SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ રતિસુંદરી માટે યુદ્ધ, શીલ-રક્ષા [ ૪૩૫ દેવ દેવીનાં દન કરવા માટે ઘણા ઉત્કંઠિત થયા છે, તે આપે આ પ્રમાણે વિરુદ્ધ વ્યાપાર કરવા ઉચિત નથી. ગજેન્દ્ર ત્યાં સુધી સુભગ હોય છે કે, જ્યાં સુધી હૃદયમાં મર્યાદા ધારણ કરે છે. જો કેાઈ અન્ય પ્રકારે રાષાયમાન થાય, તેા તે અત્યંત ભયંકર કાના માટે ન થાય ? અમે તે તમને શાંતિથી હિતવચન કહીએ છીએ કે, તેની આજ્ઞાનું તમે સારી રીતે પાલન કરા; નહિંતર હે સૌમ્ય ! છેવટે ખલાત્કારથી એકલી ગ્રહણ કરાશે.' એટલે ચદ્રરાજાએ ભૃકુટિ ચડાવીને ક્રોધાવેશથી જવાખ આપ્યા કે, તે રાજા બીજાની પત્નીની માગણી કરીને કુલમર્યાદાના આચાર પાળવા માગે છે ને? અથવા તા માતાએ યૌવનમદના કારણે તેવા કાઈક સમયે છાની રીતે અનાચરણ કર્યું... હાય, તે વાત શીલનેા ત્યાગ કરનાર એવા પુત્રાએ અત્યારે પ્રગટ કરવી જોઇએ ખરીને ? હે દૂર્ત! આ વાત બની શકે ખરી કે, જીવતા કેાઈ પુરુષ પાતાની પ્રિય પત્નીને છેડી દે, જીવતા સપ પેાતાનું મસ્તકાભૂષણ કાઇ દિવસ અર્પણ કરે ખરા ? ચંદ્ર અને સૂર્યના કર એટલે કિરણાથી સ્પર્શાતી પેાતાની પ્રિયાને દેખીને જે રાજાએ ભાય છે, તેઓ પ્રિયાને પારકા ઘરે કેવી રીતે માકલી શકે ?” ફરી પણ તે કહ્યું કે, હે રાજન્! શાસ્ત્રના પરમાથ સાંભળેા કે, સર્વ પ્રયત્નથી આત્માનું રક્ષણ કરવું. ' જે માટે કહેવું છે કે-‘સેવકાથી ધનનું રક્ષણ કરવું, ધન અને સેવકા અને દ્વારા સ્ત્રીએનું રક્ષણ કરવું, પરંતુ પેાતાનું જીવિત, ધન, પત્ની અને સેવકા સ દ્વારા સારી રીતે રક્ષિત રાખવું.’ આ પ્રમાણે કૃત ખેલતા હતા, ત્યારે ચંડસિંહ નામના રાજસેવકે તેના હાથ પકડી તિરસ્કાર કરી ગળેથી પકડી બહાર કાઢ્યો. દૂતે જઇ રાજાને સ વૃત્તાન્ત કહ્યો, એટલે મહેન્દ્રસિંહ ખૂબ કોપાયમાન થયા અને સમુદ્રના કલ્લેાલ સમાન પુષ્કળ સૈન્યરૂપ પત્રનથી અમર્યાદાપણે યુદ્ધ માટે ચાલ્યે. માટા હાથીએ રૂપ કલેાલવાળા, સ્કુરાયમાન પુષ્કળ ઉજ્જવલ છત્રરૂપ ફીણવાળા, ફેલાતા અનેક પ્રવાહવાળા અતિ ભયકર ક્ષેાભ પામેલા સમુદ્ર સમાન સૈન્ય-પરિવાર સહિત તે રાજાને નજીક આવતા સાંભળીને ચંદ્રરાજા વૃદ્ધિ પામેલા ક્રોધવાળા વિશેષ સ્ફુરાયમાન થયેલા રણેાત્સાહવાળા એકદમ તેની સન્મુખ ચાલ્યે. પેાતપાતાના સ્વામીના કાર્યોંમાં ઉત્સાહવાળા, યશ મેળવવાની તૃષ્ણાવાળા બંનેના સૈન્યાનું એકદમ ભયંકર યુદ્ધ આર ભાયું. સુભટો સાથે સુભટા’ અશ્વવારા સાથે અશ્વવારા, રથિકા સાથે મહારથિકા, હાથીઓ સાથે હાથીએ લડવા લાગ્યા. સમુ. દ્રના પુષ્કળ પાણીથી અલ્પ નદીજળ જેમ દૂર ફે'કાઇ જાય, તેમ ક્ષણવારમાં સામા આવેલા તે રાજા વડે ચંદ્રરાજાનું અલ્પ સૈન્ય ખેદાન-મેદાનરૂપ બની ફેકાઈ ગયું, એટલે હવે પવન સરખા વેગવાળા ઉંચા અશ્વોથી જોડાએલા રથમાં આરૂઢ થયેલ રાષાગ્નિથી અળતા હાવાથી ન દેખી શકાય તેવા ચદ્રરાજા જાતે જ લડવા તૈયાર થયેા. ત્યાર પછી ભાલાથી હણુાએલા હાથીઓની ચીસથી ખાકીની હાથીએની શ્રેણીને તાડતા, મેાગરના પ્રહાર કરીને વધ કરતા, ઘેાડેસ્વારીએ માણશ્રેણીને વરસાવી જેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy