SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ વાદીઓને પ્રત્યુત્તરા -. જ્ઞાની વિવિધ દેહાકૃતિએ, વર્ણી, ગંધ, પ્રભાવ, જાતિ, ઉત્પન્ન થવાના સ્વભાવા કાણે અનાવ્યા હશે? માતાની કુક્ષિમાં નવ મહિના સુધી ગર્ભ પણે વૃદ્ધિ પામી, તેમ જ કલલ આદિ ધાતુભાવા પામી સર્વાંગા ઉત્પન્ન કરી, માતા દ્વારા ગર્ભથી જે જન્મ થયા, તેમાં કમ સિવાય બીજો કચેા હેતુ માનવા ?” વળી જે ગુમડાની પીડા સહન કરવા સરખુ શીલ કહા છે, તે પણ સુંદર નથી. ગૂમડાની પીડાના પ્રતિકાર તેવા પ્રકારના રાગ-દ્વેષના અભાવપૂર્વક પ્રવૃત્તિ કરાય છે, જ્યારે અસ્તિનિાધ-પીડાના પ્રતિકાર કરવામાં આવે છે, તે તે સંસારના મૂલસમાન તીવ્ર કામરાગ-મૂલક અત્યંત દુષ્ટ વન સ્વરૂપ હોવાથી તે ખંનેનુ બિલકુલ પ્રતિકાર તરીકેનુ સામ્ય નથી. વળી પૂર્વાચાર્યાએ કહેલુ છે કે-“ આ મૈથુનના સસ અધર્મનુ મૂલ છે, મહાદાષાને ઉત્પન્ન કરનાર છે, તે કારણે નિથ સાધુએ તેના સથા મન, વચન, કાયાથી ત્રિકરણચેાગે ત્યાગ કરે છે.’’ વળી નાસ્તિકા વાહિયાત દલીલા કરે છે કે, ‘ આઠમી નારકી તે નથી ને ?’આ પણ શઠનું જ વચન છે. આ સંસારને અસાર ન માનનારા જ આવું વચન મેલે. સ`સારથી ભય પામનારા કોઇપણ નારકીના દુઃખને દુઃખ માનનારા હોય છે, તેા પછી નારકીની સ પૃથ્વીમાં થતા દુઃખને દુઃખ જરૂર માને જ. [ ૩૨૧ વળી અહિં કુમારિલ ભટ્ટાચા-મીમાંસકા વચનને અપૌરુષેય એટલે પુરુષથી નહિ ઉત્પન્ન થયેલ જાહેર કરે છે, પરંતુ બુદ્ધિશાળીએ તે રીતે માનવા ઈચ્છતા નથી. તે આ પ્રમાણે-‘એલાય તે વચન, પુરુષના વ્યાપારવાળું જેનું સ્વરૂપ છે, તે ક્રિયાના અભાવમાં તે થવાને ચેાગ્ય કેવી રીતે ગણાય ? તે કઈ વનમાંથી મેળવી શકાતુ નથી, જાણી શકાવા છતાં અદૃશ્ય વક્તાની શંકા ચાલી જતી નથી. વળી જે એમ કહેવાય છે કે, ૮ આ જગતને ઇશ્વરે બનાવ્યું છે '–તે પણ ઉન્મત્તના સમજવું. ખીજાથી ઉત્પત્તિ વગરના કપાય છે, તેને ઉત્પન્ન કરનાર કાઇ નથી, તેવાથી કાઈ દિવસ કંઇપણ કાય ઉત્પન્ન થતું નથી. કહેલું છે કે-ઉત્પત્તિ-રહિત હોવાથી બીજા જીવાને કરવાના હેતુ અની શકતા નથી. આકાશપુષ્પની માફક, નહિંતર સ એક સાથે બની જાય.’ (૪૩૬) વચન સમાન આ પ્રમાણે વચન-ઔષધ-પ્રયાગ માટેના અકાલ અને કાલનું પ્રતિપાદન કરીને ધ્યાન્તપણે સ્થાપન કરેલ સૌષધને આશ્રીને કાલના ઉપદેશ કરતા કહે છે— ૪૩૭—વાયુ, પિત્ત, શ્લેષ્મના પ્રકાપથી થયેલા તાવ, ઝાડા, અતિસાર વગેરે રાગે તે રૂપ દાષની અપેક્ષાએ કામળ, મધ્યમ અને આકરા સ્વરૂપવાળા રાગની અપેક્ષાએ સ્નિગ્ધ, ઉષ્ણુ, શીતળ એવા સુંદર ઔષધ-સેવનરૂપ સમ્યગ્ કાલ હમેશાં બુદ્ધિશાળીએએ જાણી લેવા જોઈએ. કેવી રીતે જાણવા? તે કે, ‘આત્રેય, ચરક, સુશ્રુત વગેરે ચિકિત્સા શાસ્ત્રના અનુસારે જાણવા. તેમાં અધિક માત્રાવાળા રોગમાં સુંદર ઔષધને અપ્રયાગ અવસર જ છે, જે ઔવિધ પેાતાના બલને પ્રાપ્ત કરતી નથી અને રોગના જા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy