SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી અને સામા શ્રાવિકા [ ૩૬૫ • આ વાતને સ્વીકાર કરીને તે શ્રીસ્વામી નામના નગરે ગયા. અનુક્રમે સાસરાના ઘરે ગા, એટલે ત્યાં તેનું ગૌરવ કર્યુ. સમય મળ્યા એટલે આવવાનું પ્રત્યેાજન અને એકલા કેમ આવવું થયું ? તે પણ પૂછ્યું. એટલે પાતાના ઘરના સર્વાં વૃત્તાન્ત શ્વસુરપક્ષના લેાકેાને કહ્યો. અક્ષયનિધિ સમાન સમ શરીરવાળા તે ઝુટણ(ઘેટા) પશુને પ્રાપ્ત કર્યું. શ્વસુરપક્ષના લેાકાએ પણ કહ્યું કે, ‘આત્માધિક ગણી તેને ખૂબ જ જાળવવું. લેાકેા મશ્કરી કરશે, ભૂખ ગણશે, તેા પણ તેને છેડીશ નહિં’-એમ શિખામણ આપી. અનુક્રમે પેાતાના નગર તરફ જવા લાગ્યા. માર્ગમાં લેાકેા તેનું હાસ્ય કરતા હતા. એમ કરતાં પેાતાના નગરની બહાર બગીચામાં ગામલેાકની લજ્જાથી હીનપુણ્યના કારણથી તેને છૂટા મૂક્યો. ઉત્સુકતાથી ગૃહાંગણમાં પગ મૂકતાં તેની ભાર્યાએ તેને દેખ્યા. ભાર્યાએ જાણ્યું કે, નક્કી લક્ષણ વગરનાએ આણે કાર્યના વિનાશ કર્યા. પૂછ્યુ કે, તે ઝુંટણક પશુ(ઘેટા) મેળવ્યું કે નહિ ? હા. તા કે ક્યાં મૂક્યું, તે કે બહાર. એટલે પત્નીએ કહ્યું કે, નિર્ભાગ્ય-શિશમણિ તમેા છે. તરત તેને લઇ આવવા પતિએ જણાવ્યું. પત્નીએ કહ્યું કે, ‘પવન અને બીજાનેા સ્પર્શ થવાથી અત્યારે તે મૃત્યુ પામ્યું હશે.' તે પત્ની ઉતાવળા પગલે ત્યાં પહેાંચી અને જ્યાં દેખે છે, એટલામાં તે તેના શરીર ઉપર રૂવાડાના સમૂહ નિસ્તેજ બની ગયા. 6 ત્યાર પછી તેનાં રૂંવાડાં કાપી લીધાં અને તેની કામળી કાંતીને તૈયાર કરી, પરંતુ અલ્પમૂલ્યવાળી બની. શ્વસુરના ઘરે બીજો માગ્યા, પણ ન મેળવી શક્યો. હે સામે ! ઝુંટણક(ઘેટા) સમાન આ ધર્મ ગ્રહણ કર્યા પછી તારા સ્વજનવગ તારા આ ધર્મ-સ્વીકારને કારણે હાસ્ય કરનાર થશે, ગ્રહણ કર્યા પછી તેના પરિત્યાગમાં આ લેાકમાં અને ભવાંતરમાં ફરી આ મળવા દુર્લભ થાય અને અહીં પણ તેનાં માઠાં પરિણામે ભાગવવાં પડે. આ કારણથી તને આ ધમ આપવા ।ગ્ય નથી. આ ધમ ન આપવામાં પણ તેઓનું અને તારું હિત છે. નહિંતર અતિગાઢ રાગથી જેએ પીડાતા હોય, પરંતુ અકાલે જો ઐષધ આપવામાં આવે, તે તે અનિષ્ટ ફલના કારણરૂપ થાય છે.' આ પ્રમાણે શ્રીમતીએ કહ્યું. એટલે ચદ્ર સમાન સૌમ્ય મુખવાળી સામા કહેવા લાગી કે- સર્વ પ્રાણીએ તેવા હાતા નથી. જગતમાં એવા પણ કેટલાક હાય છે કે, જેએ સમુદ્રના જળની ગ ́ભીરતા સરખી ગભીર બુદ્ધિવાળા અને મેરુપર્યંત સરખા કાયમાં અડેલ તેમ જ માલિશ જનાના મૃદુ આલાપેાને ગણકારતા નથી. વિવિધ પ્રકારનાં આખ્યાનકામાં કુશલ એવી તે ગેાખર વણિકનું કે, જે મૂર્ખાએના વચનની અવહેલનાની દરકાર કર્યા વગર પેાતાના કાર્ય સાધવામાં તત્પર બન્યા. તે આખ્યાનક સાંભળ્યું નથી? તે। શ્રીમતીએ કહ્યું કે- મૂર્ખાઓના વચનને અવગણીને જેણે પેાતાનું કાર્ય સાધ્યું, તે વણિક કાણું અને કેવા હતા? ત્યારે સામા કહેવા લાગી કે— ગાબર ણિક કથા ધનવાન લેાકેાથી યુક્ત એક વિશ્વપુરી નામની નગરી હતી. તેમાં ઘણું ધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy