SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૫૩ હવે તેના હિત માટે અહિં રહું, આયંબિલ તપ અને ઉણાદરી ભાજન કરીને પેાતાના દેહ શેાષવી નાખ્યા. સ્નાન, વિલેપન, કેશમાન આદિ શરીરની સભાળના ત્યાગ કર્યાં, કાઇક સમયે જ્યારે નિયમ પૂર્ણ થવાના સમય પાકી ગયા, ત્યારે રાત્રિના પાછલા પહેારમાં એકદમ આક્રન્તન કરવા લાગી. ત્યારે બ્રાહ્મણ ખટુકે પૂછ્યું કે, - હે સુંદરી ! તારા શરીરમાં શી પીડા થાય છે ? ‘દુઃખ સહિત તેણે કહ્યું કે, ન કહી શકાય તેવા શૂલના દંની પીડા થાય છે.' તેને દેખીને નિરાશ પામેલા વેદરુચિએ પીડા મટાડવા માટે મણિ, મ`ત્રા, ઔષધિઓના સેકડા કર્યા, જેને જે વિષયનું જ્ઞાન હતું, તે સેકડા ઉપાયે કર્યા. ઉપાયે પાપ અકરણ નિયમ, ગુણસુંદરીની કથા @ ( ગુણસુંદરીને પ્રાતઃકાળે લગાર વેદના ઓછી થઈ, ત્યારે ધીમે ધીમે સ્ખલના પામતી પડી જતી હતી, છતાં ઘરનાં કાર્યા કરતી હતી. ‘ હૈ સુભગ ! હું તારા ઘર માટે અાગ્ય છુ, નિર્ભાગી છું. કારણ કે, ‘ મને આવુ' ભયંકર દુઃખ ઉત્પન્ન થયું, મારા મસ્તકમાં ઘણી જ આકરી વેદના ઉત્પન્ન થઈ છે, ‘ અગ્નિથી ગ્રસાયેલી હાઉ’ તેવી શરીરમાં બળતરા થાય છે, અંદરનાં આંતરડાંએ કપાઈ જાય છે, સર્વ અગના સાંધાઓ તૂટી જાય છે. આ દુ:ખ-તાપથી ઝળી રહેલી હું માનું છું કે, હવે મારા પ્રાણ ધારણ કરી શકીશ નહિં, એક વાત મનમાં અધિક સાલ્યા કરે છે કે, તારી મહાઆશાએ મારાથી પૂરી શકાઇ નહિં. પાપિણી એવી મારા માટે ઘણા લાંખા સમય સુધી તમે તમારા આત્માને ઘણા પરિશ્રમ પમાડ્યો, પરંતુ મૃગતૃષ્ણાના જળ માટે દોડેલા હરણિયાની જેમ તમે ફળ ન મેળવી શકયા. બીજી પૂર્વે મેં બીજાને પીડા કરીને મારું પેાતાનું સુખ મેળવ્યું, તેના અતિભયકર વિપાકે અત્યારે શરણ વગરની બનીને હું સહન કરી રહી છું-એમ મારું માનવું થાય છે. અથવા તો કેઇને આપીને વળી પાછું' પડાવી લીધુ' હશે, અથવા તે કાઇકને ચંદ્રના કલ`ક સમાન કલંક આપ્યું હશે, અથવા તેા મેં પૂર્વે ગ્રહણ કરેલાં ત્રતા ભાંગી નાખ્યાં હશે, અથવા તેા કાઇકના પ્રેમીનું હરણ કર્યું હશે, તેવા પૂર્વે કરેલા પાપયેાગે અત્યારે હું તારા નેત્ર-સમક્ષ ખળી-ઝળી રહેલી છુ. હવે મને જલ્દી કાષ્ઠા આપે, એ સિવાય આ મારા દા દૂર થવાના નથી. આ પ્રકારે વિવિધ પ્રકારના વિલાપ કરતી, આહાર ન ગ્રહણ કરતી, પેાતાની નિંદા કરતી, એવી તેને દેખીને પશ્ચાત્તાપ કરતા બટુક બ્રાહ્મણ નિવેદ-સહિત કહેવા લાગ્યા કે—મારા પ્રાણ પણ આડા રાખીને એટલે પ્રાણાના ભાગ આપીને પણ હે સુંદર ! હું તારુ· પ્રિય થાય, તે કરીશ જ. દેવચે ગે તને આવું દુઃખ આવી પડયું છે, તા હવે જો તને શ્રાવસ્તી નગરીએ લઈ જાઉં, વિદ્યા, આષધ વગેરેના યાગ કરવાથી નિરાગતા થવાના ત્યાં સ'ભવ છે.' (૭૫) ગુણસુંદરીએ ત્યારે કહ્યું કે, ‘હું સુંદર ! ત્યાં જવાથી દુન લેાકેા ખેલવામાં શું ખાકી રાખે ? તે સમજી શકાતું નથી, અતિઈર્ષ્યાલુ મારા પતિ કેવી રીતે વિશ્વાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy