SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] - ઉપદેશપદ-અનુવાદ કહેવાય. ખેતીમાં ફોતરાં ઘાસને ત્યાગ અને ધાન્ય-પ્રાપ્તિ એ લક્ષ્ય બુદ્ધિમાન પુરુષનું હોય છે. પ્રધાનફલ એ જ ફલ માનેલું છે. કહેલું છે કે પ્રધાનલને જ ફલ માનેલું છે, પરંતુ આનુષંગિકને ફલ માનેલું નથી. પંડિતો પલાલ-તરાદિના ત્યાગ પૂર્વક ખેતીમાં ધાન્ય-પ્રાપ્તિની જેમ મુખ્યફલને જ ફલ માને છે.” અહિં પણ અનુબંધનિરૂપણમાં વણિકે બે તિષીઓને પૂછયું. તેવા પ્રકારના વ્યવહાર આરંભકાળમાં દેવ (ભાગ્ય) જાણકાર બે જણને પૂછ્યું, તે ઉદાહરણ છે. (૧૮૦) એ જ વાત કહે છે દેવપ્રશ્ન - ૧૮૧–રાજમાં આપવા લાયક કર અથવા જગાત તે જેમાંથી છેદાઈ ગયો છે, જુદે કર્યો છે, તે કર-કૃત્ત, કરથી વીંટળાયેલ, તે કર–સહિત. જે અવશ્ય આપવો જ પડે છે. ધન-ધાન્યાદિકને વેપાર તેનાથી જે અપૂર્વ ધનાગમરૂપ લાભ. તે સંબંધી પ્રશ્ન કરવા. કેઈક નગરમાં બે જ્યોતિષીઓ પાસે જઈને બે વેપારીઓએ પ્રશ્ન કર્યો કે. “અમને દેશાન્તરના વ્યાપારમાં લાભ થશે કે નહિ?”—એમ પૂછયું ત્યારે, એક વેપારીએ એક તિષીને પ્રશ્ન કર્યો, બીજાએ બીજા તિષીને વેપારમાં લાભ કે નુકશાનને પ્રશ્ન કર્યો, તેમાં એકે એકને લાભ. બીજાએ બીજાને પ્રતિષેધ કર્યો. એક વેપારીએ મલય આદિ દેશાન્તરમાં પિતાનું વહાણ મોકલ્યું, તેને ઘણો નફે થયે. નફાના સમાચાર આવ્યા, ત્યારે બીજાને કે જેણે માલ ભરી વહાણ મેકહ્યું ન હતું, તેને જતિષી પ્રત્યે કેપ થયે. (૧૮૧) ત્યાર પછી શું? ૧૮૨–તિષીએ કહ્યું કે, “મારા પ્રત્યે રોષ ન કર, (ગ્રન્થાગ્ર ૫૦૦૦) કારણ કે, નગરમાં તે માલનું આગમન થવાનું નથી. શાથી? સાથે માર્ગમાં આવે છે, ત્યારે ચારો માલનો નાશ કરશે-એ કારણે. ત્યાર પછીના કાળમાં તેમ જ બન્યું, એટલે પોતાના વહાણને ઉપઘાત થયો નથી, તે કારણે વણિકને આનંદ છે. તિષીએ નિવેદન કર્યું કે, “અમે મુખ્ય ફળ સુંદર આવે, તે પ્રમાણે વર્તનારા છીએ.” આ પ્રકારે નિરનબંધ કાર્યનું તત્ત્વથી વિચારીએ, તે તે અકાર્ય જ છે. (૧૨) - આ પ્રકારે પ્રસંગથી બુદ્ધિના ગુણે તથા તેનાં ઉદાહરણ કહીને હવે “બુદ્ધિવાળો વિચારે એ ગાથામાં કહેલા અંશને અર્થ વિશેષપણે વિચારવાની ઈચ્છાવાળ-વિપક્ષ જેણે જાણેલો હોય, તેને અન્વય સમજવો સહેલે પડે છે–એમ માનીને તે વિપક્ષને આશ્રીને કહે છે – અહિંસા ૧૮૩–દુર્ગતિમાં પ્રવર્તતા જીવસમૂહને નિવારણ કરવા તત્પર એવા ધર્મનું સ્થાન એટલે જીવની પરિણતિ વિશેષરૂપ જે સ્થાનવિશેષ એવી જે અહિંસા એટલે સર્વ જીવોની દયા, સર્વ ધર્મ સ્થાનમાં આ અહિંસારૂપ ઘમ એ સાર એટલે પરમાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy