SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] પેાતાના સન્ય-પરિવારયુક્ત, અંતઃપુર-સહિત શ્રેણિક રાજા તથા કુમારવ, શ્રીન'દિષેશ્ કુમારનું અંતઃપુર નગરથી ભગવતને વંદન કરવા માટે નીકળ્યા. સમવસરણની અંદર ભગવંતને વંદન કરીને પાતપાતાના સ્થાનકે બેઠેલ, એવા પ્રકારની ગુરુએ ત્યાગ કરેલી દેવીઓને તે શિષ્યે દેખી. શ્વેતરંગનાં વસ્ત્ર પહેરેલ બ્રહ્મચર્યની નિર્મલતાના કારણે ગોપવેલા સગાત્રવાળી પદ્મસરોવરમાં રહેલી હુ'સીએ જેમ શેાબે, તેમ ઉજજવલ વેષ ધારી ન દિષણની દરેક પત્નીએ શેાલતી હતી. જેમણે આભૂષણેાના ત્યાગ કરેલા છે, અંતઃપુરની શે।ભાને દૂર કરેલી છે-એવા મારા ગુરુ છે. ખરેખર મારા ગુરુ ધન્ય છે કે, આવી સ્ત્રીઓના પણ જેમણે છતા સંચેાગે ત્યાગ કરેલા છે. અછતા વિષાના ત્યાગ દુલ મનવાળા મારા સરખા નિર્વાંગીને દુષ્કર લાગે છે. આ ભાવના–ચેાગે તે જ ક્ષણે એકદમ તીક્ષ્ણ વૈરાગ્ય પામ્યા. લાગેલા દેાષાને આલેાવી, પ્રતિક્રમણ કરી વ્રતમાં મેરુ સરખા અડે।લ થયા. રાજગૃહ નગરમાં શ્રીનદિષેણ ગુરુના શિષ્યને તેની પત્નીએ દેખવાથી જે બુદ્ધિ થઇ, તે પારિણામિકી સમજવી. (૧૫) ઉપદેશપદ-અનુવાદ ગાથાઅક્ષરા—સાધુનું ઉદાહરણ-ન દિષણસૂરિના શિષ્યને દીક્ષાત્યાગના પરિણામ થયા, ત્યારે વીરભગવંત રાજગૃહમાં પધાર્યા, ત્યાં ગુરુના અંતઃપુરને જોવાથી શિષ્યને વૈરાગ્ય થયા અને ચારિત્રમાં સ્થિર થયા. (૧૩૩) ૧૩૪—સુંસુમા—ચિલાતીપુત્ર ભૂમિપ્રતિષ્ઠિત નગરમાં જિનશાસનની નિંદા કરવામાં રસિક, પેાતાને પતિ માનતા યજ્ઞદેવ નામને વિપ્ર હતા. ‘મને જે કાઈ જિતે, તેના હું શિષ્ય થા.’ એવી પ્રતિજ્ઞા કરીને ફરતા હતા, ત્યારે કાઇ વિશેષ બુદ્ધિવાળા સાધુએ તેને વાદમાં હરાવ્યેા. દ્વીક્ષા લીધી, પરંતુ તેના ત્યાગ કરતાં તેને દેવે અટકાવ્યેા, પછી સાધુધમ માં એકદમ નિશ્ચલ થયા. તે પણ હજી વિપ્રના પૂના સંસ્કાર-કારણે જાતિમદથી સાધુ તરફના દુ'છાભાવ થોડો ઘેાડા રાખે છે. પેાતાના આખા સ્વજનવ ને તેણે પ્રતિબેાધ કર્યાં, પરંતુ તેની ભાર્યા પૂર્વના સજ્જડ અતિ સ્નેહાનુરાગના દોષથી તેની પ્રવજ્યા છે।ડાવવા ઈચ્છા કરે છે, પરંતુ તે નિશ્ચલ ચિત્તવાળેા સાચા ધર્મમાં લીન ખની પેાતાના દિવસેા પસાર કરતા હતા. કાઇક દિવસે તે પત્નીએ તેના પર કામણ કર્યું, તેના દોષથી તે મૃત્યુ પામી દેવલેાકમાં ઉત્પન્ન થયા, તેની પત્નીએ પણ તેના નિવેદથી ખૂબ ફ્લેશ પામીને છેવટે દીક્ષા અગીકાર કરી. આલેાયણા કર્યા વગર મૃત્યુ પામેલી તે દેવલાકમાં ઉત્પન્ન થઈ. હવે યદેવના જીવ દેવલેાકથી ચ્યવીને રાજગૃહ નગરમાં ધનદત્ત શેઠને ઘરે આગલા ભવે સાધુની દુગ'છા કરેલી હાવાથી ચિલાતી દાસીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. લેાકાએ પણ ચિલાતી દાસીનેા પુત્ર હોવાથી ચિલાતીપુત્ર નામ પાડ્યું. પેલી આગલા ભવની પત્ની પણ દેવલેાકમાંથી ચ્યવીને તે જ ધનદત્તની ભાર્યાની કુક્ષિમાં પાંચ પુત્રઃ ઉપર સુંસુમા નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ. પેલા ચિલાતીપુત્રને આ ખાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy