SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯ ] ૬૧ આ સંબંધમાં જુઓમારે લેખ નામે મહ પાણ (મહાપાન કિં વા મહાપ્રાણ?) આ લેખ “જૈનધર્મ પ્રકાશ” (પૃ. ૭૭, અં. ૯)માં પ્રસિદ્ધ કરાયો છે. ૬૨ રથમુશલ અને શિલાકંટક આ બંને યુદ્ધને અંગે કેટલીક માહિતી મેં “ગુજરાત મિત્ર તથા ગુજરાત દર્પણ” ના તા. ૨૦-૯-૬૧ ના વધારા” માં પ્રકાશિત મારા લેખ નામે “પ્રાચીન યુદ્ધ સામગ્રી-મહાશિલાકંટક અને રથમુશલ” માં આપી છે. ૬૩ જા સા? 8 સા ! ૬૪ આને અંગેનો ગ્રન્થ શબરે રચે છે, શું એ મળે છે? ૬૫ આને અંગે “રત્નકંબલ તે શું?” નામના મારા લેખમાં કેટલીક વિગતે મેં આપી છે. આ લેખ “જૈન સ. પ્ર.” (વર્ષ ૧૪, અં.૧૦) માં છપાયે છે. ૬૬ દા. ત. તાવાર્થોધિગમ શાસ્ત્રની ભાષ્યાનુસારણ સિદ્ધસેનીય ટીકાને અનુવાદ. ઉપસંહાર–અન્તમાં મહામૂલ્યશાળી હારિભદ્રીય ઉ. ૫. ના, આમન્નતિના અર્થીએને ઉપકારક, કથારસિકને આનન્દદાયક, પ્રાકૃત સાહિત્યના અનુરાગીઓને આહ્લાદક, વિવિધ સાંસ્કૃતિક અને સંશોધનાર્થક સામગ્રીથી સમૃદ્ધ તેમ જ પંદરેક હજાર કપ્રમાણુક એવી સુખસંબંધની રૂપ વિવરણના આ ગૂર્જર અનુવાદ દ્વારા પ. પૂ. આગામે દ્ધારક શ્રી. આનન્દસાગરસૂરિવર્યાના એક સતત કાર્યરત વિયરત્ન શ્રીહમસાગરસૂરિજીએ જૈન પ્રૌઢ ગ્રન્થના ગૂર્જરઅનુવાદમાં વૃદ્ધિ કરી છે-એમ સૂચવતે, એ અનુવાદ મારા સ્વાધ્યાયમાં સહાયક બન્યાને સાભાર નિર્દેશ કરતે, અનુવાદકશ્રી તરફથી આપણને આદરણીય ૬૬ અનુવાદે અવાર-નવાર મળતા રહે તે માટે એમને વિનમ્રભાવે વિનવતે, તેમ જ મને તે બહુશ્રુત અને વિશેષતઃ સંયમી જીવન જીવનારા સુ. સં. ને વિવરણકાર મુનિચન્દ્રસૂરિના પરિચય પૂરતું જ કાર્ય સોંપાયું હતું, તેને મેં યથાસાધન કર્યું છે-એને ઉલેખ કરતે હું આ લઘુ ઉપક્રમણિકા પૂર્ણ કરું છું. બ્લોક નં. ૧૫, મધુહંસ, | ડે. એની બેસન્ટ રોડ, વરલી, | મુંબઈ-૨૫ D. D. I તા. ૭-૬-૭૨ હીરાલાલ ૨, કાપડિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy