SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ ] ઉપદે વરદત્ત વગેરે સાધુઓનાં આઠ ઉદાહરણે કહેલાં છે, તેને સંક્ષેપથી કહી. (૬૦. પ૬ ગાથાથી તે કહે છે – (૧) ઈર્યાસમિતિ ઉપર વરદત્ત સાધુનું ઉદાહરણ ૬૦૮ થી ૬૬૩–કોઈક સન્નિવેશમાં વરદત્ત નામના મુનિવર પિતાના સ્વભાવથી જ ! ઈર્ષા સમિતિમાં અત્યંત ઉપયોગવાળા હતા. હંમેશાં આત્મામાં પૂર્ણ ઉપગવાળા, જેમનું નામ ગ્રહણ કરવાથી કલ્યાણ થાય, તેવા તે મુનિવરના ગુણોમાં ઉત્પન્ન થયેલા સ્વભા- | વથી ગુણાનુરાગવાળા સૌધર્માધિપતિ ઈન્દ્ર મહારાજે મનુષ્યલોકમાં દેખતાં ઉપયોગ મૂક્યો, તે વરદત્ત સાધુ સંબંધી જ્ઞાન થયું. તેની ઈર્ષા સમિતિમાં અત્યંત નિશ્ચલતા દેખીને સુધર્માસભામાં ઈજે તેની પ્રશંસા કરી કે-“અહો ! આ વરદત્ત સાધુને દેવ અને દાન કે જગતના મનુષ્યમાંથી કોઈ પણ ઈર્યાસમિતિથી ચલાયમાન કરવા માટે સમર્થ નથી. આ પ્રમાણે ઈન્દ્ર મહારાજાએ કરેલી સ્તુતિમાં અશ્રદ્ધા કરનાર એક મિથ્યા ! દષ્ટિ દેવને તેના વચનમાં વિશ્વાસ ન આવ્યું. તેથી બેલી ઉઠ્યો કે- કોઈએ આ બરાબર જ કહેવું છે કે-“જે ઈચ્છા થાય, તેને અમલ કરી લેવો, મનમાં જે આવે, તે બોલી નાખવું, બીજાએ તેમાં શંકા ન કરવી–આવા પ્રકારનું સ્વામીપણું રમણીય છે.” ત્યાર પછી તે શ્રદ્ધા ન કરનાર દેવ અહિં નીચે આવ્યો. બહાર થંડિલભૂમિ જવાના માગમાં આગળ દેડકીઓ, માખીઓ ઢગલાબંધ વિકુવ. પાછલા ભાગમાં પર્વતન શિખર સરખા, પવન સરખા વેગવાળા, લાંબે સુધી ઉંચી કરેલી સૂંઢવાળા હાથીની વિદુર્વણા કરી. ત્યાર પછી મહાવતે મોટી બૂમ પાડીને કહ્યું કે, “જલ્દી માર્ગમાંથી ખસી જા, નહિંતર જીવતો નહિ રહીશ.” સમગ્ર ત્રાસનો ત્યાગ કરીને જવાના માર્ગમાં બરાબર ઈય સમિતિને શોધતા શોધતા ગમન કરતા હતા. હાથીના ત્રાસથી લગાર પણ ગભરાયા વગર જેમ પહેલાં ઈર્ષા સમિતિના ઉપગથી ચાલતા હતા, તે જ પ્રમા હાથીની વિદુર્વણ થયા પછી સમિતિનો ભંગ કર્યા સિવાય ચાલતા હતા. ત્યાર પછ હાથીએ સૂંઢથી પકડીને તેમને આકાશતલમાં ઉંચે દૂર સુધી ફેંક્યા. તરત જ ભૂમિ ઉપર તેનું પતન થયું. ફેંકવું અને પતન થવું–તે બેના કાળ વચ્ચે આંતરૂં ન હોવાથી બંને સાથે થયાં-તેમ જણાયું. (૧૦) આટલું થવા છતાં તે મુનિની ઈર્યાસમિતિની પરિણતિ–ભાવનામાં લગાર . પતન ન થયું. ભાવનામાં ફરક ન પડ્યો. શાથી? મારા શરીરના પડવાથી જે દેડકરે માખીઓના જીવને પીડા થાય છે, તેનું “મિચ્છા મિ દુક્કડ” મને હેજે. એટલે કે નહિં, પરંતુ પિતાનાં અંગોપાંગ-ગાત્રે સંકોચીને ઈસમિતિ પ્રધાનપણે તેણે સાચવી તેનો યથાર્થ ભાવ દેવતાએ જાણે, એટલે દેવને સંતોષ થયે, પરંતુ ઉદાસીનભાવ કે કે બીજા ભાવો દેવને ન થયા. ત્યાર પછી દેડકીએ, માખીઓ, હાથીનું સંહરણ કરી પિતાનું રૂપ પ્રગટ કરી બતાવ્યું. કેવું રૂ૫? તે કે-ચલાયમાન-હલન-ચલન થતાં કુંડલોન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy