SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ધનગિર, વારવામી [ ૧૭૧ D અને પાદા નથી આપતા-એટલે રાજદરબારમાં ફરિયાદ માંડી. ધનિગિરને ત્યાંના અધિકારી રાજાએ પૂછ્યુ, ત્યારે ધનગિરિએ પ્રત્યુત્તર આપ્યા કે, “ આ સર્વાંની સાક્ષીમાં સુનાએ પેાતાના હાથે મને અર્પણ કરેલ છે, પરંતુ આખું' નગર સુનંદાના પક્ષમાં થઈ ગયું-એટલે રાજાએ કહ્યું કે, પુત્રને મારી સમક્ષ સ્થાપન કરીને પછી ખેલાવેા; જેના તરફ પુત્ર જાય, તેનેા આ પુત્ર.' આ નિર્ણુય બંને પક્ષે કબૂલ કર્યાં. માતાએ પુત્ર પાતા તરફ આકર્ષાય, તે માટે બાળકાને ઉચિત એવાં રમકડાં, બાળકનાં નેત્રને આનંદ આપનાર અનેક પ્રકારની મનેાહર બીજી સામગ્રી સહિત માતા નક્કી કરેલા શુભ દિવસે રાજ-દરખારમાં હાજર થઈ, બીજો પક્ષ પણ રાજ-દરબારમાં આવી પહેચ્યા. અંને પક્ષેા હાજર થયા પછી રાજા પૂર્વાભિમુખ અને સ`ઘ જમણી ખાજી બેઠા. ડાબી ખાજી પરિવાર–સહિત સુનંદા બેઠી, રાજાએ કહ્યુ` કે, ‘તમા બંનેએ મને પ્રમાણભૂત નક્કી કરેલે છે. તે વાત ખનેએ સાંભળી. નિમ...ત્રણ કરાયેલેા પુત્ર જે દિશામાં જાય, તેના આ પુત્ર.’ ધર્માંમાં પુરુષની પ્રધાનતા છે, તેથી પ્રથમ તેને પિતા ખેલાવે-એમ કહ્યું. એટલે રાજાને નગરલેાકેા કહેવા લાગ્યા કે, ‘આ સાવ સાથે તે ખાળકને સ્નેહ ખંધાઇ ગયા છે, એટલે પ્રથમ એને ખેલાવવાના હક્ક માતાને એટલા માટે આપવે જોઇએ કે, જગતમાં માતા દુષ્કરકારિણી અને અતિઅલ્પ સત્ત્વવાળી ગણેલી છે. વશાની જેમ એણે સહન કર્યું... છે. ( ૧૫૫ ગા. ) તે પછી રત્નમણિ–જડિત હાથી, ઉંટ વગેરે મનેાહર રમકડાં બતાવીને કેામળ વચન કહીને કારુણ્ય બતાવતી માતા અતિક્રયામણા ચહેરા કરીને તેને ખેલાવવા લાગી કે, અરે વજા! આ માજી આવે, આ ખાજુ આવ.’-એમ કહેવા લાગી. બાળક માતા તરફ જોતા જોતા વિચારે છે કે, ‘જે આ સાધુસધની અવજ્ઞા કરીશ, તે લાંબા કાળ સુધી મારે સ`સારમાં પરિભ્રમણ કરવું પડશે. મારી દીક્ષા પછી આ માતા તે નક્કી દીક્ષા લેવાની છે.’ એમ વિચારતા હતા, ત્યારે માતાએ ત્રણ વખત ખેલાવ્યે, છતાં તે તેની પાસે જતા નથી. માતાને મચક ન આપી. ત્યાર પછી પેાતાના હાથમાં રોહરણ ધારણ કરીને પિતાજીએ કમલપત્ર સમાન નિમલ નેત્ર-યુગલવાળા, ચંદ્રમ`ડલ-સમાન મુખવાળા, સુકૃત-પરિણામવાળા પુત્ર વજ્રને કહ્યુ` કે, હે ધીર વ! આ 'ચુ' કરેલ-ધર્મ ધ્વજ-રજોહરણ કે, જેનાથી કરજને દૂર કરી શકાય છે, તેને જલ્દી ગ્રહણ કર.' એટલે બાળક વકુમારે અતિ ઉત્સુકતાપૂર્ણાંક જઇને ગ્રહણ કર્યું. લેાકેાએ ઉત્કૃષ્ટ સિંહનાદ કરતાં કોલાહલ કર્યા કે, ‘ધર્મના જય થા છે. ત્યાર પછી માતા વિચારવા લાગી કે, ‘મારા પતિ, પુત્ર અને ભાઇએ દીક્ષા અંગીકાર કરી છે, તે હવે મારે કાના માટે ઘરમાં વાસ કરવા ? ' એમ ચિંતવી તેણે પણ પ્રત્રજ્યા અંગીકાર કરી વજ્રકુમારે સ્તનપાનના ત્યાગ કર્યાં અને તે દ્રવ્યથી સાધુ ખની ગયા. હજી વિહારાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy