SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નશિખની કથા ... “ ખરેખર ધીરપુરુષાનાં ચિત્રા કાનને સુખ આપનારાં હોય છે. વળી હજારો આપ ત્તિઓ રૂપી કસેાટીના પાષાણ ઉપર કસેાટી-પરીક્ષા કરાતા સુવણુની જેમ પુરુષા પ્રભાવ પ્રગટ થાય છે. અતિશય રૂપયુક્ત હોય, તા પણ કયા માણસ પુરુષરૂપ કરેણના પુષ્પની પ્રશંસા કરશે કે, જે ભુવનમાં અદ્ભુત એવા પ્રકારના યશગંધને ફેલાવતા કે પ્રાપ્ત કરતા નથી. કુલપરંપરાથી આવી મળેલી ભૂમિથી-રાજ્યથી કાઈ ઉત્તમપુરુષ માન વહન કરતા નથી. માગ માંથી પ્રાપ્ત થયેલ માંસ તા તુષ્ટ થઈને નાના કૂતરાએ પશુ ભક્ષણુ કરે છે. એમાં તેમના કશે પુરુષાર્થ ગણાતા નથી. પ્રગટ ગવાળા પુરુષા-ઉદ્યમ એ માત્ર એકલેા સિંહ જ ઉદ્બહન કરી શકે છે, તેણે પેાતાના પરાક્રમથી જ જગતમાં મૃગેન્દ્ર શબ્દ પ્રાપ્ત કરેલા છે. ' તે! હવે સવથા દેશાન્તરમાં જઈને મારા પુણ્યની પરીક્ષા કરુ. ' એમ કહીને પેાતાના અભિપ્રાય પૂ`ભદ્ર નામના પ્રધાનને જણાવ્યા. તેણે પણ કહ્યું કે- હે દેવ ! આપની ઇચ્છાના ભંગ કાણ કરી શકે? છતાં આપને વિનંતિ કરુ` છુ કે, દેશાંતરામાં ગમન કરવું એ ઘણું દુગમ કા છે, માર્ગો અનેક આપત્તિવાળા હોય છે. દુશ્મના છિદ્ર ખાળનારા હોય છે, આપનું શરીર પરિશ્રમ સહન કરી શકે તેવું નથી. માટે પ્રાપ્ત કરેલ રાજ્યનું રક્ષણ કરા–એ જ મહાપુણ્યનુ ફૂલ છે. બીજા ફળની અભિલાષા કરીને શે ફાયદો થવાના છે?' મંત્રીએ આ વગેરે કહીને રાજાને ઘણા સમજાવ્યે, પરંતુ ન રાકાયા. ગુપ્ત મંત્રણા કરીને પાછલી રાત્રિએ તલવાર ગ્રહણ કરીને ઉત્તરદિશા તરફ નગરમાંથી નીકળ્યે કેવી રીતે નીકળ્યા ? તે કે-ઉત્સાહ-રથમાં આરૂઢ થયેલે, જેણે પુણ્યરૂપી સૈન્યનું સાંનિધ્ય સ્વીકાર્યું છે. પૂર્ણ હુ પામેલે! જાણે રયવાડી (રાજપાટિકા) કરવાની ઇચ્છાવાળા હાય, તેમ નીકળ્યેા. વિવિધ કૌતુકેા, માટાં ગામા, નગરા, વેપારનાં સ્થાનેા જોતા જોતા તેમ જ વિસ્મય—રસથી વિકસિત નેત્રવાળી તરુણીઓથી જોવાતા, દેવ સરખા તે જેના ઘરમાં પ્રવેશ કરતા હતા, ત્યારે તેએ સ્નેહ. વાળી ખ'બુદ્ધિથી તેનું સન્માન કરતા હતા, છતાં પણ ઉત્તમ મુનિની જેમ ક્યાં ય પણ મમત્વભાવ કરતા ન હતા. ઉદ્વેગ-રહિત એવા તે રાજા કઈક વખત ભયકર અરણ્યમાં પહોંચે. જેમાં અનેક પ્રકારના વિવિધ વૃક્ષેા હતા. જેવા કે સાર, વજ, વાલ, વડ, વેડિસ, કુટજ, કડહ, અકાટ્ટ, મિલ્રિ, સલ્લુકિ, કૃતમાલ, તમાલ વગેરે વૃક્ષેાથી ભરપૂર, લિખડા, આમ્રવૃક્ષ, ઉમ્મર, કાઉ ખરી, ખેરડી, કેરડાં, મંદિર વગેરે ખીચાખીચ વૃક્ષેા હતા. જેમાં પીપળે, ખાખરા, પલાશ, નલ જાતનું ઘાસ, નીલ, સિદ્ઘિ, ભિલામા વગેરે. એટલા ગીચ વૃક્ષેા હતા કે, જેથી અંદર સૂર્યનાં કિરણેા પ્રવેશ પામી શકતાં ન હતાં. અથવા નિશ્ચિંદ્ર વૃક્ષેા હતા. જ'બૂવૃક્ષ, કદ'બ, આંખલિ, કાઠાં, કથારિકા, કાંટાળા વૃક્ષા, થારિયા આદિની પ્રચુરતા તે જગલમાં હતી. ખિરુવૃક્ષ, નીપ, અરુણુ, અરડુસા, શિરીષ, શ્રીપર્ણિ આદિ વૃક્ષાથી સ`કળાએલ. અરણ્ય, વળી કેવું ? હિંતાલ, તાડ, સીસમ, શમી, સિખલી, સરગવે, ખાવળ, ધન્ત્રા, ધમાસેા ખીચા Jain Education International [ ૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy