SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) પારિષ્ઠાપનિકા સમિતિ ઉપર ધરુચિ મુનિ-કથા, નાગશ્રી (સુકુમાલિકા) [ ૪૦૩ ભેાજન કરી લેવુ· ચેાગ્ય છે. ' મનમાં સિદ્ધ ભગવાને સ્થાપન કરીને તેમની સાક્ષીએ પેાતાના અપરાધા પ્રગટ કરીને, ત્રતાને ઉચ્ચરીને, પરિશુદ્ધ ભાવનાવાળા તે કડવી તુંબડીના ઝેરવાળા ભાજનને વાપરીને તેની વેદના ભાગવત પંચનમસ્કારના શુભ પરિણામવાળા મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. (૬૫) ગયાને લાંખા કાળ થયા, હન્તુ ધરુચિ સાધુ પાછા ઉપાશ્રયે ન આવ્યા, એટલે આચાય મહારાજે સાધુઓને આજ્ઞા કરી કે, ‘ ચારે બાજુ તપાસ કરો કે, તે મુનિ હજી પાછા કેમ ન આવ્યા ? તપાસ કરતાં બહારની સ્થડિલભૂમિમાં તેમને મૃત્યુ પામેલા દેખ્યા. પાછા આવીને સૂરિને જણાવ્યું કે, • તેઓ તેા કાળધર્મ પામ્યા. : . આચાર્ય ભગવંત પૂર્વના જ્ઞાનવાળા હોવાથી ઉપયાગ મૂકો, તે તે જ ક્ષણે જાણવામાં આવ્યું કે, ‘કડવી તુ ંખડીનું દાન કરનાર નાગશ્રી છે અને તેને સમગ્ર વૃત્તાન્ત પણ જાણી લીધા. સમથ પુરુષાએ ચૈત્ય નાશ કે યતિઘાત કરનારની ઉપેક્ષા કે પ્રમાદ કરવામૌન બેસી રહેવું, તે કેાઈ પ્રકારે ઉચિત નથી. કારણ કે, તેવા દાષા ઉત્પન્ન થવાના ફ્રી પ્રસંગેા ઉત્પન્ન થાય-અર્થાત્ સામવાળા પુરુષાએ આવાં અપકાર્યને પ્રતિકાર ફરજિયાત કરવા જોઇએ.’ આ પ્રમાણે વિચારણા કરીને સર્વ શ્રમણસઘને ખેાલાન્ગેા. તેમને જણાવ્યું કે, આ કારણે ધરુચિ સાધુ કાલધર્મ પામ્યા. આ પ્રમાણે કરીને નાગશ્રીએ સુંદર કાર્ય ન ર્ક્યું કે, જેણે ઉત્તમ ભાવસાધુને મૃત્યુ પહોંચાડ્યા. નિર્ભાગીએ દુ ગીએ એવા લેાકેાના શિરામણભાવને તથા નરકાદિક દુર્ગતિના દુઃખની ખાણી ભાવને તે પામી છે. આ નાગશ્રીનેા ગુના હવે છાના રાખી શકાય તેવા નથી,’ આ પ્રમાણે વિચારણા કરીને મુનિઓએ નગરના મધ્યભાગમાં ત્રણ-ચાર રસ્તા હોય તેવા તથા ચાક-ચૌટામાં ઘણા લેાકેા સમક્ષ આ પ્રમાણે ઉઘાષણા-જાહેરાત કરી કે‘નાગશ્રીએ આવા પ્રકારનું સાધુના પ્રાણ લેવાનું નિષ્કારણુ અકાય આચર્યું છે. માટે હું નગરલેાકા! આ સાધુહત્યા કરનાર નાગશ્રીને જોવી કે તેની સાથે વાર્તાલાપ કરવા ચેગ્ય નથી. તેમ દેખનાર કે, તેની સાથે ખેલનારને પણ તેની તુલ્ય ગણવા.' આ પ્રમાણે ગુરુના વચનથી તે મુનિએએ નગરના મધ્યભાગમાં સ્થાને સ્થાને જઇને આ પ્રમાણે ઉદ્ઘાષણા જાહેર કરી.’ તેના વૃત્તાન્ત જાણ્યા પછી તે બ્રાહ્મણેાએ તેને ઘરમાંથી કાઢી મૂકી. નગરીના ત્રણ-ચાર રસ્તા વગેરેમાં પરિભ્રમણ કરતી, લેાકેા વડે નિંદા પામતી, તિરસ્કારાતી, ફીટકાર કરાતી, સ્થાને સ્થાને ભીખ માગે છે, તે પણ કાઈ ખાવા આપતુ નથી-એવી રીતે કાલ પસાર કરતી હતી. તેના શરીરમાં એક સામટા સેાળ વ્યાધિ ઉત્પન્ન થયા. એ પ્રમાણે જીવન પસાર કરતાં કરતાં છેવટે મૃત્યુ પામી, છઠ્ઠી નારકીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળી નારકીપણે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને મત્સ્ય થઈ, મત્સ્યપણામાં અગ્નિમાં શેકાવાના, તીક્ષ્ણ શસ્ત્રાથી કપાવાના, સર્વાંગે મળવાના, હણાવાના, સ નારક પૃથ્વીએમાં અનેક વખત જન્મ પ્રાપ્ત કરીને, તેમ જ બીજા અનેક અતિક્રુત્સિત સ્થાનામાં જન્મ ધારણ કર્યાં, વધારે કેટલું કહેવુ' ? જેમ ગેાશાળાના અધિકાર ભગવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy