SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવચન–ઔષધ-પ્રયાગ [ ૩૧૯ આ વચન-ઔષધ પ્રયાગ ભાવ-આરોગ્ય આપનાર થાય છે. તે માટે કહેલુ છે કે“શાશ્વતપદ આપનાર સમ્યક્ત્વરત્ન એક મુહૂત કાળ માત્ર મેળવીને પછી કદાચ ચાલ્યું જાય, તેા પણ તે સ`સાર-સમુદ્રમાં લાંખા કાળ ભ્રમણ કરતા નથી. માટે તે રત્નને ઘણા લાંખા કાળ સુધી ધારણ કરી રાખેા. આમાં તમને વધારે શું કહેવું.” તેવાના સંસાર કંઈક ન્યૂન અ પુદગલ-પરાવત થી અધિક હોતા નથી. પુદ્ગલ-પરાવત કાને કહેવાય ? તા કે, ઔદારિક, વૈક્રિય, તેજસ, ભાષા, શ્વાસેાાસ, મન, કર્માંવણાના તમામ પુદ્ગલાના દરેક વણારૂપે પરિણામ થાય અને એક જીવ સમગ્રરૂપે ગ્રહણ કરી તેના ત્યાગ કરે, કોઈ પણ એક પુદ્દગલ પરિણામ ગ્રહણ-વિસર્જન રૂપે બાકી ન રહે, એમ કરતાં જેટલે કાળ પસાર થાય, તે શાસ્ત્રની પરિભાષાથી પુદ્ગલ-પરાવર્ત કાળ કહેવાય છે. તેટલા કાળના અધ્ કાળ તે અપુદ્ગલ-પરાવત કાળ કહેવાય. જ્યારે તીથ ́કર આદિ મહાપુરુષાની ઘેાર આશાતના કરી હોય, ત્યારે અપુદગલ-પરાવત કાળ સમજવા. આમાં ફૂલવાલક, ગેાશાળા આદિકનાં દૃષ્ટાંત સમજવાં. (૪૩૪) ૪૩૫—આ વચન-ઔષધ પ્રયોગ પ્રાપ્ત થવા રૂપ ગ્રન્થિભેદ થયા, એટલે દેવ, ગુરુ, ધર્મ અને તત્ત્વભૂત પદાર્થ-વિષયક વિપરીતતા ઘણે ભાગે જીવ પ્રાપ્ત કરતા નથી. પ્રાય:-એમ કહેવાથી અવશ્ય વેદવા લાયક મિથ્યાત્વાદિ લિષ્ટ કમ વાળા કેટલાકાને વિપરીતતા થવા સ'ભવ હોવાથી વ્યભિચારદોષ પરિહરવા માટે કહેલ છે. કહેવાના સાર એટલેા છે કે-હવે અદ્ભુત પુષ્કળ કુશળ પુણ્યકમ જેનું નજીક આવી ગયું હોય, તે મળેલા કલ્યાણમાથી વિપરીત આચરણ કરનારા ન થાય. જેનું કલ્યાણુ નજીકમાં થવાનું હોય, તે તેના વિપરીત વર્તનવાળા ન થાય, તેમ ગ્રન્થિભેદ પામ્યા પછી જિનવચન ઔષધ-પ્રયાગની સાવધાનીવાળેા જીવ વિપરીત મતિવાળા ન થાય. (૪૩૫) તે જ કહે છે થાય ૪૩૬—“પરલેાક નથી, જિનેશ્વરા નથી, ધર્મ નથી, શીલપાલન તે તેા ગૂમડાની પીડા સહન કરવા સરખુ નિરર્થક છે, આઠમી નારકી તેા નથી ને ?”—આવા પ્રકારની વિપરીત માન્યતાએ ભિન્નગ્રંથિવાળા આત્માએ માનતા નથી. ગાથાના ભાવાર્થ કહી હવે વિસ્તારથી અથ કહે છે-આ વર્તમાન ભવની અપેક્ષાએ ખીજા ભવા કે તેમાં જન્મ નથી, એટલે પરલેાક નથી, ત્યાંથી આવતા કે જતા કોઈને કદાપિ કાઇએ દેખ્યા ન હેાવાથી, પરંતુ પાંચ ભૂતના સમુદાયરૂપ એક ફ્લેવર છે અને તેમાં ચૈતન્યશક્તિ પ્રગટ છે. તેવી તેવી ક્રિયામાં પ્રવર્તે, ત્યારે આ જીવ' એવા તેમાં વ્યવહાર કરાય છે. એ પાંચ ભૂતા અંદરથી વિખરાઈ જાય, ત્યારે ‘મરી ગયા' એવા લેાકેા વ્યવહારથી શબ્દપ્રયાગ કરે છે. તથા જિના અરિહંત ભગવતા-સથા રાગ-દ્વેષ-માહ–મલિનતા-રહિત એવા કાઇ મનુષ્યા નથી. તેવા પ્રકારના કાઇના અત્યારે ભેટા થતા નથી. કારણ કે, દેખવાના અનુસારે ન દેખેલાની કલ્પના સિદ્ધ કરી શકાય છે. દુગતિમાં પડતા જીવને ધારી રાખનાર એવા કાઈ ધર્મ નથી, તેમ જ સતિમાં સ્થાપન કરનાર કાઈ જીવપરિણામવિશેષ નથી, સાક્ષાત્ તે દેખી શકાતા નથી. તેવા પ્રકારનું ગુમડું પાક્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy