SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૯ ... · પ્રવ્રજ્યા માટે આ સમય નથી'–એમ ધારી દેવે પેાતાનામાં સાધુરૂપ વિક્ર્વ્યું. આ ઉપાય છે, એમ કરી તે વખતે લિંગ ગ્રહણ કરવા રૂપ તેને દ્રવ્યપ્રવ્રજ્યા આપી. દેવ પોતાના સ્થાનકે ગયા, એટલે પ્રત્રજ્યાના ત્યાગ કરી તે ઘરે આવ્યા. આગળ પ્રમાણે વળી સ્ત્રી વગેરે અંગીકાર કર્યા. એટલે દેવે ફરી વખત તેના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કર્યા. ફ્રી સ્વજના દુઃખ પામ્યા. ફરી વૈદ્યરૂપધારી શખરનાં દર્શન થયાં, એટલે ફરી તે જ સમજણ આપી. એ પ્રમાણે આગળ માફક ફ્રી પણ દીક્ષા આપી, વળી કબૂલાત કરાવી કે, મારી સાથે મારાં ઐષધે અને શસ્ત્રાને કાથળા લઇને ભ્રમણ કરવું પડશે, તે સ્થાનેથી નીકળ્યા. કહ્યું કે, 'મેશાં મારી સરખી તમામ ક્રિયા તારે કરવાની જ.' αγ 6 અહં દત્ત-કથા કાઇક સમયે દેવે આખા ગામને સળગાવ્યું, ઉન્માર્ગે ગમન કર્યું. યક્ષની પૂજા કરે તેા પતન થવા લાગ્યું. ધાન્યના ભાજનના ત્યાગ કરી ભુ’ડને વિષ્ટા ચાટતા દેખાડ્યો, તથા બળદને સ્વાદિષ્ટ લીલા ઘાસની ચારી છેાડીને કૂવા પાસે દૂર્વા ખાવાના અભિલાષ કર્યા-આ વગેરે વિધુર્થીને તેને બતાવ્યા. સળગતા ગામને તૃણથી એલવવામાં આદિ શબ્દથી વૈદ્ય ઉન્માર્ગે ગયા. પૂજા કરાતા યક્ષ પતન પામતા હતા. કુડંગ-ધાન્યના ત્યાગ કરીને વિષ્ટાનું ભક્ષણુ, બળદ લીલા ઘાસની ચારીને ત્યાગ કરી કૂવા પાસે દૂર્વા ખાવા ગયા. આ વગેરે ખેલતા હતા, ત્યારે અત્તે કહ્યું કે, ‘આ દરેકનુ... આચરણ અયુક્ત છે-’એમ ખેલ્યા. ફરી દેવથી પ્રેરાયેલેા તે નિઃસ્પૃહવૃત્તિથી વિચારવા લાગ્યા કે, ‘ આ મનુષ્યવૈદ્ય નથી. ’કઇક સ`વેગ પામ્યા, એટલે આગળની સર્વ હકીકત દેવે કહી, ત્યાર પછી તેને વૈતાઢ્ય પર્વત પર ‘સિદ્ધ' નામના ફૂટમાં એ કુંડલા બતાવ્યાં, એટલે ભાવથી સમ્યફત્વ-પ્રાપ્તિ થઈ. ત્યાર પછી ક્રમે કરી પ્રવ્રજ્યા અંગીકાર કરી. તેમાં પણ ખાસ ગુરુભક્તિના અભિગ્રહુ આરાધવાથી દેવલાકમાં ઉત્પન્ન થા. ( ૨૮૪ થી ૩૨૦ ગાથા) ઉપસ'હાર કરતાં કહે છે— .6 ૩૨૧—જેમ પથિક મા માં ભૂલે પડે અને દિશા-માહ-અણસમજ થાય, તેના વિઘ્ર સમાન આ મેાહુ સ્ખલના-સ્વરૂપ આ પ્રથમ તે અત્યંત ધમ ની અરુચિરૂપ હાય છે, અહિં અત્તને મેાક્ષમાગ માં જે પ્રતિબંધક-રાકનાર ધર્મની અરુચિ છે. ત્યાર પછી તે પછીના ઉત્તરકાળમાં સર્વાં અતિચાર પરિહાર-પૂર્વક સમ્યગ્દર્શનાદિ રૂપ મુક્તિમાની આરાધના પ્રાપ્ત થઈ. (૩૨૧) આ પ્રમાણે ગ્રંથિભેદ થયા હોય, તેવાને પણ અવશ્ય વેદવા લાયક વિવિધ ચિત્રકર્મના કારણે ત્રણ પ્રકારના પ્રતિબધા-રૂકાવટ થાય છે, તે દૃષ્ટાન્તાથી પ્રતિપાદન કરીને હવે કહેલા પદાર્થના ઉપસંહાર કરતા જે પ્રમાણે તે વિન્ના પ્રાપ્ત ન થાય, તેના ઉપદેશ આપતા કહે છે— ૩૨૨-આ પ્રમાણે મેઘકુમાર, દહન દેવ અને અહ ્ત્તનાં ઉદાહરણ અનુસાર ભયંકર પરિણામવાળાં, ધમને રૂકાવટ કરનારાં કારણેા જાણીને સર્વ અતિચારના પરિહાર ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy