SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસા, અસત્યના પ્રપંચા [ ૩૦૧ મુનિચંદ્રે તે પ્રમાણે પડછાયા દેખ્યા, એટલે તરત પાતાના ઘેાડા વેગથી આગળ દોડાવ્યા અને તરવારના પ્રહાર ચૂકાવ્યેા. ગેાકુળમાં પહેાંચ્યા, ગેાકુલના સ્વામીએ તેની સરભરા કરી. એકબીજાએ બીજી, ત્રીજી વાર્તા કરીને દિવસ પૂરો કર્યાં. 6 હવે પ્રથમ દાવમાં નિષ્ફલતા પામેલા સ્થાવર ખીજા પ્રકારે ઘાત કરવાના ઉપાય રુખે છે અને વિચારે છે કે, રાત્રે નક્કી તેના ઘાત કરીશ.' હવે મકાનના મધ્યભાગમાં રાત્રે જ્યારે પથારી તૈયાર કરી, એટલે મુનિચંદ્રે કહ્યું કે, ‘હું લાંખા સમયે અહિં આન્યા છુ, તેા ગાયના વાડામાં આ શય્યા તૈયાર કરીશ, જેથી ત્યાં રહેલા હું ગાય અને ભેસાની સ ંખ્યા દરેકની કેટલી કેટલી છે? તે સવ હું તપાસી લ’ તે પ્રમાણે પરિવારે કર્યું, તે ત્યાં રહેલા તે વિચારવા લાગ્યા કે, ‘ આજે આ નાકરની સ ચેષ્ટાએ અને કપટજાળ દેખી લઉં.” આ એકાંતમાં રહ્યો-એમ જાણીને અને તેને દેખીને સ્થાવર મનમાં આનંદ પામ્યા. કારણ કે, આજે સુખેથી તેનેા વધ કરી શકાશે અને મારુ કાર્ય પૂર્ણ થશે.' જ્યારે સવે મનુષ્યા સુઈ ગયા, ત્યારે મુનિચંદ્ર તીક્ષ્ણ તરવાર ગ્રહણ કરીને શય્યાની અંદર તેવી કોઈ નકામી વસ્તુ ગેાઠવીને ઉપર ખાળનું વસ્ત્ર આચ્છાદિત કરીને સ્થાવરનું માયાજાળનું દુર્વિલસિત દેખવા માટે સાવધાનીપૂર્વક અપ્રમત્તપણે મૌન ધારણ કરીને એકાંતમાં કાઈ ન દેખે તેમ ઉભેા રહ્યો. હવે રાત્રિના છેડાના કાળમાં વિશ્વસ્ત થાવર ત્યાં આવીને જેટલામાં ત્યાં પ્રહાર કરવા ગયે, એટલે તરત જ મુનિચંદ્રે તેને તરવારના ઝાટકા મારીને મૃત્યુશરણ કર્યાં. આ ચિંતાના અત લાવવા માટે અર્થાત્ આને માર્યાના આરોપ પાતા ઉપર ન આવે, તે માટે ગાયના વાડામાંથી ગાયોને બહાર કાઢીને તેને નસાડી મૂકી અને બૂમ પાડવા લાગ્યા કે, અરે ! દાડા ઢાડા, આપણી ગાયાને ચારા હરણ કરી જાય છે. આ સ્થાવરને વધ કર્યા.' એટલે પુરુષા ચારે બાજુ દોડ્યા. ગાયા પાછી વાળી, ચારો નાસી ગયા-એમ લેાકેાએ વિચાર્યું. ત્યાર પછી સ્થાવરનું મરણેાત્તર સર્વ કાર્ય પતાવ્યું. ‘શુ થયું હશે ?’ એમ ચિંતાવાળી માતા માર્ગમાં નજર કરતી હતી, એટલામાં મુનિચંદ્ર જલ્દી એકલા ઘરે આવી ગા. તરવાર ખીલી ઉપર લટકાવીને આપેલા આસન ઉપર મેઠા, એટલે તેની ભાર્યા તેના પગ ધાવા લાગી. પુત્રને જીવતા દેખી શેાકવાળી માતાએ પૂછ્યું કે, હે વત્સ ! સ્થાવર કયાં ગયા ?’ તેણે કહ્યું કે, ધીમે ધીમે તે પાછળ આવે છે.’તા હ્યેાભ પામેલી માતા જ્યાં તરવાર તરફ નજર કરવા લાગી, તે તરવાર પર લાગેલા લેાહીની ગંધથી કીડીએ આવતી દેખી. ખરાબર બારીકીથી નજર કરી લાહીથી ખરડાયેલી તરવાર દેખી, તે પ્રમલ કાપાગ્નિથી સળગેલી એવી તે પાપિણીએ નજીકમાં યવ, ઘઉં આદિ દળવાની ઘંટીનુ શિલાતલ હતું, તે પુત્રના મસ્તક ઉપર ફે’કર્યું, એટલે એકદમ પુત્ર મૃત્યુ પામ્યા. સ્વામીને મારી નાખવાથી ઉત્પન્ન થયેલા તીવ્ર કાપ વાળી તેની ભાર્યાએ ખ'ધુમતી પુત્રીના દેખતાં તેને તરવારથી મૃત્યુ પમાડી; ઘરની સારભૂત વસ્તુઓ રાજાએ જપ્ત કરી અને તેની ભાર્યાને રાજાએ કેદ કરી. બીજીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy