SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ] ઉપદેશપદ– અનુવાદ ૦૭ 6 પૂજા થઈ. આ સર્વ સામાના ગુરુગે-માતા-પિતાએ જોયુ. · અહા ! આ હિંસા કેવી પાપિણી છે! ’ જીવાનુ` ચરિત્ર આવા પ્રકારનું થાય છે કે, માતા પુત્રને, પુત્રવધૂ સાસૂને, હિંસાના પ્રભાવથી મારનારાં અને છે. તે હિંસાથી આ ભવમાં અને પરભવમાં પણ દુ:ખનું કારણ અને છે. લાગ મળ્યો, એટલે સેામાએ કહ્યું કે, આ વિરતિમય ધમે સ્વીકાર્યો છે, તે કરવા કે છેડવા ? ’ હું પુત્રિ ! હિંસાદિકની વિરતિ ન છે।ડવી. ’ હવે જ્યાં ઘેાડે આગળ જાય છે, ત્યાં જૂઠા પ્રલાપ કરનાર, લેાકાનાં અતિનિષ્ઠુર વચને વડે તિરસ્કાર પામતેા નાશ પામેલા વહાણવાળા વહાણુથી વેપાર કરનાર એક વેપારી જોવામાં આવ્યે. તેને વૃત્તાન્ત જે પ્રમાણે ખન્યા, તે પ્રમાણે કહે છે અસત્યના પ્રપ`ચા— વસતપુર નગરમાં વહાણુથી વેપાર કરનાર શુભકર નામના વેપારી હતા. તેને ઘરનું સમગ્ર કાર્યં સંભાળનાર માદરી નામની ભાર્યા હતી. તેમને સુકુમાર દેહવાળી, ખીલેલા યૌવનવાળી, દેહમાં એક પણ દોષ વગરની શંખણી નામની પુત્રી હતી. કાઇક સમયે શુભંકર આ દેશમાં ઉત્પન્ન થતી અનેક વસ્તુઓથી ભરેલાં વહાણ લઈને સમુદ્રના બીજા કિનારા પર રહેલા દ્વીપે પહોંચ્યા. ઘણા આદરથી વેપાર કર્યા, તા અઢળક ધન-લાભ મેળવ્યેા. ત્યાંથી સ્વદેશમાં આવવા પાછે ફર્યા, ત્યારે પુણ્ય પાતળાં પડવાથી, સમુદ્રની અંદર કેાઈ પ્રકારે પર્વત સમાન ઊંચા જળતર`ગેા ઉઠવાથી, વહાણુ સાથે અફળાવાથી તેનું વહાણ ભાંગી ગયું અને અંદર કિંમતી ખરીદ કરેલાં મેાતીએ, પ્રવાલ, દક્ષિણાવર્તી શંખ વગેરે સારભૂત વસ્તુ સમુદ્રમાં ડૂબી ગઈ. તેને લાકડાનું પાટિયુ' મળી જવાથી એક નેાકર સાથે સમુદ્ર-કિનારાના ઉપર રહેલા એક ગામમાં ઉતર્યા. ત્યાં અતિનિય છિદ્રો ખાળવામાં તત્પર એવા દૈવે અતિતીવ્ર વ્યાધિ ઉત્પન્ન કરીને તેને નિખળ કરી નાખ્યા. અતિભક્તિવાળા સેવકે તેને ઔષધાદિક ખવરાવીને પહેલા જેવા નિરોગી સ્વસ્થ સશક્ત અનાન્યે. અ સેવા કરવાના કારણે અને પેાતાને જીવતર તેની સેવા દ્વારા મળ્યું, એટલે ખુશ થયેલા તેણે પેાતાની પુત્રી તેને આપી. ‘સાક્ષી વગરના વ્યવહાર જૂઠા થાય છે, તે અહિં સાક્ષી કાણુ ? ’ ત્યારે સેવકે કહ્યું કે, ‘ જીવકા નામના પક્ષીઓ અહીં છે, તે આપણા સાક્ષીએ.' કારણ કે, તે કાંઇક વિશેષ વિજ્ઞાનવાળા હોય છે. ‘આપણી વાતમાં કાંઇ વાંધા પડે, તે જીવકા પક્ષી તારા સાક્ષી.' તે પક્ષીને કન્યાદાન ગ્રહણ વગેરે સર્વાં વૃત્તાન્ત નિવેદન કર્યાં. કેટલાક સમય પછી અને પેાતાના દેશમાં પહોંચ્યા. કન્યાદાનના સ’અંધમાં સ્વજન અને સ્રીવર્ગના કારણે તે બદલાઈ ગયા. ભાર્યો કહેવા લાગી કે, ‘ઉત્તમકુળમાં જન્મેલી ઉત્તમ રૂપ-સંપત્તિ પામેલી પોતાની પુત્રીને તમારા નાકરને આપવા મારું મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy