SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ ] ઉપદેશપત્ર-અનુવાદ ઉપદેશમાલાની દાઘટ્ટી ટીકાની તાડપત્રીય પ્રતિ પરથી પ્રેસકાપી કરાવી, બીજી કેટલીક હસ્તલિખિત જૂની પ્રતિએ સાથે પાડાન્તરા મેળવી યથાશકય પ્રયત્નપૂર્વક સ ́શેાધનસૉંપાદન કરી. ત્યાર પછી દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિ–રચિત પ્રાકૃત મહાચ’સૂકાવ્ય કુવલયમાલા મહાકથા, તથા હરિભદ્રસૂરિષ્કૃત પ્રા॰ સમરાઇચ્ચકહા, આ. શ્રીહેમચંદ્રાચાય -રચિત સ્વાપન્ન વિવરણ-સહિત યાગશાસ્ત્ર (ખારે ય પ્રકાશે સહિત), શીલાંકાચાય -રચિત પ્રા॰ ચપન્ન મહાપુરિસ ચરિય, વિમલસૂરિ–રચિત પ્રા. પઉમચરિય(પદ્મચરિત્ર)–જૈન મહારામાયણના સંપૂર્ણ અક્ષરશઃ ગ્રાનુવાદ કરી, સ’પાદન કરી પ્રકાશિત કરાવ્યા. વળી અતિગંભીર શાસ્ત્રાના નવનીતભૂત શ્રીમહાનિશીથ શ્રુતસ્કંધના આઠેય અધ્યયનાના સંપૂર્ણ અનુવાદ કરી અમુદ્રિત હસ્તલિખિત પ્રત અને પુસ્તકો લખ્યાં અને લખાવ્યાં. વળી કેટલાક શાસ્ત્રરસિક મહાનુભાવાની અભ્યર્થના થવાથી, સકારણ સ્થિરતા થવાથી ભવિરહાંક આ॰ શ્રીહરિભદ્રાચાય -રચિત અને સમર્થ વિદ્વાન-શિરોમણિ અનેક ગ્રંથા અને ગ્રથાની ટીકા કરનાર આ. શ્રીમુનિચ'દ્રસૂરિએ કરેલા વિવરણુ સહિત પ્રાકૃત ઉપદેશપદ ૧૪૫૦૦ શ્ર્લાક-પ્રમાણુ મહાગ્ર'ને અક્ષરશઃ ગૂર્જર અનુવાદ તૈયાર કર્યાં, અને અતિઅલ્પ સમયમાં સ`શેાધન કરાવવા પૂર્વક પ્રકાશિત કરાવી, વાચકવૃન્દના કર-કમળમાં સમર્પણુ કરી, કૃતકૃત્યતા અનુભવવા હું આજે ધન્ય બન્યા છે. ઉપદેશપદ વિવરણ મહાગ્રંથને અનુવાદ કરી જે કઈ પણ કુશલ કમ ઉપાજન થયુ હોય, તેનાથી ‘સર્વાં જીવે મૈત્રી આદિ ભાવના સહિત પ્રભુ-શાસનના પૂછુ અનુરાગી અને ’–એ જ અંતિમ અભિલાષા. આદીશ્વર ધમ શાળા, પાયધુની, મુંબઇ-૩ સ. ૨૦૨૮ કિં. વૈશાખ વિદ્૩ સુધવાર તા. ૩૧-૫-૧૨ Jain Education International આ. હેમસાગર સુરિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy