SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણેા, ચિલાતીપુત્ર [ ૧૪૧ કીને સાચવવા તરીકે રાખી લીધા. અતિશય કજિયા-તકરારો કરનાર દુર્વિનીત હેાવાથી સા વાહે તેને ઘરમાંથી તગડી મૂક્યો, એટલે રખડતા રખડતા એક ચેારની પલ્લીમાં ગયા. અતિશય વિનયાદિકથી પદ્મીપતિને ખૂબ આરાધ્યા. ત્યાર પછી પટ્ટીપતિ મૃત્યુ પામ્યા, એટલે ચારની મ`ડળીએ એકઠા થઈ નક્કી કર્યું કે, “આ મહાખળવાન અને ચેાગ્ય છે.’ એમ ધારીને તેને પટ્ટીના નાથ ખનાબ્યા. અતિશય ક્રૂર-નિય એવા તે ગામ, નગર, શહેર અને સાથેÚને લૂંટતા અને મારતા હતા. એક સમયે તેણે ચારેને એમ કહ્યું કે-‘રાજગૃહમાં ધનદત્ત નામના સા વાહને ત્યાં સુંસુમા નામની પુત્રી છે, તે મારી અને ધન તમારું' માટે ત્યાં જઇએ અને તેને ત્યાં ધાડ પાડીને પાછા આવીએ.’ ચારાએ એ વાતના સ્વીકાર કર્યાં, રાજગૃહમાં ગયા. તેને ઘરે જઇને અવવાપિની નામની નિદ્રા આપીને તેના ઘરમાં પ્રવેશ કર્યા. ચેારાએ ઘર લૂટયું અને ચિલાતીપુત્રે સંસુમાને ગ્રહણ કરી. હવે પુત્રા સહિત ધનદત્ત એકદમ ચારની શેાધ કરવા ઘરમાંથી બહાર નીકળ્યા. ઈચ્છા મુજબ ધનની અને પશ્ર્વિપતિને સંસુમાની પ્રાપ્તિ થવાથી તેએ પેાતાના સ્થાન તરફ પ્રયાણ કરતા હતા. હવે સૂર્યોદય થયા, એટલે પાંચ પુત્રાથી પરવરેલા તેમ જ કવચ ખાંધી હથિયારા સજી રાજાના ઘણા સુભટાના પરિવાર સાથે પુત્રીના સ્નેહથી ધનદત્ત તેના પગલે પગલે એકદમ પાછળ ગયા. ધનદત્તે સુભટાને કહ્યું કે, જો પુત્રીને પાછી લાવી આપેા, તે ધન તમારે લેવું” એમ કહ્યુ'; એટલે સુભટા ચારાની પાછળ દોડ્યા. સુભટા વગેરેને પાછળ આવતા દેખીને ચારા ધન છેાડીને ચાલ્યા ગયા, એટલે સુભટો ધન લઇને સર્વે પેાતાના ઘરે ચાલ્યા ગયા. પુત્ર સહિત એકલા ધનદત્ત જવા તૈયાર થયા અને તરત ચિલાતીપુત્રની નજીક પહેાંચી ગયા. ‘આ સંસુમા કોઇની ન થાઓ' એમ કરી તેનું મસ્તક લઈને એકદમ ત્યાંથી આગળ ચાલી ગર્ચા. દીન બનેલ સા વાહ ધનદત્ત પાછા ફર્યાં. ત્યાર પછી પુત્રા સહિત ધનદત્ત ક્ષુધાના કારણે મરવાના પરિણામવાળા થયા, પરંતુ પ્રાણ-ત્યાગ કરવામાં અત્યારે કાઇ ગુણલાભ થવાનેા નથી. (૨૫) તેા હવે કયા ઉપાયથી પ્રાણા ટકાવી રાખવા. કારણ કે, ‘આ અટવી સ` ભક્ષ્ય રહિત છે. એટલે પિતાએ પુત્રાને કહ્યું કે, હું તે હવે કૃતકૃત્ય થયેલા છુ, તા મને મારીને તમેા કોઇ પ્રકારે પ્રાણા ટકાવેા, મારુ' માંસ ખાઇને તમેા સ`કટના અને જગલના પાર પામેા. જીવતા નર ભદ્રા પામે. ’આ સાંભળીને અને કાનમાં આંગળી નાખી કાન બંધ કર્યા અને પુત્ર કહેવા લાગ્યા કે, આપ ગુરુ અને દેવ છે. આપે આ અકાય ને કરવાની અમને કેમ આજ્ઞા કરી ?’ ત્યાર પછી સહુથી મોટા પુત્રે કહ્યું કે, · મને મારીને પ્રાણ ટકાવા. ' તેની પણ કાઈ એ ઈચ્છા ન કરી. પછી બીજા પુત્રે–એમ સર્વે પુત્રાએ પેાતાની ઈચ્છા પ્રદર્શિત કરી કે, અમારાથી પ્રાણ ટકાવા.' જ્યારે કોઈ પ્રકારે તેમ કરવાને શક્તિમાન થતા નથી, ત્યારે કાર્ય કુશલ પિતાએ કહ્યું કે, આ પુત્રી વગર માર્ચ પાતાથી જ નિષ્પ્રાણ બનેલી છે, તેા તેના માંસનું ભક્ષણ કરીને પ્રાણ ધારણ કરો.' સર્વેએ અનુમતિ આપી, એટલે અરણી વૃક્ષમાંથી અગ્નિ પ્રગટાવી તેમાં માંસ પકાવ્યું અને તેનું ભક્ષણ કર્યું...–એમ કરીને " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy