SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ] ઉપદેશપદ-અનુવાદ વગેરેની જેમ દુરંત પાપના ભારવાળા આત્માઓને આ સ્વસ્થતાના ભાવી કાળમાં દુઃખપરિણામતુલ્ય આ શમ એટલે કષાયની મંદતા સમજવી. જેના પ્રખલ મિથ્યાત્વાદિ મદ પડેલા નથી, એવા રાગ-દ્વેષા તે પાપાનુબંધી શાતાવેદનીય મિથ્યાત્વમાહનીય કર્માંના ખ'હેતુએ થાય છે. તેથી કરીને ભવાંતરમાં જ્યારે મિથ્યાત્વમાહના ઉદય થાય છે, ત્યારે હિતાહિત કાર્યમાં મૂઢતા પામેલા, મલિન પાપકર્મ કરનારા, પૂર્વ ઉપાન કરેલ પુણ્યાભાસ સ્વરૂપે કમ પૂર્ણ થાય-અર્થાત્ પાપાનુમ'ધી પુણ્ય ભાગવી લીધા પછી જીવે પાર વગરના નારકાદિ દુઃખ-પૂર્ણ સ’સાર-સમુદ્રમાં ડૂબી જાય છે. (૧૯૦) આ જ બીજા તીર્થાન્તરીયના મત સાથે સંવાદ કરતા કહે છે ૧૯૧આજ્ઞાખાહ્ય હાય તેવા જીવાના ખાલતપ, બ્રહ્મચર્ય, અકિંચનતા, અકામ ટાઢ, તડકા સહન કરવા રૂપ ક્રિયા વિવેક-રહિત હોવાથી તેમની શમાવસ્થા દૂર કરેલી છે. અને જે કામ, ક્રોધ, લાભ, અહંકાર વગેરે દાષા છે; તે તેવા પ્રકારના પ્રયાગથી દેડકાના ચૂ-સમાન ગણેલા છે. દેડકાએ માર્ગીમાં ઘણા ઉત્પન્ન થાય. ગાડાના પૈડાં નીચે આવી તેના કલેવાના રણે। ભૂક્કો થાય, તે દેડકાનું ચૂર્ણ કહેવાય. આજ્ઞાબાહ્યો તે, દેડકાના ચૂર્ણ સરખા કહેલા છે. યુદ્ધ વગેરે ધર્મ પ્રવર્તાવનારાઓએ પેાતાના શાસ્ત્રામાં આ નિરૂપણ કરેલુ છે. કહેલું છે કે-‘ક્રિયામાત્રથી દેડકાના ચૂર્ણની જેમ મંડૂક-ચૂર્ણ થાય અને ભાવનાથી તે તે ભસ્મ-સમાન થાય છે. દેડકાના ચૂર્ણથી ફરી દેડકાની પરપરા ચાલે છે. ભાવનાથી તા કની સર્વથા ભસ્મ થાય છે. એટલે ભસ્મમાંથી ક્રી નવા દેડકા ઉત્પન્ન થતા નથી. જ્યારે ચૂંથી નવા વરસાદના પાણીના ચેાગે અનેક દેડકા-દેડકીઓ ઉત્પન્ન થાય છે. તેમ આજ્ઞાખાહ્યોની ક્રિયાથી સ’સાર-પરપરા ચાલ્યા કરે છે—છેડા આવતા નથી. (૧૯૧) ૧૯૨—સ અમાં નિઃશંક એધયુક્ત તેવા પ્રકારના વ્રતાદિ-સેવન કરવા ચેગે જેણે ક્લેશે દૂર કર્યા છે, તે અપુનર્ભાવયેાગથી. હવે પ્રથમ પુનર્ભાવયેાગની વ્યાખ્યા સમજાવે છે. તેવા પ્રકારની સામગ્રીના કારણે ફરી મિલન થવું, તેના નિષેધ થવાથી અપુનર્ભાવયેાગ, તેનાથી સમજવું. અગ્નિમાં બળી ગયેલ દેડકાના કલેવરની રાખ સરખે! અપુનઃર્ભાવયેાગ હોય છે. કેવી રીતે ? કષ, છંદ, તાપ, તાડનરૂપ સુવર્ણની પરીક્ષા કરીને ગ્રહણ કરેલ સુવર્ણમાં બીજી હલકી ધાતુની શકા રહેતી નથી. તેના સરખા તીર્થંકર પ્રભુના સુવચનના યાગથી લેશે અપુનર્ભાવથી નાશ પામે છે. જેમ દેડકાના કલેવરનુ ચૂર્ણ, અગ્નિના દાહ વગર નિર્જીવતા પામેલ છતાં પણ તેવા પ્રકારના વરસાદના જળથી અનેક દેડકાએ તત્કાલ ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે મન વગરની માત્ર કાયાની ક્રિયાથી દ્વેશે નાશ પામ્યા છતાં ભવાંતરમાં તેવા પ્રકારના રાજ્યાદિ લાભ સમયે પુણ્ય-ભાગવટો કરતી વખતે રાગ-દ્વેષ આસક્તિ કરી નકાદિક ફળ મેળવે છે. તે જ ચૂણ જો અગ્નિમાં બળી ભસ્મ અની જાય, તે નિર્બીજપણાને પામેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy