SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ ] ઉપદેશપઃ-અનુવાદ .. ચિંતાજ્ઞાન હોય. હવે એકપ અર્થમાં રહેલુ ભાવનામય જ્ઞાન તે કહેવાય કે, જે વિધિ આદિમાં ઉંચા પ્રકારના જેમાં પ્રયત્ન હોય, બીજાને તે એટલે જે આગ્રહવાળા પાતાની મતિકલ્પના આગળ કરનારાને તેા મિથ્યાશ્રુત હોય છે. પદ્મરાગ મણિસમાન કાંતિવાળું ભાવનાજ્ઞાન હોય છે. વિધિ આદિ તાપમાં ગયેલું અતિયત્નસહિત જે જ્ઞાન, તે ભાવનામય જ્ઞાન છે. ,, કહેવાના ભાવ એ છે કે—સ્થાનાંગ સૂત્રના પ્રથમ સૂત્રમાં‘શ્ને આચા ’એ સાંભળવાથી “ જગતમાં માત્ર એક જ આત્મા છે અને તે જુદા જુદા દરેક શરીરમાં જળમાં એક અથવા અનેક ચદ્રો દેખાય છે, તેમ જીવ દેખાય છે. આ પ્રમાણે અદ્વૈતવાદ સ્વીકારનાર કે એક સંગ્રહ નામના નયના અભિપ્રાયથી આ સૂત્ર પ્રવર્તે લુ છે એવા પરમાથ નહીં સમજનારા જ આમ માને છે. આ જિનેશ્વરના મત-શાસનમાં તા પુરુષાના અનેક વિભાગેા દેખાય છે, વળી સ`સાર અને મેાક્ષ એવા વિભાગ પશુ છે, તેના વચનના વિરોધ ન દેખતાં તેવા પ્રકારનાં જ્ઞાનાવરણુ કર્મના ક્ષાપશમ થયેàા ન હાવાથી એકાત્મલક્ષણ એક જ અમાગ ના આશ્રય કરે છે, તેને જે અર્થ માર્ગ તે સ્વાભાવિક આગ્રહ વગરના હોય છે. તેથી તે શ્રુતમય જ્ઞાન કહેવાય છે, પરંતુ ચિંતામય, ભાવનામય જ્ઞાન ગણાતાં નથી. હવે જે પેાતાના જ્ઞાનમાં આગ્રહી હોય અને તે કદાપિ ગીતા હોય, પરંતુ સમજાવવા છતાં પણ યથા માર્ગાનુસાર અને ન સ્વીકારતા હાય, તેા તેનું જ્ઞાન મિથ્યાજ્ઞ!ન સમજવું. આ પ્રમાણે ખીજા' સૂત્રામાં પણ ભાવના કરવી. (૮૮૨) - શકા કરી કે, પ્રતિનિયત સૂત્રેાને ઉદ્દેશીને લેાકમાં પદના અર્થો પદાર્થ, વાયાદિ રૂઢ છે, તેા પછી આ પ્રમાણે આ વ્યાખ્યા કેવી રીતે કરાય ? સાચું છે ૮૮૩—જેનેન્દ્ર શાસનને અનુસરનારા એવા લેાકેાત્તર મતને માનનારા નહિઁચાત્ મૂર્રાન ' આવા પ્રકારના સૂત્રની વ્યાખ્યામાં અમે અહીં આગળ કહી ગયા તે પદાર્થાદિકને ઘટનાપૂર્વક માનવા. માટે . શકા કરી કે, ' મૈં હિંસ્થાનું સર્વમૂતાનિ ’આ વાક્યમાં તે સવે છે જ, કારણ કે ક્રિયાપદ સહિત પદાના સમુદાય-સ્વરૂપ હાવાથી, તે આ સૂત્ર માત્ર એધ-સામાન્ય અર્થવાળા પદાર્થ કેમ ગણી શકાય ? તેનું સમાધાન આપતાં કહે છે કે-પ્રશ્ન કે શંકા ઉત્પન્ન કર્યા વગર, તેમ જ શકાના પરિહાર કર્યા વગર માત્ર સામાન્યરૂપ અનુ કથન કરવારૂપ આ કથન કરેલુ છે. જે કારણથી પ્રથમ જે પદાર્થ-પદના અર્થ જ માત્ર સિદ્ધ થયેલા છે. પ્રશ્નોત્તર જેમાં થયા નથી, માટે આ પદાર્થ જ છે. એઘ અથ સામાન્ય અર્થ છે. આ પ્રમાણે વાકયા વગેરે સદ્ભૂત વિશેષ, વિશેષતર, વિશેષતમ અને જણાવે, ત્યારે જ પાતપાતાનું સ્વરૂપ મેળવે છે. બહુ કે અહુતર પદસમૂહ રૂપ હોવાથી અસારરૂપ કાઇ અ་વિશેષને પ્રકાશિત કરતા તે પેાતાના સ્વરૂપને લૌકિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy