SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ] ઉપદેશપદ-અનુવાદ .. હાય અને તેની પીડાની જે શાંતિ થાય, તેના સમાન મસ્તિનિાધ-લક્ષણ શીલ છે. એટલે કે, જેમ ગુમડાની પીડા સહન કરવામાં કાઇ ગુણ નથી, માત્ર દખાવીને લેાહી, પરુ બહાર કાઢી નાખા, એટલે પીડાની શાંતિ થાય છે, એ જ પ્રમાણે ઇન્દ્રિયાના વિષયાને રાકવા રૂપ શીલની પીડા સહન કરવી નિરક છે, એવી ભાવના કરવી. તેમ રત્નપ્રભા નારક પૃથ્વી વગેરે સાત નારકી નીચે. આઠમી નારકી તેા નથી ને ? કહેવાના અભિપ્રાય એ છે કે-સાત નારકી સુધી તે જીવા જાય છે, પછી તેના ભય શે ? તમે ‘ આઠમી નારકી છે' એમ તેા પ્રતિપાદન કરતા જ નથી. અર્થાત્ ઇન્દ્રિયાને ગમે તેવા અનુકૂલ ભાગે ભાગવવા યુક્ત છે, પરંતુ નરકગતિ કે પાપના ભયથી અનુકૂળ વિષયલેાગાના ભાગવા દૂર કરવા ચેાગ્ય નથી.” આ અને આ સિવાયનાં ખીજાં પણ પુરુષ સિવાયનાં વચના છે, જગત્કર્તા ઇશ્વર વગેરે, નાસ્તિક, મીમાંસક, નૈયાયિક વગેરે દનકારાની મનઘડંત કલ્પના ભિન્ન ગ્રંથિવાળા ન માને. કારણ કે, સમ્યગ્બાધરૂપ દીપકની પ્રભાએ ગાઢ મિથ્યા-અંધકારભાવને દૂર કરેલા છે, તેવા નિર્મ્યુલ સમ્યક્ત્વવાળા આત્મા તા આ પ્રમાણે માને કે-તેના અનુરૂપ કારણથી ઉત્પન્ન થયેલું કાય હાય. જેમ ડાંગર, ઘઉં વગેરે ધાન્યરૂપ ખીજ-કારણથી તેને અનુરૂપ ડાંગર-ઘઉં કા ઉત્પન્ન થાય છે. આ ભવમાં હું, શેાક વગેરે કાર્યા ઉત્પન્ન થયાં, તે સર્વેના અનુરૂપ કારણ હાય તા પૂર્વભવનું ચૈતન્ય. આથી પરલેકની સિદ્ધિ થાય છે, તેમ જ જિનેશ્વરા હાય છે, તેને સાધી આપનારાં અખાષિત વિષયવાળાં પ્રમાણેા હાજર હાવાથી. તે આ પ્રમાણે—જે કારણથી જે પદાથે↑ દેશથી ક્ષીણ થવાવાળા દેખાય છે, તે પદાર્થો તેવા કારણથી પ્રક'ને પ્રાપ્ત થાય, એટલે સવક્ષય થવાના સ`ભવવાળા પણ ગણાય. જેમ ચિકિત્સા કરવાથી સમગ્ર રાગના, પવનથી મહામેàા સ ક્ષય થવાના સભવ છે, તેમ પ્રતિપક્ષ ભાવનાથી કેાઇક જીવમાં દેશથી રાગ, દ્વેષ, માહાદિક ક્ષીણ થતા દેખાય છે, તેમ ચાલુ શુભ ભાવનાની અતિપ્રક તાથી કદાચિત્ સર્વ રાગ, દ્વેષ, માહના ક્ષય થઈ શકે છે. જેમણે સં દાષાના ક્ષય કર્યાં છે, તે જ જિના છે. તેમને ન દેખવા માત્રથી તેઓનું અસત્ત્વ થન કરવું કે વિચારવું ચેગ્ય નથી. કારણ કે, અતીન્દ્રિય જ્ઞાનવાળાઓને જણાતા પાતાલતલમાં રહેલા-મૂળખીલેા એ વગેરે ઘણા પદાર્થાના ત્યાં સદ્ભાવ હોવા છતાં સાક્ષાત્ દેખાતા નથી, તેથી પદાર્થાનું અસત્ત્વ ન મનાય. ધર્મ પુણ્ય-પાપ છે. કારણ કે, સૂત્રેામાં તે જણાવેલાં છે. જો તે ન હોય, તે સમાન વ્યવસાય-ઉદ્યમ હોવા છતાં એની સિદ્ધિમાં ભેદ દેખાય છે અને તે દરેક લેાકાને અનુભવસિદ્ધ દેખાય છે. કહેવુ છે કે—“ સમાન પ્રતાપ– પ્રભાવ ઉદ્યમ–સાહસ કરનારા હેાવા છતાં તેમાંથી પેાતાની કા*સિદ્ધિ કેટલાકને જ થાય છે, બીજા બાકીના નિષ્કુલ જાય છે, તે અહિં કમની અસ્તિતા સિવાય બીજો કાઈ હેતુ હોય તા કહેા. આ જગતમાં પૂર્વે કરેલાં વિવિધ કર્મોને ખાદ કરીએ, તેા વિવિધ પ્રકારના પ્રાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy