SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રાહાની કથા-બુદ્ધિનાં ઉદાહરણા •• વળી કહેવરાવ્યું કે- હુ‘મેશા તેના સમાચાર માકલવા. ‘ હાથી મરી ગયા’ એવા સમાચાર ન માકલવા. ' ગામડિયા તે પ્રમાણે રાજાને દરરોજ સમાચાર માકલતા હતા. કાઈક દિવસ હાથી મૃત્યુ પામ્યા, એટલે ગામ મૂઝવણમાં પડયું. એટલે રાહકની બુદ્ધિથી ગામે પ્રત્યુત્તર માકલ્યા કે, હે દેવ ! આ ખાખતમાં અમને સમજણ પડતી નથી કે, શા કારણથી આપે માકલેલ હાથી ઉડી શકતા નથી, બેસી શકતા નથી, આપેલું ક'ઈ ચાવતા-ખાતા નથી, પાણી પીતા નથી, 'ચા કે નીચા શ્વાસ લેતામૂકતા નથી, નેત્રાથી સામું જોતા નથી કે પુચ્છ, કાન વગેરે હલાવતા નથી.’ ત્યારે રાજાએ કહ્યું કે, ‘તે શું તે મૃત્યુ પામ્યા છે?' ત્યારે ગામડિયાએએ રાહકે શીખવેલું કહ્યું કે, ‘ આવા પ્રકારના વૃત્તાન્તમાં જે કઈ હોય, તે આપ જ જાણી શકા. આ વિષયમાં અમારી ગામડિયાની બુદ્ધિ કેટલી ચાલે ?' (૬૦) [ ૬૯ ૬ ઠ્ઠું ઉદાહરણ— ૬૧—ત્યાર પછી રાજાએ આજ્ઞા કરી કે, ‘તમારા ગામના કૂવાનું જળ મધુર છે, માટે તે વે! અહીં મારા નગરમાં માકલી આપે. આ નગરમાં ઘણી વસતીના કારણે ખાળ વગેરેનાં ગંદા પાણીનું અમારા નગરના કૂવામાં મિશ્રણ થાય છે, માટે તમારા ગામના કૂવા અહીં મેાકલી આપે.' આ આજ્ઞા આવી પડી, એટલે રાહકે આપેલી બુદ્ધિથી રાજાને કહેવરાવ્યું કે, ‘ અમારા ગામડિયા કૂવા અતિ શરમાળ છે, માટે તેને લેવા માટે તમારા નગરમાંથી એક ઘણી ચતુર કૂપિકા (કૂઇ) તેડવા મેાકલા, તેા તેની પાછળ પાછળ અમારા કૂવા ચાલ્યેા આવશે. આ પ્રમાણે રાજા કૂપિકા (કૂઇ) માકલવા શક્તિ માન ખની શકતા નથી, તેમ ગામડિયા પણુ પાતાનેા કૂવા માકલી શકતા નથી. તેથી કૂવા ન માકલવામાં રાજાના અપરાધ થતા નથી. (૬૧) ૭ મું ઉદાહરણ— ૬૨—‘તમારા ગામમાં જે વનખંડ-બગીચા પશ્ચિમ દિશામાં છે, તેને બદલે પૂ દિશામાં કરા’–એવી આજ્ઞા રાજાએ માકલી, એટલે ગામને પશ્ચિમ દિશામાં વસાવ્યું, એટલે વનખંડ પૂર્વમાં આવી ગયા. બગીચાથી પશ્ચિમમાં ગામ થઈ ગયું. (૬૨) ૮ મુ* ઉદાહરણ— ૬૩—ફરી કોઇ વખત રાજાજ્ઞા આવી કે, ‘અગ્નિ અને સૂર્યની ગરમી સિવાય દૂધ અને ચાખાની ખીર તૈયાર કરવી.' ત્યારે રાહાએ કહેલા ઉપાયથી—ઘણા કાળના એકઠા કરેલા ગાય વગેરેનાં છાણુ, કથા-કચરાના ઉકરડામાં અંદરના ઊંડાણમાં દૂધ અને ચાખા ચેાગ્ય પ્રમાણમાં એકઠા કરી એક માટીના ભાજનમાં ભરીને ગેાઠવી, ત્યાર પછી ઘેાડાક પહેારમાં તેની ઉષ્ણતાથી ખીર રધાઇ ગઇ અને રાજાને નિવેદન કર્યું. (૬૩) ૬૪-૬૫—આ પ્રમાણે શિલામ'ડપાદિ આજ્ઞાઓના ખરાખર અમલ થયેા જાણી જિતશત્રુ રાજાએ ‘રાહકે એકદમ મારી પાસે આવવું, પરંતુ જણાવું, તે સ્થાનાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy