Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
Catalog link: https://jainqq.org/explore/537257/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો ચઉવિસાએ તિસ્થયરાણે ઉસભાઈ–મહાવીર પજજવસાણાણે શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર જૈન શાસન અઠવાડિક સવિ જીવ કરું શાસન રસી વર્ષ ૭ आ.श्री. कैलाससागर सही ज्ञान मंदिर ओ मलनीर जैन,आराधना केन्द्र काला અંક ૧- ૨-૩ સાતમા વર્ષના પ્રારંભે વિશેષાંક જૈનરત્ન શ્રમણોપાસિકાઓ પરમ ઉપકારી ગુરુદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્વ શાહ ધમરશી નથુભાઈ (કાનાલુશહાલાર) તથાતેમના પૌત્રસ્વ ચન્દ્રકાન્તભાઈ તથા સ્વ. નરેન્દ્રભાઈ જુઠાલાલભાઈ શ્રેયાર્થે શ્રીમતી પાનીબેન ધરમશી તથા શાહ જેઠાલાલ ધરમશી તથા શ્રીમતી યશોદાબેન જેઠાલાલ સહ પરિવાર 14 WHITTINGTON WAY PINNER MIDDX LONDON HA5 6UT (U.K.) શ્રી જૈન શાસન કાર્યાલય, શ્રત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ, જામનગર, સૌરાષ્ટ્ર, INDIA PIN - 361005 | Page #2 -------------------------------------------------------------------------- ________________ હાલાર દેશના મહાન ઉપકારી પરમ ગુરુદેવ કવિરત્ન આચાર્ય દેવ શ્રી વિજયઅમૃત સૂરીશ્વરજી મહારાજના પટ્ટઘર અમારા સદાના માર્ગદર્શક ગુરુદેવ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પરમ સદુપદેશથી | જૈનશાન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા અમારૂં સત્સંગ મંડલ મંડલ ના એકે એક ભાઈ બહન ખૂબ ભાવિક છે ધર્મ પ્રેમી દયાલુ છે. આ મંડલ ને ૨૦ વર્ષ નજીકમાં પુરા થાય છે. છેલ્લા ૧૪ વર્ષથી એક જ જગ્યાએ હોલમાં સત્સંગ છે દર ગુરુવારે ૧૨-૩૦ થી ૩-૩૦ સુધી હોય છે તે સિવાય પખવાડિક ચાલે છે. મંગળવારે રાત્રિ૮ થી ૧૦ એજ હોલ માં રાખીએ છીએ. કોઈ વાર શુક્રવારે કે શનિવારે પણ સત્સંગ હોય. કોઈના ઘેર પણ સત્સંગ હોય, પૂજે પણ હોય, દર પખ્ખી પ્રતિક્રમણ શ્રીમતી ચંદ્રિકાબેનને ત્યાં કોઈ વાર શ્રીમતી દેવકુંવર બેન ફુલચંદ ને ત્યાં કે કોઈ વાર જીવીબેન રાયશીને ત્યાં હોય મહીને, ૩ મહીને કે ૬ મહીને દેસાવગાસિક વ્રત રાખીએ અને બીજી પણ જુદી ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે. સોના શુભભાવો વધે એજ અભિલાષા શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડલ (લંડન) ના ભાઈઓ તથા બહેનો... 64A The Limes Ave Arnos Grove, London-N-I-IRL (U.K.) · (૧) રતિભાઈ ડી. ગુઢકા (૨) પ્રેમચંદભાઈ દેપાર શાહ (૩) વેલજીભાઈ (૪) લાલજીભાઈ (૫) કાંતિભાઈ | (૬) પોપટભાઈ (૭) હિંમતભાઈ (૮) જમનાદાસભાઈ | (૯) લખમશીભાઈ (૧૦) છોટુલાલભાઈ બહેનો (૧) ચંદ્રીબેન આર. શાહ (૨) દેવકુંવરબેન વી. શાહ (૩) જીવીબેન રાયશી ભુવા (૪) મોતીબેન પ્રેમચંદભાઈ (૫) હંસાબેન (૬) સૂર્યાબેન મહેતા (૭) મનુબેન (૮) રણિયાતબેન (૯) શારદાબેન ટોલીયા (૧૦) રમાબેન એસ. શાહ (૧૧) પન્નાબેન (૧૨) સવિતાબેન (૧૩) કંચનબેન (૧૪) ભાનુબેન (૧૫) જીવીબેન જૂઠાભાઈ (૧૬) મણિબેન દેવચંદભાઈ (૧૭) મણિબેન કાંતિભાઈ (૧૮) મોંધીબેન (૧૯) વાલીબેન (૨૦) નર્મદાબેન માણેકચંદભાઈ (૨૧) શાંતાબેન (૨૨) લલિતાબેન પત્તાણી (૨૩) દેવકુંવરબેન દેવચંદભાઈ (૨૪) શાંતાબેન હેમરાજભાઈ (૨૫) ભાનુબેન રતિલાલ (ર૬) લમીબેન (૨૭) મણિબેન ગોસરભાઈ (૨૮) મણિબેન રાયચંદભાઈ (૨૯) લાભુબેન શાહ (૩૦) રતનબેન મહેતા (૩૧) શાંતાબેન રતિલાલ ગુઢકા (૩૨) વિજયાબેન (૩૩) હસુમતીબેન (૩૪) સોનાબેન (૩૫) મોતીબેન મેઘજીભાઈ (૩૬ ) મણિબેન શામજીભાઈ (૩૭) અમૃતબેન જેસંગભાઈ (૩૮) અમૃતબેન દેવચંદભાઈ (૩૯) ઈંદુબેન (૪૦) જયાબેન (૪૧) કસ્તુરબેન (૪૨) કસ્તુરબેન પ્રેમચંદભાઈ (૪૩) જશોદાબેન (૪૪) શિવકુંવરબેન પારેખ (૪૫) મોતીબેન છોટુભાઈ (૪૬) કુમુદબેન (૪૭) મણિબેન ગોવીંદજી (૪૮) લતાબેન (૪૯) હિમાબેન (૫૦) કંકુબેન (૫૧ ) દેવકુંવરબેન કુલચંદ (૫૨) કંચનબેન મોતીસિંહ શાહ Page #3 -------------------------------------------------------------------------- ________________ - - - * - --- * * * - wલાર ઉંધ્યરક વિશ્વમસૂરીલ્ડરેજી મહારાજની - ૨ ÜHEW 230V AU MOY V Breland Ps4 min yun? 47 * # S Lexu WE • અવાહક જ - તંત્રીએ પ્રેચંદ મેઘજી ગુઢકા - ૮jજઈ) હેિમેન્દ્રકુમાર મજમુબજલ જc: (રાજ ) કરેજચંદ્ર કીરચંદ શેઠ (૧૩w) * * * જ8) ( જ ઝાઝgs રિશ્તા ૨. શિવાય ચ મ00 a વર્ષ ૭ ] ૨૦૫૦ ભાદરવા સુદ-૧ મંગળવાર તા. ૬---૯૪ [અંક ૨-૩ -: સમ્યગ્દષ્ટિ માતાની મનોહર મનોદશા : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ! સમ્યગ્દષ્ટિ આત્માએ કમસંગે સંસારમાં રહેવા છતાં પણ તેઓના હવાની છે . ભાવન કઈ હોય છે, મનોદશા કેવી હોય છે તે આર્ય રક્ષિતની માતાના પ્રસંગથી સારી * રીતના જાણી શકાય છે. પૂ. પ્રવચનકારશ્રીજીની પ્રસંગને મર્મસ્પશી છણાવટ હોય એટલે ! છે પૂછવા શું ! “શ્રી જૈનપ્રવચનમાંથી અક્ષરશઃ ઉતારા સાથે. સૌ વાચકે “કમને સંસાર અને મન પૂર્વક ધર્મ કરનારા બને તે ય કલ્યાણને { સાધે, તે જ ભાવના -સંપા.) - આરક્ષિત, ચોદ વિદ્યાનો પારગામી થઈ, બાર વર્ષે ઘેર આવ્યા. આખું નગર ? છે સામે ચું. ખુદ રાજા પણ સામે ગયે, માએ આ બધું સાંભળ્યું. મા વિચારે છે કે, હું “દીકરા, પુણ્યવાન તો ખરે કે આખું નગર, રાજા સહિત લેવા હામે ગયું. ૧ ! પણ બધા ભેગી હું જાઉ તો મારા દીકરાને બેલી કેણુ? બધાની સાથે ! # હું હસું, તે એના પરલોકનું શું થાય ? મારો દીકરો પંડિત થઈ આવ્યા, તે { એ પંડિતાઈથી જે દગતિમાં જાય તે મારી કુખ લાજે, મારે સામે જવું છે છે નથી.' મા સામે ન ગઈ. - આર્ય રક્ષિતનું આખું કુટુંબ મિયાદષ્ટિ હતું. માત્ર મા એકલી સય્યદૃષ્ટિ હતી. આ ? એ મ્યગ્દષ્ટિમાં સામાયિક લે છે. આજની મા તો સામાયિક લીધું હોય ? 8 તો એ ઉભી થઇને જોવા જાય ! દીકરે ચારે તરફ જુએ છે કે મા કયાં ? માને ન Page #4 -------------------------------------------------------------------------- ________________ • ૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણે પાસિકા વેશેષાંક ? દેખવાથી ઢકરાને શંકા થાય છે કે મા ન આવી તે જરૂરી કારણસર. નહિ . આખું 8 નગર આવે, ખુદ રાજા આવે અને મા કેમ ન આવે? બધે ફરી ઘેર આવી એર- 3 ડામાં ગયે. દીકરો પગે પડયો. મા ઉદાસીન હતી, દીકરો કહે છે-મા ! આ નગર, છે ખુદ રાજા બધાને આનંદ, આખા નગરમાં આનંદની લહેર ઉછળી, અને હું આ વા . { ઉદાસીન ભાવે કેમ છે? જાણે મને ઓળખતી જ નથી, માએ કહ્યું-આખું નગર એ R. છે તારી મા નથી, હું તારી મા છું. નગર તારી બાહ્ય સાહ્યબી પર રા, પણ છે તારા યોગ્ય ગુણે પ્રગટ ન થાય ત્યાં સુધી હું ન રાચું. તું વિધા તે ભણી છે 5 આવ્યો પણ એ પેટની વિદ્યા. દષ્ટિવાદ ન ભણે ત્યાં સુધી મને આનંદ છે ન થાય.” દીકરાએ વિચાર્યું કે, “કેવું મજેનું નામ! દષ્ટિવાદ, વળી મા રાજી ન થાય છે R ત્યાં સુધી નગર રાજી થાય એ શું કામનું ?' દીકરા કેવા? માતાને રાજી કર૦ : તૈયાર છે દીકરાએ પૂછ્યું, “માતા ! એ ભણાવે કે તમે જાણે છે, દષ્ટિવાદ શું ? બારમું R અંગ, સાધુ થાય એ ભણે. આ મા ભણવા મેકલે છે. માએ કહ્યું-“તારા મામ જેના ચાય છે. ત્યાં જા. એ જેમ કહે તેમ કરજે પણ ભણીને આવજે.' = રાત્રે આર્ય રક્ષિત ઊથે નહિ, પ્રભાતમાં વહેલો ઉ, માને કહ્યા વિના ચાલવા માંડયું. રસ્તામાં, સામેથી બાપને મિત્ર બ્રાહ્મણ, જે આર્ય રક્ષિતને મળવા આવતું હતું છે તે મા, એના હાથમાં સાડાનવ શેલડીના સાંઠા હતા. તે આર્ય રક્ષિતને ભેટ કર્યા, છે આરક્ષિતે કહ્યું કે હું બહાર જાઉં છું ને આ સાંઠા મારી માતાને આપજો ને હેજો કે આર્ય રક્ષિત ગયે.” આર્ય રક્ષિત બુદ્ધિને નિધાન હતું, સમજ્યા કે, સાડાનવ ટુકડા 8 જેટલું ભણાશે. પેલા બ્રાહ્મણે એની માતાને જઈ સંદેશ આપે તથા શેલડી તે સાંઠા ! 9 આપ્યા. માતાએ પણ નકકી કર્યું કે, દીકરે સહાડાનવ પૂર્વ ભણશે. રાં દશ ? પૂર્વ ભણી શકશે નહિ. આ ઉપાશ્રયની બહાર ઉભો રહ્યો, વિધિ જાણ ન હતેા માટે. એક શ્રાવ ; અંદર 3 ગયે, નિસહી કહીને, તે એણે જોયુ. આચાર્યાદિને તમામને વંદન કરી, તે શ્રાવક આચાર્યની પાસે બેઠી. આરક્ષિતે બધું જોયું ને તરત શીખી ગયે. તે મુ જ સૂવે છે ચારપૂર્વક વિધિ કરીને તે શ્રાવકની પાસે જઈ બેઠે. આચાર્ય તરત કહ્યું કે- બા કઈ છે નવો શ્રાવક છે? આચાર્યે પૂછયું કે-આ કેશુ? પાસેના સાધુએ જણાવ્યું કે કાલે ! { રાજાએ જેને નગરમાં પ્રવેશ મહત્સવ કર્યો છે. આચાર્ય કહે-અહા ! કેમ આવવું થયું? આર્ય રક્ષિત-મહારાજ ! દૃષ્ટિવાદ ભણવા. આચાર્ય–બહુ સારી વાત, પણ એ [ આ રીતે ન ભણાય. આયંરક્ષિત–સાહેબ ! કહો એ રીતે. મારે માના વચનને પાળવું ? Page #5 -------------------------------------------------------------------------- ________________ qot ૭ : અંક ૧-૨-૩ તા. ૬-૯-૯૪ : ભણ છે. ખાચાર્યે કહ્યું-આ કપડાં (સ`સારી વેષ) કાઢો અને આવાં (સાધુ વેષના) હેરા, પછી ભણે. આ રક્ષિતે બધું જેમ કહ્યું તેમ કર્યું" અને ભણવા માંડયુ. તેમાંએ પહેલુ આ વા એમ નહિ, ગુરૂ કહે એમ જ ભગવાનું. આય રક્ષિત ગુરુને કહે કે, મહારાજ ! મને બેસાડયા તા ખરા પણુ મારી પૂઠે બહુ છે. રાજા સુદ્ધાં છે માટે ચાલે. રાજા ઉપદ્રવ કરે માટે અહીંથી પધારો, ગુરૂ નીકળી ગયા, અને આરક્ષિત ક્રમે ક્રમે ભવું હતુ એ બધુ ભણ્યા. બાપ જ્યારે ઘેર આવ્યા ત્યારે આય રક્ષિતની માને પૂછ્યું' કે, આ શિક્ષાત કર્યાં ગયે ? મા કહે કે, કયાંક ગયા હશે ? મા મનમાં જાણતી હતી કે મારા દીકરાને દૃષ્ટિવાદ ભણવામાં જરા પણ તકલીફ આવે નહિ. એક વખત મા.વિચારે છે કે એક તા ગયે પણ નાના ફલ્ગુરક્ષિત બાકી છે. આ, મા ! જિનશાસનની આ, મા! તમારે મા છે કે નહિ ? એક દિવસ મા આરક્ષિતના બાપને કહે છે, આ રક્ષિત ગયા તે ગયે મેં સાંભળ્યુ છે કે અમુક સ્થળે છે, એ તા કાગળ પણ લખતા નથી. જો ફલ્ગુને મેકલે તા એ લઇને આવે. બાપે કહ્યું ભલે જાય. : 3 મા એ કહ્યુ -‘દીકરા ફલ્ગુ ! જો, આ રક્ષિતને કહે જે કે, તમારા વિના મા-બાપ ઝુરે છે. લીધા વિના આવતા નહિ. એને અહિં લાવવા માટે જે કરવું પડે તે બધું કરે. અને કહેજે કે તમે આવે તે બધા કહેશે તેમ કરશે, એ કહે એમ કરવામાં તું જરાએ આંચકો ખાઈશ નહિ.' મા સમ્યગ્દષ્ટિ હતી. ાગુતી હતી કે આ દીકરા આખા કુટુ બને તારે એવા છે. કૃષ્ણુરક્ષિત ત્યાં ગયા અને કહે છે, ભાઈ ચાલેા ! માતા પિતા તમારા વિના ઝુરે છે. આ રક્ષિત–મારે તે અહિં” મજા આવે છે, ભણાય છે. હું નહિ આવુ'. ફઘુરક્ષિત-તે એમ નહિ ચાલે, મા એ મને કહ્યુ` છે કે લીધા વિના આવીશ નહિ અને કહેવરાવ્યુ છે કે તમે આવશે તે બધાએ તમે કહેશે। તેમ કરીશું.' આય રક્ષિત-એની ખાત્રી શી ? હું કહું છું તેમ તું કરે તે મને ખાત્રી થાય. ફલ્ગુરક્ષિત-આપ કહે તેમ કરવાને કબુલ છું. તરત ફલ્ગુરક્ષિત પણ સાધુ થયા. માએ કહ્યું હતું કે મેટા ભાઈને લાવવામાં જે કરવુ' પડે તે બધુ કરજે, જેયા દીકરા ! ફલ્લુરક્ષિતે એક વાર કહ્યું કે તમે તે અહી'ને અહીં રહે છે, મા પાસે તે ચ લે. હવે આરક્ષિત આચાય ગુરૂની રજા લઈ પાંચસે' સાધુના પરિવાર સાથે, જગતના પૂજય ચાલ્યા. આજે માતા મહાત્સત્રપૂર્વક સામે લેવા આવે છે. માને મહેાત્સવના આજે સમય છે. દીકરા દૃષ્ટિવાદ ભણીને આવ્યેા. કેમ મહાત્સવ Page #6 -------------------------------------------------------------------------- ________________ : ૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણ પાલિકા વિશેષાંક છે જ ન કરે ? આજે પણ આખું નગર, રાજા સુદ્ધાં સામે જાય છે. મા આર્ય રક્ષિતના છે. બાપને પણ સાથે લે છે, એના બાપને હજી એ ખબર નથી કે આરક્ષિત કયા રૂપે ! આવે છે? જયાં નજરે જોયે ત્યાં બાપ કહે છે છે, આ તે સાધુ થ ને આવે, પણ છે બેલી શકે? પાંચસે શિષ્યના પૂજ્ય ગુરુ, આચાર્ય હવે બેલવાની તા બત કે ની ? એ છે * પ્રભાવ જ દે છે. આર્ય રક્ષિતની દેશનાથી એમનું આખું કુટુંબ દીક્ષિત થયું. માત્ર એક છે છે બાપ નહિ. બાપ પાકે મિથ્યાદષ્ટિ હતા. બાપ કહે છે કે- આ કયું ? મારું આખું ઘર ખાલી કર્યું? હું નહિ આવું. આર્યરણિત-તમારી મરજી. બાપ-૫, એક ઘરમાં છે રહ શી રીતે? હૃદયમાં ઈચ્છા વિના બાપે પણ આર્ય રક્ષિતને કહ્યું કે હું પણ દીક્ષા છે લઊં પણ હું કહું તેમ કરે છે. હું કમંડળ રાખીશ, જનોઈ પહેરીશ, છત્રી રાખીશ, 5 ચંપલ પહેરીને છેતયું પહેરીશ. આચાર્યે કહ્યું કે, તેમ ચાલે. એમને તે બા ને પણ છે સુધારવા જ હતા ને ! પિતાના ઉપકારને બદલે વાળ હતા. આચાર્ય જયાં જાય ત્યાં ગામના છોકરાને શીખવી રાખે કે બધાને વંદન કરજો . ? પણ પેલા ડેસાને વંદન કરતા નહિ. એ ચીડાય અને પૂછે તે કહેજે કે છરી મૂકે ! 1 તે વાંધીએ, પહેલે ગામ એવી રીતે છત્રી મૂકાવી, એમ બીજા ગામ બી. એવી રીતે છે { ચાર ચીજ તે મૂકાવી પણ જોતીયું ન મૂકે. એ કહે કે ભલે મને ન વાં' પણ છેતીઉં કે તે પહેરવાને. આચાર્ય વિચાર્યું કે આ શી રીતે નીકળે? એક વખત એક સાધુ કાળ? ધર્મ પામ્યા. આચાર્ય કહ્યું કે, આ સાધુના શબને ઉપાડી લઈ જાય એને બહુ લાભ છે { થાય. ડસા કહે કે હું ઉપાડુ. આચાર્ય કહે કે તમારું કામ નહિ. એમ ગમે તેવા છે ઉપસર્ગ થાય તે યે હેઠે મૂકાય નહિ, હાથ ખસેડાય પણ નહિ. ડસા કે એમાં છે ૬ શું? પણ મને લાભ લેવા દે. આ ચાયે કરાઓને શીખવી રાખ્યું કે ભ બજારમાં છેતી ખીચી લેવું. સાધુઓને શીખવી રાખ્યું કે એ વખતે તરત ળપટ્ટો પહેરાવી દે. હું બરાબર બજાર વચ્ચે એકરાઓએ જોતીયું ખીચ્યું અને સાધુઓએ ચળપટ્ટ પહેરાવી છે દીધો. ઉપાશ્રયે આવ્યા એટલે આચાર્યે કહ્યું કે-આ શું ? ચેપિટ્ટો કેસ પહેર્યો! છે { ધેતિયું પહેરી લે. ડસા કહે કે હવે નહિ. હવે તે એ જ. એક આદમી તરે તે 8 કેટલાને તારે ! આ બધાનું નિદાન કોણ? સમ્યગ્દષ્ટિ માતા. હજી એક વાત બાકી રહી, ડેસા ભીક્ષા લેવા જતા નથી. મારું એ કેમ બને? છે. આચાર્યો વિચાર કર્યો કે ભીક્ષા લાવનાર ઘણા છે પણ ભીક્ષા લાવવામાં સંકેચા એ ધર્મ છે નહિ એક દિવસ આર્ય રક્ષિતસૂરિ સવારમાં ઉઠીને બીજે ગયા. શિને કહેતા ગય! હું બહાર આ જાઉં છું. આજે ડેસીને કે ભીક્ષા લાવી આપશે નહિ. તમે તમારું કરજે, સે ડેટાને છે Page #7 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૬-૯-૯૪ 4 કઈ ભીક્ષા લાવી આપી નહિ. ડોસાએ કહ્યું આજે આર્ય રક્ષિત નથી એટલે તમે છે ભીસ નથી લાવી આપતા, આવવા દ્યો એ મને ઠપકે ખવરાવું. બીજે દિવસે ? 5 આર્ય રક્ષિત આવ્યા એમને ડોસાએ કહ્યું-આ જયા તમારા શિષ્ય, કેઈએ મને ભીક્ષા ને કે ન લાવી આપી. આચાર્ય કહ્યું લાવ હું લાવી આપું. ડોસા કહે તમારાથી ન જવાય, છે { તમે આચાર્ય છે. આચાર્યથી ન જવાય. હું જઈશ. ડસા પિતે ગયા. પુણ્યવાન એવા છે કે પહેલે જ દિવસે એક જ ઠેકાણેથી ભીક્ષામાં બત્રીશ મોદક મલ્યા, આચાર્યે વિચાર્યું [ કે, એમને બત્રીશ મહાન શિષ્ય મળશે. પછી આચાર્ય ભીક્ષા કેમ લાવવી, એ સમજાવ્યું છે છે નિર્દોષ ભીક્ષાની સમજ આપી, આખું કુટુંબ તર્યું. છે જેન શાસનની માં આવી હોય ! આજ તે માબાપને મઢે દીકરે વૈરાગ્યને - વિરાર પણ પ્રગટ ન કરી શકે. વાત કરતાં પહેલાં મઢે ડૂચે દેવાના પ્રયત્ન થાય. જૈન શાસનમાં આજે આવી માતાઓની ઘણી જ જરૂર છે. { જૈન શાસનને હાર્દિક શુભેચ્છા... માંસાહ્યાઃ ન સુધસ્થ, ટ્ટિને ઢંઢને પ્રતિ | हत्तं प्रवर्तते बुद्धि, शाकिन्या रुव दुधियः । માંસ ભક્ષણના લાલચુએ, દુબુદ્ધિ વાળાએ દરેક જીને મારવાની બુદ્ધિમાં શાકિની ની જેમ પ્રવર્તે છે. ZALAWAD ASIAN Ceramics Industries Ceramic Industries MFG : Sanitarywares Manufacturers of Fine sanitaryware & Glazed tiles Navagam Road, Thangadh- (Gujrat) _F દ0926 R : 20526 Tarnetar Road, Thagadh Phone F : 20326 R : 20526 Page #8 -------------------------------------------------------------------------- ________________ હાસમપુરા તીર્થ (ઉજજૈન) (મધ્યપ્રદેશ)માં પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ ભાવભર્યું ખાસ આમંત્રણ છે સુઝ ધર્મબંધુ, બ મ સાથે જણાવવાનું જે તીર્થની નૈસર્ગિક ભૂમિમાં દોષ ન લાગે તેવા વાતા.8 1 વરણમાં પ્રાચીન એતિહાસિક હાસમપુરા તીર્થમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં પૂજ્ય હાલારદેશદ્વારેક આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરીછે શ્વરજી મહારાજાના પટ્ટધર પૂજય આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ છે આદિની પુનીત નિશ્રામાં આયોજન કર્યું છે. આ ઉપધાન તપમાં દેશમાંથી તથા પરદેશ આફ્રીકા લંડ- અમેરિકા વિગેરેથી પણ પધારીને તપમાં જોડાવા ખાસ નમ્ર વિનંતિ છે. ક ઉપધાન તપના મુહૂર્તે ક આ પ્રથમ મુદ્દત્ત :- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૦ સોમવાર તા. ૨૮-૧૨૯૪ બીજ મહત્ત :- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૨ બુધવાર તા. ૩૦-૧૧-૯૪ શાહ નથમલ ટેકચંદજી (વાસાવાળા). C/o. મગનલાલ વીરચંદ શાહ ૬૫ સર હુકમચંદ માર્ગ પંદર-૪પ૦૦ ૧ (M.P.) { હાસમપુરા તીર્થ ઉજાજેનથી ૧૩ કિ.મી. છે ઉજજૈન આવવા ને સે બધી છે રે બાજુથી મળે છે. કારતક સુદ પાંચમ સુધી નામ આવી જાય તેમ કરવા વિ. "તી. નામ લખાવવાના સ્થળ :- (૧) ઉપધાન કરાવનાર (૨) અબુદગિરિ જે ઉપાશ્રય છે. ઈદર (9) શ્રી વિમલનાથ જૈન દેરાસર ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર (૪) પ્રેમચ ઇ ભારમલ દેઢીયા ધર્મેશ્વર ૯૫-૯૯ એચ.કે. માગ માટુંગા બી.બી. મુંબઈ (૫) મહાવ ૨ ટેસ ૨૬૮૧ ફુવારા બજાર અમદાવાદ (૬) મેઘજી વીરજી દેઢીયા નાઈરોબી (૭) તેલાલ ડી. 8 ગુઢકા ૧૧૭ સડબરી મીડલસેક્ષ લંડન (૮) એસવાળ યાત્રિક ગૃહ તળેટી રેડ, પાલીતાણા - - - - - - Page #9 -------------------------------------------------------------------------- ________________ જ જ છે - - - - - - પ.પૂ પરમ શાસન પ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રછે સુરીશ્વરજી મહારાજા તથા પ. પૂ હાલાર દેશદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની પરમ કૃપાથી સફળતાના માર્ગે આગળ વધતી હરિ જૈન શાસન વિશેષાંક કાયમી યોજના હિ હ - અનાજ -અ અ અ અ અ અ - ? જેન ધર્મના સિદ્ધાંત અકટ્રય છે અને તેની રજુઆત તથા સિદ્ધિ શાસ્ત્રોમાં છે ? છે તેની શ્રધા આરાધના અને રક્ષા એ જીવની શિવસાધનાનું અંગ છે. તે માટે પરાપૂર્વથી છે છે પૂજય રુ તે શાસ્ત્રોનું અધ્યયન આરાધન દ્વારા સંરક્ષણ કરી રહ્યા છે. તે સિદ્ધાંતે અંગે અજ્ઞાન આદિના ઉદયથી વિપરીત રીતે લખે છે અને છે { આચરે ત્યારે તે સામે સત્ય રજુઆત કરી શાસ્ત્રના સિદ્ધાંતની તથા આરાધનાની અખંડ તે પ્રધાને જાળવણી કરવી પડે છે. તે માટે મહાપુરુષ એ ફરજ બજાવતા આવ્યા છે. વર્તમાનમાં નૂતન યુગ પ્રવાહ, કેળવણી, શ્રદ્ધાની ખામી અને અનીતિ અન્યાયનું ન દ્રવ્ય અને જીવન દ્વારા આ દોષ જે ફેલાય છે તેને રોકવા અગર સત્યને જાળવવા ૫ ભાવિકે પ્રયત્ન કરે છે તે પ્રયત્નમાં એક પ્રયત્ન શ્રી મહાવીર શાસન માસિક દ્વારા પરમ હાલારદેશોદધારક આચાર્યદેવ શ્રી વિજયઅમૃત સૂરીશ્વરજી મહારાજાના { ઉપદેશી રાસંગપૂર (હાલાર)માં નકી થયે અને લાખાબાવળ (હાલાર)થી પ્રારંભ થયે, છે તે શ્રી મહાવીર શાસનને અઠવાડિક રાખવાની પૂજયશ્રીની પ્રેરણા છતાં સંયોગ વશ ને પાક્ષિક શરૂ કર્યું અને પછી માસિક કર્યું. શાસનના પ્રશ્નને અને પ્રભાવનાના સમાચાર માટે માસિક ઘણું લાંબુ પડી જાય [ રજુઆ અને પ્રચાર માટે તરત થાય તે જ મહત્વ રહે, એ માટે પૂર્વે શ્રી વીર શાસન | હતું, તે રીતે થાય તે જરૂરી ગણાય. અઠવાડિક શરૂ કરતાં શ્રી મહાવીર શાસનને જ અઠવાડિક કરવા વિચારણા કરી પરંતુ તેને પરદેશમાં સેંકડે ગ્રાહકે કાયમી ગ્રાહકે હેવાને કારણે તેમ કરવા જતા | છે તેના ૮ વાજમથી ડબલ પોસ્ટેજ થાય અને કેને વળી જુદે ખર્ચ થાય તેને પહોંચી ! ન વળ ય અને પરદેશના સેંકડે ગ્રાહકોમાં થતે પ્રચાર બંધ થાય તેથી નૂતન અઠવાડિક શાસન પ્રણને માટે શરૂ કર્યું તેનું નામ શ્રી જૈન શાસન છે. 1. છ વર્ષમાં શ્રી જૈન શાસનને રક્ષાને અને પ્રચારને પ્રયત્ન કર્યો અને અગવું Page #10 -------------------------------------------------------------------------- ________________ ૮ : : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈન રત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક સ્થાન લીધું. અને જેએ તે જૈન સિધ્ધાંતાના પ્રેમ છે અને સમજ છે. તેના કાર મળતા રહયા. એ માટે તે સહકાર આપનારા શ્રી જૈન શાસનના પ્રાણ છે ! નિઃશંક છે. નહિંતર આ પત્ર ચાલી શકે નહિ. જુદા જુદા કાર્યા કે પ્રસ`ગામાં દાન આપનારને તે તે લાભ મળે છે તેમ જૈન શાસનને સહકાર આપનારને જ્ઞાન પ્રચાર, ધમ શ્રધ્ધાની સ્થિરતા અને ધર્મના સિદ્ધાંતાના રક્ષણના મહાન લાભ મળે છે. અને તેથી વિઘ્ન કે અવજ્ઞાના પરિબળે વચ્ચે પણ શાસન જયવંતુ રહ્યું છે તે તેના શુભેચ્છકોને આભારી છે. દર વર્ષે તેની યાજનામાં ૧૦૦-૫૦૦ વિગેરે લખાવવા તે કેટલાને પસંદ ન પડે અને તેથી અવજ્ઞા અનાદર, કૈ વિરોધ પણ કરે તેમ બને, છતાં શાસન રક્ષા માટે તે બધુ' સહન કરીને આ કાર્ય ચાલુ રહ્યું છે. દર વર્ષે તે ચેજના ના કરવી પડે તે માટે કાયમી વિશેષાંક યાજ કરી અને તે પરમ પૂજય પરમ શાસન પ્રભાવક આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરામગ્ર સૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજય હાલારદેશધારક પૂજય આચાર્યદેવ શ્રી વિજર અમૃત સૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપાથી તથા પરમ પૂજય આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી અને માદનથી સફળતાના માર્ગે આગળ વધી છે. અને ભવિષ્યમાં તે પરિપૂર્ણ સફળતા પામશે એવી આશા ૨ખીએ છીએ આ ચૈાજનામાં પૂજય આ, શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી અનેક ભાવિકાએ પાતાની જૈન ધર્માંની શ્રધ્ધાના બળે સારા પ્રયત્ન કરીને સહકાર અપાવ્યા છે. તે અમારે માટે ઘણા આનંદની વાત છે. તે સૌના અમે ઋણી છીએ અને તે સૌને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ખાસ કરીને ભાઇશ્રી રતિલાલ દેવચ'ઇ ગુઢકા (લંડન) તેમણે પરિવાર સાથે સારો પ્રયત્ન કર્યો તે રીતે શ્રીમતી જયાબેન પ્રેમચ ંદ શાહ (લંડન) તેમણે પાતે ત્રીએ સાથે સારો પ્રયત્ન કર્યા શ્રીમતી કંચનબેન મોતીચંદ એસ. શાહએ પણ સુંદર પ્રયત્ન કર્યો છે શ્રી જૈન શાસનના તંત્રી ભાઇશ્રી પ્રેમચ'દ મેઘજી ગુઢકા (પરેલ-મુ`બઈ!! પણ તેવા જ પ્રયત્ન કરીને આ કાર્યને વેગ આપ્યા છે બીજા પણ ભાવિકોએ જે પ્રયત્ન કર્યા છે ભાઇશ્રી મુકુદભાઇ રમણલાલ શાહ (અમદાવાદ) ભાઇશ્રી અÀાકભાઇ પટવ (મલાડ) આદિએ પણ પ્રેરણા કરી છે ખીજા પણ ભાવિકોએ પ્રેરણા કરી છે તે ત્યાં ત્યાં લખી છે તે સૌને પણ આભાર માની તે સૌને ધન્યવાદ આપીએ છીએ અને વિમાં આ ચેાજનાનામાં જોડાવા યાગ્ય ભાવિકાને પ્રેરણા કરતા રહેશે તે આશા રાખીએ છીએ. ex Page #11 --------------------------------------------------------------------------  Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીપુર નગર હતું ત્યાં શ્રીશ્રણ પ્રજાવત્સલ રાજા હતા. તેને પુત્ર થયે દેવરાજ 8 1 નામ આપ્યું. તેને જન્મથી જ દુષ્ટ કે રોગ લાગુ પડયે. ઘણા ઉપચાર કર્યા પણ નિષ્ફલ ગયા. કર્મના નાશ વિના ઉપચાર પણ ફાવે નહિ. સાત વર્ષ રોગ ન ગમે ત્યારે નગરમાં ઢોલ પીટી શેષણા કરી કે મારા પુત્રને છે ૧ રોગ જે કંઈ દૂર કરી આપશે તેને અન્ય રાજ આપીશ. તે નગરમાં યદત્ત વેપારીને લક્ષમાવતી નામે પુત્રી હતી. ધર્મવાન, શીલવાન છે » હતી. તેણે પિતાના શીલની પરીક્ષા કરવા ઢોલને રે, [,૦૦૦ જેકેટ * કાજકww . મૃગ સુંદરીની શ્રદ્ધામાં દઢતા –પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. છે તેને રાજાએ બેલાવી. તે ગઈ અને પિતાના શીલના પ્રભાવે હાથ લગાડવા માત્રથી [ રેગ દૂર કરી દીધું. રાજાએ પણ અનુક્રમ દેવરાજ કુમારના લગ્ન તે લક્ષમીવતી સાથે કર્યા. યુવાન કુમારને રાજયગાદી સોંપી રાજા શ્રીષેણુએ દીક્ષા સ્વીકાર કરી. ઉત્તમ છે. પુરુષ સમયને પારખી શકે છે. એકવાર પુટ્ટીલાચાર્ય મહારાજ ત્યાં પધાર્યા, વંદન કરી ઉપદેશ સાંભળી દેવરાજે છે પૂછયું. હે સ્વામી મારે કયા કર્મથી જન્મતાં જ કેઢ રોગ થયે અને એ રોગ આ 8. લક્ષમી વતીના સ્પર્શ માત્રથી કેમ ચાલ્યા ગયે? ગુરુદેવે કહ્યું તમારો પૂર્વભવ સાંભળે છે પૂર્વભવમાં દેવદત્ત નામે શેઠ હસે તેને ગેપ, દેપા, શિવા અને શુરા નામના છે એ ચાર પુત્ર હતા. ચારે મિયામતિવાળા હતા તેમાં જે ચેાથે શુર છે તે તારો જીવ કે છે. તેણે કપટથી મૃગસુંદરી નામની શ્રાવક પુત્રી સાથે લગ્ન કર્યા. મૃગસુંદરી સંસ્કારી શ્રધાળુ અને આરાધક હતી. તેને ત્રણ નિયમ હતા. (૧) { આ જિનેટવરદેવની પૂજા કરી, (૨) ગુરૂને વહેરાવી પછી ભેજન કરવું. (૩) રાત્રે ભજન છે. છે તે આ પ્રમાણે કરી રહી છે પરંતુ ઘરમાં તેના સાસુ આદિ કોઈને ગમતું નથી. હું એકવાર બધા ભેગા થયા અને કહ્યું-આ પાખંડ છોડ, જિન પૂજા નહિ થાય, સાધુને 8 છે નહિ વહેરાવાય અને રાત્રે તે ખાવું જ પડશે. જે આમ ન કરવું હોય તે અમારા છે છે ઘરમાંથી ચાલી જા. Тооооооооо оооооооо Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક મૃગસુંદરી પેાતાના વ્રત ભાંગવા તૈયાર નથી તે સામે પૂજા, ગુરૂભકિત કરવા દેતા નથી. દિવસે ખાવા દેતા નથી. મૃગસુંદરીને ત્રણ ઉપવાસ થઇ ગયા. તેની શ્રદ્ધા અડગ હતી. ગુરુદેવ પાસે જઇને વાત કરી. ગુરુદેવે કહ્યું કે–à શ્રાવિકા, પાંચ તીથની યાત્રા કરવાથી તથા પાંચ સાધુને વહે રાવવાથી જેટલુ' પુન્ય થાય છે તેટલુ પુન્ય ચૂલા ઉપર કાણા વિનાને ચંદરવા ખાંધ વાથી થાય છે. મૃગ સુ દરીએ તે વાત જાણી સ્વીકારીને ઘેર ગઇ. છિદ્ર વિનાનું વસ્ત્ર, લઈ ચૂલા ઉપર ચ'દરવા તરીકે ખાંધ્યુ. અને પછી ભાજન કર્યુ. ચ'દરવા જોઈને તેના સસરા માલ્યા, હું પાપિણી મારા કુલના ક્ષય માટે આ શું કયુ છે ? મૃગ સુ'દરી કહે, પિતાજી આ તે! જીવાની રક્ષા માટે ઉપર ચંદ્રવાબાંા છે જેથી રસાઈમાં જીવાત ઉપરથી ન પડે. ‘બચ્યા ખચ્યા જીવ.’ તેણે મસ્કરી કરી ત્યાં સુ'દરીના પતિએ તે ચંદરવા ઉતારીને બાળી નાખ્યું. ફરી સુદરીએ બાંધ્યા તા કરી પતિએ તે સળગાવી દીધા. આમ સાત વખત ચ'દરવા ખ'ધાયા અને સળગાવાયા. પછી તે સસરાના પારા અધર ચડી ગયા અને અત્યંત ક્રોધ કરીને કહ્યુ... તારા પિતાને ઘેર ચાલી બુ.' મૃગ સુંદરી વિચારે છે કે સામે ગેાલવુ' તે અવિનય છે. અને કહે કે કુટુ'બ સાથે આવીને લઇ આવ્યા છે, તેા તેવી રીતે કુટુંબ સાથે મુકી જાવ તૈયાર છું. બધા તૈયાર થયા, પ્રયાણ કર્યું... વચ્ચે ગામ આવ્યું.. ત્યાં શેઠન હતા. રાત પડી ગઈ. સાઁબ'ધીએ રસેાઇ કરી જમવા એલાવ્યા. શેઠ કહે વહુ અમે જમીએ. આપ મને તે। જવા સ`બ ધી જમે તે તેમણે મૃગસુ'દરીને વિન'તી કરી. તેણી કહે મારે તારાત્રિ ભોજન ખ'ધ છે. તેથી સસરા આદિએ પણ ન ખાધુ. જમનારા મરણુ ઘરના જમ્યા. સવાર થઈને સસરા વિ. જાગ્યા જોયુ. તા ઘરના પામ્યા હતા. તપાસ કરી તા ત્યાં મરેલા સાપ પડયા હતા. સૌને ખબર પડી કે ધૂમાડાથી વ્યાકુળ બનેલા સપ` રસાઇમાં પડી ગયા હતા. ખરેખર સસરા આદિને લાગ્યુ કે ઉપર ચંદરવા ન હતા તેથી આમ બન્યુ. અમે DRA Page #15 -------------------------------------------------------------------------- ________________ વર્ષ (૬) અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ : : ૧૩ ખાધુ હાત તે મરી જાત. પુત્રવધૂને પ્રતાપે બચી ગયા. તેણે અમને જીવાડયા. ખરેખર આ પુત્રત્રધૂ તે દેવી છે. તેની પાસે આવી બધાએ માફી માગી અને અત્યંત આદરથી પાછા પ્રતાને ઘેર લઇ ગયા. બધા શ્રાવક બન્યા અને રાત્રિભાજન ત્યાગ તથા જિનપૂજા ગુરૂ ભકિત કરતા થયા. મૃગ સુંદરીએ કહ્યું, भद्राः पञ्चशतव्याधैर्यावत् पाणं विधियते । तावच्चन्द्रोदयाऽबंधे गृहिणो ज्ञानिनो जगुः ।। તે હે કલ્યાણકામીએ પાંચશે। માછીમારાને જે પાપ લાગે ચંદ્રા ન બાંધવાથી લાગે છે તેમ જ્ઞાનીએએ કહ્યુ' છે. વાર ચંદરવા ખાળ્યા ગુરૂદેવે રાજા દેવરાજને કહ્યુ‘-હે રાજન પૂ॰ભવમાં તે છ તે સાત વર્ષ કાઢ રહ્યો. અને ધ કર્યા હતા તે રાજા થયા. મૃગ સુંદરી તે લક્ષ્મીવતી બની. તેના સ્પર્શથી તારા રાગ ગયા. આ સાંભળી રાજા રાણી જાતિ મરણુ પામ્યા. પુત્રને જ સાંપી દીક્ષા લીધી અને સદ્ગતિના ભાગી બન્યા. અટલ શ્રદ્ધા, જીવદયા, પ્રેમ એ ખરેખર મૃગ સુંદરીના જીવનની મહત્તા છે. ધન્ય તે પુણ્યાત્માને પાપ ગૃહસ્થાને જૈન શાસનને હાર્દિક શુભેચ્છા... न सा सभा यत्र न सन्ति वृद्धा, वृद्धा न ते येन वदन्ति धर्मम् 1 धर्मः स नो यत्र न चास्ति सत्यं सत्यं न तद्यत्कृतानुविद्धम् । प्र. वि. તે સભા નથી જયાં વૃધ્ધ પુરૂષા નથી, તે ધમ નથી જેમાં સત્ય નથી, જે સત્ય નથી જે પાપકારી છે, હિતને હણે છે. 卐 ( બીમલ અગરબત્તી વર્કસ ૨૩, પ્રહલાદ પ્લોટ, રાજકાઢ 卐 Page #16 --------------------------------------------------------------------------  Page #17 -------------------------------------------------------------------------- ________________ 'समेतशिखर प्रसंग और दिगंबरत्वकी प्राचीनता' એ હેડી' ગવાળા પરિપત્રમાં સુભાષ જેન કેટલુક વિવાદાસ્પદ લખાણ કર્યા બાદ વેતાંબરોમાં પ્રસિંદ્ધ “કપસૂત્ર તથા પંચાશક પ્રકરણ શાસ્ત્રના પાઠથી દિગંબર મત પ્રાચીન છે એવી ભ્રમણ પૂર્ણ ૨જુ બાત કરી છે જે લોકોને ભ્રમિત કરનારી છે અને છે છે એ રજુઆત ખ ખર સમેતશિખર તીર્થને પિતાની માલીકીનું બનાવવા માટે ગોઠવેલી એક માયાજાલ છે. વેતાંબર કેવલ કલપસૂત્ર નામના આગમને જ માને છે એવું નથી તાંબર મૂર્તિપૂજક સંઘ આચારાંગાદિ પીરતાલીસ આગમને સ્વીકારે છે પીસ્તાલીસ ગમે અર્થ રૂપે શ્રી તીર્થકરોએ પ્રરૂપેલા છે અને સુવ રૂપે ગણધર ભગવતેએ સાક્ષાત્ રચેલા છે આ આગમાં અનેક સ્થળે સાધુઓના સંયમ પાલન માટે ઉપકારક એવા વસ પત્રાદિ ૧૪ અધિક ઉપકરણે તથા ઓપગ્રહિક ઉપકરણે સાધુઓને રાખવાના જણાવ્યા છે કે અમારે ત્યાં એવું નથી કે એક શાસ્ત્રમાં સર્વથા દિગંબર પણ બતાવ્યું છે, અને બીજા છે આ ગામમાં વસ્ત્રપુત્રાદિ રાખવાનું જણાવ્યું હોય, જૈન શાસનમાં એક બીજા આગમ શાસ્ત્રોમાં પરસ્પર વિરોધ આવે એવી કઈ પ્રરૂપણ હોતી નથી. શ્વેતાંબરોથી દિગબરોને પ્રાચીન સિદ્ધ કરવાને ભ્રમ છે –શ્રી મુકિતપથ પથિક છે - રાજક- - - - - - - - - - - - શ્રી રૂષભ વ તીર્થકર ભગવતના શાસનમાં પણ સાધુઓને માનપત અ૯પ છે છે મૂલ્યવાળા જણાય ત તુચ્છ એવા સંયમ સાધનામાં ઉપયોગી વસ્ત્રાદિ રાખવાનું છે I વિધાન હતું. શ્રી અજીતનાથ આદિ જિન ધરોના શાસનમાં જીણું પ્રાય અ૫ મૂલ્ય માને પેત છે છે શ્વત જીર્ણ પ્રાયઃ તુચ્છ વસ્ત્રાદિ રાખવાનું વિધાન હતું અને રંગ બેરંગી બહુમૂલ્ય છે છે વસ્ત્રાદિ સાધુઓને રાખવાનું વિધાન હતું તેમજ ભગવાન શ્રી મહાવીર દેવાધિદેવના છે છે શાસનમાં જીણું પ્રાય તુચ્છ શ્વેત વસ્ત્રાદિ રાખવાનું સાધુઓ માટે વિધાન છે. જૈન શાસનમાં જિનક૯૫ તથા સ્થીરકલ્પ નામના બે કલ્પ છે તીર્થકરે છે આદિના કાલમાં જિનકલ્પ પ્રચલિત હત પૂર્વકાલમાં જિનકલ્પને સ્થાવર ક૯પમાં અભ્યાસ કરી કેટલાક સવશીલ મહાત્મા સાધુ પુરૂષ સ્વીકારતા હતા શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ બાદ કેટલા! કાલ પછી જિન કલ્પને વિરછેદ થયે છે વર્તમાન કાલમાં જિન ક૫ સ્વીકારાતે નથી અને સ્વીકારેલા કેઈ સાધુ હતા નથી જિન કલ્પીઓ પણ વસ્ત્ર પાત્ર છે 1 લબ્ધિ વગરના જે હતા તેઓ વસ્ત્રાપાત્રાદિ ૧૪ ઉપકરણે રાખતા હતા. Page #18 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈનશાસન (અઠવાડિક) જૈન રત્ન શ્રમણાપાસિકા। વિશેષાંક પુત્ર લબ્ધિવાળા (હાથમાં વાપરી શકે જરા પણ ટીપુ` જમીન પર ન પડે) પાત્રા રાખતા ન હતા. વસ્ત્ર લબ્ધિવાળા (નગ્ન ન દેખાય) વસ્ત્ર રાખતા ન હતા. અને લબ્ધિવાળા માત્ર રોહરણુ અને મુહપત્તિ એ જ ઉપકરણ ાખતા હતા. ઘવીર કલ્પીએને માટે પણ ઔર્દિક અને ઔપહિક સ યમાપકારક ઉપકરણા રાખવાનુ વેતાંબરાના ૪૫ આગમ શાસ્ત્રમાંથી અનેક આગમેમાં વિધાન છે, ૩* : દરેક તીર્થંકરોના શાસનમાં સાધુએને કક્ષા મુજબના વસ્ત્ર પાત્ર ઉપકરણા રાખવાના હોય જ છે. જે આ. શ્રી હરિભદ્ર સૂ. મ.ના પાંચાથક પ્રકરણ ગ્રન્થના પાઠ સુભાર જૈને સાક્ષી તરીકે આપીને દિગંબરત્વની પ્રાચીનતા સિદ્ધ કરવા જે મનઘડંત પ્રયત્ન કર્યાં છે તે સુભાષ જૈનને માલુમ નથી કે આ. હરીભદ્ર સૂ. સાધુએને વસ્ત્રપાત્ર રાખવાની માન્યતા ધરાવતા હતા અને વેત, વસ્ત્રાદિને ધારણ કરનારા શ્વેતાંબર આચાર્ય હતા. તેમણે પ`ચાશક પ્રકરણ ગ્રન્થની માફક પાઁચ વસ્તુપ્રકરણ વગેરે ગ્રહ પણ રચ્યા છે જેમા સાધુઓના આચારા બતાવ્યા છે. પચવસ્તુ પ્રકરણ વગેરે ગ્રન્થામાં સાધુને સયમેપકારી કેટલા અને કેવા વસ્ત્ર પાત્રાદિ ઉપકરણા રાખવા જોઇએ તેનુ` સ્પષ્ટ રીતે નિરૂપણ કર્યુ છે એથી એજ સિદ્ધ થાય છે કે શ્વેતાંબર માગ જ પ્રાચીન અને સત્ય છે. પંચાશક પ્રકરણ ગ્રન્થ અને કલ્પસૂત્રના જે પાઠ દીગ'બરત્વની પ્રાચીનતા સિધ્ધ કરવા માટે આપ્યા છે તેનાથી દિગ્બરવની પ્રાચીનતા કઇ રીતે સિદ્ધ થઈ શકે એમ નથી એના દ્વારા તા શ્વેતાંબરત્વની જ પ્રાચીનતા સિદ્ધ થાય તેમ છે. એ પાઠ ઉપર સુભાષ જૈન દ્વારા જે રીતના વિચાર કરાયા છે તે ઉડતી નજરે જ કરાયા છે ઔદ પયા સુધી [તાવિક રીતે) વિચાર કરાયા હોત તે તેમનું પાોંધપશુ નિર્મુ`લ નષ્ટ થઇ જાત, અને દિગંબરત્વ પ્રાચીન છે. એ સિધ્ધ કરવ માટે તથ્ય વગરના પ્રયત્ન ન કરત. દરીયાના પાણીની ઉંડાઈ પાણીની સપાટી ઉપરથી જણાતી નથી ના માટે તે કેઈ સાધનના ઉપયેાગ કરવા પડે તેમ. તીથ કર-ગણધર ભગવન્તા કે પ્રાચીન મહા પુરૂષોના શાસ્ત્રોને કે તેના પાને ઉડતી નજરે ઉપર ઉપરથી જોવા દ્વારા શાસ્ત્ર પાઠાના રહસ્યને પામી શકાતું નથી. કલ્પસૂત્ર તથા પોંચાશક પ્રકરણના પાઠો ઉપર ઉંડાણથી વિચાર કરવામાં આવે તા શ્વેતાંબર મત જ પ્રાચીનતમ લાગ્યા વગર ન રહે. Page #19 -------------------------------------------------------------------------- ________________ જા વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૬-૯-૯૪ : દીપ બરની માન્યતા છે કે વસ્ત્રપાત્રાદિ ન રાખે તે સાધુમાં જ સાધુતા હૈય વસ્ત્રાદિ ૨ ખનાર સાધુમાં સાધુતા હેતી નથી તે સાધુ જ નથી, । તેમના મતે તેા કલ્પસૂત્રના એમણે આપેલા પાઠથી તે એવુ સિધ્ધ થાય કે ભગવાન મહાવીર દેવાધિદેવ એક વરસ વસ્ત્રવાળા હતા ત્યારે સર્વાંસગના ત્યાગ કરીને કરેમિ ભંતેની પ્રતિજ્ઞા પૂર્વક સૌંયમના સ્વીકાર કરવા છતા એ સાધુ ન હતા એમનામાં ૬-૭મા શુશુઠાણાની પરિણિત રૂપ સાધુતા નહેાતી. સા ધક એક વરસ બાદ વસ્ત્રરહિત થયા પછી જ એ સાચા સાધુ બન્યા એવુ સિદ્ધ થાય એ વાત પણ શુ' ઢીંગ બરોને પણ માન્ય છે ખરી ? કેસંયમ જીવનના સ્વીકાર કય બાદ ૧ વરસ ભગવાન મહાવીર દેવાધિદેવ, સાધુ ન હતા અને વરસ બાદ વસ્ત્ર ચાલ્યા જવાથી એમનામાં સાધુતા આવી. સાધુ બન્યા. શ્રી ઋષભદેવ ભગ‚ માટે પશુ આવુ જ બન્યું છે તેમને પણ સાધિક વરસ વસ રહ્યુ હતુ. ત્યાર બાદ વસ્ત્ર વગરના થયા હતા તે તેએ પશુ શુ સાધિક વરસ સાધુ ન હતા. વરસ પછી જ તેમનામાં સાધુતા આવી હતી ? : ૩૭ વસ્ત્રવાળા શ્રી અજીતનાથ આદિ ૨૨ તીર્થંકરાને સયમ જીવનના સ્વીકાર કરતી વખતે ઇન્દ્ર. અપિ ત કરેલ દેવદૃષ્ય વસ્ત્ર જીવનના અંત સુધી રહ્યું હતુ. તે તે હાવાથી શ્રુ એમનામાં જીવનના અંત સુધી સાધુતા હતી જ નહી. ? ભગવાન મહાવીર પાણીપાત્ર (હાથમાં જ ભાજન નામાં શું સાધુતા આવી તે પહેલા તેમનામાં સાધુતા ન કરનારા બન્યા પછી જ તેમહતી, તે શું સાધુ ન હતા ? ૨૨ તી "કરાને જીવનના અંત સુધી ઇન્દ્ર અર્પિત દેવદુષ્ય વસ્ત્ર રહ્યું હતુ... ઋષભદેવ કે મહાવીર ભગવાને સાધિક એક વરસ વસ્ત્ર રહ્યું હતું ત્યાર બાદ સયમની પ્રાપ્તિમાં અંતરાય કરનાર છે માટે વસ્ત્ર ફેંકી દીધુ છે ? એવુ નથી પણ સમૈગવશ એક વરસ બાદ વસ્ર ચાલ્યુ ગયુ છે જો રહ્યુ હાત તે જીવનના અંત સુધી રાખત જ, માર. સાધુએએ નગ્ન જ રહેવાનુ છે નગ્નપણામાં જ સાધુતા છે એ બતાવવા કે પ્રરૂપણા કરવા માટે ભગ મહાવીરે કે રૂષભદેવે વસ્ત્ર ફેકી દીધુ છે એવુ' નથી જ અને આવુ જ કરવુ' હેાત તે ઇન્દ્ર અર્પિત વજ્ર ન સ્વીકારત વચ્ચે રાખવાથી સાધુ પણું ન રહેતુ... હાય તો કમડલુ' અને માર પીછુ રાખનારા દીગબર સાધુઓમાં પણ સાધુપણું છે ખરૂ ? એ સાધુ કહેવાય ખરા ? સુભાષ જૈને બુદ્ધિના સદુપયોગ વિચાર કર્યા હોત તા તીર્થંકરા વસ્ત્રને YE કરીને જરાક કલ્પસૂત્રના પાઠ ઉપર ઉંડાણથી પ્રારંભથી જ ધાણુ કરનારા હાય છે ઢીગ’ Page #20 -------------------------------------------------------------------------- ________________ હું ૩૮ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ? બરત્વ નથી હોતું એથી દીગંબરત્વ પ્રાચીન નથી અર્વાચીન જ છે કેમકે દીગબર મત મહાવીરના નિર્વાણ પછી કેટલાક વરસે બાદ જ નીકળે છે અનાદિકાલિન પ્રાચીન મત કઈ હે ય તે હવેતાંબરોને જ છે દરેક તીર્થંકરે સવસ્ત્ર પાત્રને જ ધર્મ પ્રરૂપે છે અને પોતે પણ દેવદુષ્ય વસ્ત્ર ધારણ કરે છે એ વાતની કલ્પસૂત્રાદિ અનેક આગ ગવાહી પૂરે છે. | ઋષભદેવ અને મહાવીરદેવને સાધિક વરસ બાદ વસ્ત્ર ચાલ્યું ગયું એટલા માત્રથી એમના શાસનમાં દિગંબરત્વ ચાલ્યું છે એમ કહી ન શકાય. ક૯ સૂગાદિ શાસ્ત્ર પાઠને મનઃ કપિત અર્થ કરીને દીગંબરવને પ્રાચીન તરીકે પ્રચારવું એ કહ્યું છે સૂટાદિ વેતાંબરોના આગમ શાસ્ત્રોને અન્યાય કરવા બરાબર છે. પરંતુ માધ્યરશ્ય જેણે ગુમાવી દીધુ છે. એવા માણસે ઉંડાણથી પોતાના કે 8 છે પરના શાસ્ત્રોને વિચાર કરવા માંગતા જ નથી, ઉપર ઉપરથી જ શાસ્ત્ર પાટે વિચારીને છે પિતાની માન્યતા કે પક્ષનું ગૌરવ વધારવાના જ નિષ્ફળ પ્રયત્ન કરતા હોય છે. 8 સુભાષ જૈન પણ આવી જ કેઈ ઉંડી અટવીમાં અટવાઈ ગયા હોય એમ લાગે છે. તે अचेलक्को धम्मो पुरिमस्सय पच्छिमस्स य जिणस्स આદિ પંચાશકના પાઠમાં અલકે અર્થ સર્વથા વસ્ત્ર રહિન નન પણું છે એ અર્થ લેવાતું નથી કહેતાંબરના અનેક શાસ્ત્રોમાં આ અર્થ લેવા પણ નથી છે અલક શબ્દનું સ્પષ્ટીકરણ કરતા તાંબર શાસ્ત્રમાં અલકને અર્થ અ મુલ્ય છે વાળા માને તિ વેત જીર્ણપ્રાય તુરછ એવા વસ્ત્રો લેવાનું જણાવ્યું છેઆવા વસ્ત્રને છે ધારણ કરનારા સાધુઓ અચેલક કહેવાય. ૨૨ તીર્થકરોના સાધુઓ રંગબેરંગી કિસ્મૃતિ વચ્ચે પણ ધારણ કરનારા હતા ? છે તેથી તેઓ શાસ્ત્રમાં સચેલક કહેવાયા અને ઉકત જીણું પ્રાય તુરછ વસ્ત્ર ધારણ કરે છે સાધુઓ અલક કહેવાયા. પ્રથમ-પશ્ચિમ તીર્થંકરના સાધુએ ઉકત જીર્ણપ્રાય તુચ્છ વસ્ત્ર ધારણ કરનારા છે હેવાથી અચેલક કહેવાય છે. આગમાદિ શાસ્ત્રોમાં વસ્ત્રપત્રાદિ ઉપકરણે સાધુઓને રાખવાનું વિધાન ડોવાથી છે 4 અલક ધર્મને અર્થ ઉકત જીર્ણપ્રાય વસ્ત્રાદિ ધારણ કરવું એ કયે છે સંપૂર્ણ છે નગ્નદીગંબરવ કરા જ નથી. બૌધના મસ્કીમનોકાય ગ્રન્થમાં જૈન સાધુઓ કે ય છે એનું વર્ણન કરતા છે Page #21 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૧-૨-૩ : તા. ૬-૮-૯૪ : અગ્રાવતાર કટિપટ (એલપટ્ટો)ને ધારણ કરનારા જૈન સાધુઓ હોય છે એવું જણાવ્યું છે એથી ૫) એ સાબિત થાય છે કે તાંબરવ જ પ્રાચીનતમ છે દીગંબરત્વ નહી ! | દગ બર મત તે ભગવાન મહાવીરના નિર્વાણ બાદ કેટલાક વરસો બાદ નીકલ્ય છે છે એની પ્રાચીનતા કઈ રીતે સિદધ થઇ શકે ! એક અંગ્રેજ વિદ્વાન એચ. એચ. વિલ્સન એમ. એ. પણ પિતાના પુસ્તકમાં છે ૧ દિગંબર મત ની પ્રાચિનતાને પુષ્ટ કરવા જે કહ્યું છે તે તેની ટુકી દષ્ટિનું જ સૂચન કરછે નાર છે સુભાષ જેનની માફક એમણે પણ દરેક મતના શાસ્ત્રોનું ઉંડાણથી અવલોકન છે છે કર્યું નથી તેમ જણાય છે. સર્વ પ્રણિત શાસ્ત્રોમાં સ્ત્રી મુકિત કેવલીભૂતિ વસ્ત્ર વગેરેની વાત આવે છે એ છે 3 વાતોને ન માનનાર દીગંબરાચાર્યોએ પોતાના મતની પુષ્ટિ કરવા સવજ્ઞના આગમાને છે છે અસ્વીકાર કરીને જેમાં ભૂલ થવાની શકયતા છે એવા છદ્મસ્થ દીગબરાચાર્યોએ જે છે છે નુતન શાસ્ત્ર રચ્યા છે અને પ્રમાણ તરીકે કઈ રીતે મનાય? એમાં આસ્થા પણ કઈ છે રીતે રખાય ?' દગંબરત્વની પ્રાચીનતા સિદ્ધ કરવા વેતાંબરોના ક૯પસૂત્ર વગેરે શાસ્ત્રમાં U હાથ ઘાલ્યો તે કઈ રીતે સુભાષ જેને ઉચિત કર્યું નથી કેમકે એ શાસ્ત્રોથી તે હતાં. બરત્વની જ પ્રાચીનતા સાબિત થાય તેમ છે. આ વાધી વાતનો પૂરી જાણકારી મેળવીને સુભાષ જૈન વગેરે દગંબરોએ દીગ- 8 બર મતની પ્રાચીનતાને પોતાને ભ્રમ દૂર કરી દેવો જોઈએ. હવેતાંબરોને તે કોઈ જાતને ભ્રમ નથી એટલે ભ્રમને દુર કરવાની વાત જ રહેતી 8 નથી. ભ્રમ તે દી'ગબર સુભાષ જૈન વગેરેને જ છે જે દિગંબરત્વની પ્રાચીનના વેતાં. છે બરોના શાસ્ત્ર પાઠથી સિદ્ધ કરવા નીકળી પડયા છે એણે પોતે જ પોતાનો ભ્રમ દર કરવા મધ્યસ્થ બનીને પ્રયતન કરવા જોઈએ અને સત્ય હકીકતને હવામાં અંકિત છે કરવી જોઈએ. ६ अकारणमधीयानो ब्राह्मणस्तु युधिष्ठिरः । दुष्कुलेनाप्यधीयन्ते, शीलं तु मम रोचते ।। હે યુધિરિ વિના કારણ બ્રાહ્મણ ભણે તેમ દુષ્કલવાળે પણ ભણે છે પરંતુ મને તે નીલ ગમે છે અર્થાત્ શીલવાન બ્રાહ્મણ ન ભણે તે પણ ચાલે શીલહીન દુષ્કુલ ભણે તે પણ શું? Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : ૐ શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક જૈન શાસનને હાર્દિક શુભેચ્છા... सयं पमजणे पुण्णं सहस्सं च विलेवणे । सयसाहस्सिवा माला अणन्तं गीयवाइए || જિનમદિરમાં કાળે લેતાં સે ઉપવાસના લાભ થાય પ્રભુજીને વિલેપન કરતાં હજાર ઉપવાસનો લાભ થાય, પ્રભુજીને માળા પહેરાવતા લાખ ઉપવાસના લાભ થાય અને પ્રભુજી પાસે ગીત અને વાજી ંત્ર પૂજા કરતાં અનંત ઉપવાસના લાભ થાય. ચ'દુલાલ પદમશી રતિલાલ પદમશી પાનાચંદ પદમશી અશાકકુમાર પદમશી પિયુષકુમાર ચંદુલાલ લાખાબાવળવાળા " Mfg.& Exporters of Fine Sanitary wares OSWAL POTTERY WORKS Factory : Amarapar, THANGADH-363530 Dist. Surendranagar. (Gujarat) India Phone : S.T.D. (02750) F. 20476, 20576, 20774 O. 20674 R. 20776 Parimal Nourang Page #23 -------------------------------------------------------------------------- ________________ માલવદેશમાં ઉજજયિણી નામની નગરી હતી. ઉજ થિી નરેશ પ્રજાપાલ આજે ખુબ જ પ્રસન્ન હતા. ચોસઠ કળાઓમાં પારંગત છે છે બનેલી પિતાની અને પુત્રીઓની વિદ્યાના આજે પારખાં હતા. નગરજનેથી રાજસભા ન હકડેઠઠ ભરાઈ હતી. રાજ પુત્રી સુરસુંદરીને શૈવધર્મ માતા પાસેથી વારસામાં મળ્યું હતું. તેમાં વૈદિક 8 પંડિતે સકળ ભણાવતાં ભણાવતાં સાથે વેદશાસ્ત્રનો પાકે રંગ લગાવી દીધું. આ બધાના સરવાળા સ્વરૂપે સુરસુંદરી સંસારરસિક બની ગઈ. રાજકન્યા મયણાસુંદરીએ પોતાની માતા પાસેથી જેનધર્મને વારસામાં મેળવ્યું છે છે હતે. અને ભણાવનાર પંડિત એવા સુંદર હતા કે મયણાસુંદરીની ચોસઠ કળા ઉપર જિનમત પ્રભુત્વ જમાવીને બેઠો હતે. આ કારણથી મય સુંદરી મેક્ષ રસિક બની હતી. પ્રજા પલ રાજાએ પિતે બને કન્યાઓની પરીક્ષા લીધી. જાત જાતની સમસ્યાઓ જ મૂકાઈ. કન્યાઓ એ સમસ્યા પૂછાય કે તરત જવાબ દેવા માંડયા. બરાબરને રંગ જામ્યો હિતે. સભાના પ્રેક્ષકેના તો કઈ હોશ જ રહ્યા ન હતા. આ બધુ તેઓની કહપના બહારનું હતું. જ્યારે સર્વ કળાઓમાં બને પુત્રીઓ પારંગત બની ગઈ છે એવી પ્રજા પાલ જારાને ખાતરી થઈ ત્યારે તેમણે ધર્મકળાની પરીક્ષા લેતું એક સમસ્યાપદ રજુ કર્યું. : ૨ મહાસતી મયણુ સુંદરીના ! જીવનને સંદેશ - - #6+- - -અજાજી # * ક પુણ્યથી આ મળે છે.? સુરસુંદરીએ આ સમસ્યાપદ એ રીતે પૂર્ણ કર્યું કે તે ભેગરસિક છે તેની ખબર છે { પડી જાય, જયારે મયણાસુંદરીએ કરેલી સમસ્યાપૂર્તિથી તે ધર્મરસિક હોવાની જાણ છે 4 થઈ જાય. પ્રજાપાલ રજાની ખુશીનો પાર નથી, બને પુત્રીની ચતુરાઈ અને તે મની છાતી છે 8 ગજગજ ફુલી રહી હતી. તેઓ અભિમાનના શિખરે ચઢયા : “પુત્રીએ, આજે હું તમારા માં છે ઉપર ખુશ થયો છું. તમે જે છે તે હું આપીશ. મારી શકિતની તમને જાણ છે? 4 હું નિર્ધનને ન આપું, રંક હેય તે તેને રાજા બનાવી દઉં, અરે, મારી મહેરબાનીથી કે છે જ તે આ બધા લકે સુખ ભોગવે છે. હું જેના ઉપર તુષ્ટ થાઉં તેને સર્વ સુખને ભકતા { બનાવું. હું જેના ઉપર રુષ્ટ થાઉં તેને ખેદાનમેદાન કરી નાખ્યું. હું સર્વ શકિતમાન છું.' Page #24 -------------------------------------------------------------------------- ________________ છે ૪૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) જેનરત્ન શ્રમણોપાસિકાઓ વિશેષાંક - ચંચળ સુરસુંદરી તરત બેલી ઉઠી : “પિતાજી, તમે સાવ સાચી વાત કરી. આ જગતને જીવાડનાર બે જ ત છે? એક રાજા, બીજે મેઘ.” સભાજને એ પણ સુરજ સુંદરીની હામાં હા મીલાવી. રાજા પ્રજાપાલ ખરા અર્થમાં “રાજા પાઠમાં આવી ગયાઃ “માંગ, માંગ, માંગે તે { આપું, બેટા સુરસુંદરી, તારી મનોકામના પ્રગટ કર. સુરસુંદરીની આંખ અને વચન દ્વારા પ્રગટ થયેલી તેની મનોકામનાને જાણીને ? { પ્રજાપાલ રાજાએ રાજકુમાર અશ્વિમન સાથે તેના વિવાહ નકકી કર્યા. રાજપુત્રી મયણાસુંદરી આ બધે તમારો મૂંગા મે જોયા કરતી હતી. પોતાના ? પિતાજી ગર્વાધ બનીને જે બેલ્યા અને પોતાની બેન સહિત સર્વ સભાએ જે રીતે આ તેમના ગર્વને વધાવી લીધે એ જોઈને મયણાસુંદરી માથું ધુણાવવા લાગી. આ જોઈને ? R રાજા પ્રજાપાલે કહ્યું : બેટા મયણાસુંદરી, શું તારા મનને આ વાત નથી રચતી? હું ધારું છું કે ? { આખી સભાથી સગુણી ચતુરાઈ તારામાં છે. તું નિશકેચ તારી ચતુરાઈ પ્રગટ કરે છે “અહીં કંઈ પણ બોલવું ઉચિત જણાતું નથી, મહારાજા મયણાસુંદરીએ છે આ કહ્યું: “વિષય અને કષાયથી માણસનું મન મોહિત બની જાય છે. જ્યાં રાજા ખુદ ? વિવેક વિનાને છે. શાસ્ત્ર જ્ઞાનને જ્યાં અંશમાત્ર ઉપયોગ નથી અને સમાજને જયાં ! હાજી હા કરનારા છે આવા માહોલમાં સાચી વાતે પણ ઉંધી પડે છે. છતાં આપને - આગ્રહ જ છે તે હવે કહું છું. : 5. પિતાજી છેટું અભિમાન ત્ય-વિવેકને ધારણ કરે. આ બધી દ્ધિ, સિદ્ધિ છે અને સમૃદ્ધિ તે સમુદ્રના તરંગે સમાન અસ્થિર છે. આ સંસારમાં કર્મના પ્રભાવે જ સૌ સુખ કે દુખને અનુભવે છે. પોતે ધારે તેને સુખ કે દુખ આપી શકે છે એવો છે મિથ્યાગર્વ કઈ માણસે ન કરવો જોઈએ’ મયણાસુંદરીની કમસિધ્ધાંતની વાત સાંભળી રાજા ગુસ્સે થયે. તેણે કહ્યું: “તું ? મારી પુત્રી નથી, શત્રુ છે. આજ સુધી તને રનના રમકડે રમાડી, ભાવતા ભેજન છે છે ખવડાવ્યા, મનગમતા વસ્ત્રો પહેરાવ્યા, કીમતી અલંકારો અપાવ્યા. આ બધે ઉપકારને છે આ બદલે ? નાહક ગુસ્સે ન થાવ, પિતાજી-બધી વાતેના રહસ્યો ઉંડાણથી સમ છે. આપના છે. કુળમાં અવતરવા માટે હું કંઈ જોષ જોઈને આવી નથી. મારા પૂર્વક જ મને આપના ? ૧ કુળમાં જન્મ દીધું છે. વધુ શું કહું? આપને મારા ઉપર સ્નેહ છે અને મને જે કંઈ - - Page #25 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક : ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ : ૪૩ લાડ લડાવે. છે એ પણ મારા કર્માંના કારણે છે. કમ પ્રતિકૂળ બને તે એક ક્ષણમાં બધુ વિપર્રત થઈ જાય.' મયણાસુંદરીએ કહ્યુ . રાત મનમાંને મનમાં ધવાયા. મત્રીએ પણ અચાનક ઉભી થયેલી પરિસ્થિતિથી અકયા–સભાજના જાતજાતનુ: બાલવા લાગ્યા. કેટલાક કહે-આ છોકરી બહુ' ચિખાવળી છે. બાપની સામે તે આમ ખેલાતું હશે ? કાઇ કહે-એ બિચારી શું કરે ? એના પડિતે જ એને આવું ઉંધું ભણાવ્યું. તેના આ પ્રતાપ છે, કાઇ કહે-પડિત પણ - કયાં ઘરનુ ભણાવે છે. એ ધમમાં જ એવુ લખ્યુ હશે ત્યારે એણે આવું શીખવાડયું. હશે ને ? એ જૈન ધમ જ ખાટા ! માથાં એટલા મા પડવા લાગ્યા. પ્રસંગ તેા હજી આગળ વધે છે પણ આપણે અહી જ ઉભા રહી જઈએ જે બનાવ બન્યા તેના ઉપર ઘેાડા વિચાર કરીએ, થાડુ' તારણ કાઢીએ. એક, ભેગરસિક અને મેક્ષરસિક ! આ બે વચ્ચે જયારે વિવાદ થાય છે. ત્યારે મેટેભાગે ભાગસિકની પાટલી ઉપર બેસનારા ઝાઝા માણુસા હશે ? દુનિયામાં માટે હિસ્સા ભાગરસિકાના વસે છે તેથી ભેાગસિકાનુ` માટુ' ટોળું જોઇને મુંઝાવાની જરૂર નથી. ઉત્તમ આત્માએ માક્ષસિકને હમેશ માટે ટેકો આપતા હોય છે. સ સારપ્રિય માણસે કે મતાની મેલબોલા જોઇને કોઇએ અધીર કે અસ્થિર બનવું નહિ. ખે, જીહજુરીયાએથી ટેવાયેલા માથુસેના કાન, પોતાનુ ગખંડન કરતી સાચી વાતને સાંમળવાની ક્ષમતા ગુમાવી બેઠા હોય છે. માટે આવા માણુસેને ઉપદેશ આપીને જલદી જલદી સુધારી દેવાના કેાડ કરવા નહિ, માટેભાગે તે એનુ પરિણામ વિપરીત જ આવે છે. પણ એવા અવસર જ આવી ગયા હૈાય તે છેવટે માં ખેલવુ' પડે. એવા અવસરે અન્ય વાત રજુ કર્યાં પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેને સહજપણે સ્ત્રીકારી લેવાની આત્મામાં સરળતા હાવી જોઇએ. ત્રણ, પિતા-પુત્રનેા સંબધ આમ તો કર્માંજન્ય છે, છતાં ધમ` પિતૃભકિતના ઉપદેશ આપે છે. શરીર અને સ્વાથી ઘસાઈને પૂર્ણ શકિતથી પિતૃભકિત કરવામાં કોઇ ખાધ નથી. પણ ધમ-આત્મહિતને રસ્તે આડે આવનાર કે આત્માને અવળે રસ્તે લઈ જનાર માતા કે પિતાની વાત્ત, ભકિતને નામે સ્વીકારી લેવી એ વાસ્તવમાં પિતૃભકિત નહિં, પણ અભકેત છે. આને માટે માતા-પિતા સાથે ચર્ચા કરવી, સ્નેહથી સમજાવવા કયારેક કડક શબ્દમાં વાત કરવી પડ` તા કરે, તેને નિંદા ન કહેવાય ભરસભામાં પણ અવસરે તેમની સાથે વાદ કરવા પડે તે તેને માતા-પિતાની સામે પડયા કહેવાય નહિ. જેમાં સ્વ-પરનું આત્મહિત સમાયેલું હોય તેવી વાર્તાને નિંદા સમજનારા કયાં તે મૂખ છે, કયાં તે મુગ્ધ છે કયાં તે દૃષ્ટિરાગથી આડામાગે ક્ટાઈ ગયેલા છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પુણ્યા શ્રાવકની સમપિત પત્ની -શાહ રતિલાલ દેવચંદ ગુઢકા, લંડન අපපපපපපපපපපපපපපපපපපl પુણ્યા શ્રાવક રાજગૃહીમાં નામાંકિત છે ધનવાન નથી પરંતુ તેની સામાયિકના ! છે ભગવાન મહાવીરે શ્રી મુખે વખાણ કર્યા અને રાજા શ્રેણિક નરક નિવારવા તેના ઘરે 8 ગયે સામાયિક લેવા, તે પુણ્યા શ્રાવકે જિનદશનામાં સાંભળ્યું એક બાજુ સાધર્મિક ભકિત છે અને એક બાજુ સઘળી ધર્મભકિત. બસ તેણે મહાવીરદેવ પાસે એક સાધમિકને જમાડી જમવું તે નિયમ યે. પરંતુ તેને ૧રા દેકડાની આવક હતી. બે જ માણસનું પોષણ થાય તેમ હતું. તે ઘેર ગયે અને પત્નીને સાધમિક ભક્તિની વાત કરી. પત્ની કહે બહુ સારું છે તે કર્યું. નિયમ ન લીધે હેત તે ભકિત ના કરી શકત. પુષે કહે પણ આપણી પાસે ત્રીજા માણસને જમાડવાની શકિત નથી. } પત્ની કહે, સ્વામી તેમાં શી ચિંતા, એક દિવસ હું ઉપવાસ કરું એક દિવસ + આપ ઉપવાસ કરે, બસ ઉપવાસનું ભેજન સાધર્મિક ભકિતમાં જશે. પુણે ખુશ થઈ ગયે ધર્મશીલા પત્નીની ધર્મપ્રીતિએ તેના નિયમનું અખંડ 8 છે પાલન કરાવ્યું અને સાધના માર્ગના બંને મહા મુસાફર બની ગયા ધન્ય પુણ્ય ધન્ય છે તેની પત્ની. ચાર, કર્મસિદ્ધાંતની સિદ્ધિ માટે મયણાસુંદરી જેવી કન્યા જો પિતા સહિત છે સર્વ નગરજનોને રોષ વહોરી લેતી હોય, તે જેમના મસ્તકે ભગવાન શ્રી જિનેશ્વરદેવના છે ( શાસનને સમજાવવાની જવાબદારી છે, એવા ધર્મોપદેશક મહાત્માઓએ લોકોને રુદ્ધમાગ ! સમજાવવામાં અજ્ઞાનીઓના રેષને ભોગ બનવું પડતું હોય તે ગભરાવું ન જોઈએ. એ છે વાત પણ એટલી જ સત્ય છે કે આ દુષમ કાળમાં સત્યમાર્ગ બતાવનાર ઉપ: કેવળ જડ માણસે જ નહિ, કહેવાત. પંડિતોનું પણ આક્રમણ આવવાનું જ. સત્યને પચાવવું ! જેમ સહેલું નથી એમ સત્યને પ્રરુપવું કે પ્રચારવું પણ સહેલું નથી. સત્યના પ્રચારથી { અયોગ્ય આમાઓ જે ધમની નિંદા કરવા જેવા હીનામા પણ પહોંચી જતાં હોય છે તેય અશઠ ગીતાર્થને એને દોષ લાગતું નથી. અન્ય અન્ય કાદ્રપનિક ભયેને આગળ કરી માગરક્ષામાં શિથિલ બની રહેલાઓ, મહાસતી મયણાસુંદરીના ચારિત્રમાંથી પ્રેરણા ! મેળવે તે આજે પણ ઘણું કામ થઈ શકે તેમ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી વૃંદ એટલે તારક તત્વ -પૂ. મુનિરાજ શ્રી ભુવનચંદ્ર વિજયજી મ. વડોદરા છે શકસ્તવન. નાથની સ્તવના-આઈગરાણું-પદથી કરીને ઈદ્ર સૂચવી દીધું કે દરેક છે છે તીર્થંકર પરમાત્મા પોતે સ્થાપેલ મહાશાસનની આદિ કરનારા છે. પ્રવાહે કરી અનાદિ શાસનની સામાન્યથી પણ સ્તુતિ સ્તવના કરવાને મહાસામર્થ્યની આવશ્યકતા છે. સામર્થયેગને નમસ્કાર પણ ઉચા ગુણસ્થાને થઈ શકે છે. આવા મહાશાસન8 માં આચાર્યાદિ શ્રમણ સંઘની પ્રધાનતા છે. તુ બીજે નંબરે મહા પવિત્રા શીલ સંપન્ન છે # શ્રમણ વંદનું અનોખું પણ શાસન મર્યાદાયુકત અનુપમ સ્થાન છે. શ્રીકૃષ્ણ મહારાજાની અઝમહિષીઓ કે સ્થૂલભદ્ર સ્વામીની ભગિનીઓશ્રમણ 8 રત્નમાં અગ્રેસર છે. પંચમહાવ્રત, પંચાચાર, પાંચસમિતિ આદિ એક સરખા હેવા છે છતાં શ્રમણી વૃંદની જ્ઞાનમર્યાદા-કેવળજ્ઞાન સિવાય-શાસ્ત્રકારે છઅવસ્થામાં જે બાંધી K છે, તે સ્વાર કલ્યાણાર્થે મહાહિતકારી છે. આજના અડબંગ યુગમાં, મહાભયંકર ઝેર ઓકતા ઝેરી જમાનામાં પ્રત્યક્ષ અનુ6 ભવાય છે કે મયં દાનું ઉલ્લઘંન કેવા માઠા વિપરીત અને મહાહાનિકર પરિણામ ની - જાવી રહેલ છે. વિશ્વની ટોચે બેસી શકે એવા શ્ર ણી ની ઉપેક્ષા પણ છેલ્લા ૬૦-૭૫ વર્ષમાં છે અનુભવાય છે. એને કારણે ગીતાર્થની જ્ઞાનગોચરીમાં રહેવા દઈએ છતાં થઈ રહેલી છે. ઉપેક્ષા આત્માની પરિણતિ માટે ઘાતક બની રહે એ સ્વાભાવિક છે. શ્રમણી વૃંદને અમુક ભાગ જમાનાની લહેરે ચઢી શાસ્ત્રમર્યાદાનું ઉલ્લંઘન કરી જે છે રીતે વહી રહ્યો છે અને તે વહેણને ઉત્તેજન ગણવેષધારીઓ તરફથી અપાય છે. છે એ ખતરનાક છે બાકિ શ્રમણી ૨ને તે આજે પણ દેદિપ્યમાન છે જ. શકય સધળું થાન પંચ- છે. 5 મહાવ્રતના પાલન માં રાખી, શ્રાવિકા સમુદાયને જ્ઞાનધ્યાન અને ક્રિયા યેગમાં જે શાસ્ત્રીય છે પદધતિથી દેરી રહેલ છે. એજ એમની વડાઈ અને શાસન ગૌરવનું સંરક્ષણ છે. શ્રાવિકા સમુદાય માટે શ્રમણી એક જબરજસ્ત તારક તત્વ છે. પાયાથી છે માંડીને ટચ સુધી, સંબંધિત સાધનામાં સહાયક બનવામાં જે ઉમંગ આનંદ અને 8 જે ઉત્સાહ દાખવે છે, તેમાં સ્વાર કલ્યાણનેજ એક હેતુ અનુભવાય છે, સાથે જ અભિ માનનું નામ નહિ, વાહવાહની કે કીર્તિલાલસાની ઈચ્છા નહિં નાથની આજ્ઞા એ જ, 8 Page #28 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈનશાસન (અઠવાઠિક)શ્રી જૈન રત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક શિરોધાય આવા શ્રમણીરૃં વડેજ શાસનની દીપ્તિ અને એજર્સ તેજસુ ખીલી રહ્યા છે. તપ તા શ્રમણવૃંદમાં આતપ્રેત બની ગયા છે. કાયાની ૫૨વા નહિ. માંદગીમાં પણ તપની જ ઉપાસના, આ કાંઇ નાનીસૂની વાત નથી, ચારે બાજુ મેહની માંધી સંદવ ચઢેલ રહે છે છતા માહને ટકકર મારી આત્મસાધનામાં રત, એ શ્રમણીરૃ હતુ. ગજબ પરાક્રમ છે. ૪૬ : શાસન અને શ્રમણીરૃંદ તાણાવાણાથી વણાએલ છે. એક પત્ર સાધ્વીજી, એટલે વિશ્વની અણુમેાલ મુડી, સમાજ-સ`સ્કૃતિ અને ધર્માંને સતેજ રાખનાર પૂ. સાધ્વીવૃંદ છે ક'ચત સમ કાયાની માયા નહિ. ખાનપાનને શેખ નહિ. ાઢના આસ્વાદ નહિ ૯૨ મી. એળીજી ચાલતી હૈાય, મેલાઘેલા કપડમાં ૧૦ વાગે ગામડામાં પહોંચે જૈનનુ' ઘર નહિ. રોટી અને પાણીનું આયંબિલ અને સયમ શરીરને પાષણ. માણસની જરૂર નહિ. કૃષકાયાએ હાથમાં પાણીનેા ઘડા અને શરીર ઉપર ઉપધિ દર જીવદયાનું પાલન અને મનમાં સ્વાધ્યાય કે અરિહંત પરમાત્માનું ધ્યાન. ધન્ય જીવન ! ધન્ય સમતા. આવા પવિત્ર-સયમશીલ શ્રમણીરૃંદની મુંગી તારક છાપ કેવી ઉત્તમ ઉઠે ? સ્વ શિષ્યાઓને અને ભાવી દીક્ષાથી માળાએને મીઠી-મધુરી વાણીથી કરણા આપે અને સ'યમમાગ'ની સક્રિય-પ્રેકટીકલ કળા ખીલવે, એમના ચારિત્રની અદ્ભુત છાપ આજુ બાજુના આત્મામાં ઉઠે જ ઉઠે. આવા વિશ્વ શ્રેષ્ઠ શ્રમણીરૃં માટે કવિ નાનાલાલના હૈયામાંથી નીકળેલા શબ્દ, એમની ભાષામાં અજબ ગજબના મહિમા ગાય છે, મહાતારક એવા સ્થાનને પવિત્રશ્રેષ્ઠ-આશ્રમ તરીકે ઓળખાવી ભૂરી ભૂરી પ્રશ`સા કરી છે અને લાક્ષણિક પદ્ધતિથી રજુઆત કરી છે. કાળ મહા ભય કર ચાલી રહ્યો છે રાજકારણ મહાકૃષિત ખર્ન ગયુ છે. તેવા સમયે આવા પવિત્ર સવ હિતકર શ્રમણી વૃંદની રતિભાર પણ ઉપેક્ષા ચલાવી લેવાય નહિ. પૂજય સ્થાને રહેલા પદસ્થા, ઉપાસક ભકતજના, આ બાબતમાં અજ્ઞાન નથી, પણ ઉપર કહ્યું તેમ કારણેા ગીતા ને પલ્લે રાખીને, પણ આવશ્યક, શસ્ત્રીય પદ્ધતિથી, ઉત્થાન-રહાણ અને પ્રગતિ માટે સે। ટકાના પ્રયાસ–ઉદ્યમ અને પાકી સહાયતા જરૂરી છે. મહાભયંકર ભુંડા કાળમાં, અજબ કેટિનું શીલરક્ષણ, તે માટેની મર્યાદાએનુ પાલન, જ્ઞાન યાન અને તપેાધમાં રકતતા હોવા છતાં દુષિત હવા પાણી, વાયરસ, (અનુ. પાન ૪૮ ઉપર જુઓ) Page #29 -------------------------------------------------------------------------- ________________ જ દર વર્તાવે કાળે કેર, કરશે ના કયાંય ર. ચિ સમતા નીર, વહી રહે ક્ષમાના શીતલ સમીર.” વેર-ઝેરના ભાવેનું વમન કરવના, કપાયેની કાતીલતાનું શમન કરR વાનો, વિષય વાસનાનું દમન કરવાને અને આત્માને નિમલ કરવાના આ છે પર્વાધિરાજના પુનીત પ્રસંગે, સૌ પુણ્યાત્માઓએ આજ્ઞા મુજબ ની આરા# ધનામાં ઉજમાળ બનવું જોઈએ. | સાચા આરાધક ભાવને કેળવવા–પામવા માટે વરના વિપાકનો { વિચાર કરવો જોઈએ. વરના અનુબંધ આત્માને સંસારમાં રઝળવે છે. ધર્મક્રિયા માટે કરવા છતાં પણ કૃષ્ણ સર્પરાજના કાતીલ વિષ-ઝેર કરતાં છે પણ વૈર ભયંકર છે. કેમકે, વિષધરનું વિષ એક ભવને મારે છે જ્યારે વેર છે. 8 નું વિષ અને ભવ સુધી આત્માને મારે છે. વિષ તે માત્ર ખાનારને મારે શું $ છે જયારે વર તે પાસે ઉભેલાને ય ખતમ કરે છે. દુનિયામાં કહેતી છે કે, 8 ઝેરના પારખ ન કરાય તેમ આત્મહિતેષી પરમષિઓ કહે છે કે-વૌરની 8 છે વસુલાત ન કરાય. පපපපපපපපපපපපපපපපපපපපප : સમાપનાથી આત્માને અજવાળીએ : –પ્રજ્ઞાંગ saage 22222222222222 “જાગતા રહેજોની ટહેલ પાડતા રાણીયાની જેમ આત્માની સાચી છે અમીરીને માર્ગ બતાવતા મહાપુરુષો કહે છે કે, આરાધનાના આ સુવર્ણ 8 અવસરે આભામાંથી ગેર-ઝેરના બીજને જડમૂળમાંથી ઉખેડી, સમતા સુધાનું છે સી ચન કરી ક્ષમા ધમને પામવો જોઈએ જેથી મોક્ષપી મહેલાતના છે રત્ન સિંહાસને આત્મરૂપી રાજા સદૈવને માટે આત્મગુણેમાં રમણતા છે છે કરનારે બને. આવી અનુપમ અમીરાતને પામવા સૌએ, બીજાના નહિ પણ પિતાની જે છે જ ભૂલ–દેષો જેવા જોઈએ, દોષદષ્ટિ અને દષિરૂપ દુર્ગુણને દેશવટે છે આ દેવો જોઈએ. “ભૂલ્યા ત્યાંથી ફરી ગણુએ અને “સમજયા ત્યારથી સાચું જ ભણુએ માની હયા પૂર્વક સૌને સાચા ભાવે ખમી–ખમાવી, સાચે આરા- 8 { ધક ભાવ કેળવી ક્ષમાપના પર્વને ઉજાળીએ. દિલમાં ક્ષમાના દીપક પ્રગટાવી, છે જ જજે ૪૪૪ *દ્ર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૮ + : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણે પાસિકાએ વિશેષાંક આતમનાં અજવાળાં કરી, આત્માના અનંતજ્ઞાનાદિ ગુણામાં રમણતા કરનારા બનીએ તે જ હાર્દિક 'ગલકામના સહુ ભુલના એકરાર મુશ્કેલ છે તે અંગે કવિની કૃતિના સાભાર ઉલ્લેખ કરી વિરડ્યુ છુ, ‘દુનિયા મહી` વાતા ઘણી ભૂલી જવી મુશ્કેલ છે. લાગ્યા હૃદયમાં ડંખ તે, વીસરી જવા મુશ્કેલ છે. ભૂલી જવા મુશ્કેલ છે, અન્યના અપકારને, ભૂલી જવુ મુશ્કેલ છે, આપણાં અપમાનને, ભૂલી જવા મુશ્કેલ છે, વચન કડવાં ઝેરને, ભૂલી જવા મુશ્કેલ છે, વિરોધીઓના વેરને, ચાહા જો તમે દુનિયા મહીં, શાંતિ અને સુખને, ચાહો તમારા જીવનમાં શાંતિ અને આનંદને, દુનિયા મહી. આ બધુ` ભુલી જવામાં માલ છે. તે ભૂલી જતાં શીખવુ એ એક આશીર્વાદ છે.’ પ'ન ૪૬ નું ચાલુ') અને વિચિત્ર ખારાક પાણી, વિ. અનેક વ્યધિએના કારણેા બની રહ્યા છે, માનસિક વિકાસને અટકાવનાર ખની, જ્ઞાનતંતુઓ પર માઠી અસર કરી રહ્યા છે, તેવે વખતે ગુણુ સપન આત્માઓએ શાસનના શણગાર રૂપ, જ્ઞાનની તેજસ્વી દીપિકાઓના રક્ષણ માટે સામુહિક રીતે વિચાર કરી સુખધ ચૈાજનાએા માટે સતર્ક બની જાગૃત બનવામાંજ શાસનનુ ગૌરવ છે. શ્રમણ રત્નાના તેજને તારક બનાવી રાખી, તે કલ્યાણ કામી આત્માઆની સાધનામાં સૌ કાઇ સર્વાં ગી સહાયક બન્યા રહે એજ મીઠી ભલામણુ અને સાથે જ શાસન પતિને ઉત્કર્ષ માટે પ્રાર્થના શાસન જયવંતુ' છે શાસનના જયકાર ખેલવવામાં એક મહાન વિભાગને હીયા નમન. તે! નાશ જ છે सर्वे यत्र विनेतारः, सर्वे पण्डितमानिनः । सर्वे महत्त्वमिच्छन्ति, तद्वृन्दमवसीदति ॥ જયાં બધા નાયક હાય, સઘળા પેાતાને પતિ માનનારા હોય અને સઘળા મહત્તાને ઈચ્છનારા હાય તે સમુદાય સીદાય છે અર્થાત્ નાશ પામે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્વજ્ઞા નયનાદેવી -શ્રી જેનેન્દ્ર શ્રી જેન મન્દિરાના શ્રેણીથી અલંકૃત વલભીપુર નગર ભારત ભરમાં શ્રી સિદઘ- 2 ગીરિરાજની તલાટી અને શ્રદ્ધાવંત વ્રતધારી શ્રાવકજનની ઉત્તમ મોક્ષમાર્ગની કરણથી 8 પ્રસિધિને વરેલું. આ નગરમાં ૧૬ સો ની સદીમાં લાવણય-રૂ૫ અને સતીત્વના તેજથી શેભતી પમ શ્રાવિકા નયનાદેવી ભૂતકાળના બનાવમાં કયાંય લુપ્ત બની ગઈ છતાંય 8. છે જેનું જીવન કવન સૂવર્ણાક્ષરે આલેખાએલું અનેક ભવ્ય આત્માઓને અને આદર્શ છે છે પુરો પાડે છે. ' આ નયનાદેવી ધર્મ રંગે રંગાએલ માતાપિતાના સુસંસ્કારથી શ્રી જિને લખેલા છે જીવાદિ ૯ તત્વ અને કર્મ વિષયક સુજ્ઞાનથી બાલ્ય અવસ્થામાં જ સુજ્ઞાન બન્યાં. ભાલ છે અને આંખમાં અનેરૂ સતિત્વનું તેજ દેહે અપૂવ લાવણ્ય-હૃદયમાં અવિહડ ધર્મશ્રદ્ધા છે અને વ્યવહારિક જ્ઞાન તો શિક્ષકના ગુરૂ બને એવું છતાંય જીવન પરમાત્મભકિત-ગુરૂ બહુમાન-વિનય-વિવેક-ઔદાર્ય–ગંભીરતા ગુણાનુરાગસહનશિલતા આદિ ગુણોનું દેદીપ્ય છે છે માન સાથે અનેકની આંતરડી ઠારનાર હતું. ૧૬ વર્ષની વયે તેજ નગરમાં ૧૨ વ્રતધારી; પરોપકાર-સદાચાર અને શ્રાવક છે. { ધર્મનું સુ૨ પાલન કરનાર શ્રેષ્ઠીવર્ય શ્રી નેમચંદભાઈની સાથે લગ્ન ગ્રન્થીથી જોડાયાં. ઉભય દમ્પતી ત્રિકાળ પરમાત્મભકિત-સામાયિક-ઉભયકાળ આવશ્યક આદિ ધર્મ. ૧ 5 કરણીથી જીવનને ઉજવળ બનાવી રહ્યાં છે. સંસાર સાધનાના ફળ તરીકે ક્રમશ: બે ૨ કે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ એક અજય બીજે વિજય; બંને બાળક માતાની ધર્મ કેળવ- 8 ણીથી બચપણથી જ “રામ-લક્ષમણુ” તરીકે ગામમાં ઓળખાવવા લાગ્યા. વિનય-વિવેક તે છે છે એમની પ્રત્યેક કરણીમાં દર્શન કરાવ્યા વિના ન રહે. શ્રેષ્ઠીવર્ય નેમચંદભાઈ ગર્ભશ્રીમંતાઇને વરેલા–એમાં અચાનક અશુભ કર્મને 3 ઉદય શરૂ થયે. એમના વિશ્વાસુ ધર્મશીલ મહેતાજી કે જેઓ કુટુંબના મુરબ્બી તરીકે 4 હતાં તેઓ ઘડા ઉપર બેસીને પેઢીએ આવ્યાં, અને શેઠને કહે છે કે અંદર રૂમમાં છે પધારો...ગજબ થઈ ગયે.. કહેતા જીભ ચાલતી નથી. નેમચંદભાઈને નિયમ પેઢી છે આ ઉ૫૨ બપોરે ૧૨ થી ૪ સુધી જ કારભાર સંભાળ. બાકીને સમય ધમ આરાધનામાં છે પસાર કર. ખૂબ શાન્તચિત્ત શેઠ કહે છે કે, પહેલા પરમાત્માની પૂજા કરી. ભોજન કરી આ પછી વાત સાંભળીશ. મહેતાજી ઝટપટ પૂજા–ભજન પતાવી પેઢીએ આવ્યાં છે અને શેઠને કહે છે કે રૂ. ૭ લાખના કરીયાણાથી ભરેલા વાહણે દરિયામાં ડુબી ગયાં છે. જે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૫૦ : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણ પાસિકાએ વિશેષાંક - 8 શેઠે કહ્યું નાશવંત વસ્તુ નાશ પામે, એમાં દુઃખ કેવું? આ તે કર્મ પરિણામ છે. ધર્મ છે શ્રદ્ધા અને વિરાગભાવ વધુ દ્રઢ બનશે. તમે હેજે ય ચિંતા ન કરતા 3 દિ' બાદ * શેઠને વિશ્વાસ કારભારી ઉંટની ખેપ કરી આવ્યો. ભીની આંખે શેઠને કહે છે કે, પર. ૧ છે દેશની સાતે ય વખારો આગમાં સ ફ થઈ ગઈ છે, શેઠે એ જ સ્વસ્થતાથી જવાબ આપે 8 કે ભાઈ! વખાર સળગી ગઈ એમાં શી ચિંતા, ધર્મશ્રદધા નાશ ન થવી જોઇએ. જરાય ? છે ચિંતા ન કરતાં સૌ સારા વાના થશે. એમાંય ૭ લાખને માલ હતો. શેઠે મહેતાજીને છે. આ કહ્યું કે “મેડી તે હવેલીએ આવો છે,’ કહી સાંજે દેવદર્શન-પ્રતિક્રમણાદિ કરી છે મધ્યરાત્રિના સમયે મહેતાજી શેઠની હવેલીએ આવ્યાં. શેઠ અને મુનિમ બન્ને જણા છે. ગુપ્ત ભોયરામાં ઉતરીને ૨ ઓરડા વટાવી ત્રી જા એ રડાનું તેલીંગ તાળુ જે કળવાળું હતું ? છે તે ઉઘાડયું. શેઠે મુનિમને કહ્યું અંદર પટારાઓમાં ૭ લાખનું સુવર્ણ છે તે બહાર છે કાઢ. મશાલ લઈને મહેતાજી અંદર ગયાં, શેઠ બહાર રહી કમ પરિણામને વિચાર કરે 8 છે. મુનિમ જ્યાં પેટાર ખેલીને જુવે છે તે એમાં સુવર્ણના બદલે કે લસા અને વીંછી છે જેમાં, જોતાજ ત્યાં બેભાન બની ઢળી પડ્યાં. ધબાકાને અવાજ સાંભળી શેઠ અંદર ' ગયા. કમેં સજેલી પરિસ્થિતિ પામી ગયાં. મુનિમનું માથું ખોળામાં લઈને અંગરખાથી છે પવન નાંખે છે. થેડીવારમાં મુનિમ શુધિમાં આવ્યાં ત્યાં શેઠ કહે છે કે કર્મસત્તા” R બળવાન છે, સમજુએ આત્મસત્વ ક્ષીણ ન કરવું જોઈએ. ચિંતા છોડી દે, સમતાથી 8 આ અશુભ કર્મ ભોગવવામાં જ અશુભ કર્મ નાશ પામે. મુનિમ શેઠ ઉભય હવેલીના બેઠક ખંડમાં આવે છે...મુનિમજી શું રસ્તે કાઢવે છે એની ચિંતા કરે છે. ત્યાં અચાનક શેઠાણી નયનાબેન આવે છે. શેઠ મુનિમની વાત સાંભળી પરિસ્થિતી સમજી જાય છે. અને પ્રસન્નચિત્ત સ્મીત રેલાવી કહે છે કે, તમે નાહક ચિંતા કરી આધ્યાન ન કરે. હું હમણાજ થેડી વારમાં તમારી પાસે આવું ન છું એમ કહીને શયનગૃહમાં જઈ અલંકાર ડાભડે લઈ આવે છે, જે અલવરો પાણીછે દાર મૂલ્યવાન હીરા-માણેક-નિલમ-તીથી જડેલાં હતાં,-અલંકાર અને ગળામાં એક જ જ મંગળસૂત્ર લખીને શરીર ઉપરથી બધા જ દાગીના ઉતારી ઢગલો કરી દીધું અને કહ્યું કે, છે બીજે વિચાર ન કરે આ અલંકાર વેચીને બધુ દેવું વ્યાજ સાથે ચૂકતે કરી દે, આવી છે પરિસ્થિતીમાં માથે દેવું હોય તે આપના નિમિત્ત ધર્મ નિંદાય અને બેધિદુલભ ? આ બને. શેઠે મૂક સમ્મતિ આપી મુનિમ એ અલંકારો લઈને બીજા દિને શહેરમાં જઈ છે ચગ્ય મૂલ્ય ઉપજાવી આવ્યું. સૌને પ્રેમથી બોલાવી વ્યાજ સાથે દેવું ચૂકતે કરી ધું. 8 છે દાસ-દાસીઓને ૧૨-૧૨ માસનો પગાર આપી રજા આપી. દાસ દાસી રડતી આંખે Page #33 -------------------------------------------------------------------------- ________________ ટ વર્ષ ૭ : અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ વિદાય થયાં. પરિસ્થિતિ ક્ષીણુ બની છતાંય પ્રભુભકિત, સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્માંકરણીમાં જરાય એટ ન આવવાં દીધી. * ૫૧ થોડા દિ' બાદ મુનિમ રાત્રે શેઠ પાસે આવી હાથ જોડી વિન'તી કરે છે કે, શેઠ ! મારી પાસે જે છે એ આપની જ કૃપાનુકૂળ છે. આ પાંચ લાખની પાટલી સ્વીકારી વ્યગસાય કરે...ના પાડી મને દુઃખી ન કરતાં, પશુ શેઠે કહ્યું, જીવે ભાઈ, જો પાપેય ન હેત તે સેતુ કેલા બનત! જયારે પપેથ ચાલુ હોય ત્યારે કાઈ સાહસ ન જ કરાય... હવે સાંભળેા, પાછલી પહેરે ભાગ્ય જયાં લઈ જશે ત્યાં જઈશુ તમા આ હવેલી સંભાળજો, યાગ હશે ત્યારે ભેગા થઇશું. જિનભકતને કયારે ય ચિંતા ન હોય, તમા ધરપત રાખે... મુનિમ રડતા હૃદયે ઘેર પેહચ્યા, ત્યાં શેઠાણીએ કહ્યું કે નાથ ! તમેએ ચેાગ્ય જ નિગ્રુપ કર્યાં છે, જે નગરમાં પુણ્યેયના કાળમાં પરમાત્મકિત સહિત શાસનની સુદર આરાધના-પ્રભાવના કરી અનેક સાધર્મિકને ધમ વાત્સલ્યથી સ્થીર કર્યાં એ નગરમાં આવી પરિસ્થિતિમાં રહેવું ઉચિત નથી જ, ધર્માં રક્ષતિ રક્ષીત:” શુધ્ધ આચરેલા ધરેંજ આપનું કલ્યાણકારી સાચું રક્ષણ કરશે. શેઠને અપૂર્વ ધીરજ આપી પાછલી રાતે બન્ને બાળકાને ઉઠાડી સાથે લઇને શેઠ-શેઠાણી નિકળ્યાં. અને ૨૦ માઇલ સુધી સતત ચાલી એક નગરનાં પાદરે ઘેઘુર વડલે દેખીને થાક ઉતારવાં બેઠા...સૌ શ્રમિત બની ગયાં. બન્ને બાળકો તે ખૂબ જ થાકી ગયાં. પણુ કાઇ બાળક રડતું નથી કે મા બાપ પાસે ખાવાનું માગતાં નથી. પશુ શાન્તચિત્તો માતા નયનાદેવીના ખેાળામાં આરામ કરે છે. પછી થોડા આરામ કરીને સૌ પ્રતિક્રમણ શાતચિત્ત કરી શ્રી નમસ્કાર મહામ`ત્રના યાનમાં લીન બની ગયાં. માતા, નયનાદેવીએ બન્ને બાળકાને કેવા ઉત્તમ ધમ સસ્કાર આપેલા કે જેથી આપકાળમાં પણ બાળક સુન્દર સમતાને જાળવી શકે છે. પણ આ આપત્તિ આચરેલ ધ પ્રભાવે આ પકાલીન બની... ચેાડીક જ વારમાં તે નગરના શેઠે માણેકચંદભાઈ દેહશુદ્ધિનુ` કા` પતાવી ચાંદીના કળશે। હાથમાં પકડી નગરમાં જતાં હતાં ત્યાં અચાનક નેમચંદભાઇ શેઠ અને એમના બાળકો અને નયનાદેવી એમની નજર પડી. તેમગ્ર દ ભાઈના ભાલે કેસર ચાંદલે દેખી વિચારે છે કે, કાક મારા સામિ કબન્ધુ દુ:ખના ભારે દખાએલુ' અહી” એટુ' છે. સામિક પિરવારને જોતા જ રોમરાજી વિકસ્વર બની. શેઠ પ્રત્યે અપૂર્વ બહુમાન પેદા થયુ....પાસે આવી હાથ જોડીને વિનયપૂર્વક નમન કરેછે અનેવિન'તી કરે છે કે, 'પૂજય વડિલબન્ધુ, આજે સેનાના સૂરજ ઉગ્યા. ૫૨મ ભાગ્યેાદયથી જ. આપશ્રીના Page #34 -------------------------------------------------------------------------- ________________ 1 - પર : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક પુણ્યદર્શન થયાં. મારી ઉપર કૃપા કરીને મારા આંગણુને પાવન કરે, વિનંત. અસ્વીકાર કરી મને દુઃખી મા કરશે. થોડીવારમાં જ ઘડાગાડી લઈ આવું છું શેઠ મૌન રહ્યાં-મૌનમાં જ સમ્મતી માની માણેકચંદભાઈ શેઠ બે ઘડાની બગી લઈને આવ્યો. શ્રેષ્ઠી નેમચંદભાઈને હાથ પકડી બહુમાનથી બગીમાં બેસાડે છે. બન્ને બાવકે ઉપર પુત્રવાત્સલ્ય વરસાવી જાતે ઉચકીને બેસાડે છે. નયનાદેવી બગીમાં બેસીને બાળકો પાસે સ્થાન લીધું–માણુકચંદભાઈ શેઠ સામી બાજુએ વિનયપૂર્વક બેસી ગયાં... નગરના સુપ્રસિદ્ધ શેઠ માણેકચંદભાઈની હવેલી આવતાં વિમલા શેઠાણી સૌને અક્ષાતથી વધાવી એવારણ લે છે. નયના શેઠ ણ તે ધર્મને જાગ્રત પ્રભાવ કેવો અદ્દભૂત-આલ્હાદ્દકારી હોય છે એના જ વિચારમાં મગ્ન છે. હવેલીમાં પ્રવેશ કરી સૌ સ્વસ્થતાથી બેઠા છે. ત્યાં માણેકચંદ શેઠ વિનંતી કરે છે કે શીરામણ. પ્રાતઃ ભેજન માટે પધારો-આ સાંભળી અજય અને વિજય બને બાળક એકી સાથે બેલી ઉઠયાં કે, ભગવાનની પૂજા કર્યા વિના અમે મે' માં પાણી નહી નાંખીયે. આ સાંભળી માણેકચંદ શેઠ વિચાર કરે છે કે ધન્ય છે મારા સાધર્મિક પરિ વારને, કે જેઓ પ્રભુભકિત અને શ્રાવકધર્મથી રંગાએલા છે. ધિક છે મને કે વ્યવકે સાયના પ્રપંચમાં હું ધનને ગુલામ બની પરમાત્માની પૂજા-ભકિત પણ કરી નથી... 5 આજે હું આ સૌની સાથે જ ભકિતભર્યા હૈયે દેવાદેધિવની પૂજા ભકિત કરૂં” આમ છે વિચારી કહે છે કે સ્નાન સામગ્રી તૈયાર છે. સાથે પૂજા સેવા કરવાં સર્વ પૂજન સામગ્રી { હાજર કરી દીધી. નાનાદિથી પરવારી નેમરાંદભાઈ શેઠના પરિવાર સાથે માણેકચંદ છે ભાઈ જિનાલયે પધાર્યા સૌએ ભૂરી ભાવે વિધિ પૂર્વક પરમાત્માની સુન્દર પૂજા-ભકિત કરી ભાવ પૂજા..ત્યવંદન ચડતા ભાવે એવી રીતે કર્યું કે, માણેકચંદભાઈએ શુભ છે. સંક૯પ કર્યો કે સ્વદ્રવ્યથી પરમાત્માની પૂજા કર્યા વિના હવેથી હું મૂખ માં પાણી નહિ નાંખું. ધર્મના રંગે રંગાએલા ભાગ્યવાનની છાયામાં જે આવે તે પણ ધર્મ પામ્યા ( વિના રહે જ નહિ. માણેકચંદ શેઠે હવેલીએ આવ્યા બાદ કેશરીયા દૂધ આદિ ઉત્તમ દ્રથી સુન્દરી 5 ભકિત કરી... ચાંદલા કરી સુંદર સાધર્મિક બહુમાન સૌનું કર્યું. ત્યાં શેઠ નેમચંદભાઈ ન જવાની રજા માગે છે. માણેકચંદભાઈ પગમાં પડી વિનતી કરે છે કે મોટા ભાઈ હવે 4 હું જવા નહિ જ હું. આપના પુન્ય પગલે મારા હૈયામાં જે ધર્મ આંદોલન પેદા છે ન થયું છે. એનું શું વર્ણન કરૂ? આ નાહાભાઈને જૈનધર્મનું તત્વજ્ઞાન, આપવું જ Page #35 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૭ : અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ : ૫૩ 8 પડશે-હવે મારે મારું જીવન ધર્મમાર્ગે જ વાળવું છે. દાક્ષિણ્ય ગુણના સ્વામી નેમચંદ છે શેઠ સ્નેહ ભાવ રોકાયાં... 8 રાજ બપોરે અને રાત્રે પ્રતિક્રમણ બાદ ધર્મચર્ચા ચાલે, નેમચંદભાઈ શ્રાવકધર્મ છે અને દાનાદિ ૪ પ્રકારને ધર્મ એવી સહેલાઈથી સમજાવે કે માણેકચંદભાઈ મધુરૂ અમી પાનની મસ્તી માનતાં. મને મન એમણે મોટાભાઈને ધર્મદાતા ગુરૂ સ્થાને હૈયામાં છે સ્થાપિત કર્યા . નયન બેન અને વિમળાબેન સહદર ભગિની-સખી અને કલ્યાણમિત્ર બની ગયા. છે છે વિમળાબેને બને બાળકને એ પ્યાર આપ્યો કે, માતાની જેમ જ વિમળાબેનના છે 8 લાડલા અને માનીતા બની ગયાં. જ એક દિ માણેકચંદભાઇએ વંદન કરી કહ્યું કે, મોટાભાઈ ! આ મેળવેલી બધી છે લક્ષમી આપની જ છે, આ લક્ષમી મેળવવામાં મેં આજ દિ' સુધી કે અધર્મ આચર્યો છે 6 નથી, પુછયથી મળેલી સંપત્તિનો સારો સદુપયેગ ધર્મ કાર્યોમાં-દાનમાં જ થાય. ૪ 8 આપ હવે દાનગંગા” વહેતી મૂકો કે જેથી મારામાં વિરાગભાવ જન્મ. લોભ નબળો પડે અને આ છે સ્વસ્થ ચિત્તે પરમાત્માના શાસનની સુંદર આરાધના કરી શકું. નાન્હાભાઈની હૃદય પરિ 9તી જોઈને બીજા જ દિથી પવિત્ર દાનગંગાનો પ્રવાહ શરૂ કર્યો. સાતેય ક્ષેત્રે લીલા છે. છે છમ બની ગયાં.. સાધર્મિક વાત્સલ્યથી નગરનાં શ્રાવકે સ્વસ્થ અને ધર્મમાં દ્રઢ બન્યાં. અઢારે ય છે છે કેમ દાનપ્રભાવે ધર્મપ્રશંસક અને નિર્વ્યસની બનવા સાથે ભદ્રિક પરિણામી બની, જ્યાં છે છે જુવે ત્યાં એક જ વાત સંભળાય કે “માણેકચંદશેઠના ઉદાર ચિત્ત દાનશૂર મોટાભાઈ છે આવ્યાં છે. આખાય નગરમાં ધર્મશાસનની શિતલ છાયા પસરાવી લીધી... કીર્તિ તે 8. ગામ સીમાડ વટાવી આજુબાજુના પ્રદેશમાં રમવા લાગી. આ વાત નગરનાં રાજાના કાને 8 પહોંચી, રાજા પણ ગુણગ્રાહી-ગુણાનુરાગી અને પ્રજાવત્સલતા સાથે ધર્મરાગી અને શ્રદ્ધાળુ 8. 8 હતું. રાજા પ્રધાન સહિત અધિકારીઓને માણેકચંદભાઈના ત્યાં મોકલ્યાં અને રાજા છે 9 વતી વિનંતી કરાવી કે, મોટાભાઈ રાજ દરબારે પધારે, રાજા ધમષ્ઠી અને ભાગ્યR. 8 વાનના દર્શને અને સહવાસને ઇરછે છે, માણેકચંદભાઈ મોટાભાઈ સાથે રાજ દરબારે જ છે પધાર્યા, રાજા સિંહાસન ઉપરથી ઉભા થઈ મોટાભાઈને ભેટી પડયાં, અને યોગ્ય આસન * બેસવા આખું. રાજાએ હાથ જોડી એકજ માગણી કરી કે, મારે ધર્મતવ જાણવું છે. મોટા- ૬ ૪ ભાઈએ રાજનીતિ-ધર્મનાતિના એવી મધુરી વાતે દ્રષ્ટાન્ત-દલીલે-તર્ક સાથે કરી કે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૫૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક આખી રાજસભા આશ્ચય પામીને ધમ વાસિત ચિત્તવાળી ખની ગઈ. રાજાએ ઉચિત બહુમાન કરી રાજસભાએ રાજ આવવાં આગ્રહ કર્યાં. જે શેઠ નેમચંદભાઇએ સહ સ્વીકાર્યો... એક દિ' નેમચંદ શેઠ જવાની રજા માગી પણ માણેકચંદ ભાઈ હા પાડતા જ નથી. વિનમ્રભાવે કહે છે કે, ભાઇ ! મારી ધ જિજ્ઞાસા' માપ નહિ સતે। તા કાણુ સ તાષસે, શેઠ નેમચંદભાઇ અત્યાગ્રહથી રોકાઈ ગયાં. બીજી બાજુ પરમ શ્રાવિકા નયના શેઠાણી વિમળાબેનને રાજ ધર્માંસ્વરૂપ પ્યારથી સમજાવે છે જેના પ્રભાવે વિમળાબેન પણ પરમશ્રમણાપાસિકા બની પરમાત્માભકિત સાથે અનેકવિધ ધમ સાધનાથી જીવન અન્ય બનાવે છે અને સ્વભાવને સ્વ-પ૨ ઉપકારક બનાવે છે. આમને આમ બે મહિના પસાર થયા પણ માણેકચંદભાઇ ! મોટાભાઇને પૂછતા પણ નથી કે આપશ્રીનું શુ' નામ છે ? કે કયા ગામથી પધાર્યા છે ? જે ૧૨મામ શાસનને પામે એની ગભીરતા સમુદ્રને પણ એળ'ગે એમાં શું આશ્રય ! એક દિ' મધ્યાહ્ન સમયે બન્ને ધર્મબન્ધુએ ધર્માંગાષ્ઠી કરી રહ્યાં છે ત્યાં ચાકીદાર આવી હાથ જોડી કહે છે કે ફાઇ વૃધ્ધજન મોટા શેઠને મળવાં ઇચ્છે છે શેઠે રજા આપતાં વૃધ્ધપુરૂષ કે જે શેઠ રેમચંદભાઇના મુનિમ હતાં તે આર્વીને મેટ શેઠને નમી પડે છે. શેઠ ભારે બહુમાન આપી ખબર અંતર પુછે છે. કહે છે કે શે ! દેવ ગુરૂ કૃપાથી કુશળ છું...હવે પુન્યાદય આપશ્રીના ૧૬ કળાએ મધ્યાહ્નો તપે છે... યાં માણેકચંદ શેઠ મુનિમજીને એક નજરે જુવે છે ત્યાં ભૂતકાળ નજર સામે ખડા થઇ ગયા કે, વર્ષો પહેલા હુ ભારે આર્થિક મુશ્કેલીમાં આવી પડેલ. કાઇ પાઇની મદદ કરવા તૈયાર ન હતુ. આબરૂ સાચવ જો તાત્કાલીન ૧૫ હજાર રૂપીયા ન મળે તે વર્ષો જુની પેઢીની નાલેશી થાય અને જીવન ટુંકાવવુ" પડે... ત્યાં શેડ નેમચંદભાઇની નામના યાદ આવી. એમના ગામે પેઢીએ પાંહચી ગયા. શેઠ તે યાત્રાએ ગએલા પણ એમના આ મુનિમે વાત સાંભળી વગર ઓળખાણે વગર લખાણે ૧૫ હજાર રૂ. તુરત ગણી આપ્યાં અને આશ્વા સન આપ્યુ` કે જરાય સુ'આવ મા' વધુ જરુર હોય તા આપુ-મે ના પાડી શે.ઠ નેમચંદ્યભાઈની લક્ષ્મી મારા હાથમાં આવવાની સાથે મારા પુન્યાય વધુને વધુ સતે જ બની ગયા. એ રકમ વ્યાજ સાથે અલગ રાખી ચુકી છે. આજે ઋણમુકત બનીશ. એમ વિચારી માણેકચંદભાઈ ઉભા થઈ પગમાં પડી કહે છે કે મેાટા ભાઇ ! અણીના અવસરે ધર્માંનિષ્ઠ આપના મુનિમે જો મને ૧૫ હજાર રૂ. ન આપ્યા હૈ।ત તા આજે મારૂ જીવતરજ ન હેત ! આમ આ રકમ સ્વીકારી મને ઋણમુકત કરે... પણ મોટાભાઈ કાંઈ નાહાભાઈ Page #37 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ : અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ છે : ૫૫ છે પાસેથી રકકા લે ? મોટાભાઈએ કહ્યું કે આ તે ખીચડીમાં ઘી પડયું. તું રકકમની વાત કરી મને લજ જાસ્પદ ન બનાવ! તું તે મારે માડી જાયા ભાઈ કરતા વધુ પ્રાણપ્રિય છે. છે છે. મારૂ એ તારૂ જ છે. છે ત્યાં મુનિમે સસ્મીત વાત કરી કે, શેઠ ભારે પુદય તમારે શરૂ થયે છે તે છે નાશ પામેલા જાણવા મળેલા વાહણે સાતેય સહિસલામત બંદરે આવી પુગ્યાં. ભાવ છે પણ વધી ગયાં ૭ લાખના ૧૪ લાખ ઉપજ્યાં છે. મોટાભાઈ તરીકે દાનની સુવાસ છે 1 અપના ગામમાં ફેલાણી, મને વિચાર આવ્યું કે, આટલા મુલકમાં આપના જેવા કેઈ ! | દાનેશ્વરી નથી એ વિશ્વાસે આવ્યા. આપના પુન્ય દર્શન થયાં. આ સાંભળી માણેકચંદ શેઠે મટાભાઇના ખૂબ ગુણ ગાયાં, ત્યાં બને બાળકે તે છે. પંડિતજી પારે. ભણીને આવી ગયાં મહેતાજીને જોતા જ પગે લાગી દાદા દાદા કહીને છે વળગી પડયાં હવેલીમાં આનંદ મંગળ વર્તાઈ ગયે. તે રાત્રે અતિક્રમણ બાદ આત્મ-કર્મ-પુન્ય-પાપ આદિ ત મોટાભાઈએ સવિસ્તર ! શું સમજાવ્યા પછી શેઠે મુનિમને કહ્યું કે, ભાઈ હવે પુદય જાગ્યા છે. આવતીકાલથી 8 પ્રભુભકિતને અઠાઈ મહેત્સવ સાધર્મિક ભક્તિ સાથે શરૂ કરો-મુનિમ આ સાંભળી નાચી છે ન ઉઠા. નયનાબેનને તે અંગમાં આનંદ સમાતું નથી, શ્રી સંતની રજા લઈ બીજા જ 4 દિવસથી ઉદાર ચિત્તે મહત્સવ મંડાણ... માણેકચંદભાઈને પોતાને જ પ્રસંગ સમજીને તે છે આ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાય એ માટે કામે લાગી ગયાં–રાજા રાણીને ભાવભર્યું { આમંત્રણ અપાયું. નગરમાં અમારિ પાલન અને દાનનાં ઢોલ પીટાયાં..મહત્સવમાં છે આખુ નગર છવમય બની ગયું, દરેક પ્રસંગે રાજા-રાણીએ હાજર રહી પ્રભુભકિતને જ સુંદર આસ્વાદ અનુભવ્ય, રાજાએ રાજ દરબારમાં ભારે સન્માન કર્યું, પછી છે છે નેમચંદભાઈએ વિદાયની તૈયારી કરી માણેકચંદભાઈને ભારે વિયેગનું દુઃખ... વિમળાબેનને વિદાય પ્રસંગે મૂરિષ્ઠત બની ગયાં..મૂચ્છ ઉતર્યાબાદ નયનાબેને ભારે આશ્વાસન આપ્યું વિમળાબેને-અજય-વિજય બને બાળકને છે અલંકારથી મઢી દીધાં. બન્ને બાળકે પગે લાગી વિનયથી આશીર્વાદ માંગે છે. વિમળા - 1 હેને બને બાળકને પવિત્ર આશીર્વાદ અને વાત્સલ્યથી હરાવી દીધાં. નયનાદેવી અને વિમળાબેન હટી પડયાં. બનેની આંખમાંથી વિયોગના આંસુ સુકાતા નથી. રાજાને 1 સમાચાર મળતાં રાજ રાણી ઉભય વિદાય આપવાં આવી ગયાં. ગામની સીમ સુધી છે છે આખુય નગર વળાવવાં આવ્યું. દુઃખી દિલે સી પાછા ફર્યા. નેમચંદભાઈ શેઠ પરિવાર ન સાથે સ્વનગરે આવતાં નગરજનોએ જોરદાર સ્વાગત કર્યું. વર્ભીપુરના રાજાએ રાજ દરબારમાં સન્માન કરી શેઠની ધર્મ શ્રધા-સહિષ્ણુતા-દાનાદિગુણની પ્રશંસા કરી કહ્યું કે તમારા રે Page #38 -------------------------------------------------------------------------- ________________ પદ : : શ્રી જૈનશાસન (અઠવાડીક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા વિશેષાંક ? છે જેવા ધર્માત્માથી જ આ નગર ધન્ય બન્યું છે હવે શેઠની પેઢી જોરદાર ચાલવા લાગી. છે દેશ-વિદેશનો વેપાર ગુણાકારે વધવા માંડશે. ત્યાં એક દિ' પરદેશથી સમાચાર આવ્યા 8 કે, વખારો બળી ગઈ હતી પણ ભોંયરાઓમાં માલ સલામત હતે. ભાવ વધી જવાથી તે છે ૭ લાખ રૂ. ના ૧૪ લાખ ઉપજ્યાં છે. આ સાંભળી શેઠ ગંભીર વિચારે ચઢી ગયાં. | ત્યાં ધર્મપત્ની નયનાદેવીએ કહ્યું કે સ્વામિનાથ ! લક્ષમી પ્રાપ્ત થઈ એને સાચે સદુછે પગ પ્રભુભકિતમાં જ છે. હવે તમે એવું દેવવિમાન જેવું સુન્દર જિનાલય બાધે કે જેથી અનેક ભવ્યાત્માએ પ્રભુદર્શન-વંદન અને પૂજનથી સમ્યક્ત્વાદિ ગુણોને મેળવીને મોક્ષમાર્ગની સુંદર આરાધના કરે જેનો લાભ આપણને સતત મળતું જ રહે આ સાંભળી | શેઠનું હૈયું નાચી ઉઠયું. અને વિચાર કર્યો કે આ શુભ ભાવનાથી જરૂર મારી આ છે અર્ધાડગના નિકટ મોક્ષગામી છે. “શુભસ્ય શીઘ્રમ્ આ ન્યાયે મુનિમજીને વાત કરી કે, છે છે ભવ્ય જિનમન્દિર બાંધવા માટે કુશળ કારીગરોને બોલાવે. નગરના મધ્યભ ગે વિશાળ { રમણીય જિનાલય વહેલામાં વહેલી તકે બાંધવાનું છે. ખર્ચ સામે ન જોતાં-જિનાલય છે તીર્થસવરૂપ બનવું જોઈએ,મુનિએ આશા સ્વીકારી કુશળ કારીગરે-શીલ્પીઓને તેડાવ્યાં { અને શુભ મુહુર્ત નૂતન જિનાલય બાંધવાનું કામ શરૂ કર્યું. કારીગરો પણ ઈચ્છા કરતાં 4 અધિક મહેનતાણું મળતું હોવાથી ધિલ દઈને ઝડપી કામ કરે છે. જિનાલય નિર્માણની વાત માણેકચંદભાઈ પાસે આવી. સમાચાર આપનારને અલંકાર આપી ખૂશ કર્યા. અને શ્રાવિકા વિમળાબેન સાથે વલભીપુરે આવીને મોટાભાઈને મળ્યાં. મોટા ભાઈએ ખૂબ ? છે આગતા સ્વાગતા કરી રાત્રે પ્રતિક્રમણ બાદ માણેકચંદ શેઠ,નેમચંદ શેઠને હાથ જોડી કહે છે કે, આ 8 મેટામાઈ મારૂ જીવન પૈસા કમાવવામાં જ વહી ગયું. આ૫ તે ધર્માત્મા છે. આ તમારો છે છે નાન્તભાઈ ભવ હારી ન જાય માટે મને આ દેરાસર ખર્ચને લાભ આપે. મોટાભાઈ 3 કહે છે કે, હું જીવનમાં પહેલી જ વાર આ જિનાલય બાંધું છું. આ લાભ કેમ છોડુ? કે લોભ પિશાચ મને ધનને રખેવાળ બનાવી ભારે કમી બનાવશે, માટે આ માં તું આગ્રહ ન કર ! ત્યાં નાન્હા ભાઈએ કહ્યું કે રંગમંડપને લાભ મને લેવા દે, ના હેભાઈ છે લક્ષમીનો પ્રભુભકિતમાં સદુપયોગ કરે એમાં આપ રાજી ન થાવ? શેઠે ધર્મપત્નીની સલાહ લઈને કહ્યું કે, એક શર્તે હું હા પાડું જે આ જિનાલયને “મા કવસહી” નામ આપવા હા” પડે તે માણેકચંદભાઈએ ઘણી વાતચીત અને અણુકાની બા હા પાડી, મોટાભાઈનાં ૧૫ લાખ નાન્હાભાઈના ૫ લાખ દ્રવ્યથી ભવ્ય દેવ વિમાન જેવું સૂક્ષમ કેરણીથી યુકત જિનાલય નિર્માણ પામ્યું. સાથે ભવ્ય ઉપાશ્રય પણ બાંયે વિધિપૂર્વક છે પ્રતિષ્ઠા કાર્ય માટે મહાપ્રભાવિક શાસન રક્ષક પૂજ્ય આચાર્યવર્ય શ્રી નિરંજનસૂરિ મ. Page #39 -------------------------------------------------------------------------- ________________ SRIIDRI વ-૭ અટક : ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ : પછ ને પરિવાર સહિત તેડાવ્યાં, ભવ્ય નગર પ્રવેશ કરાવ્યા. ૨૧ દિવસનો ભવ્ય મહે।ત્સવ મંડાણા. ભારતમરના સદ્યાને આમત્રણથી તેડાવ્યાં. ઉદારતાના શા વન કરવાં-રાજ સાધમિ કવ હ્દય-વિધિશુધ્ધ ક્રિયાઓ, વાજિંત્રના જયઘેષ-ઢોલ પીટાવી દાન છૂટા હાથે અપાય. પ્રતિષ્ઠાદિને અઢારે ય આલમને લેાજન અપાયુ. અમારિપ્રવર્ત્તન નગરમાં અને આજુબાજુના પ્રદેશમાં અદ્ભૂત કરાવ્યું. સૌના મુખે શ્રી જિનશાસનનો મહિમા ગવાય છે. આ શુભ પ્રસંગે સપરિવાર માણેકચ'દ શઠ, રાજા રાણી પધાર્યા...એકાળે મહાત્સવમાં ૩ લાખ સુવધુ મુદ્રાનો વ્યય થયા. ભૈયામાં રહેલું ધન પણ પુન્યયેાગે સૂવણુ મય બની ગયુ... જયારે આવા ભાગ્યવાનોની ધમ પરિણતી વિચારીએ ત્યારે ભારે દુ:ખ સાથે કહેવુ... પડે છે કે, ઔયિક ભાવથી સાધુવેશ પહેરેલા કહેવાતા સમયજ્ઞ-ચતુર વિદ્વાન્ સાધુએ ગળુ ફ્ાડીન શ્રી જિન સદ્યામાં ઉન્માદેશના આપી રહ્યાં છે કે, આજના કાળમાં દેરાસર માટે પૈસા ન ખર્ચો...શૌક્ષણિક કાર્યાં અને અમે જે તમારા બાળકો માટે તવન ઉભુ કરી રહ્ય છે એમાં જ ધન આપેા, આજે તપાવન વિના ભગવાનનું શાસન જે ખ મમાં છે.” વિગેરે વિગેરે શકા હાય તા રાજકાટથી નિકળતુ'સાંજ સમાચાર તા. ૮-૭-૯૪નું નિક વાંચી જાવ, સુધારાવાદી સાધુના વિચારો જાણી હીયું ક`પી જશે. એમના મલીન અને શાસન વિઘાતક પ્રવૃત્તિનો ખ્યાલ આવશે વસ્તુતઃ આની પાછળ એમના ગુરૂનો પુરા સહકાર છે. તમે જે સાવધ નહિ બને તે જે લક્ષ્મી જિનાજ્ઞા મુજબ ધ અનુષ્ઠાનમાં વપરાઇ ભવાન્તરમાં કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીનુ શ્રેષ્ઠ કારણ બને એજ તમારી લક્ષ્મી શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ સુધારક સાધુઓના સડેલા વિચારો અને કાર્યમાં વપરાઇ દુર્ગા. અને એધિદુલ ભનુ કારણ બનશે એમાં કઇ શંકા નથી. આજ્ઞારાધ્ધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ' આ શ્રી. કલિકાલસર્વજ્ઞ આચાય ભગવતના વચનને યાદ કરે. હવે પ્રસ્તુતમાં આવીએ, પ્રભુપ્રતિષ્ઠાના આગલા દિને રાત્રે શેઠ ધર્મવિચારમાં મગ્ન છે. ત્યાં ધર્મ પત્ની નયનાદેવી આવીન વિચારે છે કે સ્વામિનાથ ! પ્રભુપ્રતિષ્ઠાના મ`ગલ પ્રસગે આપના મૂખ ઉપર ગ‘સીરતા કેમ ? શેઠ કહે છે કે પ્રભુભકિતનું સાક્ષાત્ આ જન્મમાં ફળ શું? નયનાદેવી કહે છે કે સર્વાંસ'ગનો ત્યાગ કરી આપણે બન્ને સાચા સ'યમી બનીએ તે. જો આપ સત્ત્વ ફારવા તે આપણે બન્ને પ્રભુપ્રતિષ્ઠાના શુભ દિન જ દીક્ષા અ`ગીકાર કરી જીવનને ધન્ય બનાવીએ. સાંભળી ને મંદભાઈએ કહ્યું કે, તે' મારી હૃદયચક્ષુ Page #40 -------------------------------------------------------------------------- ________________ { ૫૮ : : શ્રી જૈનશાસન (અઠવાડીક) શ્રી જેનરત્ન શ્રમણ પાસિકાએ વેશેષાંક 8 8 ઉઘાડી છે. સંયમ ધર્મની મજેની જ્યાં વાત ચાલે છે ત્યાં અચાનક રાજ-રાણી પધાર્યા. છે ઉભય દમ્પતીએ ઉચિત સત્કાર-બહુમાન કરી કહ્યું. કે માનવભવની સાચી સાર્થકતા 8 નિ:પાપ સંયમ ધર્મ અંગીકાર કરી રત્નત્રયીની સાધનામાં છે આપ ઉભય અમને ચારિત્ર છે શું લેવા રાજા આપે, અને અમારા બંને બાળકોને આ૫ સંભાળે-રાજા-રાણી આશ્ચર્ય A સાથે સંવેગભાવમાં ચઢી ગયાં. ત્યાં અજય-વિજય બને બાળકે કે જે જાગતાં હતાં તે છે અને માતા પિતાની સંયમની વાત સાંભળીને બને જણાએ દ્રઢ નિશ્ચય કર્યો કે માતા છે K પિતાની સાથે જ ચારિત્રગ્રહણ કરવું, એ નિશ્ચયને અમલમાં મૂકવાં ત્યાં આવી વિનયથી છે ઈ રાજા-રાણીને વંદન કરી માતા પિતાને પગે લાગી વિનંતી કરે છે કે, આ પની ધર્મ છે છે કેળવણી અને ધર્મચર્ચા રેજની સાંભળીને અમે બન્ને આપની સાથે જ દીક્ષ, લેવાના છે. A છીએ. આપ ઉદારતાથી રજા આપો. આપના આ બાળકો સંયમ સ્વીકારી ઝટ મેક્ષે જાય છે છે એમાંજ આપની શોભા છે. ત્યાં શેઠે પરીક્ષા કરવા કહ્યું કે, તમે સારી રીતે ધમ કરી શકે છે 8 માટે પાંચ લાખ અને સુખથી જીવન છે માટે ૨૦ લાખ એમ ૨૫ લાખ મુકી દીધા છે. હું ત્યાં વિજયે કહ્યું. પૂજ્ય પિતાશ્રી ભોગ વિલાસ કરી અમારે ૮૪ લાખ યોનિમાં ભટકવું { નથી. આ ૮૪ના ફેરા બંધ કરવાં તે દીક્ષા લેવી છે અમારે ઝટ કેવળજ્ઞાન મેળવી મેક્ષે છે. છે જવું છે. આમ આનંદથી રજા આપે. આ સાંભળી માતા નયનાદેવીની આંખ માં હર્ષના છે આંસુ આવ્યા. બને બાળકને ભેટી પડયાં અને કહ્યું કે હું રત્નકુક્ષી માતા બની મારા આશી- છે R ર્વાદ છે તમારા પિતાશ્રી પણ હા' જ પાડશે, ત્યાં પિતા નેમચંદ શેઠે કહ્યું આજે મને કે સાચે આનંદ આવ્યો છે, પ્રભુભકિત ફળી છે, તમે ઝટ મોક્ષે જવા દીક્ષા લે એમાં 2 હું રાજી જ છું. તૈયાર થાવ સુપુત્ર. ત્યાં રાણીએ કહ્યું કે નયનાબેન, તું શરીરે કે મળ 8 આ છે સંયમ માગ કઠીન છે. ઉતાવળ ન કરે. | નયનાદેવીએ કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષથી વિરાગભાવે જીવું છું. શેઠ પણ સંવેગ- છે ભાવમાં જ મસ્ત છે. શરીર ભલે કમળ રહ્યું પણ મારો આત્મા તત્વ પરિણીથી વજા # જે કઠોર છે. સંયમપાલનનું કષ્ટ એ તે આરાધકને અક્ષયપદે પહચાડે છે. આપ છે અંતરાયની વાત કરો મા, ત્યાં રાજાએ કહ્યું કે તમે નગરના અકલંક મેતી છે. નાક છે. હું પણ તમારી સાથે જ રાજપુત્રને રાજગાદી સોંપી ચારિત્રગ્રહણ કરીશ. અને આ તમારા જેવા કલ્યાણમિત્રના વેગને પામીને સુંદર ચારિત્ર ધર્મનું પાલન કરીશ. ત્યાં છે છે. રાણીએ પણ પિતાનો દ્રઢ નિશ્ચય જણાવ્યું કે હું હવે એક ક્ષણ પણ સંસારમાં ન | રમું, નયનાબેન જેવા કલ્યાણ મિત્રનો વેગ પામી સંયમગની અપ્રમત્તભાવે પાલના છે છે કરીશ આમ ૬ ભાગ્યવાનો પરિપુને હણવાં દીક્ષા ગ્રહણ માટે સજજ બન્યાં. Page #41 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૭ અંક-૧-૨-૩ તા. ૩૦-૮-૯૪: પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયા. માણેકચંદ શેઠ વિમળા શેઠાણું અને તે નગરનાં રાજા રાણી સંયમ લેવાની અશકિતથી ભારે દુઃખી થયાં પણ સમ્યકત્વ સહિત 5 ૧૨ વ્રતધારી બનવાં સજજ બની ગયાં. નેમદ શેઠે ૨૫ લાખ રૂપીયા ૭ ક્ષેમમાં જાહેર કર્યા. ગુરૂવર્ય શ્રી નિરંજના- 4 ચાર્યું કાઢેલા શુભ મુહત્ત પ્રતિષ્ઠાના બીજા જ દિને ભવ્ય મહોત્સવપૂર્વક ૬ એ ભાગ્યવાનોએ ભારે ઉમંગથી ચારિત્રગ્રહણ કર્યું. આ શુભ પ્રસંગને પામીને નગર જનોએ 5 કાયમી માંસ હાર-દારૂ આદિ વ્યસનને ત્યાગ કર્યો. ૬ રમે દીક્ષા ગ્રહણ કર્યા બાદ સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન, સમ્યફચારિત્રનું પાલન અને ૪ B ૧૨ પ્રકારના તપથી ચડતે પરિણામે સંયમ ધર્મનું પાલન કર્યું અને પંડિત મરણે અપૂર્વ ૧ છે સમાધિ પૂર્વક નશ્વરદેહને ત્યજી સ્વર્ગને અલંકૃત કર્યું. અને મુક્તિ પ્રાપ્તિને નજીક બનાવી. છે 8 માણેકચંદ શેઠ-વિમલા શેઠાણી અને તે નગરનાં રાજા-રાણીએ ૧૨ વ્રતમય શ્રાવક છે છે ધર્મનું સું પાલન કરી અપૂર્વ શાસન પ્રભાવના કરી સમાધિપૂર્વક મરીને સદ્દગતિને { પામ્યાં અને મુકિતપ્રાપ્તિની સુલભતાને પામ્યાં. તત્વજ્ઞા-ધર્મપરિણત-શીલધર્મ અલંકૃતા એવી નયનાદેવીએ સ્વ જીવનને ધન્ય તે ન બનાવ્યું જ સાથે સ્વપતિ અને ઉભય સુપુત્રો, રાજા-રાણીના જીવનને પણ ધન્ય બનાવ્યું. અનેક ભવ્યામાઓનાં હૃદયમાં સમ્યગ્દર્શન અને યુગ બીજેનુ વાવેતર કર્યું. આ ધર્મ પરિણત નયનાબેનના જીવનને હૃદયસ્થ કરી સૌ વાચક જિન વચન દ્વારા સદ્દગુરૂના વેગને + સફળ બનાવી. યથાશકિત ધર્મસાધના દ્વારા માનવજીવનને ધન્ય બનાવે અને શાશ્વત શિવ સુખ પામવાનાં લોકેાર સૌભાગ્યના સવામી બને એજ એક શુભાભિલાષા. ઉપકાર કરવામાં આળસ ન કરવી लच्छी सहावचवला तओवि चयलं च जीविअं होइ । भावो तओवि चवलो उवयार विलंबणा किस ॥ લકમી સ્વભાવથી ચાલ છે, લકમી કરતાં જીવિત ચપલ છે અને તેના કરતાં મનના પરિણામ ચપલ છે માટે અન્યના ઉપકારમાં વિલંબ ન કરવું જોઈએ. Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી ૦ શાસ્ત્ર રક્ષણ કેનું કરે ? એના શાસનને જે સહન કરે તેનુંપહેલાં એ શાસન કરે, એને માને તેનું તે રક્ષણ કરે. ૦ દુરાગ્રહી જીવેને ઉપદેશને પ્રયત્ન કરે તે કુતરી પર કરતુરીના લેપની બરાબર છે. એ તે કસ્તુરીને ધુળમાં રગદળે ત્યારે જ એને ચેન પડે ! ૦ આજે બુદ્ધિમાં ભેદ થઈ ગયા છે સાચી શીખામણને લાયક આજે તમે નથી રહ્યા. 5 ભૂલ કાઢનારને ઉપકારી માનવાને બદલે દુશ્મન માનવાને ટેવાઈ ગયા છે. પણ ભૂલ કરનારને નમવાને ભાવ નહિ આવે ત્યાં સુધી આ સંસાર સાગર તરી નહિ શકાય. ૦ આપણા દેવ પણ બધું મૂકીને નીકળેલા. ગુરૂ પણ મુકીને નીકળેલા ભગવાન મહાવીરને પણ ઘર નહિ તેમની આજ્ઞામાં વિચરતા સાધુઓને પણ ઘર નહિ. જે વસ્તુ એ છે મહાપુરુષોએ તજી, ત્યાજય તરીકે જાહેર કરી તેમની પાસે તે જ વસ્તુની માગણી કરવી એ બુદ્ધિમત્તા કે મુખતા ? પણ તમે અર્થ-કામની લાલસામાં એટલા બધા ચકચૂર બન્યા છે કે બીજી વસ્તુઓ સાંભળવા તમારી પાસે હૃદય નથી, શક્તિ નથી. ૦ સત્ય અને અસત્યને વિવેક કરવા માટે તૈયાર થાઓ. સાંભળે નહિ, વિચારો નહિ અને વર્તન માટે તૈયાર ન કરે તે માર્ગની પ્રાપ્તિ કયાંથી થાય? ૦ શરીર ઉપર, ઈન્દ્રિય ઉપર વિચારો ઉપર, અને ભાવનાઓ ઉપર તમારી માલીકી છે નહિ તે તમે સ્વતંત્ર શી રીતે ? • જયાં સુધી વિષય વિલાસની લાલસાએ તેડશે નહિ, ભરાઈ રહેલી તુચ્છ માન્યતા છે ઓને નાશ કરશે નહિ, અર્થ-કામમાં જ રાચી–માચી રહેશો ને તે માટે અન્યાય, છે અનીતિ–પ્રપંચ, પાપ, હિંસા, છની કતલ આ બધું કરતાં કંપશે નહિ ત્યાં સુધી જિનેશ્વરના ધર્મને માટે તમે નાલાયક છે. દુઃખ લાગે તે ભલે લાગે, આ { બધું તમારામાં ન હોય તે હું રાજી થાઉં પણ હું જોઈ રહ્યો છું કે તમને છે પાપને ભય નથી. તમારાથી ન બને તે તમે હાથ જોડે પણ પાપને મારું ન માને. Page #43 -------------------------------------------------------------------------- ________________ ક મહાસતી રોહિણું –ગુણદશી છof we owe - Bછે શ્રી જૈનશાસનને કથાનુયોગ પણ રત્નનો ભંડાર છે. જેની એક એક કથા પણ છે આત્માને ઘમંભિમુખ બનાવનારી છે. કથા માત્ર કાનને સારું લગાડવા સાંભળવાની કે વાંચવાની નથી પણ કથાપાત્રના પરમાર્થને જાણી તે તે ગુણાભિમુખ થવા સાંભળવાની છે. બાકી તે વ્યવહારમાં પણ અખા ભગતે કહેલી “કથા સુણી સુણી કુટયાં કાન તે યે 8 ના થયું બ્રહ્માન” વાત સાચી પડે! માટે જ ઉપકારી તારક મહાપુરુષો કહે છે કે- 9 ભાગ્યશાલીએ ! જેનશાસનની નાનામાં નાની કથા પણ એટલા માટે સાંભળવાની છે કે, હું આત્મા, અર્થ, કામની લાલસામાં જે ફર્યો છે તે છૂટી જાય, પાપવાસનાઓ ઘટે, વિષય છે તૃષ્ણાઓ નાશ પામે અને આ અસાર એવા સંસારને પ્રેમ સર્વથા છૂટી જાય અને ૨ મેક્ષને જ પ્રેમ પેદા થઈ જાય !? આવા શુભ ઈરાદે કથાઓ સાંભળવા-સંભળાવવામાં છે આવે તે તે આત્મામાં એવું અપૂવ શ્રદ્ધા બળ પેદા થાય કે, “મરવું પસંદ કરે પણ પોતે ગ્રહણ કરેલ નાનામાં નાના ધર્મને ત્યાગ હરગીજ ન જ કરે.” ધર્મનું પ્રાણની આપત્તિમાં પણ રક્ષણ કરનારા આત્માઓ સવ–પરના કલ્યાણના ભાગી બને છે. આ અંગે છે મહાસતી રોહિણીની વાત કરવી છે. પાટલીપુત્ર નામના પ્રખ્યાત નગરમાં શ્રી નંદનામને પરાક્રમી રાજા રાજ્ય કરે છે છે. કુબેર સમ ન ઋદ્ધિવાળે એવો ધનાવહ નામને મહાશ્રીમંત ત્યાં વસે છે. તેને કલં. & કિત ચન્દ્રમાને ત્યાગ કરીને રોહિણી જાણે પૃથ્વી ઉપર મનુષ્યદેહે ન આવી હોય તેવી છે રોહિણી નામની પત્ની હતી. માણસના લેભને થેભ હોતો નથી. દરેક કાળમાં લે ભી-અસંતેષી એવા આત્માઓ. 8 રહેવાના જ. આ ધનાવહ શ્રેષ્ઠી પણ વેપારને માટે પોતાની પ્રાણપ્રિયા પત્નીની રજા છે છે લઈ અન્ય દેશમાં ગયે, સતિ શિરોમણિ એવી રહિણી પણ પિતાની સખીઓ સાથે 8 ધર્મકાર્યોમાં જ મગ્ન બની દિવસો પસાર કરવા લાગી, સતી સ્ત્રીઓને આ જ ધર્મ આ હોય કે, પતિ પરદેશ હોય ત્યારે ધમકમમાં લયલીન બનવું જેથી ચંચલ એવું મન જ છે રૂપી મર્કટ કયાંય ભટકે નહિ કે કુદાકુદ કરે નહિ. ગ્રીષ્મઋતુ આવી, તે વખતે હું છે તેમાં ગ્રીષ્મઋતુના તાપથી બચવા ઉદ્યાનમાં કીડા કરવા જતા શ્રીનંદ રાજાએ, 8 જે પરસેવાથી પી ઠત ઠંડક માટે જાળીયામાં ઉભેલી આ સતી રહિણીને જોઈ, સુંદર રૂપ છે. લાવણ્યવાલી તેણીને જોતાં જ રાજા કામથી અત્યંત પીડિત થઈ ગયે અને ક્રીડા કરવા છે Page #44 -------------------------------------------------------------------------- ________________ દર ઃ : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈનરત્ન શ્રમણાપાસિકા વિશેષાંક જવાનું બંધ રાખી. કામાગ્નિથી અતિ સતાપ પામતા પોતાના ઘરે પાછા ફર્યાં. કામી પુરુષમાંથી વિનય-વિવેક-લજજા દેશવટો જ લે છે, સારાસારની વિચારણા પયુ વિદાય લે છે. ચારે બાજુ અત્ર-તંત્ર-સર્વાંત્ર પેાતાનું કામનું પાત્ર જ દેખાય છે. આવું ડાવા છતાં પણ કામથી વિરામ પામનારા વિરલા જ હોય છે. પાતાનું સ્થાન માન મે। ભૂલેલા રાજાએ. વિશ્વાસુ દાસી દ્વારા ભેટ-સેગાદ સાથે સદેશા રાહિણીને મોકલાયે ત્યારે દાસી આવીને રાહિણીને કહ્યુ કે-હે દેવી! આજે તમને સાફાતૂ કામદેવ પ્રસન્ન થયા છે. હે. સુભ્ર ! ખુદ નદરાજા પેાતે તારી ઇચ્છા કરે છે તે તેમના સંગથી તારી આ પવિત્ર એવી યૌવનવસ્થાને સફળ કર.' શીલ ધર્માંમાં અગ્નિ મૂકનારાં આવાં વચનો સાંભળતાં જ સતી રેષને પામી પણ તેને ગાપવી પેાતાનાં મનમાં વિચારવા લાગી કે–‘અહા ! પેાતાના કુલના ય વિચાર નહિ કરનારા આ રાજા, સાંકળના બંધન વિનાના મદોન્મત હાથીને પેઠે મારા શીલ રૂપ વૃક્ષને ઉખેડી નાખશે. માટે જ્યાં સુધી તે પેાતાની ધારણા ન છેડે ત્યાં સુધી તેને ઉપાયથી સમજાવું'.' અવુ. વિરી સતીએ મધુર વાણીથી દાસીને કહ્યુ` કે-‘હું સખી ! સ્ત્રીએ સ્વભાવથી જ સારા પુ·ષની ઇચ્છા કરે છે અને આ તા રાજા પેાતે જ મારી પ્રાથના કરે છે તે દૂધમાં સાકર ભળ્યા જેવુ થયુ. વળી રાજાનું અને મારું કુલ ન લ છે. માટે સૌભાગ્યવ ́ત રાજા આજે જ રાત્રિમાં ગુપ્ત રીતે અહી' મારા ઘેર આવે.' આ પ્રમાણે પ્રગટ કહી રાજાની ભેટ ગ્રહણ કરી, સામી બીજી ભેટ મેાકલાવી ખાનદથી તે દાસીને રવાના કરી. રાજા પણ તે સાંભળી આનંદિત થઇ ગયા. આખા દિવરા જેમ તેમ પસાર કર્યો! રાત્રિના સમયે રાજા પણ શ્રંગાર સજીને રૅહિણીના ઘેર આવ્યો. રાહિણીની દાસીએએ તેને આદર સત્કાર કર્યાં. સિંહાસન ઉપર બેસાડાયા. થોડીવારમાં રાહિણી પણ તૈયાર થઇને આવી, જમીન તરફ નીચી નજર નાખી ઉભી રહી, રાજ તેને જોતાં જ જડ જેવા બની ગયા. રાજા કાંઇ મેલે તે પહેલાં જ રાહિણીએ દાસીએને આજ્ઞા કરી–૨ાજાને માટે રસોઇ લાવા ! રોહિણીએ જાતે જ દાસીએ જમવા માટે લાવેલ થાળને ફળાદિથી ભરી દીધા. અને રહિણીએ પહેલેથી જ સમજાવેલ દાસીએ નવાં નવાં વસ્ત્રથી ઢાંકી રાખેલા થાળા રાજાની આગળ મૂકયા, પછી જુદા જુદા થાળામાંથી જમતાં રાજાએ રસાઈના એક સરખા સ્વાદ જાણી, આશ્ચયથી રોહિણીને યુ કે–‘હૈ 'મુગ્ધ! શાકના સ્વાદની જેમ આ સર્વ પદાર્થો જુદા જુદા દેખાય છે પણ પરિણામે સ્વાદ તે એક જ માલુમ પડે છે,' આ જ અવસરની રાહ જોતી રાહિણીએ રાજાને કહ્યુ -‘હે રાજન્ ! દિવેક સહિત Page #45 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ છે વિચારવાથી માલમ પડશે કે, ઝાંઝવાના જલ પ્રત્યે દેડતા એવા મૃગની પેઠે કયા પુરુઆ ષની મુગ્ધતા ? જે સ્થાન અને ઢાંકણના ભેદથી રસમાં કાંઈ વિશેષ નથી તે પછી છે રૂપ અને વેષાદિકના ભેદથી સ્ત્રીઓને વિષે શું ભેદ છે? જેમ કોઈ માણસ ભ્રાંતિથી { આકાશને વિષે અનેક ચંદ્રો દેખે છે, તેમ કામના ભ્રમથી ભ્રાંતિ પામેલા કામી પુરુષ છે સ્ત્રીઓને વિષે મેહ પામે છે. જેમ જેમ સૂર્ય સામું જોઈ રહેવાથી તેજવંત પત્થર R બળતે દેખાય છે, તેમ મૂઢ પુરૂષને સ્ત્રીને દર્શનથી કામાગ્નિ ઉત્પન્ન થાય છે. વળી તે દેવ! તમે પ્રજાને માટે પિતાતુલ્ય છે અને સર્વનું સરખી રીતે રક્ષણ કરનાર છે તે છે છતાં પણ જે તમારાથી જ અન્યાયની પ્રવૃત્તિ ઉત્પન્ન થશે તે પછી અમૃતના સમૂહથી | અંગારાની વૃદ્ધિ થઈ એમ કહેવાશે. વિષયસુખ નરકના દુખેની ખાણ, સુગતિ સંપત્તિ- 1 એની ગ્લાની અને પાપીઓને પડવાનું સ્થાન છે. વળી અન્યાયમાં પડેલાઓને વધારે શું કહીએ ? માટે હે રાજન્ ! પિતાના કુલાચારનું સ્મરણ કરી આ અવલા માગને ત્યાગ કરે.” ભાગ્યશાલીઓ! વિચારે કે સતી એના હૈયામાં પિતાના શીલધર્મ ઉપર કે જે { અવિહડ પ્રેમ હોય છે. શીલધર્મના રક્ષણ વખતે તેમના હૈયામાંથી કેવી અદભૂત વાણી નીકળે છે. સામામાં જે થેડી ય ગ્યતા હોય, તે તે ય ખરેખર સુધરી જાય છે. પિતાની જાતને દુર્ગતિના ખાડામાંથી બચાવે છે. આજે તે વિચાર-વાતે અને વર્તન ? છે સદાચારમાં અગ્નિ મૂકનારા થયા છે અને વિકારી-વિલાસી વાતાવરણે એવી વિષમ [ પરિસ્થિતિ પેદા કરી છે કે જેનું વર્ણન ન થાય ! આપણી આવી દશા ન થાય માટે દરેક જે પોતાની જ જાતથી સુધરવાને પ્રયત્ન કરે અને જગત સુધરે તે અમે સુધરીએ તે ભાવનાને અળગી કરે તે આ કાળમાં પણ પિતાના ધર્મનું સારામાં સારું પાલન8 રક્ષણ-આરાધ થઈ શકે, આ જ ભાવના આપણે આ કથાનકમાંથી લેવાની છે. મહાસ ની રોહિણી દેવીજીના આવાં મનેહર, પ્રબંધક વચન સાંભળીને દૂર થયું ! જ છે અજ્ઞાન અને મેહનાં પડલ જેના ઉત્પન્ન થયે છે વિવેકનો અંકુરો જેને, અને ઉઘ.! 5 ડયાં જ્ઞાન નેત્ર જેના એવા રાજાએ અન્યાયરૂપ છિદ્રને મટાડનારી એવી રહિણીની ક્ષમા ૬ માગી અને કહ્યું કે હે ભદ્ર ! પગલે પગલે દુરાચારને ઉપદેશ કરનારા ઘણું હોય છે, તે છે પણ સારા આચારને ઉપદેશ કરનારા કેઈ જ હોય છે. હવે આજથી પરમાથે કરીને છે તું મારી બેન અથવા ગુરુ છે. કારણ કે તે મારો દુટ યશરૂપ અંધારા કુવામાંથી ઉદ્ધાર કર્યો. આ પ્રમાણે સતીની હયાપૂર્વક પ્રશંસા કરી, પુનઃ પુનઃ ખમાવી યથાયોગ્ય સત્કાર કરી રાજા પોતાના ઘરે ગયા. ма Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક)શ્રી જેનરને શ્રમણે પાસિકા વિશેષાંક છે હવે ઘણુ કાળ બાદ વનાવહ પણ ઘણું ધન કમાઈને સ્વગૃહે આવ્યા, અને છે છે સતી એવી રહિણીને ઘણું જ સંતેષ પમાડે. એકવાર વાચાલ દાસી પૌથી ધનાવહે ! * પિતાને ત્યાં. આવેલા રાજાની વાત સાંભળી અને મનમાં વિચાર કર્યો કે, “શું ભૂખે છે. ક થયેલે વાંદરો પ્રાપ્ત થયેલા મધપુડાને અને કાગડે એકાંતમાં પ્રાપ્ત થતાં દહીંના 8 ૧ પાત્રને ચાખ્યા વિના છેડી દે ખરે? તે લાવણ્યરૂપ અમૃતના ઘડા સરખી આ મારી પ્રિયા છે 5 નંદરાજાનાં નેત્રના અતિથિપણાને પામી તે પછી તે શુધ્ધ શીલવાળી કેમ રહી હશે?” R છે ત્યારથી તે સંકલ્પ-વિકલ્પોથી વ્યાકુલ હૃદયવાળે થયે. વર્ષાઋતુમાં જાણે બારે મેઘ ખાંગા ન થયા હોય તેમ સાત દિવસ પુધી અખંડ છે ધારાએ વરસાદ વરસ્યો જેથી ગંગાનદીનું પૂર પાટલીપુત્ર નગરના દરવાજા પાસે આવ્યું. મેં 8 અને પરચક્રના ભયથી જ ન હોય તેમ નગરજને ભયથી બચવા પૂરને ફલ-નવેવથી છે છે વધાવવા લાગ્યા પણ નદીનું પૂર જરા પણ પાછું ન હ યું. પણ છે દરવાજાની નજીક આવી પહોંચ્યું. રાજાએ નગરીને દરવાજો બંધ કરાવ્યું. તે 8 સમુદ્ર જેમ મર્યાદા ઉપર ચઢવા તૈયાર થાય તેમ નદીનું પૂર નગરીના કેટ . છે ઉપર ચઢવાને તૈયાર થયેલું જોઈ ભયથી રાજાએ ઈષ્ટ દેવતાનું સ્મરણ કર્યું અને ઈષ્ટ છે 8 દેવતાના કહેવાથી રાજાએ તત્કાલ રહિણીને બોલાવીને નગરીના દરવાજ ઉ ૨ ચઢાવી. જે પછી રહિણીઓ પંચ પરમેષ્ઠીને નમસ્કારપૂર્વક હાથમાં જલ લઈને કેહે છે 8 ગંગે ! જે હું મન, વચન અને કાયાએ કરીને તારી પેઠે શુધ શીલવાળી હોઉ તે ગરૂડથી 8 { નાગની સેનાની પેઠે આ નગરથી નિવૃત્તિ પામ.' આટલું કહી પોતાના હાથને વિષે { રહેલું પાણી નદીમાં નાખવા માટે તૈયાર થાય છે તેટલામાં માયાની પેઠે તે પાણીનું આ પૂર અ ય થયું અને લોકેના હૈયામાંથી ભય પણ નિવૃત્ત થયે. તે વખતે “શીલનો છે છે મહિમા અપૂર્વ છે એમ દેવતાઓએ જયષ કર્યો અને ધનાવહ શેઠના હૃદયમાંથી પણ છે બેટા કુવિકલ્પ દૂર થઈ ગયા. છે . રહિણના ઉપદેશથી રાજા પણ જૈન ધર્મમાં પ્રીતિવાળે થશે. મહત્સવપૂર્વક છે { તેના ઘેર સી લઈ ગયા. ધનાવહ શેઠ આદિ અનેક નગરજનેએ સાક્ષાત શીલધર્મને છે પ્રભાવ નજરે જોવાથી મોક્ષલક્ષમીના કારણભૂત જૈન ધર્મને સ્વીકાર કર્યો. આ પ્રમાણે છે # હિણીએ જૈન ધર્મની સુંદર પ્રભાવના કરી, પિતાના મનુષ્ય જન્મને સફળ કરી સદગતિને ઈ ૪ પામી અને પરંપરાએ નિર્વાણ સુખને પામશે. શીલાધર્મના આરાધક આત્માઓને “તુઝે નમે તુજઝ ન તુઝ નમે છે કહી આપણેય આવાજ બનીએ તે ભાવના. Page #47 -------------------------------------------------------------------------- ________________ - - - - - કથિi][] तं दाणं सो य तवा, सो भावो तं वयं खलु पमाणं । जत्थ धरिज्जइ सीलं, अंतररिउहिययनघकीलं ॥ રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓના મુળને ઉખેડી નાખવા નવા ખીલા સમાન શીલ { વત જેને ધિષે ધારણ કરવામાં આવે છે તે જ દાન, તે જ તપ, તે જ ભાવ અને તે જ છે { વતનું પ્રમાણ ગણાય છે. અર્થાત્ શીલગુણથી રહિત દાન-શીલ-તપ-ભાવ કે વ્રત કરવા છે છે છતાં પણ નિષ્ફળ જાય છે. - શીલગુણને તે જૈન દર્શનમાં જ નહિ પરંતુ દરેકે દરેક આસ્તિક દશમાં ય છે એટલે જ મહિમા ગાવામાં આવ્યું છે. શીલરહિત એક પણ ગુણની પણ કિંમત આંકવામાં 8 આવી નથી, એટલું નહિ પણ તેની ભારોભાર નિંદા કરવામાં આવી છે. વાસ્તવમાં આત્મગુણોમાં રમણતા કરવી તેને જ સાચું શીલ કહેવાય છે. પરંતુ શું છે દુનિયામાં શીલ શબ્દ બ્રહ્મચર્યપાલન અર્થમાં અભિપ્રેત છે. તેનું જેઓ નિર્મલ પાલન કરે | તેઓ જ આ માના બધા જ ગુણેને પામી તેમાં રમણતા કરી શકે. જેમ ઈનિદ્રમાં રસના જીતવી કઠીન છે, કર્મોમાં મેહનીય કર્મ જીતવું કઠીન છે છે { તેમ વતેમાં બ્રહ્મચર્ય જીતવું કઠીન છે. છે હજારો યુધ્ધને જીતનારે સુભટ પણ વામનયણુના કટાક્ષોથી જીતાઈ જાય છે. { ત્યારે આ વાતની સત્ય પ્રતીતિ થાય છે. માટે જ શીલગુણની મહત્તા સમજવી-સમ વવી જરૂરી છે. કારણ કે સઘળા ય અધર્મોનું મૂળ અબ્રહ્મસેવન છે તેમાંથી જ બધા કે પાપ જમે છે. પણ જેઓને બ્રહ્મચર્યને મહિમા સમજાવે છે. તેવા આત્માઓને કશું ? તે જ દુષ્કર નથી. પિતાના શીલ ગુણના કારણે તેઓ ઈતિહાસમાં અમર થઈ ગયા છે. છે જ એટલું જ નહિ નિયામાં પણ સતી સ્ત્રીએ એ પિતાના પ્રાણની આહુતિ આપીને સતી-૨ ઇ ત્વને જય જયકાર કરાવ્યા છે. શ્રી જૈનશાસનમાં તે આવશ્યક કરનારા અને પ્રાત:કાળમાં ભરફેસરની સજઝાયને ૨ બેલનારા આ માએ હંમેશા મહાપુરુષ અને મહાસતીઓને યાદ કરે જ છે. જે ઘરમાં 8 { આવા પાઠનો નાદ ગુંજતેહયત્યાંનું વાતાવરણ પણ સ્વાભાવિક સુંદર હોયજ તેમાં નવાઈનથી. { એક નિર્મલ શીલગુણના ધારક નારદ બીજા વૃતાદિ નહિ કરવા છતાં મુકિત સુખને પામે છે. તેથી શીલગુણનું મહત્ત્વ ગાતાં મહા મહાપુરુષે ફરમાવે છે કે, “મથી નાખી છે સઘળી ? | (અનુ. પાન ૬૯ પર જુઓ) ооооооооооо Page #48 -------------------------------------------------------------------------- ________________ આ વિશ્વની અંદર અજબ ગજબના પ્રશ્નના ત્રણે કાળ સર્જાતા રહે છે. તેનુ નિરાકરણ સમાધાન સમયસર મળી જાય તા ભયંકર હોનારત સારૃતી અટકી જાય છે. વિશ્વની અંદર બનતા બનાવામાંથી કયારેક સુઉંદર પ્રેરણા મળતી રહે છે. રા લેખની અંદર મનના સદુપયોગ કરી લેવા જબરજસ્ત મા ́દન મળેતેવુ' છે. મનને દૂરઉપયોગ કરીને, તન-મન-ધન-સમય શિકત વઢે માનવીઓ માટેભાગે ભારે ક`ને ખાંધે છે, આ મુલ્યવાન જીવન હારી જાય છે. ક્રુતિમાં પરિભ્રમણ કરે છે. જન્મ-મરણુ દુઃખ રાગ -ભય-વિવિધ યાતનાએ ભાગવ્યાજ કરે છે. સાચુ' શાશ્વત અને સ્વાધિન અપેક્ષા વિનાનુ આત્મિક સુખ એક માત્ર મેક્ષમાં જ છે તેને ઉપાય ધર્મ છે. આ વાતની અસાધારણુ શ્રદ્ધા હીયામાં ઉત્પન્ન થયા વિના જોઈએ તેવા ઉત્સાહ અને ઉલ્લાસ. હુંય માં પ્રગટ થતા નથી. મેક્ષ જ જલ્દી પામવા છે. તેના ઉપાય જિનાજ્ઞ મુજબ આરાધના છે, જડખે. સલાક આ વાત સમજાઇ ગયા પછી ધર્મ પુરૂષાર્થ વધી જાય છે. અને જયાં સુધી મુકિત મળે. નહિ ત્યાં સુધી જીવ ગુણવાન-પુણ્યવાન-બનતા ચાલે છે. આત્મ વિકાસમાં આગળ વધતા વધતા એક વખત જીવ ! સિધ્ધિપદને અધિકારી બને છે. XXX6X8X8X000000®*®********* પર્યુષણ પા રહસ્ય દુશ્મનના નહી પરં'તુ આપણા દૃષ્ટ મનને નાશ કરીએ, પૂ.આચાર્યદેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ * * *X*X0330000 * શસ્ત્રથી દુશ્મનને દેખીતી દૃષ્ટિએ નાશ થાય છે. પણ તેનાથી દુશ્મનાવટ અને દુશ્મન વધે છે. જે દુશ્મન સીદાય છે, મરે છે, રીબાય છે તેના લાગતા વળગતા દુશ્મન બન્યા વગર રહેતા નથી. છતાં તમારા પુન્યથી તે સામે પ્રતિકાર કરે નહી તે પશુ છૂપા દુશ્મન કયારે ઘા કરે તે કહેવાય નહી. અણુધારી આફત આવીને પડે તેવુ' બને. પ`ષણ પ દુશ્મનના નાશ કરવા માટે નથી દુશ્મનાવટના નાશ કરવા માટે છે. એટલે પર્યુષણના અથ સમજી લેવા જેવા છે અને મિચ્છામિ દુક્કડ'ના અર્થ આત્મસાત કરી લેવા જેવા છે. પરિણુ આમાંની ચારે બાજુ વસવું તેનુ' નામ પર્યુષણુપર્વ છે. પર્વ એટલે ગાંઠ, શેરડીની ગાંઠને પ કહેવાય છે. શેરડીની ગાંઠના ભાગે વાવીએ તેમાંથી અનેક શેરડીએ તૈયાર થાય છે. તેવી રીતે એક રાગ દ્વેષની ગાંઠ ઉષે Page #49 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ : છે. ડવા રૂપ પર્વ વાવીએ તે કર્મની અનંત ગાંઠ ઉખાડ્યા વગર રહેતી નથી. રાગ અને હે જ બધી હોનારત ઉભી કરી છે. તાડવૃક્ષમાં ઉપરના ભાગમાં ટોચ જગ્યાએ એક મર્મ ભાગ હોય છે કે ત્યાં એક 8 સેયની ટાંકી મારે તે આખા તાડવૃક્ષને ખતમ કરે તેવી રીતે પર્યુષણ પર્વને મર્મ એ છે મમ ભાગ દુશ્મનાવટને નાશ કરવા માટે છે. મિ-મૃદુતા છા-ઢાંકવું મિ-મૈત્રીપૂર્વક 1 કક-દુષ્કત--–દઉં છું મૃદા પૂર્વક બીજાના દોષને ઢાંકીને મૈત્રીપૂર્વક પિતાના દુષ્કતને દેવું તેનું નામ છે 4 મિચ્છામિ દુકડે છે. હવે અહીં પ્રશન એ થાય છે કે સામા માણસની ભૂલ હોય તે આપણું દુષ્ક ત કયાં આવ્યું? પરંતુ આપણું કામ વગર આપણું કઈ ખરાબ કરી શકતું નથી અને આપણું પૂર્વભવનું પાપ છે તે દુષ્કૃત ખમાવું છું. આવી અનુપમ છે વાત મિરછા દુકામાં રહેલી છે. આ ણી ભૂલ ન હોય અને સામને ખમાવત ન હોય તે પણ ગમે તે ઉપાય | છે તે ખમાવે છે પ્રબંધ કરવો જોઈએ કેમકે કયા ટાઈમે કેનું કયું આયુષ્ય બંધાય . જોગાનું જગ વેર રાખનારા અને ખમનાર કર્મવશથી દુર્ગતિમાં ગયા તે દુશ્મનાવટના 1 છે. સંસ્કારથી કમેને માણસ તે આપણને હેરાન કરશે, પરંતુ આપણે પશુના જાતિ સ્વ ભાવથી ત્યાં દુશમનાવટ કરશું અને પછી વૈર પરંપરા સર્જાવાની શકયતા છે. અને છે શકયતા એ મોટું પાપ છે. માટે, શકયતાને કાઢવા જોરદાર પ્રયત્ન કરવો જોઈએ. એક સાધક હતા. વગર કારણે તેના ઉપર એક માણસ ગાળ આપતે હતે. સાધકે લીંબુનું પાણી આપ્યું. ગાળ દેનાર કહે છે તમને કાંઈ લાગતું નથી અને મને લીંબુનું સરબત આપે છે. સાધક કહે છે તારી પાસે જે વસ્તુ હતી તે તે આપી? મારી પાસે જે વસ્તુ હતી તે મેં આપી. તારી વસ્તુ મને ગમી નહી મે રાખી નહી અને હું મારી વસ્તુ તને ગમી તે તે રાખી. મામલે ખત્મ થયે. આવી મીઠી સમજ આપવાથી આ ગાળ દેનારે કાયમી શિષ્ય બની ગયા. એક વાર એક સંત સ્નાન કરીને બહાર આવે અને એક એછી સમજવાળો ? માણસ તેના ઉપર થુંકે, જેટલીવાર પેલે થુંકે તેટલીવાર પેલા સંત સ્નાન કરી આવે. ૨૧ વખત આ પ્રમાણે બન્યું. પેલા ભાઈએ કહ્યું, તમને ગુસ્સો નથી આવતે? સંતે કહ્યું ! છે તમારો સ્વભાવ થંકવાનો છે. મારા રવભાવ ચૂક ન iાખવાને છે. માટે હું સ્નાન કરી ? 8 આવું છું. પેલો માણસ ચરણે પડી ગયે. ચોધાર આંસુએ રડી પડો. બલી ઉઠયો . છે પથ્થર જેવા મને આપના વર્તને પીગળાવી દીધે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક એક યુવક હતું. તેને ત્રણ ચાર દુશ્મન બની બેઠેલા ત્રણ ચાર મિત્ર હતા. આ જન્મ દિવસ આબે યુવકને તેણે ચારે મિત્રોને આમંત્રણ પત્રિકા મોકલી તેમાં લખ્યું છે છે આપણે દુશ્મન હોઈએ તેમ દરરોજ વર્તન કરીએ છીએ. પરંતુ દુશ્મનાવટને છોડીને 8 છે મારી જન્મ પાટીના દિવસે પ્રેમાળ હદયથી આમંત્રણ પાઠવું છું. મારી આ ભવ ભરી છે 8 Kયાની વિનંતી જરુરથી સ્વીકારશોજી, દુશ્મનાવટ ભૂલી મિત્રો આવ્યા વર્ષોની દુશમનાછે વટ ખત્મ થઈ ગઈ, જે નમે છે તેને દરિયા જે દરિયે પણ કાંઈ કરી શકતું નથી. તે વાંસના ઝાડ વરેલા હોય છે તે ભેંકાર દરિયે, મેટા મોટા પથ્થરને ફાડી નાખે છે. પણ નેતર નમેલું હોય છે તેને કાંઈ કરી શકતું નથી. નમે તે સહુને ગમે એ જાય છે તે અહમ્ આવ્યા વગર રહે નહિ. કેળપણ ગુંચ નથી ઉકલતી તેમાં અહંકાર-સ્વાર્થ 4 - અભીમાન-ભાગ ભજવે છે, અહંકાર-અભિમાન અને સ્વાર્થનું બલિદાન અપાય તે છે પર્યુષણ પર્વના હાર્દને પામી શકાય અને આત્માની સાચી આઝાદી પ્રાપ્ત થાય છે છે ક્રોધ કષાય એ જુગાર જેવો છે. હાર્યો જુગારી બમણું રમે અને તે ઘર છે. ( ખત્મ કરે. આ જુગારી જેવા કાર્યો છે. આત્મગુણેને રફે દફે કરી નાખનાર છે. 8 છે જયપુરના રાજાએ મુંબઈના બે કારીગરોને કામ માટે લાવ્યા કુદરતી અમદાસ છે. કારીગરને રાજાએ કામે રાખે, ધનદાસને નંબર ન લાગે. ધર્મદાસને વગેવવા ધન. મ દાસે ખુબ મહેનત કરી, તે નિષ્ફળ ગઈ, ધર્મદાસની કળા કારીગરી આંખે વળગીને ૧ ચેટે તેવી હતી. રાજાના મિત્રને કારીગરની જરૂર પડી એટલે ધર્મદાસને પત્ર લખી મળી જવા જણાવ્યું. ધર્મદાસને ઘણી જગ્યાએ કામ ચાલતું હોઈ પોતે નહિ આવી શકે તેમ છે. R જણાવ્યું સાથે ધનદાસ ને બોલાવવા સૂચન કર્યું. ધનદાસને બેલવવામાં આવ્યું . ધન છે દાસે શું શું કર્યું છે તે વાત રાજા, મિત્ર અને ધર્મદાસ સારી રીતે જાણતા હતા. 8. ધર્મદાસની ઉદારતા જાણી રાજા અને તેને મિત્ર આનંદિત બન્યા. ધનદાસ આવ્યો છે ત્યારે રાજાના મિત્રે ધનદાસને કહ્યું ધર્મદાસના કહેવાથી તેને બોલાવે છે. આ વાત છે # ધનદાસે જાણી ત્યારે ધર્મદાસ પાસે જઈ કહે છે ઈર્ષા–અદેખાઈ–નીંદા-કુથલી અને ગમે છે 1 તેવા પત્રો લખી મેં તમને કેવું દુઃખ આપ્યું ! તે ટાઈમે ધર્મદાસ કહે છે ભાઈ મારી છે પણ કેટલીકવાર સમજફેર થઈ જાય છે. મારી તમને ક્ષમાપના છે. ધનદાસ ગળગળો છે ન થઈ ગયા. પરમમિત્ર બની ગયે. તામિલનાડુમાં વિલિપુથુરવાર નામના એક મહાન પંડિત થઈ ગયા. તેઓને એક નાનો ભાઈ હતું. બાપા મરી ગયા પછી બન્નેના ભાગ પાડી દીધા બાદ એક ભુલક બાબતમાં ભાગ પાડવામાં મતભેદ થયે. વેર કેવું છે પંડિતને પલિત બનાવે, ઝઘડે Page #51 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૪ : રાજા પાસે અન્યા. અને રાજાએ તેને ચૂકાદો મહિના પછી આપવાનું કહ્યુ'. સાથે સાથે મહાભારતના ગ્રંથનું ભાષાંતર લખવા કહ્યું. અને પંડિત ખુશ થઈ ગ્રંથ લખવા બેઠા, જ્ઞાનના રસ ૨ેવા પડી ગયા કે વેરના રસ કામચલાઉ ભુલી ગયા. ભાષાંતર કરતાં કરતાં કૌરવો અને પાંડવાના રાજ્ય અંગેની વહેંચણીના પ્રસંગ આ યા. દુર્યોધને પાંડવાની વ્યાજખી માંગણી અવગણી. શ્રી કૃષ્ણે મધ્યસ્થી બન્યા તે ન માન્યું. અને મહાભારતનું યુદ્ધ થયું. પંડિતજી વિચારમાં પડી ગયા. આ દુર્ગંધન કેટલે બધા નીચ પાંડવની વ્યાજબી માંગણી ઠુકરાવી, પરંતુ એ નીચ કે હું નીચ એક નાની બાબતમાં સગા ભાઈના ભાગમાં મેં ઝઘડા કર્યા. વંશની, પિતાની અને રાજ્યની આબરૂને ધકકા પહોંચાડયા. નાના ભાઈને કહે છે તમને ગમે તે પ્રમાણે આપણે નિર્ણય કરીએ, નાના ભાઇ કહે છે તમે બે સરખા ભાગ પાડા મને ગમશે તે લઇશ. એ પ્રમાણે ભાગ પડી ગયા. લખતાં ઝઘડા ઉકલી ગયે. મહાભારત • * વિલ્લિપુથુરવાર પંડિત રાજા પાસે આવ્યા. રાજા કહે છે તમારા ઝઘડા ઉકેલવાના હું ભુલી ગયા. રાજા કહે છે મારો ગ્રંથ લખાવવાની યુકિત સફળ થઈ, આજ ગ્રંથ આચરણ પછી લખાયા તા આ પ ંડિતનુ મહાભારત ઘર ઘરમાં અને ઘટ ઘટમાં, લેાકપ્રિય બન્યુ... છે. આપણે અ ંતરને શુધ્ધ કરવા પુરૂષાર્થ બનીએ, આવી ક્ષમાપના કરી જીવનની સફળતા પામીએ. જાતને ધુન્હેગાર ઠરવા વિજય વરમાળા લઈને તમને ગતતુ... આવશે. બીજાને ગુન્હેગાર ગણીશું વિજયની ખાજી હારમાં ફેરવાઇ જશો. કમ* સગ્રામમાં તમે શુન્હેગાર તરીકે જાહેર થઈ જાવ, કમ કાંઇ કરી શકશે નહિ. ક્ષમાના શિખરે બેસનારા સિદ્ધિના શિખરે, પહેાંચ્યા છે. ક્રોધના શરણે જનારા ભવમાં ભટકયા છે. (અનુ. પેજ ૬૫ નું ચાલુ) ય હીલના જેણે, દુ:ખ રૂપી વેલડીના મૂલેાને ઉખેડવા માટે ખીલા સમાન, કરાવે છે મેક્ષ સુખના મેલાપ જે, એવા નિમલશીલને હ"મેશા પાલવુ જોઇએ ’ શીલગુગુના પાલનથી આ લેાકમાં પણ લક્ષ્મી, યશ, પ્રતાપ, માહાત્મ્ય, આરેગ્યતા, ગુણસમૃદ્ધિ અને સઘળા ય ઇચ્છિતાની સિધ્ધિ થાય છે તેમ જ પરલેાકમાં પણ દેવ-મનુષ્ચાના સુખાને ભેગવીને સઘળા ય કર્માથી રહિત થઇ સિધિ સુખને પામે છે. આવા નિમ′લ-અખ ́ડ શીલગુણના ધારક આત્માઓને કેટિશ: વન્દના ! —પ્રજ્ઞાંગ Page #52 -------------------------------------------------------------------------- ________________ શલ્યવાળાના તપ-જપ બધા નિષ્ફળ જાય છે. આ અંગે શ્રી મહાનિર્ણાય સૂત્રમાં કહ્યું છે કે છે ઇમ ં પિ મન્નર વાવ, નં નાજોય-નિયિં। न गरहियं न पच्छित्तं, कयं जं ज हय भणियं ॥ ' શાસ્ત્રમાં કહ્યા મુજબ જેની આલેચના, નિંદા, ગર્હા અને પ્રાયશ્ચિત્ત કયું” નથી, તે પાપને શલ્ય કહેવાય છે. વળી કહ્યું પણ છે કે, શલ્ય સહિત આત્મા હજારો દિવ્ય વર્ષો સુધી ઉગ્ર અને ધાર તપને આચરે તે પણ તે નિષ્ફળ જાય છે. ૦ કાઉસ્સગ્ગનું ફળ શું છે તે અંગે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના એગણીશમા (૧૯) અધ્યયનમાં કહ્યુ છે કે 0000 6000 00000000 0000 0000 0000 $850 $500 20 2000 20000000 0000 0000 00000000 **** ***O **** **** ***0000000000000 0000 **** 290 2900 0000 0000 ।જ્ઞા ન ગુ ણુ-ગંગા –શ્રી પ્રજ્ઞાંગ બારસોળ મતે ! નીવ નિય૬ ? काउसग्गेणं तीयपडुप्पन्नं पायच्छित्तं विसोहेइ, विसुद्धपायच्छिते य जीवे निव्यहिए ओहरिय भरुव्वभारवहे धम्मज्झाणोवगए सुहं सुहेण विहरइ ||१२|| હે ભગવંત! કાઉસગ્ગથી જીવને શું લાભ થાય ? તેના ઉત્તર આપતાં ભગવંતે કહ્યુ` છે કે-કાઉસગ્ગથી ભૂતકાળ અને વર્ત્તમાનકાળના પ્રાયશ્ચિત્ત અગ્ય અતિ ચારાની શુદ્ધિ થતાં, તે જીવ ભાર ઉતારી નાખેલા મજૂરની પેઠે હળવા બનીને પ્રશસ્ત અધ્યવસાયેામાં વતા સુખપૂર્વક વિચરે છે. . જેના વડે પ્રકાશ કરાય તેનું નામ ઉદ્ઘોત છે. જ્ઞાન તે ભાવ ઉદ્યોત છે. તે અંગે શ્રી આવશ્યક નિયુŚકિતમાં કહ્યુ... છે કે-નાણુ ભાલુ જોએ-આ અંગે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજએ તેની ટીકામાં કહ્યું છે કે શ્રી ज्ञायतेऽनेन यथावस्थितं वस्तु इति ज्ञानं तज्ज्ञानं भावोद्योतः ।' જેના વડે યથાવસ્થિત રીતે વસ્તુ જણાય તે જ્ઞાન છે. તે જ્ઞાન એ જ ભાવ ઉદ્યોત છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૭ : અંક: ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ જયારે શ્રી ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે-કેવલનાણુભ ભાવે– કેવલજ્ઞાનથી ઉત્પન્ન થનારે ઉદ્દદ્યોત તે ભાવ ઉદ્દાત છે. . ૦ જિન શબ્દ “રાગ-દ્વેષાદિને જીતે તે જિન” તે અર્થમાં મુખ્યતયા અભિપ્રેત -પ્રસિદ્ધ છે, પરંતુ શ્રી આવશ્યક નિર્યુકિતમાં'जियकोहमाणमाया, जियलोहा तेण ते जिणा हंति ।' { જેમણે ક્રોધ-માન-માયા અને લેભને જીત્યા છે તે કારણે તે જિન કહેવાય છે. - શ્રી આવશ્યકના શ્રી હરિભદ્રીય ટીકામાં “રાગ-દ્વષષાયેન્દ્રિય પરીષ- છે હે પસર્ગીષ્ટ પ્રકાર કમજેતૃત્વજિજનાઃ” રા–ષ-કાર્ય-ઈન્દ્રિય-પરિષહ-ઉપસર્ગો અને આઠ પ્રકારનાં કર્મોને જીતનારા તે જિન કહેવાય છે. જયારે શ્રી ચૈત્યવંદન મહાભાષ્યમાં “જિPતિ એસ જિયરાગદેસમેહે – જેઓએ ર ગ-દ્વેષ અને મેહને છ છે તે જિન કહેવાય છે. ૦ તાત્વિક દષ્ટિએ આત્મા જ સામાયિક છે તે અંગે શ્રી આચારાંગ સત્રમાં કહ્યું છે છે કે-આયા ખલુ સામાઇયં” { ૦ રજ” અને “મલની વ્યાખ્યા કરતાં શ્રી આવશ્યક સૂત્રની શ્રી હારિભદ્રીય ? ટીકામાં કહ્યું છે કે'तत्र, बध्य मानं कर्म रजो भण्यते पूर्णबद्धं तु मल इति, अथवा बद्ध रजः निकाचितं मल:, अथया इर्यापथं रजः साम्परायिकं मलः इति ।' બંધાતું કર્મ તે રજ અને પૂર્વે બંધાયેલ કર્મ તે મલ. અથવા તે બંધાયેલ કમ તે રજ અને નિકાચિત કરેલ કમ તે મલ. અથવા તે ઈર્યા પથિક કર્મ તે જ અને સાંપરાવિક કમ તે મલ. જયારે શ્રી ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે___ 'कम्मं रयत्ति वुच्चइ, बज्झंतं बद्धयं मलं होइ ।' બંધાતું કમ તે રજ છે અને બંધાયેલું કર્મ તે મલ છે. ૦ મન તે આત્માથી ભિન્ન છે. તે માટે શ્રી ભગવતીસૂત્રના ૧૩મા શતકના Page #54 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈનશાસન (અઠવાડિક) જૈન મૃત્ન શ્રમણેાપાસિકા વિશેષાંક ' સાતમાં ઉદ્દેશામાં કહ્યું છે કે−ગાયમા ! ના આયા મણે, અને મણે ” હે ગૌતમ ! આત્મા એ મન નથી, પણ મન અન્ય છે. ૭૨ : વળી મન દેહવ્યાપી છે તે અંગે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યુ છે કે-દેહ વાવિત્તણુએ ન દેહ બાહિ' (ગા. ૧૨૫) તે (મન) દેહ વ્યાપી હોવાથી દેહની બહાર નથી. ૦ ભાવસ વરની વ્યાખ્યા કરતાં શ્રી ગશાસ્ત્ર (પ્ર. ૪ ગા. ૮૦ માં) જણાવ્યુ છે ક-‘ભવહેતુક્રિયાત્યાગ: સ પુનર્ભાવ સંવર્ઃ ।' સ સારવૃદ્ધિમાં કારણભૂત ક્રિયાઓના ત્યાગ એ ભાવસ વર છે. શ્રી સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના બીજા ઉદ્દેશામાં ભાવસંવરના પાંચ દ્વાર આ પ્રમાણે કહ્યા છે પંચ સંવરવારા વાત્તા, તં ગઠ્ઠા-સમ્માં, વિરર્ફ, અવ્માણ, અસાયા, અખોયા ।’ સહવર દ્વારા પાંચ પ્રકારનાં કહ્યાં છે તે આ પ્રમાણે-સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, થાય અને અયાઝતા (મન-વચન-કાયાના યોગને ત્યાગ) અક શ્વેતાંબર જૈન તીર્થ દર્શન - ભાગ ૧ લા આ ગ્રન્થ માટે મેટર વિગેરે તૈયાર કરવામાં સમય ગયા અને પછી પ્રેસમાં પણ ખૂબ વિલંબ થયા છે તે માટે ઘણી તાકીદ કરવા છતાં પ્રેસમાંથી કામ બહાર ખાવ્યુ' નથી એક બે મહિના થશે તેમ કરતે ઘણા સમય નીકળી ગયા છે. પહેલા ભાગનું મેટર વિ કયારનુંય પુરૂ થઈ ગયુ' છે પ્રેસમાં પણ ખૂબ દબાણુ રાખવા છતાં તે પ્રગટ થઈ શકયા નથી, તે માટે છેલ્લે પણ ૧-૨ મહિનાના સમય પ્રેસમાંથી મલ્યે છે. જેઓ અગાઉથી ગ્રાહક થયા છે તેમના તરફથી ખૂબ તાકી આવે છે ઠબકા પણ મળે છે તે માટે ક્ષમા માગીએ છીએ છતાં કાષ્ઠને વધુ એવુ' લાગતું હૈયા આપેલી રકમ પાછી પણુ આપી દેવાનુ` જણાવશેા તે તે માટે વ્યવસ્થા કરી આ ઘણું' માટુ' સાહસ છે. તેથી તેમાં સૌને સહકાર આપવા વિનતિ છે. વ્યવસ્થાપક શ્રી હપુઠામૃત જૈન ગ્ર‘માલા Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા રત્નાના જીવન પ્રસગે —પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, (શ્રાવિકાએ પણ ચતુર્વિધ શ્રી સધનું ચક્ષુ' મહવનું અંગ છે. શ્રી જૈન શાસનના પરવાને પામેલી શ્રાવિકાઓ કસેટીના કાળમાં પણ કેવી અપૂર્વ ધીરતા, અડગ દેઢતા, શીપનતા અને ચરિત્રના પ્રેમ રાખે છે અને પેાતાનુ અને પરિચયમાં આવનારાઓનુ પણ કલ્યાણ કરે-કરાવે છે. પ્રવચનકારશ્રીજીની કથારશૈલીનું નિરૂપણુ અનુપમ છે તેના વાચકેાને સારા અનુભવ છે. રેત પ્રવચન' વ−૧ માંથી આવા કેટલાક જુદા જુદા પ્રસ`ગાનુ અક્ષરશઃ અવતરણુ અત્રે આપવામાં આવે છે. જો શ્રવિકાઓ પણ પ્રાણ કરતાં ધર્માંને જ અતિ વહાલેા માનતી હોય તે શ્રી સઘના બાકીના ત્રણુ અંગે! તે તેમાં ઊણુા ન જ ઊતરે તે સહજ વાત છે. સૌ ધમઅેની દૃઢતા-મકકમતા કેળવે તે જ ભાવના —સા) પ્રસ'ગ—પહેલા યુગબાહુ અને મદનરેખા મોટાભાઇ વિષયવાસનાને આધીન થયેલા. નાના ભાઈની પત્ની ૫૨ કુદૃષ્ટિ કરી નાના ભાઈને મારવાની પેરવીમાં પડેલા. સતીના શીયલને લુંટવાના ઇરાદાવાળા થયેલા, અને એ મહાતી મદનરેખા પણ ભરયુવાનીએ ચઢતી, દુનિયા જેને વિષયના સયાગ કાળ કહે છે તે અવસ્થાવાળી, રાજકુળમાં ઉછરેલી, પેટમાં ગર્ભ છે, આ સયેાગામાં મોટાભાઇએ નાનાભાઈને મારવાના ઇરાદાથી તરવાર મારી. શ્રીમતી મનરેખા પેાતાની જીદગી જોખમમાં જુએ છે. જાણે છે કે પતિના મરણ બાદ લુંટવાને બળાત્કાર કરશે, કહેા, પતિની આ અવસ્થામાં મદનરેખાને શું થાય? પણ એ શ્રાવિકા હતી. શ્રી જિનેવરદેવને ધમ એને જલા હતા, સ`સારના સ્વરૂપને એ સમજતી હતી. સતીપણાની એને કિંમત હતી, પત્નીની પતિ પ્રત્યેની ફરજ એ જાણતી હતી. પતિ ઘાયલ હતા. યુગમાહુ અત્યારે કષાયને આધીન થયેલા હતા. આંખા લાલ હતી. નકકી માટાભાઈને મારી નાખું, એ એની ભાવના હતી. એવા વખતે બીજી પત્ની હાય તે શું કહે ? મારું શું થશે? તે તે વખતે પણે શું થાય ? આ તમારો ભાઈ જોયા? એમ કહે તે ગુસ્સા એવડો થાય ? એ રૌદ્ર પરિણામે મરીને કયાં જાય ? Page #56 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણોપાસિક ઓ વિશેષાંક મદરેખા આ બધું જાણે છે. એ કહે છે કે “ક્ષત્રીય છે! કાત્રીયને ધમ છે કે મરેલાને મારે નહિ, જેના પર તમે ગુસ્સો કરે છે, તે તે તેની પાપબુદ્ધિએ, એની પાપ કાર્યવાહીથી મરે જ છે. મરેલા પર ગુસ્સે હૈય? સાચા ક્ષત્રીય છે તે ક્ષમા આપે. કહે કે તારું પણ કલ્યાણ થાઓ, અત્યાર સુધી જિંદગીમાં કરેલા એકે એક પાપની આલોચના કરે. સમય ટુકે છે. કાળ આવી લાગે છે. ભાઈને છે મારવાના કે રાજયના આડાઅવળા વિચારે, તમને દુર્ગતિમાં લઈ જશે. પાપ કરનાર તે મરેલે પડેલો છે, એને ક્ષમા આપ. વીરતા હોય તે એનું પણ ભલું ઈ છે. ભાઈ પ્રત્યેના અત્યાર સુધી થયેલા દુષ્ટ વિચારેને કાઢી મૂકે. પ્રામાણિકપણે ભાઈનું ભલું કરો. છે એની પણ માફી માગે. અરિહંત, સિદ્ધ, સાધુ અને શ્રી જિનેકવરદેવે કહેલા ધર્મનું છે શરણ લે. ચારે આહારને ત્યાગ કરેશે.” યુગબાહુ પલટાયે. એકંદમ પલટાયો. હાથ જોડે છે. હૃદયથી નમે છે. વિચારે છે છે કે આવી પત્ની ન મળી હતી તે મારી દશા શું થાત? આ મહાસતી મદન રેખાએ ભયંકર રૌદ્રધ્યાનમાં ચઢેલા પતિને એ બનાવી મૂક્ય, કે એ મળીને પાંચમા | દેવલોકે ગયે. પ્રસંગ-બીજે, વિજય શેઠ અને વિજયા શેઠાણી જ્ઞાની પુરુષોએ બહુ બહુ શીખામણે દીધી છે. કઈ તરફથી ખરાબ શબ્દ આવે તે ગુસ્સે ન થાઓ. જે એ કહે છે તે સાચું હોય તો તમે સુધારે કરે અને હું હેય તો એની કિંમત ન કે. મનુષ્ય પણની ભાવના નાશ પામી જાય ત્યાં જૈનત્વ આવે કયાંથી? અને જેનવ વિના ધૂનન થાય ત્યારે શી રીતે ધૂનન ? થાય તે બધું હાલે. સ્થિર જગ્યામાં એ ન ટકી શકાય તે ધરતીકંપ થાય ત્યાં શું થાય? મજેના શાંત સ્થળમાં પણ મજબુત ન રહી શકાય તે પાયાનાં મૂળીયાં હલે ત્યાં શું થાય ? ત્રણે લોકના નાથની પાસે જે જાતિની માગણી કરે છે તેમાં એકતા બને, એ છે ભાવના, એ સંસ્કાર, ઘરમાં કુટુંબમાં ફેલાય તે પાપ આપોઆપ નાશ થાય. આજે જ એ પાપ ચાલી જાય. બધા એમ જ કહે કે, “જીંદગી નાની છે. માટે પાપની જરૂર નથી. કે થોડું મળશે તે ડું ખાણું, લખું ખાઈશું, પણ પાપ નથી કરવું. નેહી, મા-બાપ, ! શેઠ-નોકર બધા આમ કહે તે આત્મા કેઈ કેઈ અપવાદરૂપ આત્માઓ બા કરતાં 1 * * Page #57 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪: * ૭૫ { અવશ્ય સુધરે. જમતાં સ્ત્રી પણ એ જ કહે કે, “શા માટે પાપ કરે છે? અનીતિ ન 8 કરો, પ્રપંચ ન કરે, કાળાં ધળાં ન કરે, મારે સાડી તથા અલંકાર ન જોઈએ. પાપમાં, પણ { પ્રપંચમાં પડી જિંદગી ન બગાડે, પણ જેટલું મળે તેટલામાં સંતોષ માની પ્રભુના માર્ગની આરાધના કરી આત્મકલ્યાણ સાધે. વિજય શેઠ અને વિજય શેઠાણી, એ દંપતી યુગલ કેવું પુણ્યવાન ! પુણ્યાનુબંધી પુણ્ય હોય તે એ સુગ મળે ને ! વિજય શેઠને કૃષ્ણ પક્ષમાં શીયલ પાળવું 5 એ નિયમ હતો. ભવિતવ્યતાના યોગે પત્ની પણ એવી જ મળી કે જેને શુકલ પક્ષમાં શીયલ પાળવું એવો નિયમ હતે. એ બેને સંગ થયે. એ બેનાં લગ્ન થયાં વિજયા જયારે તૈયાર થઈ, પતિ પાસે ગઈ, ત્યારે વિજય શેઠ કહે છે કે-“મારે કૃષ્ણ પક્ષમાં શીલ પાળવું? એવો નિયમ છે અને તેના ત્રણ દિવસ બાકી છે, માટે મહારા નિયમમાં ૨ સહાયક થાવ વિજયા શેઠાણી વિચારે છે કે એમને ત્રણ દિવસ બાકી છે અને પછી ફૂ મારે પંદર દિવસ બાકી છે. પોતે ખિન થાય છે. વિજય શેઠ ખિનતાનું કારણ પૂછે છે છે. કારણ જાણ્યા બાદ ખુશી થાય છે. બે ય પવિત્ર આત્મા છે. બે ય પોતાને ધન્ય છે માનીને કહે છે. ભવતુ. સોનું અને સુગંધ મળ્યું. જોઈતું હતું ને વૈદ્ય કહ્યું. ભાવના હતી તે ફળી, આમાં હાનિ શી? અમારે બેયને સર્વદા સર્વથા બ્રહ્મચર્ય હે. બેયના વિચાર કયા? વિષય ખરાબ છે, એમ બે ય માનતા હતા માટે તો નિયમ લીધે હતે. સુગ મળે એટલે માન્યું કે વિયથી બચ્યાં. નિર્ણય કર્યો કે અખંડ બ્રહ્મચારી રહેવું અને એ વાતની ખબર માતાપિતાને પડે કે ઘરબાર છોડી નીકળી જવું છે બેયના આવી રીતના દરેક વાતમાં પુણ્ય વિચારે હોય એ ઘર-સંસાર પણ કે ચાલે? પ્રસંગ-ત્રીજો શ્રી શાલિભદ્રજીની ભદ્રામાતાને શ્રી જિનેશ્વરદેવના ત્યાગમાર્ગની છાયા નીચે, જે પુણ્યાત્માઓ જીવે તે સ્થાનમાં છે કલેશ હોય જ નહિ. શ્રી શાલિભદ્રજીની માતા, જયારે પેલા વેપારી સોળ રતનકંબલ લાવ્યા ત્યારે કહે છે કે, મારે વહુ બત્રીસ છે, તરત બત્રીસ ટહુકા કરી એકેક ટુકડો આપી દે છે. પિતાનું શું? મોટું કે,? સાસુ કે વહુ સારી ચીજ પહેલું કે વાપરે ? સાસુ કે વહુ ? પણ કહેવાય છે કે આજની સાસુ તે ઘી-દૂધ પણ તાળામાં Page #58 -------------------------------------------------------------------------- ________________ ૭૬ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક { રાખે. છોકરા પિતાને, સ્ત્રી પોતાના જ છેકરાની અને એનાથી ઘી-દૂધ તાળામાં પેલી છે વહુ પણ વિચારે કે, લાગ આવવા દે, હાથમાં આવે ત્યારે પીવાય નહિ તે ઢળી તે છે નાંખુ જ હાનિ થેડી-કજીયે ઘણે આ બધું શાથી? શ્રી જિનેશ્વરદેવના શાસનને ત્યાગ છે અને પ્રભુમાર્ગને અનુસરતી ઉદારતા, પ્રેમ, વાત્સલ્યનાશ પામ્યા તેથી. તમે કહો છો, છે શાંતિ લા ક્યાંથી લવાય? જરા પણ ઉદારતા ન આવે, જરા પણ ત્યાગ ન રૂચે, તે છે { શાંતિ આવે ક્યાંથી? અશાંતિનાં કારણે થી શાંતિ મળે? સાસુ એમ કહે કે દીકરાની વહુ ? છે પહેલી તે ઝટપેલી પણ પગે પડે કે ના, માજી, તમે પહેલાં હું પછી. આવડત જોઈએ છે માણસાઈ જોઈએ. પણ આ તો બધી ભાવના જ જૂદી, શ્રી શાલિભદ્રજીની માતા બત્રીસની ૧ છે આટલી બધી ચિંતા કરતી હતી, તે બત્રીસે પણ એની મર્યાદામાં કેટલી રહેતી ! કેવલ 8 સાસુ જ નહિ, પણ માતા તરીકે માનતી અને પૂજતી, જ્યારે શ્રી શાલિભદ્ર દીક્ષાની છે ૨ા માગી અને માતાએ હા કહી, ત્યારે બત્રીસમાંથી કેદની તાકાત નહિ કે વચ્ચે બેલે. સમજે કે માતા જે કહે-કરે તે વ્યાજબી જ હેય. થેડી ઉદારતા કહેવાય, થડે છે. છે સદભાવ રાખવામાં આવે, તે અપવાદ તરીકે કઈ આત્મા અયોગ્ય હોય તેની વાત જુદી, 8 { બાકી પરિણામ ઘણું જ સુંદર આવે. શ્રી જિનેશ્વરદેવના માર્ગથી છેટા થવાય, ત્યાગને, 1 છે ઉદારતાને વેગળી કરવામાં આવે, એટલે ઉત્પાત સિવાય બીજું શું થાય ? પર્યુષણ પર્વ આવે છે તો તે તે વારે શું કરશે ? –૫. સાધ્વી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ-ઘાટ પર ૬ શુકવારે– શમ ઉપશમ ભાવમાં રહી કે ધાદિને દૂર કરશું. ' * શનિવારે-શાંત પ્રશાંત ઉપશાંત રસના સાગરમાં સનાન કરી અનાદિના કમ મળે ધેર નાંખીશું. 3 છે રવિવારે-રતિ અરતિના કાદવમાંથી બહાર નીકળી સમભાવમાં વતીશું. સેમવારે સત્યના પૂજારી બની અસત્ય બોલવાની પડેલી કુટેવને ભગાડી દઈશું મંગળવારે-આત્માનું સાચું ભાવમંગલ સમજી પાપને ગાળી દઈશું. બુધવારે-બુરા ફેરા ફરાવે તેવા બુફેના જમણને હંમેશ માટે તિલાંજલિ આપી. ગુરૂવારે-ગુસ્સાને સ્વીકાર કરી ભવજ લ તરવા કટીબધ થઈશું. 8 શુકવારે-શતશતવાર સહસ્ત્રવાર લાખ લાખ વાર સર્વ જીવોને ક્ષમાપના આપી વેર ઝેર ? દૂર કરી સાચે મૈત્રીભાવે સ્થાપી આત્માને કર્મમુકત બનાવશું. Page #59 -------------------------------------------------------------------------- ________________ અનંત ઉપકારી શ્રી તિર્થંકર પરમાત્માઓ કેવલજ્ઞાન પામ્યા પછી જગતના ? ભવ્યજીવોના કલ્યાણને માટે ધર્મતીથની સ્થાપના કરે છે. દુર્ગતિમાં પડતા આત્માને ધારી ! રાખીને સદ્ગતિમાં સ્થાપે તેનું નામ ધર્મ છે. અને “તિયતેઅનેન ઇતિ તીર્થમ' એ છે વ્ય-પત્તિ પ્રમાણે તારે તેનું નામ તીર્થ સંસાર સાગર જેના વડે તરાય તેનું નામ તીર્થ છે છે છે તીર્થ શ ચતુર્વિધ શ્રમણ સંઘ કે પ્રથમ ગણધરના અર્થમાં પણ વપરાય છે તે હું 8 માટે પાંચમા નંગ શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે 'तित्थंपुण चाउवण्णे समणसंघे पढम गणहरेवा' ચારે પ્રકારના શ્રી સંધ એ શ્રી તીર્થંકર પરમાત્માઓ માટે પણ પૂજ્ય છે. પણ તે છે 4 આજ્ઞા મુજબ તે હોય છે. તેવા જ શ્રી સંઘને પચીશમે તીર્થકર કહેવાય છે જે છે શ્રીસંઘ, સંઘમાં રહેલા દરેક આત્માઓને મોક્ષમાર્ગમાં સહાયક બને. તેમાંની ઘર્મ આરા છે. ધનામાં જે જે અંતરાય આવે તે બધા દૂર કરવા પ્રયત્ન કરે. ચારે પ્રકાર શ્રી સંઘ, 8 સાધુ-સાવી, 8 વક અને શ્રાવિકા રૂપ છે. માટે શ્રાવિકાઓ પણ ચતુર્વિધ શ્રી સંઘનું છે એક મહત્તવનું અંગ છે. : શાસન દીપિકા અનુપમાદેવી : –શ્રી ગુણપરાગ. “સ્ત્રી પણું અનંતી પાપરાશિના ઉદયે પ્રાપ્ત થાય તેમ કહી સ્ત્રીઓની નિંદા કરી નથી પણ કમ સિદ્ધાન્તની એક સત્ય હકીકત જ જણાવી છે. બાકી સ્ત્રીઓ તે શ્રી તીર્થંકર પરમાતમાદિ મહાપુરુષોની જનની પણ છે તેથી ખુદ ઈબ્રાદિ દેવ શ્રી તીર્થકર છે પરમાત્માની માતાની પણ “જગત જનની “જગત-પિકા “ત્રિલોકપૂયા જેવા વિશેષ- 8 થી સ્તવના કઇ છે. દરેકે દરેક શ્રી તીર્થંકર પરમાત્માની સાવીએ અને શ્રાવિકાઓની સંખ્યાની છે નોંધ મહાપુરુષોએ કરી છે અને તે સાધુઓ અને શ્રાવકે કરતાં વધારે જ હોય છે, દરેક છે. કાળમાં સ્ત્રીઓ વધારે ધર્મશીલ હોય છે તે નિર્વિવાદ હકીકત છે. તેથી જ શ્રી જૈન 8 શાસનમાં એવા એવા ઉત્તમ વિકલા રત્ન પણ થયા છે જેમનું જીવન દરેકને માટે છે | પ્રેરણાદાયી બને છે. પોતાના ધર્મમાં મકકમ રહી અનેકને ધર્મ પમાડનારી પણ બને છે. 8 અત્રે શ્રીમતી અનુપમા દેવીની સામાન્ય વાત કરવી છે. આખા ગુજરાતની રોનક 8. બદલનાર, ધર્મને હેલી જગાડનાર ચાણકયબુદ્ધિના નિધાન શ્રી વસ્તુપાલ મહામંત્રી પણ ધર્મની બાબતમાં અનુપમા દેવીની જ સલાહ લેતા. અનેક અનુપમ કાવ્યના સર્જક ખુદ 6 -- * Page #60 -------------------------------------------------------------------------- ________________ + ૭૮ : : શ્રી જૈનશાસન (અઠવાડીક)શ્રી જેનરન શ્રમણે પાસિકાએ વિશેષાંક શ્રી વસ્તુ પાલ મહામંત્રી માનતા કે હું ભલે ગુજરાતને મહામંત્રી ગણવું પણ ધર્મની બાબતમાં જેટલી નિપુણતા મારા નાનાભાઈ તેજપાલના ધર્મપત્ની અનુપમ દેવી માં છે ? તેટલી મારામાં નથી. માટે ધર્મના કાર્યો તેમને પૂછીને જ કરવા. તેથી જ જયારે શ્રી સિદ્ધાચલજી આદિ તીર્થોની યાત્રાએ જવાને નોરથ થયે ત્યારે તેની સલાહ લીધી કે આપણે શું કરવું ? તે શ્રીમતી અનુપમાદેવી કહે કે-આપણે પાછા આવીએ ત્યારે આજીવિકાને વાધ ન આવે તેટલું ધન રાખી, બાકી બધું લઇને 3 ચાલે? તીર્થયાત્રા પણ કેવી રીતના કરાય તે આના ઉપરથી બહુ જ સારી રીતના સમજી ને શકાય છે. એટલું જ નહિ પણ ભગવાનની પૂજા-ભક્તિ પણ સ્વદ્રવ્યથી કરવાથી જે ! ભાદલાસ આવે અને જે લાભ થાય તે અનુપમ હોય છે. પણ આજે ઘણાને સ્વદ્રવ પૂજા-ભક્તિ કરવી તે જાણે નવી વાત લાગે છે ! પછી બને મંત્રીશ્વરે તેમની વાત છે માની, આજીવિકા પૂરતું ધન દાટવા માટે ગયા તે નવું નિધાન મલ્યું. તો શું કરવું છે તેમ તેણીને પૂછયું તે કહે કે- હવે બધું જ લઈ લે. તમારું પુણ્ય જાગતું છે.” ભગવાનના વચનની અનુપમ શ્રદ્ધાને કારણે જે નિર્મલબુદ્ધિ પેદા થાય છે તે એવી વિવેકી છે અને માર્ગસ્થ હોય છે જે પ્રમાણે કરવાથી સ્વ-પરનું કલ્યાણ કરવા સાથે શાસનની ? પણુ પ્રભાવના અનુપમ કરે છે. શ્રી અબુદગિરિ-આબુ ઉપર લુણવસહી જિનાલય પણ તે જ શ્રાવિકા રતનની જગતને અનુપમ ભેટ છે. તે જ રીતે એકવાર સાધુ મહારાજનું પાત્ર ઘીથી ભરાઈ ગયું ? અને ખરડ યું તે પિતાની ભારે કિમતી સડીથી સાફ કર્યું. તે વખતે સેવક કહે કેઆ શું કર્યું? ત્યારે કહે કે, જે ઘાંચીના ઘેર જન્મી હતી તે રજની આ હાલત હોત, છે આ તે ત્રિલોક પૂજય મુનિભગવંતના પાત્રને સાફ કરવાનો લાભ કયાંથી? એક નિર્મલ માર્ગાનુસારી પ્રજ્ઞા કે અનુપમ પ્રવચન રાગ પેદા કરે છે તે આના પરથી મારી રીતના છે સમજી શકાય છે. જીવનભર આવી રીતના ધર્મની સુંદર આરાધના કરી, મનુષ્યપણાનું આયુષ્ય છે ઉછ હાલ તેઓ શ્રી મહાવિદેહમાં ઉત્પન્ન થયા અને આઠવર્ષે ચારિત્ર લઈ નવમા વર્ષે કેવલજ્ઞાન ઉપજી હાલ કેવલી પર્ષદામાં બીરાજી રહ્યા છે. ભગવાન શ્રી જિનેટવરદેવની તારક આજ્ઞા મુજબ જેઓ આરાધના કરે છે, તેઓ { આવી રીતના પોતાનું આત્મકલ્યાણ સુનિશ્ચિત કરે છે. 4 આવા શ્રાવકરત્નના જીવનમાંથી આપણે સૌ વાચકો આવે અનુપમ શાસન રોગ ૧ કેળવી આપણું આમાની મુકિત નજીક બનાવીએ તે જ મંગલ કામના સાથે શ્રાવિકા ! છે ને હયાથી નમસ્કાર કરી તેમના જેવા બનીએ-બનવાની ભાવના પણ પેદા કરીએ છે એટલે કે તેમના આ ગુણે પામીએ તે જ ભાવના. Page #61 -------------------------------------------------------------------------- ________________ [અપત્તિના સમયે એકાકી અબળા પણ જે ધર્મભાવનાથી ભાવિત થઇ અપૂર્વ 8 દૌર્યથી કર્ટ ના કપરા કાળને પસાર કરે છે તે શ્રીમતી નર્મદા સુંદરીના દષ્ટાંતથી સમ છે છે જાવવા નો પ્રયાસ કર્યો છે. સદાચાર વૃક્ષના સીંચન માટે નિર્મલવારિ સમાન ભાવ- 1 કે નાને ભાવિ ! મેમલથી મુકત બનીએ તે જ ભાવના -સંપા. ! અનાદિકાળથી આત્મા સંસારમાં ભટકી રહ્યા છે. આત્મા ઉપર સમયે સમયે સાત છે 8 કર્મો બંધાયા કરે છે મિથ્યાત્વ, અવિરતિ કષાય અને તે ત્રણને આધીન મન-વચન કાયાના ગે આત્મા ઉપર કર્મો બંધાયા કરે છે. જી જાણતા કે અજાણતાં હાંસી, છે મશ્કરી, મજા થી પણ જે કર્મો બાંધ્યાં હેય તેના વિપાકે ભેગવવા જ પડે છે. તેમાં પણ દેવ-ગુરુ અને ધર્મની અવહીલના, આશાતના કરવાથી જે તીવ્ર કર્મો બંધાય છે છે તેના વિપકે એવા ભયંકર ભોગવવા પડે છે જેનું વર્ણન ન થાય. માટે જ મહા-છે 8 પુરૂષે કહે છે-હસતાં તે બાંધ્યા કર્મ, રેવતાં છૂટે નહિ.” જે જ જ્ઞાનીઓની આ વાત ? આ સમજી જાય છે તેઓ પછી સાચી સમાધિ-શાંતિનો અનુભવ કરે છે. ખરેખર ધર્મા મ પણ છે : આપત્તિમાં અદીનતા : – મુ. શ્રી પ્રશાન્તદર્શન વિ.મ. S૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦રરરર { તે જ કહેવાય જે કમસંગે ગમે તેવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય તેને અનુકૂળ થઈને ! આ મજેથી જીવે. અને તેને આધીન ન થતાં પોતાની ધર્મ આરાધના કરી, પોતાનું કલ્યાણ સાધે છે. આવા અનેક દષ્ટાન્તો આત્માને જાગતે કરનારાં જેનશાસનમાંથી મળવાના છે પણ તે દષ્ટાન્ડ વાંચી-વિચારી આત્મા સાથે વિચારણા ન કરે તે લાભ શું થાય? દષ્ટાન્તથી વસ્તુ સારી રીતના ગ્રાહ્ય બનાવી શકાય છે માટે ચાર અનુગમાં ધર્માનુયેગને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં મહાસતી નર્મદા સુંદરીની પ્રાસંગિક વાત કરવી છે. પુણ્યોદયે દેવ-ગુરૂ- ૧ ધર્મની સામગ્રી સંપન મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ છે પણ જે આત્માઓ મનુષ્ય છે ભવને પામ્યા પછી તેને કે ઉપયોગ કરે છે તેના પરથી તેના જન્મની કિંમત આંકી ? શકાય છે. નર્મદાદરીને ધમકુટુંબમાં જન્મ થયે. ધાર્મિક સંસકારોથી વાસિત બની, છે સમયે સ્ત્રી ગ્ય સઘળી ય કલાઓને પ્રાપ્ત કરી અને યાવનવયે માતા-પિતાદિએ મહે છે શ્વરદત્તની સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. પિતાની ગુણસંપત્તિથી સસુરાલમાં પણ બધાના Page #62 -------------------------------------------------------------------------- ________________ છે ૮૦ : : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈન રત્ન શ્રમણો પાસિકાઓ વિશેષાંક છે દિલ જીતી લીધા, બધાને પ્રેમ સંપાદન કર્યો. એકવાર ઝરૂખામાં બેસી નગર ચર્યા નિહાળી રહી છે મેમાં તાંબુલ ચાલી રહી છે, તેનું થુંક અકસ્માત્ નીચે જતાં મહ મુનિ ઉપર છે છે પડયું, તેને પણ ખ્યાલ નથી. ત્યારે મુનિના મુખમાંથી પણ સહસા શબ્દ સરી પડ્યા 8 કે-“આવું કામ કરનારીને પતિ સાથે વિયોગ થશે... નર્મદાસુન્દરીને ખબર પડી, મુનિ { પાસે જઈ ભુલ ખમાવે છે, વારંવાર માફી માગે છે. મુનિ પણ તેને વિનય ભકિતભાવ { જોઈ કહે છે કે- હે ભદ્ર ! મેં તેને શાપ નથી આપ્યો પણ મારા મેંઢા માંથી સહસા છે શબ્દો નીકળી ગયા છે. ભાવિભાવ અન્યથા થાય નહિ, ધર્મકાર્યમાં જ ઉજ{ માલ બનજે.' વેપાર માટે પરદેશ જતાં પતિની સાથે તેણી પણ જઈ રહી છે. તે વખતે જહા* જમાં એકવાર રાત્રિના સમયે કે એક માણસ સુંદર ગીત ગાય છે. તે વખતે પોતાના હૈ પતિ પાસે બેસેલી તે પતિને કહે છે કે, આ ગાનારાના સ્વર ઉપરથી તે કેદ હશે તેનું છે 8 વર્ણન કરી શકું છું. પતિએ પણ કુતુહલથી પૂછયું તે જોયા-જાણ્યા વિના તેણીએ તે ? 8 પુરુષનું આબેહુબ વર્ણન કર્યું. તે સાંભળી શક્તિ બનેલા પતિએ તે પુરુષની તપાસ કરી છે છે તે સતી સ્ત્રીએ કરેલા યથાર્થ વર્ણન પ્રમાણેને નીકળે. તેથી મનમાં સંક૯-વિકલ્પથી ? આકુલ વ્યાકુલ થયે કે-ચોકકસ મારી સ્ત્રી ભ્રષ્ટ લાગે છે નહિ તે આવું કઈ રીતના જાણે! છે ખરેખર શકિત અને ઇર્ષ્યાલ માણસ આગળ ગુણ પણ દેષરૂપ બને છે. સ્વર વિજ્ઞાનની 8 કલાથી જ તેણીએ તે પુરુષના સ્વર ઉપરથી જ વર્ણન કરેલ પણ તેના ઉપર કલંકરૂપ છે બન્ય, પતિ હવે પોતાની પ્રાણપિયાનો ત્યાગ કરવા તૈયાર થયે. અપવાદ પણ ન લાગે છે તેમ કરવું છે. ભાગ્યને બીજે જ દિવસે તેમનું જહાજ ભુતદ્વિપમાં આવ્યું અને નાવિછે કે ના કહેવાથી બધા પાણી આદિ માટે ઉતર્યા. મહેશ્વર પણ પોતાની પાનીને દ્વીપ છે બતાવવાની ઈચ્છાથી લઈ ગયે. દ્વીપમાં આમ તેથ ફેરવી થકવી નાખી અને વિશ્વાસી ૬ છે. એવી તેણી ઝાડ નીચે ગાઢ નિદ્રાને પામી. તે જ વખતે અનુકૂળ તક પામી, ત્યાં જ હું સ્ત્રીને છોડી દઈ, હાંફળા ફાંકળે દોડતે બેબાકળ બનતે આવી બુમાબુમ કરવા લાગ્યા છે કે આ દ્વીપમાં કોઈ રાક્ષસી આવી અને મારી સ્ત્રીને ખાઈ ગઈ હું માંડ માંડ જીવ R બચાવી આવ્યા. ભયના માર્યા બધા ટપોટપ જહાજમાં ચઢી ગયા અને નાવિકોએ પણ 5 જહાજ ઉપાડયું. બધાએ મહેશ્વરદત્તને આવાસન આપ્યું. મનમાં રાજી થશે કે-હાશ - ટાઢે પાણીએ કાસ ગઈ. આ સંસારમાં આવું બને જ માટે જ જ્ઞાનીઓ કહે છે કે, આ સંકારમાં કેઈ ! છે કેઈનું સગું નથી. બધા સ્વાર્થના જ સગા છે, માટે તેના પર વિશ્વાસ પણ કરવા { જે નથી. Page #63 -------------------------------------------------------------------------- ________________ મ 3 વર્ષ ૭ : અંક: ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ . નિદ્રા દૂર થયા પછી જાગેલી નર્મદસુંદરીએ પતિને ન જોતાં આમ-તેમ 5 તપાસ કરી ક્ષે વૃક્ષે ફરી વળી અને આવા વેરાન જંગલમાં નિર્જન અટવીમાં એક છે. અબળ શું કરે ! વૃક્ષને પણ રડાવતી ન હોય તેમ વિલાપ કરવા લાગી. ખરેખર A મોહની ગતિ ગહન છે. જ્ઞાનીઓના વિવેકને પણ લુપ્ત કરનારી છે. છેક કિનારા સુધી જઈ આવી અને જહાજને પણ ન જોયું માટે પાછી વળી. રાત્રિ જેમ તેમ થરથર હવે કાંપતી પસાર કરી. સૂર્યોદયે પણ તપાસ કરી અને નિરાશાને પામી. તે સતી અને પતિ ભકતાએ એક જ વિચાર કર્યો કે___ 'जह परिचत्ता अहयं दुज्जणवयणेहिं मोहियमणेण । त ह मा जिणवरधम्मं एगंतसुहावहं चयसु ॥' જો કે હે નાથ ! મારો તે પરિત્યાગ કર્યો છે તે પણ દુર્જનના વચને વડે ? 8 મહિત મનવાળા તમે એકાતે સુખદાયી શ્રી જિનધર્મને કયારે પણ ત્યાગ કરતા નહિ.” છે છે ભાગ્યશાલીએ ! વિચારે કે ધમ જ જેણે આધાર–ત્રાણ-પ્રાણુ લાગે છે. તેવા આત્મા- છે. છે એની મને દગો આ પત્તિમાં પણ કેવી અવિચલ હોય છે ! હું કરૂણ કવરે વિલાપ કરે છે તેટલામાં આ કાશવાણી થઈ કે મુગ્ધ ! તે પાપ- 4 8 મતિ નાશી–લાગી ગયે તે તેના કારણે આ શુન્ય અરણ્યમાં શા માટે રડે છે, પ્રલાપ છે શું કરે છે. આ પાંભળીને તેણી વિચારે છે કે, ચકકસ મારો પતિ મને છોડીને ચાલ્યો 8 ગયો છે, કેમ આવી વાણી છેટી હોય જ નહિ. તે જ વખતે તેના હયામાં વિવેક [ પેદા થાય છે અને વિચારે છે –“આમાં મારા પતિને દેષ નથી પરંતુ મારું પૂર્વકૃત છે દારૂણ કર્મ જ ઉદયમાં આવ્યું છે. નહિ તે મુનિ મહારાજા પણ શ્રાપ શા માટે આપત ! છે તેમના મેંઢામાંથી પણ અનાયાસે તેવી વાણી શા માટે નીકળત! માટે મારા જ નિકાચીત 0 કર્મોને ઉદય આવ્યું છે. કેમકે ચંદનનાં પણ લાકડા વારંવાર ઘસવામાં આવે તે તેમાંથી 8 પણ અગ્નિ ઉન થાય છે. માટે આ શેક કરવાથી સર્યું. મારે જ આત્મહિતને છે સર્વથા વિચાર કરું. જે કારણથી ધીરપુરૂષ,એ કે કાયર પુરૂષએ પણ પિતે જ કરેલાં 8 સુખ અને દુઃખ પિતાને જ ભેગવવા પડે છે. જે કાયર બનીને મરી જાઉં તો તે છે હૈ દુષ્કર નથી. પરંતુ આવાં મારણને શ્રી વીરભગવાને નિષેધ કર્યો છે. ખરેખર આ જીવ- ૨ { લેકને વિષે બા ક્યવયથી જ સાવી થયેલા આત્માઓને ધન્ય છે જેઓ સ્વપ્નને વિષે છે. મેં પણ પ્રિયના ગિના દુઃખને ય જાણતા નથી. મેં પણ જે બાલ્યવયમાં જ શ્રી જિનમત ? R શાસનની દીક્ષા ગ્રહણ કરી લેત તે આવા પ્રકારનાં દુઃખનું નામ પણ ન જાણત! છે 8 જે હજુ પણ જીવતી એવી હું જે કઈપણ રીતે જબૂદ્વીપને પામીશ તે યુગપ્રધાન શ્રી ૧ $ આર્ય સુહસ્તિસૂરિજી મહારાજાની પાસે દીક્ષાને જ ગ્રહણ કરીશ. આજથી મારે આ જ છે Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ? * નિયમ છે કે ત્યાં સુધી હું છટ્ઠના પારણે છઠ્ઠને કરીશ અને એકવાર પ્રાસક કલ-પુષ્પાદિ ! છે વડે પારણું કરીશ.” આ પ્રમાણે પિતાના હૈયાને આશ્વાસન આપી, ઘેર અભિગ્રહને છે ધારણ કરી, તેનું પાલન કરે છે. અને પિતાના આત્માને સંયમથી ભાબિત કરતાં જ છે વિચારે છે કે “શ્રી જિનધર્મ એ જહા જ છે, સાંયત્રિકમાં સહાય એવા શ્રી સાધુ ભગવંતે છે ! છે અને નિર્ધામક ખુદ શ્રી જિનેન્દ્ર ભગવાન છે તે આ ભવસમુદ્ર કઈ રીતના સ્તર બને ? { ચાર મારે માટે મંગલ છે. શ્રી અરિહંત પરમાત્મા, સઘળા ય શ્રી સિદ્ધ ભગવંતે, સઘ4 બાય શ્રી સાધુ ભગવંત અને શ્રી સર્વ ભગવંતે કહેલ ધમ. ખરેખર હું ધન્ય છું ! જે કારણથી લાખો ભવે માં દુર્લભ અને સ્વર્ગ અને મોક્ષને પમાડનારી એવો દેવ-ગુરુ ? ધર્મની સામગ્રી મને પ્રાપ્ત થઈ છે. કેમકે હાલમાં ચાલ્યા ગયા છે રાગ-દ્વેષ -મદ અને ૨ મેહ જેના, સઘળા સુરાસુરથી પૂજાયેલા, અતિશયની સમૃદ્ધિથી સમૃધ એવા શ્રી વીર. પરમાત્મા જ મારા દેવ છે. વળી સંસારથી ઉદ્વિગ્ન, ગુરુના ઉપદેશને વિષે એકાગ્રચિત્તથી છે લાગેલા, શુદ્ધ ચારિત્રને સેવનારા સાધુઓ મારા ગુરૂ છે અને શ્રી જિનેટવરદેવે પ્રરૂપેલા 8 સઘળા ય જીવાજીવાદિ પદાર્થોની જ શ્રદ્ધા કરું છું અને એક ક્ષણવાર પણ કુતીથિઓના છે શાસ્ત્રને વિષે મારું મન જરાપણ રમતુ નથી. આવું ભયંકર દુઃખ આવે છે તે પણ, હું 8 કે મરું તે પણ આ સમ્યક્ત્વને વિષે જ મારું મન અતિદઢ અવિચલ છે. શ્રી 8 છે જિનાગમમાં સંભળાય છે કે, ધીરચિત્તવાળા મહાનુભાવ મહામુનિઓએ જે જે ઉપસર્ગો છે { –પરિષહે દુઃખ વેઠયા છે–તેની આગળ મારું આ દુઃખ કેટલું છે? કાંઈ જ નથી. જેમ કે, જેમના મસ્તક ઉપર લીલીવાર વીંટાળવામાં આવી, જેથી જેમની બંને { આંખે બહાર નીકળી આવી તે પણ મંદરગિરિની જેમ શ્રી મેતાર્ય મહામુ િસંયમથી ? જરા પણ ન ચલ્યા. શ્રી ચિલાતી પુત્ર મહામુનિને અપૂર્વ ઉપશમ કોને માટે આશ્ચર્ય કારી નથી. તેવી જ રીતના શ્રી અવંતિ સુકુમાલ મહામુનિનું દુષ્કર ચરણ પણ કેને માટે આશ્ચર્યકારી નથી ! ધન્ય છે શ્રી ગજસુકુમાલ મહામુનિને જેમના મસ્તક ઉપર બેરના અંગાર મૂકાયા અને પરિણામે લાંબા કાળથી ઉત્પન્ન થયેલું, ઉગે કમરૂપી વન ક્ષણવારમાં બળી ગયું અર્થાત્ તેઓ મેક્ષને પામ્યા. ધન્ય છે મુનિ પતિ સાધુને કે જેઓ ધર્માધ્યાનમાં નિલ બની દવાગ્નિથી બળીમર્યા પણ ધ્યાન ન જ છોડયું ! ઋષિદત્તા, સીતા, અંજના વગેરે મહાસતીઓએ પણ દુસહ દુઃખને મજેથી સહન કર્યા એમ સંભળાય છે. માટે હે જીવ! તું જરાપણુ દુખ ન પામ, તારા મનમાં જરા પણ ઉદ્વેગને ન કર ! કારણ દુખેને સારી રીતના સહન કરવાથી જ જીવ કલ્યાણના સુખને પામે છે.” આ પ્રમાણે પિતાના આત્માને સમજાવતી આવી ભયંકર અટવીમાં એકાકી Page #65 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૪ : નાંધારી અબળા એવી મહાસતી ન દા સુઉંદરી પેાતાના કાળને પસાર કરે છે. અને જો જબુદ્વીપમાં જનારો સથવારો મલી જાય તા સ્વજનાદિને મલીને ઉત્તમ એવા ચારિત્રને આરાધુ' આ માણે વિચારતી દરરોજ સાગર કિનારે આવાગમન કરે છે. આ રીતના સાત મહિના પસાર થયા. : ૮૩ તેણીના પુણ્યાયે બરકુલ તરફ જતા તેના પિત્રરાઇ વીરદાસના ભેટા થયે. તેની સાથે ચાલી, બરકુલને પામી. ત્યાં પશુ તે હરણી નામની વેશ્યાની જાળમાં સાઇ. વેશ્યાનું અકસ્માત્ મરચ્છુ થયું. રાજાએ તેણીને વેશ્યાના સ્થાને નિયુકત કરી, ત્યાં ગાંડી નડું હાવા છતાં પણ ગાંડી ખની અને શ્રી જિનદાસને મલી, રાજા પાસેથી છાડાવી સ્વદેશને પામી અને સ્વજનાની સાથે મેળાપ થયેા. તેણીના જાણે ઉદયકાળ થવાના ન હોય તેમ વિહાર ક્રમે પૂ`ધર શ્રી આસુહસ્તિ સૂરિજી મહારાજા સપરિવાર નર્મદા નગરમાં પધાર્યા. માતા-પિતાદિ સ્વજના સાથે દેશના સાંભળવા ગઇ. તેમની અમેઘ દેશનાથી ઘણા ભવ્ય પ્રાણિએ પ્રતિધને પામ્યા. તે વખતે પ્રસંગ પામી તેના પિતા વીરદાસે પૂછ્યું' કે-‘હે ભગવન્ જિનવચનથી ભાવિત હૃદયવાળી, ચંદ્રમાના કિરણાની જેમ ઉજજવલ શીલવાળી મારી આ દિકરી કયા કારણે આવી આપત્તિને પામી ?’ શ્રુતજ્ઞાનના ઉપયાગથી તેણીના પૂર્વભવને જાણીને શ્રુતધર મહાત્માએ કહ્યું કેપૂર્વ ભવમાં લિં’ગ દેશમાં, શ્રીમેલ નામના ગામમાં શ્રીપાલ નામના કુલપુત્ર હતા તેની શ્રીપ્રભા નામની ભાર્યા હતા. શ્રીપાલે એકવાર એક નગરમાં ધાડ પડી અને ભટા વડે મરાયા. શ્રીપ્રા ઘણી જ દુખ પામી અને તાપસીએએ પ્રતિષેધ કરેલી તાપસી થઇ, ત્યાંથી તે વ્યંતરનિકાયની દેવી થઇ. નાઁદા નદીના કિનારે ગમી જવાથી સુખપૂર્વક ત્યાં જ રહેતી કાળ પસાર કરવા લાગી, એકવાર ધ્યાનમાં રહેલા શ્રી ધર્માંરૂચિ નામના અણુગારને જોઈને તેમને ધ્યાનથી ચલિત કરવા ઘણા પ્રકારના ઉપસર્ગો કર્યા. પણ મુનિ ધ્યાનથી જરાપણ ચલાયમાન ન થયા. પછી પશ્ચાત્તાપ કરતી તે મુનિના પગમાં પડી પેાતાના અપરાધને ખમાવવા લાગી. તે વખતે મુનિએ ભદ્રકભાવ પામેલી નદાદેવીને કહ્યું કે-શ્રી જિનેશ્વરદેવ-સાધુ અને ચૈત્યાદિની આશાતના કરતા મૂઢ માણસ અન ́ત– સ'સારનું કારણુ ભયંકર એવા મહામહરૂપ કર્મોને ઉત્પન્ન કરે છે તેથી નારક–તિય"ચાદિ દુ;ખા વિના બીજા દુ:ખાને પામતા નથી. હસતાં બાંધેલા કમાઁ રાતાં પણ છૂટતા નથી. અન્યલોકોના વિષયમાં આ વાત સત્ય છે તે પણ શ્રી જિનમત-સાધુ આદિના વિષયમાં વિશેષથી સપ પડે છે. માટે જિન-સાધુ. ચૈત્ય આદિના પ્રત્યેનીક નહિ બનવુ જોઈએ.' આ પ્રમાણે સમજાવી તેણીને સમિકત પમાડયું. ત્યાંથી વીને તમારી નમ ઇસુ દરી Page #66 -------------------------------------------------------------------------- ________________ ૮૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક છે નામની પુત્રી થઈ અને પૂર્વના અભ્યાસથી જ તમારી આ પુત્રી નર્મદામાં સ્નાનના દેહછે દથી વૃદ્ધિને પામી હતી. અજાણતાંથી પણ મુનિને કરેલા ઉપસર્ગથી બંધાયેલ ઘણું કામ ? છે પશ્ચાત્તાપાદિથી ખપવા છતાં પણ જે બાકી રહ્યું હતું તેના પ્રતાપે જ અહીં નિર્મલજ નિકલંક હોવા છતાં પણ આવા દુઃખને પામી.” છે. આ પ્રમાણે પિતાને પૂર્વભવ સાંભળવાથી તેણને જાતિ મરણ જ્ઞાન થયું. પછી { તરત જ દક્ષા ગ્રહણ કરી. નિરૂપમ નિરતિચાર વ્રતનું પાલન કરી, અવધિજ્ઞાન પામી, જે છે પ્રવર્તિની બની, અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ કરી અંતે અનશન કરી દેવલોકમાં ગઈ. ૫ ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં એવી, રાય લક્ષમીને ભોગવી દીક્ષા લઈને મેક્ષને પામશે. છે છે આવી નર્મદસુંદરીનું નામસ્મરણ આપણને પણ ગુણની સન્મુખ બનાવનારું અને તેમાં નવાઈ નથી. છે આ કથાનક વાંચી ભવ્યાત્માઓ અજાણતાં પણ દેવ-ગુરુ ધર્મની આશાતનાના ? છે ભાગી ન બને તેને ખ્યાલ રાખે તે તેના હાથા તે બને જ નહિ. સો સદાચારનું સુંદર ! હું પાલન કરી, દેવ-ગુરુ-ધર્મના સાચા ઉપાસક બની આત્માનું કલ્યાણ સાધી મે ક્ષસુખને ? છે પામે તે જ મંગલ મહેચ્છા. જૈનશાસનને હાર્દિક શુભેચ્છા, आयासशत लब्धस्य प्राणेभ्योऽपि गरीयसः । गतिरेकैव वितस्य दानमन्या वित्तस्यः । સેંકડો પ્રયત્નથી મેળવેલ, પ્રાણ કરતાં પણ વધુ વહાલા એવા ધનની એક જ ગતિ દાન છે બાકી તો કષ્ટો છે. મેસી ફર્ગ્યુસન અને ટાફે ટ્રેકટર્સ o Tafe-25 D1 0 MF 1035 O Tafe-30 DI O MF 1035 DI 0 MF-245 DI. - ડીલર : વિકાસ કોર્પોરેશન રઘુવીર ભવન, માલવીયા રોડ, રાજકોટ-૩૬૦૦૦૨ ફેન : ૨૩૦૬૮-૨૬૪૧૧-૩૪૮૯૮ 914: Vicas Page #67 -------------------------------------------------------------------------- ________________ મહાસતી રાજીમતીને વિરહ : પ્રેમચ` અને નેમચયની ગાથાએથી છલેાછલ ગીતાનું ભાવવિશ્વ -પૂ. મુનિરાજ શ્રી પ્રશમરતિવિજયજી મ. pooooooooooooooooooo ચેમાસુ` બેસે છે અને વિરહની અગનજાળ જાગે છે તેમ કાલિદાસ શીખવે છે. વિરહમાં આકાંક્ષા અને ઇચ્છાની અપૂતિ હોય છે. આક્રુન્દ હોય છે અને આંસુના આવેગ હોય છે. હતાયા પણ હોઈ શકે. નિશ્વાસ પણ હોઇ શકે-પરંતુ આ વિરહદન તા સાવ ઉપર છલ્લુ' છે. એક અદમ્ય આવેશમાં અને વિરહમાં અનુભૂતિ શુ છે તે તરફ નજર પહેાંચવી જોઇએ. વિરહમાં પડનારને પ્રતિભાવ, મનસિક પ્રત્યાધાત તપાસવા જોઇએ, આંસુ વગેરે તા પ્રારંભિક તબકકે છે. વિરહની શરૂઆત આંસુથી થાય છે તે માન્ય છે. આમરે તે આંસુ સૂકાઇ જવાના છે. સાચા વિરહમાં આંસુ થીજી જાય છે. વ્યકિત નહીં બલ્કે લાગણી સ્તબ્ધ થઈ જાય છે. વિરહમાં મન વાસ્તવ સાથે ખાથ ભીડે છે. મન વાસ્તવને અમાન્ય ઠેરવવા મથે છે. મનને અવાસ્તવિક શૈલીથી રજૂ થવુ ફાવે છે. વિરહ તે જ અશકય રાજીમતીનુ મન અવાસ્તવિક થઈને વિરહને પાછો ઠેલવા માંગે છે. હકીકત છે. એ પાછા જાય તેમ નથી. રાજીમતી ભાંગી પડવાને બદલે સાવ ખાખનને શકય બનાવવાની મહેનત કરે છે. આ બધું હૃદયમાં બને છે. સાચા વિ તે, જે હૃદયની ભાષા ગૂ′થી શકે ઉપાધ્યાયજી મહારાજા રાજુલના હૃદયની ભાષા આબાદ ગૂ થૈ છે આપણે કેટલાંક હૃદય શબ્દોને માણીએ. મહુધારી બાબતને સમજવી મુશ્કેલ છે. ઘટના બની તા કે માની શકાતી નથી. ઘટના વિશે વિચારતાપૂર્વે એક અવાચક છે. સાચેસાચી માખતને માન્ય રાખવાની તૈયારી નથી હાતી અને એને અમાન્ય ગણવાના કાઇ સ‘યેગા થી હાતા ત્યારે ચકડાળે ચડી જવાય છે. આવા વખતે આખામાં પ્રશ્ન ડાકાય છે: કડાં ક્રિયે તુમ્હે કહે મેરે સાંઈ' કે, પાવન પ્રીતમ ! તમે આ શું કર્યુ છે તે મને સમજાવે. સાંઇને સ`બે।ધવુ' એટલે હવાને બાથ ભીડવી, સાંઇ તે ચાલી ગયા છે. જવાબ આપનાર તા કાઇ છે જ નહી. પ્રશ્ન કે।ને પૂછવાના ? પણ આ તા રાજુલનુ પ્રેમચ` છે. એ વિયાગને માનવા જ તૈયાર નથી. એણે વિરહને માત્ર જોયા છે, સ્વીકાર્યો નથી. એ સાંઇને સમેાધીને ખેલે છે કેમ કે એ માને છે કે સાંઇ આવુ કરી જ ન શકે. સાંઇ તે પરગજુ હાય, દયાળુ હાય એને તરછેડવાનું` માફક ન આવે, સાંઇને એટલે જ પૂછવું પડે છે. તમે આ શું કર્યુ” સાંઇનું સ ખાધન રાજુલ કરે છે તે સૂચવે છે કે, રાજુલ જાય છે, પણ સમજી દશામાં મૂકાવુ પડે Page #68 -------------------------------------------------------------------------- ________________ A ૮૬ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક 5 સાંઈને સારી રીતે ઓળખે છે પરંતુ સાંઇની આ ઓળખાણમાં સાંઈનું આ વર્તન કઈ રીતે ? છે ગોઠવાતું નથી. તે જ ગૂંચવણ થાય અને પછી જ પ્રશ્ન થાય. જવાબ તે નર્થ જ મળતો. અનાથ ભાવ ઘટ્ટ થતું જાય છે. રાજુલનું હૃદય સૌથી પહેલું પ્રેમભાવ પામ્યું. પછી નેમભાવ પામ્યું. આ અનુપ્રાસને રાસ જમાવટ સાથે તે પૂર્વે જ હૃદયને અભાવ છે $ દશા સાંપડી. જીવનનું લય પ્રેમતત્વ હતું. એનું લય નેમ. નેમ તે હવે હાજર નથી. છે. આ છવાય તે પ્રેમના આધારે અને પ્રેમ કે તેમના આધારે, નેમ વિના જીવન ટકી જ ન શું શકે, પોતાની જાત પર ધિકકાર ઉપજે છે. - પ્રાન ધરત મેં માનપિયા બિન, વહિંથે મોહિ કઠિન હિય. “જીવવા . | માટેનું કંઈ જ કારણ શેષ નથી છતાંય હું જીવું છું. મારું હૃદય જ એવું છે. આવી છે આ પરિસ્થિતિ તે વજજરને પણ પીગાળી દે. મારા હૃદયને કશું જ થતું નથી ? મારામાં ! 4 લાગણીની કોઇ ચેતના જ બચી નથી. કદાચ, એટલે જ પ્રભુએ મારો સ્વીકાઃ ન કર્યો. $ છે અહી મનમાં વિરહનો સ્વીકાર થઈ ચૂક્યું છે. એમાંથી શબ્દો સરે છે. શામ બિના શું કહા કાજ જિયો? વિચારમાંથી વિચાર વહેતા રહે છે. - રાજુલને ખાલી અનેક રીતે બહાર આવે છે. ક્યારેક પ્રીતમને ઠપ છે. કયારેક ! # પિતાને ઉપાલંભ. કયારેક સખીને નિવેદન. કયારેક સીધે જ ઉપદેશ રાજુલ પ્રભુને હું તે સમજાવવા માંગે છે કે તમે બહુ મોટી ભૂલ કરી છે સમજાવવા તૈયાર થયા બાદ એ હું 1 મુંઝાય છે. પ્રભુને ઉપદેશ ? એ પિતાની મૂંઝવણ પ્રભુ આગળ જ મૂકી દે છે. હું સીખામણ મુજ પ્રભુ તુજનઈ જીભ ભલામણ દંતનઈ “તમને ઉપદેશ છે દે એ તે ગડમથલમાં મુકી દે એવી વાત છે. વાત છે એવી કે બેલી ન શકાય અને હું બેલ્યા વિના રહી ન શકાય જીભ દાંતને ઉપદેશ આપે તે કેવું લાગે? હું નમણી જીભ છે બનીને કશુંક કહેવા માંગું છું. તમે કઠોર છે. તમે છોડીને જતા રહ્યા તે જ તમારી છે કઠોરતાની ગવાહી છે. તમારાથી કઠોર થવાય જ નહીં. તમે તે સમજુ છે, જશે. મને જ છે તે તમારી સમજણમાં અધૂરાશની અસર દેખાય છે. તમે જે દિશામાં આગળ જવા માંગે છે છે છે એ જ દિશાનો એક વિસામે બનવાની મારી ભાવના હતી. તમારી પ્રગતિમાં હું મેં { આડે તે ન જ આવત પરંતુ મને છેડી તેમાં તમારી પ્રગતિ અધૂરી રહેવાની તે નકકી છે થઈ ગયું. તમે કહેશે કે હું તે વિરાટ લક્ષ્યને સાધવા નીકળે છે. નાના વિસામા પર છે અટક રહે તે મારું લય જ ન સધાય. મારું લય મેં બરાબર જાળવ્યું છે. હું { તમારી શબ્દ જાળમાં ફસાવાની નથી. તમે એટલું જ જણ કે ચોદના આંકને શીખવા છે Page #69 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ ઈચ્છનારે ચાને આંક યાદ રાખવું પડે કે નહી ?' રાજુલનું તર્કશાસ્ત્ર જબરું છે. એ છે ચૌદ જાણુઈ તે ચ્યાર ન ભૂલઈ. જે ચારને આંક શીખ્યા વિના ચીટના છે આંક પર કૂદ કે મારવા જાય તે બાવાના બનને બગડે છે. તમને એમ લાગે છે કે છે મને ચૌદને આંક આવડી જવાનો છે. હું કહું છું કે તમે ચારને આંક નથી શીખ્યા A તમને કયારેય ચૌદને આંક નહીં આવડે. તમે આ સચ્ચાઈને ભૂલીને આગળ જવા માંગો છો તેથી તમારી જ હાંસી થવાની છે. તમને વધુ શું કહેવું તે પણ હવે સમજાતું નથી ધ્રૂ કહેવું તે સંતનઈ વાત જરા અટપટી છે રાજુલને ભાવ એ છે કે “તમે દુનિયાને ઉદ્ધાર કરવા છે નીકળ્યા છે. હજી સુધી તે દુનિયા તમને ઓળખતી પણ નથી. જે ઓળખે છે તે બધા ન જ તમારા શરણાગત બન્યા છે તેવું પણ નથી. તમે જેમને ઉદ્ધાર કરવા માંગે છે કે તેમાંથી ભાગ્યે જ કે તમારા શરણાગત હશે છતાં તમારે તેમને ઉદ્ધરવાને ઉમંગ ૬ જબરે છે. તમને યાદ કરાવવું પડશે કે ઉદ્ધાર તે જે શરણે આવ્યા હોય તેને થાય છે બી જાને નહીં'. તમેં આ વાત હજી સમજ્યા જ નથી. આ જ કારણે તમે મને છેડી રે દીધી. તમને જે ઉદ્ધાર કેને થાય એની સમજણ હેત તે તમે મને તરત જ સ્વીકારી ! * લેત. કેમકે હું તમારી શરણાગત છું. તમે મને છેડી ત્યારે પણ હું શરણાગત હતી અને છે અજે પણ છું. તમે મને સતત ઉવેખી રહ્યા છે અને ઉદ્ધાર કરવાની હોંશ ધરાવી તપ 3 આ તપે છે તે વિચિત્ર લાગે છે. પહેલાં શરણાગતને તે ઉદ્ધાર કરે. મારે ઉધાર કરશે છે. તે એ જોઈને બીજા ઉધાર પામવા દોડી આવશે તમે યાદ રાખજે, પ્રભુ કે તમારી છે 8 પ્રથમ શરણાત હું છું, મુજ સમ પાત્રને છેડીને તમે અન્ય અપને ઉધરવા નીકળ્યા છે. છે. આમાં તમારી હાંસી થશે. આ તીખે ઉપાલંભ રાજુલ જ આપી શકે. તે એક પજ્ઞ પંક્તિ યાદ આવે છે. એક જણને ગમે પછી આખી ! છે દુનિયાને ગનજો, મારો પ્રેમ હજી પણ સમજે. તમારે અનેકને પામવા હશે તે 3 આરંભ એકથી કરવો પડશે. અનેકના પ્રિય થવું હશે તે આરંભ એકના પ્રિય થવાથી * પ્રારંભ કરવો પડશે. કે અનેકને ઉધાર કરવું હશે તે આરંભ એકના ઉધારથી કર પડશે તમે એકને ! છે જ પામી નથી શકતા તે અનેકને તે કેવી રીતે પામશે. એકને પામવું તે ચારને છે | આંક છે. અનેકને પામવા તે ચૌદનો આંક રાજુલની રજૂઆત કમાલની છે. અલબત, ઉપાધ્યાયજી મહારાજની રજૂઆત કમાલની છે એમ કહેવું જોઈએ. પહેલા રાજુલનું કે ભાવચિત્ર ગમે છે. પછી રાજુલના ભાવચિત્રને સજીવ કરનાર ઉપાધ્યાયજી મહારાજાની ? Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮૮ : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક | સર્જકતા પર મુગ્ધ થઈ જવાય છે. આ ભાવચિત્રમાં નો નાના સર્વ જ્ઞાનને પડ પડે છે. { રાજુલની લાગણી વિચારોથી રસાયેલી છે, એ ભાવનામાંથી વિદ્યારે વહાવે છે જે છે કેમકે એ મનથી નહી પણ હૃદયથી વિચારે છે છતાં એ હજી ભેળપણ ધરાવે છે. કયારેક છે એ ગૂંચવાઈ જાય છેઃ કલ ન પરત કછુ કહા કહું બતાયા. તેમને માટે ઉપાડે છે છે શીખામણ દેવ, નીકળી છું પણ મારી હાલત કેવી છે. તે તે જુએ. મને સમજાતું છે નથી કે હું શું વિચારું છું, શું કહું છું અને શું કહેવા માગું છું ? તમને મારે છે અને પૂછીને મૂંઝવવા છે પણ હાલત એ છે કે કયા પ્રશ્ન પૂછવા તે મુદ્દે હું પોતે જ છે ૧. મુંઝાઈ રહી છું તમે મળવાના છો-તે આશાના બળે જીવું છું. તમે મળશે તે પળે છે મારાથી કશું પણ બેલી નહીં શકાય તેમ લાગે છે. આ પળે તમારા મેળાપની કહપના છે કરું છું અને માનસિક સંચલને થંભી જાય છે. ખરેખર જે તમે મળી જશે તે હું ? શું વાત કરી તેની મને અત્યારે જ ગભરામણ થાય છે. શી ખબર તમે મળશે ત્યારે છે મારા હાલ કેવા હશે ? કહા કહું બતીયા. હું એવી મૂઢ છું કે તમને કહેવાની એક 8 છે પણ વાત મે તૈયાર રાખી નથી. મારા માથે મૌન જ ઝળુભે છે. પ્રભુ મારું મૌન છે. છે તમે વાંચશો ?' આ પંકિત બીજી રીતે પણ વિચારી શકાય. “કલ ન પરત કહું મારી સમી. ૫ પમાં તમે નથી તે કારણે મારે શું વેઠવું પડે છે તે મારે તમને સમજાવું છે. તમે છે તે જ કદાચ પીગળશો, પરંતુ મારે શું વેઠવું પડે છે તે હું સ્પષ્ટ રીતે સમજી શકતી નથી. તમને સમજાવવા માટે મારે તે સમજવું પડે છે. અહીં તે હું જ મુંઝવણ અનુ- ૧ ભવું છું. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજા આ હાલતને ઉલ્લેખે છે. છે કહા દીખાઉં ઓરકુ કહાં સમજાઉં ભેર, તીર અચૂક હું પ્રેમકું લાગે છે સૌ રહે કીર. એક તે શું બન્યું છે તે પૂરેપૂરું સમજાતું જ નથી. બીજું જે બને છે ! જ તે કારણે હેશ રહેતા નથી આવી હાલત પ્રેમનું તીર અનુભવનારની હોય છે. આ ઘા છે { દ્વારા તે બેભાન દશા જ મળે. રાજુલ કહે છે. હું પોતે જ બેભાન છે તે તમને તમારી ફરજનું ભાન કેવી રીતે કરવું ? હું કેટલી હદે દયા પાત્ર છું તે મારી સમજ 1 બહાર છે. જરૂર, હું દુ:ખી છું પણ મારે અફસેસ મારી કલ્પનાને વિષય રહ્યો નથી ? છે તેથી જ “કહાં કરુ બતીયાં ? હું મારી અવસ્થાનું નિવેદન કેવી રીતે કરું તે પ્રાન છે છે અને સતત નડે છે. મારી વાત હું સમજાવી નથી શકતી અને હું મને મન ગુંચવાઈ રહી છું.” Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬ વર્ષ—૭ અંક : ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ : વિરહની વ્યથા રજૂ કરતા બાહ્ય વર્ણને ઘણું જોવા મળે છે. એ એટલા બધા છે છે જાણીતા બની ગયા છે કે એની ઉપબૃહણ કરવાનું મન થતું નથી હાલતમાં ખરાબી છે બતાવવા નબળાઇ બતાવાય છે, યંત્રને પ્રકાશ દઝાડે છે તેમ જણાવાય છે ચન્દનને લેપ છે પણ શીતલ નથી લાગતે તેમ કહેવાય છે. આ બધાને પાછળ મૂકી દે તેવું નિવેદન છે સખી રાજલન સંભળાવે છે. એ જતી રહી છે કે રાજુલ એકલપંડે પ્રભુને પ્રાર્થના કરે 8 છે અને પ્રફ પણ કરે છે. એ સમજે છે કે આ દ્વારા રાજુલને સંતેષ મળે છે. પણ તે આ સંતોષ અને તે અસંતેષમાં ભળી જાય છે. એ રાજુલને સમજાવવા પ્રશ્ન પૂછે છે. હું યા ગતિ કીન હે સખી ! તેરી. તારી આવી હાલત? આ બધું છે શું ? છે છે તું સૂધબૂધ ગુમાવી બેઠી છે કે શું ? ઇતઉત યૂહી ફિરત હે ગહેલી મહેલના 8. છે ઝરૂખે, ધાબે તું દિવસમાં દશ વાર જઈ આવે છે. બગીચામાં જવા છતાં તું એક ખૂણે છે ઊભી રહી જાય છે ફેડ પાડીને કહું તે સાવ બાઘા જેવું વર્તન દાખવી રહી છે. તું 8 સાવ જ ગહેલી કહેતા ઘેલી છે. તું તે બહુ ચકેર હતી. આવું પરિવર્તન શીદ આવ્યું છે તે હું જાણું છું. “કંત ગયે ચિત્ત ચેરી” તારું ચિત કંત ચિરી ગયું છે. તેથી તું ? હું આવું છેલ્લું વર્તન દાખવે છે.” ઘેલછાને પ્રકાર બતાવતાં સખી કહે છે, આગ ઠારવા છે 8 માટે પાણી છાંટવું જોઈએ એ નિયમને અનુસરીને તું વિરહની આગ પર આંસુના નીર છે છાંટે છે. પણ તું અહીં પણ થાપ ખાઈ ગઈ છે. તને ખબર નથી. ઉહહ, વડવાનલ જલણ જો ચિહું ઓરી. વિરહની આગ તે વડવાનલ છે છે છે. એના પણ નીર છાંટવાથી તે એ પોતાની જાળ વધુ જોરથી ચોમેર ફેલાવે છે. અહીં 8. અનુભૂતિ કરતાં કલપનાને વધુ અવકાશ મળે છે. રાજુલની અવસ્થાનું ચિત્રણ થતું રહે છે છે. પ્રભુને મળવા કે મેળવવા રાજુલને જે મને મંથનમાંથી પસાર થવું પડયું તે સમ- 8 8 જવું સરળ નથી. પૂર્વ પુરૂષોની સર્જકતા આની પર પ્રકાશ પાથરે છે ત્યારે રાજુલની છે 8 અદ્દભુત લાગણીને સમજવાને મોકે મળે છે, અને પૂર્વ પુરૂષની રાજુલ સંબંધી સહાનુ- છે ભૂતિને મીઠે અનુભવ પણ રાજીમતી સામાન્ય પ્રેમિકા નથી કે સ્ટારોળ કરતી કરતી માથું કૂટીને ખતમ થઈ ? હું જાય. એના આંખમાં આંસુ છે ને સાથોસાથ પ્રભુની નાયિકા હોવાનું ગૌરવ પણ છે. જે રાજીમતીને વિલાપ જાજરમાન લાગે છે તેમાં પણ આ જ કારણ મુખ્ય છે. રાજુલ પ્રેમ છે. ચર્યથી પિતા ની પ્રગતિ શરૂ કરે છે. નેમચર્યમાં તે અનગળ અનુભૂતિ પામે છે. આગળ જતાં તે આમચર્ય પામે છે પરમાત્મા સાથે તે અહીંથી અભેદ સાધે છે. સંબધે | વિનાને સનાતન સંબંધ. આખરે તે ધાર્યું સાધી લે છે એટલે ઉપાધ્યાયજી મહારાજા લખે છે : રાજુલ શિવસુખ અમૃત દિ. - - - Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતીની શ્રદ્ધાળુતા –પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. શેઠશ્રી, તમારી પુત્રી ગુણવાન છે તે અમને આપ, મારે તેવી ગુણવાન પત્ની છે 1 જઈએ. શેઠ કહે–આવું જરૂર પણ અમે જેને તમે બીજ, પછી પાછળથી મુશ્કેલી ન થાય. યુવાને કહ્યું, નહી થાય. સુગત શેઠે પોતાની પુત્રી શ્રીમતીના લગ્ન તેની સાથે કર્યા. શ્રીમતી શુદ્ધ શ્રદ્ધા અને શીલને ધારણ કરનાર હતી. અને વસુર . ગયા પછી 8 એમાં કયાંય ખામી આવવા દેતી નથી. પરંતુ માછીમારો માછલાના નિષ્કારણ વૈરી હેય તેમ સમ્યગૂધમ સહન ન થવાથી ? સાસુ નણંદ વિગેરે તેને દ્વેષ કરવા લાગ્યા પરંતુ શ્રીમતી તે શ્રીમતી-હતી તે જરા છે છે પણ ચલિત ન થઈ છે તેને પતિ પણ મુદ્રબુદ્ધિવાળે હતું તે પણ શ્રીમતી પ્રત્યે પ્રેમ ઓછો કરી છે નાખે છે, ખરેખર દૃષ્ટિરાગ ભયંકર છે. 4 શ્રીમતી હેય ત્યાં સુધી બીજી પ્રિયા મળે નહિ અને આ ગમતી નથી, તેથી ! શ્રીમતીને મારી નાખવા તેના પતિએ એક ભયંકર નાગ મંગાવી ઘડામાં મુકાવે, અને છે તે ઘડે અંધારામાં મુકાવ્ય. પતિએ કહ્યું, શ્રીમતી ઘડામાંથી પુષ્પમાળા લઈ આવ; સતીને પતિના વચન પરમાર્થ લાગે તે તરત ગઈ અંધારામાં તે શ્રી નમસ્કાર ર મહામંત્રનું સ્મરણ કરે છે. ઘડે બોલે છે તેમાં ખરેખર પુપમાળા નીકળે તે લઈને R પતિને આપે છે પતિ આશ્ચર્ય પામી ગયે સર્ષને બદલે કુલમાળ કેવી રીતે બની, ખરે છે છે ખર કુલમાળ જ છે. તેણે સર્વ કુટુંબીજનેને ભેગા કર્યા અને આશ્ચર્યકારી વાત કરી. 1 શ્રીમતીને તે બધું નવું લાગે છે પતિ કહે તને મારવા ઘડામાં સપનાખેલ છે છે તે ફુલમાળા બની ગઈ. P તે કહે હું તે નવકારમંત્ર ગણતી અંધારામાં ગઈ હતી. મેં તે સાપ જ નથી. પતિ કહે તારા નવકારના પ્રભાવથી આ સર્પ માળા બની ગયે. કે સી ચકિત થયા અને શ્રીમતી પ્રત્યે આદરવાળા બન્યા, સૌએ શ્રી નવકાર તથા 1 જૈન ધર્મ સ્વીકાર્યો. 5 ધર્મ પ્રાપ્તિને પિતનપુર નગરના જિનમંદિરમાં મહોત્સવ કર્યો અને શ્રીમતીને જ 2 સૌ અભિનંદન આપી રહ્યા. છે. ધન્ય શ્રીમતી ધન્ય તેને શીલ અને ધન્ય નવકાર મંત્રમાં એકાગ્રતા. Page #73 -------------------------------------------------------------------------- ________________ 22 એક રનપુર નામનું નગર હતુ. તેમાં રતીસેન નામના રાજા હતા અને તે નગરમાં જુગલજોડી સમાન ધનસંદર અને ધનવતી રહેતા હતા. ધનવતી સંસ્કૃતિ અને શીલની સાહાગણ હતી છેલ્લા કેટલાય મહિના થયા તેના પતી ધનસુંદરને પરદેશની સફર કરવાની લગન લાગી ને તે જ નગરમાં પેાતાના મિત્ર જે પુરેાહિત હતા તેનું નામ સામદેવ હતુ. તેને વાત જગુાવી હવે શેઠે નક્કી જ કર્યુ.. પરદેશ જવાનું તે મિત્ર એવા સેામદેવ ઉપ૨ અખુટ કે અતૂટ વિશ્વાસ હતા જેથી તેને પેાતાના ઘરની સારસંભાળ લેવાનુ કહ્યું. હવે શેઠ તે પરશ ગયા હવે જયાં સુધી શેઠ હતા ત્યાં સુધી તે મિત્ર પત્ની સૌન્દર્યવાન પુરાહિત સેામદેવને જોવા નતુ મળ્યું પણ હવે મિત્ર પરદેશ ઘરની સારસભાળ લેવાનુ` કહી ગયા જેથી અવાર નવાર જવા આવવાનું એક વખત તેની નજરમાં ધનવતી આવી એટલે ધનવતીને જોઈને તેને મનમાં વિકાર ઉત્પન્ન થયે અને આવુ... રૂપ અને આવુ. સૌન્દર્યાં! એમ વિચાર કરતા હમેશાં આંખ સામે તેની જ તસ્વીર દેખાવા લાગી જેથી પુરાહિત એવા સેમદેવ જયારે મિત્ર ધનસુદર હતા ત્યારે તે તેના ઘરે કયારેક જતા જેથી તેની આંખે ધનવતી ન આવી હવે આંખે આવ્યા પછી રાજ ધનવતીના ઘરે આવવા લાગ્યા. ધનવતીનુ તેની *+ એકાન્તે શીલની રક્ષક સતી ધનવતી ગયા વલી થાય તેમાં –પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. 养老 હવે પેતાને વિકાર ઉત્પન્ન થયા છે. તે ઢાંકીને ધનવતી સાથે વાતા કરે વળી કામકાજનું પૂછે. એક દિવસ વાત કરતા કહે મિત્રના કઇ ખબર છે આતા સાગરની મુસાફરી એટલે માતની મુસાફરી એમ વાત કરતા અને રૂપનુ પાન કરતા પેાતાને ઘેર ગયા. વળી ઘણીવાર આવતા હવે કેટલા દિવસ આમ ચાલે! એક દિવસ ઢાંકેલા વિકાર ખુલ્લા થયે અને ધનવતીને કહે એક માંગણી કરૂર તે ધનવતી કહે છે એક શું એ માંગણી કરેને. માંગણી ના હોય આપણેા તા આદેશ હોય. એમ સાંભળી સેામદેવ પુરોહિત આગળ આવ્યા ને ભાગની માગણી કરી. આ સાંભળી ધનવતી તા સન્ન થઈ ગઇ અને ખેલી ઉઠી. આ શું પણ સામદેવ પુષિત આજે ભાન ભૂલેલ બન્યા હતા અને ખેલ્યા આજ રાતે મને મારી આશા નહિ ફળે તા કદાચ હુ. મરી જઈશ. ધનવતો સમજી ગઈ પ્રેમની માત્રા વધી ગઇ છે. હવે [શીલધમ] શીલરક્ષા થઈ શકે એમ વિચારી તેણીએ કહ્યું, હું સેામદેવ, રાતના પહેલા પહેરે આવવું. તે સાંભળી ખુશ થતા ઘરે ગયા. હવે ધનવતી વિચારામાં ગરકાવ થઇ વિચાર કરતા તેને રસ્તા જડયેા Page #74 -------------------------------------------------------------------------- ________________ Da ૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક અને તે કાટવાળને ત્યાં ગઈ. જયાં કેટવાળના આંગણે પાંચી ત્યાં. ધનવતીના સૌન્દ જોતા કાટવાળ પણ વાસનાવાળા થયા. ત્યાં જ તેના કાને અવાજ સંભરાયે। હું કાટવાળજી મદદ માગવા આવી છુ. કારણ તમે નગરની રક્ષા કરી છે, તેના કરતા ધર્મ રક્ષા ઘણા ફુલને આપનારી છે. આ શબ્દ સાંભળી કાટવાળ મેલ્યા. ધ રક્ષાનુ પુન્ય મને વળી કયાંથી ? શેઠને આ સાંભળી ધનવીને વિશ્વાસ બેઠા. એટલે તેણીએ કહ્યું તમે પતિદેવ પરદેશ ગયા છે. ત્યાં કાટવાળ ખેલ્યા હા હા ધનસુ ંદર ખેલ્યા, હા હા પણ જયારે તે ગયા ત્યારે તેમના એટલે પોતાના મિત્રને ળનુ` કહેતા ગયા છે. ત્યાં કાટવાળ ખેલ્યા તેમના મિત્ર તેા પુરાહિત ધનવતીએ કહ્યુ', હા પણુ એ તા મારા રૂપમાં પાગલ બન્યા છે. મેં તેમ સમજાવ્યા પણ તે એટલા પાગલ બન્યા છે તે સમજવુ' ઘણું' કઠીન છે. તે રક્ષા માટે હતા તેના બદલે મારા રૂપમાં અંધ બન્યા છે. માટે હું તમારી મદદ માંગવા આવી .. સેમદેવને ? ત્યાં જાણે કે મારા ત્યાં ધનવતી સાર સભા હવે આ બાજુ કાટવાળની પણ પુરેાહિત જેવી જ દશા હતી. તેણે પણ શરમ છાડીને કહ્યુ', તુ' સૌન્દર્યાંની પુતલી છે તે હુ.. કયારે સૌન્દર્યાં માલવા આવું ? આ સાંભળી ધનવતી ચૂપ થઇ ગઇ. પણ કેટવાળ ખેલ્યે, જો તુ મને સૌન્દર્ય માલવા દે તા પુરાહિતથી તને છુટકારો ક ધનવતી મનમાં વિચારે છે જયાં રણની આશા હતી ત્યાં પણ ભાણુ, કાટવાળને ધનવતીએ ઘણું ઘણું કહ્યું પણ પત્થર પર પાણી જેમ નીવડી. હવે ધનવતી કળક્ષેપ કરવા કહ્યું. હું કાટવાળજી રાત્રિના બીજા પહોરે તમારી પ્રતીક્ષા કરીશ, પછી તમે રૂપરંગની માજ ઉડાવજો. ખ'ધનમાંથી છુટવા આવેલી ધનવતી વધારે 'ધનમાં આવી. હવે પહેલે પહેર પુરાહિતના અને બીજો કેટવાળજીને. હવે આ બંધનથી છુટવા કયાં જાવુ ? ત્યાં યાદ આવ્યુ' હવે મહાઅમાત્ય પાસે જાઉ. ત્યાં યાદ આવતાં જ તે ધનવતી અમાત્ય પાસે પહેાંચી. જ્યાં તે ત્યાં પઢેચી ત્યાં મહાઅમાત્ય પણ તેના રૂપમાં ગાયબ થઇ ગયા. અને મનામન વિચારવા લાગ્યા આની સાથે મારા મનારથ પુરો થાય. મારી કામવાસના કેમ પુરાશે ? એ વિચારમાં જયાં છે ત્યાં ધનવતી ખેાલી, હે મહામંત્રી,હું. ધર્માંની ભીક્ષા માગવા માટે આવી છુ'. ત્યાં મત્રી માલ્યા તારી ભીક્ષાની ઝાળી ભરવ છું. આમ સાંભળી એટલે ધનવતીને થયુ' હવે હું અહિં' આવી તે મુકિત મને મલશે. પકડમાંથી. ત્યાં તે મંત્રી ખેલ્યા, તું મારી પત્ની થા એમાં તને શું વાંધા ? તે યાર આમ સાંભળી ધનવતી મનમાં વિચારે છે હવે તે મારા રૂપમાં અંધ બનેલાને Page #75 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ ત્યાં કામરૂપી આગ પ્રગટી છે. હવે ત્યાં સમતારૂપી બાગ બને તે સારૂં. આમ વિચારી છે ધનવતી કહે છે કે-તમે આખા રનપુરનું સુકાન ચલાવે છે. આજે તમે તમારો ધર્મ ભૂલશો? આમ કહેતા પણ મંત્રી ના સમયે જેથી ધનવતીએ કહ્યું— છે તે અમ ! ત્રીજા પ્રહરે હું તમારી ઝંખના કરીશ. એમ કહી હવે વિચારે છે કે, એક રાજાજી રહ્યા, ચાલ ત્યાં જાઉં. અને દાવ છેલ્લો ફેંકી જોઉં. જે લાગે તો તીર છે નહિતર થતું. એમ વિચારી રાજભવન તરફ ચાલી. એના હૈયામાં હિંમત હતી અને ૨ આશા હતી કે હવે હું બધા બંધનથી મુક્ત થઈ એમ વિચારતી રાજા રત્નસેન પાસે છે તે પહોંચી જય ધનવતી તેની આંખ સામે દેખાઈ ત્યાં તે રાજાને અંતઃપુર ઉકરડા જેવો છે દેખાવા લાગ્યા. કારણ કે ધનવતીનું રૂપ સોંદર્ય ઘણું જ સુંદર હતું. જેથી તેની છે આગળ અંત પુર ઉકરડા જેવું દેખાવા લાગ્યું. આમ જયાં રાજ એ કેમ મલશે તેમ ચિંતામય છે ત્યાં ધનવતીએ મધુર વાણી વડે તે કહ્યું કે-હે મહારાજા? આ અબળાને હાથ પકડશે, એમ કહી ધન વતી રડી પડી. આસું ભર્યા બેના ને જોઈને રાજા બેયા, તું ૨ડમાં તું જંગલમાં નથી મહેલમાં છે. છે એમ સાંભળી ધનવતી હિંમતમાં આવી એને શાંતિ થઈ. હવે મારી સમસ્યા પતી જશે ? એમ ધારી તેણે પોતાની અંતરની વ્યથા કહી જયાં તે વ્યથા કહી રહી ત્યાં રાજ પણ છે છે તેના પ્રેમનું 'ખી બની ગયો હતો. જેથી તે રાજાએ કહ્યું હું ભગવાન નથી અને ૨ 3 પત્થર પણ નથી. તું સમજ હું તારા પ્રેમને પ્યાસી છું. જેથી તું મારે સવીકાર કર. 4 આમ સાંભળી ધનવતીની ધીરજ ખુટી ગઈ અને તે ઘણું સમજાવે છે પણ રાજ 8 ન સમજ્યો તે ન જ સમજ્યો. અંતે ધનવતીને બેસવું પડયું–મહારાજ ! આજની છે રાતનો ચોથો પર તમારા માટે. બસ. એમ કહી ધનવતી પોતાના ઘરે આવી અને ૪ ? ધ્રુજવા લાગી કે આજે મારૂ શીલ કેવી રીતે સચવાશે ત્યાં તેને પાડોશી વૃદ્ધા યાદ { આવી. તેને તેણે બોલાવ્યા પછી થોડી મંત્રણા કરી કારણ કે તે વૃધાની બુદ્ધિ સારી હતી. તે પછી વૃધ્ધા બેલી કે ભાગ્યને હાથ છે જો ભાગ્ય સારું હશે તો જરૂર તારૂં શીલધર્મ સચવાશે એમ કહી વૃદધા પિતાના ઘરે ચાલી ગઈ. આ બાજુ ધનવતી આવનાર પ્રેમી માટે સામગ્રી તૈયાર કરવા લાગી ત્યાં પહેલો 8 પહોર શરૂ થયો ત્યાં ધનવતીને ત્યાં અવાજ આવ્યો. તે અવાજ પુરોહિતનો હતે. ધન- છે. વતીએ દરવાજો ખેલે ત્યાં સૌદર્યનું પાન કરતે પુરોહિત ઘરમાં પ્રવેશ્યા અને બે જ કે આવ આવ પ્યારી તારા પ્રેમને પ્યાલો પીવા આવ્યો છું. તારા પ્રેમનો પ્યાસી છું. છે ત્યાં ધનવતી પણ પ્રેમને ઓળ કરતી બોલી પહેલા સ્નાન કરે. જ રસવતી આરોગ પછી મારા નારાગાન જુવે ને સાંભળે હું તમારી જ છું. તમે મારા છે પછીની રાત Page #76 -------------------------------------------------------------------------- ________________ ૯૪ : : શ્રી જૈનશાસન (અઠવાડીક) શ્રી જેનરન શ્રમણ પાસિકાઓ વિશેષાંક આપણી જ છે ત્યાર પછી સેમદેવ નાન કરવા બેઠા ત્યાં તે ભાતભાતના અંતરે જાતછે જાતના તેલ મહેકી રહ્યાં ત્યાં જ તેની બે ઘડી વ્યતીત થઈ ત્યાર પછી જ્યાં ષ-રસવતી છે જમે છે ત્યાં તે ધનવતીએ જવાબ આપે પધારે નાથ કેટલે સમય થઈ ગયો ત્યાં છે તે સમદેવ શય્યા પર બેઠે ધનવતી તેની સામે બેઠી. ત્યાં ૨-૪ મીનીટ થઈ ત્યાં બારણે છે ટકોરા પડયા. સમદેવના રંગમાં ભંગ પડે. જેથી તે ગુસ્સે થઈ છે કે આવ્યું છે છે ત્યાં તે અવાજ આવ્યો જલદી લો. આ અવાજ સાંભળી કોટવાળને લાગે છે. આવી આ આનંદભરી રાત્રે શું આવે એમ કહી ધનવતીને કહે છે, મારી આબરૂ તારે હાથ છે. ૨ એમ સાંભળી ધનવતી બેબાકળી થઈ ગઈ હોય તેમ દેખાવ કરતી ચારે બાજુ જોયું ત્યાં ? પુરોહિતે એક ખુણામાં એક પેટી પડી હતી તે જે ઈ પેટી પાસે જઈને એણે પૂછયું આની છે ચાવી કયાં છે. પેટી મોટી છે એમાં હું પૂરાઈ જઉં. એમ સાંભળતા જ ધાવતીએ પેટી ? ખે લી અને એ પુરોહિત પેટીમાં પુરાયો. પછી ધનવતી હસતી હસતી બારણું ખોલ્યું ! ત્યાં કેટવાળ ઉંબરામાં પગ મુકતા જ આવ સુરી તારી પ્રતીક્ષા મા માટે યુગ ૨ 8 જેવડી થઈ છે. હવે ધનવતી નાનખંડનું બારણું ખેલતા કહ્યું. કેટવાળજી શી ઉતાવળ છે પહેલા ૧ નાન કરો પછી ખાવાપીવાની મેજ ઉડાવે પછી આપણું જ રાજ્ય છે ને ? કેટવાળ સ્નાન પતાવીને જયાં બહાર આવ્યા ત્યાં ઘણે સમય થઈ ગયો પછી છે ખાનપાનમાં એ મસ્ત હતાં ત્યાં ધનવતી બેલી તમારી ઝંખનામાં મારી આંખે પણ દુખવા આવી. ત્યાં કેટવાળ જલદી ઉભો થઈ શય્યા પર બેઠે અને ઘનવ ની શય્યામાં બેસવા જાય છે ત્યાં દરવાજે અવાજ આવ્યા. દરવાજો ખોલે. એ સાંભળી કોટવાળ ગભરાઈ ગયે ને બોલી ઉઠશે. મંત્રીને અવાજ છે એમ સાંભળીને જાણે માનવતી પણ ભયભીત બની ગઈ. તેમ દેખાવ કર્યો. પછી કહે, હવે કેટવાળજી આબરૂ રાખવી હોય છે છે તે પેટીમાં છુપાઈ જાવ. જયાં કેટવાળ પેટી પાસે ભાંગેલા હૃદયે ગમે ત્ય ધનવતી એ છે પેટીનું બીજું ખાતું ખોલ્યું, તેમાં કેટવાળ પુરાઈ ગયે. છે પછી ધનવતીએ દરવાજો છે અને મહાઅમાત્યનું સ્વાગત કર્યું, ધાવતીને જોતાં 8 જ મંત્રી બેલ્યા. ચાલ સુંદરી આજે દેહનું મીલન કરીએ ત્યાં તે ધનવતી જેમ ઉપર છે વિધિ કરી તેમ મંત્રી આગળ પણ કરી. નાનપાન ? ખાનપાન આ બધી વિધિ { થતા ત્રીજો પર પુરો થવા આવ્યું. મંત્રી શય્યા ઉપર આવ્યા ને ઘનવતી સાથે થોડીક વાતચીત કરી. ત્યાં તે દરવાજે ટકે થયે. દરવાજો ખોલો આ સાંભળતા તે મંત્રી ગભરાયા ને રડતા અવાજે બોલ્યા, રાજાજી આવ્યા લાગે છે. એમ જયાં મંત્રી બેલ્યા છે *@Gજજજજજજજswaroo Page #77 -------------------------------------------------------------------------- ________________ વર્ષાં ૭ અ' ૧-૨-૩ : તા. ૩૦-૮-૪ ત્યાં ધનવતીએ પેટી દેખાડીને ત્રીજુ` ખાતું ખાલ્યું.. કારણ પેટીના ચાર મત્રી ગુલામની જેમ પેટીમાં પૂરાયા ! ખાના * પ *pd પણ ધન્યવતી ખુશ હતી મારે। શીલધમ તા રહ્યો. એમ મનમાં મલકાતી દરવાજો ખાલી ને રાજને વધાવતી ખાલી. રત્નપુરના રાજા પધારો. આજની રાત આપના વિરહથ મે' ઝુરીઝુરીન વીતાવી એમ કહેતી પહેલાની જેમ સ્નાન, ખાનપાન વિ. વિધિ કરી ત્યાં ચાથા હાર પુરા થવાની તૈયારી હતી ત્યાં ધનવતી મેલી આપશ્રીએ તેા ખાનપાનમાં વત વ્યું. હુ* તા આપની પ્રતીક્ષામાં તત્પર છું. આ સાંભળતા જ શય્યા તરફ દોડયા હવે જયાં ધનવતી પણ શય્યા તરફ જવા પગ ઉપાડે છે ત્યાં એક અતિકરૂણ રુદન સ`ભળાયું. ' રાજા જલ્દી આ સાંભળતા રાજા આભે ખની ગયા ત્યાં એક વૃદ્ધાના દુ:ખ ભર્યાં અવાજ આવ્યા. અર્લ ધનવતી હજુ તને ઉંઘ આવે છે? તારા પતિ લાંબી નિદ્ગામાં • પોઢયા તાય હજુ તું ઉધે છે. બહાર આવ તુરત ધનવતીએ પોક મુકી રાજા ગભરાઇ ગયા. અને ધનવતીને કહે તુ પહેલા મને ખેંચાવ પછી રાવાનુ કરજે. ધનવતીએ તેને પેટી તરફ દોરી ગઈ ને ચેાથા ખાનામાં તેને પણ મુકયેા. રડતી રડતી બારણુ ખેલ્યુ' મનમાં હુ` છે કે મારા શીલધમાં સચવાયા ઘરની બહાર તે મે ટુ' ટોળું ભેગુ થઇ ગયુ અને બધાની આંખેામાં આંસુ ધનવતીએ રૂકન શરૂ કર્યું. વાતાવરણ ગમગીન થઇ ગયુ. અને ધનવતીને પુત્ર નથી આવી વાત જયાં ચારે બાજુ ફેલાતી–ફેલાતી રાજમહેલ સુધી પહેાંચી. રાણીએ આજ્ઞા કરી જાવ કાટવાળને કહેા કે ધનસુ`ઇને પુત્ર નથી ને તે મરી ગયા જેથી તેનું ધન લઇ અત્રે હાજર થાય. સેવકે કાટવાળને ખેાજવા નીકળ્યા તેના ઘરે ગયા ત્યાં ન મલ્યા. ગામમાં ગોત્યાં ત્યાં પણ પત્તો ન લાગ્યા. પાછા રાણી પાસે આવી કહે અમે કાટવાળને બધે શેાધ્યા પણ ન મળ્યા. રાણી કહે હું" કાટવાળ બેપત્તા રાણીને આશ્ચર્ય થયું, પણ માલ (ધન) જોતું હતું જેથી કહે જાવ મંત્રીને કહો કે ધનવતીનું ધ, લઈ હાજર થાય. આદેશ પામેલ સેવકા બુદ્ધિધન મંત્રીના ઘરે ગયા. ઘરે પૂછ્યુ. તે પત્તો જ ન મળ્યે, પાછા આવી રાણીબાને કહ્યું. મંત્રી ગાયબ. રાણી ખેલ્યા મ`ત્રી બુધ્ધિધન પણ ? હવે રાણી કહે જાએ રાજજીને મળા, સેવકા ગયા અને ધાયે મઢે પાછા આવ્યા ને કહ્યું રાણીળા-રાણીબા રાજાજી ખુદ નથી. આમ સાચુ' નહિ માને પણ નગરના અધિષ્ઠાતાએ જ ગુમ છે. રાણીજી ખેલ્યા. શુ' થવા બેઠુ છે ? એમ કહી થંભી ગયા. Page #78 -------------------------------------------------------------------------- ________________ ? હ : : શ્રીજૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનશાન શ્રમણે પાસિકાઓ વિશેષાંક છે પછી આજ્ઞા કરી જાએ તમે જ ધનવતીને ધનને લઈને હાજર થાઓ. સેવકે દોડ્યા. ધનવતીના ઘરે. ત્યાં કરૂણા ભર્યું વાતાવરણ હતું અને સી આંખે જ છે આંસુ સારી રહેલા હતા. સેવકેએ ધનવતીને કહ્યું, બહેન ? રાણીજીની આજ્ઞા છે આપનું ધન રાજ ભવનમાં લઈ જવાનું. જેથી અમો લેવા આવ્યા છીએ. ધનવતી આંસુ લુંછતા બલી રાજાની આજ્ઞા તે માનવી જ રહી. એમ જયાં ધનવતી કહે છે ત્યાં સેવકે ઘનમાલ વિ. શેધવા લાગ્યા. પણ ચારે બાજુ ઘરમાં ! સુમસામ હતું જેથી રાડ પાડી સેવકે બોલ્યા. ધનસુંદર શેઠ તે ધનવાન હતા ધન ક્યાં છે 8 છે? ધનવતી રડતા અવાજે બેલી આ એક પેટી છે મેં જોઈ નથી અંદર શું છે બીજુ' મને કાંઈ ખબર નથી. સેવકે પેટી પાસે આવ્યા ને માંહમાંહે બોલે છે ત્યાં અંદર પુરાયેલા ફફડયા છે હવે આપણું આવી બન્યું. ત્યાં તે સેવકે એ પેટી ઉપાડી પેટી વજનવાળી હતી. જેથી 8 સેવક સમજયા કે આજે રાજભવનનું ભાગ્ય ઉઘડી ગયું. એમ કરતા પેટી રાજભવન ! છે લઈને આવી ગયા. રાણીબાના આનંદને પાર નથી રાણીજી પેટી ખેલવા માંટે ઉતાવળ કરે છે પણ રાજા નહિ મંત્રી પણ ન હતા હવે કેટવાળ પણ બેપત્તા છે કેટલીવાર છે રાહ જોવી. એમ વિચારી રાણીજી પેટી પાસે આવ્યા ધીરજ ના રહેતા પેટીમાં ચાર ? ઢાંકણા હતા તેમાં પહેલું ઢાંકણું ખેલ્યું ત્યાં તે અંદર વિલે મુખે બેઠેલા પુરોહિતને ! યા. અને રાણીજીએ સહસા પૂછયું. આપ વળી અહિં શું વિધિ કરવા બેઠા " પુરહિત શરમાઈ ગયે ને બે બીજું ખાનું છે એટલે વિધિને ખ્યાલ આવશે. જ્યાં બીજું ! ખેલ્યું ત્યાં કેટવાળજી. વલી ત્રીજું હું ત્યાં પ્રધાન છે. પ્રધાનજીને જોઇ રાણીબાર છે બોલ્યા તમારું આસન તે રાજાજી પાસે હોય. વલી તમે શું ગુપ્ત મંત્રણા કરવા છે એકલા બેઠા છે. ત્યાં મંત્રી બેત્યાં મારું આસન રાજાજી જોડે જ છે. ચોથું ખાનું છે. તે પછી છે જે કહેવું હોય તે કહેજે. ત્યાં રાણીજીએ ચોથું ખાનું ખેલ્યું ત્યાં રાજાજી નેચું મોઢું ! ૪ રાખીને બેઠા હતા ત્યાં રાણીએ ટેણું માર્યો. આપ નામદાર સાહેબને વલી શા માટે 1. 8 આ પેટીમાં આવવું પડયું? શું રત્નપુરીમાં બીક હતી જેથી આ પેટીમાં જ બેઠા? રાજાજી બહાર નીકળ્યા અને રાણી અને કહ્યું આ બધાને જવાબ દાનવતી જ છે આપશે. રાણીએ ધનવતીને બેલાવવા સેવકે મોકલ્યા. ધનવતી વાટ જોઈને જ બેઠી હતી. 8 સેવકોએ આવી ધનવતીને કહ્યું. ચાલે આપને રાણીબા બેલાવે છે. તે રાજદરબારમાં છે આવી રાણીજીએ સ્વાગત કર્યું. ( જુએ અનુ. ૯૮ પાન ઉપર ) Page #79 -------------------------------------------------------------------------- ________________ 1 વર્ષ ૭ : અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪: જૈન શાસનને હાર્દિક શુભેચ્છા છે ધી સરદારગંજ મર્ક. કે. એપ. બેંક લી. સદારગંજ પાટણ. (ઉ. ગુ.) ૩૮૪રપ (સ્થાપના ૧૯૭૪) -: બેંકની પ્રગતિની રૂપરેખા (તા. ૩૧-૩-૧૯૯૪) – ભરપાઈ શેર ભંડળ રૂા. ૫૦-૦૦ રીઝર્વ ફડ તથા અન્ય ફંડે... રૂા. ૧૬૮-૦૦ થાપણ (ડીપોઝીટસ). રૂા. ૧૪૪૮-૮૦ ધીરાણે.. રૂા. ૧૦૩૨-૬૮ વકીગ કેપીટલ... રૂા. ૧૬૯૬-૪૦ ખે વાર્ષિક નફે. (તા. ૩૧-૩-૯૪) રા, ૧૭-૫૫ – ભાગ્યલક્ષમી કેશ સર્ટીફીકેટ યોજના – રૂા. ૧૦૦૦-૦૦ના રોકાણ ઉપર મળવાપાત્ર રકમ ૨ વર્ષ રૂ. ૧૨૩૦– રૂા. ૧૭૬૪– ૬ વર્ષે ૬.૩/૪ વર્ષે.. રૂા. ૧૮૬૨રૂ. ૨૦૧૩– ૩ વર્ષે.. | બજાર બ્રાંચ –બડવાવાડ, હીંગળાચાચર, પાટવુ, હેડ ઓફિસ :- સરદારગંજ, પાટણ, ૨ : ૨૦૨૨૧ છે ૨૦૨૬૫-૨૦૬૨૯. છે : ૨૦૩૫૩ *, * ૨૨૦૪૯ (ચેરમેન) જસવંત વી. પટેલ ભરત કે. ખત્રી અંબાલાલ આર. પટેલ મેનેજર મને ડીરેકટર ભાઇલાલભાઇ એન. પટેલ પ્રમુખ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન રત્ન શ્રમણે પાસિકા વિશેષાંક (અનુ. પાન ૯૬ નું ચાલુ) રાણીજીએ ઘનવતીને રહસ્ય પૂછયું. ધનવતીએ બધી હકીકત કહી સંભળાવી. ધર્મની રક્ષક અને ધર્મની પૂજારણ એવી ધનવતીને ચરણે રાણી પડી. આખા 8 નગરના લકે ધનવતીને જોતા હતા ત્યાં જાણવા મલ્યું કે ધનવતીના સેંયાનું સિંદૂર અને હાથને ચૂડલે અખંડ છે. ત્યારે સૌને આથર્યની સીમા ન રહી. શીલાધર્મની રક્ષાની ભીક્ષામાંથી સરજાયેલી આ કથા ધનવતી ઘન્ય બની તેમ શીલસેહાગણ સ્ત્રીએ છે વાંચી ધન્ય બને. એક શ્રાવિકાએ પણ શીલ ધર્મ માટે સજજ બની જીવન તપાવ્યું. પિતા અને | પતિની શોભા વધારી, ધનસુંદર શેઠ પણ પરદેશથી આવ્યા વૃદ્ધા પાસેથી સર્વ હકિકત જાણી શીલની છે રક્ષક ધનવતી પ્રત્યે સદ્દભાવ વધાર્યો. બંને ધર્મ સાધી સદગતિ અને પછીથી સિદ્ધિ પદના { ભકતા બન્યા. છે ધન્ય સુશીલા શ્રાવિકા ધનવતીને. , જૈન શાસનને હાર્દિક શુભેચ્છા... १ राज्ञि वर्मिण वर्मिष्ठा पापे पापाः समे समाः । । राजानमनुवर्तते यथा राजा तथा प्रजा ॥ - રાજા ધાર્મિક હોય તે પ્રજા ધાર્મિક, રાજા પાપી / હોય તે પ્રજા પણ જે તે તેવી હોય પ્રજા રાજાની પાછળ ચાલે છે. જે રાજા તેવી પ્રજા, મીરલ સીમિક ઈન્ડસ્ટ્રીઝ થાનગઢ જી. સુરેન્દ્રનગર ( સૌરાષ્ટ્ર) Page #81 -------------------------------------------------------------------------- ________________ અખંડિત એવા શીલે કરીને નિમલ એવી નારી પિતાના માતા, પિતા અને છે સસરાના ત્રણે ય કુલે ને ઉજજવલ કરે છે અને આ લેકમાં યશ અને પરલોકમાં અસમ એવા સુખને પામે છે. તેથી જ આવી મહાસતીઓના ગુણગાન મહર્ષિઓ પણ કરે છે. શ્રી ભરસરની 8 સજઝાયમાં પણ આવા જ મહાપુરુષો અને મહાસતીઓના નામસ્મરણ પૂર્વક રાજ યાદ કરવામાં આવે છે. કેમકે આવા મહાપુરુષ-મહાસતીઓને યાદ કરવાથી તેમના જેવા ગુણે આપણામાં આવે છે. કમમાં કમ તે ગુણેને અનુરાગ જન્મે તે ય કલ્યાણ થઈ જાય. યુગાદિદેવ શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનની પુત્રી બાહુબલિજની બેન સુંદરીદેવીની આ વાત કરવી છે. શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને ભગવાનની છે દેશનાથી પ્રતિબોધ પામી અનેક પુણ્યાત્માઓએ દિક્ષાને અંગીકાર કરી. ચતુવિધ શ્રી સંઘની સ્થાપના કરી. શ્રી ભરત મહારાજાથી અનુજ્ઞા પામેલ બ્રાહ્મીએ દીક્ષા લીધી. શ્રી ( બાહુબલિઈ રજા અપાયેલ પણ શ્રી ભરત મહારાજાએ નિષેધ કરેલી સુંદરી દેવી 8 આકંઠ દીક્ષા લેવાની ભાવનાવાળી હોવા છતાં દીક્ષાને ન પામી શકી. દીક્ષા એ જ ભવછે સાગર તરવા નૌકા સમાન છે. આ વાત જાણવા છતાં આ સુંદરી મારું સ્ત્રીરત્ન બનશે - 980--260 - 8 68844 મહાસતી સુંદરી દેવી ! -શ્રી પ્રજ્ઞાંગ છે એવી ભાવનાથી શ્રી ભરત મહારાજ એ નિષેધ કર્યો તે ખરેખર કર્મની વિચિત્રતા અને * મેહની પ્રધાનતા જ માનવી પડે. મેહ સમજુ માણસને મૂંઝવે તે સામાન્ય ઉપર ન છે પિતાનું સામ્રાજય ચલાવે તેમાં નવાઈ નથી ! મેહ જ આત્મા પાસે અધમ કરાવે છે, જે 8 ધર્મને પણ મલિન બનાવે છે. જે આત્મા મકકમ હોય છે તેને મેહ મુંઝવી શકતું નથી, તે મોહનો ગુલામ ? નહિ બનતા મેહનો માલિક બને છે અને મેહની પાસે નોકર જેવું કામ કરાવી પિતાનું કામ સિદ્ધ કરે છે. સુંદરીદેવીજી પણ મકકમ જ હતા. તેથી શ્રી ભરત મહ.? રાજા સાઈઠ હજાર [૬૦,૦૦૦] વર્ષે છ ખંડ જીતીને આવ્યા. ચક્રવત્તી પણાનો બાર વર્ષ સુધી અભિષેક થઈ ગયું. પછી તે સુંદરી મલવા ઉત્સુક બન્યા. તે હિમ પડવાથી 8 કરમાઈ ગયેલી કમલીની જેવી, સુકાઈ ગયેલી કેળ સમાન, દિવસે ચંદ્રની કલા સમાન, મ્યાન થયેલ રૂપ અને લાવશ્યવાળી ફકત હાડકાં જ બાકી રહેલી સુંદરી જઈ પિતાના Page #82 -------------------------------------------------------------------------- ________________ છે ૧૦૦: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ? ૬ સેવકને ઠપકે આપવા લાગ્યા કે આ શું ? આપણા ઘરમાં ધાન્યાદિની સંપત્તિ નથી ? # રસ-કસ-પુષ્ટિવાળી વસ્તુઓનો અભાવ થયે છે ? આ રેગાદિથી વ્યાપ્ત તે નિરોગી રે શ કરનાર ઔષધિઓ નથી ?તે વખતે સેવકે એ પ્રણામ કરીને કહ્યું કે- રાજન ! ! આપ જ્યારથી છ ખંડને સાધવા નીકળ્યા ત્યારથી આ સુંદરી આયંબિલને તપ કરે છે ? અને ભાવથી સાધ્વીની જેમ રહે છે.” મહાસતીને ચારિત્રના સ્વીકારને અટલ નિર્ણય જાણી તે જ વખતે જેમના હૈયામાં 4 છે. વિવેકના અંકુર ફુટયા છે તેવા શ્રી ભરત મહારાજા ખેદપૂર્વક વિચારવા લાગ્યા કે ખરેખર મુગ્ધપણાથી પ્રમાદથી આ મહાસતીને વ્રત લેવામાં વિદન કર્યું. વળી મદીરાથી છે ઉન્મત્ત થયેલાની પેઠે વિષયમાં આસકત થયેલા અને હિતાહિતને નહિ જાણનારા અમને રે ધિકકાર થાઓ કે અમે માત્ર રાજ્ય સંપત્તિમાં જ મુચ્છ પામી રહ્યા છીએ. ઉત્તમ પુરુષે ન 8 નાશવંત એવા જે દેહવડે મોક્ષ સાધે છે તે જ દેહ વડે અમે અહીં રહેલા નાશ ! 8 પામેલા સુંગધીવાળા પુષ્પથી ભોગની વાંછા કરનારા મનુષ્યની જેમ ભેગને ઇચ્છીએ ? 8 છીએ. મન-દેહ સંબંધી પીડા, મળ-મૂત્ર-પરસેવા-દિથી અશુચિમય આ શરીર, લસણની છે છે જેમ સુગંધીવાળું કરી શકાતું નથી. માટે આ દેહથી ઉત્તમ એવું ચારિત્ર રૂપ ફલજ ગ્રહણ ન કરવું જોઈએ. કારણ કે બુદ્ધિમાન પુરુષે રેતીમાંથી પણ સુવર્ણના કણને જ ગ્રહણ કરે છે.” ! ત્રિકાલજ્ઞાની એવા શ્રી ઋષભદેવવામિ ભગવાન શ્રી અષ્ટાપદ ઉપર સમેસર્યા. { રાજાને ખબર પડી. ઋધિ સાથે વંદન કરવા ગયા. તે વખતે સુંદરીએ ભગવાનને પ્રણામ ! ' કરી ગદગદ વાણીથી કહ્યું કે હે ત્રિજગત્પતિ ! આપે ઘણાં પ્રલે અમને દર્શન આપ્યા { તે અમારૂં મહાભાગ્ય ! ઘણા પુણ્યોદયે આપના દર્શન થયા. ભરત રાજએ આગ્રહથી છે છે આટલે સમય મને દીક્ષા ન લેવા દીધી, તેથી હું પિતાની મેળે જ છેતરાયેલી છું. મારી છે છે બેન બ્રાહ્મીએ, ભાઈના પુત્રએ, તેમના પુત્રએ દીક્ષા ગ્રહણ કરી છે માટે તે સર્વને ? 8 ધન્ય છે. તે વિશ્વવત્સલ ! મને પણ દીક્ષા આપીને તારે. જગતને પ્રકાશ કરનારો સૂર્ય છે શું ઘરમાં પ્રકાશ નથી કરતે ?' ભગવાને સ્વહસ્તે દીક્ષા આપી "आ जन्ममरणांतं हि, यस्यावाच्यं न जायते । सुसूक्ष्म सा महाभागा, विज्ञेया क्षितिमंडले ॥" * જન્મથી માંડીને મરણ સુધી, જેને જરાપણ અપયશ થતું નથી તેને જ પ્રવીમાં છે - મહાભાગા કહેવાય છે. આવી મહાભાગા મહાસતી સુંદરીદેવીજીએ દીક્ષા લઈ નિરતિચાર ? { ચાસ્ત્રિનું પાલન કરી, તપથી કાયાને દમી, કેવલજ્ઞાન પામી અને અષ્ટાપદ પર્વત ઉપર ! મોક્ષને પામી સંયમને ગ્રહણ કરી નિરતિચાર પણે પાલન કરવું તેમજ સારી પ્રજ્ઞાશીલતા છે. તો આવી દશાને પામી અજરામર પદને પામે તે જ મંગલભાવના ત Page #83 -------------------------------------------------------------------------- ________________ ક્ષયો નાસ્તિ ' આ ભયાનક એવા સંસાર સાગરણી તરવા માટે વર્તમાનમાં જે વિદ્યમાન છે છે આલંબન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેઈ હોય તે તે શ્રી જિનબિંબ અને જિનાગમ છે. પૂજામાં છે છે જેમ કહ્યું “જિનબિંબ જિનાગમ ભવિષકું આ ધારા, તેમાં પૂ. શ્રી ક્ષમા વિજયજીકૃત ! છે શ્રી મહાવી સ્વામિપરમાત્માના સ્તવનમાં પણ કહ્યું છે કે અરે દૂષિત ભરતે, બહુ મતભેદ કરાલ. જિનકેવલી પૂરવઘર વિરહે, ફણીસમ પંચમ કાલછે. તેહનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિંબજી. આ પ્રમાણે હયાથી તારક માનીને સુદેવ-સુગુરૂ-અને સુધર્મની સેવા-ભકિત8 ઉપાસના કરવામાં આવે તે તે સંસાર સાગરથી તારનારી બને છે. અને તેની જ આશાતના કરવામાં આવે તે તેજ તારક ચીજ પણ જીવની અગ્યતાના કારણે સંસારમાં ડૂબાડનારી બને છે. පපපපපපපපපපජ්‍යපපපපපපපපප જત –વાગડવાળા પૂ.સા. શ્રી અરૂણ શ્રીજી મ. Recenessessencessesses આશાતનાને વ્યુત્પત્તિ અર્થ કરતા પણ કહ્યું છે કે સમ્યજ્ઞાન-સમ્યગદર્શન અને રે 5 સમ્યફચારિત્રના લાભને જે નાશ કરે છે તેનું નામ આશાતના છે. ઝેર જાણીને કે 5 અજાણ પણે પણ ખાવાથી જીવિતને નાશ કરનારૂં બને છે તેમ જાણીને કે અજાણપણે 3 કરાયેલી આશાતના આત્માના સંસારને વધારવાની સાથે એવા ચીકણું કર્મો બંધાય છે છે કે જેના વિપકેનો વિચાર કરતાં ય કમકમા આવે છે. કરેલા કર્મોને ભોગવ્યા વિના છૂટકે જ નથી. આ અંગે શ્રીમતી અંજના સુંદરીના જીવનનો સામાન્યથી વિચાર કરે છે. છે વિદ્યાધર રાજપુત્રી એવી અંજના સુંદરીને વિદ્યાધર રાજપુત્ર પવનંજયની સાથે વિવાહ છે થા. પાણિગ્રહણ પૂર્વે ઉત્સુકતાથી પોતાની ભાવી પત્નીને છૂપાઈને મિત્ર સાથે જોવા છે ગયેલા પવનંજયને સખીઓની મજાકમાં થયેલી વાતચીતથી અંજનાને પિતા પર સદ્દ. છે ભાવ નથી તે પૂર્વગ્રહ બંધાયે અને લગ્ન તે થઈ ગયા પણ મનના પૂર્વગ્રહથી પોતે છે જેણીની સામે પણ બાર બાર વર્ષો સુધી જોયું નથી. જેન શાસનને પામેલ અને સમજેલ આત્મા તે માને છે કે મારા જ ભૂતકાળના છે છે દુષ્કર્મોને પ્રભાવ છે માટે પરણવાની સાથે જ મને ત્યજી દીધી છે. આવા શ્રી જિનવચоооооооооооооооооооооооо Page #84 -------------------------------------------------------------------------- ________________ # ૧૦૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક નેના આલંબનથી પિતાના હૈયાની સમાધિ અને શાંતિ જાળવી શકે છે. પૂર્વગ્રહથી પીડિત વ્યકિતની હાલત તે સૌ સારી રીતના સમજી શકે છે. અને તેમાંય જેઓ કદાગ્રહી બને છે તેઓ તે સર્વથા અગ્ય ગણાય છે. કદાગ્રહી આત્મા માટે તે મહા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ લખ્યું છે કે દાગ્રહીને છે ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે તે કુતરીના શરીરે કસ્તુરીન વિલેપન કરવા સમાન છે. 8 કુતરીના શરીરે કરીનું વિલેપન કરવામાં આવે તે પણ તેને ધૂળમાં ન રંગ દળે ત્યાં ? સુધી ચેન ન પડે તેવી હાલત કદાગ્રહીની હોય છે. બાર વર્ષે અંજના સુંદરીને અશુભદય પુરે થયો. પવનંજયને યુદ્ધમાં જવાનો પ્રસંગ આવ્યું અને રાત્રીના પિતાની છાવણીમાં ૨ ચકવાક દંપતિના વિરહને જોતાં પોતે પિતાની પત્ની અંજના સુંદરી સાથે કરેલ વ્ય{ વહાર યાદ આવ્યું. પિતાની ભૂલ સમજાઈ. કેઈને ખબર ન પડે તે રીતે અંજના સુંદરીના આવાસે આ વર્ષો બાદ બંનેનું મિલન થયું. પિતાની આવ્યાની નિશાન તરીકે પિતાના નામથી અંકિત મુદ્રા યાગિરિ-મૃતિ નિમિત્તે આપીને યુદ્ધમાં છે તે જ છે સમયે ઋતુસ્નાતા એવી અંજના સુંદરીને ગર્ભ રહ્યો. ગર્ભ રહ્યા ની બધાને ખબર પડી સાચી વાત સ્વીકારવા કઈ જ તૈયાર ન થયું. બધાએ તેના પર કુલટા વ્યક્તિચારિણી એવા બેટા આક્ષેપ કલંકે આપી નિંદા કરી પણ નિસહાય એવી પતિવ્રતા એવી પણ છે મહાસતી અંજનાને કમેં રઝળતી કરી દીધી. સાસુ સસરાએ તે જાકારે અમે પણ છે માતા-પિતા-ભાઈએ પણ જાકારો આપે. જયારે કર્મ ઉદયમાં આવે ત્યારે જ કુમારી છે ગર્ભવતી એવી તેણીને પણ ન રાન ભટકવાને સમય આવ્યે. માટે જ જ્ઞાનીઓ વારંવાર પિકારે છે કે ભાઈ! “બંધ સમયે ચિર ચેતીએ, છે હસતા તે બાંધ્યા કર્મ રતાં છૂટે નહિ આ રીતે મહાસતી એવી અંજના સુંદરને એક માત્ર સહાયમાં છે પિતાની સખી વસંત તિલકા તેની સાથે કઈ એક જંગલમાં રહેવા લાગી અને પિતાના નિર્મળ શીલ વ્રતના પ્રભાવે જંગલમાં નિર્ભયપણે ફરતી હતી. ત્યાં કાલક્રમે વૈર્ય ભૂમિ જેમ વા મણિને તેમ સૂર્ય સમાન તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપે. ભાગ્યવાને ! વિચારે કે જેના જન્મથી આખા રાજયમાં મહત્સવ થાય એવી S રાજરાણી માત્ર જંગલમાં જ પુત્રને જન્મ આપે છે. તેમાં ભૂતકાળની કર્મ વિના બીજું કયું કારણ મનાય ! જેન જ સવમાં બધા ગાંડાધેલા બને ત્યાં આનદ વકત કરનાર પણ કહ્યું નથી. ખરેખર કર્મની ગતિવિધિ કેવી ગહન છે ! માટે કર્મને પરવશ Page #85 -------------------------------------------------------------------------- ________________ 3 વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ : : ૧૦૩ | બનેલા જીવોએ બેક કર્યા વિના તેવા કર્મો નવાં ન બંધાય માટે હરપળ જાગૃત છે ન રહેવું જોઈએ. હવે તેણીને શુભદય જાગૃત થઈ રહ્યો છે ત્યાં મહામુનિને સુગ થાય છે. 8 A મહાસતી ધર્મોપદેશ આપતાં તે મહામુનિ ફરમાવે છે કે હે ભદ્ર ! હે મહાભાગે ! ઈ. 8 આ અપાર દુઃખથી ભરેલા સંસારમાં આશાને આધીન બનેલા પ્રાણીઓને શ્રી જિનેશ્વર દેએ કહેલા ધર્મ વિના બીજુ કેઈજ શરણભૂત નથી. સંયોગ અને વિયાગ કર્મને જ આધીન છે છતાં મેહને વશ પડેલા જ બીજા જ 8 બી જાને જ દેવ આપે છે. ભગવવાં મેગ્ય કર્મ કેઈપણ પાણી ફેરવી શકતું નથી. હું છે કરેલા કમ ભેગવવાં જ પડે છે માટે આ મનુષ્ય જન્મને સફળ કરવા ધર્મની આરાધના 8 કરવી જરૂરી છે તે ધર્મ સાધુ અને શ્રાવકના ભેદથી બે પ્રકારનો છે જે સદગતિની છે છે પરંપરા મઘાવી મોક્ષસુખને અપાવે છે. પ્રમાણે દેશનાથી આનંદિત થયેલી મહાસતી શ્રીમતી અંજનાસુંદરીએ ત્યાં છે સમ્યકત્વ ધમને સ્વીકાર કર્યો અને મહામુનિના જ્ઞાનનું અતિશય પણું જાણું પોતે આવી અવસ્થા શા માટે પામી, ક્યા કર્મના કારણે મારે વખત આવો આવે તેમ મુનિને જણાવવા વિનંતિ કરે છે. ત્યારે મુનિ કહે છે કે-“હે ભદ્ર ! પૂર્વભવમાં તું એક શેઠની શું | સ્ત્રી હતી. તારે જૈન ધર્મમાં પ્રીતિવાળી એવી બીજી શક્ય હતી. તેણીને એ અભિતે ગ્રહ હતું કે તે હમેશાં શ્રી જિનેશ્વર દેવનું ધૂપ-દીપક આદિ અનેક ઉપહારથી પૂજન- ૪ ૧ ભકિત કરતી હતી. તેથી તું એના ઉપર ફેગટને દ્વેષ વહન કરતી હતી. હયાથી બળતી ! આ હતી. ઈર્ષા રાખતી હતી. એક દિવસ ઈર્ષાના કારણે તેને દ્વેષથી બળતી તે ગુસ્સામાં હું { આવી શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાને ઉકરડામાં દાટી દીધી. શ્રાવિકા એવી તારી શક્ય મૂતિ ન પૂજવાથી બાર ક્ષણ સુધી ભોજન કર્યું નહિ. છેવટે તે તેને પ્રભુની પ્રતિમા પાછી આ છે આપી. તે કર્મનું ફળ આ તને પ્રાપ્ત થયું છે કે બાર વર્ષ સુધી પતિ વિયોગ થયે છે 8 હવે તે કામ પૂર્ણ થવા આવ્યું છે. ફરી હાથ જોડી પૂછે છે કે મારી સખી સમાન દાસી છે છે એવી આ વસંત તિલકા ક્યા કર્મથી પીડા પામે છે ? ત્યારે તેનું સથાધાન આપતા મુનિશ્રીએ કહ્યું કે હે ઘર્મશીલે ! જે વખતે તું 1 શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાને-ઉકરડામાં દાટતી હતી. તે વખતે એક બાજુથી ઉઘાડી રહેલી તે પ્રતિમાને જોઈને આ તારી તે વખતની પણ સખીએ તને વારંવાર કહ્યું કે આ બાજુથી આ પ્રતિમા ઉઘાડી રહી જાય છે તેના આવા વચનથી તે પ્રતિમાને વધારે છે + દાટી દીધી. તે કારણથી આ તારી દાસી પણ પૂર્વના કર્મનું ફળ ભોગવે છે, ત્યાર પછી છે Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક પ્રસંગ આપણે સારી રીતના જાણીએ છીએ. ભગવાનની મૂર્તિની આશાતના ના પ્રભાવે જે કટુ વિપાકા અંજના સુંદરીને વેઠવા પડયા અને તેના શુભેદય માટે જ્ઞાની મુનિમહારાજ સમજાવ્યા અને ધર્મ માર્ગે જોડાઇ પાતાનુ શ્રેય સાધી ગઈ. તો આજના વિષમકાળમાં ભગવાનની પૂજા ભકિતના નામે ભગવાનની જે રીતની આશાતાના થઈ.કરાઈ રહી છે ત્યારે કેટલા સાવધ બનવાની જરૂર છે. આ દશ કરેલાં કર્મા તે ખૂદ શ્રી તીથકર પરમાત્માના આત્માને પણ છેડત નથી તા આપણને છેડે ! માટે આવા કમ` ન બંધાઈ જાય માટે મન-વચન-કાયાના યાગને જ્ઞાનીના કહ્યા પ્રમાણે પ્રવર્તાવવા જરૂરી છે. આશાતના ના ભાગી ન બનાય, દૃષ્ટાંતે દુર્લભ માનવ ભવ હારી ન જવાય માટે સખત સાવધ-સાવચેત અને જાગૃત રહેવા ભલામણ છે. મહા પૂન્યાયે મળેલી આ બધી ધમ સામગ્રીને સફળ કરી આત્માના સાચા અરૂણાદયન પ્રગટાવીએ તે જ ભાવના સાથે વિરમુ” છું. જૈન શાસનને હાર્દિક શુભેચ્છા, सावज्जणवज्जाणं वयणाणं जो ण याणइ विसेसं । वोत्तुं पि तस्स न खमें किमंग पुण देसणं काउं ? ।। પાપવાળા અને પાપ વિનાના શબ્દોના વિશેષ (ભેદ)નો જે જાણતા નથી તેઓને બલવુ' તે પણ દોષ છે તા પછી ધ દેશના કરવી કેમ ક૨ે અર્થાત્ તેવાને માટે ધ દેશના કરવી તે મહા દોષ છે. E પૂ. મુનિરાજશ્રી મુક્તિધન વિજયજી મ. તથા પૂ. મુનિરાજશ્રી પુણ્યધન વિજયજી મ.ના સદુપદેશથી એક ગુરુભક્ત 卐 Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી ન શાસન જગતમાં જયવંત છે અને જયવંત ૨હેવાનું છે. શ્રી જૈન 1 શાસનને મુ ય આધાર શ્રી જિનબિંબ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ છે અને તે છે ન ત્રણેના સેવક, પૂજક અને ઉપાસક એવા સાધુ-સાધવી, શ્રાવક અને શ્રાવિકા છે, એ ત્રણને ! જે સેવ્ય, પૂજ્ય કે ઉપાસ્ય માને નહિ તે, તે ત્રણેના રક્ષણાદિમાં કયારેય પ્રવૃત્ત બની છે શકે નહિ, તે ત્રણ જ સેવ્ય, પૂજ્ય અને ઉપાસ્ય લાગે તે જ તેના માટે બધું કરી છૂટવા તૈયાર હોય. કારણ ભયંકર એવા આ સંસાર સાગરને તરવા તે ત્રણ વિના બીજું કઈ આ જ શ્રેષ્ઠ આલંબન નથી. માટે આજ્ઞા મુજબ જીવતા સાધુ-સાધવી જેમ પોતાના આત્માનું [ કલ્યાણ સાધે છે તેમ આજ્ઞા પ્રમાણે જીવતા અને જીવવા પ્રયત્નશીલ બનતા શ્રાવક4 શ્રાવિકા પણ પિતાના આત્માનું કલ્યાણ સાધે છે. - - % - જશ જાજ - જનજા - & ધન્ય માતા ! ધન્ય દીકરી! સેલ –આ. સી. ભદ્રાબેન મનહરલાલ (કાંદીવલી-મુંબઈ) 8. મહારાજ અઠ્ઠા અને એ શ્રી જૈન શાસનમાં ચતુવિધ શ્રી સંઘમાં શ્રાવિકાઓ પણ તેટલું જ મહત્વનું છે હું અંગ છે. જે શ્રાવિકાઓ ધર્મને સારી રીતના સમજે છે તેઓ પિતાનું અને પિતાના છે ન પરિવારનું હંમેશા હિત જ ઈચ્છે છે. તેથી જ પોતાના પરિવારમાં એવા ધર્મસંસ્કારનું છે આ સુંદર સીંચન કરે છે જેમને મન ધર્મ જ સર્વસ્વ લાગે છે, પ્રધાન લાગે છે, સંસાર છે છે તે ગૌણ લાગે છે, કરવા જેવો લાગતું જ નથી. દુનિયાની સુખ-સાહ્યબી, શ્રીમંતાઈને ? 4 વાર તે જ ખ મારીને પણ આપવો પડે છે પણ ધર્મની સંપત્તિને વારસો આપે છે છે એજ સાચે બારસે છે. બાહ્ય દષ્ટિએ કદાચ ગરીબ દેખાય પણ ધર્મથી સંસ્કારિત ૧ ન હોવાથી સાચ. અમીર તે જ હોય છે. આવી અમીરાતને આપવાનું કામ શ્રાવિકાઓ છે છે સારી રીતના કરી શકે છે. દુનિયામાં પણ કહેવાય છે કે-એક સંસ્કારિત માતા સે ? 4 શિક્ષકની ગરજ સારે છે. આવી જ એક પરમશ્રાવિકાના જીવનની સામાન્ય વાત કરવી છે. તે પ્રસંગ છે ? 1 નાનો પણ ઘણા જ બેધદાયક છે તે જે સમજાઈ જાય તે આજનું વાતાવરણ આત્માને પાયમાલ કરવા કે બગાડવા સમર્થ બની શકતું નથી. શ્રી નવપદના આરાધક તરીકે શ્રીપાલ અને મયણાનું નામ સુપ્રસિદ્ધ છે. શાસ્થતી છે છે એવી નવપદજીની એાળીમાં દર વર્ષે બે વાર તેમનું ચરિત્ર, રાસ આદિનું વાંચન કરાય ? 1 છે અને સી પાંચ-સાંભળે પણ છે. તે પરમવિદુષી સર્વશાલિની, તત્ત્વવેલી શ્રીમતી છે મયણાસુંદરીને. માતા પરમ શ્રાવિકા રૂપસુંદરીની વાત કરવી છે. કુવામાં હોય તે હવા- ૧ { ડામાં આવે તેની જેમ મયણાસુંદરી આવી પાકી તેમાં તેમની માતા રૂપસુંદરીને ફાળે છે Page #88 -------------------------------------------------------------------------- ________________ છે ૧૦૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ! છે પણ નાનોસુને નથી. સમ્યગ્દષ્ટિ માતાએ શિક્ષણ-સંસ્કારને વારસે એ અદ્દભૂત આપ્યા8 અપાવરાવ્ય જેથી મયણાસુંદરી અમર બની ગઈ. અને માતાને પણ અમર બનાવી ગઇ. ભગવાનની આજ્ઞા મુજબની શ્રી નવપદજીની આરાધનાના પ્રતાપે શ્રી પાલ મહારાજાને છે કેઢ રોગ ગયે, સુવર્ણ સરખી કાયા બની, માતા સાથે પણ મેળાપ થયે. એકવાર 8 શ્રીપાલકુમાર તેમની માતા અને પત્ની મયણાસુંદરી સાથે દ્રવ્ય-પૂજા કરી પછી ૧ હું ભાવપૂજા કરી રહ્યા છે તે જ અવસરે મયણાસુંદરીની માતા રૂપસુંદરી- જેણી જયારે ! રાજસભામાં મયણાસું કરીએ કેઢિયા એવા શ્રીપાલને હાથ પકડ હારે રાજાથી છે આ રિસાઈ પોતાના ભાઈ પુણ્યપાલ રાજાના ઘરે જઈને રહી અને ભગવાનના વચંનેની વિચા8 રણાથી પિતાને શોક દૂર કરી ધર્મમાં મગ્ન બની છે. અને જયાં શ્રી આદિનાથ ભગઆ વાનનું મંદિર છે ત્યાં દર્શનાર્થે આવે છે અને આ ત્રણને જુએ છે ત્યારે ઘડીભર સ્તબ્ધ છે બની જાય છે. મયણને જોતાં ભ્રમ તે નથી થતું ને તેથી બરાબર નિરખીને નક્કી કરે છે છે કે-ચોકકસ આ નાની વહુ જેવી દેખાતી સ્ત્રી મારી દીકરી મયણા જ છે. તે વખતે છે તેના હાથમાં એ આઘાત થાય છે અને વિચારે છે કે-“આને મારી કુક્ષિ લજવી, # મારા નિર્મળકુળને મલીન કર્યું. પહેલા માને કે મયણાને વિષે આ સંભવિત નથી પણ તે આ વિચારે કે આ સંસારમાં કશું અસંભવ નથી. ખરેખર આ દીકરીએ આવું કુકર્મ કર્યું છે તેના કરતા મરેલી જન્મી હોત તો સારું હોત ? મારે પેટે પથરે પાક હેત તે સારું આ હેત.?—આ આઘાતના દુઃખથી એકદમ જોરથી રડાઈ ગયું.-મયણએ પાણ' વળીને જ જતા માતાને જોઈ અને કેમ રડે છે તે સમજી ગઈ. છે ખરેખર શીલ એજ સત્રીઓનું સાચું આભૂષણ છે, શીલધર્મ પ્રાણથી પ્યાર હોય, { શીલ રક્ષણ માટે મરવું પસંદ કરે તેવા આત્માને જ આ વાત સમજાય. બાદ આજના વિલાસી અને વિકારી વાતાવરણમાં આ વાતની આચરણ તે ઠીક પણ વિચારણા કરનારા 8 પણ બહુ જ વિરલ મળે ! જે વાતાવરણે સારા આરારોને નાશ કર્યો બધા ભટકતા છે જેવા કર્યા તેની અસરમાં આવેલા આ બધુ ન સમજી શકે તેમાં નવાઈ નથી. આપણે { નંબર તેમાં ન આવી જાય તેટલી કાળજી રાખીએ તે ચોકકસ આપણે આપણી જાત # બચાવી આપણું હિત અને કલ્યાણ સાધી શકીએ, તે માટે જ આ પ્રસંગે વિચારાય તે છે લાભ થઈ જાય. પછી તે મયણાએ માતાજીની અસમાધિ જે રીતના દૂર કરી તે વાત ! સુનિહિત છે પણ માતાજીને જે શીલ ધર્મ ઉપર અપૂર્વ પ્રેમ હતું તેટલી જ મહત્તા ઈ ગાવી છે. પરમ શ્રાવિકા માતાના હૈયાની ભાવના શું હોય છે તે આ પ્રસંગ પરથી છે સારી રીતના સમજી શકાય છે અને તેટલે મર્મ જે આપણા હાથમાં આવી જાય તોય જ આ સંસાર આપણું માટે ભયંકર ન બનતા ભદ્રકર બની જાય, મનેહર_બની જાય, * સી પિતાના આત્માનું ભદ્ર કરનારા બને તે જ હયાની શુભ ભાવનાથી વિરમું છું. Page #89 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૭ : અંક ૧-૨-૩૪ તા. ૩૦-૮-૯૪ ! ૧૦૭ શિવમસ્તુ સવ જગતઃ અરજીના કે બળેજતીર્થ - - - - - ગીરનારના ઉચ્ચ શીખરોનાં સહારે....! વેરાવળનાં સમુદ્ર કિનારાનાં ઓથારે....! પ્રાચીન-ચમત્કારીક બળેજ પાર્શ્વનાથ ભગવાનની યાત્રાથે પધારો. આ તીર્થનાં જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. ધર્મશાળા આદિ પણ - ભવ્ય બની રહેલ છે. છે બસ જોઈએ છે આપને અંતરંગ, શુભભાવ.. કે, જેથી આ પ્રાચીન તીર્થ અને તીર્થાધિપતિની ભક્તિ દ્વારા આપણે સૌ મુક્તિગામી બનીએ. તીર્થની વ્યવસ્થા પોરબંદર સંઘ સંભાળે છે. બળેજ તીર્થ મુ. બળેજ તા. પોરબંદર જી. જુનાગઢ – સહકાર માટે -- શ્રી પોરબંદર જૈન શ્વેતાંબર તપગચ્છ સંઘ ટ્રસ્ટ પારેખ ચલે, પોરબંદર Page #90 -------------------------------------------------------------------------- ________________ હે પાપીણિ! એક સાધવી થઇને તે આ પેટ વધારી દેનારૂ પાપ શા માટે કર્યું ! “હે મહાસતી ! શરીરથી શીયલ-ખંડનની વાત તે દૂર રહે. મેં તે ક્યારેય છે મનથી પણ શીયલ ખંડિત નથી કર્યું.' છે તે પછી તારા પેટમાં આ પાપ કેવું છે? શેનું છે? તારૂ પેટ વધેલ કેમ છે ?? ! છે “હે ભગવંત! આ સાધ્વી સતી છે કે અસતી છે? “આ સાવી સર્વે સતીઓમાં શિરોમણિ છે.” છે જેને ગમે તેવા ખૂંખાર-પ્રાણ સટેટના સંગ્રામ સમયે પણ માત્ર એક જ બાણ ન 8 છોડવાની ભીષ્મ પ્રતિજ્ઞા છે એવા વૈશાલિના ધણી ચેટક મહારાજાની પુરી મહાસતી છે સાદવી સુચેષ્ટની આ અણદાગશીયલબતની યશગાથા છે. વૈશાલિ નગરીના નાથ મહારાજા ચેટકની પરસ્પર પ્રીતિથી એકબીજામાં વણાઈ ! છે ચૂકેલી સુજયેશ અને ચલણ નામે બે પુત્રીઓ હવે પિયુધરે જવામાં બાકી હતી. ᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏑ કકકકકકકકકકક કક કકકકકકકકકકકકક કકક મહાસતી સાધ્વી સુષ્ઠા -રાજુભાઇ પંડિત (ચંદ્રરાજ) સુર દ્વારા આવીને શ્રેણિક રાજાએ સુજ્યેષ્ટાને પરણવાની હતી. પરંતુ વિધા- { તાના લેખ જુદા નીકળ્યા, છેક છેલ્લી ઘડી સુધી સુચેષ્ટા જ શ્રેણિક સાથે સુરંગ દ્વારા છે ગુપ્ત રીતે અપહરણ દ્વારા પરણવાની હતી, પણ ચલ્લણનું અપહરણ થયું અને સુજયેષ્ટા છે 8 રહી ગઈ. છે એક બીજા વિના જિંદગી ગુજારવી અશક્ય બને તેટલી હદ સુધી શ્રેણિક અને ૨ 8 સુજયેષ્ટા એકબીજાના ચિત્રપટે જેઈને એકબીજા તરફ આકર્ષાયા હતા. બને ના સંકેત તે મુજબ શ્રેણિક રાજાને રથ છેક સુજયેષ્ટાના રાજમહેલ સુધી સુરંગ દ્વારા આવ્યા, આ ચલણ પણ શ્રેણિકરાજાને પતિ તરીકે સ્વીકારી સુજયેષ્ટાની સાથે જ આવી ચલણ છે રથમાં ચડી ગઇ, પણ રત્નને કરડી લેવા સુજયેષ્ટા રાજમહેલ તરફ પાછી ફરી ત્યાં જ છે “શત્રુના રાજયમાં વધુ રહેવું સારૂ નથી.’ આમ સુલતાના બત્રીશ પુત્રએ જણાવતા છે શ્રેણિક રાજા ચલણને સુજયેષ્ટા સમજી લઈને રવાના થયા પણ.... પતિ અને બેન વગરની થઈ ગયેલી સુજાએ હા મચાવી મૂી. આથી ? છે તેમના ભાઈ વીરંગ કે સત્ય સાથે આવીને શ્રેણિકને પીછો પકડે, અંગરક્ષક બનેલા 8 સુલસી શ્રાવિકાના ૩૨-૩૨ પુત્રએ બહાદુરી પૂર્વક વીરગકિને સામને કર્યો પણ આખરે Page #91 -------------------------------------------------------------------------- ________________ ના વર્ષ ૭ : અંક : ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ - ૧૦૯ જ તે દરેક રબુમાં રગદોળાઈ ગયા. ચેલાણની સાથે શ્રેણિક રાજા સલામત રીતે રાજગૃહી આ પહે ચી ગયા. પણ.ચેલ્લાણની સેંથાનું સિંદુર સુલસા જેવી શ્રાવિકાના ૩૨-૩ર પુત્રના શેણિતથી લાલ બન્યું હતું. ચેલાણાની માંગ (સેંથ) ત્યારે સિંદુરથી નહિ શેણિત-રકતથી ખરડાયેલી છે હતી. એની માંગના સિદરમાં ૩૨-રે દેવપુત્રોના બલિદાન હતા. વેલણ વગરની સુષ્ટ ને આ અસાર સંસાર ઉપર નફરત થઈ ગઈ, વેરાA 4ના રંગે રંગાઈ ગયેલા સુજયેષ્ઠા આખરે આર્યા શ્રી ચંદનબાળા પાસે સંયમને સ્વી છે છે કાર કરી તે વ્ર તપશ્ચર્યા તપવા લાગ્યા. અને . એક દિવસ મુકામના કેઈ ગુસ-એકાંત સ્થાનમાં આ મહાસતી સાવી સુજયેષ્ઠા સૂર્યના છે છે તાપમાં આતાપના કરતા હતા. આ બાજુ એક પેઢાલ નામને વિદ્યાધર કે જે પરિવ્રાજક હતા. તેની પાસે છે જેટલી અનવ-નિર્દોષ વિદ્યાઓ હતી તે વિદ્યાસિદ્ધ વિદ્યાધર તે વિદ્યાએ કેને આપવા માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. પરિજિત-દીક્ષિત અને નિષ્કામ-વાસના રહિતની અને જે પુત્ર થાય તે આ કે વિદ્યા આપવા માટે એગ્ય પાત્ર ગણાય. તેથી જે દિવસે આર્યા સુજા આતાપના કરતા હતા તે જ દિવસે આ વિવા9 સિદ્ધ વિદ્યાધર વિમાનમાં બેસીને પસાર થતું હતું ત્યારે તપ કરતાં આ સાવી સુજયેછે ને તેણે જોઈ. એક તે અખંડ બ્રહ્મવ્રતધારી હતા, રાજકુળના રાજકુમારી હતા, સૌન્દર્ય સભર છે હતા, અને અત્યારે તપશ્ચર્યાના તેજ અને આતાપનામાં તેમની વૈરાગ્યની ખુમારી સંસારની હળહળતી નફરતનું કથન કરતી હતી. આવા મહાસતી સાવી સુજયેષ્ઠાને જોતાં જ પેઢાલ વિદ્યાસિદ્ધ વિદ્યાધર તેમના ઉપર મોહિત થઈ ગયા. કામાતુર બનેલા તે વિદ્યાધરે મધુકર-ભમરનું રૂપ વિશ્કવીને છે { (લઈને) આતા પના કરતાં એ મહાસતી સાધવી સાથે ભેગ કર્યો મહાસતીને તે કશી ? છે ખબર નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈન રત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ! સમય જતાં અન્ય સાધ્વીઓએ સુજયેષ્ઠાના ઉદરમાં ગર્ભ રહેલે જાયે. તે છે છે સાધ્વીઓએ સુજયેષ્ટાને કારણે તિરસ્કાર કરીને કહ્યું “હે પાપ!િ એક સાધી થઈને આ પેટને વધારી દેનારૂ ૫ ૫ તે શા છે { માટે કર્યું? મહાસતી સુજયેષ્ઠા બેલ્યા- હે મહાસતી ! શરીરની વાત તે દૂર રહે મેં તે હું મનથી પણ કયારે ય શીલખંડન થવા નથી દીધુ.” મહા આર્યા સુજયેષ્ઠાને આ જવાબ હતું છતાં ગભ હતો તે પણ હકિકત હતી. છે. આથી તે સાધ્વીઓએ જ્ઞાની ભગવંતને પૂછયું કે-હે ભગવંત આ સુજયેષ્ઠા સાવી સતી છે કે અસતી છે. ' જ્ઞાની ભગવંતે કહ્યું-“આ સાવી સુજયેષ્ઠા સર્વે સતીઓમાં શિરોમણિ છે. વિદ્યા છે હું ધરે પિતાનું વયે ગુપ્ત રીતે નાંખ્યું છે, તેની આને કશી ખબર નથી. સમય જતાં સાવી સુજયેષ્ઠાએ પુત્રને જન્મ આપ્યો. શ્રાવકના ઘરે તે બાળક છે વૃદ્ધિ પામે, અને તેનું નામ પડ્યું. સત્યકિર-સત્યકિ. એક વખત આ બાળ સત્યકિ સાસ્ત્રીઓ સાથે શ્રી વીરજિનેશ્વર પાસે ગયે. ત્યારે કાલસંદીપ નામના એક વિદ્યાધરે સમવસરણમાં પ્રભુને પૂછયું- હે ભગવન્! મારે હત્યારો કેણુ થશે ?' ભગવાને કહ્યુ-આ સત્યકિથી તારૂ મૃત્યુ થશે.” તેથી “ હે આશ્ચર્ય છે કે આ બાળક મારે હત્યારે થશે” આમ કાલસંદીપે મનમાં વિચાર્યું. તે બુદ્ધિશાળી બાળક આર્યાએથી લાલન-પાલન કરાતે સાંભળતા સાંભળતા જ છે 4 અગિયાર અંગેને ભણી ગયે, પૂર્વજન્મના તીવ્ર સંસ્કારથી અનેક મહાવિદ્યાઓ તેનામાં આવી. દેવીના કહેવાથી તેણે પૂર્વના ૬-૬ ભવ સુધી સાધેલી રહિણી વિદ્યા સાધવા કે છે માટે-લે કે-હું રોહિણી વિદ્યાની સાધના માટે આ સળગતી ચિત માં પ્રવેશને સળગી જઈશ, તેથી રહિણી વિદ્યા અને સિદ્ધ થાવ.” આમ બેલીને સળગી ઉઠેલી જાજવલ્યમાન ચિતામાં ચાલતે સત્યકિ રેહિણીને મંત્રજાપ કરવા લાગે. . આ સમયે કાલસંદીપ ત્યાં આવીને સળગતી ચિતામાં વધુને વધુ લોકો નાંખવા છે શું લાગે એમ માનીને કે-આ સળગતી આગમાં આ મારો હત્યારે સળગીને સાફ થઈ જાય.’ આ રીતે કાલસંદીપનું સાત દિવસ સુધી વિદન ચાલુ રહ્યું પ્રત્યક્ષ થઈને દેવીએ તેને અટકાવ્યું. અને સત્યકિને કહ્યુ-મને એક પ્રતીક આ ૫ કે જયાંથી હું તારા શરીરમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ વર્ષ૭ : અંક-૧-૨-૩ તા. ૩૦–૮–૯૪: : ૧૧૧ - પ્રવેશ કરૂં. સત્યકિએ પોતાને ભાલ (લલાટ દેશ આપતાં રોહિણી લલાટમાંથી સત્યકિના શરીરમાં પ્રવેશી ત્યારે સત્યકિને કપાળમાં ત્રીજું નેત્ર થયુ. ત્યારથી તે ત્રિનેત્ર તરીકે પ્રસિદ્ધ થયે જેને લોકે શંકર તરીકે ઓળખે છે. અખંડ બ્રહ્મચર્યવ્રતમાં અણનમ રહેલી મારા માતાના બ્રહ્મચર્યને કલંકિત આ છે પેઢાલે કરેલું આમ વિચારીને સત્યકિએ પેઢાલને હણી નાંખે. સત્યકથી ફફડી ઉઠીને ડરતા ફસાં કાલસંદીપના ત્રણે નગરોને ભસ્મસાત્ કરી નાંખતા ભાગને સમુદ્રમાં ભરાઈ ગયેલા કાલસંદીપને હણી નાંખે. અને તે કાલસંદીપ ? મરીને નરકે ગયે. કાળક્રમે વિદ્યાના બળથી સત્યકિએ અનેકાનેક તપસ્વીઓની પત્નિઓમાં ભેગે ? છે ભગવ્યા. જે કઈ તપસ્વી પત્ની સત્યકિ નો વિરોધ કરે તેને તે અગ્નિથી સળગાવી મારતે છે છે હતે. વિદ્યાના બળથી ઉદ્ધત બનેલે સ્ત્રી લંપટ સત્યકિ જે જે શ્રેષ્ઠ-સુંદર સ્ત્રીને જેતે ! છે તે દરેકને ભે ગવી નાંખતે. ભિક્ષુવેષ ધારણ કરીને વિશ્વ આખામાં ઘૂમવા લાગે. સત્યને નદી અને નંદીકેશ નામે બે મિત્રો હતા, ઉજજયિની નગરીના ચંડ પ્રદ્યોત રાજાની એક શિવાદેવીને છેડીને બાકીની બધી ? { જ રાણીઓને સત્યકિએ ભોગવી લીધી. તેથી તેને સત્ર લંપટ જાણીને રાજાએ સત્યકિને કે હણી નાંખવા તેવી વ્યકિતની તપાસ આદરી. ઉમા નામની વેશ્યાએ સત્યકિને હણી નાંખવા માટે બીડું ઝડપ્યું. ઉમાએ પિતાના છે છે લાવણ્ય–વીવથી આકષને સત્યદિને વશ કર્યો. સત્યકિ ઉમા સાથે ભેગે ભેગવવા લાગે. ઉમાએ છોડેલા પાંચ બાણે વડે સત્યકિએ વિશ્વને વશ કર્યું. વિશ્વાસુ બની ગયેલા સત્યકિ ઉમાએ પૂછયુ-વિદ્યાઓ તારા શરીરમાં સદાકાળ છે છે માટે રહે છે કે અમુક સમય સુધી સત્યકિએ કહ્યું-“રતિક્રીડા-ભોગ કીડાના સમય છે તે સિવાયના સર્વકાળે વિદ્યાઓ મારા શરીરમાં જ રહે છે. - ત્યાર પછી છૂપી રીતે ચંડઅદ્યતને વેશ્યાએ કહ્યું કે-“સત્યકિ જયારે મારી સાથે છે ન ભોગ ભોગવે છે ત્યારે રોહિણી વિદ્યાને તેના પગમાં મૂકે છે. માટે તે સમયે તે હણી છે 4 શકાશે. અન્યથા કયારે ય નહિ.' રાજાએ એક વિચક્ષણ સેવકને ઉમા ન હણાઈ જાય તે રીતે સત્યદિને જ હણવા ! છે આદેશ કર્યો. છે તે સેવક સત્યદિને હણવા ગયા. ઉમા સાથે ભોગ ભોગવવાની શરૂઆત કરતાં છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક પહેલા તેણે તલવારમાં રાહિણીને મૂકી. અને જેવી ભાગક્રીડા શરૂ કરી તેવા જ સેવક સત્યકિને જ હણવા જતા જ હતા તેવામાં જ એક બીજા સૈનિકે તેને અટકાવ્યે, અન કહ્યું કે-માત્ર સત્યક્રિને જ નહિ પણ મા સહિત સત્યકિને હણી નાંખ,રાવકે ઉમા સહિત સત્યકિને હણી નાંખ્યા. પેાતાના સ્વામી સત્યિક હણાયેલા જાણીને નદીશે નગર ઉપર શિલા વિકુવી'ને ચ'ડ પ્રદ્યોતને કહ્યું-યાદ રાખજે રાજન ! તેં મારા સ્વામી સત્યક્રિને હણી નાંખ્યા છે તા હવે આખા નગર સહિત તને મારી નાંખ્યા વિના હું નહિ રહુ.’ ચ'ડપ્રદ્યોતે કહ્યું-‘તું કરીશ તેમ હુ'કરીશ પણ આ નગર ઉપર ગોઠવેલી શીલાને પહેલા દૂર કર'. નંદીશે કહ્યું-‘મારા સ્વામી સત્યિક જેવી અવસ્થામાં હણાયા છે તેવી જ અવ સ્થામાં (ઉમા સાથે ભાગભાગવતી દશામાં) તારા મહેલમાં તુ' પરિવાર સહિત પુછશ તા જ હું તને જીવતા છેાડીશ.' ચ'ડપ્રદ્યોત રાજાએ–ઉમા સહિત ભાગ ભોગવતા સત્યકિની મૂતિ બનાવીને પરિવાર સહિત તેની પૂજા કરી. ત્યાર પછી તે જ ચ'ડપ્રદ્યોત દ્વારા નંદીશે પેાતાના સ્વામી સકિની આ જ ઇશામાં ગામા ગામ પૂજા કરાવડાવી, ત્યારથી માંડીને આજ સુધી લેાકેામાં આ ઉમા-સકિ–ઉમા-ત્રિનેત્ર–ઉમા-શ‘કર-શંકર પાર્વતી તે જ દશામાં (ભાગ ભાગવતી દશામાં) પુજાય છે. (હાલ તે સમય જતાં અથવા તે અશિષ્ટ લાવતા માત્ર શિવલિંગ પુરૂષ તથા સ્ત્રીનુ` માત્ર જોડાયેલુ લિ`ગ જ પૂજાય છે. આ બધુ જ મિથ્યાત્વ .) આા બાજુ મહાસતી સાધ્વી સુજ્યેષ્ઠા ભગવાન શ્રી મહાવીર સ્વામીના ઉપદેશથી અનેક પ્રકારની તગશ્ચર્યા કરતાં કરતાં ક્રમે કરીને સવકર્માના ક્ષયથી કૈવલજ્ઞાન પામી માક્ષે ગયા. ચ'ડપ્રોત રાજાના શુદ્ધ શીલવાળા પત્ની પાસે દીક્ષા લઈને સકને ક્ષય કરીને મુકિત પામ્યા. શિવાદેવી પણ શ્રી મહવીરસ્વામી મનસા-વાચા-કર્માંણા અખ'ડ શીલવ્રતના આરાધક મહાસતી સાધ્વી આર્યા સુજયે છાના ચણામાં કેટિશ વદના, અશ્વમેઘસાં ન, સત્યં ૨ તુયા ધૃતમ ્ । अश्वमेघसहस्राद्धि, सत्यमेव विशिष्यते ।। ૩૦ શાંતિ મૂટી હજરા અશ્વમેઘ યજ્ઞો અને સત્ય ત્રાજવામાં જોખવામાં આવે તે હુંજા । અશ્વમેઘ યજ્ઞ કરતા સત્ય શ્રેષ્ઠ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ક ૧૧૩ ૬ વર્ષ ૭ અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ જૈન શાસનને હાર્દિક શુભેરછા, શિવમસ્તુ સર્વ જગતઃ હાલાતીર્થ...?? ? દોઢ વર્ષનાં ટુંક સમયમાં દેઢ લાખથી વધુ ભાવિકેએ પરમકૃપાળુ, દેવાધિદેવ, ધીર-વીર-ગંભીર શ્રી મહાવીરસ્વામિ ભગવાનના | દર્શન-વંદન-પૂજનથી પિતાના આત્માને પવિત્ર કર્યું છે. એવા આ ભવ્ય-તીર્થમાં આપ સૌ પણ પધારો.... ભારતના પશ્ચિમ સમુદ્રના કિનારે..! દ્વારકા રોડ ઉપર.. સિંહણ ડેમની સામે....!! અત્યંત આહ્લાદક, વનરાજીની વચ્ચે દેવવિમાન તુલ્ય ઉ-તુંગ-ભવ્ય જિનાલયમાં બીરાજમાન..! પરમાત્માનાં દર્શન...વંદન પૂજન કરીને પાવન બનો. ÈÉ _ ના હાલારતીર્થ-આરાધના ધામ ઝલ મુ. વડાલીયા સિંહણ તા. જામખંભાલીયા જી. જામનગર (સૌરાષ્ટ્ર) Page #96 -------------------------------------------------------------------------- ________________ “મુનિવર પેખે રે ઈરિયા, જીવન જતન કરંત; તરણું ખૂટુ રે આંખમાં, નયણે નીર ઝરંત. મુનિવર૦...૧ કહપતરૂ જેણે ઓળખે, આંગણે ઉભે રે એહ; જીભે તરણું રે કહીયું, સાસુને પડયે સંદેહ. મુનિવર૦ર શ્રી જૈન શાસન એટલે સંસાર સાગરથી પાર પમાડનાર શાસન. શ્રી જૈન શાસનની કથાઓ એટલે વૈરાગ્ય રસની પ્રેરક-પષક કથાઓ. વૈરાગ્યના રંગથી આત્માને રંગી છે. 8 નાખનાર કથાઓ ! આત્મામાં વૈરાગ્યની છોળો ઉડાડનાર કથાઓ ! આ માને સંવેગ સ રંગતરંગમાં ઝીલાવનાર કથાઓ ! આપણને અને આદર્શ બતાવી, આ માને સદ્ગ- ૨ { ધર્મમાં જોડી-સ્થિર કરનારી કથાઓ ! મહાપુરુષો અને મહાસતીઓની કથાએ થી ભરપુર છે છે એ કથાનુયોગ છે. જે વાંચતા જ આપણું હયું પુલક્તિ થાય છે, મન પ્રસન્ન બને છે છે અને આત્મા પુનીત થાય છે. તે સતીઓમાં શિરેમણિ રત્ન એવા મહાસતી સુભદ્રાદેવીની સામાન્ય વાત કરવી છે. છે. જૈન ધર્મના પરમાર્થને પામવા સાથે ધર્મમાં જ અતિ દઢ-ટેકીલી છે. મુશીબતેને ? {පපපපපපපපපපපපපපපපපපපාංශු : સતી શિરોમણિ સુભદ્રા : –શ્રી મંજુલાબેન રમણલાલ (અમદાવાદ) seesaaosaaosaages મજેથી સહીને, સાસરિયાઓના મહેણા-ટાણાને પણ સહીને પોતાના ધર્મમાં જ મક્કમ રહેવું તે નાનીસૂની વાત નથી. “જિનમ જ તારણહાર છે, રક્ષણહાર છે, શરણભૂત છે રે આવી અવિહડ શ્રધ્ધા આવ્યા વિના ધર્મમાં મકકમતા આવવી સંભવિત નથી. જગતમાં ધર્મના આરાધકની જેમ, ધર્મના શ્રેષી છો પણ રહેવાના. ધર્મના છે ( પી જવો છિદ્રના અવેલી હોય છે. તેમાંય ધમની મહત્તા સહી ન શકે એટલે તેના તરફ દેષ દૃષ્ટિ હોય છે. તેનું ધ્યાન તેના દોષ તરફ જ ખામી શોધવામાં મશગૂલ હોય. સતી સુભદ્રાદેવીજી પિતાના ધમની જ આરાધનામાં મસ્ત બની. સાધુએ વીજીની ! ગોચરી–પાણીથી ભક્તિ કરતા. તેથી તેના સાસુ પણ પુત્રને ચઢાવતા કે–આ તારી સ્ત્રી છે સાધુએ સાથે ક્રિડા કરે છે. તે પુત્રે બચાવ કર્યો કે આ શીલવતી છે માટે એવું કહેવું છે બરાબર નથી. પણ ધમકી આત્માએ આ વાત માને નહિ જ. એકવાર એક મહામુનિ તેણીને ત્યાં વિહરવા આવ્યા. તેમની આંખમાં પવનથી | ઉડેલું તૃણ પડેલું. પોતાના શરીરને વિષે નિસ્પૃહ એવા તેમણે કાઢયું કઢાવ્યું નહિ. ૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ - છે વર્ષ ૭ : અંક : ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ : ૧૧૫ 8 સતીએ તેમના નેત્રની પીડા જોઈ પિતાની લાધવ કળાથી જીભથી તૃણ કાઢી નાખ્યું પણ છે પિતાના સેંથના સિંદુરને સ્પર્શ સાધુના કપાલે થયે. સાધુ તે ચાલ્યા ગયા. પણ તેની { સાસુ જે તકની રાહ જોતી તે મલીપિતાના પુત્ર બુદધ દાસને તે બતાવી કહેવા લાગી ! છે “આ તારી સતી સ્ત્રી !' અશુલ કર્મના ઉદયે ખોટું કલંક આવ્યું. પણ સાચને કયારે આંચ આવતી છે નથી, સહન કરવું પડે તે બરાબર. બુધદાસ પણ સતી સ્ત્રીથી વિમુખ થયે. આવા A કરીના કપરાકાળમાં જ ધમી આત્માઓની મનહર મોદશા સમજાય છે. ત્યારે મહા સતીજી વિચ રવા લાગ્યા કે–દોષના મુલરૂપ ગૃહસ્થાશ્રમમાં કલંક આવવું તે કાંઈ નવાઈ નથી. પરંતુ સર્વ ઉપાધિથી શુદ્ધ એવા શ્રી જિનેશ્વર, દેવના શાસનમાં અકસ્માતુ ઇ અપવાદ પ્રાપ્ત થયો એ જ મારા હૃદયમાં ખેદ ઉપજાવે છે. માટે જયાં સુધી શ્રી જિન શાસન ઉપર આવેલું કલંક ઉતરે નહિ ત્યાં સુધી હું કાઉસ્સગ્નને પારીશ નહિ.” શાસનદેવીનું ધ્યાન ધરી કાઉસ્સગ્નમાં ઊભી રહી. તે જ વખતે ખેંચાયેલી શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે હે વત્સ ! તપની જેમ તારા સવથી ખેંચાયેલી હું આવી છું. માટે કહે બેલ તારું શું કામ કરું ?? મહાસતી સુભદ્રાદેવીએ પણ કાઉસ્સગ્ન પાળી હર્ષથી પ્રણામ કરીને કહ્યું કે-હે દેવિ ! જેને શાસનને લાગેલું કલંક ઉતારે.” દેવીએ કહ્યું કે- છે R “હે વત્સ ! ખેદ ન કર. તારી શુધ્ધિ વડે ધર્મની પ્રભાવના કરીશ.” આમ કહી શાસન4 દેવી અંતર્ધાન થઈ ગઈ. અને સુભદ્રાસતીજીએ બાકીની રાત્રિ શુભ ધ્યાનમાં પસાર કરી. બીજે દિવસે સવારે દ્વારપાલે એ નગરીના દરવાજા ઉઘાડવા માંડયા પણ તે ઉઘડયા છે નહિ. ઘણજ પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફલ ગયા. આખા નગરમાં કોલાહલ મચી ગયો છે છે. ખુદ રાજા આવ્યા. ડાહ્યા માણસેની સલાહથી રાજાએ પવિત્ર થઈ, ધૂપ-દીપ આદિ કરી, છે હાથ જોડીને કહ્યું કે-“દેવ અને દાન ! સાંભળે. તમારામાંથી જે કઈ ક્રોધ પામ્યા છે હોય તે મારા ઉપર પ્રસન્ન થાઓ. અમારી ભૂલ માફ કર !” તે જ વખતે આકાશવાણ છે છે થઈ કે-જે કાઈ મહાસતી. કાચા સુતરના તાંતણાથી બાંધેલી ચાલની વડે કુવામાંથી પાણી છે 8 કાઢી, ત્રણ અંજલી નગરના દરવાજાને છાંટશે તે તરત ઉઘડી જશે.” આ સાંભળી રાજાની અંત:પુરની, મંત્રી, શ્રેષ્ઠી આદિ નગરજનેની બધી સ્ત્રીએ ? આ તૈયાર થઈ પણ તેમાંની એવી એક ન નીકળી જે પાણી કાઢવામાં વિલક્ષી ન બની હેય. છે અર્થાત બધી નિષ્ફળતાને પામી. આ જોઈને બધા હવે શું થશે ? તેવી ચિંતામાં પડી ગયા. તેજ વખતે મહાસતી સુભદ્રાદેવીજી વિનયપૂર્વક મધુરવાણીથી પિતાની સાસુના છે Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૧૬ : શ્રી જૈનશાસન (અઠવાડીક) શ્રી જેનરન શ્રમણ પાસિકાએ વિશેષાંક ? પગમાં પડીને કહ્યું-કે હે માતા ! તમે રજા આપે તે હું મારા આત્માની પરીક્ષા જેવા છે ૧ માટે જાઉં.' સાસુએ હસીને મશ્કરીમાં કહ્યું–‘તા સતીપણું અમે પ્રથમથી જ જાણ્યું છે છે છે, માટે તું હવે અમને નગરવાસીજનમાં વગોવીશ નહિ. એ બધી સતીઓ નગરના છે દ્વાર ઉઘાડવામાં સમર્થ બની નથી તે પછી નિરંતર જેન સાધુની સેવા કરનારી તું છે { ખરેખર તે કૃત્યને કરવામાં સમર્થ થઈશ !” તે પણ મુંઝાયા વિના મહાસતીએ ફરીથી ? કે કહ્યું માતા ! તમે કહ્યું તે તે ચોગ્ય છે. કારણ શીલવંત પાલવું બહુ દુર્લભ છે. તે છે પણ હુ તે પંચની સાક્ષીએ આત્મપરીક્ષા કરીશ.” આમ કહી સ્નાનાદિ કરી પવિત્ર વસ્ત્રાદિ પહેરી, શ્રી નવકાર મહામંત્રના સ્મરણ પૂર્વક જયાં નગરજને હતા ત્યાં ગઈ. પછી પિતાના ગુણ સરખા કાચા સુતર વડે ચાલ ! મ ણીને બાંધી. બધાના આશ્ચર્ય વચ્ચે, તેના વડે કુવામાંથી પાણી કાઢ્યું. તે જ વખતે છે રાજા પણ ત્યાં આવ્યા અને પ્રશંસા કરતાં કહેવા લાગ્યું કે હે સતી ! તમે એ ઘણું ? સારું કર્યું. હવે નગરના રવાજને ઉઘાડે.” તે પછી બધા તેને આગળ કરીને, રાજા, કે | મંત્રી, સામતે આદિ મહામાન્ય નગરજનેથી અનુસરાતી, રાજહંસ સમાન ગતિવાળી, વિકસીત મુખ કમલવાળી, બંદીજનથી સ્તવાતી, વાજિંત્રેના મધુરના વાગી રહ્યા છે કે તે વખતે તેણી પૂર્વના દરવાજા તરફ જઈ, શ્રી નવકાર મહામંત્રના સ્મરણ પૂર્વક તે છે { જલની ત્રણ અંજલિ છાંટી. તે જ વખતે વિષથી આંધળા બનેલા મનુષ્યનાં નેત, જાંગુલી છે મંત્રના જાપથી ઉઘડી જાય તેમ નગરનું દ્વાર ઉઘડી ગયું, આકાશમાં દેવદુંદુભિ વાગવા છે લાગી, બધા તેની પ્રશંસા કરવા લાગ્યા અને જૈન ધર્મને જય જય શબ્દમય, આકાશ | બની ગયું. તે જ રીતના દક્ષિણ-પશ્ચિમ તરફના દરવાજાને ઉઘાડયા. સાસુ આદિને પૂર્વગ્રહ દૂર થઈ ગયે. બધા જૈન ધર્મમાં પ્રીતિવાળા બન્યા. છે મહાસતી સુભદ્રાદેવીજી ગૃહસ્થ ધર્મને પાળી અંતે ચારિત્ર ધમને સાકાર કરી સદ્દગતિ ગામી થયા અને થોડા જ ભમાં મેક્ષને પામશે. આ પ્રમાણે જે આત્માએ મન-વચન અને કાયાથી નિર્મલ એવા બીલધર્મનું ? પાલન કરે છે તેઓ ઉપર પૂર્વકર્મને કારણે કલંકાદિ આવે છે તે પણ દૂર થાય છે, છે જગતમાં શાસનને જયજયકાર થાય છે અને અંતે તેઓ પોતાનું કલ્યાણ સાથે છે. ? શાસનને પામેલા સો પુણ્યાત્માઓ આ રીતના નિર્મલશીલધર્મના પાલક બની છે ૪ આત્મકલ્યાણને સાધનારા બને ! મહાસતી સુભદ્રાદેવીજીને ત્રિકરણને પુનઃ પુનઃ પ્રણામ કરી વિરમું છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ जव देता कामान्ध नर सभी विवेक बिसार । पुत्रवधू की भूप ने सही सभी फटकार ॥ એક શેઠની પુત્રવધૂ બુદ્ધિમતી હતી, સાથેસાથ રૂપ સોંદર્ય પણ ઘણું જ હતું. A કહેવાય છે કે રૂપ અને બુદ્ધિ બે ય કેઈ જે વિરલા આત્માને હોય છે. પણ આ બુધિછે મતી કેવી છે સોનામાં સુગંધ જેવી છે. કારણ રૂપ અને બુદ્ધિ બેય તેની પાસે છે. ! જેથી તેને પરિવાર પણ બહુ જ ખુશ હતે. છે. એક વાર શેઠના મનમાં પિતાના ધનની અધિરાઈ આવી જેથી તેના મનમાં થયું ? હું રાજા અને સારા પરિવારને જમાડું જેથી બધાને ખ્યાલ આવે મારી પાસે ધન છે. ! છે આ વાત સાંભળી વહુએ ના પાડી આવું આપણે નથી કરવું. પણ શેઠ માન્યા ! કે નહિ એટલુ જ નહિ શેઠે કીધું રાજાને ભોજન પણ તમારે પીરસવું જોશે. એમ કહી છે શેઠે રાજા અને પરિવારને જમવાનું કીધું. બુદ્ધિમતી પુત્રવધુ –પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. સ . જમવાના ટાઈમે રાજ મુખ્ય પ્રધાન સેનાધિપતિ પુરોહિત આદિ સાથે આવ્યા { રાજા વિ. જમવા બેઠા અને શેઠની પુત્રવધુ પીરસવા લાગી તે રાજા પીરસતી એવી ? ઈ શેઠની પુત્રવઘુના રુપ લાવશ્ય દેખીને મુગ્ધ થઈ ગયો. ભજન કરી રાજા રાજમહેલમાં આવી ગયે પણ તેમના મનમાં શેઠની પુત્રવધૂના છે રૂ૫ લાવટ બેસી ગયા, જેથી તેના વિચારમાં જ રાજા ચક્કરમાં પડી ગયા અને ? ' શેઠની પુત્રવધૂ કેમ મારી થાય, તે વાત મને મનમાં મુંઝાવી રહી. રાજાએ વિચાર કર્યો કઈ બાનું કાઢી શેઠને ગુનેગાર કરે પછી વધે નહિ જેથી ? 8 મત્રીને શીખવી રાજાએ શેઠને બેલનું ઘી, લાવવાનું કહ્યું શેઠ મુંઝાણ ગભરાયા, શેઠે છે | પુત્રવધૂ પાસે આ વાત કરી કે રાજાને હુકમ છે કે બેલનું ઘી લાવવાનુ, પુત્રવધૂને ? સમજમાં ત૨૧ આવી ગયું કે મને વસમાં લેવા માટે આ પ્રપંચ છે. જેથી સસરાજીને છે છે કહે છે ગભરાવે નહિ. બધી વ્યવસ્થા હું કરી લઇશ પણ તમારે ઘરમાં જ રહેવાનું # બહાર કયાંય ન જવું. છે શેઠ બહાર ન જાવાનું નકકી કર્યું. જેથી રાજસભામાં પણ ન જતા ૨-૪ દિવસ છે 5 શેઠ રાજસભામાં ન ગયા તે ત્યાંથી રાજાએ માણસ મેકલ્યો કે શેઠને બેલનું ! | ધી લાવવાનું કહ્યું હતું. હજુ લાવ્યા નથી. માણસે શેઠના ઘરે જઈ કહ્યુ શેઠ કયાં છે? Page #100 -------------------------------------------------------------------------- ________________ | ૧૧૮ : : શ્રી જેનશાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ? રાજાએ શેઠને બેલનું ઘી લાવવાનું કીધું હતું તે રાજાજી લાવે છે તે શેઠની પુત્ર છે વધૂ બેલી–હા એ બેલનું ઘી લેવાને માટે જવાના હતા પણ એને (શેડને બચ્ચા થયા છે એટલે જગ્યા ને બચ્ચા બેય કુશલ પ્રસુતિ ઘરમાં છે. કે સી પાઈએ કહ્યું-શું શેઠને પ્રસૃત્તિ થયા કરે છે, તે શેઠની પુત્રવધૂ બેલી તમે. છે રાજાને પૂછો કે બેલને ઘી થયા કરે છે? સી પાઈ રાજા પાસે જઈને બધી વાત કરી. રાજા અને મંત્રી બેય હેરાન થયા. વળી વિચાર કર્યો કંઈ વધે નહિ, આ દિવસે આ છે વલી ફરી કહેવડાવ્યું ધૂમના ધેતિયા જોઈએ છીએ જેથી જ્યાં હોય ત્યાંથી શેઠ લઈ { હાજર કરે તે શેઠની પુત્રવધૂએ કહ્યું ઘુમાડાના ધેતિયા જોઈએ તેટલા હજ કરી શકાય જ છે પણ પવનને સુત એટલે દેરે (ધા) જોઈએ માટે તમે મોકલો, ચટલે આપે છે T કહ્યું. તે પ્રમાણે આપની આજ્ઞાનુસાર ધોતીયાં તૈયાર કરી મોકલી આપીશું. રાજા નિરુત્તર થઈ ગયે, તે પણ મનને સમજાવી ન શક્ય ફરી શેઠને બોલાછે વીને ચાર વ્યકિતને દરબારમાં હાજર કરવા માટે કહ્યુ ૧ ભેળે ૨ સાણે ૩ લુચ્ચે છે અને ૪ નમકહરામ. આ અવસરે શેઠની પુત્રવધૂ તે ગૌરવપૂર્વક શેઠને લઈને રાજસભામાં પહોંચી અને છે # કહ્યું રાજાજી આપની સામે ચાર વ્યકિત હાજર છે કહીને બોલી : ભોલા મારા સસરાજી, ઘરમાં સાણ હું ૧ લુર તારે કામદાર, નમકહરામી તું ? ભેળા તે મારા સસરાઇ છે. જેને મેં ના પાડી હતી કે રાજાને ઘરે નહિ છે બોલવવા. તે પણ તેમણે આપને લાવ્યા અને હુંશિયાણ કે સાણી હું છું અને લુચ્ચા ! 3 આ૫ના કામદાર છે વળી નમકહરામી આપ છો. છે અમારા ઘરનુ નમક ખાઈને પણ આપ મારા ઉપર ખરાબ દષ્ટિ રાખી રહ્યા છો. ? { આપને વિચાર થ જોઈએ કે પિતા બનીને “કારણ રાજાએ પ્રજાને પિતા” તે આપે છે છે. મારા પિતા બનીને પુત્રી એવી હું તે આપ મારા પર બુરી નજર રાખે છે છી છી છી. છે રાજા તે સાંભળીને જાણે કાન ન કપાયા હોય તેમ થઈ ગયું. અને સાંભળવા. તે ઇ વાળા અને જેવાવાળાને મુખ પર એક જ વાત ને ચર્ચા શેઠની પુત્રવધૂએ ગજબ કરી. શેઠની પુત્રવધૂ ચતુર અને હોશિયાળ હતી એવું નહિ પણ તેના મન ને શીયલ 4 એ સર્વસ્વ હતું જેથી તેને પહેલેથી પોતાના સસરાને રાજા બાબત ના પાડી, ભેળા + શેઠે વાત ધ્યાનમાં ન લીધી, તે આફતમાં આવ્યા, પણ પુત્રવધૂ હોશિયાર હતી સાથે 8 વિનય વિવેક હતા, નહિતર સસરાજીને પણ કહી શકે ને મે પહેલેથી જ આપને ના પાડી છે ને ન માન્યા જે હવે ઉકેલ કરે. તેમ ન કર્યું ને બધા રસ્તા કાઢયા તે શીયલ * સાચવ્યું ને સસરાજીને પાર ઉતાર્યા. શીલવાન ગુણવાન સદા જય પામે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ચંપા નગરીમાં દધિવહન નામે રાજા રાજય કરતા હતા તેને ચૈટક રાજાની પુત્રી પદ્માવતી નામે પ્રિય પટ્ટરાણી હતી તે રાણી ગર્ભવતી થતાં દેહદ ઉત્પન્ન થયે। કે હુ પુરૂષનો વેધ ધારણ કરૂં, મારા પતી મારા પર છત્ર ધારણ કરે અને હું હાથી પર બેસી બગીચામાં ક્રૂ' આ દેહદ રાજાને કહી શકી નહિ તેથી દુખળ થવા લાગી, રાજાએ દુબ ળતાનુ કારણ પૂછતાં તેણે દાહદની વાત કરી, રાજાએ રાણીના કહેવા મુજબ તેને હસ્તિ પર બેસાડી તેના મસ્તક પર છત્ર ધારણ કરતે રાજા પાછળ બેઠા તે સમયે મેઘ વરસવાથી વનનાં પુષ્પાની ગધથી અને જળથી ભી જાયેલી માટીની ગંધથી હાથી ઉન્મત્ત થઇ અટવી તરફ દોડવા લાગ્યા, પાછળ ઘેાડેસ્વારો અને સૈનિકા દોડયા પણ હાથીને પહેાંચી શકયા નહિ એ હાથી જંગલમાં ઘણા દૂર ગયા જાણી રાજાએ રાણીને કહ્યું કે આગળ જે વડ આર્ટ છે તેની એક શાખા તું પકડીને ટી‘ગાજે હુ' પણ ડાળી પકડી લઈશ પછી ભલે હાથી ગમે ત્યાં જાય વડ આવતાં રાજાએ ડાળ પકડી લીધી પણ રાણી સગર્ભા કેવથી ડાળ પકડી શકી નહી. તેથી હાથી તેણીને ઘણે દૂર જ ગલમાં લઇ ગયેા. રાજાનુ રસૈન્ય આવાં રાજા દુ:ખીત હૃદયે ચંપાનગરીમાં ગયા અને હાથી સરાવરમાં પાણી પીવા ઉતરતાં રાણી વૃક્ષની શાખાને પકડી નીચે ઉતરી. 5 પ્રમાવતા તે રચારવા લાગી કે હિંસક પ્રાણીએથી પ્રમાદવશાત્ મારૂં મૃત્યુ થાય તે દુર્ગાંતિ થશે, એમ માની અપ્રમત્ત બની આરાધના કરવા લાગી. સવ જીવાની ક્ષમાપના દુષ્કૃતની નિદ્રા અને સુકૃતની અનુમોદનાં અને ચાર શરણાંને યાદ કરવા લાગી પછી મનમાં નવકારનુ સ્મરણુ કરતી એક દિશા તરફ જવા લાગી ત્યાં આવેલ તાપસે તેને જોઇ પુછ્યુ કે હે વત્સે ? તું કેની પ્રિયા છે અને કૈાની પુત્રી છે ? તે કહે અમારાથી કાઇ જાતના ભય રાખીશ નહિ રાણીએ તાપસને બધી હકીકત કહી. ત્યારે તાપસે કહ્યું કે ચેટક રાત મારા મિત્ર હતા. તેથી આ તારૂ` પેાતાનુ ઘર સમજી અશ્રમમાં આવીને રહે, એમ કાડી તાપસ પેાતાના આશ્રમે લઇ ગયા અને ફળાહાર કરાવી તેની ક્ષુધાશાંત કરી પછી તે તાપસ રાણીના દેશને સીમાડે મુકી આવ્યા અને કહ્યુ કે, હળ ખેડેલી સદોષ ભૂમિ મમારે એળંગાય નહી તેથી હુ' અહીથી પાછે જઇશ. આ માર્ગ દંતપુર જાય છે દંતપુરમાં દતવકત્ર રાજા છે ત્યાંથી સારો સાથ મળે તેની સ`ગાથે તારા દેશમાં જે જે એમ કહી તાપસ પોતાના આશ્રમે ગયે, રાણી 'તપુરમાં જઈ એક સાદેવીએ ઉપાશ્રય જોઇ તેમાં ગઇ સાધ્વીએ પૂછતાં પ્રેષક પૂ.સા.શ્રી ઇન્દ્રપ્રભાશ્રીજી મ. -xxx சு Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈનરત્ન શ્રમણાપાસિકાએ વિશેષાંક તેણીએ પેાતાની બધી હકીકત કહી પણ પેાતાને ગર્ભ રહ્યો છે તે વાત કરી નહી અને સાધ્વીના ઉપદેશથી તે જ વખતે દીક્ષા ગ્રહણ કરી ઘેાડા વખત પછી તેનુ' ઉદર વધેલુ જોઇ સાવીએ પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું કે વ્રત લેવામાં વિઘ્ન થાય તેથ કહ્યુ' નહી. સાધ્વીએ તેને એકાંત પ્રદેશમાં રાખી દિવસે પસાર કર્યાં તે પદ્મવતી સાધ્વીને પુત્ર જન્મ્યા તે પુત્રને રાતા ધાબળામાં વીટી પિતાની નામવાળી મુદ્રિકા ચિહિત કરી સ્મશાનમાં મૂકી આવી. ત્યાં સ્મશાનના રખેવાળ ચડાળ આવ્યા ને ધાખળામાં વી ટેલા બાળકને જોઈ પાતાના ઘેર લઈ જઈ પત્નિને સોંપ્યા આ બધુ' ગુપ્ત રીતે ઉભી રહેલી સ વીએ જોયુ' પછી તેણે ઉપાશ્રયે આવી ગુરીણીને કહ્યુ કે મને મરેલુ' બાળક અવતરેલું હતુ. તેથી સ્મશાનમાં મૂકી આવી છું. ચંડાળે તે ખાળકનુ ઘણુ તેજ જોઇ તેનુ અણુિંક નામ પાડયું. સાવી પણુ પુત્ર સ્નેહને લીધે ચાંડાલવાસમાં જઇ પુત્રની ખબર લેતી આવે છે પુત્રને આખા શરીરે ખજવાળ આવતી જોઇને તેણીએ વિચાયુ" કે મેં ગર્ભાવાસમાં શાકાદિનું બહુ ભેજન કરેલું તેનુ આ પરીણામ છે. હવે તે બાળક રમતમાં બીજા છોકરાઓને કહે છે કે હુ તમારો રાજા છુ' તમે મારા સામત છે, તેથી મને તમારે કર આપવા જોઇએ માટે મારા શરીરે ખણે। આમ કહી પેાતાના શરીરને ખણાવતા હોવાથી તેનું કરક'ડુ' નામ પાડયું. સાધ્વી તેના માટે માઇક વગેરે વહેારી લાવી તેને ખવરાવતી અને રાજી થતી હતી. એમ કરતાં તે બાળક છ વર્ષના થતાં તેના પિતાએ મશાનની રક્ષાનુ` કામ તેને સ ંપ્યુ. એક વખતે તે બાળકે ત્યાંથી જતા બે સાધુને પરસ્પર વાત કરતા સાંભળ્યા કે આ સ્મશાનમાં ઉગેલા વાંસ મૂળથી ચાર આંગળ કાપીને પોતાની પાસે રાખે તે અવશ્ય રાજા થાય. આ વાત ત્યાં ઉભેલા એક બ્રાહ્મણે પણ સાંભળી તે વાંસ કાપીને લઈ જવા મ'ડયા. ત્યારે તેના હાથમાંથી કરક'ડુએ ઝુંટાવી લઈ કહ્યુ કે મારા સ્થાનમાં ઉગેલું વાંસ તું કેમ લઇ જાય છે ? એ વાંસ પછી તે બંને વચ્ચે કજીયા થતાં તે નગરના અધિપતીએ પાસે ગયા. તેઓએ બાળકને કહ્યું કે આ વાંસને તારે શું કરવું છે ? તેથી તેણે કહ્યું મને રાજ્ય અપાવશે. અધિકારીએ હસીને તે બાળકને કહેવા લાગ્યા કે ભટ્ટે, લે પણ જયારે તને રાજય મળે ત્યારે એક ગામ આ બ્રાહ્મણને જરૂર આપજે. વાંસ તુ બાળકે તે વાત કબૂલ કરી વાંસ લઈ પેતાને ઘેર ગયા પેલે બ્રાણુ બીજા બ્રહ્મા સાથે મળીને કરકડુને મારવાની તૈયારી કરતા જોઇ તેને ચ‘ડાળ પિતા પેાતાનાં ખૈરા છેાકરાં લઇને આ દેશ છેડી પરદેશ ચાલ્યા ગયા, અને કંચનપુર આવ્યા, ત્યાંના રાજા અપુત્રીએ ગુજરી જવાથી મંત્રીઓએ ઘેાડાને અધિવાસિત કરી છૂટા મૂકયા તે Page #103 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ : ૧૨૧ ઘેડે નગર બહાર જયાં ચંડાળ કુટુંબ સુતું હતું ત્યાં આવી કરકંડુ સામે જોઈ છેષારવ A કર્યો એટલે નાગરિકોએ કરઠંડુને શુભ લક્ષણવાળ વાણી જય જય શબ્દ કર્યો વાજીંત્રે છે વાગ્યાં, તેના મસ્તક પર છત્ર ધરાયું મંત્રીઓએ નવાં વસ્ત્ર પહેરાવી કરકડુને ઘેડા પર 8 બેસાડી નગર પ્રવેશ કરાવ્યું. બ્રહાણે આ તે પ્લે છે એમ કહી તેની અવગણના કરવા લાગ્યા, કે 8 પામેલા કર હુએ પિતાની પાસે જે દંડ હસ્તે તે ઉગામ્ય એટલે તેના અધિષ્ઠાયિક છે એ આશાશવાણી કરી કે જે કઈ આ રાજાની અવગણના કરશે તેના મસ્તકે આ આ દંડ પડશે, આમ કહી કરકડુ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી? તે જોઈ બ્રાહ્મણે કરડુની | સ્તુતી કરવા લાગ્યા અને આશીર્વાદ આપવા લાગ્યા. કરકેતુએ બ્રાહ્મણને કહ્યું કે આ બધા ચંડાળાને સંસ્કાર આપીને બ્રાહ્મણ બનાવો. કારણ તમારા શાસ્ત્રમાં પણ કહ્યું છે છે છે કે જાતિથી બ્રાહ્મણ નહિ પણ સંસ્કારથી બ્રાહ્મણ કહેવાય છે. આથી ભયભીત બનેલા બ્રહ્માએ રાજાના હુકમથી બધા ચંડાળને બ્રાહ્મણ બનાછે વ્યા મંત્રીએ કરકંડુને રાજ્યાભિષેક કર્યો તે બહુ પ્રતાપી થયે. તેની ખબર પડતાં { પેલે બ્રાહ્મણ કરકડુ રાજા પાસે આવ્ય, રાજાએ તેને ઓળખી વરદાન માગવા કહ્યું. છે. તેણે કહ્યું કે, ચંપાનગરીમાં મારું મોટું ઘર છે, તે તેની નજીકનું કઈ ગામ આપે 8 કરકડુએ ચંપાનગરી દધિવાહન પર આજ્ઞા પત્ર લખ્યું કે આ બ્રાહ્મણને એક ગામ છે છે તમારા દેશમાંનું આ પશે. દધિવાહન રાજાએ ઈન્કાર કરતાં કરકંડ ક્રોધ પામ્ય ને પિતાના છે { તમામ સૌન્ય સાથે ચંપાનગરી આવી શહેરને ઘેરે ઘાલીને રહ્યો, દધિવાહન પણ રક્ષણ છે આ માટે કિલામાં બધે બંદોબસ્ત કરી બહાર સૈન્ય લઇને લડવા માટે આવ્યું. યુદ્ધની વાત સાંભળી કરકંડુની માતા પદ્માવતી સાધવી કરકંડ પાસે આવી કહેવા છે { લાગી કે કમંડુ! હું તારી માતા છું અને દધિવાહન રાજા તારા પિતા છે. અને જે છે ચંડાળ માતાપિતા છે તે તે પાલક માતપિતા છે. એમ કહીને મુદ્દારત્ન બતાવી સાચી વાત સમજાવી છતાં કરકંડુ પિતાને નમવા તયાર થયે નહિ. તેથી સાવી દધિ છે ( વાહન રાજા પાસે ગઈ અને કરકંડ તમારે પુત્ર છે એમ કહી બધી હકીકત સમજાવી. દધિવાહન રાજા પ્રસન્ન થયા અને પોતે ચાલીને કરડુની પાસે આવ્યું અને છે વત્સ ઉઠે કહીને તેણે આલિંગન આપી ભેટી પડે. કરકંડ પણ પિતા જાણી દધિ8 8 વાહને નમી પડયે પછી દધિવાહને પિતાનું રાજ્ય કરકને આપી દીક્ષા ગ્રહણ કરી. છે કરકે બંને રાજ્યનું પાલન કરતે ચંપાનગરીમાં રહેવા લાગ્યું કરકને ગાયના ટેળાં બહુ જ ગમતાં હોવાથી ઘણાં ગોકુળ બનાવ્યાં હતા. તે ? Page #104 -------------------------------------------------------------------------- ________________ ક ૧૨૨ : : શ્રી જૈન શાસન ( અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાએ વિશેષાંક | એક વાછરડાને સ્ફટિક સમાન જોઈને ગોવાળોને ભલામણ કરી કે આ વાછરડાને પેટ છે { ભરીને ખવરાવજે હવે તે વાછરડે ખુબ રૂટ પુષ્ટ બની બીજા બળદને ત્રાસ આપતે ? હતે. છતાં રાજા તેના પર પ્રેમ દર્શાવતું હતું? રાજા કેટલાક વર્ષ સુધી શેકુળમાં જઈ શકયા નહીં. એક વખત તેમને વાછરડે છે યાદ આવતા તે ગેકુળમાં ગયા અને તેના દેખવાથી શેવાળાને પૂછતાં જીણું વૃદ્ધ અને ૪ ઇ પડી ગયેલા દાંતવાળો તે વાછરડે બતાવ્યો, આ ઉપરથી રાજાને વૈરાગ્ય થ કે સંસાર છે છે અનિત્ય છે. જે વસ્તુ આજે સુંદર દેખાય છે તે કાળે કરીને ખરાબ થઈ જાય છે. અને ૪ ખરાબ વસ્તુ સારી થઈ જાય છે. પર્યાયે ફર્યા કરે છે. મેક્ષ અવસ્થામાં ફેરફાર થતો હું નથી. સાદી અનંત સ્થિતિ મેક્ષમાં જ છે. એમ વિચારી તેઓ પ્રત્યેકબુદ્ધ વરાગી થયા છે 4 શાસન દેવીએ તેમને સાધુ વેશ આપ્યો. જૈન શાસનને હાર્દિક શુભેચ્છા जह जउगोलो अगणिस्स णाइदूरे ण आवि आसन्ने । सक्कइ काऊण तहा संजमगोलो गिहत्थाणं ॥ જેમ લાખનો ગેળે અગ્નિથી બહુ દુર નહિ તેમ કે બહુ નજીક નહિ તેમ રખાય છે તેમ સંયમ રૂપી ગેળે ગૃહસ્થ રૂપી અગ્નિથી બહુ દુર નહિ તેમ બહુ નજીક પણ નહિ તેમ રાખવો જોઈએ. બહુ નજીક રાખવાથી સંયમ ગેળ પીગળી જય-નાશ પામે અને બહુ દુર રાખવાથી કઠણ થઈ જાય. • ભગવતી પેપર માટે રાજકોટ оооооооо Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન સદા વિજયવંતુ છે. સેહામણું છે, રળિયામણું છે. મનોહર છે. તે ન શાસનમાં અનેકાનેક આત્માએ પરમાત્માની આજ્ઞાની- પગદંડી પર વિહાર છે રતાં આ ભયાનક ભવસાગરને પાર પામી ગયા છે. મુખ્ય માર્ગ પરમાત્માને સાધુધમ { છે. તે પામવાની શક્તિ ન હોય તે બીજા નંબરમાં શ્રાવકધર્મ છે. શ્રાવક-શ્રાવિકા તેને જ કહેવાય જે ક્ષણેક્ષણ સર્વવિરતિ માટે તલસતે હોય, છે { જેમ નિર્ધનને ધનને કેવો તલસાટ હેય? નવેઢા સ્ત્રીને પતિને કે તલસાટ હાય, છે તે તલસાડ શ્રાવક-શ્રાવિકાને હેય, એટલે કમે કમે અવિરતના બંધનને તેડવામાં ને સર્વવિરતિના શુભ બંધમાં જોડાવાને પ્રખર પુરૂષાર્થ હોય. છેવટે સર્વથા કમથી જ મુકત બની શાશ્વતી આનંદની ઘડીઓમાં સદાય માટે સ્થિર બની જાય તે પ્રયત્ન હોય. આ અત્ર જૈન રન શ્રમણે પાસિકા વિશેષાંકમાં સુશ્રાવિકા જયંતી શ્રાવિકાને સ્મૃતિ. પથમાં લઈ આગળ વિહરીએ. જ્યા શ્રી સર્વજ્ઞ ભગવંત ત્રણલોકના નાથ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવંત છે { જૈન રત્ન શ્રમણ પાસિક શ્રી જયંતી શ્રાવિકા –આલેખિકા : પૂ.સા.શ્રી હર્ષપૂર્ણાશ્રીજી. મ. ઘાટકોપર (વેસ્ટ) છે. -દી-ઉલ-જ વર હરણ નદીનWકી-હાર છે વિચરતાં હતાં તે સમયે વિચરતાં વિચરતાં ભગવાન મહાવીર પરમાત્મા કૌશાંબી નગરીમાં છે. પધાર્યા. જે નગરી વત્સ દેશની રાજધાની હતી. કૌશાંબીનું રાજકુટુંબ પરમાત્મા પ્રત્યે જ + સવિશેષ ભકિતભાવ ધરાવતું હતું. અને સાંસારિક સંબંધ પણ નીકટ પણું હતું. શતાનિકને પુત્ર ઉદયન એ વખતે કૌશાંબીનું શાસન ચલાવતા હતા. જ્યારે હું પરમાત્મા પધાર્યા ત્યારે ઉદયને ભવ્યાતિભવ્ય પરમાત્માને સત્કાર સન્માન કરેલ. પરમાત્મા ચંદ્રોત્તરાયણ નામના ઉદ્યાનમાં ઉતરેલ હતા. એકવાર ઉદયનકુમાર, તેમની માતા અને તેની કોઈ જયંતી શ્રાવિકા ભગવાનના છે દશને ગયા. ભગવંતના શ્રીમુખેથી કેટલેક ધર્મોપદેશ સાંભળે. બાદ તેઓ પાછા ફર્યા. પણ જયંતી શ્રાવિકાને કેટલીક શંકાઓનું સમાધાન મેળવવાનું હોઇ તેઓ ત્યાં રોકાયા. એવું તે આ શ્રાવિકાને શું પૂછવું હશે ? તે પરમાત્માને પૂછવા રાઈ. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનંરત્ન શ્રમણેાપાસિકાઓ વિશેષાંક સામાન્ય રીતે સ્ત્રીઓને માટા ભાગે પેાતાના ઘરની-પરિવારની−હેવાની ચિ'તા સિવાય બીજી ચિંતા હૈતી નથી. કાં તે પેાતાના શરીરના દ-રાગ વગેરેની ચિંતા હાય, કાં પુત્ર કે પતિના સબંધમાં ઉદ્વેગ હોય, અગર બીજી કેઇ પણ આત્તિ માથે ઝઝુમતી હોય, તેના લીધે આત્મામાં અશાંતિ જ ઉભરાતી હોય, તે બધાના નિવારણ માટે ઉપામ્યા શેષતા હોય, પણ આત્મચિ'તાની વાતા કે આત્મચિંતાના વિચાાને કયાંથી અવકાશ હોય ? શ્રમણે.પ.સિકામાં રહ્નરુપ જય'તી શ્રાવિકા પરમાત્માની પરમ અનુરાગિણી હતી, પરમાત્મા પ્રત્યે અડગ શ્રધા ધરાવનારી હતી, જીવાદિ તત્ત્વાની જાણનારી હતી. તેના સમ્યગ્દર્શનનો દીવડો ચાતરફ પ્રકાશના પુંજ ફેલાવતા હતા. જયંતી પરમશ્રાવિકા, પરમત્માને કોઇ સ`સારી અંગત જીવનના પ્રશ્ન પૂછતી ન હતી, સસારના સુખ દુઃખ, સગવડ અગવડ-આપત્તિ સ`પત્તિ-ભરતી ઓટ વગેરેની પરિપૂર્ણ જાણકાર હતી, એટલે જીવનની મુશ્કેલીએ તેને મુ ંઝવતી ન હતી. ભારેકમી' અને લઘુકમી` કાણુ કહેવાય ? એટલા શ્રાવિ ભારેકી કેમ થતાં હશે? ભગવંતે જવામ આપ્યા એને તા જાણવું હતુ` કાએ પૂછ્યું', ભગવન્! જીવા હૈ જયતી ? હિ'સા જૂઠ ચારી મ`થુન પરિગ્રહ—ાધ માન માયા લાભ રાગ–ષ કલહ અભ્યાખ્યાન ચાડી ચુગલી રતિ અતિ પરપરિવદ માયા-મૃષાવાદને મિથ્યાશલ્ય એ અઢાર દાષા એવા છે જે જીવાને ભારે બનાવે છે. જય'તી સમજી ગઇ ભારૈકસી કાને કહેવાય ? અને સમજી કે આવા કુસ'કારાથી જ આમા ભારે બને છે. માટે અહિંસા સત્ય આદિ ધર્માંનુ સેવન કરવું જોઈએ. જયંતી શ્રાવિકાએ બીજો પ્રશ્ન પૂછયે, ભગવન્ ! જીવાને ભવિસદ્ધિપણુ' સ્વભાવથી હશે કે પરિણામથી ? ભગવતે કહ્યુ', સ્વભાવથી જ છે, પરિણામથી નહિ', વળી પૂછે છે ભગવન્ જો સર્વ ભવસિદ્ધિક જીવા સ્વભાવથી જ ચૈાગ્યતા વાળા હાય તા ગમે ત્યારે પણ બધા જીવા મેક્ષે જવાના ત્યાર પછી માક્ષની ચેાગ્યતાવાળા કાઇ આ જગતમાં નહિ રહે! મેાક્ષની અયાગ્યતાવાળા એવા જ જીવા રહેવાના ને ? ભગવંતે કહ્યુ', ના, એમ નથી. આકાશની અન ́ત શ્રોણીમાંથી પરમાણુ-પુદ્દગલ જેટલા ખ`ડ કાઢતાં કાઢતાં અન’તકાળ વીતી જાય તા પણ તે શ્રેણી કદાપિ ખાલી ન Page #107 -------------------------------------------------------------------------- ________________ - - - - વર્ષ-૭ અંક: ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ : ન થાય, તે પ્રમાણે બધાય ભવસિદ્ધિક જીવાત્માએ સિદ્ધ થવાની યોગ્યતા વાળા છે તે પણ લેક ભવસિદ્ધિક જીવ વિનાને થાય નહિ. વળા જયંતી પ્રશ્ન પૂછે છે, ભગવનું? જીવ સતે સારે કે જાગતે? ભગવદ્ છે. કહે છે, અધમી પ્રાણીઓ, જે બીજાને દુખ આપે છે, પાપની પ્રવૃત્તિમાં ડુબેલા છે, છે તેવા માનવીઓ સૂતેલા સારા, બીજાઓ જે પાપથી ડરનારા છે, ધર્મકરણીમાં રંગાયેલા છે { છે, બીજાને સાચી ને શાણી આત્મહિતચિંતક દોરવણી આપનારા છે, તે જ જાગતા સારા. વળી આગળ પૂછે છે, હે પરમાત્મા? સબળપણું સારું કે નિર્બળ પણું સારૂં? ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારૂં? ભગવંતે કહ્યું, અધમીનું આળસુપણું ને નબહ ળાઈ સારી. ધમનું ઉદ્યમપણું ને સબળપણું સારૂં... આ રીતે પરમશ્રમણોપાસિકા જયંતીએ પરમાત્માને વિવિધ પ્રરને પૂછી મનનું છે તે સમાધાન મેળવ્યું. { કેવી પરમ શ્રદ્ધાવાન ? પરમાત્મા પર કે અનહદ ભકિત રાગ વૈભવવંતા ? અંત:પુરમાં રહેનારી હોવા છતાં કેવી જિજ્ઞાસુ ? ને કેવી આત્માની ચિંતાવાળી? સંસાર 5 જેને રામે રમે ભુંડ લાગે છે, રહેવા જેવો નથી જ. ભયંકર ખતરનાક છે, આવા ? હળુકમી આત્માઓને જ પરમાત્મા મળ્યા ને કુવા, તે સમય એ હતું કે ભલભલાના મનને શંકાના વમળમાં ફસાવી દે એવા છે 4 સેંકડો પાખડીઓની હારમાળા મેજુદ હતી. છતાંય પરમ શ્રાવિકા જયંતી પરમાત્માની R વાણીના ઘુ ઘુટનું અમૃત પાન કરતી, આત્મધ્યાનમાં મસ્ત હતી. કેઈના ફંદામાં ફસાતી ન હતી, ફસાઈ નહિ. આજના કાળની ગણાતી સુશ્રાવિક એએ જયંતી શ્રાવિકાની અડગ શ્રદ્ધાને ધ્યાનમાં { લઈ મિથ્યાત્રીઓના ફંદામાં ફસાવું નહિ. ખાસ ખ્યાલ રાખો. છે જેને સાધુના વેષમાં પણ સુગુરૂએ કહેવાતાએથી પણ સાવધ રહેવાને સમય છે. { આવી ગયું છે. છે પ્રાંત જયંતી શ્રાવિકાએ પરમાત્મા પાસે પુનિત પ્રવ્રયાને સ્વીકાર કર્યો. અગિ છે ( યાર અંગને અભ્યાસ કર્યો. અંતે અણુસણ સ્વીકારી સઘળા કર્મો ક્ષય કરી અજર 4 અમર અવ્યાબાધ સુખની ભકતા બની ! આપણે પણ સૌ આ રીતે સકલ કર્મોને ક્ષય કરી-કયારે શાશ્વત સુખના સ્વામી + બનીએ ! એ જ અભ્યર્થના. Page #108 --------------------------------------------------------------------------  Page #109 -------------------------------------------------------------------------- ________________ - આજથી લગભગ ૮૭૦૦૦ વર્ષ પહેલાં શ્રી નેમિનાથ પ્રભુ પૃથ્વી પટને પાવન છે | કરતા કરતા એક વખત દ્વારિકામાં પધાર્યા. ઉદ્યાનમાં સમોસરેલા પરમાત્માને જોઈને વનપાલક રાજી રાજી થઈ ગયે. શ્રી કૃષ્ણ મહારાજાને વધાઈ આ પવા તે દેડી ગયે. વધાઈ સુણીને શ્રી કૃષ્ણ મહારાજાએ સારાય નગરમાં ઘેષણ કરાવી અને પિતાની પટ્ટરાણી ! સહીત પ્રભુજીને વારંવા ચાલ્યા. ત્રણ પ્રદક્ષિણ અને પચાંગ પ્રણિપાત પૂર્વક વંદન કરીને તે છે ભગવાન શ્રી નેમિનાથની રૂડી ને રઢીયાળી વાણી સાંભળવા બેઠા. સાકરથી પણ અધિક { મીઠી ને મારી દેશનાના અંતે પટ્ટરાણી શ્રી રુકમણી દેવીએ ઉભા થઈને વિનય પૂર્વક છે પ્રભુજીને પ્રશ્ન પૂછયો. “આ સમય જુદે થઈ ગયે. અમુક આચાર્યો કે મહાત્માઓ ચાલુ પ્રવચનમાં A બહેનોને પ્રશ્ન પૂછે છે. બહેને પણ રાજી થઈને પોતાની વિદ્વતા બતાવવા માટે ઉત્તરો ૧ આપે છે. વળી કઈ શંકા-કુશંકા પડે તે ભરસભામાં પ્રશ્ન પણ પૂછી લે છે. ને 5 આચાર્ય ભગવંત કે મુનિશેખર તેને ઉત્તર પણ મઝેથી આપે છે. આ જોઈને એક 1 છે ભાગ્યશાળીએ પ્રશ્ન કર્યો, હે ભગવંત ! સુશ્રાવિકાઓને પ્રવચનમાં પ્રશ્ન પૂછાય ખરે? | છે તેથી આ શ્રીને પણ પ્રશ્ન પૂછી શકાય ખરે કે ઉત્તર પણ આપી શકાય ખરે ? -હા-હા-હજ હા હા હા હા હ હ હ ! કર્મ ભોગવવા પડશે ?” -શ્રી રમ્યપ્રજ્ઞ - - - - - - - - - - - * ત્યારે મહાન આત્મા ગાડી ઉધે પાટે લઈ જતાં બેલ્યા, તમારે કયાં કેઈને ભણવું છે ? ? { તમે સૌ ભણેલા છે ? આ બહેને તે ભણેલી છે. તેઓ સાચે અને સચોટ ઉત્તર આપી છે { શકે તેમ છે, તમે તે બધા બારખડીને ચૌદમે અક્ષર છે. તમારી આ ગાળ પ્રવચન 4 કરવું એટલે ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે. આવા પથ્થર ફેંકીને શા માટે વ્યાન ખાન ઓળાવે છે ? તમને આવડતું હોય તે આપ મારા પ્રશ્નના જવાબ? કેઈની પ્રગતિ થતી હોય તે શા માટે અંતરાય કરે છે? તમારા પેટમાં દુખતું હોય તે કાલથી? પૂર્વના મહાપુરુષોને ઇતિહાસ જાણે છે ? તેઓએ શું શું કર્યું છે તે જાણે છે ? જાણતા કશું નથી ને ખાલી પેટા તરંગતુકકા કરે જાવ છો. ખરેખર, ભગવાને જે કર્યું તે આપણે નથી કરવાનું પરંતુ ભગવાન જે કહી ગયા છે તે પ્રમાણે આપણે કરવાનું છે. શ્રાવિકાઓને તથા શ્રાવિકોઓથી પ્રવરનમાં પ્રશ્ન પૂછી શકાય જ નહી ને ઉત્તર પણ આપી શકાય જ નહી. જાહેરમાં આ રીતે શ્રાવિકાઓ સાથે પ્રશ્નોત્તર કરવાથી શ્રી જૈન શાસ. + નની ઘણી માટી હીલના થાય છે.” Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮: શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક રૂફમણી પૂછે છે કે હે ભગવંત ! મને પુત્રને વિયાગ કયા કારણસર થયે ?? મ પૂર્વભવમાં એવા શા કર્મો મેં ક્ય હશે? પુત્રની યાદ ભુલાતી નથી. યાદ આવતાં જ આંસુએ અનરાધાર વહી જાય છે. હે કૃપાળુ ! આપ કૃપા કરે. મારી સમાવિ જળવાઈ છે ન રહે તેવું કાંઇક કહે ! કેવળજ્ઞાની શ્રી નેમિનાથ પ્રભુ છેલ્યા, હે ભાગ્યવતી ! હું તમારે પૂર્વભવ છે. * કહીશ. તમે જે પૂર્વ ભવમાં કમ બાંધ્યા છે તેના ફળ તમારે જ ભોગવવાના છે. કીધાં ! | કર્મ ભોગવ્યા વગર છૂટતાં નથી. પૂર્વભવમાં તમે એક રાજાની રાણી હતા અને પાછાં પ્રીતિપાત્ર પણ હતા. વહાલા છે એવા તમને એક વખત વનમાં ટહેલવાનું મન થયું. તમારા મને રથ પૂર્ણ કરવા તમે ! ૧ ૨ જા સાથે વનમાં ભમવા લાગ્યા. ફરતા ફરતા તમારા ચકર નયનેએ એક ઘટ્ટાદાર ? છે સહકારને [આંબાનું વૃક્ષ] જે. તે સહકારમાં એક મોલી વિહાણી હતી. સત રંગથી ! ? રંગાયેલા અને અભુત ચિત્રામણ કરેલા ઈંડા જોઈને તમારી કાળી ભમ્મર કીકીઓ નાચવા રે લાગી. તમારા હાથ તેને પકડવા થનગની ઉઠયાં. ચેર ચાલે ચાલતા તમે ઈડા પાસે પહેરી ? ગયા. કમળ સ્પર્શના વડે તમારા હાથે તે ઈડા ગ્રહણ કર્યા. ચારેય કેર ફેરવી ફેરવીને જતાં તમારી રામરાજી વિકસવા લાગી. તમારા નયને મટકું પણ મારતા નથી. મનહર ચિત્રામણ અને સપ્તરંગી ઈડાને ધરાઈ ધરાઈને નિરખી લઉં તેવા ભાવે હદયકમલમાં છે { ઉછરવા લાગ્યા. આપશ્રીના નાજુક હાથે ઈડાને રમાડી રહ્યા છે તેવું અદૂર બેઠેલી મેરલીની તિરછી નજરમાં ઉતરી ગયું. હાય, મારું બચ્ચું ! અરે, મારે દિકરે ! શું તે મારા બાળકને લઈ જશે? કંઈક દેવને એલંબ આપીને પુત્ર લીધે. રુરી પુરીને પુત્ર મેળવ્યા. હવે મારું શું થશે ? | મારૂં ચિતડું વિકલ્પ-સંક૯૫માં તણાઈ જાય છે. વિલયના વિકએ મેરલોને શેરબકોર કરતી કરી દીધી. તમારા નાથ તમારી સાથે હતા. તેઓ સ્થિર બનીને તમારી ચેષ્ટા અને મોરલીનો ! કાળે કપાત નીહાળી રહ્યા હતા. ત્યાં એકાએક છેડાને સપ્ત રંગ ગાયબ થઈ ગયે. જાણે કેમ વર્ણથી ઈડા રંગ્યા ન હોય તેવા થઈ ગયા. પલટાતા રંગો જોઈને તમે ગભરાઈ ગયા શંઠા ભરી નજરે ઈડા તરફ અને તમારા પ્રિયજન તરફ જેવા લાગ્યા, ઘડકન લે ઈડા પાછા મૂળ જગ્યાએ મુકી રસ્તે પડી ગયા. શેર-બકેર કરતી મોરલી 8 નજીક આવી અસલી ઈડા ન જોવાથી મટેમેટેથી કપાત કરવા લાગી. ઇંડા મારા નથી ? છે તેવું માનતી મોરલીએ ઈડા સેવવાના છોડી દીધાં. સમય-ઘડીઓ પસાર થવા લાગી. Page #111 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ : ! ૧૨૯ છે જોતજોતામાં સેળ ઘડી પસાર થઈ ગઈ. આકશ વાદળની ફેજથી ઘેરાઈ ગયું સામસામા વાદળાઓ ચઢી આવ્યા ચારેય દિશાઓ ચમકવા લાગી વિજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. મેઘધનુષના રંગેથી નભોમંડળ, શેઃભવા લાગ્યું. મુશળધાર વર્ષો વર્ષવા લાગી. ધરતીના સ્થાને સ્થાને, ઝાડના પાંડદે પાંદડે અને બખોલે બોલે અમી છાંટણાં થવા લાગ્યાં. અમૃતનું સીંચન થવાથી ઈંડા મૂળ રૂપમાં આવી ગયા. મનોહર ઈડા જોઈને મોરલી ટહુકા કરવા લાગી ઘેલ કરવા લાગી. જાણે ઈંડાને ભેટી પડતી હોય તેમ ઈંડાને સેવવા લાગી. સેળ ઘડી પછી ઈડાને બાફ મળવા લાગ્યો. હે પુણ્યવંતી, તમે હસતાં-હસતાં ઈંડા રમાડયાં અને મલકતાં મલકતાં ચીકણું કર્મો બાંધ્યા છે. ગમે તેટલે કલ્પાંત કરે કે ગમે તેટલા આંસુ વહેવડાવશો તે પણ તે કર્મો છુટવાના નથી. કેઈને અંતરાય કરીએ તે આપણને પણ અંતરાય નડવાનો જ છે. 8 સેળ ઘડી સુધી મોરલીને વિગ કરાવ્યું તેથી સોળ ઘડીના સેળ વર્ષ થયા. સોળ વર્ષ સુધી તમારે પણ પુત્રનો વિયેગ સહ પડશે. કર્મો મઝેથી બાંધ્યા છે તે ભાગ પણ 8. મઝેથીહાય રાય કરીને કે ચિત્તમાં ઉત્પાત કરીને દુઃખ દૂર કરવાનો પ્રયત્ન બાલીશ આ ચેષ્ટા કરવા જેવું છે. કયારેય આવી રીતે દુખ દૂર થતાં નથી પરંતુ નવા નવા કર્મો બંધાયે જાય છે. માટે શ્રી જિનધિમને ઓળખે. તેમની આજ્ઞા પ્રમાણે ધર્મ કરવાથી આવેલા દુઃખમાં સહન કરવાની શકિત મળે છે. પ્રાણી કાયર પાડ્યું છેડી દે છે. કર્મને છે ભાઈ સરખે માની સમતા પૂર્વક દુઃખને વેઠે છે. નવા કર્મો ન બંધાય તેની સતત કાળજી રાખે છે. અને એક દિવસ એ આવે છે કે જે દિવસે સઘળા ઘાતી અને છે અઘાતી કર્મો નાશ કરીને શાશ્વતા સુખના ધામમાં બીરાજમાન થઈ જાય છે ત્યાં બીરાજX માન થતાં પહેલાં સંયમજીવન ગ્રહણ કરવું પડશે. સુંદર સંયમ-જીવનની આરાધના તે સિવાય મા જવાતું નથી. આ દેશના સાંભળી શ્રી રૂકમણીદેવી સંયમજીવન ગ્રહણ કરવા તલપાપડ બની છે ગયા. શુદ્ધ સંયમ જીવન સ્વીકારી, મન, વચન કાયાને સ્થિર કરી ઘાતી, અઘાતી કર્મો ખપાવી શિવપુરીમાં ચાલ્યા ગયા. ધન્ય છે શ્રી રૂકમણીદેવીને !!! Page #112 --------------------------------------------------------------------------  Page #113 -------------------------------------------------------------------------- ________________ સં ૨૦૪૪ ના મુનિ સંમેલનમાં કલ્પિત દ્રવ્યને ઠરાવ કરી કપિત દ્રવ્યને છેટે છે અર્થ કરી એ કલ્પિત દ્રવ્યમાંથી દેરાસરના વહીવટની છૂટ આપી ઉસૂત્ર અને ઉન્માર્ગના પ્રવર્તનનું પાપ કરનારમાંના એક પં. ચન્દ્રશેખર વિજી મ. તેમના પિતાના પૂ. ગુરૂદેવ છે 5 શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે મુંબઈના મધ્યસ્થસંઘ ઉપર વિ સં. ૨૦૦૮ માં છે { લખેલા પત્રની ૬ઠ્ઠી કલમના આધારે સંમેલનમાં કરેલા ખોટા ઠરાવને સાચે કરાવવા 8 { મથે છે. પણ એ એમની મથામણ પાયા વગરના મહેલ જેવી છે. વાંચકોની જાણ માટે છે આ પત્ર અહીં રજુ કરવામાં આવે છે. તે વાચકે વાંચે અને એના ઉપર મેં કરેલી છે સમીક્ષા પ વાંચે અને સત્ય-અસત્યને નિર્ણય કરે. આ અને આવી કેટલીએ ગંભીર | બાબતોમાં પં.જી કેવી થાપ ખાય છે, કેવી ગરબડ કરે છે અને શ્રી સંઘને કેવો ઉંધા 8 છે રવાડે ચડા છે. તે ખાસ સમજવા જેવું છે. પરપારાધ્ય પાદ પ્રાતઃ સ્મરણીય સિદ્ધાંત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમ- Y. સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી. શ્રી વે. મૂર્તિપૂજક મધ્યસ્થ સંઘ સભાના સભાસદો જગ ધર્મલાભ સાથે જણા. 8 આ વવાનું કે મારો પત્ર મળ્યો હતે હાલમાં કેટલેક સ્થળે દેવદ્રવ્યમાંથી ઉધારી સાધારણના 4 કો એક નવો ફતવો (લેખાંક-૩) . -શ્રી તરવદશી માહાહાહા હા હા ! | ખર્ચમાં લેવામાં આવેલ રકમે. ટ્રસ્ટ એકટ વગેરેની વિરૂદ્ધમાં તમે દર્શાવેલી લાગણી છે. નેધ પાત્ર છે. પ્રભુ શાસનમાં મહાપવિત્ર માનેલા દેવદ્રવ્યની રક્ષા અને શાસ્ત્રાનુસારી ઉપયોગ માટે પ્રગટતી સાવધાની એ ખરેખર જેને શાસન પ્રત્યેના સુંદર પ્રેમ અને છે વફાદારીનું પ્રતીક છે. તમારામાંના લગભગ બધાય કયાંકને ક્યાંક દેરાસર ઉપાશ્રય આદિના પુણ્ય વહીવટની જવાબદારી ધરાવે છે. કે જે જવાબદારીનું ઊંચું પાલન શાસનની 1 સુરક્ષા પ્રભાવના તથા ભવ્ય જીને ધર્મ સગવડ વિગેરેમાં સારે ફળ આપવા ઉપરાંત કે ઠેઠ તીર્થકર નામ કર્મના વિશિષ્ટ લાભ પામવા સુધી લઈ જવ છે. 8 તમે મહાસદ્દભાગ્ય પ્રાપ્ત થએલી આ જવાબદારીને અનેક જીવોને ધર્મમાં ઉનત આ કરવા સાથે આમને ઉન્નત કરવામાં સફળ કરે. એવી સંઘ આશા રાખે એ સ્વાભાવિક છે. પ્રસ્તુતમાં તમે કરેલા ઠરાવ અંગે તમારી દેવદ્રવ્યની રક્ષાની ધગશ અનુસારે પહેલાં છે 1 તે નિચે દર્શાવેલ મુદ્દા ખાસ ધ્યાન ખેંચે છે. ૧ શાસ્ત્રાધારે પ્રભુભકિત નિમિત્તે બોલાતું દ્રવ્ય દેવદ્રવ્યમાંજ જઈ શકે છે એને બદલે છે પોતપોતાની બુદ્ધિ અનુસાર આખુને આખું', કે આઠ આની-દશ આની વિગેરે પ્રમાણમાં હું Page #114 -------------------------------------------------------------------------- ________________ છે૧૩૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકા વિશેષાંક છે સીધું સાધારણ ખાતામાં જે જમે કરવામાં આવે છે તે તદ્દન અશાસ્ત્રીય છે. પાપવાહી છે છે, તથા સંઘના અપકર્ષને કરનારૂં છે. - ૨ વળી એના દેવદ્રવ્યમાંથી જે ઉપાશ્રય આદિના કાર્યમાં હજારોના હિસા ખર્ચાય છે છે તે, તથા છે ૩ પર્યુષણદિમાં પ્રભાવનામાં ખર્ચાય છે તે 8 ૪ ભાતા ખાતામાં ખર્ચાય છે તે, તથા છે ૫ આયંબિલ ખાતામાં રકમ આપ્યાનું જાણવામાં આવ્યું છે. તે જે સાયું હોય તે 6 અતિઅનિરછનીય અને વહીવટદારપણાની જવાબદારીનું વિઘાતક છે. છે૬ દેવદ્રવ્યમાંથી બીનજરૂરી મોટા મોટા પગારે આપી જે બીનજ ફી વધારે પડતે સ્ટાફ રખાય છે એ અનુચિત છે અને દેવદ્રવ્યમાંથી પગાર ખાતા ! સ્ટાફના માણસને ઉપગ મૂર્તિ મંદિર કે તેની દ્રવ્ય વ્યવસ્થા શિવાયની બાબતમાં કર એ દેવદ્રવ્યને દુરૂપયેાગ કહેવાય. તેમજ ગેરવાજબી વધારે પડતો સ્ટાફ રાખવો એ પણ દેવદ્રવ્યને હાનિ પહોંચાડનારું કાર્ય છે બને છે. 8 ૭ કેટલાક સ્થળમાં દેવદ્રવ્યની ઘરખમ આવક ચાલુ છતાં, એમાંથી બહાર જીર્ણોદ્ધાર છે વગેરેમાં નથી અપાતું, તથા પોતાની દેખરેખ નીચેના મંદિરના અને પ્રભુના પણ જરૂરી ઉપયોગમાં નથી લેવાતું અને એથી માત્ર શીલીક મુિડી]જ વધારે જવાય છે ! તે અત્યંત અનિચ્છનીય છે. 3 ૮ કર્માદાન વિગેરે ગેરવ્યાજબી રીતિથી દેવદ્રવ્યની વૃદ્ધિને પણ શાસ્ત્ર-હેય ગણી છે, તે છે એવી વૃદિધ તેમજ ઉપરોકત અનુચિત બાબતે એ બંને ઘેર પાપને લાવનારા તથા સમસ્ત સંઘને નુકશાન કરનારા છે. અને જીર્ણોદ્ધારમાં ખરચાઈ ગયાની પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે નિર્માલ્ય દ્રવ્ય છે પણ એકજ દેવદ્રવ્યનાં ખાતામાં જમે કરવાથી એ પ્રભુના અંગ ઉપર ચઢવાની પરિસ્થિતિ જન્મે છે. શ્રાદ્ધવિધિ વગેરેના હિસાબે દેવદ્રવ્યના બે વિભાગ છે. ૧ આદાન દ્રવ્ય ૨ નિર્માલય દ્રવ્ય પૂજા વિધિ માટે પંચાશકંજીમાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે. અને શ્રાદ્ધ વિધિ વગેરેના આધારે એવું વિધાન છે કે [૧] ઋધિમાન શ્રાવક સહપરિવાર આડંબર { સાથે પોતાની પૂજાની સામગ્રી લઈ પૂજા કરવા જાય અને [૨] મધ્યમ શ્રાવક સહકુટુંબ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ–૭ : અંક-૧-૨-૩ તા. ૩૦-૮-૯૪: : ૧૩૩. પિતાનું દ્રવ્ય લઈ પ્રભુ પૂજા કરવા જાય. ત્યારે [૩] ગરીબ શ્રાવક સામાયિક લઈને છે પ્રભુના દેર સરે જાય અને ત્યાં સામાયિક પારીને કુલ ગુંથવા વિગેરેનું કાર્ય હોય તે કરે. પ્રશમ જણાવેલ ૨-૩-૪-૫ નંબરની બાબતમાં જે કાંઈ દ્રવ્યનો તે રહ્યા કરે છે શું છે તો તે અંગે લખવાનું કે યોગ્ય રીતીએ એ તેટાને પહોંચી વળવું જોઈએ. પણ છે + દેવદ્રવ્યમાંથી તે એક પાઈ પણ તે ક્ષેત્રમાં હરગીજ ન વપરાવી જોઇએ. સરકારના વિચિત્ર કાયદા ધાર્મિક ખાતામાં જે ડખલગીરી કરી રહ્યા છે તે તે છે બદલ ટ્રસ્ટ એ દેવદ્રવ્ય નુતન મંદિર જીર્ણોદ્ધાર, જનભકિત વગેરેમાં શાસ્ત્રીય રીતી મુજબ ઉપદેશપકાદિ ગ્રન્થોના આધારે સારી રીતે ખરચતા રહેવું જોઈએ. તા.ક. આ પ્રમાણેની વસ્તુસ્થિતિ તથા પૂર્વોકત આઠ ગંભીર મુદ્દાઓ તરફ કાંઈ પણ છે તે વિચાર નહિ કરતાં જે ઠરાવ દેરાસર ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ ખાસ ધ્યાનમાં લાવવા જેવું છે. તે છે કે દેવદ્રવ્ય એ દેવસંબંધી દિવભકિત આદિ માટેનું અતિ પવિત્ર દ્રવ્ય કહેવાય તેથી છે તેને ઉપયે ગ દેવ કે દેવના મંદિરના કાર્ય સીવાય અન્યત્ર થ ન જોઈએ. નહિતર તે બીજા ક્ષેત્ર માં દેવદ્રવ્યને ઉપયોગ કરવાથી ભયંકર પાપને બંધ થાય છે. અને જરૂર છે દેવદ્રવ્યની વ્યવસ્થા કરનાર પ્રત્યેક ટ્રસ્ટી તેને હિમાયતીતે નજ હેય. ઉપર કહ્યા મુજબ દેવદ્રવ્યના કરાયેલા અને કરાતા અગ્ય સંગ્રહ, અગ્ય છે હવાલા તથા દુરૂપયોગને જાણવાથી મારા હૃદયમાં પારાવાર દુઃખ થએલ છે માટે મારી છે તમને લાગણીભરી ભલામણ છે કે-મુંબઈમાં બનતી આ વસ્તુઓ જે જૈન સમાજના ! કલ્યાણ અને અભ્યદયની ઘાતક છે તેને દૂર કરવી જોઈએ. તમારા ઠરાવને સ્પશીને વિચારતાં પણ પહેલી વાત તે એ છે કે સંબધ પ્રક[ રણના હિસાબે દેવદ્રવ્યના ત્રણ જુદા ખાતા હોવા જોઈએ. ૧ પહેલા નંબરમાં આ દાનદ્રવ્ય તે પ્રભુપૂજાદિ માટે અપાયેલ દ્રવ્ય પ્રભુ એટલે પ્રભુ મેં આ પ્રતિમાની ભકિતના મુગટ, અંગરચના, કેશર, ચંદન, બરાસ કસ્તુરી આદિ કાર્યમાં ઉપયોગી થઈ શકે છે. ૫ ૨ નિર્માલ્ય દ્રવ્ય મંદિરનાં કાર્યમાં ઉપયોગી થઈ શકે છે અને દ્રવ્યાન્તર કરી પ્રભુના છે આભુષણ પણ બનાવી શકાય. { ૩ કપિત [આચરિત] દ્રવ્ય મૂર્તિ અને મંદિર બંનેના કાર્યમાં ઉપયોગી થઈ શકે છે. સંશોધક પ્રકરણ મુજબ દેવદ્રવ્યના આવા શાસ્ત્રીય ત્રણ ખાતા જુદા ન રાખવાથી 8 જુએ કે કેવી પરિસ્થિતિ ઉભી થાય છે? આદાન દ્રવ્યનું મંદિરમાં અને નિર્માલ્ય ન દ્રવ્યનું પ્રભુ પૂજામાં વપરાઈ જવાની પરિસ્થિતિ ઉભી થાય છેદા. ત. આદાન દ્રવ્ય f Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શમણે પાસિકાઓ વિશેષાંક મંદિર કાર્ય તરફ દોરાયા છે તે કેટલું વિચાર પૂર્ણ છે. તે વયે વિચારી જે.જે. મને ! ' લાગતી શાસ્ત્રીય પદધતિના અનુસારે દેવદ્રવ્યની વ્યવસ્થા અને પૂજાની વિવિ તમને ન છે લખી જણાવી છે તે તમારે શાસનના બીજા ગીતાર્થ આચાર્યોની તે વિષયમાં સંમતિ છે લેવી જોઈએ કે જેથી જેન સંઘમાં ખોટ ઉહાપોહ કે કલહ ઉપસ્થિત થવા ૫ મે નહિ, દેવદ્રવ્ય અંગે ઠરાવ કરતા પહેલાં ઉપરની બાબતમાં સુધારણ કરવાનું અત્યંત { આવશ્યક છે એ ન થાય ત્યાં સુધી તે માગે કાંઈપણ કરવાથી દેવદ્રવ્યનો ઉપર જણાવેલા ક્ષેત્રોમાં ઉપયોગ થવાને પ્રબળ ભય ઉભું થાય છે. ધર્મ સાધવામાં ઉજમાળ બનવું. પદ્મ વિજયના ધર્મલાભ મુંબઈમાં આજથી ૪૦ વર્ષ પૂર્વે એક મધ્યસ્થ સંધ નામના સંઘની સ્થાપના થઈ છે હતી, એ અરસામાજ એ સંધ ઉપર લખાયેલે પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને પત્ર ઉપર આવે છે તે તમે સહુએ વચ્ચે. એ પત્રમાં શેઠ મોતીશા લાલ| બાગ જેન ચેરીટીઝ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને તેઓએ તા. ૧૧-૧૦-૧૯૯૧ ની મીટીંગમાં કરેલા 8 ઠરાવને જવાબ છે. તે ઠરાવ નીચે મુજબ છે. ઠરાવ-દેરાસરજીમાં આરતી પૂજા વગેરેનું જે ઘી બોલાય છે તે ઘીની ઊપજની આ આવકમાંથી સં. ૨૦૦૯ ના કા, સુ-૧ ને બુધવાર તા. ૩૧-૧૦-૫૧ થી નીચે મુજબના ઠરાવ પ્રમાણે તેની વપરાશ કરવાને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે. દેવદ્રવ્યના પ્રકાર અંગે શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી પ્રણને “સંબધ પ્રકરણની ૧૬૩ ૪ છે વગેરે ગાથાઓમાં જે વ્યાખ્યાઓ કરી છે તેમાં ચૈત્ય દ્રવ્યના ત્રણ પ્રકારો પૂજા, નિર્માલ્ય છે છે અને કલ્પિત એમ દર્શાવે છે. કલ્પિત આચરિત દ્રવ્ય કે જેમાં જિનેશ્વરની ભકિત માટે છે { આચરેલા સશાસ્ત્રીય જેવાં કે પૂજા, આરતી આદિ સાધનોની બેલી દ્વારા જે અ વક થાય છે છે તે દ્રવ્ય આચરિત-કહિપત દ્રવ્ય ગયું છે. અને તેવું દ્રવ્ય રીત્ય સંબંધી કાર્યમાં, છે 8 ગોઠીના પગારમાં, કેસર, સુખડ આદિ સર્વ કાર્યમાં તથા શ્રી જિનેશ્વરના અલંકારે છે વગેરે બનાવવા માટે વાપરી શકાય છે એમ દર્શાવ્યું છે તે ઉપર મુજબની વપરાશમાં ઘીની બેલીની ઊપજની જે આવક થાય તે આવકમાંથી આવી બાબતે અંગે ખર્ચ કરવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવે છે. આ ઠરાવના પ્રત્યુત્તરમાં પૂજ્યશ્રીએ આ ઠરાવ અંગે પિતાને કેઈપણ પતિભાવ છે આપતા પહેલાં મુંબઈના તે કાળનાં સંઘે અને ટ્રસ્ટને વહીવટ લક્ષમાં આવ્યું ત્યારે છે Page #117 -------------------------------------------------------------------------- ________________ 3 વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ : : ૧૩૫ સર્વ પ્રથમ જે અગત્યના સૂચને કરવા જેવા લાગ્યા તે સામાન્ય રીતે આઠ મુદ્દાઓ માં છે છે તેઓશ્રીએ કર્યા છે પૂજયશ્રીએ પોતાના પત્રમાં છઠ્ઠા મુદ્દામાં જે બાબત લખી છે તેથી 5 પં. ચન્દ્રશેખર વિ. મ.ની વાતને કેઈજ ટેકે મળતું નથી. • પંજી લખે છે કે પ્રેમસૂરીશ્વરજી મહારાજે છઠ્ઠા મુદ્દામાં દેવદ્રવ્યમાંથી પૂજારીઓને છે છે પગાર આપવાને વિરોધ કર્યો નથી. એમ કહીને પંદજી કદિપત દેવદ્રવ્યમાંથી પગાર આપ- 5 8 વાની વાત સાબિત કરવા મથે છે. - છઠ્ઠા મુદ્દામાં પૂજયશ્રીએ દેવદ્રવ્યમાંથી જે બિનજરૂરી પગાર આપી જે બિન જરૂરી છે છેવધારે રટાફ રખાય છે તેને અનુચિત ગણાવ્યું છે. દેવદ્રવ્યમાંથી પગાર ખાતા માણસે 8 પાસે મૂર્તિ મન્દિર સિવાયનું કામ કરાવવું તે દેવદ્રવ્યને દુરૂપયોગ ગણાવ્યા છે છે તેમજ ગેરવ્યાજબી વધારે સ્ટાફ રાખવે તે દેવદ્રવ્યને હાનિ પહોંચાડવાનું કહ્યું છે ? કે આમાં તેઓશ્રીએ મુંબઈની પરિસ્થિતિ સામે ટકોર કરી છે. બાકી આમાં વિરોધને કે છે સંમતિને ઈ સવાલ નથી. આ લેખ માંજ આગળ તેઓશ્રીના મંતવ્યની ખબર પડશે. પત્રમાં આઠ મુદ્દાઓ બાદ ઠરાવને સ્પશીને વિચારતાં... એમ લખીને તેઓશ્રી આગળ વધતાં સંબધ પ્રકરણના આધારે પહેલાં તે દેવ છે. દ્રવ્યના ૩ બાગ પાડવા ઉપર ખાસ ભાર મૂક્યો છે. એ વાત અતિ મહત્વની છે. જ સં. ૨૦૪૪ના મીની મુનિ સંમેલનને કપિત દ્રવ્યને માટે અર્થ કરી એ ? દ્રવ્યથી દેરા પરના તમામ વહીવટ કરવાની છુટ આ પતે ઠરાવ કર્યો તે પહેલાં ભારતભરના દરેક સંઘે માં હરિભદ્રસૂરિ મહારાજાએ સંબે પ્રકરણમાં કહેલી ૩ પ્રકારના દેવદ્રવ્યની અલગ ગોઠવણ કરવાને આવેશ કરવે જોઇને હતે. કવિત દ્રવ્યની વ્યાખ્યા પેટી થાય છે એમ જારે એક આચાર્યશ્રી તરફથી સૂચન થયું ત્યારે તેના ઉપર મધ્યસ્થ ભાવે વિચાર કરવું જોઈતું હતું અને કપિત છે દ્રવ્યને ઉપગ જે રીતે આપવાદ માગે, કરવાનું શાસ્ત્રોક્ત સુચન હતું તેને અગવણીને ને અપવાદ માને ઠરાવમાં રાજમાર્ગ બનાવી આપે એ ગંભીર ભૂલ સંમેલનને હજુ પણ સમજાય તે ઘણું સારું. પં. ચન્દ્રશેખરજી વિ. મ. પણ આવેશ મુકત બની એમના ગુરૂદેવ પ્રેમસૂરીછે શ્વરજી મ.ના મુંબઈના મધ્યસ્થ સંઘ ઉપરના પત્રની ૬ ઠ્ઠી કલમને વાસ્તવિક અંર્થ ? સમજી તિ દ્રવ્યથી દેરાસરના વહીવટની, પૂજારીઓના પગાર વગેરેની બેટી કૂદાકૂદ ન ન કરે. કદાય પ્રેમસૂરીશ્વરજી મ, કપિત દ્રવ્યથી દેરાસરના વહીવટની કે પૂજારીઓના ? Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ : : શ્રી જૈનશાસન (અઠવાડીક)શ્રી જેનરન શ્રમણે પાસિકા વિશેષાંક છે પગારની હિમાયત કરતા તે તમે કહપેલા કલ્પિત દ્રવ્યથી કે મુંબઈ જેવા સમુદ્ધ સંઘ માટે હિમાયત તે ન જ કરે. - જે તેઓ તેવા હિમાયતી હતા તે મુંબઈ ભૂલેશ્વર લાલબાગ દેરાસર ઉપાશ્રયમાં સં, છે ૧૯૮૪ની સાલથી માંડી સં. ૨૦૦૮ ની સાલ સુધી પૂજારીઓને અને સટાફને અંદાજ પગાર ગણી જે ૩ લાખ રૂા. દેવદ્રવ્યમાં જમા કરાવ્યા. તે કરાવત ખરા? દેવદ્રવ્યમાંથી હું પગાર અપાય એવી તેઓની માન્યતા હતી એ વાત આથી ઉડી જાય છે. જગદગુરૂહીરસૂરિ મ.ના સમયમાં કેટલાક ગ્રન્થોને જલશરણ કરાવવામાં આવ્યા છે હતા તેમ પં. ચન્દ્રશેખર વિના ધાર્મિક વહીવટ વિચારને કે જેમાં આગળ પાછળ ઘણું છે અસંગતિ છે પરસ્પર વિરોધી વાતે છે શાસ્ત્ર સાપેક્ષતાનું ઠેકાણું નથી. આ જના સુધારાવાદના યુગમાં બેટી પકડ પકડાવી ઉમાગે દેરનારું છે તેથી એને જલશણુ કરાવવા A જેવું છે. સંમેલનની પ્રવર સમિતિના આચાર્યોએ ન્યાય, નિષ્ઠા સિદ્ધાન્ત નિષ્ઠાથી શાસન રાગ સમચિત કર્તવ્ય જાણીને આ પુસ્તકને અવિશ્વસનીય અને અમાન્ય નહેર કરવું જોઈતું હતું. જૈન શાસનને હાર્દિક શુભેચ્છા... उत्थायोत्थाय बोद्धव्यं किमद्य सुकृतं कृतम । ___ आयुषः खण्डमाक्षय रविरसं प्रयास्यति ।। ઉઠી ઉઠીને જાણવું કે આજે મે શું કાર્ય કર્યું. કેમકે આયુષ્ય આજના છે દિનનો ટુકલે લઈ સૂર્ય ચાલ્યા જશે. ફોનઃ ઘર ૭૮૭૯૬ – ૭૮૫૫૬ ફેન એ. ૭૪૮૧૭ - ૦૮૮૩૯ – શાહ કાનજી હીરજી સસ પ-ઈન મારકેટ, જામનગર श्वःकार्यमध कुर्वीत पवाले चापराह्निकम् ।। मृयुर्न हि परीक्षेत कृतं वास्य न वा कृतम् ।। કાલપર મુકેલું ધમ કાર્ય આજ કરે, બપોર પછી કરવા ધારેલું સવારે કરે છે છે કેમકે આણે ધર્મ કાર્ય કર્યું છે કે નહિ તે ખરેખર મૃત્યુ જોતું નથી. કિષ્ના સા. રીપેરર્સ - રાજકોટ જ LI Page #119 -------------------------------------------------------------------------- ________________ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાથ ને પામેલા પરમમિષ ફરમાવી રહ્યા છે કે-જયાં સુધી આ સ`સારમાં મારે રહેવાનુ' થાય ત્યાં સુધી સદા માટે શ્રી જિનની ભક્તિ હજો. સસારથી ત્રાસ પામેલા જીવાને શ્રી જિનભક્તિ વિના બીજું કશુ કરવા જેવુ લાગતું નથી. આ સ ંસારનું દુઃખ રિબાવનારૂ' છે અને સુખ ફસાવનારૂ છે તે વાત શ્રી જિનભક્તિ જેના હૈયામાં આવે તેને સમજાય. આજ્ઞા દુઃખ મારા જ પાપનુ' ફળ, તેને મજેથી વેઠવુ તે મારા ધર્મ –આ બરાબર સમતઈ જાય તા દુઃખના કાળમાં આનદ હાય, પુણ્યથી મળેલુ સુખ ફૂંકી દેવા જેવુ' છે, ન ફેંકાય તેા સાવચેતથી જીવવા જેવુ છે, આ આજ્ઞા પણ સમજાઈ જાય તે। સસાર નાશ પામે અને મુક્તિ અવશ્ય મલે. શ્રી જિન ભકિત પ્રવચન-આઠંસુ' – પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ૨૨૮, માગશર સુટ્ઠિ-૪ સેામવાર, તા. ૨૨-૧૧-૧૯૭૧ ખેડા દુ:ખ ખજેથી વેઠવુ' આ વાત મગજમાં બેસે તેવી છે ? ન બેસે તા શ્રી જિનેશ્વરદેવ હૈયામાં આવે ? ભક્તિ પેદા થાય ? દુઃખ કાઢવા ધમાધમ કરે તે દુઃખ ભાગી જાય ? દુઃખમાં બિાયા કરે તેા સદ્ગતિ થાય ? દુઃખ મજેથી વેહું તેા જ દુ:ખ જાયઆ વાત સમજાયા વિના ચાલે ? આપણા ભગવાન ગમે તેવી ભક્તિથી રીઝે? પાપ કરો તા ય તમારૂ દુઃખ નાશ પામે—તેવા આશીર્વાદ આપે ? ગુરુ પણ તેવા આશીર્વાદ આપે ? ધર્મ પણ તેવુ... કહું ? પાપ મજેથી, ડાચીમાસીને કર્યો છે તે દુ:ખ પણ સારી રીતના વેઠતા શીખેા તેમજ કહે કે બીજી કહે ? શ્રી શ્ર ણુક મહારાજા ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમ ભગત, આવતી ચેવિશીમાં પહેલા શ્રી તીથ કરદેવ થવાના તેમના આત્મા પણ આજે નરકમાં છે ને ? પાપ કર્યાં તે તેમને પણ નરકમાં જવુ પડયું. ત્યાં દુઃખમાં રાડ પડાઇ જાય પણ તે હહૈયાથી મજામાં છે. તેમને જેવાં દુઃખ છે તેના પ્રમાણમાં આપણને શું દુ:ખ છે ? પાપ કર્યા તે દુઃખ આવ્યું. તે મજેથી વેઠવુ જ જોઈએ-આ વાત હું યામાં બેસાડવામાં શું વાંધે છે ? શ્રી શ્રણિક મહારાજા જેવા ભગત તમે છે? તેમણે જેવી ભકિત કરેલી તેવી કરેા છે ? દુઃખથી ડરે કામ ન ચાલે. ખુદ શ્રી મહાવીર પરમાત્માએ કેવા ઘાર ઉપસર્ગો વેઠયા છે! ભગવાનની ઈચ્છા Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાએ વિશેષાંક ન હોય તે કઈ દુઃખ આપી શકે ખરૂં? ભગવાન દુખે મજેથી વેઠે ને આપણે દુખથી ભાગાભાગ કરીએ તે કેમ ચાલે? તમે બધા જે ભણવા માંડે અને તત્વજ્ઞાન છે ને મેળવવા પ્રયત્ન કરે તે બધું સમજાય તેવું છે. ન સમજાય તે સમજવું કે તે પંડિત ૧ થવા, નામના મેળવવા કે સ્વાર્થ માટે ભણે છે. તે માટે ભણે તેને સાચું જ્ઞાન ન થાય. છે છે જે જ્ઞાન આત્માને સુધારે તેનું નામ કેળવણી! આત્માને લેભ, માવી, વિષયી 8 1 બનાવે તે કેળવણી છે? છે દુઃખ પાપથી જ. સુખ, પુણ્યથી જ. તે સુખ ચાલે તે ફેંકી દેવા જેવું જ, ન 1 ચાલે તે સાચવી-સંભાળીને રહેવા જેવું. બે ને બે ચાર જેવી આ વાતમાં તકરાર શું ? છે તે માનવામાં વાંધો છે? આ સમજ આવી જાય તે માણસ ભગવાનની પૂંઠે જ ફરે, ભગવાન પાછળ ગાંડે ઘેલો થઈ જાય. તે જેવી ભક્તિ કરે તેવી તમે ન કરે. દરેક છે અવસ્થામાં આનંદિત રાખવાનો ભગવાને કે સુંદર કિમિ બતાવ્યો છેઆ યાદ છે આવતા આજ્ઞાની અનુભૂતિ થાય. દુઃખમય સંસારમાં દુઃખ આવવાનું જ. બધા જ મનુષ્ય જે દુઃખ મજેથી ભેગ{ વતા થઈ જાય તો લીલા લહેર થઈ જાય. દીન શો ન જડે! બધા હવાથી સુખી 1 થઈ જાય. દુખ આવે અને ન ભેગવે તેના કપાળમાં દુઃખ લખાયેલું છે, મનથી ભેગવે છે { તે જ દુઃખ નાશ પામે. આ વાત હયામાં વસી તે નરકમાં પણ સુખી અને આ વાત છે 4 હયામાં નહિ તે નવમાં શૈવેયકમાં પણ દુખી. આવી ભકિત હૈયામાં જાગે પછી તેને છે તે ભગવાનના દર્શન કરે, પૂજન તમારી પોતાની સામગ્રીથી કરે તે કહેવું પડે. તે 8. કરતો જ હોય, આજે દર્શન-પૂજનના નિયમ આપવા પડે છે. રોજ ન થાય તે પાંચસાત દાડા કરજે. તે નિયમને ભાંગનારા ઘણા, પાળનારા થડા ! ભગવાનના દર્શન-પૂજનાદિ ભગવાન માટે કરવાના છે કે આપણું મટે? આ પણ છે બધા જ ભગવાન મહાસુખમાં જન્મેલા, સુખમાં ઉછરેલા છતાં ય બધા ય સુખને છોડી, | સાધુ થઈ, ઘર દુઃખ વેઠી, મેહ મારી, વીતરાગ થઈ, કેવળજ્ઞાન પામી, મેક્ષમાર્ગ છે સ્થાપી, મેક્ષે ગયા. ભગવાનની આજ્ઞા મુજબ જીવી બીજા પણ અનંતા આત્માઓ સુખ { છેડી, દુઃખ વેઠી ક્ષે ગયા. તે આપણે ઇતિહાસ. આપણે ધમ કથાનુયોગ એટલે છે | ઇતિહાસ! તે જાણનારા-સાંભળનાર દુઃખમાં રાવે? સુખમાં ભટકે? માં ડહાપણ તે માને ! તેને ભગવાનનો સેવક કહેવાય? આ સેવકપણું નથી માટે દશન-પૂજનમાં અંત- ૨ 1 રાય નડે છે. કયે અંતરાય? જેટલા ખાલી હાથે પૂજા કરવા આવે તે બધા દુઃખી છે ! તે માટે ને? { “દુખ મજેથી વેઠવું અને સુખ માત્રને ત્યાગ કર આ બે આડા સમજાઈ છે Page #121 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ : અંક ૧-૨-૩ :તા. ૩૦-૮-૯૪ : ૧૩૯ જાય તા શકિતવાળા સાધુ થાય, શિકત ન હોય તે શ્રાવક થાય. વ્રત-તપ-જપ આદિ કરવાની પણ રકિત ન હોય તે ભાવના ભાવે, ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખે અને પેાતાની ખામી જૂએ, સમજાય છે તે કે–સાધુ, શ્રાવક, સમકિતી, સમિકત પામવાની ભાવનાવાળા માર્ગાનુસારી જીવા ભગવાનના શાસનમાં આવે. તે બધાને શુ. જેઈએ ? સમકિત વગરના કહે સમકિત જોઈએ, સમકિતી જીવા કહે દેશવિરત જોઇએ, કેશવરતિવાળા કહે કે સવવતિ જોઇએ. બધા કહે કે અમારે મેક્ષ જ જોઇએ. તેમાં કાઈ દુ:ખની ફરિયાદ કરવાવાળા અને સસારના સુખની ભીખ માગનારા હોય ? દુ:ખમાં રાનારા હાય ' સુખમાં પાગલ બનેલા હોય ? દોષ દૂર ન કરે તેા ગુણ આવે? મારે કોઈને દુઃખ થાય તેમ કરવું નથી' આવા નિય બધા કરે તેા જગતમાં કેઇને ઉપદ્રવ થાય ખરા ? જગતને નિરૂપદ્રવ કરવુ. હોય તે શાસ્ત્રનું આ વચન જ પાષક છે. જાતને કૈાઇ સુખી કરી શકયુ" નથી, અસાધ્ય રોગામાં સારામાં સારા ડોકટરો ય હાથ ખ'ખેરી લે છે. ઔષધ શેાધવા કેટલા જીવાના વિનાશ કરે છે. તેની અનુમાઇનાના પણ પાર નથી. તેવા બધા સુખી થાય ખરા ? બીજાને દુ:ખી કરનારા કયારે ય સુખી હાય નહિ. આશના સસ્કારને પામેલા કહેતા કે, મારા સુખ માટે મારે કોઈને ય દુ:ખ દેવાય નહિ. એક કાઢથી નીતરતા માણસ હતા તેણે કઇએ ઉપાય બતાવ્યા કે, કાળા નાગને પકડી, માટલામાં મૂકી તેને અગ્નિમાં રાખી મારી નાખે અને તેની રાખ શરીરે લગાવે તે આ કોઢ મટી જાય. આ સાંભળતા જ પેલેા કડપી ઊઠયા કે, આવા ઉપાય ! મારી જાતને સુખી કરવા બીજાને જીવતા સળગાવુ. ના નહિ બને.' કેટલા મળે ? આવા જીવે આજે માટા ભાગને બીજાના દુઃખે દુ:ખ નથી, બીજાના સુખની ઈચ્છા ય નથી. આવાને સુખી કાણુ કરે ? માત્ર શાંતિ મેાલવાથી બધાને શાંતિ ન થાય. આગળના દુઃખી, સુખીને જોઇ કહેતા, પુણ્યશાલી જીવા છે. સારૂ કરીને આવ્યા માટે અહી. સુખી છે, અહી. પણ સારૂ કરે છે માટે ભવિષ્યમાં પણ સુખી થવાના છે. સુખી તેમનું સન્માન કરતા, દુઃખ દૂર કરતા. આજે બધાને એ શિક્ષણ આપ્યુ કે, દુ:ખી સુખીને જોઈ આંખા બાળે છે, હું યુ માળે છે, ગાળા ઢે છે. સુખી તેમના તિરસ્કાર કરે છે. બંને પરસ્પર લઢે છે. સવર્ણો અને અવર્ણોને લઢાવનાર તમારી સરકાર છે. શિક્ષણ જ ઊંધું આપ્યુ.. બધાની શાંતિ હરાઇ ગઇ. પરસ્પર કાઇને વિશ્વાસ રહ્યો નથી, આગળ જે ભાઇચાર હતા. સ'પ હતા તેમાં આ લેાકાએ અગ્નિ મૂકયા. આજે જગતમાં હુંયાના સુખી ભગવાનના માર્ગને સમજેલા વિના કોઈ જ નથી. Page #122 -------------------------------------------------------------------------- ________________ કે ૧૪૦ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાએ વિશેષાંક આગળ નિશાળેથી ભણીને આવેલા છોકરાને મા-બાપ પૂછતા કે, : ભણીને છે. આ છે? જે મા-બાપને પગે ન લાગે, તેની સ્કુલ બંધ કરાવી દેતા. આવું ભણે જ છે? આર્ય દેશના સંસ્કાર ભૂલી ગયે. માતા-પિતા, વડિલ–ગુરૂ આદિને પગે લાગ્યા છે વિના બહાર જવાય-અવાય નહિ. તે મર્યાદા જીવતી ત્યારે ઓછું ભણેલા પણ સારા ! $ હતા. જે પોતાના મા-બાપનું સન્માન ન કરે, મા-બાપને ન થાય તે જગતનું ભલુ કરે છે આજે તે ડેકટર પણ સાચી વાત નથી કહેતા. બેટા ઈજેકશન આપે છે, ભારે દવાઓ આપે છે, કાયમના રોગી બનાવે છે, તમને પણ પૈસા ખર્ચીને રેગ વધાર. છે. વાનું મન છે. આજના ડેકટરને પનારે પહેલા નિરોગી થયા કે કાયમના રોગી થયા? ખાવું-પીવું, હરવું-ફરવું ચાલુ અને દવા ખાવી તે રેગ જાય. આગળના વૈદ્યો તે તમારી દવા પણ ન કરે. તાવ આવે તે સાત દિવસ સૂવાડી રાખે. તરસમાં ગરમ પાણી લેવાનું કહેતા. સાતમે દાડે તાવ ન હોય. તે આજે રહ્યું નથી. દુઃખ વેઠયા વિના, સુખને ત્યાગ કર્યા વિના શરીર પણ સારૂ નથી રહેતું તે ન છે આત્માની તે શી વાત કરવી ? તમને ભૂખ લાગે તે અનુભવ થાય છે? નીતિશાસ્ત્ર પણ લખ્યું છે કે, વગર ભૂખે ખાવું નહિ. ભૂખ લાગી, ખાવાની જરૂર પડી માટે છે છે ખાય તેવા કેટલા ? ભુખનું જરાય દુઃખ વેઠયા વિનાના ખાય અને તે નિરોગી રહે તે ! પુણ્યને પ્રભાવ! તેને રેગ ન થાય તે પુણ્યના કારણે. ભગવાનની “દુઃખ વેઠવાની અને સુખ છોડવાની આજ્ઞા સમજાઈ જાય છે ભક્તિને રસ જાગે. તે ભકિત મોક્ષ આપે જ. ત્યાં સુધી અમારે માત્ર ભાવભકિત કરવાની, તમારે આ દ્રય પૂર્વક ભાવભકિત કરવાની તમારા ઘરમાં કપ-રકાબી કેટલાં? ઘના મેમ્બર જેટલા કે વધારે ? પૂજાની થાળી-વાટકી કેટલી? તે મલતી નહિ હોય? બજારમાં ! ખેટ હશે? તમારી પાસે પૈસા નથી? તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય તેટલી ધર્મની સામગ્રી હોવી જોઈએ, તેમ સાધુપણાની ય સામગ્રી લેવી જોઈએ, એ છે? સાધુને ! એ ઘે કેઈ ઉપાડી જાય કાં પડી—ખોવાઈ જાય અને તત્કાલ જોઈએ તે કય ઘરમાંથી ? છે મળે ? તમારી ધર્મની ભાવના નાશ પામવાથી અમને નિર્દોષ વસ્તુ મલતી બંધ થઈ ગઈ. ભગવાનના ભગતને સાધુ થવાને જ ભાવ હોય, ઉલાસ ન જાગે, શકિત ન હેય માટે ઘરમાં રહે. પણ જેમ જ ભગવાનના દર્શન-પૂજનાદિ કરે તેમ સાધુવેષને ૨ છે પણ હાથ જોડે. { દુઃખથી બચવાના ઉપાય, દુઃખને મજેથી વેઠવું તે જ છે. માંદગી ન જોઈએ તે આ સારૂં-સારું ખાવા-પીવાનું છોડે તેવી સલાહ આપનાર કેઈ ડોકટર મ૯યા છે? સુખના - ફાંફા મારવા છતાં ય સુખ ન મળે અને દુખ આવી આવીને પડે, કારણ? ભિખારીને Page #123 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક : ૧-૨-૩ તા. ૩૦-૮-૪ : ૧૪૧ સારૂં' ખાવાનુ` મત્યુ', ખુશી થતા આવતા હોય અને કોઇ તગડો તેને મારીને બધુ` પડાવી લે તે શું કરે ? આપણે તેને સુખી કરવા ઇચ્છયે પણ તે બિચારા સુખી થઇ શકયે। નહિ. માટે સુખી કરવા ઇચ્છીએ તે પણ સુખી કરી શકીએ નહિ તેવું પણ બને ને? આપણું હું. નહાર ન થાય, દયાના પરિણામ ચાલી ન જાય માટે દુ;ખીને મદદ કરવી, દુ:ખ દૂર કરવા પ્રયત્ન જરૂર કરવાના છે. પણ મારૂ ખાઇને તે દોડતા થાય તેમાં રાજી થવા જેવું નથી. તેમના સુખની પ'ચાતમાં પડવા ગયા તા ઘણી હાળીએ સળગશે. ભગાનના જે ભગત બન્યા તેને કહેવુ ન પડે કે, 'દર્શન ખાલી હાથે ન થાય! પૂજ પારકી સામગ્રીથી ન થાય!! છતી શક્તિએ આછી શક્તિ ન વપરાય !!! ભગવાનની પૂજામાં સારામાં સારા ફળ-નૈવેદ્ય મૂકવા જોઇએ. તેના પૈસા ઉપજાવવાના છે. તે બધુ દેવદ્રવ્ય છે. આગળ અમે જોયુ છે કે, તમારા જેવી સામગ્રી નહિ હૈ।વા છતાં પણ વૃદ્ધ ડેશીએ સ થયા માટે અખ`ડ ચેખા વીણતી. લેાટી કે કળશમાં દૂધ રાખતી. આજે આ જોવા મળે ? આજે તા એવુ' કહેનારા મળે કે, દેરાસરનુ વાપરવામાં શુ' વાંધા ? બધાની બુધ્ધિ ફરી ગઇ છે. તેમાં જો અમે ય સંમત થઈ જઈએ તો તમે બધા તારાજી રાજી થવાના છે. ઉપદેશકાએ બહુ જ સાવચેત થવા જેવુ' છે અને આ વાત ભારપૂર્વક સમજાવવાની છે. નહિ તા આ બધા વાણીયા પાતાના ઘરનું વાપરવુ' ન પડે, માટે અમારા પગ દાબતા દાખતા અમારી સમતિ લઇ જશે જે સાધુએ તેમાં આવી ગયા તેમના તે દા'ડા ઊી ગયા છે. પેતે ય ડુબશે અને અનેકને ડુબાડશે. પાત ની જ સામગ્રીથી ભગવાનની પૂજા-ભકિત કરવાનું મન કેને થાય ? મારી સામગ્રીને વધુમાં વધુ ધ'માં ઉપયેગ થાય તે જ સફળ છે આવુ માને તેને, તમારે રાજ એક સાધિમ કને જમાડીને જમવાના નિયમ ખરો ? જો બધા આ નિયમ કરે તા એક સાધર્મિક ભુખ્યા સૂવે ખરા ? જે રાજ શેાધી શેાધીને સાધમિકને જમાડે તે તે પણ સાચા જિનના ભકત બની જાય! સુદેવની પૂજા-ભકિત કરવા છત', સદ્ગુરુને સાંભળવા છતાં અને ધર્માં કરવા છતાં ય હજી તમે કેારાને કારા કેમ છે? દુઃખ વેઠવુ' નથી અને સુખ બધા જ જોઇએ છે તે મનાવૃત્તિ જીવતી છે માટે. ‘દુઃખ વેઠવા જેવુ' છે, સુખ છેાડવા જેવુ છે' આ આજ્ઞા સમાયા વિના દુનિયાનુ કાઈ પ્રક્ષણ કામ લાગે તેવુ' નથી. આ શિક્ષણ દુનિયાની કોઇ સ્કુલમાં મળે તેવુ નથી. તમે બધા જો શ્રાવક થઈ જાવ, ધર્માભા થઇ જાવ, ધર્માંના ખપી થઈ જાવ તે તમારા ઘરમાં મળે તેવુ છે. પછી તેવા જીવે મહાસ તાષી બની જાય ખાવા કરતાં ખવરાવવામાં આનંદ માને, સુખમાં જાત ગૌણુ અને દુઃખમાં જાત પહેલી કાય. Page #124 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૪૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણ પાસિકાઓ વિશેષાંક તમને તમારી “મા”ના વર્તનથી પણ આ શિક્ષણ ન મલ્યું ? પિતાના સુખનો { ભેગ આપી, દુ:ખ વેઠી મેટા કર્યા તે ખબર છે ને? જો નાના છોકરાને માટે કરવામાં છે કે, માત્ર પોતાના જ સુખમાં લીન રહે તે છોકરું મરી જાય, પણ બધા કામ પડતા છે મૂકી મા છોકરાનું જ ધ્યાન રાખે, ભગવાને પણ આત્માના માટે શીખવ્યું કે દુઃખ વેઠતા શીખે, સુખ છેડતા શીખો. છે આ જ મોટામાં મોટે ઉપકાર છે. ભલું પણ આ જ દશામાં થાય. શું વિચાર છે? તમારે ઘરને ખર્ચો કેટલા? અંગત ખર્ચે કેટલે ? અને ધર્મને ખર્ચો કેટલે ? છે આજે સાધારણના ફાળા કેમ કરવા પડે છે ? કેઈને ભેગ આપવાનું મન નથી માટે છે ૧ ગામમાં ઘર કેટલાં અને મંદિર કેટલાં? બધાના ઘર બરાબર ચાલે અને મંદિર એક છે હોય તે ય તેમાં બધી ગરબડ ચાલે ! { આગળ દેવદ્રવ્ય અને જ્ઞાન દ્રવ્યની જેમ સાધારણના ય ભંડાર રહેતા. પોતાની તે શકિત મુજબ પોતાના દ્રવ્યથી પૂજા કરનારા પણ રજ સાધ. રણમાં કાંઈને કાંઈ નાખતા છે જેમ મંદિર–ઉપાશ્રયના દર્શન કરે તેમ સાધારણના ભંડારના દર્શન કરતાં. તેને ઉપ* યોગ સુખી માણસે કરતા નહિ જ્યારે કાંઈ આપત્તિ આવે, આસમાની સુલતાની થાય છે ત્યારે તેને ઉપયોગ કરવાને-તેમ માનતા. છે. વર્ષો પહેલાની મેં અનુભવેલી વાત છે. એક ગામમાં શ્રી સંઘે નિય કર્યો કે, છે દેવદ્રવ્યની ટીપ કરવા આવે તેને મંદિરનું દેવદ્રવ્ય થોડું-થોડું આપવું. પણ જેટલું છે મંદિરનું આપીએ તેટલું સંઘનું પણ આપવું. ત્યારે ત્યાંના આગેવાને કહ્યું કે, સંઘનું 1 છે જે આપો તેમાં અધું મારૂં અને અર્ધ સંતનું આપવું. તે આગેવાનને પૂછયું કે આ છે ઠરાવ કેમ કર્યો? તે કહે કે, લોકોની ભાવના પણ ઓછી થાય છે, શકિત પણ એછી { થાય છે. મંદિરનું બધું ખાલી કરીએ તે ઠીક નહિ માટે આ ઠરાવ કર્યો. અમે નહિ ! & કરીએ તે કેણ કરશે ? જે દરેકે દરેક ગામના સુખી લેકે બરાબર આંક મૂકે, તે છે. * મધ્યમે તે છલકાવી દે તેવા છે. તમે બધા શાણું થાવ તે કાલથી સુધારો થઈ જાય. ૪ આ ઉત્સવ તે પૂરી થયે. ભગવાન ગાદીએ પણ બેસી ગયા. “દુઃખ વેઠવા જેવું { છે, સુખ છોડવા જેવું છે' આ આજ્ઞા હવામાં બેસી જાય તે છવાય પણ સુખે, મરાય પણ સુખે, પરલેક પણ સુંદર બને અને મુક્તિ છેટી નથી. પછી તે શ ત મુજબ ભકિત કર્યા કરે. જેના હૈયામાં ભગવાનની આજ્ઞા રૂપી ભકિત હોય તે સુખી કે દુઃખી બેય સદ્દગતિમાં જવાના. આપણે ત્યાં દુઃખી માત્ર દુર્ગતિમાં જ જાય અને સુખી જ સદૃગતિમાં જાય તેવું નથી. સારી રીતના જીવવું અને સારી રીતના આનંદથી મરવું છે તે આપણા હાથમાં છે. ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવી, સૌ જયાં ભગવાન ગયા ! છે ત્યાં વહેલામાં વહેલા પહોંચે તે ભાવના રાખી પૂર્ણ કરવામાં આવે છે. આ S Page #125 -------------------------------------------------------------------------- ________________ કમળેા પ્રચારક ગેંગાની ક્ષમાપના. અમદાવાદની કાઇ પાળમાં, પાડામાં, ખાંચામાં, શેરીમાં, એળમાં, ગલીમાં, એટલે, પાનના ગલ્લે, કે જાહેર માર્ગો ઉપર જયાં કયાંય પણ જો તમને ગેંગા જેવા જ છે આતા' આવા સુભાષિતનું શ્રવણુ થઈ જાય તે તરત જ આ ભદ્રંભદ્રને વિના સ`કાચે યાદ કરજો. કારણ કે અમદાવાદ આખાને ગે‘ગા' શબ્દની ભેટ ધરનાર હુ. જ છું, અને અમદાવાદની મહિલા મ`ડળે હવે તે ઉત્કર્ષ સાધ્યા હાવાથી તેમને દરેકને ‘એ લલ્લુભાઈ અઇ' આવે આવા ગાલ્ડન~વાકયના સુવર્ણ ચંદ્રક મે' જ અણુ કર્યાં છે. તારીખ ૩૨-૧૩-૦૯ ૧ નારાજ. જો : આમ તો મે' દરેકને ‘એ મહાયશ !' કે એ મહાશય,' ‘એ વિડલ,’ ‘આ મુરબ્બી,' ‘આ ભાગશાળી,' ‘આ મહાભાગ આવા રત્નેાના, મણિના, કલર સ્ટોન (રત્નમણિના ના ચ`દ્રકા મારા જ વ૨દ મેઢેથી એનાયત કર્યા હતા પણ લેકને એ પસંદ પડયાં લાગતા નથી. તેના સ્પષ્ટ-સચેટ-પુરાવા એ જ છે કે-લેાકેા એકાબીનને આ એશ !' ‘બેલા સાહેબ,' મેાલે માલિક,' બેાલે પ્રભુ,' ‘આ ગુરૂ !'. આવા શબ્દના ભૂષણેાની ભેટ કરે છે. ooooooooooooooooooo ખાટુ' ન લગાડતા હૈ। ને ? —શ્રી ભદ્રં ભદ્ર cocooooooooooooooo પણ મારા ગેંગા' શબ્દએ તા અમદાવાદ આખાયમાં અને ત્યાંથી સુરત, સુ ખઇ, વાપી, વલસાડ અડધુ ગુજરાત (દુબઇની ખબર નથી હાં ભઇ) એ આખી લાઇન ઉપર તરખાટ માવી મૂકયેા છે. આથી મને નવાઈ લાગી કે-મારા સુદર શબ્દ ચંદ્રકને ના પસંદ કરનાર લેાકેા જ મારા આવા અસુંદર શબ્દ પ્રયોગને કેટલા બધાં ઉમળકાથી વધાવી રહ્યુ છે. આ હા હા ! સારા કરતાં ખરાબ સ‘સ્કારાની અસર જલદ અને જલ્દી થાય છે તેવુ મને આ પ્રસંગ ઉપરથી તત્ત્વજ્ઞાન મળ્યું, મને મળેલા તત્ત્વજ્ઞાનથી જ પ્રેરાઇને જાહૂઁ પહેલાં સંસારના સુખેા માટે ધમ ન થઇ શકે આવી વાતાનું દિવ્ય દર્શાન કરાવનાર લેકેએજ હવે અસરકારક રામબાણ ઇલાજ જેવા શાસ્ત્ર વિરૂધ સ`સારના સુખા માટે વ ના થાય તેા શું પાપ થાય ?? આવા ગેંગા' જેવા વાકયેાના રત્નચાંદ, મણિ-ચાંદ, સાનુ-ચાંદ, રૂપુ-ચાંદ, જસત, ચંદ્રક, સીસા-ચંદ્રક, લેાખંડ ચાંદ, તાંબા-ચંદ્ગક સ્ટીલ, એલ્યુમિનિયમ-ચંદ્રકાની ઠેક-ઠેકાણે પ્રભાવના-લાણી કરવા માંડી છે. પછી તા સંમેલનના સજ્જનાએ આ ‘ગે’ગા-ભારતીની’ સત્પ્રેરણાથી પ્રેરાઈને ધ્રુવદ્રવ્ય થી પૂજા કરવાની, ગુરૂપૂજન સાધુ-સાવીના કામમાં લેવાની' એવી તેા કે કે આકાશવાણી Page #126 -------------------------------------------------------------------------- ________________ { ૧૪૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા વિશેષાંક * અમદાવાદ, વડેદરા, રાજકોટ અને ભૂજ ઉપર ચાલુ કરી. અને બાપુ ! તમે નહિ માને. આ ખરાબ-ખરાબ શાસ્ત્ર વિરૂદ્ધ વાતે સાંભળનારાએ પણ કમળાની અસરમાં આવી ગયા. બધે હો એમને બધે સેનું જ દેખાવા માંડયુ. છે અને પછી તે એ લોકોને સેના ને પિત્તળમાં ભેદ જ ના લાગે છે અને પાપુ ! સેતુ જ સમજીને જ પિત્તળ લેવા લાગ્યા. મારા-તમારા જેવાથી લો કેત્તર ધર્મના સાધક આ 8 શ્રેણિરત્નોને કમળાથી થતી પીડા જોઈ ના શકાઈ. અને એટલે જ ના છુટકે કમળા ઉપર 9 છે દુઃખતા હવે કેરટમાં જઈને “સ્ટે મૂકવો પડયો. જે કે “ટેની કમળા ઉપર અસર તે ના થઈ. પણ ઉપરથી વધુ વકર્યો. ૧૫ ફૂ 9 ટકાની સપાટી વટાવી જાત તે તે એ કમળી થઈ જાત. અને અમને હિતચિંતકને જેન જ સમાજને કમળી સુધી તે જવા જ નેતે દેવો. જો કે કમળે ય મૂળથી જ કાઢવો તે ! છે પણ પછી તે ખબર પડી કે-આ વકરેલ હતું તે તે કમળા એજ ઉથલો મારે. એ છે છે તે હોય શૈ. દવે બુઝાવાને હોય, ગેસ જવાનો હોય ત્યારે છેલ્લે છેલ્લે છેલ્લા શ્વાસ છે 8 સુધી વધુ ઝળકતા હોય છે ને; એમ. મને ખબર નઈ કે મારે ગેંગે ગેંગેને ઉભી કરશે. નહિતર હું તે 'ગાને પાછે 8 ખેંચી લેત. અરે ! પછી તે કમળ શાંત કેમ ? તેની સી. બી. આઈ.ને તપાસ છે સેપતા ચંકાવનારી વિગતે બહાર આવી. સી. બી.આઈ.એ જણાવ્યું કે “ગંગા પ્રસાદથી જ પ્રેરાઈને જેમણે પહેલા સપ્તધાતુના ચંદ્રકે ઠેકઠેકાણે એનાયત કરેલા તેમને કારકીર્દિ આ ખતમ થવાનું જોખમ ઊભું થયું. એટલે તેમણે કમળા માટે “મિચ્છા મિ દુકડ'ની દવા છે મોકલી. અને જોતજોતામાં (નષ્ટ નહિ હ) દબાઈ ગયો. અને પછી તે સમજદાર મહાનુ- 3 8 ભાવે ધીમે ધીમે આ કમળા-સમેંલનના ચેમ્બરમાંથી રાજીમના થઈને રાજીનામા આપવા છે 6 લાગ્યા. પછી તે કમળ કેટલીક સહીના જ એકિસજન ઉપર મરવાના વાંકે જીવતો હતે. હું પણ “જીવતો નર ભદ્રા પામે' આ સુભાષિતના સદુપદેશથી જ કમળાએ આપઘાત છે કર્યો નહિ હોય. રીબાતે રીબાતે ય બિચારો કમળો યમરાજ સામે મરણીય મોરચે 8 ખેલતે હતે. અને આ સાલ ૨૦૪૮/૪૯ ની સાલે તે કમળાને એક હજાર કે બે હજાર 8 જેટલા ઓકિસજનના બાટલા ચડી ગયા. અને ફરી તે સજીવન થઈને જૈન સંઘનું છે છે નખદ ખેવાળવા બાંયે ચડાવીને બેઠો થઇ ગયેલ છે. [આ લખાય છે ત્યાં સુધી ૨૮ દિવસથી અમદાવાદ શહેર ઉપર કમળાએ કરેલા કાતિલ હુમલામાં ૧૫૨૬ માંથી ૩૬ માણસે મૃત્યુ પામ્યાના સમાચાર ૧૫-૧૨-૯૩ ના છાપામાં આવ્યા છે. કમળા સંહારક ટીમ સામે શહેરીજનોએ આક્રોશ વ્યકત કરેલે કેકમળાના મૂળ જેવી પહેલેથી ગંદકી દૂર કરવાની અમે બૂમ પાડી તેય ના માન્યા અને ૨ હવે કમળો દૂર કરવા નીકળ્યા છે. આ સમાચાર પણ છાપાના જ છે હો] મારા ગંગાએ છે છે ગેંગની ગંગા વહાવી ગેંગ વોર (વેર) કરાવ્યું તે બદલ ક્ષમાયાચના. Page #127 -------------------------------------------------------------------------- ________________ (ગતાંકથી ચાલુ) અંગ્રેજો પણ આ પહાડને પારસનાથના નામે જ ઓળખતા હતા અને સર્વેયર { 1 જનરલ ઓફ ઈન્ડિયાના રેકેડમાં પણ તેને ઉલેખ પારસનાથ હિલસ તરીકે જ છે. આ છે છેલ્લી થોડી સદીઓમાં આ સ્થાનની ખ્યાતિ પાલગંજ પારસનાથ તરીકે હતી એમ બાદ- 8 શાહી ફરમાન તેમ જ સરકારી દફતરની નોંધ પરથી જણાય છે, તેનું કારણ એ છે કે છે છે આ ગિરિર જ સંબંધ પાલગંજ સાથે ઘણે ગઢ રહેલ છે. જેમ મેવાડમાં ઉદેપુરનું રાજય કેશરિયાજીનું અને એકલિંગજીનું રાજય ગણાતું તેમ પાલગંજનું રાજય પારસ- 8 નાથનું રાજ્ય ગણાતું અને તેના રાજાએ પિતાને પારસનાથ ભગવાનના સેવક માનતા. હું તેઓ પોતાની રાજયમુદ્રામાં શ્રી પાર્શ્વનાથાય નમ: એ શબ્દનો ઉપયોગ કરતા. વળી એ કાળમાં પાલગંજ એ જ ગિરિરાજની તળેટી ગણાતું. બધા સંઘ પ્રથમ પાલગંજ છે આવી, ત્યાંના રાજાને ભેટશું ધરીને જ આ મહાતીર્થની યાત્રા કરતા. શ્રી હેમવિમલસૂરિના આજ્ઞાધારક શ્રી કમલધર્મના શિષ્ય શ્રી હંસામે વિ. સં. આ છે ૧૫૬૫ (ઈ. સ. ૧૫૦૯)માં પૂવદેશીય રીત્યપરિપાટી લખી છે. તેમાં જણાવ્યું છે કે જે તલપટ્ટિ પાઈગુંજા ગામ, સંઘઈ જઈનઈ કીધું મુકામ. રાય કે એ તિહાં લીધતુ જય જય રામ (૨૯) ( ૪ ૪૪૪૪૪૪૪ પૃષ્ઠ 2 શ્રી સમેત શિખર મહાતીર્થ : ઇતિહાસ જાણે અને તીર્થ રક્ષા માટે જાગૃત બની (પ્રકરણ-૫) શ્રી વિદ્યાસાગરજીના પ્રશિષ્ય અને શ્રી સહજસાગરજીના શિષ્ય શ્રી વિજયસાગર- 8 છે એ સંવત ૧૬૬૪ (ઈ. સ. ૧૬૦૮) આસપાસ સમેતશિખરજી તીર્થમાળા રચી હતી. છે તેમાં જણાવ્યું છે કે દીઠ ડુંગર ફરિથી અટવી અટક ઉલાંધિ. પાલીગંજ પિરિતલહરી પામી કુશલે સંગિ સંઘપતિ ભૂપતિ ભેટિએ, ભરિભરિ ભેટણ પાત્ર અમે અ દેસા ઉરી, દૈવે ક જાત્ર શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય શ્રી જયવિજ્યજીએ સંવત ૧૬૬૪ (ઈ.સ. ૧૬૦૮) છે | માં સમેતશિખરજી તીર્થમાળા રચી છે. જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી અકબરને પ્રતિ- ૧ બંધ કરવા ગયા ત્યારે જયવિજયજી પણ તેમની સાથે હતા. આ તીર્થમાળામાં લખ્યું છે ? Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી જેનશાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા વિશેષાંક ? ઈમ જોતાં કૌતિક વટાઈ રે ઉતરીઈ વિસમઈ ઘાટઈ. સમેતે ચલ દીઠે નયણે રે સ્તવયે બહું અમૃત વયણે...(૩૯) પં. શિવવિજયજીના શિષ્ય કવિ શીતવિજયજીએ સં. ૧૭૪૬ (ઈ. સ. ૧૬૯૦) { માં તીર્થમાળા રચી છે તેમાં જણાવ્યું છે કે પાલગંજ તલહટી વસઈ, રાજા ખ્યત્રી મનિ ઉહસિં પાસનાથની એલગ કરિ, પ્રભુની આણ સદા સિર ધરિ. પાલઈશું જા, પાલિગંજા, પાલગંજઉ એ બધા પાલગંજનાં જ પ્રાચીન નામે છે. આ છે પાલગંજ અત્યારે પણ વિદ્યમાન છે તે મધુવનમાં ઉત્તર-પૂર્વમાં ૬-૭ માઈલ અને ગિરિડિહથી ! દક્ષિણ-પશ્ચિમમાં ૧૧-૧૨ માઈલ ઉપર આવેલું છે. એક કાળે તેના રાજાના તાબામાં છે ૮૦૦-૯૦૦ ગામે હતાં, એમ જાણવા મળે છે. હિન્દુ રાજયવ્યવસ્થામાં ધર્મસ્થાને, જ તીર્થક્ષેત્રો, જો કે રાજાના રાજયમાં આવ્યાં હોય તે પણ તેની માલિઈ રાજાની ન ! ન ગણાતાં તે તે ધર્મશાસનની જ ગણાતી. વ્યાસમુનિના મહાભારતના શાંતિપર્વમાં પણ છે આ મતલબના સપષ્ટ ઉલ્લેખ છે અને તેથી જ ભગવાન શ્રી કષભદેવના સમયથી આ ! સમગ્ર પવિત્ર પહાડની માલિકી જૈન શાસનની જ ગણતી. અંગ્રેજોએ એ માં ગરબડ છે. 4 કરીને ૧૭૬૦માં રેકર્ડ ઓફ રાઇટમાં આ પહાડ પાલગંજના રાજાને નામે ચઢાવી દીધું. છે ત્યારથી પાલગંજના રાજા. સાથે નવ વિવાદ શરૂ થયું. “કજિયાનું મેં ગળું કરીને ન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તતકાલીન પ્રમુખ અમદાવાદના નગરશે. કસ્તુરભાઈ મણિભાઈએ વિવાદને અંત આણવા ઈ. સ. ૧૮૧૮માં પહાડ તાંબર મૂર્તિપૂજક સંઘની ! # શાસનની માલિકીને હોવા છતાં પણ પાલગંજના રાજા પાસેથી અઢી લાખમાં આ | પહાડ ખરીદી લીધે, ત્યારથી તે પ્રિવી કાઉન્સિલ સુધીની કેટેએ પણ તાંબર મૂતિ પૂજ કેની આ પહાડની સંપૂર્ણ માલિકી કબુલી. અગાઉના જમાનામાં એમ મનાતું કે I પાલગંજ પહોંચ્યા એટલે પાસનાથ પહોંચ્યા. તેથી ઉત્તર-પશ્ચિમથી આ વનાર યાત્રા જુઓ પટના, નવાદા અને ખડગવિહા થઈ પાલગંજ આવતા અને દક્ષિણ-પૂર્વ તરફથી { આવતા યાત્રિકે માનપુર, જયપુર અને નવાગઢ થઈ પાલગંજ આવતા. ત્યાંથી તેઓ ગિરિરાજની યાત્રા કરતા. આજે તે યાત્રિકે મુખ્યત્વે મધુવન અને ઇસરી સ્ટેશનથી જ પહાડની યાત્રા કરે છે. ઈસરીને પારસનાથ હિલ સ્ટેશન પણ કહે છે. પ્રકરણ-૬ બિહારનો સૂચિત વટહુકમ એટલે સમેતશિખરજીની પવિત્રતાનો મૃત્યુઘંટ દિગંબરોની ખતરનાક રમત. અદાલતના યુદધ દ્વારા સમેતશિખરજી તીર્થને કજો લેવામાં નિષ્ફળ ગયેલા દિગ. ( બરોએ આખરી ઉપાય તરીકે બિહારની લાલુ પ્રસાદ યાદવની સરકારને ઉપયોગ હથિ Page #129 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક: ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ : ૧૪૭ " . . યાર તરીકે કરવાની ખતરનાક રમત શરૂ કરી છે, જેને ખ્યાલ બિહાર સરકાર જે વટ. } હુકમ બહાર પાડવા માગે છે, તેને મુસદ્દો વાંચતાં આવે છે. બિહારની આખી સરકાર ૬ કઈ રીતે દિગંબરેના પ્યાદા તરીકે ભૂમિકા ભજવી રહી છે તેને ખ્યાલ એ હકીકત 3 ઉપરથી આવશે કે સમેતશિખરજી વિશેના વટહુકમને આ મુસદ્દો જાણવા મળે છે છે તે પ્રમાણે છે. કે. જેન નામના એક દિગંબર સભ્ય તૈયાર કર્યો છે, જેમાં એક વખત | 8 સરકારના કાનૂની સચિવ હતા. જો કે દિગંબરો એ વાત ભૂલી રહ્યા છે કે આ તીર્થ = સરકારના અંકુશ નીચે આવશે તે પછી તેની પવિત્રતા જ ખલાસ થઈ જશે, એટલું જ 1 8 નહિ, સંપ્રદ યને પણ તેને લાભ નહિ મળે. બિહાર સરકારના સૂચિત વટહુકમની એક કરતાં વધુ કલમે એવી છે, જેના દ્વારા એવું સિદધ થાય છે કે તેના વહીવટમાં આખરી ? T સત્તા સરકારની જ રહેશે અને આ જેનેનું તીર્થ નહિ રહેતાં ભ્રષ્ટાચારથી ખદબદતું એક સરકારી ખાતું બની રહેશે. સૂચિત વટહુમની કલમ ૪ (૨)(એ) પ્રમાણે સમેતશિખરજી તીર્થના વહીવટ માટે છે જે બેડની રચના કરવામાં આવશે તેના અધ્યક્ષની નિમણુક સરકાર દ્વારા કરવામાં ર. 5 આવશે. આ અધ્યક્ષ આઈ એ એસ. ઓફિસર હશે અને તેઓ જમે જેન જ હોય તેવું . = જરૂરી નહિ ગણાયકઈ પણ ખ્રિસ્તી, મુસ્લિમ કે હરિજન અધિકારી પણ એમ કહે કે તે હું જેન ઘમ ના સિધાંતમાં શ્રદધા ધરાવું છું, તે તેને બેર્ડના અધ્યક્ષ બનાવી દેવામાં આવશે. આ અધ્યક્ષની નિમણુક વેતાંબર સંઘ કે દિગંબર સંપ્રદાય નહિ પણ સરકાર છે દ્વારા કરવામાં આવનાર હોવાથી તેઓ જૈન ધર્મના સિદ્ધાંતને નહી પણ સરકારી નીતિઆ નિયમને જ વફાદાર હશે એ સ્વાભાવિક છે. વટહુકમની કલમ-૩ મુજબ સમેતશિખરજી તીર્થની માલિકી નવા રચાનારા 8 બેઠની રહેશે, પણ બર્ડના અધ્યક્ષ સરકારી ઓફિસર હોવાને કારણે તીર્થની વાત- 3 વિક માલિકી તે સરકારની જ રહેશે. વળી, વટહુકમને અમલ થાય તે પછી તાંબર સંઘ અને દિગંબર સંપ્રદાયના ના છે જે છ-છ સભ્યોની નિમણુક નવા બોર્ડમાં કરવામાં આવશે તે કલમ ૫(૧) દ્વારા સરકાર ? દ્વારા જ કરવામાં આવશે. આ રીતે આખું પ્રથમ બેઈ જે સભ્યનું બનશે તે તમામ 5 સરકારી મહેરબાનીથી જ પિતાના પદ ઉપર આવ્યા હશે. બિહાર સરકારના સૂચિત વટહુકમની કલમ ૫ (૨) મુજબ પ્રથમ બેડના સર- કાર દ્વારા નિયુકત તમામ સભ્યોની મુદત એછામાં ઓછી બે વર્ષની રહેશે. જે બે ન વર્ષમાં સરકાર વિધિવત્ બીજું બેડું ન બનાવે તે આ મુદત વધારી આપવામાં આવશે. ' { આ રીતે પ્રથમ બે વર્ષ માટે તે આખું બેડ માત્ર સરકારની દયા ઉપર જ જવાનારૂં હશે ? Page #130 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૪૮: શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈન રત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક સમેતશિખરજી બેર્ડના તમામ જૈન સભ્યોએ કાયમ માટે સરકારની દયા ઉપર ? જ જીવવાનું રહેશે, જે વાત સૂચિત વટહુકમની નવમી કલમ દ્વારા સિદધ થાય છે. 8 કલમ ૯ (૧) પ્રમાણે સરકાર નિયુકત કરાયેલા કે ચૂંથાયેલા કઈ પણ સભ્ય ને અસભ્ય ? છે વર્તન, દેવાળું, શારીરિક કે માનસિક ખોડખાંપણ અથવા જૈનત્વને અનાદર વગેરે છે 8 બહાનાં નીચે બેર્ડમાંથી હાંકી કાઢી શકશે. કલમ ૯ (૨) પ્રમાણે સરકારને આ નિર્ણય ? 8 અંતિમ રહેશે અને તેને કઈ પણ અદાલતમાં પડકારી શકાશે નહિ. વિચિત્ર બાબત એ છે કે નવમી કલમ દ્વારા જે સરકારી અધિકારીએ પોતાના ન હેદાની રૂએ બેર્ડના સભ્ય બન્યા હોય, તેમને દૂર કરવાની સત્તા સરકાર પણ ધરાવતી છે { નથી. તેઓ જૈન ધર્મના સિધ્ધાંતથી વિપરીત અસભ્ય વર્તન કરે તે તેમને પણ દૂર જ કરી શકાય એવી જોગવાઇ આ વટહુકમમાં નથી. સમેતશિખરજી તીર્થનાં માલિકી અને વહીવટ સરકાર દ્વારા રચાનારા બેર્ડના 8 છે હાથમાં આવશે તે પછી તીર્થની જે કરોડો રૂપિયાની સ્થાવર-જંગમ સંપત્તિએ છે તેનું ! 8 શું થશે ? તેને જવાબ સૂચિત વટહુકમની ૧૪ (૧) અને ૧૪ (૨) નંબરની કલમેમાં ન મળે છે. આ કલમે મુજબ વટહુકમ અમલમાં આવે કે તરત જ રચાનારું પ્રથમ બેડ છે તમામ સ્થાવર-જંગમ સંપત્તિઓને પોતાના કબજામાં લેશે, જેમાં રોકડ રકમ, કીમતી ? ચીજો, આભૂષણે, દસ્તાવેજો, રેકેસ અને બીજી તમામ ચીજવસ્તુઓને સમાવેશ થશે. છે કલમ ૧૪ (૨) પ્રમાણે જે કઈ વ્યકિત પાસે સમેતશિખરજીની કેઈ સ્થાવર 8 { જંગમ મિલકત હોય તે તેણે સામે ચાલીને એ તમામ ચીજો બોર્ડના ચીફ એકિઝકયુ છે. ટિવ ઓફિસરને સેંપી દેવાની રહેશે. આ રીતે બિહાર સરકાર આ પવિત્ર તીર્થના ! સેંકડો વર્ષોના અસ્તિત્વ દરમિયાન દેવદ્રવ્ય તરીકે શ્રધાળુઓએ જે કંઈ પણ અર્પણ છે કર્યું હોય એ તમામ સંપત્તિ કલમના એક જ ઝાટકે વહીવટદાર શેઠ આણંદજી કલ્યાણ મેં જીની પેઢીના હાથમાંથી આંચકી લઈને સરકારી ઓફિસર દ્વારા સંચાલિત બેડેના હાથમાં છે છે મૂકવા ધારે છે. આ ઘટનાને સરકારી, સત્તાવાર લુંટ કહીશું કે બીજું કંઈ? પવિત્રતમ ૨ દેવદ્રવ્યના મહાભક્ષણના સરકારના મનોરથ શું સફળ થશે ? આપણે તેમ થવા દઇશું ખરા? સમેતશિખરજી બોર્ડ દ્વારા જે કઈ નિર્ણય લેવામાં આવશે તે બહુમતીના ( ધોરણે લેવામાં આવશે, એવું સૂચિત વટહુકમની કલમ ૧૦ (૫)માં લખવામાં આવ્યું છે ઈ છેપરંતુ કેઈ નિર્ણય બાબતમાં જે વેતાંબર અને હિંગબરેના મતે સરખા પડે તે ? + અધ્યક્ષ પોતાને નિર્ણાયક મત આપશે, એવી જોગવાઈ કલમ ૧૦ (૬ માં કરવામાં આવી છે. આ જોગવાઈ દ્વારા આખા બેને વાસ્તવિક અધિકાર અધ્યક્ષના હાથમાં આવી છે જાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ કરાર 3 વર્ષ ૭ અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ * ૧૪૯ છે આખા ભારતમાં એક પણ એવું જૈન મદિર નથી કે જેમાં પ્રવેશ મેળવવા છે ને માટે કે પૂજા કરવા માટે જેનેને સરકારી અધિકારીને ફી ચૂકવવી પડે. સમેતશિખરજી 8 માટેના બિહાર સરકારના સૂચિત વટહુકમ માં એવી જોગવાઈ છે જેના દ્વારા ધાર્મિક છે વિધિઓ માટે પણ સરકારને ટેકસ ચૂકવવો પડશે. કલમ ૧૬(એ) મુજબ પૂજા, સેવા, વિધિવિધાન, ધર્મિક ઉત્સવ વગેરેની ઉજ- છે છે વણી કરવી હોય તે તે માટેની ફી બર્ડ દ્વારા મુકરર કરવામાં આવશે અને તેને છે 4 ઉપગ તીર્થના વહીવટ માટે કરવામાં આવશે. કઈ પૂજા માટે કેટલી ફી નકકી કરવી છે ને તેને નિર્ણય પણ બેડ દ્વારા લેવામાં આવશે. આ ફીમાંથી જે આવક થશે તેમાંથી 8 સરકારી અધિકારીઓને પગાર પણ ચૂકવવામાં આવશે. શ્રદ્ધાળુઓ દ્વારા દેવદ્રવ્યના ભંડા-છે ૫ માં નાખવામાં આવનાર પૈસાને ઉપયોગ આ સરકારી કરે પિતાના એશઆરામ તે માટે કરી શકો. સમેતશિખરજીના વહીવટ માટે રચાનારા સૂચિત બને ખરેખર અંકુશ બિહાર છે R સરકારના જ હાથમાં રહેશે, તેને એક વધુ પુરા ૨૭ (૧) નંબરની કલમમાં મળે છે. તે છે આ કલમ મુજબ આ તીર્થમાં સ્થાવર મિલકત ખરીદવી કે વેચવી હોય તે તે માટે જ = બિહાર સરકારની આગોતરી મંજૂરી લેવી જરૂરી બની જાય છે. કલમ ૩૭(૨) મુજબ છે છે બેડ જે દસ હજાર રૂપિયાથી વધુ રકમની જંગમ મિલકત, દાગીના વગેરે વેચવા કે જે ખરીદવા માગતું હોય તે તેણે સરકારની આગોતરી મંજૂરી લેવાની રહેશે. છે સૂચિત વટહુકમની કલમ ૪૧ (૧) મુજબ બેર્ડના ચીફ એકઝિકયુટિવ ઓફિ૧ સરને એવી શંકા જાય કે કઈ પણ વ્યકિતએ પિતાને ત્યાં સમેતશિખરજીની કઈ છે સંપત્તિ, રકમ, આભૂષણ વગેરે રાખ્યાં છે તે તે તેની જાંચતપાસ કરવાની સત્તા ધરાવે છે 8 છે અને આવી કઈ વસ્તુ જપ્ત કરવાની પણ સત્તા ધરાવે છે. બોર્ડની રચના થયા પછી આ આ કલમને ઉપયોગ કઈ પણ ભૂતપૂર્વ વહીવટદાર ઉપર થવાની શકયતા રહે છે. સુચિત વટહુકમની ૩૨મી કલમ તે અત્યંત ભયંકર અને વાંધાજનક છે. આ છે [ કલમ મુજબ જે કોઈ વ્યકિત બેડની રચનાનો વિરોધ કરે અથવા તેને તીર્થની સ્થા- ૧ છે વર જંગમ સંપત્તિઓને કબજે લેતાં અટકાવે તેને એક વર્ષ સુધીની જેલની સજા અથવા તો દંડ અથવા બંને એકસાથે થઈ શકે છે. હજી વધુ ભયંકર કલમ ૩૩ છે, જેમાં યાત્રાળુઓને પણ જેલની સજાની જોગ- ૨ + વાઈ છે. સમેતશિખરજી તીર્થમાં પૂજ, સેવા, ધાર્મિક મહોત્સવ, સ્નાત્ર પૂજા વગેરે માટે # જે કંઈ ફી બોર્ડ દ્વારા કરાવવામાં આવે તે ચૂકવવાનો કેઈ યાત્રિક ઈનકાર કરે તે તેને છે. Гоооооооооооооо Page #132 -------------------------------------------------------------------------- ________________ ઈ ૧૫૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ! છે પણ છ મહિનાની જેલની સજા અથવા એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે અથવા ? છે તે ઉપરની બંને સજા એકસાથે કરવામાં આવે, એવી જોગવાઈ ૩૩મી કલમમાં છે. ૬ સૂચિત વટહકમની કલમ ૩૯ પ્રમાણે સરકારને જે એમ લાગે કે બેડની અથવા C છે તેના સભ્યની અથવા તેના કેઈ કર્મચારીની પ્રવૃત્તિ આ વટહુકમની જોગવાઈ મુજબ છે છે નથી તે સરકાર તે વિશેની ધો મગાવી શકે છે અને પિતાને યોગ્ય જણાય તે આદેશ ૧ આ ફરમાવી શકે છે. ઉપરની તમામ જોગવાઈઓ ઉપરથી સિદ્ધ થાય છે કે તીર્થને ખરે છે 4 અંકુશ બેડના હાથમાં નહિ, પણ બિહાર સરકારના હાથમાં જ રહેવા છે. કતાં છે { બરો પાસેથી પરંપરાગત અધિકાર ખૂંચવી તેની સંપણી બેડને કરવાને બહાને સરકાર કે પોતે જ પાછલે બારણે આ તીર્થમાં સર્વસત્તાધીશ બની તેની તમામ અ.વક એહિયાં છે ન કરી જવાને મનસૂબે ધરાવે છે, એ વાતમાં કઈ શંકા નથી. - બિહાર સરકારના સૂચિત વટહુકમ દ્વારા સમેતશિખરજી તીર્થના વહીવટ માટે છે { જે બર્ડ બનાવવામાં આવશે. તેમાં શ્વેતાંબર સંઘ અને દિગંબર સંપ્રદાયના સભ્યોને સરખી સંખ્યામાં સમાવેશ કરવામાં આવશે, એ દાવો પણ ખૂબ પિકળ ને ગેરમાર્ગે R દોરાનાર છે. સરકાર દ્વારા જે બેડ બનાવવામાં આવશે તેમાં શ્વેતાંબર મૂર્તિપૂજક છે છે. સંઘના ઓછામાં ઓછા કેટલા પ્રતિનિધિઓ હશે, તે આપણે જોઈએ. સૂરિત વટહકમની ૧ કલમ ૪ (૨)માં આ બર્ડ કઈ રીતે બનશે તેને ખ્યાલ આપવામાં આવે છે કલમ ૫ ૪(૨)(એ) મુજબ બોર્ડના જે અધ્યક્ષ હશે તે કમિશનરની કક્ષાના આઈ એ એસ ઓફિસર છે હશે અને તેઓ તાંબર જૈન હોય તે જરૂરી નથી. કલમ ૪(૨)(બી) મુજબ બેડના ઉપાધ્યક્ષ હશે બિહાર સ્ટેટ બોર્ડ ઓફ દિગંબર જૈન રિલિજિયસ ટ્રેસના અધ્યક્ષ. છે જેઓ પણ વેતાંબર જૈન હોય તે જરૂરી નથી. કલમ ૪ (૨)(સી)(ડી) મુજબ ગિરિડિહ જિલ્લા ડેપ્યુટી કલેકટર અને ફેરેસ્ટ કેન્ઝર્વેટર પોતાના હોદ્દાની રૂએ ધાર્ડન એકસ છે ઓફિશિયે મેમ્બર્સ બનશે, જેઓ વેતાંબર જૈન હોય તે જરૂરી નથી. કલમ ૪(૨) છે - (એફ) મુજબ ત્રણ પતિનિધિઓ શ્વેતાંબર સંઘમાંથી લેવામાં આવશે, પણ તેમાંના માત્ર ઇ એક જ પ્રતિનિધિ જેન વેતાંબર મૂર્તિપુજક સંઘનું પ્રતિનિધિત્વ કરતા હશે, જ્યારે છે છે એક પ્રતિનિધિ સ્થાનકવાસી હશે અને બીજા તેરાપંથી હશે. હવે તેની સામે કલમ ૪ (૨)(ઈ) મુજબ દિગંબરના ત્રણ પ્રતિનિધિઓ હશે, કલમ ૪ (૨)(છ)મજ તાંબર છે છે અને દિગંબરના બે-બે પ્રતિનિધિઓની ચૂંટણી કરવામાં આવશે. તાંબાના બે પ્રતિનિધિઓ પૈકી બંને પ્રતિનિધિઓ તાંબર મૂર્તિપૂજક સંઘના ન હોય તે પણ શકય છે. છે. સંભવ છે કે આ જોગવાઇ નીચે માત્ર સ્થાનકવાસી અને તેરાપંથી પ્રતિનિધિઓ પણ ચૂંટાઈ આવે. હવે એક વિચિત્ર વાત એ છે કે સ્થાનકવાસીઓ અને તે શપંથીઓ સૈધાં છે Page #133 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ : ૧૫૧ તિક રીતે મદરને, મૂર્તિને, ચરણપાદુકાને કે તીથ યાત્રાને જ માનતા નથી. તેમ છતાં તેમને આ બેડ માં પ્રતિનિધિત્વ આપી તીના અસલ માલિક અને વહીવટદાર વેતાંબર મૂર્તિપૂજક સંઘને ભારેભાર અન્યાય કરાયા છે. આ ગણતરીએ સૂચિત એમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના એક જ પ્રતિનિધિ એછામાં એછા હશે, જ્યારે દિગબરાના એછામાં એછા પાંચ પ્રતિનિધિઓ તે ખેામાં રહેવાના જ. ખરી રીતે તા બિહાર સરકાર દિગંબરાના એજન્ટ તરીકે આ તીર્થાંના વહીવટ મૂર્તિપૂજક વેતાંબરાના હાથમાંથી ખૂંચવી કિંગ બરોને સોંપી રહી છે. સમ્મેતશિખરજી તીર્થ પર પરાથી, કાયદાથી, સરકાર સાથેના કરારથી અને અદાલતાના ચુકા ઓથી શ્વેતાંબર મૂર્તિપૂજક સઘના હાથમાં રહ્યું છે, પણ બિહાર સરકાર એક જ વટહુકમ દ્વારા આ તમામ પરિબળાની અહેવાલના કરી તેને ખૂંચવી લેવા માગે છે. બિહાર રરકારના આ બદઇરાદાની ગધ સૂચિત વટહુકમની ૪૫ મી કલમમાં આવે છે. આ કલમ એમ કહે છે કે બીજો કોઇ કાયદો ભલે ગમે તે કહેતા હાય, રિવાજ પરાપૂર્વથી ભલે કાઈ પણ ચચૈા આવતા હાય, અગાઉ ભલે કાઈ પણ કરાર થયા હોય, અદાલતે ભલે ગમે તે ચુકાદા આપ્યા હાય કે આદેશ ઘડ્રયા હાય, અદાલતે જ ભલેને વહીવટ માટેની સ્કીમ ઘડી આપી હોય, આ વટહુકમ દ્વારા એ બધી જ ચીજો નકામી ખની જશે ચાને વટહુકમની જોગવાઇઓના અમલ થશે. સૌથી મહત્ત્વની વાત તા એ છે કે બિહાર સકારના હિન્દુ રિલિજિયસ ટ્રસ્ટ એકટ [૧૯૫૦] અન્વયે આ વટહુકમ બહાર પાડવાના છે, તે જૈનાને લાગુ જ નથી પડતા, કારણ કે જૈન ધર્મ એ હિન્દુ પ્રજાના વૈદિક ધર્મોથી અલગ, સ્વતંત્ર ધર્મ છે. આ તમામ તથ્યાની અવગણના કરી બિહાર સરકાર શા માટે સમ્મેતશિખરજી તીર્થ પેાતાને હસ્તક લેવા તલપાપડ બની છે એ ખરેખર અકળ અને રહસ્યમય બીના છે. જૈન શાસનને હાર્દિક શુભેચ્છા :आशया बध्यते जन्तुः कर्मणा बहु चिन्तया आयुः क्षयं न जानन्ति तस्माज्जासृत जागृत જીવ આશાથી કર્મી અને બહુ ચિ'તાથી બંધાય છે પણ આયુષ્યના ક્ષય જાણતા નથી માટે જાગ જાગ. શાહે સીન્ડીકેટ ૧૧૨-૧૩ સાહિલ એપાર્ટમેન્ટ, સ્ટેશન રેડ, નવસારી (ગુજરાત) Page #134 --------------------------------------------------------------------------  Page #135 -------------------------------------------------------------------------- ________________ મુ.સ.ના જય જિનેન્દ્રના સંપાદકનું ભયંકર અજ્ઞાન જય જિનેન્દ્ર (મુ.સ.) તા. ૧૭-૫-૯૪ માં “ધર્મપ્રિય જણાવે છે કે, વૈશાખ સુદ ૪ ૫ ૩ના દિવસે શ્રેયાંસકુમારને ત્યાં ઈસુ (શેરડી)ના રસના ઘડાએ આવેલા તે શુદ્ધ છે જાણી તેમણે ભગવાનને તે રસ વહેરા અને ભગવાને તેના વડે પારણું કર્યું. આ આ વસ્તુની યાદ માટે આપણે ત્યાં શેરડીના રસથી જ પારણું કરવાનો રિવાજ પડે છે. પરંતુ આ રીતે કરવામાં આપણે મુખ્ય વસ્તુ ભૂલી જઈએ છીએ કે ભગવાને ૪ છે તે સુઝને આહાર ન મળે માટે તપ ચાલુ રાખ્યું. જ્યારે આપણે તે શેરડી પીલાવીને છે ૨સ કઢાવીએ છીએ. તેમજ કેટલીક જગ્યાએ ભગવાનની મૂર્તિને ઈક્ષુરસથી પ્રક્ષાલ કરવામાં આવે છે જે છે તે આ વસ્તુ તદ્દન ખોટી છે આમ કરવાથી પ્રતિમાને નુકશાન પહોંચે છે અને કેટલાયે 8 $ જીવજંતુઓ આવે છે તે મરી જાય છે. તેને દોષ લાગે છે. ધર્મપ્રિયને મુંબઈ સમાચાર જેવા પ્રોઢ અખબારના જય જિનેન્દ્ર વિભાગનું છે 5 મહાન સંપાદન મળ્યું છે પરંતુ તેઓ જે જેન તરીકે તે સંપાદનમાં કેવા છબરડા વાળે છે છે તે ઉપરના લખાણથી સિદ્ધ થાય છે. તેમને એ ખબર નથી કે શુદ્ધ અશુદ્ધ કે સૂઝતે અસૂઝતે આહાર તે સાધુ માટે છે. છે વરસીતપના પારણા કરનાર શ્રાવક શ્રાવિકા માટે નથી. વળી માસ ખમણ આદિના પારણા : -હા-હાહા-હા-હઇન-હી કે સામયિક સ્કૂરણ કે 8 શ્રાવકે કરે ત્યારે પણ મગનું પાણી વિ. તેમને માટે જ બને છે તે તેમને માટે ન છે. છે બનાવાય તેવું કઈ વિધાન નથી. સામુદાયિક અઠ્ઠાઈ કે માસખમણ આદિના પારણા માટે છે { પણ તપસ્વીઓ માટે જ રસોઈ બને છે. છે ધર્મ પ્રિયના આવા મહાન અજ્ઞાન વચ્ચે પણ વરસીતપના પારણા કરનારને મહા. 8 ડહાપથી શિખામણ દેવાની રીત તે અજ્ઞાનતાની પરાકાષ્ટા છે. છે મતિને ઈસુ સાથી પક્ષાલ થાય છે તે તે પ્રસંગને આશ્રીને છે દરરોજ નહિ. ૬ છે પરંતુ દરેક પણ જે પંચામૃત હોય છે તેમાં ઘી, દહી, દૂધ વિગેરે આવે છે તે પણ છે ચિકાસ છે તે શું પક્ષાલ જ બંધ કરે તેમ ધર્મપ્રિય માને છે? કે દરેક વખતે વરસીતપના પારણા પ્રસંગે આમ લખવું તે ધર્મપ્રિયની કુતરાની છે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા બો વિશેષાંક ? પૂછડી વાંકી તે ન્યાય છેઆ માટે અનેકવાર ખૂલાસા થયા છે પરંતુ “ના હું તે ! આ ગાઈશ એ જડતા ધર્મપ્રિયની જતી નથી તે ખેદની વાત છે. આવી અનેક જડતાએ તે સ્થાનકવાસી હોવાથી લખે છે તેના ખૂલાસા પણ થ ય છે જ છે પરંતુ હજી સુધી તેમને કઈ કવે. મૂ સંઘમાંથી ધર્મગુરુ મલ્યા નથી અને મલ્યા ! | હોય તે તે પિતાને તેમનાથી સવાયા ગણતા હશે? નહિંતર મુંબઈ સમ ચારમાં આવી છે છે અજ્ઞાનતા અને જડતાનું લખાણ કરી શકે નહિ. વિવાદને ઉકેલ વિવેકથી કે જડતાથી. 8 મુંબઈ સમાચાર તા. ૨૪-૫-૯૪ જય જિનેન્દ્ર વિભાગમાં ભાઈશ્રી કાંતિલાલ પી. શાહ લંડનને “વિવાદનો ઉકેલ” છે આ લેખ છપાયેલ છે તે તેમની લાગણી અનુમોદનીય છે પરંતુ તે ઉકેલ જડતાથી આવે છે. છે કે વિવેકથી તે વિચારવું જોઈએ. છે શ્રી સુમતિનાથ પ્રભુજી માતાના ગર્ભમાં હતા ત્યારે એક સાયંત્રિક વહાણમાં મૃત્યુ ? છે પાપે તેને બે પત્ની હતી હતી તેમાં એક પુત્ર હતે એકને પુત્ર ન હતે. મિલકત છે B પુત્રવાળીને મળે તેથી બીજીએ પણ એ પુત્ર છે તે મારે છે તેમ વાત મુકે . મેં મેઘરાયની રાજસભામાં વિવાદ આવ્યા માતા મારો પુત્ર છે તેમ કહે છે પરંતુ છે આ નિર્ણય થતું નથી ભજનનો સમય થયો રાજાને લાવ્યા તે કહે વિવાદ પતતે નથી છે તે પ્રભુજીની માતા આવ્યા બંનેની આગ્રહવાળી વાત સાંભળી મંગલાદેવી માતાએ મતિ લગાડીને અને કહ્યું બાળકના બે ટુકડા કરી બંનેને આપી દે. ત૨ત સાચી માતા હતી છે. તે કહે છે મારે બાળક જીવતે, રહે માટે તેને સેપી દો. તરત મંગળાદેવીએ કહ્યું કે { સાચી માતા આ છે તેને બાળક સેંપી દે અને એ રીતે વિવાદ પૂર્ણ થર્યો. છે આ શ્રી સંમેત શિખર તીર્થને ઈતિહાસ વિવાદ, ચુકાદા સનદ વહિવટ, મરા મત અને બધી વ્યવસ્થા વેતાંબર કરે છે તેમાં બંનેને સેંપી દેવાની છે. દિગંબરને શું છે સ પી દેવાની વાત કયાંથી આવે. છે તીર્થો જુના છે વેતાંબરના હાથમાં જ છે કે વિ.ના ચુકાદા છે છ : દિગંબરે છે { તે પચાવી પાડવા પ્રયત્ન કરતા હોય તે વિવેકથી ઉકેલની વાત કરવી ઈિએ પણ છે અજ્ઞાનતાથી કે જડતાથી વાત કરવી ન જોઈએ. આ માટે એ વિવેકથી વાંચી શકે અને 8 કદાગ્રહ કે ચાંચીયાગિરીમાં ન ફસાવ તે આ લેખ વાંચનાર અને લખનારને ભલામણ છે. - જૈન દર્શન મુજબ જેને આત્મજ્ઞાન થયું હોય એટલે કે જેણે પોતાના આત્માને વ્યવઝઝઝઝઝace Page #137 -------------------------------------------------------------------------- ________________ છેવર્ષ–૭ અંક : ૧-૨-૩ઃ તા. ૩૦-૮-૯૪ ૧૫૫ છે એળખે હેય તે સર્વ જીવોને પોતાના સમાન માને છે. તે પે તને અને બીજાને કે સમાન દૃષ્ટિથી જુએ છે. જૈન દર્શનની આટલી સમજ આટલાં વર્ષો બાદ આપણામાં આવી હોય તે વટ યા છે અહંની ખાતર વેતાંબર અને દિગંબરમાં અગીઆર મંદિર બાબતમાં ૬૦-૭૦ વર્ષો 8 કરતાં પણ વધારે સમયથી ઝઘડા કેમ સંભવી શકે ? તેમાં પણ જૈનદર્શનના તત્વ- ૨ જ્ઞાનના એ ધારે નહિ, પણ દુન્યવી કાયદા અનુસાર લેવાતા નિર્ણવાળી કેમાં કેસે 8 ચાલે !?! અ ૧૩૭ માં હું બાર વર્ષના હતા અને આ કેલામાં હિન્દી ભણતે હતે, આ * ત્યારે, મને અંતરિક્ષની યાત્રા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તે વખતે પણ છે 3 આ તીક ત્રિના બારામાં દિગંબર અને શ્વેતાંબર કેટે ચઢયા હતા, જેનો ઉકેલ, ખેદ 8 { સાથે કહેવું પડે છે કે આજ સુધી આવ્યા નથી. દિગબર અને શ્વેતાંબરના જે લે કે નેતાઓ ગણાતા હોય તેમને હું હૃદયપૂર્વક છે આથી ગંભ ૨પણે અરેજ અને વિનંતી કરું છું કે ભગવાન મહાવીરના તત્વજ્ઞાન મુજબ છે આ તીર્થક્ષેધના ઝઘડાને આ ૧૯૯૪ના વર્ષ પહેલાં તે જ અંત લાવે. . દહેરાસરનો મેહ રાખ્યા વગર, શ્વેતાંબર નેતાઓએ સામે ચાલીને દિગંબરને 8 છે આપી દેવાની દિલપૂર્વક વાત કરવી જોઈએ અને તેવી જ રીતે દિગંબર નેતાઓએ કોર્ટોમાં છે કે માંડયા છે તે પાછા ખેંચી લઈ કવેતાંબરોને અંતઃકરણપૂર્વક કહેવું જોઈએ કે ભલે હું છે આ દહેરાસરા તમારા કબજામાં રહે. છેવટે તે આપણે બધા ભગવાન મહાવીરના અનુ યાયીઓ છી છે. ભગવાન મહાવીરને અનેકાન્તવાદ યાને સ્યાદવાદ આપણને એ શીખવે છે. છે છે કે કેઈપણ વસ્તુને એકજ દષ્ટિથી જોઈએ તે Nothing is absolutely true or No. S. thing is absolutely wrong. આ જાતનું વલણ સિદ્ધાંત બન્ને પક્ષના નેતાઓ લે તે ચોકકસ સમાધાન થઈ શકે. આ અનેકાન્તના સિદ્ધાંત મુજબ આપણે ચેકકસપણે એ ન કહી શકીએ કે દિગંબર { તદન સાચા છે યા શ્વેતાંબર તદન સાચા છે. બન્નેમાં થોડા થોડા સત્યના અંશ સંભવી છે 3 શકે છે, તેમ બનેમાં થોડી થોડી ભૂલ ભરેલી માન્યતાઓ પણ હોઈ શકે છે. વર્તમાનમાં જે ઝઘડા છે તે તે બન્ને પક્ષે પિતાનો વટ જળવા જોઈએ એવી ? છે અહંઆધારિત માન્યતાઓને કારણે છે. અત્યારના આપણુ વલણ ઉપરથી આપણે છે દુનિયા સમક્ષ એ વાત છતી કરીએ છીએ કે આપણે જમે જેન છીએ, પરંતુ કર્મો 8 છે જેન નથી. જયારે ભગવાન મહાવીરે તે કહ્યું છે કે કઈ પણ વ્યકિત જન્મથી જેન છે Page #138 -------------------------------------------------------------------------- ________________ છે ૧૫૬ : શ્રી જેનશાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાએ વિશેષાંક છે હેતી નથી, પણ કર્મથી બની શકે છે. છે આથી અને સંપ્રદાયના સાધુઓ અને શ્રાવકેના નેતાઓને હું વિનંતી કરું છું { કે શ્રી જિનશાસનના કાયદા મુજબ આ ઝઘડાઓનો તાત્કાલિક અંત લાવે.” શ્રી કાંતિભાઈ પણ જરૂર જણાય તે શ્રી આણંદજી કલ્યાણજી પેઢી ઝવેરી વાડ ૧ ઈ પટણીની ખડકી અમદાવાદથી બધે ઈતિહાસ વિ. મંગાવી અને જાણકાર બને અને સત્ય છે નિષ્કર્ષ મેળવે. * ૨૦૫૦ વૈશાખ વદ ૮ છે છોટાઉદેપુર 8 (વડોદરા) ગુ. --જિને-દ્રસૂરિ $ જૈન શાસનને હાર્દિક શુભેચ્છા... क्रोधावेशे नदीपुरे प्रवेशे पापकर्मणि । संभुक्तौ सर्वभीस्थाने कालक्षेणः प्रशस्यते ।। ધિને આવેશ, નદીનું પુર, પાપને પ્રવેશ, ભેગ, અને સર્વ ભય સ્થાનમાં કાલ વિલંબન બને છે. DINEH PORWAL ૪s 2084309 PAYAL CARD Mfg. of : Visitings & Invitation Cards Wedding & Greeting cards. 177, Pratap Building, Dady Seth Agiary Lane, Bombay-400002 Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ ] પુનર્મિલન અજના સુંદરીની શોધમાં પવનંજયે વન-જંગલની ખાક છાણી નાંખી. પણ છે કયાં ય અ જનાને પત્તો ન લાગે. આખરે હતાશ-હતાશ થઈ ગયેલા પવનંજયે ભૂત8 વનમાં લાકડાની ચિતા તૈયાર કરીને તેને સળગાવી. ઘણે દૂર આકાશમાં વિમાનમાંથી પ્રહલાદ રાજાએ ચિતાના ભડભડ બળતા ભડકાને નજરે જોયા. અને તેમના દિલમાં જાણે કે ધ્રાસકે પડયે. છે જેન રામાયણના પ્રસંગો - શ્રી ચંદ્રરાજ છે હાહાહા - - - - - - છે આ બાજુ ચિતા સળગાવીને પવનંજયે ચિતાની પાસે ઉભા રહીને વનદેવતાઓને ? R હયાવરાળ કાઢતા કહેવા માંડયું કે-“હે વનદેવતા! હુ કેતુમતી અને પ્રહલાદને પુત્ર છે 5 છું. દુબુદ્ધિવાળા મેં લગ્નના દિવસથી જ માંડીને નિર્દોષ એવી મહાસતી અંજનાને મેં ? છે દુઃખી-દુખી કરી મૂકી. રાવણના કામ માટે વિજયયાત્રા માટે ચાલેલા મેં તે અંજનાને છે ૪ તિરસ્કાર કર્યો, પણ ભાગ્યમે મને ભાન થયું કે મારી પત્ની અંજના નિર્દોષ છે. જે છે (તેના દિલમાં કે અન્યને સ્થાન નથી. તેથી હું તે રાત્રિએ અંજના પાસે ગયે. ( સ્વેચ્છા મુજબ તેની સાથે ક્રીઠા કરીને અને મારા આગમનની નિશાની આપીને હું ? છે માત-પિતાને ખબર ન પડે તે જ રીતે ફરી પાછે સૈન્યની છાવણીમાં પાછો આવી ગયે. મારા સંગના કારણે તે ગર્ભવતી બની અને નિર્દોષ એવી તે અંજના ઉપર કુલટાના દેશની છે શંકા કરનારા મારા વડીલજને વડે કાઢી મૂકાઈ. વન-જંગલમાં દિવસે પસાર કરનારી ? જ તે કયાં હશે ? તે સમજાતું નથી. મારા જ અજ્ઞાનના કારણે પહેલા અને અત્યારે પણ છે છે નિર્દોષ એવું તે આવી ભયાનક દુર્દશાને પામી. બુદ્ધિ વગરના મને ધિક્કાર છે. સમુદ્ર- ૧ છે માંથી પ્રાપ્ત કરવા દુર્લભ રનની જેમ સારી કે પૃથ્વી ઉપર મેં અંજનાની શોધ કરી છે છે છતાં તે મંદભાગી–ભાગ્યહિન મને કયાંય પ્રાપ્ત થઈ નહિ. તેથી આજે હું મારા આ છે શરીરને આ સળગતા હતાશનમાં હોમી દઉં છું. જીવતા એવા મને તેના વિરહને 8 8 અનલ અંદગીભર દુસા છે. હે વનદેવતા! જો કયાં ય અંજના તમારા દેખવામાં આવી છે 8 જાય તે તેને મારે આટલે સંદેશ આપજે કે-“તારા વિયેગથી તારો પતિ અગ્નિમાં પ્રવેશીને ભસ્મ થઈ ગયો છે.” આટલું કહીને એકદમ પ્રજવલિત થયેલી ચિતાની આગમાં ઝંપલાવવા માટે પવનંજય આકાશ તરફ ઉડ. 2 Page #140 -------------------------------------------------------------------------- ________________ = ૧૫૮ : ': શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈન રત્ન શ્રમણે પાસિક એ વિશેષાંક ? પવનંજયના આ શબ્દો સાંભળીને ભૂતવનમાં પ્રવેશી ચૂકેલા પ્રહલાદ રાજાએ છે આ અત્યંત વેગથી ત્યાં આવી જઈને બળતી ચિતામાં ઝંપલાવવા માટે તૈયાર થઈ ગયેલા છે વન જયને સમય સુચકતા વાપરીને અટકાવી દીધો. પ્રિયાના વિયેગની પીડાના ઈલાજ જેવા મૃત્યુમાં મને કે અટકાવી રહ્યું છે છે છે ? પવનંજયે આમ પૂછયું. ત્યારે પ્રહલાદ રાજાએ કહ્યું કે મારી નિષ પુત્રવધૂના છે છે નગરના નિકાશન (ત્યાગ) કાવવાના સમયે ઉપેક્ષા કરીને મૂંગે રહેલો તારા પાપી ! 8 બાપ હે પુત્ર ! તને અટકાવી રહ્યો છે. તારી માતાએ તે એક અવિચાર્યું પગલું ભર્યું છે છે છે. હવે તું બીજું અવિચાર્યું પગલું ના ભરીશ. ચિતામાં પ્રવેશ ના કરીશ વત્સ! ' { દૌર્ય ધારણ કર. મેં અંજનાની શોધમાં હજારો માણસોને ઠેક-ઠેકાણે રવાના કર્યા છે તે છે દરેકને આવી જવા જેટલી ધીરજ ધર વત્સ! 8 આ તરફ અંજનાની શોધમાં હનુપુર નગરમાં ગયેલા માણસને અંજનાને પત્તો ! લાગી ગયે. પણ હવે પળને ય વિલંબ કરે પવનંજયના પ્રાણ ગુમાવવા જેવું હતું. માણસેએ પવનંજયની અગ્નિ પ્રવેશની પ્રતિજ્ઞા સંભળાવતા જ મહાસતી રાજના સુંદરી મૂચ્છ ખાઈને ઢળી પડી. કેમે કરીને ભાનમાં આવેલી અંજનાસુંદરી દીન વચનમાં બેલવા લાગી કે-“પતિવ્રતા સ્ત્રીઓ પતિના શેકથી અગ્નિમાં પ્રવેશ કરે છે. ભરથાર ! વિના તે સ્ત્રીઓનું જીવન દુખ માટે થાય છે. જયારે હજજારે સ્ત્રીઓને ભોગવનારા ! ભરથારને તે પ્રેયસી–પત્નીને શેક ક્ષણિક હોય છે. તો પછી હે નાથ ! તમારે અગ્નિ : પ્રવેશની જરૂર શી પડી મારા વિરહમાં તમે અગ્નિપ્રવેશ કરો અને આટલા લાંબા છે. કાળ સુધી હું જીવતી શું છે તે વિપરીત બન્યું. અલ્પસત્વવાળી મારામાં અને મધુ છે સવાળા પ્રણનાથમાં કેટલું મોટું અંતર છે તે હવે મને જણાયું. મારી આવી દુર્દશા થવામાં ન તે મારા સાસુ-સસરાનો દેશ છે, ન તે મારા છે છે માતા-પિતાને. પરંતુ ભાગ્યહિન એવી મારા જ કર્મને એ દેષ છે.” આ રીતે રડતી ! છે તેને પ્રતિસૂર્ય મામાએ અટકાવીને જલ્દીથી પવનંજયની શોધ કરતાં કરતાં તેઓ ભૂત- ૧ વનમાં આવી પહોંચ્યા. અંજનાએ વસુર પ્રહલાદ રાજાને નમસ્કાર કર્યા. અને પ્રહલાદ રાજાએ હનુમાનને ઉંચકીને ખેાળામાં બેસાડ. પછી પ્રતિસૂર્ય રાજાને કહ્યું કે- સંકટના . સમુદ્રમાં ડુબુ ડબું થઈ રહેલા મારા આખા કુટુંબને તમે ઉદ્ધાર કર્યો છે. વાંક ન હોવા { A છતાં તરછોડી દીધેલી અમારી પુત્રવધૂનું રક્ષણ કર્યું તે તમે ઘણું સારું કર્યું છે. અંજનાને જોતાં જ પવનંજય પણ ખુશખુશ થઈ ગયેલા Page #141 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૭ : અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪: - ૧૫૯ ચ વાવસ્થાને પાયે, વિદાના બળથી વિદ્યા ધરે એ ત્યાં માટે મહત્સવ આદર્યો. ત્યાર પછી દરેક હનુ 8 પુરમાં ગયા ત્યાંથી બધાં સ્વજને પોત પોતાની નગરી તરફ ગયા. અને પવનંજય અને છે છે અંજન સુંદરી હનુપુરમાં જ રહ્યા. બ છે -શિશુ હનુમાન ધીરે ધીરે કષાયને અને વિદ્યાનો જાણકાર થશે. અને યુવાવસ્થાને પામે. આ બાજુ વરૂણને જીતી ન શકવાથી રાવણને સંધિ કરવી પડી હતી તે આંખના માં કણાની જેમ ખટકતું હતું. તેથી ઈષ્યમાં સળગતા તે રાવણે વરૂણરાજા સાથે કરેલી છે સંધિમાં દૂષણ ઉભુ કરીને વરૂણને જીતવા ફરીથી તેના તરફ આક્રમણ લઈને ગયો. હું રાવા ને સહાય કરવા જ્યારે પિતા અને મામા ચાલ્યા ત્યારે હનુમાને તેમને જ જતાં અટકાવી પોતે જ યુદ્ધ કરવા પ્રયાણ કર્યું. હનુમાનને આવેલ જોઈને ખુશખુશાલ થયેલા રાવણે હનુમાનને હર્ષથી ખળામાં છે બેસાડે. { યુધ્ધ માટે ગયેલા રાવણે વરૂણ સામે યુદ્ધ શરૂ કર્યું. વરૂણના પ્રચંડ શકિતશાળી ? { પુત્રએ રાવણને યુદ્ધમાં હેરાન–હેરાન કરી મૂક્યા. સુગ્રીવાદિ વીરા સાથે વરૂણ રાજા યુદ્ધ ૨ કરતા હતા. એટલામાં દારૂણ વીર્યશાળી હનુમાને વરૂણના પુત્ર સાથે ભીષણ સંગ્રામ છે શરૂ કર્યો. અને વિદ્યાના સામર્થ્યથી હનુમાને તે દરેક પુત્રોને તંભિત કરી દઈને જીવતાં ૫ જ બાંધી લીધા. આ જોઈને કંધથી ધૂ આપૂંઆ થઈ ગયેલા વરૂણે હનુમાન તરફ દેટ છે મૂકી. પણ સુવાદિ વીરોએ વરૂણનો માર્ગ ફુધી નાંખ્યા. પણ વરૂણે હાથી રસ્તાના છે છે વૃક્ષોને ઉખાડી નાંખે તેમ સુગ્રીવાદિ દરેકને માર્ગમાંથી હટાવી દીધા. પછી તો રાવણે જ છે છે વરૂણને હનુમાન તરફ આગળ વધતું અટકાવી દીધે, અને રાવણ-વરૂણનું ભીષણ યુદ્ધ છે શરૂ થયું. વાણના પુત્રોની બંધનાવસ્થાના કારણે રાવણ તેનું શુરાતન બતાવી શકે. ? છે અને આખરે ઉડીને સીધે રાવણ-વરૂણના હાથી ઉપર ચડી બેઠે અને ઈદ્રની જેમ ! 8 વરૂણને જીવતો જ બાંધી દીધે. અને પોતાની છાવણીમાં લઈ ગયા. પુત્રે રાત્રે વરૂણે રાવણની શરણાગતિ સ્વીકારતાં જ રાવણે દરેકને મુકત કરી દીધા. 8 વરૂણ રાજાએ પિતાની સત્યવાદી નામની કન્યાને હનુમાન સાથે પરણાવી. રાવણે ! પણ ચંદ્રન ખા (પ્રમુખ)ની અનંગકુસુમા નામની પુત્રી, સુગ્રીવે પવરાગા નામની, નત્રે છે. હરિમાલિની નામની અને આ રીતે હજાર સંખ્યા સુધીની કન્યાઓને પરણીને હનુમાન ? હનુપુર નગરમાં આવ્યા. Page #142 --------------------------------------------------------------------------  Page #143 -------------------------------------------------------------------------- ________________ એક વખત રાજા ભાજ અને માઘ પંડિત ગુપ્તવેશે ગામની બહાર ફરવા નીકળ્યા વાર્તામાં ને વાતેામાં ઘણું દુર ચાલ્યા ગયા. પાછા વળતા તે. બંને રસ્તા ભૂલી.ગયા જેથી તેઓ ખ'ને ચારે બાજુ નજર કરે છે કેાઈ મલી જાય રસ્તા બતાવનાર. ત્યાં એક ખેતરમાં એક વૃદ્ધ ઘરડી ડોસીમાને જોઇ તે બ ંનેએ માજીને પૂછ્યું. ‘આ રસ્તા કયાંના છે.' માજીએ સામુ જોયું ત્યાં તેને એળખી ગયા અને મનામન વિચાયુ.. બને બુધ્ધિશાળી છે. તે લાવને જરા બુધ્ધિશાળીની બુધ્ધિ જો એમ ચિંતવી ખેલ્યા ભાઈ રસ્તે તે અહંના અહિં જ રહે છે પણ રસ્તા ઉપર ચાલનારા જાય છે. માજીએ પૂછ્યું' ભાઇ તમ કાણુ છે તે તે બ ંનેને પોતે છતું નતું થવું જેથી કહે અમે મુસાફર છીએ. માજી કહે–ભાઈ મુસાફર તે સૂર્ય અને ચંદ્ર જ છે કારણ સૂય દિવસની મુસાફરી કરે અને ચ'દ્ર રાતની મુસાફરી કરે છે તે તમે તે બન્નેમાંથી એકેય નથી તે તમે સાચું કહે। પણ છે!? તે પડિતજી બેયા માજી અમે તે મહેમાન છીએ, ત્યાં માજી ડાસીમાની ચતુરાઈ — સા.શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ.ના શિષ્યા પૂરા.શ્રી કનકમાલાશ્રીજી મ. ગાય મેલ્યા-વાહભાઈ વાહ મહેમાન તે ધન અને યૌવન એજ છે કારણ તે બંનેને સાચવવા પડે છે, ધન કાઈ લઈ ન જાય અને યૌવન પણ ચાલ્યા જાય છે માટે તે મહેમાન કહેવાય માટે સાચું કહો તમે કાણુ છે રાજા માલ્યા-અમે ગરીબ માણસ છીએ, [વૃધ્ધ ] માજી એલ્યા-ગરીબ જગતમાં જયાં ઢારીએ ત્યાં જાય માટે તે તમે નથી તે દીકરી અને ગાય ભેજ છે કારણ કે તમે કેણુ છે તે સત્ય કહે, રાજા ભાજ વિચાર કરે છે કે-આ માજી તેા બહુ બુધ્ધિ સારી લાગે છે જે આપણે કહીએ છીએ તેના અથ કાઢીને આપણને પ્રશ્ન પૂછે છે તમે કાણુ છે ? હવે હું સાચું કહી દઉં' એમ વિચારી કહે-હુ” રાજા છું. માજી કહે–રાજા જગતમાં કેટલા છે તે આપ નથી જાણતા ? એક રાજા ઇન્દ્ર અને બીજે રાજા યમ આ બેની જે શકત છે તેવી શકતવાળુ કાઇ નથી તેા તમે એમાંથી કાણુ છે. ઇન્દ્ર કે યમ ? તે તેના જવાબ શું આપે ? બે માંથી એકે નથી જેથી રાજાને લાગ્યું કે આ વૃધ્ધા તે વાતે વાતે બાંધે છે. પછી આ બંને કહે છે, અમે તા ભદ્ર માણસા છીએ. Page #144 -------------------------------------------------------------------------- ________________ - - { ૧૬૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણ પાસિકાઓ વિશેષાંક ? - માજીએ કહ્યુ-ભદ્ર જંગતમાં બે જ છે એક સાધુ અને બીજુ જન્મ આપનારી { માતા. કારણ સાધુ સહનું ક૯યાણ કરનાર છે ને માતા પિતાના સંતાનોનું અકલ્યાણ છે 4 ઈચ્છતી નથી, માટે તમે કેણ છે? આમ સાંભળી રાજા અને પંડિત વિચારે છે. વૃદ્ધા ૬ ૧ ગજબની લાગે છે. વળી તેના જ્ઞાન માટે માન પેદા થયું. પછી પડિતજી બે લ્યા-જી છે જે પ્રભુનું, દેશનું, અને ધર્મનું અહિત કરે તેને અમે શિક્ષા આપનારા “શત્રુ છો એ જ એમ આપ માને. વૃદધાએ કહ્યું- બે જ શત્રુ છે! એક તે રાગ અને બીજો છેષ, કારણ તે સત્ય 8 T એટલે સાચુ સમજવા દેતા નથી અને મુંઝાવી ને મારે છે માટે તમે કે શું છે તે છે સત્ય કહે. ન બને વિચારમાં પડયા જે કહીએ તેને વળતે જ જવાબ આ માજી અજબ ગજ- છે ઇ બના છે હવે શું કહેવું ? ત્યાં સૂઝયું–માજી એમ તમે માની લે કે અમે દુર્જન છીએ. 8 માછ બેકા-જગતમાં બે જ દુર્જન છે એક કામ અને બીજે તેને ભાઈ કે છે કારણ તે જગતના જીવોને ભાન ભૂલાવે છે ને સંસારમાં રચ્યા પચ્યા બનાવી દુર્ગતિ'ન, { મહેમાન બનાવે છે. માટે કહો કે તમે કેણ છે ? - હવે બંને અંદરોઅંદર વિચારણા કરી કે ચાલે હવે આપણે મુખ બનીએ છે એટલે માજીને રહે--અમે મુખ છીએ.' આમ સાંભળી માજી બેટયા, અલ્યા ભાઈ મૂર્ખ બે જ જાણ્યા છે એક અવિચારી અને બીજો અભિમાની. કારણે આ બેય અવિચારી કાર્ય કરે અને વિચાર્યા વગરના છે { પગલા ભરે છે, બેલે માટે તમે કેણ છે. ? હવે બંને મુંઝ શું શું કહેવુ, બધુ કહી દિધુ, છતાં માજીના જવાબ તુરત જ છે. 8 ન હવે આપણે માફી આપનાર, છીએ એમ કહીએ અને મનમાં વિચારી કહે, માફી # આપનાર છીએ. વૃદ્ધાએ કહ્યુ દુનિયામાં બે જ જણ માફી આપી શકે છે. પૃથ્વી અને બીજી નારી. કે બંને સહન શીલતાની પ્રતિમા છે તો તમે તે નર જાતિ છે. તે તમે કે છે? વૃધાના આવા સવાલના જવાબ સાંભળી રાજા અને પંડિત પણ મુઈ ગયા 3 અંતે બંનેએ માજીને કહ્યું- હે માજી અમે તમારી પાસે હારી ગયા. માજીએ કહ્યુ-અરે ભાઇ, તમે હારેલા નથી જગતમાં હારેલા બે જ વ્યકિત છે. તે એક તે કરજદાર અને બીજે ઘણી દીકરીનો બાપ. કારણ કરજદાર હાલો છે અને ઘણી છે 1 દીકરીના બાપની જીંદગી સુખ વગરની છે, અને ચિંતામને ચિંતામાં તે સુખ પૂર્વક નિદ્રા પણ કરી શકતા નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૭ : અક-૧-૨-૩ તા. ૩૦-૮-૯૪: : ૧૬૩ હવે રાજા અને પંડિત ખરેખર મુંઝાયા તેમણે કહ્યુ-માજી હવે આપ જ કહો ! છે કારણ આપ ઘણુ જ જાણે છે. - વૃદ્ધાએ હસતાં હસતાં કહ્યું, વાત તમારી ભાઈ સાચી છે. હું જાણું છું કે તમે છે ભેજ રાજા અને બીજા પંડિત માઘ. હવે હું તમને અવંતિને રસ્તે બતાવું. એમ કહી 8 માજીએ અવતિ જવાને રસ્તે બતાવ્યો. જેથી બંને હર્ષ પામતા વૃદ્ધને હાથ જોડી પ્રસન્ન વદને અવંતિના માર્ગે આ E પ્રયાણ કર્યું. આ ઉપરથી ઉપસંહાર કે દુનિયાનું ડહાપણ જેમણે પચાવ્યું છે તેઓ પંથ છે. ન ભૂલ્યાને ઉચ્ચ પ્રકારનું માર્ગદર્શન આપી શકે છે. જ જેવા સમર્થ માણસને અને કે માઘ જેવા વિદ્વાન જનને પણ એક સાધારણ અશિક્ષિત ગામડીયાણી પાસેથી કેવું શીખવા ? મળે છે. આવી ડહાપણ શકિત આવે તે કવિ પણ પરમાત્માને ઓળખી તેમના માર્ગમાં છે મહાસતી સુલ રાની જેમ સ્થિર રહે, પોતે તરે અને કુટુંબ પરિવારને પણ તારે, એવુ છે શ્રાવિકા રન જૈન શાસનના પ્રાણને અંશ બને છે. જૈન શાસનને હાર્દિક શુભેચ્છા... छसु जीवनिकाएसुं जे बुहे संजाए सया । : से चेव होइ विण्णेए परमत्थेण संजए । છે જીવ નિકાય (પૃથ્વીકાય આદિ)માં જે સદા સંયમવાળા છે તે જ પરમાર્થથી ? સાચા સાધુ જાણવા. ફેન : ઓ. : ૨૦૧૮ | પૂ.મુ. શ્રી મુકિતધન વિ.મ. તથા પૂ મુ. શ્રી છે રેસી : ૨૧૦૨૮ મનીપુ ધન વિ. પ્રેરણાથી પટેલ ભરતકુમાર હા એ.-૨૨૩૨, ઘર-૨૨૩૪ એસ.ટી.ડી. ૦૨૭૧૮, જીવાભાઈની કુાં. નીકુજ ટાયર્સ (રંગ તથા લોખંડના વેપારી) | એપલ-ટાયરના એક કલુઝીવ ડીલર ગોળ શેરી, બજાર, પાટણ નીલકમલ કેપ્લેક્ષ, શ્રીજી પેટ્રોલ પંપની છે છે ઘરનું : વેરાઈ માતાની પળ, નાગરલીમડી, | બાજુમાં, ને.હા.નં. ૮, બારેજા-૩૮૨૪૨૫ પાટણ (ઉ. ગુ.) | જી. અમદાવાદ. જર Page #146 -------------------------------------------------------------------------- ________________ , શ્રી જીવદયા મંડળ-રાપર રાપર-કચ્છ ૩૭૦૧૬૫ પોસ્ટ બોક્ષ નં. ૨૩ “શ્રી જીવદયા મંડળ, રાપર સંચાલિત રાપર પાંજરાપોળને મદદ માટે નમ્ર અપીલ કરી રાપર-કચ્છ ૩૭૦૧ જીવદયાના કાર્યની જીવદયાના પ્રચારની અગાઉ કયારેય જરૂરત ન હતી તેટલી છે 8 આજે જરૂરીયાત ઉભી થયેલ છે. કહેવાતા આપણા લોકશાહી એટલે કે લોકોનું, છે લોકોથી, લોકો માટેનું ચાલતું રાજ્ય એટલે લોકશાહી પરંતુ આવી ઉત્તમ રાજ્ય વ્યવસ્થા ! આ દરભાગ્યે એવા માગે ચડી ગયેલ છે કે લેકશાહીના માર્ગે વળેલા આપણા દેશમાં ન છે છે બનવાનું બની રહેલ છે. દૈનિક પેપર ગુજરાત સમાચાર” તા. ૨૮-૭-૧૯૪ના અંકમાં 8 { આટલેષ શાહ લેખીત લેખ પાના નંબર ૧૨ ઉપર વાંચતા જાણવા મળશે કે આ દેશ છે ૫ ઉપર શકે, હણે, ફ્રેન્ચ, મેગલ અને અંગ્રેજોએ વર્ષો સુધી રાજય કર્યું પરંતુ તેઓના છે સમય કરતાં પણ અનેક ગણી હિંસા આ લોકશાહી એટલે કે આપણા પોતાના રાજ્યમાં 8 આચરવામાં આવી રહેલ છે “અલકબીર' જેવા અત્યંત વિરાટ અને આધુનિક યંત્રથી સજજ એવાં નવાંને નવાં કતલખાનાં ઉભાં કરવામાં આવી રહેલ છે હૂંડિયામણના હુલાઇ મણ નામે આજે દેશમાં રોજ લાખોની સંખ્યામાં અવિચારી પણે નિર્દેશ છો ગાય. R બળદ, ભેંશ, પાડા, ઘેટાં, બકરાં વગેરેની બેહરમ કતલ કરવામાં આવી રહેલ છે. જે & વેળાસર આ માગેથી પાછા વળવામાં નહિ આવે તે આપણા સમાજ જીવનનાં મહત્વનાં છ છે અંગ સમાં અબોલ પશુઓનું નિકંદન નિકળી જશે અને સારેય સમાજ એક જબર છે દસ્ત આફતમાં આવી પડશે. આવી થતી હિંસા નિવારવા અમે અમારા ગામે શ્રી જીવદયા મંડળ-રાપર દ્વારા પાંજરાપોળ ચલાવીએ છીએ. આ સંસ્થાનું કાર્ય અબેલ, નિરાધાર, નિ:સહાય જીવોને છે છે આશ્રય આપવાનું તેમ કસાઈ વાડે જતા જીવેને બચાવવાનું છે. અનેક આફત અને તકલીફ વરચે સંતે, મહાતેના આશીર્વાદથી જીવદયા પ્રેમી છે. સંસ્થાઓ તથા મહાનુભાવેના અનન્ય સહકારથી તેમ કાર્યકરોના પ્રબળ પુરુષાર્થથી આ છે સંસ્થા બે દાયકાથી પણ વધુ સમયથી તેનું જીવદયાનું કાર્ય અવિરતપણે ચલાવી છે રહેલ છે. (સામે જુઓ, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ : ૧૬૫ હાલ આ સંસ્થામાં ર૭૦૦ આસપાસ અબોલ જીવે આશ્રય લઈ રહેલ છે. 8 જીવદયાન, આ મહાન યજ્ઞમાં સૌને સહયોગ અનિવાર્ય છે તે જીવદયા પ્રેમી ભાઈઓ, શ્રી સંઘ તથા સંસ્થાઓને આ સંસ્થાને મદદ કરવા નમ્ર પણે પ્રાર્થના કરીએ છીએ. 8 ચાલુ વર્ષે દુકાળને લઈ આ સંસ્થા ખુબજ મુશ્કેલી ભરેલી સ્થિતિને સામને કરી ? છે સૌને ઉમદા સહયેગે સાંગોપાંગ બહાર આવેલ છે હવે ઉપરોકત ૨૭૦૦ જીના નિભાવ છે છે તથા સુમુવા માટે આર્થિક સહયેગની ખૂબજ આવશ્યકતા છે તે પર્વાધિરાજ મહાપર્વ 8 * પયુંષણ પ્રસંગે તથા ફંડમાંથી આ સંસ્થાને ઉત્તમતમ સહયોગ આપી અપાવી આભારી છે ૨ કરી જી ને આવવા દ” ના સુત્રને ચરિતાર્થ કરીએ એજ મંગલ ભાવના... પત્ર વ્યવહાર – શ્રી જીવદયા મંડળ ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી છે રાપર [વાગડ] કચ્છ ૩૭૦૧૬૫ શ્રી જીવદયા મંડળ-રાપર ત. ક. શક્ય હોય તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી. જૈન શાસનને હાર્દિક શુભેચ્છા... यथा मृगा मृत्युभयस्य भीता उद्विग्नवासा न लभन्ति निद्राम । एवं बुधा ज्ञानविबोधितात्मा संसारभीता न ल भन्ति निद्राम् ॥ उ०चूणि । જેમ મૃગલા મૃત્યુના ભયથી ભયભીત ભય પામેલ અને ઉદ્વેગવાળા નિદ્રાને 8 છે પામતા નથી તેમ સજજને જ્ઞાન ધ પામેલા હોય તે સંસારથી ભય પામેલા નિદ્રાને છે પામતા નથી. ડોલાઇટ પ્રિન્ટર્સ પ રાજપુત પરા, મહેતા એસ્ટેટ રાજકોટ Page #148 -------------------------------------------------------------------------- ________________ જિનાલયો અને જિનમૃતિ સંસાર સાગર તરવા માટેનું પરમ આલંબન છે. –પૂ. મુનિરાજ જયદશનવિજયજી મહારાજ રે શ્રી વર્ધમાનનગર વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપાશ્ચયે ચાતુર્માસ છે છે બિરાજમાન પૂ મુનિરાજ શ્રી જયદર્શનવિજયજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું { હતું કે, આ દુષમકાળમાં જિનમૂતિ અને જિનાગમ તે ભવ્ય જીને સંસાર સાગર છે છે તરવા માટેનાં પરમ આલંબને છે. શ્રાવકોએ વિધિ મુજબ શ્રી જિનબિંબ અને જિના. લયે ઉભા કરવા જોઈએ એ શાસ્ત્રકારેનો ઉપદેશ છે. આ ઉપદેશ મુજબ જેને જિના છે લના નિર્માણ પાછળ લખલૂંટ ખર્ચ કરતા હોય તેને કોઈ મુર્તિપૂજક સંપ્રદાયના 4 છે જેન સાધુએ કટર વિરોધ કરવાની જરૂર નથી. પોતાની શુભ ભાવનાનુસા ૨ શતાબ્દિ છે મહત્સવમાં શ્રાવકે ભલે કરોડો રૂપિયા વાપરે તેમાં કેઈએ માઠું શું કામ લગાડવું જોઈએ? વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે કેટલાક લે કે ધર્મ અને ધામિકેને છે ઉતારી પાડવાનો શોખ લાગે છે અમુક સાધુએ પણ સમજ્યા વિના તે વાતમાં ભળીને કે હેલોલ કરે. રાખે છે. આ દેશમાં ધર્મ અને ધાર્મિકેએ પારાવાર નુકશાન કર્યું છે જે એમ કહેનારાઓને મારે પુછવું છે કે ધર્મ અને ધાર્ષિકે એ દેશને નુકશાન કર્યું છે તે 8. તમે જ કેમ ધર્મ પકડી રાખ્યો છે? તમે જ શા માટે ધાર્મિક બનવાને પ્રયન કરો છો? 8. ખરી વાત એ છે કે સાચા ધર્મ અને સાચા ધામિકેએ કદી કેઈને નુકશાન કર્યું નથી છે અધર્મ અને અધાર્મિકેથી હમેશાં દુનિયાને નુકશાન થયું છે જેઓને સારો આદર્શ બનાવતા આવડતું નથી તેઓએ બોલવા કરતા મુંગા રહેવું એજ વધારે હિતકર છે. આ - ધાર્મિકતાને ક્રમાંક કેટલા? એના માટે મુનિશ્રીએ જણાવ્યું હતું કે સાચે ધામિક હંમેશાં માનવતાના ગુણેથી મધમધત હોય રાષ્ટ્રને કદી એનાથી હાની પહોંચતી નથી જે ધાર્મિકતા માણસને ઉચ્ચ પંથે લઈ જતી હોય તેને ત્રીજા ક્રમાંકમાં મુકાય જ કેમ? અર્થ અને કામમાં લાલચુઓએ પણ ધમને પહેલો ક્રમાંક આપે છે અને અર્થ કામ ને પાછળ મુકયા છે. તે પછી ધર્મદેવને હાથમાં લઈને ફરનારા સાધુ જે એક E ધકકે ધાર્મિકતાને ત્રીજા ક્રમમાં (થર્ડ કલાસ)ઝાં હડસેલી દેતા હોય તે એ માધુને ધર્મ-છે વિજ લાજે. ધાર્મિક ક્ષેત્રમાં રહીને ધાર્મિકતાને તેડવાને બદલે પિતાના મનગમતા છે ક્ષેત્રની પસંદગી કરીને તે ક્ષેત્રમાં તેઓ શા માટે ચાલ્યા જતા નથી ? યાદ ઘર્મમાં છે આ રહીને ધર્મને નીચે દેખાડ એ મહાપાપ છે. સમાચાર–રાજકોટ તા. ૨-૮ Page #149 -------------------------------------------------------------------------- ________________ નૈન જાતિ રાતન” આ શ્રી જૈન શાસન જગતમાં જયવંતુ વર્તે છે. શાસનને ૨ 3 જયવંતુ રાખવામાં પ્રભાવક આચાર્યાઢિ સુવિહિત મહાત્માઓની જેમ શ્રાવક શ્રાવિકાઓનો છે પણ ફળ છે જ. માટે જ અમારા પરમતારક અનંતે પકારી પ્રાતા મરણીય પૂ.પાદ પરમ છે છે ગુરૂભગવંત સુવિશાલ ગચ્છાધિપતિશ્રી પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી { મહારાજા વારંવાર ફરમાવતા હતા કે જેને તે જગતનું જવાહર છે. જેન જગતમાં { રહે પણ જાતથી હોય. જૈન એટલે સંસારનો મહેમાન. Re Kહ8નાસા ની નાનક& #Kહન જ છK પર ત્યાગમૂતિ પાહિણુદેવી ? –પૂ. સા. શ્રી અનંતદશિતાશ્રીજી મ. 8 - - - @- -- - - - - --@ - - - - છે જે આત્માને આ સંસાર છોડવા જેવો લાગે અને આત્માનું વિશુદ્ધ સવરૂપ છે ? મોક્ષ જ મેળવવા જેવો લાગે તે માટે સર્વવિરતિ ધર્મ જ આરાધના જેવો લાગે તેવો 8 છે આમાં કદાચ કર્મ સંગે સંસાર ન પણ છેડી શકે અને સાધુપણું પણ ન પામી શકે છે { તે ય તેના જીવનમાં ધર્મ જ મુખ્ય હેય. પોતાને મળેલી સઘળી ય તન, મન અને 8 ધનની શકિતઓને ધર્મની આરાધનામાં જ સદુપયેગ કરી પોતાના આત્માના કલ્યાણની છે કેડીએ કદમ ઉઠાવે છે. તપ, જપ, ત્યાગ આદિ દ્વારા પોતાના આત્માને ભાવિત કરે છે છે અને તેની છાપ અન્ય આત્માઓ ઉપર એવી પડે છે કે તેઓ પણ ધર્મ ઉપર ભક્તિ છે છે બહુમાન વાળા બને છે. શ્રાવિકાઓમાં તપ, ત્યાગ, ધર્મ વિશેષ પ્રકારે જોવા મળે છે. તેઓ જે સમજુ 3 હેય તે તેના છાપ સામી વ્યકિત ઉપર એવી સુંદર પાડે છે. જેનું વર્ણન ન થાય. તે માટે અકબર પ્રતિબંધક જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિ. હીરસૂરીશ્વરજી મહારાજાને બાદ શાહ સુધી કેળાપ કરાવવામાં નિમિત્તભૂત બનેલી ચંપા શ્રાવિકાનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. $ મારે એક ત્યાગમૂતિ શ્રાવિકાની સામાન્ય વાત કરવી છે. તે પ્રસંગ ઘણે માને છે { છે પણ જે ને પરમાર્થ સમજાઈ જાય તે આત્માનો બેડે પાર થઈ જાય તે છે. આ આત્મામાં પરમાત્મદશાને પામવાનું બીજ અહીં જ પડી જાય છે. પરમહંતુ ગુજરાદિ છે છે અઢાર દેશના નરેશ શ્રી કુમારપાળ ભૂપાલ પ્રતિબંધક, કલિકાલ સર્વજ્ઞ, સર્વતે મુખી ! કે પ્રતિભા સંપન્ન પૂઆ. શ્રી વિ. હેમચન્દ્રસૂરીકવરજી મહારાજાના નામથી શ્રી સુપરિચિત છે જ છે. જેએએ ન્યાય, વ્યાકરણ, સાહિત્યની અણમોલ એવી કૃતિઓનું અનેખું સર્જન કર્યું છે ઇ છે. જેથી દિઃ ગજ મૂર્ધન્ય જૈનેતર પંડિતેના મસ્તક પણ ડેલી ઊઠે છે જેમની વિદ્વ- ૨ ૧ દ્વતાથી સો આજે ય પણ તેટલા જ ચમત્કૃત છે. શ્રી જૈન શાસનની જય પતાકા જગતમાં 8 અણનમ લહેતી કરનાર આ પુણ્ય પુરુષની ભેટ જગતને-જેન શાસનને આપવામાં ન Page #150 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ૧૬૮ શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક નિમિત્તભૂત તેમની માતા પરમ શ્રાવિકા પાહિણીદેવીના ત્યાગની વાત કરવી છે. મેટી મટી મહિલા અને ગગનચુંબી શ્રી જિનાલયના અસ્તિત્વમાં પાયાના પત્થરોનું પણ તેટલું જ મહત્વનું યોગદાન મનાય છે. તેમ શ્રી જૈન શાસનમાં કલિકાલ આ સર્વસને પેદા કરવામાં તેમની માતા પાહિણીદેવીનું પણ તેવું જ તેથી પણ અધિક | યોગદાન છે. તેમ કહેવું જરાપણ અતિશયેકિત ભર્યું નથી. આપણને ખબર છે કે પાહિણીદેવીએ ચાંગદેવ નામના તેજસ્વી પુત્ર રત્નને જન્મ આવે છે. જે બાલક બાલ્યકાળથી જ સંસ્કારિત વિરાગી અને ધાર્મિક પ્રકૃતિને છે. પુત્રના લક્ષણ પારણામાંથી તે ન્યાયે તે બાલ્યકાળથી જ ઉમદા સ્વભાવને હતે. તેમની માતા પાહિણીદેવી જેમ પરમ શ્રાવિકા હતી તેમ તેનો પિતા ચચ ધર્મ ભાવનાથી રહિત હતે. એકવાર શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં વીત્યવંદન વખતે પોતાની માતા સાથે દશનાર્થે આવેલા આ બાળક ચાંગદેવ, જ વખતે ચૈત્યવંદનાથે આવેલા પૂ આ. શ્રી વિ. દેવચંદ્ર સૂ મહારાજના આસન ઉપર બેસી ગયો. બાળકને જોતાં જ લક્ષણના ૧ જાણ પૂ. આચાર્યદેવને થયું કે આ બાળક લક્ષણવંતે છે અને શાસનને મહાન પ્રભાવક કે થાય તે છે. પિતાના શરીરને વિષે પણ નિસ્પૃહ એવા પરમષિએ શાસનને વિષે પૃહાવાળા જ હોય છે. તેથી અવસર પામીને ચતુર્વિધ શ્રી સંઘ સાથે ખુદ પૂ. આ. શ્રી વિ. દેવચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ધંધુકામાં પરમશ્રાવિકા પાહિણીદેવીના ઘરે પધાર્યા શાસનના મર્મને જાણનારી શ્રાવિકા માર્ચિત થઈ, અંગે અંગ આનંદ ઉભરાયે કે મારા જેવી સામાન્ય ન્યના ઘરે આવા પ્રભાવક પૂ. આચાર્ય ભગવંત સાથે શ્રી સંઘના પગલા કયાંથી ? આજે મારે આંગણે ક૯પવૃક્ષ ફળીયા !!! તેમ માની શ્રી સંઘની ઉચિત આગતા-સ્વાગતા કરી છે વિનયપૂર્વક આવવાનું પ્રયોજન પૂછવું. તે વખતે શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવેશે ધીર-ગંભીર અવાજે કહ્યું કે “હે શ્રાવિકે ! હે ભદ્ર ! તારે આ બાળક શાસનને પ્રભાવક પાકે તેવો છે તેને શાસનને ચરણે સોંપવાનું કહેવા માટે શ્રી સંઘ સાથે હું આવ્યો છું. તે વખતે નમ્રતાની મૂતિ છે એવી માતા પાહિણીદેવીએ વિનયપૂર્વક કહ્યું કે “હે ભગવંત ! મારૂં એવું સૌભાગ્ય [ કયાંથી ! મારો બાળક આપની નજરમાં વસી ગયો. હું ધન્ય ધન્ય બની ગઈ. જગત | પૂજ્ય એવા પુત્રને જેવા મારી આંખે તલસી રહી છે. મારું હૈયું થનથની રહ્યું છે. મારે | મનમયુર નાચી રહ્યો છે. તેથી મારા પુત્રને હું આપના ચરણે આપું છું. પરંતુ સાથે સાથે એટલી વિનંતિ પણ કરું છું કે, હે ભગવંત! આને પિતા આજે અહીં હાજર નથી. કામ પ્રસંગે દેશાંતર ગયા છે. તેઓ હજી ધર્મને પામ્યા નથી. તેથી વિરોધ પણ Page #151 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪: કરે. પાછો લાવવા પ્રયત્ન કરે. પણ આના રક્ષણની જવાબદારી આપના શિરે છે. આમ ને કહીને પિતાના હયાના હાર, આંખે ને રતન, ચાંગદેવને તારક ગુરુદેવને ચરણે સમર્પિત કર્યો. છે તે પછી ચાંગદેવની દીક્ષા પણ થઈ અને અનુપમ શાસન પ્રભાવક પૂ.આ.શ્રી વિ. હેમચન્દ્રસૂરી ઘરજી મહારાજાના નામે જગત વિખ્યાત થયા તે આપણે સૌ સારી રીતના જાણીએ છીએ. પણ પાયાના પ્રાણ સમાન વહાલસોયી માતાના આ ત્યાગને બિરદાવવા મારી પાસે શબ્દો નથી. ખરેખર જેન શાસનની માતાએ જે આવી રીતના ત્યાગ કરનારી બને તે આરે પણ શાસનનો જય જયકાર પૂર્વકાળની ઝાંખી કરનારે બને તેમાં બે છે મત નથી. આવી ત્યાગમૂતિ પરમશ્રાવિકા પાહિણીદેવીના ત્યાગની ભૂરિભૂરિ અનમેદના કરી વિરમું છું. 3 જેન શાસનને હાર્દિક શુભેચ્છા......... गतानुगतिको लोको न लोकः पारमाथिकः । मदितं राजकुलं सर्वं कुंभकारमदने मृते ।। લેક ગ તાનુ ગતિક છે, લેક પારમાર્થિક નથી. કુંભાર ગધેડે મરી ગયો તે 3 આખું રાજકુલ શકમાં પડી ગયું. કુંભારના ગધેડે એક બ્રાહ્મણ જાપ કરે ત્યારે તે તેથી તેને થયું આ ગધેડે ! મેગેશ્વર છે. તે મરી ગયે તે બ્રાહ્મણે શોકમાં મુંડન કરાવ્યું તે વધતે વધતે રાજકુલ ૨ સુધી શેક ફે. a 0ffi. 2089988 Dhanjibhai Gada Kantilal Gada Varsha Paper Mart elle Hous of News Print 121-123, Dadisheth Agiary Lane, Bombay-400002 Page #152 --------------------------------------------------------------------------  Page #153 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે કરેલા કર્મો સામુદાયિક હોવા છતાં એકને જ ઉદયમાં આવ્યું તેનું ! કારણ જે વ્યકિત મજબુત કર્મ બાંધ્યું અને બીજાએ અનુમોદન કર્યું તેના પરિણામે તે છે મહાસતી નદયંતીને કર્મ ઉદયમાં આવ્યું તેને ભેગવી જે કરેલા કર્મોને આલોચના 4 3 કરી ગૃહસ્થ ના બારવ્રતનું પાલન કરી અંતે ચારિત્ર સ્વીકારીને મોક્ષસુખને પામી. છે પિતના ૨ નામનું નગર હતું ત્યાં પ્રગટ પરાક્રમી નરવિક્રમ નામને રાજા હતે. છે અને તે નગરમાં જાણે લક્ષમીની દાનશાળા હોય તેવો સાગરપત નામને શ્રેષ્ઠી હતે. છે તે શ્રેષ્ઠી ને પવિત્ર આચારોમાં કુશળ સસુદ્રદત્ત નામને પુત્ર હતું. બાલ્યાવસ્થામાં સકલ 1 કલાઓને હણ કરી અનુક્રમે વનવયને પામ્યો. આ તરફ સે પારક નગરમાં ઉત્કર્ષ ભંડાર એ નાગદત્ત નામને શેઠ હસ્તે છે તેને નંદયંતી નામની કન્યા વનાભાવને પામેલી જિન ધર્મમાં નિપુણ બુદ્ધિવાળી હતી. છે શીલરૂપી મ ણેક રત્નની ભૂમિ હતી કામદેવરૂપી રાજાની રાજધાની હતી શેભા સહિત યુવાકે નાના મનને આનંદ પમાડતી હતી. જાણે વિધાતાના ચગ્ય પ્રયત્નને સત્ય બનાવવા તત્પર નહ: હાહાકાહ ના હાજર ન રહા હા - મહાસતી નંદચંતા –પૂ. સા. શ્રી સુવર્ણ પ્રભાશ્રીજી મ. સુરત. : -v-હા -હા-હ - - ૯ - હશે જ. ૬ થયેલ હોય તેમ સાગર પોતે પોતાના પુત્રની સાથે નંદયંતીને પરણાવી જાણે ચિત્રવેલીને છે મેળવી હોય તેમ એકાંતે અત્યંત પ્રેમને ઈચ્છતી નંદયંતીને મેળવીને સમુદ્રદત્તના ? મનોરથ પૂર્ણ થયા. બાલ્યકાલના સહદેવ નામના મિત્રની સાથે ક્રીડા કરતા કેટલેક કાળ વિલાસ કર્યો. 8 એકવાર જુદાજુદા દેશનું વિજ્ઞાન અને ધન મેળવવાની ઉત્કંઠાથી તેણે વહાણ દ્વારા વેપાર કરવાની ઈચ્છાથી પિતાને પૂછયું પિતાજીએ કહ્યું મારી પાસે ઘણું ધન છે. તે તું ઈરછા 8 મુજબ ભગવ. આંગણામાં કલ્પવૃક્ષ હોય તે જંગલમાં કેણ જાય. છે સહુ પૂર્વજોએ મેળવેલી લક્ષમીને ભેગ નથી કરતાં કારણ કે યૌવનમાં 8 માતાને ધાવવી અને માતાની સાથે શયન કરવું વગેરે રીતે માતા ભેગવવા યોગ્ય નથી. છે તેમ પિતાની લક્ષમી ભોગવવા યોગ્ય નથીઆ પ્રમાણે પુત્રની વાણીને સાંભળી સાગરપિત છે શેક અને આનંદ બનેથી યુક્ત બને. તેણે ગદગદ્દવાણીથી આ પ્રમાણે કહ્યું પિતાએ છે ઉપાર્જન કરેલા ઘનથી અપ્રશસ્ત મદવાલા બનેલા ઘણું લોકો હોય છે. પિતાના ધનથી { દાન કરના અને સુખ ભોગવનારા વિરલા જ હોય છે. આ પ્રમાણે બોલતા તેણે છે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા એ વિશેષાંક માગનારા માગેલા ધનને પ્રમાણિક કરાવે તેમ પોતાને આગ્રહ કઇ પણ રીતે પ્રમાણિક કરાવ્યું અને પછી મિત્રની સાથે જવા ઉત્કંઠિત થયેલા સમુદ્રદ સ્વજનોને પૂછીને છે શુભનક્ષત્રમાં વહાણ કરિયાણાથી ભર્યું તે વખતે સમુદ્રદરો મિત્રને કદ મેં પત્નીને 8 પૂછયું નથી. કારણ કે તે વખતે પત્ની રૂતુવંતી હતી. છે મિત્રે કહ્યું લાંબા કાળથી સ્નેહવાગે હું તારી પાસે હોવા છતાં જે તને ચિંતા પીડા છે કરે છે. તે કલ્પવૃક્ષોના સેવકે દીન બનેલા જાણવા જેમને આત્મા દક્ષિણ્ય, કુલ છે મર્યાદા અને લજજાથી બંધાયેલ છે. એવા પુરૂષને અને સ્વેચ્છા પ્રમાણે પ્રેમ કરનારા છે. એને મિત્ર સિવાય બીજું કઈ ઔષધ નથી. મર્યાદાવાળો હોવા છતાં રોગરૂપી સમુદ્રની લહરીઓને આધીન બને છેસમુદ્રદત્ત તે કોઈને પણ ખબર ન પડે તે રીતે પોતાના ઘરના દ્વાર પાસે આવ્યો ત્યાં તેણે સુરપાલ નામના દ્વારપાલને રત્નની વીંટી આપી અને વીંટીને સાચવવી એ કહ્યું. પછી તે પિતાના વાસભવનની પાસે આવ્યો ત્યાં તેણે જાળીના આંતરડામાંથી થોડા પાણીમાં માછલીની જેમ અત્યંત વ્યાકુલ બનેલી પત્નીને જોઈ પ્રિયા શું કરે છે. એમ વિચારીને સમુદ્રદત્ત પત્નીને જોઈ રહ્યો છે. તેટલામાં અરતિવાળી બનેલી મહાસતી ન દયંતી ઘણાં હું જ કાળથી નિદ્રા નહિ આવવાના કારણે શસ્યામાંથી ઉઠીને ઉદ્યાનમાં ગઈ ઉદ્યાન ! શીલાતલ ચંદ્રના પ્રકાશથી ઉજજવલ બન્યું હતું. પતિ વિયોગની પીડાથી દુઃખી બને ધી પતિવ્રતા છે સતી તે શિલા ઉપર સૂતી. તેણે શીલાને અંગારાની ગાડી જેવી માની. હવે તે કમળ સ્પર્શવાળા અશોકવૃક્ષના પાંદડાઓને શીલાતલ ઉપર પાથરીને સૂતી. ફરી તેણે ચંદ્રના 8 કિરણને દંડ જેવા જાણ્યાં વિલાપ કરતી તે બોલી હા ! જલદી જવાની ઈચ્છાવાળા પતિએ છે તે વખતે મને બેલાવી પણ નહિ તેથી આ પ્રમાણે મારા નિરર્થક આ જ નથી શું ? પતિના વિયેગથી વિવલ બનેલી સતી નદયંતી પતિના ગુણોને યાદ કરી કરીને રે છે ફાંસો ખાવાની ઈચ્છાવાળી થઈ અને એથી ઘરની પાસેના બગીચામાં વૃક્ષ પાસે ગઈ. ! ત્યાં ભવભવે ગુણોને ભંડાર તે જ મારે પતિ થાઓ. એમ બોલી પછી તે જેટલામાં ન તે પોતાના ઉપરના વસ્ત્ર એટલે સાડીથી વૃક્ષશાખામાં ફાંસો ખાવાના બંધન થી પિતાની છે કાયાને બાંધે છે. તેટલામાં સમુદ્રદત્ત કુદીને ફાંસાને છેદી નાખ્યા પછી સમુદત્ત તે જ વખતે ઉછળતા અતિશય રાગથી તે દિવસે નાખેલ તેને, જેમ લેહચુંબક લેઢાની છે કેશને ભેટે તેમ ભેટયે. અર્થાત સમુદ્રદત્તે તેની સાથે કામકીડા કરી. પછી પ્રસન 8 થયેલી પત્નીને પૂછીને ફરીને વહાણમાં આવ્યું. 8 કર્મની અનુકુળતાથી તે સમુદ્રના પારને પામ્યા. ગર્ભવતી અને ગુખ, ઉદરવાળી Page #155 -------------------------------------------------------------------------- ________________ { વર્ષ-૭ અંક ૧-૨-૩ તા. ૬-૯-૯૪ : : ૧૭૩. ૧ નંદયંતી એ હર્ષ પામીને સુખપૂર્વક ત્રણ માસ પસાર કર્યા. જેમ વજીની ભૂમિમાં વાની છે સળી અને ધ વાળી ભૂમિમાંથી નિધાન પ્રગટ થાય તેમ કેમ કરીને તેને ભૂ પ્રકટ થયે. સસરાએ ક પના કરી કે મારી પુત્રવધૂ અસતી છે. કારણ કે પુત્રે પ્રયાણ કર્યું ત્યારે આ - રૂતુવંતી હતી. એટલે તે અસ્પૃશય હતી. છે માત્ર ઉપરથી દેખાતા સદાચારવાળા વર્તનથી સ્ત્રીઓમાં વિશ્વાસ ન કરે. તેવી - સ્ત્રીઓ કિં૫ કફળની ભક્ષણની જેમ પરિણામે અશુભફલવાળી થાય છે. તેથી ચેકકસ અને ચાંડાલ ની જેમ અમારી પંકિતમાંથી દૂર કરવી જોઈએ. જેથી નિષ્કલંક એવા છે અમારા કુલમ કાળી ટીલી ન લાગે. આ પ્રમાણે વિચાર્યા પછી પુત્રવધૂને તત્કાલ ત્યાગ શું કરવાની ઈછા વાળા શેઠે નિકરૂણ નામના માણસને કહ્યું કે આ પુત્રવધૂને વનમાં ત્યાગ કરો. તે પણ કેઈ બહાનાથી સતીને જંગલમાં લઈ ગયા જેમ સર્ષની કાંચળીના છે છે ભ્રયથી મતી શી માળાને મુકી છે તેમ સતને જંગલમાં મુકી કીધી અને કહે છે કે કેઈ 8 છે કારણથી તને જગલમાં છોડી દેવા મને કહ્યું છે. હવે આપને ઈચ્છા મુજબ જયાં જવું શું હોય ત્યાં જ છે. આ પ્રમાણે કહીને જેટલામાં તે પાછો ફરે છે તેટલામાં ચિંતા છેઆવી પડેલા સંકટથી ગભરાયેલી મહાસતી મૂછ ખાઈને જમીન ઉપર પડી ત્યારબાદ - વનના ઠંડા પવનથી તેની મૂછ દૂર થતાં તે બોલી હા હા કયા અપરાધથી મારે ત્યાગ છે કર્યો છે. પછી રડવા લાગી. તે વખતે વૃક્ષના અંતરે નિકરૂણ જોઈ રહ્યો છે. ત્યારે સિંહ છે વાઘ વગેરે પ્રાણીઓ સતીને નમસ્કાર કરીને ચાલ્યા જાય છે. છે આ બાજુ વિષ ભક્ષણ કરતી ગળે ફાંસો ખાતી પર્વત ઉપરથી ઝંપાપાત વિગેરેથી છે મરવાની ઈચછ વાળી તેણીના પ્રયત્નોને દેવીએ નિષ્ફળ બનાવ્યા. ત્યારે નંદયંતી વિચારે છે કે પતિ અને પિતાથી ત્યજાએલી એવી મને યમ પણ ગ્રહણ કરવાને ઇરછતે નથી હા હા ભાગ્ય મારૂ હજુ શું બીજુ અનિષ્ટ કરશે? આમ વિચારી ખિન્ન બનેલી પિતાને છે નીંદતી કમને જાણતી આગળ જાય છે. ત્યાં શિકારે નીકળેલા ભૃગુકરછના શ્રી પદ્મનામના ઈ દયાળુ રાજાએ સતીને જોઈને મધુરવાણુથી બેલાવી સતીએ પોતાનું વૃતાંત જણાવ્યું છે અને તેને બેન કરીને નગરમાં લઈ ગયો. અને કહ્યું કે ભગીનિ? તારા પતિ ન મલે છે ત્યાં સુધી તું યાચકને દાન આપતી સુખપૂર્વક તું રહે હવે ત્યાં તે પતીને યાદ કરતી સુખપૂર્વક રહે છે. હવે આ બાજુ નિષ્કરૂણે શેઠને સતીના શીલને પ્રભાવ કહ્યો. પૂર્વે સાગર પિતે ? છે પિતાના કામ માટે સુરપાલને નંદયંતીના પિતાના ઘરે મોકલ્યું હતું તે પણ ઘણું છે સમયે ત્યાંથી બાળે. તેની સાથે તેના પિતા નાગદતે પુત્રી માટે આભૂષણ વગેરે મેકલ્યાં છે હતા તે નંદય તીને આપવા માટે સુરપાલે પૂછયું કે નંદયંતી કયાં છે? સાગરતે બધે ? : Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા બે વિશેષાંક A વૃતાંત કહ્યો ત્યારે વિષાદવાળા સુરપાવે રડતા રડતા કહ્યું પતિવ્રતાને નિરર્થક ત્યાગ ૨ ન કર્યો. તમારે પુત્ર ગુપ્ત પણે આવે તેને સંગ કરીને ફરી વહાણમાં ગયે. તે વખતે છે છે તમારા પુત્રે મને સોગંદ આપ્યા હતા કે મારા આગમનની વાત અનિવાર્ય કારણ વિના હું છે કેઈને જણાવવી નહિં અને નામથી અંકિત આ વીંટી આપી હતી ( સાગરપિતને બતાવી ત્યારબાદ પુત્રવધૂ ની શોધ કરવા તેને આજ્ઞા કરી અને પોતે પણ શોધવા છે જ લાગે. છે આ તરફ સમુદ્રદત્ત ઘણું લાભયુક્ત અવસરે સુખપૂર્વક ઘરે આવ્યા. નંદયંતીને છે વૃતાંત સાંભળી પોતાના કોધાદિ ભાવેને અંતરમાં છુપાવી દીધા. પછી તે કેટલાક { માણસે અને ભાતું સાથે લઈને નંદયંતીને શોધવા માટે ચાલ્યા. જંગલે ગામ નગરમાં છે ઘણા કાળ સુધી ભયે ભાતું ખુટી જવાથી નેકરે પાછા જતાં રહ્યાં. કિલે પણ તે છે ૧ નંદયતીને યાદ કરતે ઘણા કાળ સુધી પૃથ્વી ઉપર ભમે. કંદમૂલ અને ફનું છે # ભક્ષણ કરીને નિર્વાદ કરતે. તેનું પેટ કૃશ થઈ ગયું શરીરનું તે જ ઘડી ગયું હાથ છે અને પગ કૃશ થઈ ગયા. ફરતે ફરતે તે ભૃગુકચ્છ નગરમાં ગયે. સુધાર્થી ઘેરાયેલે તે છે છે ત્યાં જ દાનશાલામાં ગયે. નયનમાં અમૃત સમાન પોતાની પ્રિયાને જોઈને પેળખી લીધી ! છે જયંતીને પણ તેને જોઈને આનંદ થયે. પ્રગટેલા અનુરાગથી આ પતિ છે તે નિર્ણય છે 8 કરી લીધું. ઉભી થઇને પોતાનું ઔચિત્ય જાણીને નું છાણું કરતી હોય તેમ તેને દૃષ્ટિથી ? પૃહા પૂર્વક જે. બન્નેની દષ્ટિ મળતાં સતીને પૂર્વની દુર્દશા યાદ બાવતા જાણે છે. ભાદરવા માસની વૃષ્ટિ હેય તેમ સતીની આંખમાંથી અતિશય આંસુઓ પાવા લાગ્યા. 8 છે તે વખતે આંસુવાળા પતિએ અમૃતવૃષ્ટિ જેવા પોતાના હાથકમળથી સતીની આંખે 8 સાફ કરીને આશ્વાસન આપ્યું. લાંબા કાળના પ્રવાસથી ખિન્ન થયેલા સમુદ્ર તે પોતાની પત્નીના મુખરૂપી ચંદ્રને જોવાથી સમુદ્રની જેમ આનંદરૂપી જલતરંગેની પરિપૂર્ણ 8 બો. નંદયંતીના પતિને આવેલ જાણી પદ્મરાજ આદરપૂર્વક તેની સામે ગયે વેદના ઔષધ પ્રયોગોથી કામ કરીને પુષ્ટ બનાવ્યા ક્રમે કરીને સાગરપિત શેઠ મને સુરપાલ છે છે વગેરે જેમ આત્મામાં આઠ કર્મો ભેગા થાય તેમ, ત્યાં ભેગા થયા. આ તરફ કેવલજ્ઞાની રૂપી સૂર્યનું ત્યાં આગમન થયું તેમને વંદના કરવા માટે . { સમુદ્રદત્ત વગેરે પરિવાર સહિત ગયા. દેશના પૂર્ણ થયા પછી નંદયંતીએ પૂછ્યું છે ? ૬ ભગવંત? ક્યા કર્મથી મને કલંક આવ્યું? આમ પૂછીને નંદયંતીએ પિતાને પૂર્વ છે. 8 ભાવ પૂછયે. ભગવંતે કહ્યું પૂર્વભાવમાં યજ્ઞના ઉત્સવમાં ભિક્ષા માટે આવેલા માધુ ઉપર છે ૧ નંદયંતીના જીવે “આ શુદ્ર છે” એ પ્રમાણે દોષારોપણ કર્યું એના સસરા વગેરે બધાએ ! Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૬-૮-૯૪ : - ૧૭૫ છે. અનુમોદન કર્યું. આ કર્મ સામુદાયિક હોવા છતાં તારામાં જ દઢ બન્યું તેથી તું છે મહાસતી હોવા છતાં લેકે જેમ પૂર્ણ ચંદ્રમાં કલંકની સંભાવના કરે છે તેમ, સસરાએ ? તારા વિશે આ કલંકની સંભાવના કરી. છે આ સંસારમાં જે ભાવથી કર્મ બંધાયા હોય તે ભાવેની આચના ન કરવામાં { આવે તે બંધાયેલા તે કે તેફાની ઘેડાની જેમ જીવને સંસારરૂપી અટવીમાં નિરંતર આ ભમાટે છે. વિશાળી જીવે શ્રી જિનેશ્વરે કહેલા ધર્મને આદરથી કરીને કેમે કરીને કે સ્વર્ગ અને પક્ષના સંબંધવાળા થાય છે. આ પ્રમાણે સાંભળીને નંદયંતી ગૃહસ્થના વ્રતને સ્વીકાર કરીને ગરીબને ઉદ્ધાર છે કરીને પિતાને જન્મ સફલ કર્યો નંદયંતી લાંબા કાળ સુધી ગૃહસ્થ ધર્મને પાળીને અને ચારિત્રને સ્વીકારીને આત્મ વિશુદ્ધિથી બધા કર્મોને ખપાવીને . મિક્ષસુખને પામી. શ્રદ્ધાંજલિ ગીત (તજ : આવાઝ દે કે હમ તુમ બુલાઓ...) ૦ નયને કૃપાને વરસાવનારા, વચને જેના મીઠા-મધુરા એવા હતા એ ગુરુજી અમાર, શ્રી રામચંદ્રસૂરિ સંઘ-પ્યારા નયને... ૦ ખેળે હુંફાળા તુજ રમતા'તા તુજ હાથ ઝાલી હજૂ ઘૂમતા'તા કયારે હવે એ સોનેરી દિવસે, ઉગશે એને અમને છે વસવસે નયનો... ૦ વીતી તુજ સંગાથ જે દિનરાતે, સદા યાદ આવે છે એ તારી વાતે જયાં જયાં ઠરે છે નજરે અમારી, ત્યાં ત્યાં ભરી છે ત્યારે તમારી નયને ૦ હતું તુજ શ્વાસે જીવન અમારૂં, હતું તુજ પ્રાણે રક્ષણ અમારૂં તારી વિદાયે મુરઝાઈ પાંખે, દિલ પડી ભાંગ્યું, રડી પડી આંખે નયને” ૦ શાસન કાજે શહાદત વહોરી, મહાપુરૂષોની ખેટ તે પુરી પાછા કદમ તે ના કદી ભર્યા, જયાં જયાં ગયા ત્યાં જય શ્રી વર્યા નયને. ૦ આશી અમે છીએ તારા ગુણેના, છીએ પ્રવાસી તારે મારગના મેક્ષ છે મંજિલ સથવારે તારે, નાવિક તું છે ઉદ્ધારનાર નયને” ૦ તુજ આદર્શો અમ આધાર, એની રક્ષા દ્રઢ નિર્ધાર ભૂષણ ભુવનના એ સૂરિરામ! કરીએ તને કેટિ પ્રણામ નયને... વિ. સં. ૨૦૫૦ અ.વ. ૧૪ તા. ૬-૮-૧૯૪ શનિવાર આરાધના ભુવન, સુરેદ્રનગર Page #158 --------------------------------------------------------------------------  Page #159 -------------------------------------------------------------------------- ________________ 20146 HH22 LI LIT malAmukh no am ઈદ –અત્રે પૂ. આ. શ્રી વિજય પૂ. આ. ભ.ને મોતીયે અષાડ સુદ * જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. આદિને અષાડ ૩ના ઈદોર પરાડીયા હસ્પીટલમાં ડે. $ 8 સુદ ૨ ના સ્વાગત પ્રવેશ થયે પ્રથમ રાજેશ ચૌધરીએ ભાવથી ઉતાર્યો. અને ૮૫ કે પૂર્વ ધારા સભ્ય શ્રી લલિતજી જૈનને ત્યાં દિવસના આરામ પછી પ્રવચન ચાલુ છે. છે મંગલિક તવા સીને કેશરીયા દૂધ વચ્ચે પૃ. મુ. શ્રી તવરતિ વિજયજી મ. છે. પાયું અને રાજમલજી ખેમચંદજી ગુગલીઆ પ્રવચન આપતા હતા. ડોળીયા તીર્થના છે ન તથા છગનલાલજી મનાલાલજી જૈન તરફથી ટ્રસ્ટીઓ આદિ આવતાં ૫-૫ રૂાનું સંધ | વસે સંઘ પૂજન થયા. ૨૫૦૦થી અધિક પૂજન થયું જ ભાવિકે સામૈયામાં જોડાયા હતા. અબુંદ- અષાડ વદ ૧૦ થી ઉપદેશમાળા સૂત્ર : 1 ગિરિ ઉપાયે પધારતાં મંગલ પ્રવચન શરૂ થયું વહેરવવાને લાભ ડે. પ્રકાશભાઈ = થયું. બે ભાવિકે તથા હાલારી વીશા બગાનીએ લીધે પ. પૂજા વિ. સારી ઓસવાળ ૨.માજ તરફથી શ્રીફળ તથા બલી થઈ. ૨-૨ રૂા. ની પ્રભાવના થઈ. રતલામથી શ્રા સુ. ૧ થી ૬ પંચરંગી તપ થ. એક બસમાં ભાવિકે તથા બીજા ભાવિકે જેમાં ૨ શ્રેણી થતાં ૨૫-૨૫=૫૦ તપપ્રવેશ પ્રસંગે પધાર્યા હતા શ્રી હાલારી સ્વીઓ જોડાયા તેમનું બહુમાન તથા છે. R વિશા ઓસવ ળ સમાજ તરફથી મહેમાને પારણુ શા. છગનલાલજી મન્નાલાલજી જૈન 8. તથા સમાજના સાધર્મિક ભકિત તથા પાઠ- તરફથી થયા. શાળાના બાળકોનું જમણ થયું હતું. અત્રે જનતા દલના રાષ્ટ્રીય અધ્યક્ષ ? દરરોજ એક અઠમ તથા એક અબેલ તથા સાંસદ શ્રી જ્યોર્જ ફર્નાડીસ તા. ૬થાય છે તેમજ રે જ અઠમ કરનારનું ૮-૯૪ના આવતાં અ. ભ. જેન વે. મહા છે બહુમાન શ્રી શાંતિલાલજી બમ (વર્ધમાન સભા તરફથી મોટી સંખ્યામાં ભાઈબહેને એ { ચેવશી તીર્થના મેનેજીંગ ટ્રસ્ટી) તરફથી જઈને સમેતશિખરજી તીર્થ કવે નું છે વિ. ! 4 અને રોજ અબેલ કરનારનું રમેશભાઈ આવેદન આપેલ તેમણે પણ કહેલ કે તેની 8 નેનમલજી કેડારી તરફથી બહુમાન થાય ફાઈલ મારી પાસે છે હું ન્યાયના પક્ષમાં છે છે છે. દરરોજ ની પ્રભાવના આદિ થાય છું અને એ ન્યાય વેતાંબરે છે. તેમાં છે મહેમાનોને ભકિત માટે ભાગ લખાવીને સહયોગ આપીશ. 4 રડું ચાલું થયું છે. બિહારમાં જનતા દળની સરકાર છે ? оооо о оооооооооооо Page #160 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણોપાનિકાએ વિશેષાંક ? છે તેણે તીથ કબજે લેવા વટહુકમ બહાર ની વિનંતિ સ્વીકારતા સવારે તેમને ત્યાં પાડેલ છે જે અમલમાં આવ્યા નથી અને પધાર્યા. ત્યાર બાદ ૨-૩નું સંધ પુજન છે 4 આવી શકે તેમ નથી છતાં તે જ પક્ષના થયું. ૯ વાગે તેમના નિવાસ સ્થાનેથી છે છે નેતાન આ રીતે યાન દોરીને દિગંબરે મ ખ્ય માર્ગો ઉપર થઈ ઉપાશ્રયમાં પધારેલ. 8. 8 દ્વારા થતા અન્યાયી આક્રમણ સામે જાગૃતિ ત્યાર બાદ મંગલાચરણ થયેલ. ગુરુ પૂજનની જ જ રાખવામાં આવે છે. ઉછામણી થઈ તે લાભ શ્રી શાંતીલાલ | અષાડ વદ ૧૪ના પૂ. પાદ આ. ભ. ભીખાભાઇએ લીધેલ. ત્યાર બાદ પૂજ્યશ્રીએ છે 5 શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.ની તૃતીય સુંદર છણાવટ કરેલ. ત્યારબાદ જુદાજુદા છે ૧ પુણ્યતિથિ નિમિત્તો ગુણાનુવાદ સભા થઈ પુન્યશાળીઓ તરફથી રૂા. ૧૦ને લાડવાની છે 8 જેમાં ડે. બગાની, શ્રી માંગીલાલજી મહેતા પ્રભાવના થયેલ. અને પ્રભુજીને ભવ્ય જ છે શ્રી મહેન્દ્રકુમારજી નાહર, શ્રી સુમતિલાલ અંગરચના થયેલ. આયંબિલ તપમાં પણ છે જેનાવતા શ્રી પાનાચંદજી શા શ્રી મહેદ્ર કુમાર છોટુભાઈ આદિને સરસ ગુણાનુવાદ સારામાં સારી સંખ્યા થયેલ. કર્યા. પછી પૂ. આ. ભ. ના ફોટા પાસે બોરીવલી ચંદાવરલેન મળે તૃતીય - દીપક પ્રગટાવીને લાભ વિમલચંદજી સુરાણ તિથિ દિન ઉજવણી ગુરુપૂજનનો લાભ પી. સી. જેન તથા માળા સ્વ. પ. પૂ. આ. ભ. વિજય રામચંદ્ર છે પહેરાવવાને લાભ શ્રેણિકકુમાર મીઠા- સૂરીશ્વરજી મહારાજાની અ. વ. ૧૪ના લાલજીએ લીધે. બાદ પૂ. શ્રીનું ગુણાનુવાદ રેજ ૩જી વાર્ષિક તિથિ દિન નિમિતે ત્રણ પ્રવચન થયું. દિવસને મહોત્સવ સુંદર રીતે ઉજવાઈ છે પછી શ્રી છગનલાલજી પનાલાલજ ગયે, અ. વ. ૧૩, ૧૪, ૦)) ત્રણ દિવ- ૨ તરફથી શ્રીફળની પ્રભાવના તથા શ્રી રાજ સને મહોત્સવ સુંદર રીતે ઉજવાઈ ગયે. મલજી ગુગલીઆ તથા શ્રી શ્રેણિકકુમાર અ. વ. ૧૪ના સવારે ૧૨ ભાવિકે છે મીઠાલાલજી રેહિડાવાળા તરફથી સંઘ પૂજ્યશ્રીના સંમરને સાંભળવા માટે મોટી છે પૂજન થયા. સંખ્યામાં પધાર્યા હતા. સૌ પ્રથમ ગુરૂગીત બોરીવલીને આંગણે ચાતુર્માસ પ્રવેશ ત્યારબાદ પૂજનની ઉછામણને લાભ શેઠ નીડર વકતા પ. પૂ અક્ષય વિજય મ. શ્રી કાંતિલાલ ગીરધરલાલ ભાઈએ લીધેલ. ૬ તથા પ. પૂ. શાંત, ધર્મભૂષણ વિ. મ. સા. તેની સાથે એક અનુમોદનીય પ્રસંગ તેજ તથા પ. પૂ. સા, શ્રી ભવ્ય દર્શના શ્રીજી વખતે થઈ ગયે. એટલે ગુરૂપ " નો ચઢાવે મ. આદિ ઠાણાને પ્રવેશ સુંદર રીતે થયો તેટલા જ રૂપિયા બે પુ યશાળીઓએ થઈ ગયો. નામ જાહેર કર્યા વગર તેમણે પણ લાભ અષાઢ સુદિ ૨ ને રવિવારે પ. પૂ. લીધું હતું. ત્યાર બાદ પૂજ્યશ્રીએ અક્ષય વિ. મ. સા. આદિ સવારે શેઠ શ્રી પિતાની જોરદાર શૈલીમાં પૂજયશ્રીના કાંતીલાલ ગીરધરલાલ વોરા (રાધનપુરવાળા) ગુણાનુવાદ કર્યા હતા. વક Page #161 -------------------------------------------------------------------------- ________________ I વર્ષ : ૬ અંક : ૧-૨-૩ : તા. ૬-૯-૯૪ : : ૧૮૯ સુરેન્દ્રનગરના આંગણે પ. પૂ. ભારતદિવાકર આચાર્યશ્રી રામચદ્રસૂરીશ્વરજી મ. સા. ની તૃતીય સ્વગતિથિ નિમિત્તે અષાઢ વદ ૧૪ દિ: ૬-૮-૯૪ શનિવારના દિવસે બે કલાક ઉપર ચાલેલી ચિક્કાર ગુણાનુવાદ-સભા. પ. પૂ. સમતાનિષ્ઠ આ. શ્રી વિ. નિત્યાનંદું સૂ મ., પ. પૂ. વાત્સલ્ય મહોદધિ આ. શ્રી વિ. મહાખલ સૂ મ., પ. પૂ. સિદ્ધાન્ત-પ્રભાવક આ. શ્રી વિ. પુણ્યપાલ સૂ. મ. ની શુલ નિશ્રામાં અષાઢ વદ ૧૪ તા. ૬-૮-૯૪ શનિવારના દિવસે (શ્રી મહાવીર સ્વામી જૈ. દેરાસર પાસે, જૈન આરાધના ભવન) સુરેન્દ્રનગરમાં ૫. પૂ. સુવિશાલગચ્છાધિર્પ આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની ત્રીજી સ્વગ તિથિ નિમિત્ત વિશાલ-ગુણાનુવાદ સભાનુ આયેાજન કરવામાં આવેલ. એ સભા બે કલાક ઉપર ચાલી હતી. તેમાં વિદ્વાન મુનિભગવત પ.પૂ. કમલરત્ન વિ.મ., પ.પૂ. ઇશ્કનરત્નવિ.મ., પ.પૂ. વિમલરત્ન વિ.મ. પ.૧. ભવ્યભૂષણ વિ. મ., પ. પૂ ભુવનભૂષણ વિ. મ., પ. પૂ વજ્રજભૂષણ વિ.મ. આદિ વિધવિધ મુનિભગવ`તાએ પૂ શ્રીના જીવન ઉપર વેધક પ્રકાશ પાડચે હતા અને સદ્દગૃહસ્થાએ પણ પોતાની શ્રદ્ધાંજલિ અપી હતી. પૂ.શ્રીના જીવનના અણુમેલ પાસા દ્વારા એમા યથાર્થ ગુણાનું વર્ણન કર્યું' હતું. ત્યાર પછી સ્થાનિક મડલેાએ પૂશ્રીના જીવન કવનને વણી લેતાં એ પ્રાસ'ગિક ગીતા ગાયા હતાં, જે સહુના દિલને હચમચાવી ગયા હતા, પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની પ્રતિકૃતિ (ફોટા) ને ગુરૂપૂજનની ઉછામણી પણ સારી થયેલ. સહુથી છેલ્લે પ. પૂ. મધુર પ્રવચનકાર આ. શ્રી પુણ્યપાલ સૂ.મ.એ પુશ્રીના અભુત ગુણાનું સુરેખ દશન કરાવ્યું હતું અને પૂ.શ્રીની અતિમ નિર્યામણુનું તાદેશ વર્ણન કર્યું... હતું, જે સાંભળીને લેાકેા ભાવિવભાર બની ગયા હતાં, પેતાની આગવી અને સુમધુર-શૈલીમાં પૂ શ્રીને શ્રદ્ધાંજલિ આપતાં તેઓશ્રીએ જણાવ્યું હતુ` કે, પૂ.શ્રીએ જે માર્ગ આપણને બતાવ્યા છે. એને જાળવવા એ આપણ' કતવ્ય છે. પૂશ્રીના અગણિત ૨ામાંથી સૌથી શિરમેર કઇ ગુણ હોય તે એ ગુણ છે. એક શાસન સસ્તરક્ષકત્તા અને બીજો શુદ્ધ પ્રરૂપકતા આ બે ગુણ્ણાને જાળવવા માટે તેઓશ્રીએ માનાપમાનની પણ પરવા કરી ન્હાતી તેમજ કેાઇની પણ શેહ કે શરમ રાખી હતી. આપણે સૌ તેમના જેવા ન બની શકિયે તાય તેઓશ્રીએ આપેલા ભવ્ય અને અણુમેલ વારસાને યથાર્થ રીતે જાળવી રાખીયે તે પણ તેએશ્રીને પામ્યાં, સેવ્યાં અને ગુણાનુવાદ કર્યાં સાર્થક થાય, પ્રવચન બાદ સંઘપૂજનાદિ થયેલ. ખપેરે શાંતિસ્નાત્ર, મહાપૂજન તથા દેરાસરમાં ભવ્યાતિભવ્ય અગરચના થયેલ. એકદરે આ કાર્યક્રમ ભવ્ય હાઇ સુરેન્દ્રનગરના સુવર્ણ –તિહાસમાં રેકા રૂપ થયેલ. પિપળ્યા મડી (એમ.પી.) અત્રે પૂ. સા. શ્રી પુણ્યાદયાશ્રીજી મ. ના ચાતુર્માસથી સારી ઉત્સાહુ થયે સામુદાયિક આંબેલ, નવકાર તપના એકાસણા થયા. પુ. સા. શ્રી Page #162 -------------------------------------------------------------------------- ________________ * ૧૯૦: : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક છે ( હેમપ્રજ્ઞાશ્રીજી મ.ના નિગદ નિવારણ તથા સંઘમાં તપ જપ થયા તે નિમિત્ત. શ્રા. સુદ ૩ ૯ થી ૧૩ શાંતિસ્નાત્ર સહિત પંચાહિકા મહોત્સવ થયે. નાસિક (મહા)–અત્રે પ. પૂ આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.ની ત્રીજી 8 સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે પૂ. પ્રવચનકાર મુનિરાજ શ્રી નયવર્ધનવિજાજી મ. ની છે નિશ્રામાં અષાડ વ8 ૧૧ થી ૦)) સુધી શ્રી બૃહશાંતિસ્નાત્ર, શ્રી અહદ અભિષેક, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન શ્રી વિશસ્થાનક પૂજન સહિત પંચાહિકા મહોત્સવનું ભવ્ય રે હું આજન થયું હતું. વદ ૦)) ના ભવ્ય રામ ગુરુ રથયાત્રાનું આયોજન થયું હતું. હું છે જુદા જુદા ભાવિકે તરફથી પાંચ દિવસ સાધર્મિક વાત્સલ્ય થયું હતું. | દાંતરાઈ (આબુરોડ) અત્રે પૂ. મુનિરાજ શ્રી મહિલષણવિજયજી મ. આદિની ! 8 નિશ્રામાં સુંદર ધર્મ આરાધન થઈ રહ્યું છે, સાંકળી અઠ્ઠમ ચાલે છે જેના પારણા શ્રી છે સંઘના આદેશથી શા હજારમલજી અહિંગજી તરફથી ચાલે છે. પૂ. આ. શ્રી વિજય છે & લબ્ધિ સૂ. મ. સા., પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સૂ મ. સા. ની પુણ્ય તિથિ તથા છે છે. પૂ. આ. શ્રી પ્રદ્યતન સૂ મ, પૂ. મુ. શ્રી ચંદ્રયશ વિ. મ. પ. મુ. શ્રી ચંદ્રાંશુ વિ. 8 ૨ મ. ની સંયમ જીવનની અનુમોદનાર્થે તથા ચાલતા ગુણ સંવત્સર આદિ વિવિધ તપ છે આ નિમિતે અષાઢ વદ ૧૨ થી શ્રાવણ સુદ ૬ સુધી અષ્ટાબ્લિકા મહોત્સવ ૧૦૮ પાર્શ્વનાથ પૂજન સાથે ભવ્ય રીતે ઉજવાયેલ. પૂ. સા. શ્રી સૂર્યરેખાશ્રીજી મ. ઠાણ ૧૮ તથા પૂ. છે સા. શ્રી વસંતશ્રીજી મ. આદિ સાધવજી બિરાજમાન છે બહેનોમાં જાગૃતિ સારી છે. અમદાવાદ-દોશીવાડા પોળમાં શ્રી ભાભા પાર્શ્વનાથ દેરાસરની ૨૫ મી સાલગિરી છે પ્રસંગે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન શાંતિસ્નાત્ર અષ્ટોત્તરી સ્નાત્ર આદિ દશાબ્દિક મહત્સવ શ્રાવણ સુદ ૧૪ થી શ્રાવણ વદ ૮ સુધી પૂ. આ. શ્રી વિજયસુદર્શન સૂ. મ. આદિ તથા રે પૂ. પં. શ્રી ગુણશીલવિજયજી ગણિવરની નિશ્રામાં રાખવામાં આવ્યું હતું. દાદર મુંબઈ-શ્રી લબ્ધિસૂરીશ્વર જ્ઞાન મંદિરમાં પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂ. મ. ની ત્રીજી પુણ્યતિથિ તથા પૂ. સા. શ્રી અધ્યાત્મસાશ્રીજી મ, ના માસખમણ ઉદ્યાપન નિમિતે શ્રી સિદ્ધચક્ર પૂજન શાંતિસ્નાત્ર સહિત નવાહિકા મહત્સવ પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદય સૂ મ, પૂ. આ. શ્રી વિજય કનકશેખર સ. મ. ની નિશ્રામાં પણ અષાઢ વદ ૧૪ થી શ્રાવણ સુદ ૮ સુધી રાખવામાં આવ્યું હતું. અમદાવાદ-શ્રી દાનસૂરીશ્વર જ્ઞાન મંદિરનાં આંગણે પૂ. આ. ભ. શ્રી વિજય ! રામચંદ્ર સૂ. મ.ની તૃતીય વાર્ષિક વગતિથિ નિમિતે અષાઢ વદ ૧૪ ના ગુણાનુવાદ સભા તેમજ ત્રણ દિવસ પૂજા આદિ કાર્યક્રમ પૂ. આ. શ્રી વિજય સુદર્શન સ. મ, પૂ. આ. શ્રી વિજય મિત્રાનંદ સૂ. મ, પૂ. પં. શ્રી ગુણશીલ વિ. મ.ની નિશ્રામાં જાયેલ. - - - - Page #163 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૭ અંક ૧-૨-૩ તા. ૬-૯-૯૪ : : ૧૯૧ ૨ શ્રી મતીશા લાલબાગ (મુંબઇ) જૈન સંઘના આંગણે પૂ. આ. શ્રી વિજયપૂર્ણ ચંદ્ર સૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ચાતુર્માસિક આરાધનાનું આયોજન દૈનિક પ્રવચનઃ સવારે -૧૫ થી ૧૦-૩૦ શ્રી યોગશાસ્ત્ર ગ્રંથ ચતુંથ પ્રકાછે શના આધારે પ્રવચન. પ્રવચનકાર : પૂ. આ. શ્રીમદ વિ. હેમભૂષણસૂરીશ્વરજી મ. બપોરે ૩ થી ૪ શ્રી પંચસૂત્ર ગ્રંથ પર વાચના પૂ આ. શ્રી હેમભૂષણસૂરીશ્વરજી મ. આપશે. રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ ફકત પુરૂષે માટે તત્વજ્ઞાન ગોષ્ઠિ પ્રવચનકાર : પૂ.મુ. શ્રી ચન્દ્રભૂષણ વિ. મ. દર શનિવારે સવારે ૯-૧૫ થી ૧૦-૩૦ પ્રશ્નોત્તર પ્રવચન. પ્રવચનકારઃ પૂ.આ ભ. શ્રી હેમભૂષણસૂરીશ્વરજી મ. દર શનિવારે બપોરે ૩ થી ૪ ફકત બાળકે માટે “શિશુ સમૂહ સામાયિક વાચનાદાતા : પૂ. મુ. શ્રી યુગચદ્ર વિ. મ. દર રવિવારે સવારે ૯–૧૫ થી ૧૦-૩૦ શ્રી ઉપાસક દશાંગ સૂત્રના આધારે “દશ મહા શ્રાવકેનું જીવનપ્રવચનકાર : પૂ.આ.ભ. શ્રી હેમભૂષણસૂરીશ્વરજી મ. દર રવિવારે બપોરે ૨-૩૦ 8 3 થી ૪ “માયણમાં આર્ય સંસ્કૃતિ પ્રવચનકાર પૂ. મુ. શ્રી યુગચન્દ્ર વિ.મ. દર રવિવારે સવારે ૭ થી ૮ ફકત બાળક માટે “શિશુ સમૂહ સામાયિક વાચનાદાતા : પૂ. મુ. - શ્રી હિતદન વિ. મ. અપાઢ વદ દ્વિતીય ૮ તા. ૩૧-૭-૯૪ રવિવાર : શ્રી અરિહંત પદની આરાધના ? સામુદાયિક ખીરના એકાસણુ અષાઢ વદ ૧૪ તા. ૬-૮-૯૪ શનિવાર શ્રી આચાર્યપદની { આરાધના સામુદાયિક ચણ ધાન્યના આયંબિલ અષાઢ વદ ૦)) તા. ૭-૮-૯૪ રવિવાર શ્રી આચાપદની આરાધના સામુદાયિક ચણા ધાન્યના એકાસણા શ્રાવણ સુદ ૮ ) તે તા. ૧૪-૮-૯૪ રવિવાર શ્રી જ્ઞાનપદની આરાધના ફકત બાળક-બાલિકાઓ માટે સામુદાયિક દીપક એકાસણું શ્રાવણ સુદ ૧૫ તા. ૨૧-૮-૯૪ રવિવાર શ્રી અણહારીપદ આરાધના સામુદાયિક દ્રવ્ય સંક્ષેપ એકાસણું શ્રાવણ વદ ૭ તા. ૨૮-૮-૯૪ રવિવારે 8 4 શ્રી અવિક ૨૫દ આરાધના સામુદાયિક લુખ્ખી નીવિ પર્યુષણ મહાપર્વમાં એક ઉપવાસ છે છે છઠ્ઠ, અઠ્ઠમ સાથે ચોસઠ પ્રહરી પૌષધની સામુદાયિક આરાધના. બેરીવલી-અત્રે ચંદાવરકર લેનમાં પૂ. મુનિરાજશ્રી અક્ષયવિજયજી મ.ની નિશ્રામાં 8 ૧ અ. વદ ૧ થી દ્વિ-૮ સુધી નવકાર મહામંત્રના એકાસણ દિવસ થયા ૨૨૫ અરાધકે જોડાયા ૧૦ રૂા. અને પ્લાસ્ટીકના વાટકાની પ્રભાવના થઈ. વ્યાખ્યાનમાં સંખ્યા બહુ થાય છે છે પ્રતિક્રમણમાં રોજ 10 રૂા.ની પ્રભાવના થાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક જામનગર-અત્રે પૂ. પં. શ્રી વજસેન વિજયજી ગણિવરની નિશ્રામાં પ. પૂ.આ. ભ. ૨ શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ.ની પુણ્ય તિથિ સારી રીતે ઉજવાઈ. ચેરીવાળા દેરાસર ભવ્ય સનાત્ર મહોત્સવ મહેતા મહેન્દ્રકુમાર મગનલાલ તરફથી તથા સામુદાયિક અબેલ છે I શાંતિભવનના આરાધકે તરફથી તથા અત્રે તથા પ્લેટ તથા ઓસવાળ કેલોનીમાં ગુણાનુ- 1 વદ સભા ગુરુ પૂજન સંઘ પૂજન થયા તથા આદિનાથ શેઠજી દેરાસર વર્ધમ ન શાહ છે. શાંતિનાથ દેરાસર તથા શાંતિભવન આદિનાથ દેરાસરજી તથા પ્લેટ તથા ઓસવાળા કેલેની દેરાસરમાં સેનાના વરખની આંગી શાહ દિલીપકુમાર ભાઈચંદ સંઘવી તરફથી અત્રે દરેક ઉપાશ્રયે ગામ તથા પ્લેટમાં પણ દિલીપભાઈ તરફથી પ્રતિક્રમણમાં શ્રીફળની પ્રભાવના રાખી હતી. લીબડી-પૂ મુ. શ્રી ધ્રુવસેન વિ.મ. ઠ ૨ અત્રે જેઠ વદ-૬ના પધાર્યા સાંકડી અઠ્ઠમ છે અબેલ ચાલુ છે પ્રવચનને લાભ લેવાય છે દર રવિવાર જાહેર પ્રવચન થાય છે. ઉજેન-ભુ શ્રી ચંદ્રશેખર વિ.મ. (થરાવાળા)નું અત્રે ચોમાસુ છે. રવિવારે બે જાહેર છે પ્રવચન તથા ત્રણ કુલેમા પ્રવચન વિ. ચાલે છે. રતલામ-અત્રે પૂ મુ. શ્રી યેગી દ્ર વિ.મ.સા ની નિશ્રામાં પૂ. પાદ આ.ભ. શ્રી વિજયરામચંદ્ર સૂ મ.સા.ની ત્રીજી પુણ્ય તિથિએ પૂ.મુ. શ્રી દિવ્યા વિ.મ.એ ગુણાનુવાદ છે | પ્રવચન આપેલ સંઘ પૂજન થયું બપોરે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન શ્રી ફળની પ્રભાવના 1 વિ. થયા. કરાડ (મહા)–અત્રે પૂ.આ. શ્રી વિજય કુંજર સૂ મ.ની નિશ્રામાં પૂ આ. શ્રી | વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. તથા ગણિવરશ્રી શ્રેયાંસપ્રભ વિજયજી મ.ની પ્રવચન છે છે શ્રેણી ધર્મરત્નગ્રંથ તથા સમાઈગ્ય કહા ગ્રંથ તથા મહાભારત ગ્રંથ અંગે બેઠવાયેલ છે. 8 રવિવારે શ્રી પૃથ્વીચંદ્ર ગુણ સાગરના જીવન પ્રસંગ અંગે ખાસ પ્રવચનો પણ થશે રવિવારના પ્રવચનમાં સાંગલીથી ખાસ બસ આવે છે. તથા કેહાપુર કાસે. તાંસગાંવ 1 વીટા ભવાનીનગર એગલેવાડી મસુર આદિના ગામના ભાવિકે પણ રવિ મંગળ પ્રવચને છે સાંભળવા આવે છે. પૂ.આ.ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની ત્રીજી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શ્રી શાંતિસ્નાત્ર આદિ ત્રણ દિવસને મહોત્સવ યે જાયે વદ ૧૪ ના ગુરુગુણ સ્તુતિ તથા ગુણનુવાદ કાર્યક્રમ રહ્યો હતે. ભરૂચ-અત્રે પૂ. આ. શ્રી વિજય પુણ્યાનંદ સૂમ પૂ. આ. શ્રી વિજયવારણ સૂ. 4 મ.ની નિશ્રામાં પૂ. પાદ લબ્ધિ સૂ.માની તેત્રીશમી પુણ્ય તિથિ નિમિત્તે ભક્તામર પૂજન વિ. મહત્સવ શ્રા. સુ. ૩ થી ૮ સુધી રાખેલ હતે. Page #165 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૬-૯-૯૪ : * ૧૯૩ – નાસિકમાં ચાતુર્માસ પ્રવેશ – પૂ. જૈન શાસનના મહાન જ્યોતિર્ધર આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી 8 મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી નયવર્ધનવિજયજી મ. સા. આદિ ઠાણા પૂ. તપસ્વી સપાટ આ. ભ. શ્રી રાજતિલક સૂ મ. ના તથા પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી રે 8 મહદય સુ મ. ના તારક આશિષ અને આજ્ઞા સ્વીકારી લાલબાગ મુંબઈ વૈશાખ વદ છે ૧૧ ના મંલિ પ્રભાતે નાસિક ચાતુર્માસાથે વિહાર કર્યો હતે. મુંઈના પરાઓમાં ફરતાં ફરતાં આગળ વધી ભીવંડી શાહપુરમાં ૨-૩ દિવસની જ સ્થિરતા કી જેઠ વદ ૧ ના દિને ઘેટીમાં સસ્વાગત પધાર્યા હતા. અને ત્યાં ૧૧ દિવસ છે સ્થિરતા કર. હતી. સ્થિરતા દરમ્યાન ઘટી સંઘમાં સુંદર આરાધનનાનું વાતાવરણ છે સર્જાયું હતું અનેક બાળાઓએ શ્રીમતી ચંદનબાળાના અઠ્ઠમ કર્યા હતા. લગભગ બધા & જ લે કે ખ્યાન પછી જ દુકાન ઉઘાડતા હતા. રેજ ગુરૂપુજને, સંઘપૂજને થતા જ હતા. અને છેલ્લે જેઠ વદ ૧૦ ના દિને અતીતભાવ પુદગલ-વોસિરાવવાની ક્રિયા સામR દાયિક કરાવવામાં આવી હતી. જેમાં નાના-મોટા સૌ કોઈ જોડાયા હતા. ત્યાંથી ૧૧ છે સાંજે વિહાર કરી જેઠ વદ ૧૩ ના નાસિક મહાવીર સોસાયટી પધાર્યા હતા. ૧૩-૧૪ના ? { ૧ ચારેય દિવસ નાસિકની અલગ-અલક સેસાયટીમાં સામૈયા સાથે વિચરણ થયું. ત્યાં છે R સાધમિકેને, ભકિત સંઘપૂજને આદિ થયા હતા. 8 અષાઢ સુદ ૨ ના શુભદિને સર્વોદય સોસાયટીથી પુત્રીને ચાતુર્માસ પ્રવેશોત્સવ છે શરૂ થયે હતો. સામૈયામાં મંગલકુંભધારી બાળાઓ, ઘોડેસવારે, સ્થાનિક બેન્ડ અમદા૫ વાદનું પ્રસિદ્ધ મીલન બેન્ડ પૂજ્ય-પરમ-ગુરૂદેવશ્રીની પ્રતિકૃતિવાળી ડોળી પૂ. મુનિગણ, છે શ્રાવકગણ, સાધવીછંદ વિશાળ માનવ મહેરામણ હતે. ચાતુર્માસ પ્રવેશના પ્રસંગે ખાસ મુંબઈ, ચંદનબાળા, પાર્લા, મલાડથી બસો આવી હતી. સિવાય પણ ઘણા છુટક ભાવિકે તેમજ આસપાસના ગામના ઘેટી, ભગુર, રાજુર વગેરે સ્થળોએથી ભાવિકે વિપુલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સારીયામાં મુંબઈના તેમજ નાસિકના ભાવિકે મન મૂકીને નારાયા હતા. છેલે ગુરુ | મંદિર ઉપ શ્રયમાં સામૈયું પૂર્ણ થતા વ્યાખ્યાન સભામાં સૌ કોઈ ફેરવાય ગયા હતા. ચિક્કાર મેદાનમાં સૌ પથમ પુશ્રીનું મંગલાચરણ થયા બાદ ગુરુગુણગીત ગવાયું હતું. બે દ પુ.શ્રીએ માંગલિક પ્રવચન આપ્યું હતું. પ્રાંતે પરમતારક પરમગુરૂદેવશ્રીના ફેટાનું તથા $ પૂજ્ય સાફ-સાવી ગણનું ગુરૂપૂજન કરવાની ઉછામણિ બેલાતાં-ઉછામણિને લાભ છે શેઠશ્રી પ્રાણલાલ છગનલાલ મલાડવાળાએ ગુરૂપૂજન કર્યું હતું. આજના આ પ્રસંગે જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી રૂા. ૨૫ થી સંઘપૂજન ૨ થએલ. પાના ગુરૂભકત તરફથી શ્રીફળની પ્રભાવના કરાયેલ. નાસિકના ભાવિકે તરફથી ! આજે સકળ શ્રી સંઘનું સાધર્મિક વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન ભણે પાસિકાઓ વિશેષાંક ? સન્માગ પ્રકાશનને ઉદ્દેશ સુવિશાળ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમહિ જય કે રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદથી તેઓશ્રીના ઉપકારની સ્મૃતિ નિમિતે ! ૦ ગણઘર રચિત દ્વાદશાંગી, પૂર્વાચાર્ય કૃત પંચાંગી તથા તદનુસારી અન્ય ધર્મશાસ્ત્રો છે - લહિ આઓ દ્વારા લખાવવા ૦ અપ્રકાશિત પ્રાચીન હસ્તલિખિત ગ્રંથેના આધારે શુદ્ધ ગ્રંથનું પ્રકાશન, નમું દ્રણ, અનુવાદ કરાવવા અને તેનું પ્રકાશન કરવું. ૦ સરળ ભાષામાં જૈન તત્વજ્ઞાન, જેને ઈતિહાસ, આચાર ઘડતર, ઉત્તમ પ્રેરણા આદિ છે આત્માભિમુખ સાહિત્યનું પ્રકાશન. ૦ પૂજય આચાર્યશ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. નાં પ્રવચનનું આકર્ષણ રૂપરંગમાં છે પ્રકાશન. આદિ અનેકાનેક શ્રુતભકિતના કાર્યો કરવા અને તે દ્વારા ઘરઘરમ. અને ૪ ઘટઘટમાં જૈન શાસનની દ્ધા દઢમૂળ કરવા આ સંસ્થાની સ્થાપના થઈ છે ' ચેજના ૦ રૂ. ૧૫,૧૧૧ આપનાર દાતા તરફથી પૂ.શ્રીના વ્યાખ્યાનેનું એક પુસ્તક છપાશે. - તેમાં તેમને નામે લેખ થશે. ૧૦૮ પુસ્તકના ત્રણ સેટ તથા બીજા દરેક પુસ્તકની એક નકલ આપવામાં આવશે. ૦ રૂ. ૨,૫૦૧ આપનારને આજીવન પર્યત સંસ્થાના દરેક પુસ્તકે ઘરબેઠાં પ્ર પ્ત થશે. ૦ ૧,૦૦૧ આપનાર દાતાને પાંચવર્ષ સુધી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી પુસ્તક પ્ર પ્ત થશે. -: સંપક :– બાબુલાલ કલચંદ શાહ ડે. રમેશભાઈ શાંતિલાલ વેરા ઠે. આરાધના ભવન, પાછીયાની પિળ, પારીજાત ચિન્હેન હોસ્પિટલ રીલીફ રોડ, અમદાવાદ-૧ દેવસાના પાડાની સામે ફેન : ૩૬૩૮૦ સ્વામીનારાયણ મંદિર રોડ મહેતા જયંતકુમાર શાંતિલાલ અમદાવાદ-૧ . ઠે જી. એસ. જવેલર્સ એન્ડ કુ. શાહ નવીનચંદ્ર તારાચંદ ૬૨-૬૮ ગિરગામ રોડ, ઠે. વિપુલ ડાયમંડ, રાજબહાદુર બન્સીલાલ બિલ્ડિંગ, ૨૦૫-૨૦૬ આનંદ, બીજે માળ, ૩-એ, ૧લે માળ, ઓપેરા હાઉસ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩ મુંબઈ-૪૦૦ ૦૦૪ ફેન ! ૫૩૭૬૦ ફોન : ૩૬૩૦૩૪૦ ૦. Page #167 -------------------------------------------------------------------------- ________________ S : ૭ અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ : ૧૯૫ બારેજા (અમદાવાદ)-પૂ.મુ. શ્રી મુકિતધન વિ. મ. તથા પૂ. મુ. શ્રી પુન્યધન વિ. છે મ.ના પ્રવેશથ. ચૌમાસા ચૌદસથી સાંકળી અઠ્ઠાઈ ચાલુ છે દરેકને ૩૫ સ. પ્રભાવના તથા અષાઢ વદ-૮નાં વામામાતાને થાળનાં એકાસણા બે દ્રવ્યથી કરાવ્યા હતા ૧૨૫ ભાગ્યઆ શાળાએ લાભ લીધેલ. બીજુ તા. ૨ થી ૬ તા. સુધી મહત્વ અને તા. ૧૩ શ્રા. સુ. ૭ ૪ થી શત્રુંજય ડુંગરની રચના તેની સામે શત્રુંજય તપ છઠ્ઠ-અટ્ટમ સાથે ૨૯ દિવસને ૪ મ શરૂ થશે. તા. ૧૫ મી ઓગષ્ટના ભવ્ય સનાત્ર મહત્સવ મુંબઈ વર્ધમાન જૈન સેવા કે મંડળ ભણાવશે તથા તા. ૧૮ મી ઓગષ્ટનાં પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ વિ.મ.ની નવમી છે પુણ્યતિથિ પ્રસંગે રચના સાથે જ ૪૫ આગમની પૂજા રાખવામાં આવેલ છે. બારેજ-અત્રે પૂ. મુ. શ્રી મુક્તિધન વિ.મ. તથા પ મુ. શ્રી પુણ્યધન વિ. મ.ની નિશ્રામાં પ્રવચનમાં ધર્મબિંદુ તથા સમાઈગ્ય કહા થાય છે પૂ.પાદ આ.ભ. શ્રી વિજયરામચંદ્ર સૂમની ત્રીજી પુણ્ય તિથિ તથા પૂ. સા. શ્રી રત્ન પ્રભાશ્રીજી મ.ની પ્રથમ માસિક તિથિ નિમિત્તે અ. વદ ૧૦ થી ૧૪ નવાણું અભિષેક ૧૮ અભિષેક તથા પંચાહિક મહોત્સવ યોજાયે વદ ૧૪ ના પ્રશ્રીના ગુણાનુવાદ થયા. વડોદ-પૂ. અ.ભ. શ્રી વિજય રામચંદ્ર સૂમ,સા.ની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે [ રથયાત્રા, ગુણાનુવાદ સામુદાયિક આંબેલ સામાયિક, ભવ્ય અંગરચના તથા રાત્રે ભાવના વિ, ભવ્ય કાર્યક્રમ અને વદ ૧૪ ના શ્રી રામચંદ્ર સૂ. આરાધના ભવન, શ્રી જૈન શાસન કે સેવા ગણ, શ્રી જૈન શાસન રક્ષા સમિતિ તરફથી પૂ. મુનિરાજશ્રી ભુવન ચંદ્રવિજયજી મ. ૫ મ.ની નિશ્રામાં યોજાય હતે. પાટણ અને શેઠશ્રી નગીનભાઈ પૌષધ શાળામાં પૂ.આ.ભ. શ્રી વિજય રામચંદ્ર , | સૂ.મ.સા.ની ત્રીજી પુણ્ય તિથિ પૂ. મુનિરાજશ્રી જયધ્વજ વિ.મ, આદિની નિશ્રામાં શ્રી ? છે વશ સ્થાનક પૂજન સહિત ત્રણ દિવસ મહત્સવ ઉજવાય. સરીગામ-અત્રે પૂ.આ. શ્રી વિજય રામચંદ્ર સૂમ,સા.ની તૃતીય વાષિક તિથિ નિમિત્તે શાંતિસ્તાવ સહિત ત્રણ દિવસને મહત્સવ પૂ. મુ. શ્રી ક્ષતિ વિ.મ. પૂ. મુ. શ્રી { તત્વાશન વિ.મ આદિની નિશ્રામાં ઉજવાયે ગુણાનુવાદ પ્રવચન થયેલ અગે સૌ પ્રથમ { ચાતુર્માસ થયુ કે ઉત્સાહ ઘણે છે. -: પર્યુષણ પર્વ પર એકતિહાઇ મૂલ્ય મેં પ્રાપ્ત કરે : વિશિષ્ટ જન શોધ પ્રબંધ “મેઘ વિજયગણિ પ્રણીત સપ્ત સંધાન મહા કાવ્યક છે છે સમીક્ષાત્મક અધ્યયન' જિસકા મૂલ્ય ૧૫૦ રૂ. હું પર્યુષણ પર્વ પર વિતરણાથી ૧૦ { પ્રતિયાં તેને પ ૫૦ રૂ. પ્રતિ ગ્રંથકે હિસાબસે દી જાગી | મેઘરાજ જૈન અરિહંત ઇન્ટરનેશનલ ૨૩૯, ગલી કંજસ, દરીબા, દિહી-૧૧૦૦૦૬ 8 બ eos Page #168 --------------------------------------------------------------------------  Page #169 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : ૨'ક ૧-૨-૩ : તા. ૬-૮–૯૪ અમદાવાદ-નાગજી ભુદરની પળ શ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રયે પૂ છે આ. ભ. શ્રી વિજય પ્રેમ સૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી ચરણપ્રભ વિજયજી ૨ મ.ને ચાતુર્મા પ્રવેશ અ. સુ. ૨ સસ્વાગત થયા. બપોરે ૨ થી ૪ સામુહિક R જાપ થયે. દરરોજ ૯ થી ૧૦ પ્રવચન થાય છે. છે બેંગપાર-અત્રે અકઠિ બાપા લેન ખાતે પૂ. મુનિરાજ શ્રી અરુણ વિજયજી R મ. આદિને મા. સુ. ૫ ના સસ્વાગત પ્રવેશ થા. દરરેજ તથા રવિવારના વિશિષ્ટ છે પ્રવચને જાય છે. અંધેરી પૂર્વ –જે. બી. નગરમાં પૂ. મુ. શ્રી સુબોધ વિજયજી મ. આદિને ચાતુર્માસ પ્રવેશ અ. સુ. ૨ ના થયે. માનવ જીવનમાં આરાધનાની સફળતા વિષય ઉપર પ્રવચન થયું. સામુદાયિક અબેલ તથા પ્રભુજીને આંગી થઈ. A હસ્તગિરિ તીર્થ-પૂ. આ. શ્રી વિજય રવિ પ્રભ સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં છે તેઓશ્રીજીના શિષ્ય પૂ. મુ. શ્રી વિમલયશ વિજયજી મ. અષાડ સુદ ૭ના સવારે ૯-૧૦ 8 કલાકે સુસમાવિ પૂર્વક કાલધર્મ પામ્યા મુનિશ્રી આગ્રા રેશન મહિલાના હતા. અને ૨ છે ખૂબ સારા અ રાદક હતા. K જૈન નગર-અમદાવાદ-પૂ. તપસ્વી મુનિરાજ શ્રી આપૂર્વરત્ન સાગરજી માની છે ! નિશ્રામાં શત્રુ ય મહાતપ અષાડ વદ ૩ તા. ૨૯-૭-૯૪ શુક્રવારથી શરૂ થયે. પાલડી ! આ વિસ્તારના સકળ સંઘને તેમાં જોડાવા આમંત્રણ આપેલ હતું. અમદાવાદ-પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજના આઝાવતી પૂ. સાદી લા પર્યાશ્રીજી મ.ના સુશિષ્યા પૂ. સા. શ્રી કલ્યાણશ્રીજી મ. વૈ. સુ. ૧૨ના સમાધિ પૂર્વ ાલધર્મ પામ્યા તેમના સંયમ જીવનની અનુમોદનાથે પૂ. આ. શ્રી વિજય સુદર્શન સૂરીમા૨જી મ. આદિ પૂ. પં. શ્રી ગુણશીલ વિજયજી મ. આદિ તથા પૂ. મુ. શ્રી આ જિનયશ વિજયજી મ. આદિની નિશ્રામાં જહાંપનાહની પળ શ્રી આદિનાથ મંદિરે અષાઢ વદ ૧૧થી ૦)) સુધી પંચાહિકા મહોત્સવ બૃહત્ સિદ્ધચક્ર પૂજન શાંતિ સ્નાત્ર તથા સાઘર્મિક વાત્સલ્ય પૂર્વક ભવ્ય રીતે ઉજવાયા. થાણા-અત્રે તપસ્વી પૂ. મુ. શ્રી જિનસેન વિજયજી મ.ની નિશ્રામાં વકતા પૂ. 8 મુ. શ્રી રત્નસેન વિ. મ.ની જાહેર પ્રવચનમાળા રામાયણમેં સંસ્કૃતિકા અમર સંદેશ છે તે રીતે દર રવિવારે થાય છે. દરરોજ પ્રવચન ૯ થી ૧૦ અને રાત્રે ૯ થી ૧૦ પુરૂષ ? છે માટે પ્રશ્રનેત્તર રખાય છે. 8 રાજકોટ-અત્રે પૂ. મુ. શ્રી લાભ વિજયજી મ.ની નિશ્રામાં પૂ. આ. ભ. શ્રી વિ. 4 અ અઅઅઅઅઅઅરજો! Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક રામચન્દ્ર સૂરીશ્વરજી મ.ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વદ ૧૪ના ગુણાનુવાદ સભા છે. સિદ્ધચક્ર પૂજન આદિ ત્રણ દિવસને મહત્સવ જ પ્રવચનકાર પૂ. મુ. શ્રી જયદર્શન છે ૧ વિ. મ.ના નિયમિત પ્રવચને ચાલે છે જેને સુંદર લાભ લેવાય છે. બોરીવલી-અત્રે ચંદાવરકર લેનમાં વિદ્વાન પૂ. મુનિરાજ અક્ષય વિજયજી મ. ! { આદિને અ. સુ. અને ચાતુર્માસ પ્રવેશ ભવ્ય રીતે થયે ગુરુપૂજન બેલી ૭૬૬૬ રૂ. 4 જ થઈ પ્રવચન બાદ ૧) રૂ. થી સંઘપૂજન તથા લાડુની પ્રભાવના થઈ પ્રવચનને. સારે ? જ લાભ લેવાય છે અ. વ. ૧થી નવકાર મંત્રના ૯ એકાસણાને સામુદાયિક તપ થશે. $ નેહલુર (એ.પી.)–અત્રે પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણ સૂ. મ.ના આજ્ઞાવર્તી 8 પૂ. સા. શ્રી ચિત્ત પ્રસન્નાશ્રીજી મ. ઠા. ૪ અ. સુ ૨ ના ચાતુર્માસ પ્રવેશ કર્યો છે. ભાવનગર-અત્રે પૂ. આ. ભ. શ્રી વિજય મેરુપ્રભ સૂરીશ્વરજી મ.ના ૬૪ વર્ષના છે દીક્ષા પર્યાય અનુમોદનાથે વ શસ્થાનક પૂજન શાંતિ સ્નાત્ર સહિત અઠાઈ મહોત્સવ * પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્ર સૂરીશ્વરજી છે. મહારાજની નિશ્રામાં અષાડ સુદ લ્થી વદ સુધી ઠાઠથી શ્રી આદીશ્વર મંદિર (ટાવર ? છે પાસે) ઉજવાયે. નવસારી-અત્રે પૂ. આ. શ્રી વિજય સેમસુંદર સૂરીશ્વરજી મ. આદિ તથા પૂ. 8 સા. શ્રીપુનીતયશાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી સ્નેહલતાશ્રીજી મ. અાદિને છે ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ-૨ના સસ્વાગત શ્રી રમણલાલ છગનલાલ આરાધના ભવન જ થયે છે. ગ્રંથ વિમેચન સમારોહ-પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ આ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે પૂજ્યશ્રીની સ્વર્ગતિથિએ પૂજ્યશ્રીનાં પ્રવચનેના ર૧-રર છે પુસ્તકને સેટ પ્રકાશિત કરી પાંચ વર્ષમાં ૧૦૮ પુસ્તક પ્રકાશિત કરવાની આપણી છે યેજના મુજબ પ્રથમ વર્ષે વિ. સં. ૨૦૪૮ની સાલમાં ૨૧ પુસ્તકને પ્રથમ સેટ આપણે છે છે નવા ડીસામાં પ્રકાશિત કર્યો હતે. એ એટલો બધે કપ્રિય બન્ય, કે ટૂંક જ સમયમાં & એની દ્વિતીયાવૃત્તિ પણ પ્રકાશિત કરવી પડેલ. વિ. સં. ૨૦૪૯ની સાલમાં બીજા વર્ષની શ્રેણીનાં ૨૨ પુસ્તકનું વિમોચન શ્રી વિજય રામચંદ્રસૂરિ આરાધના ભવન, ગોપીપુરા, સુરતમાં કર્યું હતું. વિ. સં. ૨૦૫૦ની ચાલુ સાલે “વિશ્વ-વિજ્ઞાન પુસ્તકનું વિમોચન તા. ૧૦-૭- ૧ 8 ૯૪ના રોજ લાલબાગ ખાતે થયેલ. સંસ્કૃત પ્રત સમ્યફવ પ્રકરણ તેમજ દીપત્સવીકલ્પનું વિમોચન શ્રીપાલનગર ખાતે રાખવામાં આવશે. Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ | વર્ષ ૭ : અંક : ૧-ર-૩ તા ૬-૮૯૪ વિ. . ૨૦૫૦ની ચાલુ સાલમાં ત્રીજા વર્ષની શ્રેણીનાં ૨૨ પુસ્તકનું વિમોચન છે મુંબઈ, વાલકેશ્વર, શ્રી પાળનગર, જૈન ઉપાશ્રયનાં આંગણે અષાઢ વદ 4િ. ૮ રવિવાર | તા. ૩૧-૭-૮-૪નાં સવારે ૯-૦૦ વાગે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે આપણા પુદ પૂ. વર્ધમાન તપેનિધિ આ. શ્રી વિજય રાજતિલક 8 સુરીશ્વરજી મહારાજ તથા પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિજય મહદય સુરીશ્વરજી મહાછે જ, પૂ. સિદ્ધહસ્ત લેખક આ. શ્રી વિજય પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી 9 વિજય હેમભુસણ સૂરીશ્વરજી મ. સા. વર્ધમાન તપેનિધિ પૂ. મુનિરાજ શ્રી ગુણયશ છે વિજયજી ગણિવર તથા પ્રભાવક પ્રવચનકાર પૂ. મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી ગણિ- ૫ વર, આદિ સુવિશાળ સંખ્યામાં પૂજ્યની નિશ્રા મળી. સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ, co. જૈન આરાધના ભવન પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ, નવસારી-નગરના શ્રી સંઘ ઉપર થા ૨-છ આરાધના ભવન રત્નત્રયી જેન છે સંધ ઉપર જેમને ઉપકાર છે તે મહાપુરૂષની ત્રીજી સ્વર્ગારોહણ તીથી અષાઢ વદ ૧૪ના રોજે ભવ્યાતિભવ્ય ઉજવાઈ સવારે પ્રભાતિયા. શરણાઈ વાદન ૯-૧૫ વ્યાખ્યાન જીતછે ભાઈ સંગીતકાર ગુરૂ ગુણ ગીત સુંદર રીતે ભાવવાહી રીતે શ્રી સંઘને ઝીલાવ્યું ત્યારબાદ 8 ૨-છ આરાધના ભવનના ટ્રસ્ટી યુવાન કાર્યકર્તા શ્રી નરેશભાઈ શાહે પિતાના ઉપર પૂજ્ય- ૧ શ્રીના ઉપકાર સાથે સાહેબજીના ગુણાનુવાદ ભવ્ય રીતે કર્યા ત્યારબાદ કાર્યકર્તા શ્રી 5. K ભુપેન્દ્રભાઈ કોઠારી ડે. હેંમતભાઈ શાહ, ધીરૂભાઈ પંડિત ત્થા કીર્તિભાઈ ઝવેરીએ ? તે બધાજ વક્તાઓએ સુંદર શૈલીમાં સાહેબજીના જીવન પ્રસંગોને અને આપણા સુધી આ માર્ગને ધ રીતે ટકાવી રાખ્યો હોય તે તે આ મહાપુરૂષના પ્રતાપે. ત્યારબાદ છે પ્રભાવક પ્રવચનકાર નિડર વકતા પૂ. આ. દેવ શ્રી વિ. સેમસુંદર સૂરીશ્વરજી મ. સાહેબે જ સાહેબજીના જીવનના અનેક પ્રસંગોને યાદ કરાવીને એમને જે જે આદશ વર્તમાન ? છે શ્રી સંઘને આપેલ છે તે વારસાને આપણે સૌ જીવનભર જીવન સાત બનાવીએ ઘણી જ સુંદર રીતે ગુણાનુવાદ કર્યા બાદ શ્રી સંઘ તરફથી વ્યાખ્યાન બાદ શ્રીફળની પ્રભાવના છે 4 બપોરે નવાણું પ્રકારની પૂજા ભવ્ય અંગરચના સેંકડો દીવાઓ તથા કુલના ભરપુર શણગાર સાથે દેરાસર દેવ વિમાન જેવું શેભી રહ્યું હતું. અનુકંપાદાન તથા આર્ય છે 8 બિલને સામુદાયિક તપ અઠ્ઠમ તપનું પણ આ પ્રસંગે આયોજન કરેલ તેમાં પણ સારી છું 9 સંખ્યા થયેલ હતી. Page #172 -------------------------------------------------------------------------- ________________ સમ્મદ શિખર તીર્થ વિવાદ કે કારસેવા કે બહાને ગહર ઔર તનાવપૂર્ણા બનાને કા દિગંબર જૈન સમાજ કા પ્રયાસ આજ વિફલ હે ગયા કથિત સમ્મદ શિખર દિવસ કે ઉપલક્ષ્ય મેં હજારો દિગંબર જૈન ભાઈ કે ? જાથે આજ યહાં પહુંચકર કાર સેવા કરને વાલે થે, લેકિન તીર્થક્ષેત્ર પારસનાથ પહાડી પર માત્ર ૪૭૦ દિગંબર ભાઈ હી પહુંચ પાએ, જબકિ કાર સેવા મેં શામિલ હોને કે લિએ દેશભર સે ૨૫ હજાર કિંગંબર જેનિ કે પહુંચને કી ઘેષણ કી ગઇ થી આ જિલ્લા પ્રશાસન ને સમ્મદ શિખર તીર્થ કે ચીપડા કુડ પરિસર મેં અવૈધ નિર્માણ કે લિએ લાઈ ગઈ કરીબ ૨૦ ટન નિર્માણ સામગ્રી બરામદ કી હ ! પ્રશાસન દ્વારા કિસી તરહ કી હિંસક ઘટના ન હને કા કારણ યહ બતાયા ગયા હૈ કિ શ્વેતાંબ સમાજ ને દિગંબર સમાજ કે ઈસ અહ્વાન કે ખિલાફ કિસી તરહ કા પ્રતિશોધાત્મ રવૈયા 5 ન અપનાતે હુએ સંયમ સે કામ લિયા સમ્મદ શિખર : દિગંબર દ્વારા કારસેવા કે પ્રયાસ વિફલ ઉલ્લેખનીય કિ સમ્મદ શિખર તીથ મેં બડી સપ્તમી કે અવસર ૨ આજ ! પહલે સે હી દિગંબર જૈન સમાજ કે આહાન કે મનજર રખતે હુએ તનાવપૂર્ણ વાતાવરણ પર નિયંત્રણ પાને કે લિએ બિહાર સરકાર ને ધારા ૧૪૮ કે તહત નષેધાજ્ઞા જારી કર દી થી ! આજ દિનભર તીર્થ ક્ષેત્ર મેં માહૌલ શાંતિપૂર્ણ રહા ઔર સન્નટે કા વાતાવરણ ભી રહા ! પાંચ સે અધિક વ્યકિતયાં કે એક જગહ ખડે ન કહને દેને કી પ્રશાસનિક કાર્યવાહી કારગર હુઈ, લેકિન સૂત્રોં કા કહના હૈ કિ બિહાર થી લાલુ પ્રસાદ સરકાર કે યહ કાર્યવાહી કેન્દ્ર સરકાર કે નિદેશ પર કરની પડી, જબ બિહાર સરકાર દિગંબર જૈન સમાજ કે પ્રતિ પિછલે કઈ દિને સે સહાનુભૂતિપૂર્ણ રુમ અપછે નાએ હુએ હ ! ગૌરતલબ હે કિ દો દિન પૂર્વ દિગંબર સમાજ ને દિલ મેં સમ્મદ શિખર દિવસ મનાને કી તૈયારી ઔર ઉસકે લિએ જાને વાલે દિગંબર ભાયે કી સંખ્યા બતાઈ થી સમઝા જાતા હૈ કિ બિહાર સરકાર કે પ્રતિકુલ રવૈયે કે દેખતે હુએ શ્વેતાંબર સમાજ કે પ્રમુખ નેતાઓ ને દિલ્લી મેં ગૃહ મંત્રી શ્રી શંકરરાવ { કે ચવ્હાણ સે મિલકર સ્થિતિ કા ખીરા દેતે હુએ બતાયા થા કિ દિગંબર સમા ૪ તીર્થ Page #173 -------------------------------------------------------------------------- ________________ 3 વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૬-૮-૯૪: : ૨૦૧ ક્ષેત્ર મેં તનાવપૂર્ણ માહૌલ બનાને કે લિએ નિર્માણ કાર્ય કરને જા રહા હૈ, જિસ પર તક વ રોક લગાઈ જાની ચાહિએ અન્યથા સ્થિતિ નિયંત્રણ સે બાહર હો સકતી હૈ ! ર મેદ શિખર દિવસ મનાને કે લિએ બંબઈ, દિલી, કલકત્તા સહિત દેશભર { મેં પિછી, એક માહ સે દિગંબર સમાજ કી તૈયારિયાં ચલ રહી થી કરીબ ૬૦ ટ્રકે છે | મેં રયા ગુદા નિર્માણ સામગ્રી દિગંબર સમાજ દ્વારા ગિરિડીહ પાઈ જ ચુકી થી 8 ઔર ઉસે પહાડી પર એકત્ર કિયા જા રહા થા ! દિગંબર જૈન સમાજ યહાં કરીબ { આધા મિલ કે પરિસર મેં ફલા ચીપડા કુષ્ઠ પર નિર્માણ કાર્ય શું કરના ચાહતા 3 થા ! સ મેદ શિખર પહાડ કે કઈ સ્થાને પર તૈયારશુદા શેડ લગાને, યાત્રિય કે લિએ છે છે ને લ ાને (જિન પર દિગંબર સમાજ કી ઔર સે લગાને કા ઉલેખ અંકિત ) { ૬ જગહ–જ હ તખિયાં લગાને કી પુરી તૈયારી કે લિએ કઈ ટન સામાન પહાડ પર છે ઈકદા કિયા જા ચુકા થા | જિલ્લા પ્રશાસન ને અવૈધ નિર્માણ કે લિએ એકત્રિત ઈસ છે સામાન કે બરામદ કર લિયા હૈ બતાતે હૈ કિ નિર્માણ કાર્ય કે જરિએ દિગબર સમાજ સમુચે જૈન સમાજ મેં | યહ ધાર પૈદા કરના ચાહતા થા કિ વહ સ્વતંત્ર રૂપ સે ઔર કિસી ડર કે પહાડ છે છે પ૨ નિર્માણ કાર્ય કર સકતા હે . ઉલ્લેખનીય હૈ કિ પિછલે દિને શ્રમણબેલગેલા છે. થિત ગે મટેશ્વર બાહુબલી મેં દિગંબર આચાર્ય શ્રી વર્ધમાનસાગરજી મહારાજને દિગં. 8. બર નેતા સાહુ શ્રી અશોકકુમાર જૈન કો યહ કહતે હુએ આશીર્વાદ દિયા થા કિ વે સમે છે કે શિખર પહાડ પર નિર્માણ કાર્ય કે લિએ આજાદ હૈ ઔર ઉન્હે કેઈ શક નહી શકતા. 8 } પહાડ પ નિર્માણ કે માધ્યમ સે દિગંબર સમાજ કુછ એસે સાક્ય જુટાના ચાહતે હી છે ૧ જિસસે ય હું સાબિત હો સકે કિ પહાડ પર ઉનકા પ્રાચીનતમ અધિકાર ? હિલે દિનોં સે સિટી મજસ્ટ્રેટ ડી.એલ.પી. ર અન્ય જિલધિકારી પુલિસ છે બલ સહિત ગિરિડીહ ર સમ્મદ શિખર તીર્થક્ષેત્ર કે ઈલાકે મેં તેનાત છે શ્વેતાંબર 8 સમાજ કે એર સે યહાં કિસી તરહ કા પ્રતિરોધ યા પ્રતિશોધ વ્યકત નહીં કિયા છે. 1 ગયા, બ િક ઉન્હોંને આત્મસંયમ સે કામ લિયા ! તીર્થક્ષેત્ર કે લે કા કહના કિ છે. યદિ વેતાંબર સમાજ કાનુન હાથ મેં લેતા તે ઉસકા ફાયદા ન કેવલ દિગંબર સમાજ છે છે કે મિલતા, બહિક બિહાર સરકાર ઈસ વિવાદ કે ગંભીર બતાતે હુએ હસ્તક્ષેપ કરને શું કે લિએ સક્ષમ હો જાતી | ( ઇદેર ચેતના ૧૪-૮-૯૪ ) Page #174 -------------------------------------------------------------------------- ________________ કમ ооооооооооооооооооооо – અનુક્રમણિકા :લેખ આ લેખક પેજ. છે ૧ સમ્યગ્દષ્ટિ માતાની મને હરદશા પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ ૧ ઇ. કાયમી યોજના અને આભાર મૃગ સુંદરીની શ્રદ્ધામાં દઢતા -પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્ર સ. મ. ૧૧ શુભેચ્છકેની નામાવલી ૧૫ થી વેતામ્બરેથી દિગંબરોને પ્રાચિન સિદ્ધ કરવાને ભ્રમ શ્રી મુક્તિપથ પથિક વિચાર વસંત પૂ. મુ. શ્રી જયદશન વિ. મ. પુણ્યા શ્રાવકની સમપિત પત્ની શાહ રતિલાલ ડી. ગુઢકા શ્રમણીર્વાદ એટલે તારક તત્તવ પૂ. મુ. શ્રી ભુવનચંદ્ર વિ. મ. ક્ષમાપનાથી આત્માને અજવાળીએ શ્રી પ્રજ્ઞાંગ ધર્મ તત્વજ્ઞાનના દેવી શ્રી જેનેન્દ્ર પૂજ્યશ્રી કહેતા હતા કે શ્રી ગુણદર્શી ૧૨ મહાસતી રોહિણી શ્રી ગુણદશી એક ચિંતન શ્રી પ્રજ્ઞાંગ પર્યુષણ પર્વને રહસ્ય પૂ. આ. શ્રી વિ. પ્રભાકર સૂ. મ. જ્ઞાન ગુણ ગંગા શ્રી પ્રજ્ઞાંગ શ્રાવિકા રત્નોના જીવન પ્રસંગે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શાસન દીપિકા અનુપમાદેવી શ્રી ગુણ પરાગ આપત્તિમાં અદીનતા પૂ મુ. શ્રી પ્રશાંતદશન વિ. મ. મહાસતી રામતીને વિરહ પૂ. મુ. શ્રી પ્રશમરતિ વિ. મ. શ્રીમતીની શ્રદ્ધાલતા પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્ર સુ મ. ૨૧ એકાંતે શીલની રક્ષકસતી ધનવતી પૂ.સતશ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. મહાસતી સુંદરીદેવી ! શ્રી પ્રજ્ઞાંગ કૃત કર્મક્ષયે નાસ્તિ ! પૂ. સા. શ્રી અરૂણાશ્રીજી મ. ૧૦૧ ધન્ય માતા ! ધન્ય દીકરી ! અ. સી. ભદ્રાબેન મનહરલાલ ૧૦૫ ૨૫ મહાસતી સાધ્વી સુભેચ્છા રાજુભાઈ પંડિત (ચંદ્રરાજ) ૧૦૮ સતી શિરમણ સુભદ્રા શ્રી મંજુલાબેન રમણલાલ ૨૭ બુદ્ધિમતી પુત્રવધુ ૫. સા. શ્રી સવયંપ્રભાશ્રીજી મ. ૧૧૭ છે ૨૮ પદ્માવતી પૂ. સા. શ્રી ઈદ્રપ્રભાશ્રીજી મ. ૧૧૯ ૨૬ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૪૩ ૧૪૫ છે. વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૬-૮-૯૪ : ૨૦૩ 8 અનુ. લેખ લેખક { ૨૯ શ્રી જયંતી શ્રાવિકા પૂ સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. ૧૨૩ ૩૦ કમ ભોગવવા પડશે શ્રી રમ્યપ્રજ્ઞ १२७ ૧ ૩૧ એક નવે ફતવે (લેખાંક-૩) શ્રી તવદર્શી : છે ૩૨ શ્રી જિન ભક્તિ પૂ આ. શ્રી વિ. રામચંદ્ર સૂમ, ૩૩ બે ટું ન લગાડતા હેને ? શ્રી ભદ્રંભદ્ર ૩૪ શ્રી સમેતશિખર ઈતિહાસ જાણે ૩૫ સામયિક સકુરણ પૂ.આ.શ્રીવિ.જિનેન્દ્ર સુ.મ. ૧૫૩ ૨ ૩૬ જૈન રામાયણના પ્રસંગે શ્રી ચંદ્રરાજ ૧૫૭ ૩૭ ડે વીમાની ચતુરાઈ. પૂ.સા. શ્રી કનકમાલાશ્રીજી મ. ૧૬૧ છે ૩૮ જિનાલયો અને જિનમૂર્તિ સંસાર પૂ.મુ. શ્રી જયદર્શન વિ. મ. ૧૬૬ ત૨ નું આલંબન હું ૩૯ ત્યામ મૂતિ પાહિણીદેવી પુ.સા. શ્રી અનંતદશિતાશ્રીજી મ. ૧૬૭ R ૪૦ મહાસતી નંદયંતી પૂ.સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. ૧૭૧ A ૪૧ હા. વિ.ઓ. ઘર્મશાળાના દાતાઓની નામાવલી ૧૭૭ ૪૨ શારાના સમાચાર ૧૮૭ છે જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા... माता नास्ति पिता नास्ति, नास्ति भ्राता सहोदरः । अर्थेनैव धनेनैव तस्माज्जागृत जागृत ॥ સવાર્થ અને ધન વડે માતા પિતા ભાઈ સહદર નથી માટે તેનાથી જાગ જાગ. 10. 26976 R. 31789 - ફેન : ૨૮૮૯૨ Hasmukh Parekh BAPRINTS| પેરેમાઉન્ટ આર્ટ પ્રિન્ટર્સ છે Old Gandhiwad Soni Bazar મકકમ મોટર્સ સામે, ગંડલ રોડ, Rajkot-360001 - રાજકોટ-૩૬૦૦૦૧ оооооооооооооооооооооо Page #176 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ ૯૭ ૯૮ ૧૦૪ ૧૦૭ ૧૧૩ – જાહેર ખબર અનુકમ – નામ ગામ ઝાલાવાડ સીરેમીક ઇન્દ. થાનગઢ મીકે કીએશન ગુડલક પેપર માટે રીલાયન્સ ક્રીએશન બીમલ અગરબત્તી વર્કસ રાજકોટ ચૂડીદાર મુંબઈ. ઓસવાળ પોટરી વર્કસ થાનગઢ વિકાસ કર્પોરેશન રાજકેટ ધી સરદારગંજ મર્કે. કે. એ ૫, બેંક લી. પાટણ મીરલ સીમિક ઈન્ડ. થાનગઢ એક ગુરુભક્ત બળેજ તીર્થ પોરબંદર હાલાર તીર્થ વડાલી આ સિંહણ ભગવતી પેપર માટે રાજકોટ ડી.એન.આર. ડાયમંડ નવસારી કે.કે. બેંકની વિશિષ્ટતાઓ . જામનગર શાહ કાનજી હીરજી સન્સ ક્રિષ્ણ સા. રીપેર રાજકેટ શાહ સીન્ડીકેટ નવસારી એડમિરેકલ રાજકેટ પાયલ કાર્ડ મુંબઈ વિનોદ પેપર સ્ટસ પટેલ ભરતકુમાર જીવાભાઈની કુ. પાટણ નીકુંજ ટાયર્સ બારેજા શ્રી જીવદયા મંડપ રાપર ડીલાઈટ પ્રિટર્સ રાજકોટ વર્ષા પેપર માટે, સાર્વજનિક સેવા ટ્રસ્ટ વિછીંયા ૧ પૂનમ પ્લાસ્ટીક મુંબઈ, ૨ સનરાઈઝ સીમિક ઈન્ડ. થાનગઢ ૩ અશોક સી. પુરોહિત રાજકેટ, ૪ વિજય પ્રિન્ટરી, રાજકોટ ૧ ભાવના પ્રિન્ટર્સ રાજકેટ, ૨ પેરેઉન્ટ આર્ટ પ્રિન્ટર્સ ,, ૧૨૨ ૧૨૬ ૧૩૦ ૧૩૬ ૧૩૬ ૧૫૧ ૧૫૨ - ૧૫૬ ૧૬૦ ૧૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૯ ૧૮૫ ૧૯૬ ૧૯૬ ૨૦૩ મુંબઈ Page #177 -------------------------------------------------------------------------- ________________ હાલાર દેશ ના ઉદ્ધારક શ્રેષ્ઠદ્દીશ્વર નિસ્પૃહી શિરોમણિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજ ના પટ્ટધર અમારા પરમ ઉપકારી ગુરુદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જૈન શાસન ની રક્ષા અને પ્રચાર માટે નિડર અને અડગ શ્રીજૈન શાસન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા સ્વ. શાહ કુલચંદ લાલાજી નગરિયા શાહ (લાખાબાવલ વાલા) (લંડન) ના શ્રેયાર્થે સ્મરણાર્થે જન્મ - સને ૧૯૨૪ લાખાબાવલ સ્વર્ગવાસ તા. ૬ -૩-૯૩ લંડન તેઓ ધણા ભાવિક અને ભદ્રિક હતા પેરેલાઈશ ની તકલીફ છતા ભાવ ઉચા હતા, ડોલિયા આવ્યા લાભ લીધો પછી પણ આરાધના હોલ પાસે સુતા હતા અને ના પાડવા છતા અત્યંત આગ્રહથી તેજ હોલ લખાવી પૂજ્ય આ. શ્રી વિજય જિનેન્દ્ર સુરીશ્વરજી મ.ના. આશીષ લીધા, તેઓના બાળપણના મિત્ર પણ હતા. દેવકુંવર બેને પરમ ભક્તિ થી અંત સમય સુધી દષ્ટાંત રૂપ બની સવો કરી. પરીવાર પણ સેવા ભાવી છે. તેમના શ્રેયાર્થે સુકૃતની ભાવના સાથે શુભેચ્છા. શ્રીમતિ દેવકુંવર બેન તથા સર્વ પરિવાર MRS. Devkuvar Ben Fiulchand Shah 24, Frobisher Road Hornsey LONDON No. 4 OQU (U.K.) Page #178 -------------------------------------------------------------------------- ________________ Regd. No. G. SEN 84 શ્રી જે નું શાસન અઠવાડિક Regd. No. G. SEN 84 શ્રી જૈન શાસન અઠવાડિક પ્લોટ-જામનગર વતી ત’ત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છા પીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ" L® જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હાલારદેશોદ્ધારક કવિપ્રભાવક પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજ ના પટ્ટધર પરમ ઉપકારી ગુરુદેવ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ ના પરમ ઉપકાર અને પરમ ઉપદેશ થી વિવિધ પ્રકાર ના શાસન ના ધર્મ ના કાય, અંજનશલાકા, જિનમંદિર, ઉપાશ્રય પ્રતિષ્ઠા, યાત્રા સંધો શ્રુતજ્ઞાન ભવન, જૈન ધર્મશાલા આદિ ના વિવિધ લાભોની પવિત્ર અનુમોદનાથે તેઓ શ્રી પરમ સદુપદેશ થી જૈન શાસન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા સાથે વિશેમાં રોજન્ય ધન્યદાતાઓ श्री महावीर जैन आराधना केन्द्र काबा (૧) સ્વ. શાહ વીરજી હેમરાજ દોઢીયા (૨) સ્વ. શ્રીમતી જશમાબેન વીરજી હેમરાજ દોઢીયા (૩) સ્વ. ભાઈ વેલજી વીરજી હેમરાજ દોઢિયા (૪) સ્વ. શ્રીમતી ગંગાબેન હીરજી પેથરાજ (૫) સ્વ. શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી દોઢીયા (૬) ભાઈ મેઘજી વીરજી હેમરાજ દોઢીયા તથા શ્રીમતિ ડાહીબેન વેલજી વીરજી દોઢીયા સર્વ પરિવાર. કનસુમરા (હાલાર) બૉકસ નં. ૪૯૬૦૬ નાઈરોબી (કેન્યા) Page #179 -------------------------------------------------------------------------- ________________ 2. વી-૯-૪-૫ ) M A\૧\ (7ો 9374મ ઉતાયરાં ૩૫માડું. મહાવીર પન્નવસાWi en Hom wal verlord es el menzo 'તાર Ud] સાદ સવિ જીવ કરૂં શાસન રસી. ૦ જગત માં તેઓ ધન્ય છે ! ते धन्याः पुण्यभाजस्ते, तैस्तीर्ण: क्लेशसागरः । जगत्संमोहजननी, यैराशाऽऽशीविषी जीता ।।। જેઓ વડે જગતને સ'મેહન કરનારી આશા રૂપી( સપિણી જીતા ઈ ગઈ (અર્થાત્ જેઓ એ આશાને જીતી લીધી છે) તેઓ જ જગતમાં ધન્ય છે, પુણ્યને ભજ- ૨ નારા છે, તેઓ વડે કલેશરૂપી સાગર તરાયા છે. || | કો | - 5 1 -: જૈન શાસન લવાજમ :- (નવા દર) ૧ વર્ષ રૂા. ૫૧ પાંચ વર્ષ" રૂા. ૨૫૧] ૨ વર્ષ રૂા. ૧૦૧] આજીવન રૂા. પ૦૧] || ). 10 લવાજમ વાર્ષિક શ્રી જન શાસન કાર્યાલય લવાજમ આજીવન દેશમાં રૂા. ૪૦. 'શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ દેશમાં રૂા.૪૦૦ જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1 APJN-૩૮૦૦૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ માતા કેવી હોય ? છે શાનદાર સ્વાગત યાત્રાની તૈયારી થઈ રહી હતી. રાજ-સામતે આદિની પધ” ! રામણ નગરના ઉદ્યાનમાં થઈ ચુકી હતી. કથા નાયક સુશોભિત વસ્ત્ર ઓઢીને સજજ 5 થયા હતા, નગરજનો વિદ્યા ભણી આવનાર કથાનાયકનું હારતેરાથી બહુમાન કરતાં | હતાં સૌને મન આનંદ અને ઉત્સાહ હતે. લેક ગાડું ઘેલું બન્યું હતું. અવસર 5 થતાં સવાગત યાત્રા નગરના મુખ્ય માર્ગે ફરવા લાગી. સૌને ઉત્સાહ હતું પરંતુ કથાનાયક નિરુત્સાહી હતા. તેમની આંખે ચકરાવકર છે ફરતી હતી કાંઈક ગોતી રહી હતી? તે કાંઈક શોધી રહી હતી તેમના મનમાં કાંઈક શંકા, કુશંકાઓ રમતી હતી. છે ખરેખર, મારી સ્વાગત યાત્રામાં નગર આખુંય ઉમટયું પરંતુ મારી મા મને કેમ નથી દેખાતી નથી ? શું તબીયત બરાબર નહિ હોય ? શું કાંઇ અમંગ. બન્યું હશે ? ના, ને ! એવું તે કાંઈ નહી બન્યું હોય ? ફરતી સવાગત યાત્રા રાય મહેલે આવી. રાજાદિકે યોગ્ય સ્થાને બેઠક લી. જ છડીદારે છડી પોકારી અને આજને કાર્યક્રમ શરૂ થયે. વિદ્યા પારંગત થઇ પધારેલા કથાનાયકશ્રીના ગુણાનુવાદ થવા લાગ્યા. અનેક મહા 8 પંડિતો લાંબા અને ટુકા પ્રવચનો દ્વારા ભણતરની કિંમત સૌને સમજાવી રહ્યાં હતા. વિદ્યા ભણનાર જિજ્ઞાસુઓ માટે રાજાએ પોતાની તિજોરી ખુજલી મુકી છે. સૌ કઈ ? એને લાભ લેજો, રાજા તટસ્થ કથાનાયકને સારી એવી પહેરામણી પણ ઓઢાડવામાં આવી રાજાની ઉદારતા અને પંડિત શિરોમણી બની આવેલા કથાનાયકને સં. જય જય નાદ કરવા લાગ્યા કથાનાયક તે પહેરામણી લઈને સીધે દેડયે પિતાના ઘર બાજું ! ગૃહમાં પ્રવેશ કરતાં જ બેલી ઉઠ, મા, મા ! તું કયાં છે ? તું મારી સ્વાગત યાત્રામાં કેમ ન આવી. ગામ આખુંય પાગલ બન્યું પરંતુ તું કેમ પાગલ ન બની. તને હર્ષ ! ન હતો ? મા, મા ! જરા તુ મને કહે તે ખરી કે શું મારી કઈ ભૂલ થઈ છે. હે મા, 8 { તું તે મારા માટે તીર્થ સમાન છે. સે ગુરુઓની ગરજ સારનારી ઓ મા, તારી પ્રસન્નતા છે એજ મારી પ્રસન્નતા. મા! તું જ ખરાનું ખરું કહી શકીશ, મા ! તું જ કડવી દવા કે પાઈ શકીશ. માટે કહે તે ખરી કેમ તું ન આવી. બેટાના હાવભાવ અને કાલાવાલા જોઇને માતાના હૃદયમાં અતિ આન દ ઉભરાય છે જે બેટા, સાચું કહું ! (અનું ટાઈટલ ૩ પર) Page #181 -------------------------------------------------------------------------- ________________ ઈ !! હાલાદેશદ્વાર અરવિજયસૂરીશ્વરેજી મહારાજની N URH oH QUHY SV Roedd PHUI MEN Yuzo ya - - - - - -તંત્રી , સદ મેઘાજી ગુઢકા ૮jલઈ) હેમેન્દ્રકુમાર આજસુજલાલ શાહ (Rose). અરેજચંદ્ર કીરચંદ જેઠ (વઢવાબ) જાચંદ છે ? અઢ% (જજ જ8) - S ' WN - S • અથવા ઉક • आज्ञाराच्या विरादाच. शिवाय य भवाय च - ": - - 4 વર્ષ ૭ ] ર૦૫૦ ભાદરવા સુદ-૧ મંગળવાર તા. ૨૦-૯-૯૪ [અંક ૪-૫ ક જિન ભકિત , - પ્રવચન નવમું – ૨૦૨૮, માગશર સુદ-૮ શુક્રવાર, તા. ૨૬-૧૧-૭૧ અમદાવાદ –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ! જિનેશકિત જિંને ભકિત જિનભકિત દિનેદિને | સદામે તુ સદામેતુ સદાને તુ ભવે ભવે | અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા મહાછે પુરૂષના આ ઉદ્દગારો છે. જેના ઉપર ખરેખર શાસનની છાયા પડી હોય તેવા આત્માના ! 1 ય ની અનુભૂતિ છે. આ સંસારમાં માનસિક આનંદ ભગવો હય, ગમે તેવી હાલ- છે છે તેમાં આનંદમાં જીવવું હોય તે હેયામાં શ્રી જિનેશ્વરદેવની ભકિત હેવી જોઈએ. 8 છે જેના હૈયામાં શ્રી જિનેશ્વરદેવની ભકિત પેદા થઈ નથી તે જીવ દાખમાં તો છે દ:ખી છે પાગુ સુખના કાળમાં ય દુ:ખી છે. માટે આપણે બધાને ભગવાનની ૧ ભક્તિ જોઈએ છે તે પણ કયાં સુધી ? આપણી મુકિત ન થાય ત્યાં સુધી. જે ખરેખર છે ભગવાનને ભાત બન્યું છે તે કદાચ સંસારનાં કામ પણ કરતા હોય તેય ભગવાનને ભગત છે. કેમ કે, તે સારી રીતના સમજે છે કે, દુઃખ મારાં જ પાપનું ફળ છે, માટે છે તે દુઃખ મજેથી ભેગવવાનું મન ન થાય તે મને જ નુકશાન થવાનું છે. તે જ રીતે | પુણ્યથી મલતું સુખ પણ જો મજેથી ભેગવવાનું મન થાય તે ય મને નુકશાન થવાનું છે. આ વાત આપણું યામાં લખાઈ ગઈ છે ? આ વાત જેના હૈયામાં લખાઈ ગઈ છે તે આત્મા ગમે ત્યાં રહ્યો હોય તે પણ ભગવાનને સાચે ભગત છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈનશાસન (અઠવાડિક) દુનિયાનું સુખ મળે પુણ્યથી જ, ભેગવાય પણુ પુણ્યથી જ પૂણ્ય ન હોય તે સુખ ભોગવી પણ ન શકે. કે ટિપતિને ઘેર જન્મેલા દૂધ પણ ન પચાવી શકે. માટે પુણ્યથી મળેલુ' સુખ તાકાત હાય તેા છેાડી દેવા જ જેવુ' છે. કદાચ ન છૂટી શકે તા તેની સાથે સાચવી–સ'ભાળીને રહેવા જેવું છે. ૨૧૦ : આપણે બધા ભગવાનના ભગત છીએ ને ? ભગવાનનાં દર્શન કરતાં મેક્ષા આવે ? સાધુના દÖન કરતાં સાધુપણું' યાદ આવે ? ધર્મ કરતાં પપૂિણુ વ પામલ નું મન થાય ? બગલામાં પેસતા બંગલે જેલ સમાન લાગે ? જે ગુણીજન લાગે તેા તેના જેવા થવાનુ મન થાય? સ'સારમાં હહિ ફાઇનું મન થાય છે તેમ અહીં કેમ થતું નથી ? જેના ગુણ જોઇએ તે થાય કે મારામાં કેમ નહિ ? મને કેમ ન આવે? સાધુને જોઇ સાધુપણું યાદ ન આવે તેનુ પરિણામ એ આવ્યુ કે જૈનાના મેટે। ભાગ મારે મરતાં પહેલાં સાધુ થવુ' તે વિચારથી વાંઝીયા બની ગયા. સાધુને હાથ જોડે પૂજે પણ પેાતાને સાધુ થવાનું મન નહિ. જે સાધુ થયા તેગડાને! અને તમે ન થય માટે ડાહ્યા!! સાધુ થવાની ભાવના વિના સાચુ' જૈનપણું પણ આવે નહિ. ભગવાનના ભગત પણ નહિ. તે આપણે ભક્તિ શુ` ચીજ છે તે વાત નકકી કરવી છે. ભગવાનના ભગત ગમે ત્યાં હોય પણ તે હયાથી સુખી જ હોય, નરકાદિમાં હોય તે ય. નરમાં સમાધિ રાખવી તે બાપનો માલ હશે ! અહી પા ડીગ્રી તાવમાં સમાધિ થઈ જાય છે તે ત્યાં છેલ્લી કેટિના તાવમાં સમાધિ રાખવી તે સહેલુ કામ છે? વેદના-પીડાના પાર નહિ અને ઉપથી માર પડે તે જુદા. છતાં પણ જ્ઞાનિએ કહે છે કે, ‘ભગવાનના ભગત નરકમાં હોય તે ય સુખી ! જે ભગવાનના ભગત નહિ તે દેવલાકમાં હાય યદુ:ખી! તમે કઇ રીતના ભકિત કરા છે। તે જ સમજાતું નથી, તમે બધા જે રીતના 'દિર, ઉપાશ્રયમાં પેસા છે, નીકળે તમારી તા વાત થાય તેવી નથી. જ્યાં સ્વાર્થી સધાતા હોય, તે આયાયની જેટલી સેવા કરી છે તેવી તા ભગવાનની ય નથી કરતા. ભગવાનને ચઢાવવા એક સારૂ ફળ પણ તમને મળે નહિ. આનું એક જ કારણ છે કે, દુનિયાનુ સુખ એટલુ બધું સારું. લાગ્યુ છે, ગમ્યું છે, ભાગવવા જેવુ' લાગે છે તેથી ભગવાનની ભકિતમાં ઝારી સામગ્રી પણ વાપરવાનું મન થતું નથી. કદાચ કેાઈ સામગ્રી સારી પશુ વાપરે તે તેના કરતાં વધુ સારી મળે માટે. માટે તમે તા હાથ જોડવા જેવા છે. રાજ અહી આવનારા મોટાભાગે નક્કી કર્યું છે કે, મંદિર-ઉપાશ્રયે જવુ, વ્યાખ્યાન સાંભળવુ. પણ સાધુનુ` કહેલ કરવુ નહિ. સાધુનું કહેલ કરવા માંડીએ તે Page #183 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : અંક : ૪-૫ ઘર-ખા ઊઠી જાય.' અમે તે ગરજે ગધેડાને ય ખાપ કહીએ, જરૂર ન પડે તે ભગવાનના મંદિરમાં પણ ન જઇએ. તમને ચાનક ચઢે તેવું કહીએ તે પણ તમે સ`સારના સુખના જ એવા લેભી અને લાલચુ છે કે મંદિર–ઉપ શ્રય છેડવાના નથી અને ઘરનું કશું' વાપરવાના નથી. તા. ૨૦-૯-૯૪ : ૨૧૧ ભગવાનને ઓળખ્યા વિના સાચી ભકિત પેદા થાય નહિ. ભગવાન જ આપણા સાચા ઉડીષી છે, સાચા મા-બાપ છે, સાચા સ્નેહી-સંબધી છે. તે સિવાય બીજા કેાઈ જ આપણા સાચા સંબ"ધી નથી. આજ સુધીમાં અનતા શ્રી અરિહંત પરમાત્મા થયા, તે બધાએ અમને મોક્ષમાં મોકલવાના વિચાર કર્યા પણ અનંતા મા-બાપ થયા પણ એક મા-બાપે મો મેાકલવાના વિચાર નથી કર્યાં. તમને મેક્ષે જવાનું મન થયુ છે ? તમારા સંતાનાને મોક્ષે માકલવાનુ` મન થયું છે ? તમે તમારાં સ'તાના માટે શુ' વિચાર કર્યા છે? તમે બધા સ્વાથી ભેગા થયા છે. પરસ્પરના હિતના કાઇને વિચાર નથી. પાપ કરવું' છે પણ દુઃખ ભાગવતુ નથી. સુખ માટે પાપ કરવામાં બાકી રાખવું નથી અને મળેલું સુખ નીચાવી નીચાવીને ભાગવş છે. તેમને ભગવાનના ભગત પણ કહે કાણું ? ભગવાનને ઓળખ્યા વિના ભલુ કઇ રીતના થાય? પેઢી ઉપ૨ કેમ જાવ છે ? પૈસા માટે, ઘરે કેમ ? ખાવા-પીવા, આરામ માટે, મંદિર-ઉપાશ્રયે કેમ, સાધુ પાસે કેમ, વ્યાખ્યાન કેમ સાંભળેા છે, તેમ પૂછે તે જવાબ નથી, મેક્ષે જવુ છે ને ? ઘર -બાર ાડયા વગર મા મલી જાય? હું યામાં હાય તે ખેલે, મેાક્ષને માટે તે કાયા કસી નાખવી પડે. માત્ર વાર્તા કયે ન મળે. શ્રી અરિહંત પરમાત્માના આત્માને પણ પ્રબલ પુરુષાર્થ કરવા પડયા, તેઓ પણ ભૂલ્યા તે। પછડાયા. પાછા ભાનમાં આવ્યા અને પછી ચઢયા. તમે કહો કે-‘મદિર-ઉપાશ્રયે મારી બધી કુટેવા કાઢવા જાઉં છું..? રાગ-દ્વેષને દૂર કરવા જાઉ છું.' (ક્રમશ:) ૦ પુણ્ય વિના પ્રાપ્તિ શકય નથી जीवदया जिणधम्मो सावयजम्मो गुरूण पयभत्ती | एवं रयणच उक्कं पुण्णेहि विणा न पावंति ॥ જીવદયા, શ્રી જિનધર્મ, શ્રાવક કુલમાં જન્મ, ગુરૂના ચરણકમલમાં ભકિત, આ ચાર રત્ન, પુણ્ય વિના પ્રાપ્ત થતા નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ છે જ્ઞાન ગુણ ગંગા છે – પ્રજ્ઞાંગ ૦ શ્રી સ્થાનાંગ સૂત્રમાં માતા, ભાઈ, મિત્ર, શેક, આદશ", આરિર, પતાકા, થાણુ અને ખરંટ સમાન એમ આઠ પ્રકારના શ્રાવકે કહ્યા છે. તે આ પ્રમાણે (૧) માતા સમાન શ્રાવકેचितइ जइ कज्जाइं न दिट्ठखलिओवि होइ निन्नेहो । एगंतवच्छलो जइजणस्स जणणीसमो सड्ढो ।। જે સાધુ-સાવીના કાર્યોને વિચાર કરે છે, કયારેક ખલના જે તે પણ જે નેહ વિનાને થતું નથી, યતિજનને વિષે એકાંતે વાત્સલ્ય વાળ હોય છે તેવા શ્રાવકે માતા સમાન કહેવાય છે. (૨) ભાઈ સમાન શ્રાવકે - हिअए ससिणहोवि अ मुणीण तंदायरो विणयकम्मे । भाइसमो साहूणं पराभवे होइ ससहाओ ।। હદયથી નેહવાળે હેવા છતાં પણ મુનિએના વિનયકર્મમાં જે કંદ આદર વાળે છે, તથા સાધુજનેના પરાભવમાં તેનું નિવારણ કરવા સહાયરૂપ થાય છે તે ભાઈ સમાન શ્રાવક કહેવાય છે. (૩) મિત્ર સમાન શ્રાવકે :मित्तह्नसमाणो माणा ईसिं रूसइ अपच्छिओ कज्जे । मन्नंतो अप्पाणं मुणीण सयणाउ अब्भहि ।। જે પિતાને, મુનિઓના સ્વજનોથી પણ અધિક માને છે તેથી કઈ ક ર્યમાં નહિ પૂછાયેલે માનથી સહેજ રોષ પામે છે તે મિત્ર સમાન શ્રાવક કહેવાય છે. (૪) શેય સમાન શ્રા વકે :थद्धो छिदृप्पेही पमायखलिआई निच्चमुच्चरए । सद्धो सवक्किकप्पो साहुजणं तणसमं गणइ । જે સાધુજનને તૃણ સમાન ગણે છે, માની છે, છિદ્રાને જોનાર છે, પ્રમાદથી થતી ખલનાએ ભૂલેને હમેશા ગાયા કરે છે તે શકય સમાન શ્રાવક કહેવાય છે. (૫) આદર્શ સમાન શ્રાવકે : Page #185 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪-૫ : તા. ૨૦-૯-૯૪ : : ૨૧૩ गुरुभणिओ सुत्तत्थो बिंबज्जइ अवितहो मणे जस्स । पो आयंस समाणो सुसावओ देसिओ समये ।। સદ્દગુરુએ કહેલા સૂત્ર અને અર્થ, યથાર્થપણે જેના મનમાં ઝીલાય છે તે આદર્શ ' આરિના સમાન સુશ્રાવક સમય–આગમમાં કહે છે. (૬) પતાકા સમાન શ્રાવકે :पवणेणं पडागा इव भामिज्जइ जो जणेण म ढेण । अविणिच्छिअ गुरुवयणो सो भवइ पडाइ आतुल्लो ।। ગુરુ વચનમાં અનિશ્ચિત-અવિશ્વાસુ એ જે મૂઢ લેક વડે, પવન વડે પતાકાની જેમ સમાડાય છે તે પતાકા સમાન શ્રાવક કહેવાય. (19) સ્થાણુ સમાન શ્રાવકે - पडिवन्नमसग्गाहं न मुअइ गीअत्थसमणुसिट्टोवि । पाणुसमाणो एसा अपओसी मुणिजणे नवरं ।। જે મુનિજનને વિષે અપ્રષિી હોય છે પણ ગીતાર્થથી સારી રીતના સમજાવવા છતાં પણ તે ગ્રહણ કરેલા અસગ્રહને પોતાની માન્યતાની પકકડને) છોડતા નથી તે તે સ્થાણુ સમાન-થાંભલા જેવા-શ્રાવક કહેવાય છે. (૮) ખરંટ સમાન શ્રાવકે - उम्मग्गदेसओ निनवोऽसि मूढोऽसि मंदधम्मोऽसि । इअ संमंपि कहंतो खरंटए सा खरंटसमो । તું ઉન્માર્ગદશક છે, નિહૂનવ છે, મૂઢ છે, મંદધમી છે, આ પ્રમાણે કહેવા છતાં પણ જે સારી રીતના ખરડાય છે, પિતાની જાતમાં જરા પણ સુધારે કરતું નથી, તે ખરંટ સમાન શ્રાવક કહેવાય છે. ૦ ચરણસિત્તરિ અને કરણસિત્તરિને ભેદ - ननु चरण-करणयोः कः प्रतिविशेषः ? उच्यते, नित्यानुष्ठानं चरणं यत्तु प्रयोजने आपन्ने क्रियते तत्करणमिति । तथा च व्रतादि सर्वकाळमेव चर्यते, न पुनव्रत शून्यः कश्चित्काल इति । पिण्डविशुद्धदयस्तु प्रयोजन एवापन्नेऽनुष्ठीयन्ते રૂતિ || ૧૧૬ ૫ ૬૭ || ( પ્રવચન સારધાર માંથી ). ચરણ સિત્તરિ અને કરણસિત્તરિમાં શું વિશેષતા છે? કહેવાય છે, જે હમેશનું, અનુજન કરાય તે ચરણસિત્તરિ કહેવાય અને જે પ્રજન-કારણ પામે છતે કરાય તે કરણસિત્તરિ કહેવાય છે. જેમ કે મહાવ્રતાદિ હંમેશા પળાય છે, મહાવ્રતાદિથી રહિત (સાધુને) કેઈ કાળ-સમય હેતું નથી. જયારે પિંડવિશુદ્ધિ આદિ તે કારણ તે છતે જ આચરાય છે. આ પ્રમાણે ચરણસિત્તરિ અને કરણસિત્તરિમાં વિશેષતા છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ હાસમપુરા તીથ (ઉજજૈન) (મધ્યપ્રદેશ) માં છે પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ. ભાવભર્યું ખાસ આમંત્રણ છે સુઝ ધર્મબંધુ, પ્રણામ સાથે જણાવવાનું જે તીર્થની નૌસર્ગિક ભૂમિમાં દોષ ન લાગે તેવા વાતા. છે વરણમાં પ્રાચીન ઐતિહાસિક હાસમપુરા તીર્થમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ છે પ્રભુના સાનિધ્યમાં પૂજ્ય હાલારદેશદ્વારક આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરી છે | શ્વરજી મહારાજાના પટ્ટધર પૂજય આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ છે 5 આદિની પુનીત નિશ્રામાં આયોજન કર્યું છે. આ ઉપધાન તપમાં દેશમાંથી તથા પરદેશ આફીકા લંડન અમેરિકા છે વિગેરેથી પણ પધારીને તપમાં જોડાવા ખાસ નમ્ર વિનંતિ છે. ક ઉપધાન તપના મુહૂર્તો ક પ્રથમ મુહૂર્ત :- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૦ સેમવાર તા. ૨૮-૧૧-૯૪ છે બીજુ મુહુર્ત :- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૨ બુધવાર તા. ૩૦-૧૧-૪ શાહ નથમલ ટેકચંદજી (વાસાવાળા) C/o. મગનલાલ વીરચંદ શાહ ૬૫ સર હુકમચંદ માર્ગ પંદર-૪૫ર૦૦૧ (M.P.) છે હાસમપુરા તીર્થ ઉજજેનથી ૧૩ કિ.મી. છે ઉજજૈન આવવા ટ્રેને બસે બધી છે બાજુથી મળે છે. કારતક સુદ પાંચમ સુધી નામ આવી જાય તેમ કરવા વિનંતી. 1 નામ લખાવવાના સ્થળ :- (૧) ઉપધાન કરાવનાર (૨) અબુંદગિરિ ન ઉપાશ્રય છે ઈદર (9) શ્રી વિમલનાથ જૈન દેરાસર ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર (૪) પ્રેમચંદ ભારમલ છે દેઢીયા ધર્મેશ્વર ૫-૯ એચ.કે. માર્ગ માટુંગા બી.બી. મુંબઈ (૫) મહાવીર સ્ટાર્સ 8 છે ૨૬૮૧ ફુવારા બજાર અમદાવાદ (૬) મેઘજી વીરજી દેઢીયા નાઈરોબી (૭) રતિલાલ ડી. છે ગુઢકા ૧૧૭ સડબરી મીડલસેક્ષ લંડન (૮) ઓસવાળ યાત્રિક ગૃહ તળેટી રેડ, પાલીતાણા - - - - Page #187 -------------------------------------------------------------------------- ________________ આહ હ હ હ હ હ હ હ હ હ હ મથ્યાદિ ભાવનાઓનું રહસ્ય -: હજાર-૯ -હા હા હા હા હા હા હક આત પુરુષનું કથન છે કે પાંચ પ્રકારનું સાધુ સત્ ચેષ્ટાનું–સાધુઓના સુંદર, આચારોનું પાલન કરનાર મુનિને મૌત્રી, કરુણા, પ્રમેદ, ઉપેક્ષા આ ચાર ભાવનાઓ સિથ થાય છે. માદિ ચારે ભાવનાઓના, પ્રત્યેકના ચાર, ચાર પ્રકાર છે ભાવ પરિણતિ રૂપ આ ચારે ભાવનાઓ પરત્કૃષ્ટ ભાવને પામે છે ત્યારે આત્માને મેક્ષની પ્રાપ્તિ થયા પછી ત્યાં આ ચાર ભાવનાઓ હોતી નથી. દરેક ભાવનાના ૪-૪ પ્રકાર (૧) સૌત્રી ભાવના ૧. ઉપકાર મંત્રી ૨. સ્વજન મંત્રી ૩. પરજન મત્રી ૪. સામાન્યજન મંત્રી (૨) કરૂણું ભાવના ૧. મેહવશ જીવોની કરૂણા ર. દુઃખી છની કરુણા ૩. સંવેગ કરણ ૪. અન્યહિતા કરુણા. (૩) મુદિતા ભવના ૧. સુખ માત્ર ઉપર પ્રમોદ ૨. સદ હેતુ પ્રત્યે પ્રમાદ ૩. અનુબંધ પ્રમોદ ૪. પરતવ પ્રમેદ. " (૪) ઉપેક્ષા ભાવના ૧. કરુણા ઉપેક્ષા ૨. અનુબંધ સારા ઉપેક્ષા ૩. નિર્વેદ સારા ઉપેક્ષા ૪. તત્ત્વ સાસ ઉપેક્ષા, ૧ ઉપકારી મંત્રી - પિતાના કેઈ ઉપકારી હોય તેમની સાથે મિત્રતાને સંબંધ ર ખ, જે લેક પ્રસિદ્ધ છે. ૨, સ્વજન મત્રી – કેઈ ઉપકાર ન કર્યો હોય પણ જેમની સાથે લોહી ને સંબંધ હોય એવા સ્વજનોને દુઃખમાંથી ઉદ્ધાર કરવાની ભાવના. ૩. પરજન મંત્રી – ઉપકારી કે સ્વજન ન હોય, પણ પિતાના પૂર્વજોએ જેમને મિત્ર તરીકે સ્વીકાર્યા હોય તેમની સાથે મૈત્રી. ૪સામાન્યજન મંત્રી :- સર્વ સામાન્ય, પરિચિત, અપરિચિત જીવોના હિતના વિચારરૂપ મંત્રી, આમાં ઉપકારી, સ્વજન, કે સ્વીકૃત–આ ત્રણમાંથી કોઈની અપેક્ષા હોતી નથી. ૧. મેહવશ જીવોની કસણું -બિમારના કુપગ્ય ખાવાના કાલાવાલાથી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પીગળી જઈ અજ્ઞાન કે મેહથી એને કુપય ખાવા દેવાની કરુણ. ૨. અસુખ કરુણું :- દુખી જીવને જોઈને, લેકમાં પ્રસિધ્ય આહાર, વસ્ત્ર, શયન આદિ આપવા રૂપ કરૂણા. | ૩. સંવેગ કસણું - મેક્ષની અભિલ જાથી સુખી જીવ પ્રત્યે પ્રેમ ભાવના કારણે એમના સાંસારિક દુઃખ દૂર કરવાની - ૨છા. આવી છસ્થ જીવને સ્વાભાવિક હેય છે. . ૪. અહિતા કરુણ – સામાન્યથી પ્રીતિ સંબંધવાળા કે પ્રીતિ સંબંધ વગરના જીવ માત્રના હિતની બુદ્ધિ, જેમ કેવલજ્ઞાની મહાપુરૂષને સર્વ જીવો ઉપર અનુગ્રહની ભાવના હોય છે. તેવી મહામુનિઓની સર્વજીના અનુગ્રહની બુદિધએ આ ચેથી કરુણું ભાવના છે. ૧. સુખ માત્ર ઉપર પ્રમાદ - સ્વ. પરના વૈષયિક સુખના સારા કે નરસા પરિણામને વિચાર કર્યા વગર એના ઉપર ખુશી. ૨. સહેતુ પ્રત્યે પ્રમોદ – હિત, મિત અને પથ્ય આહારના ઉપભેગથી પ્રાપ્ત થતાં સુખ જેવા સ્વ-પરના આલેકના સુખને સંતેષ. ૩. અનુબંધ પ્રમોદ :- દેવ-મનુષ્યભવની પરંપરામાં સ્વ-પરને પ્રાપ્ત થતાં અખંડ સુખને સંતેષ. ૪. પરતત્ત્વ અમેદ - મેહ યાદિથી પ્રાપ્ત થતાં ઉત્કૃષ્ટ અનવદ્ય શાશ્વત સુખને સંતોષ. ૧. કરણું ઉપેક્ષા - પિતાની મરજીથી કુપશ્યનું સેવન કરનાર બિમરિને મેહ ગર્ભિત કરુણાથી એને કુપગ્ય ખાતાં કે નહીં પણ એની ઉપેક્ષા કરે. ૨. અનુબંધ સારા ઉપેક્ષા –આળસથી ધન કમાવવાની પ્રવૃત્તિ ન કરનારને ધન કમાવવાની પ્રેરણા કરે પણ કયારેક પરિણામે અધિક લાભની દષ્ટિએ થે ડા સમય રાહ જોવા જેવું લાગતું હોય તેટલા સમય પૂરતી એ આળસુની ઉપેક્ષા કરે, . નિર્વેદ સારા ઉપેક્ષા - પરિણામે નરકાદિ ગતિનું દુઃખ મળવું જોઈ દેવ-મનુષ્ય ગતિના સારામાં સારા પાંચ ઈનિદ્રના સુખોની અસારતા જાણી તે સુખની ઉપેક્ષા કરવી. ૪. તત્વ સારા ઉપેક્ષા – રાગ-દ્વેષ કરાવનારા જગતના સારાનરસા પદાર્થો નથી, પરંતુ પોતાના જ મેહનીય વગેરે કર્મે છે; એમ સમજી કાયમ માટે પોતાના સ્વરૂપમાં રહેતા એ જડ-ચેતન પદાર્થો પ્રત્યે માધ્યશ્ય ભાવ ધારણ કરે એ તત્ત્વ સારી ઉપેક્ષા છે. આગમ શાસ્ત્રનાં વચનેને અનુસરનારાં ચારિત્રપાત્ર અને શ્રદધાવત આ માઓને વારંવાર અભ્યાસ કરવાથી આ વ્યાદિ ચારે ભાવનાઓ સારી રીતે આત્મસાત્ થાય છે. શ્રી ષડશક ગ્રન્થના આધારે -શ્રી વિજય મિત્રાનંદ સૂરિ મ. Page #189 -------------------------------------------------------------------------- ________________ -હક્કો જમા જ રાજા જૈન રામાયણના પ્રસંગો -શ્રી ચંદ્રરાજ મહાસક્કા જાજ - જ - - - - ક્ષત્રિય કુળવટની શાન ખાતર... એક પર્વતની ટેકરી ઉપર ધ્યાન મુદ્રામાં તું જે મોઢે બોલે છે એ જ મેઢે રહેલા “ગુણસાગર” નામના એક મહામુનિરહેજે. . ત્યા પછી ફરી ના જઈશ. પિતાની વરને જોતાં જ વજુબાહુએ રથને આગળ પ્રતિજ્ઞાનું પાલન કરવું એ ક્ષત્રિય કુળ જતે અટકાવી દીધું. વાદળને જોઈને ખુશ ધમ છે.'' ખુશાલ થતાં મયૂરની જેમ મુનિવરને જોતાં એક હજાર કન્યાને પરણીને હનુમાન વજુબાહુએ રથને આગળ જતો અટકાવી હનુ પુરમ આવી ગયા. દીધે. વાદળને જોઈને ખુશ-ખુશાલ થતાં આ તરફ મિથિલાનગરીમાં હરિવંશ- મયૂરની જેમ મુનિવરને જોતાં જ આનંદના કુળમાં સવકેતુ રાજા થયો તેની વિપુલા ઉછરંગમાં આવી ગયેલા વજુબાહુ બેલ્યા નામની રાણીને વિષે જનક નામને પુત્ર કે “અહો આ કઈ મહાત્મા છે. તે મહાઉત્પન્ન થયે હતે. મુનિ વંદનીય છે. મારાથી ઘણાં પુન્યના બી બાજુ અયોધ્યામાં ઈકવાકુવંશમાં કારણે આજે આ અટવીમાં તેઓ જોવાયા છે. અંતભૂત થયેલા આદિત્યવંશમાં કેટલાંય ઉદયસુંદરે મશ્કરી કરતાં કરતાં વજ બાહુ ૨ જાઓ થઈ ગયા પછી વિજય નામનો કુમારને કહ્યું-શું તમને દીક્ષા લેવાની રાજા થા. તેને હિમચૂલા નામની પત્નીથી ઇરછા છે ? વાબ હુ અને પુરજર નામના બે પુત્રો વજુબાહુ કહે-મારૂ એવું મન છે ખરૂ જો તમારૂ મન હોય તે હવે વાર થયા હતા. નાગ પુર નગરમાં ઈભવાહન ર જાની કરવાની જરૂર નથી. હું પણ તમને સાથ ચૂડામણિ રાણીથી મને રમા નામની પુત્રી આપીશ. (હું પણ તમારી સાથે દીક્ષા લઈશ.). ઉત્પન્ન થઈ હતી. વજુબાહુ બોલ્યા-સાગર કદિ પિતાની યુવાન થયેલી મનોરમાને વજા બાહુ સાથે મર્યાદાને છોડતું નથી. તું તારી પ્રતિજ્ઞાને પરણાવી લગ્ન પ્રસંગ પૂર્ણ થયા પછી તેડી નાંખતે નહિ. તું જે મેઢે બેલે છે બહુમાનપૂર્વક સાથે ઉદયસુંદર વજુબાહુને એ જ માટે રહેજે. બેલ્યા પછી ફરી ના વળાવવા ૨૫ રાજકુમાર સાથે નીકળ્યા. જઈશ. વન-જંગલના રસ્તાને પસાર કરતે ઉદયસુંદર છેક સુધી મશ્કરી કરતાં જ કરતે ર પસાર થઈ રહ્યો છે. એવામાં દૂર કહ્યું કે-સારૂ. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) અને મીંઢળ બાંધ્યા વજુબાહુ કુમારને વજુબાહુ ગુણ સાગર મુનિવર પાસે આવ્યા. રથમાંથી નીચે ઉતરતાં જોઈને જ તેમની અને એક સાથે એક-બે વ્યકિત એ નહિ પણ દીક્ષાની વાસ્તવિક ભાવનાને પારખી જઈને ૨૮-૨૮ આત્માએ ગુણસાગર મુનિવર પાસે ઉદયસુંદરે કહ્યું-કે સ્વમિન્ ! અત્યારે ને પ્રવજયા મહાવ્રતને સ્વીકાર કર્યો, વજુબાહુ અત્યારે જ દીક્ષા લઈ લેશે નહિ. ઉદયસુંદ ૨, અને મને રમા તેમ જ સાથે હું તે મશ્કરીમાં બેલતે હતે. મશ્કરી. આવેલા ૨૫/૨૫ કુમારોએ દીક્ષા લઈ જીવ. કરનારા અને ધિક્કાર હો. મશ્કરી પૂર્વકની નની સફળતા કરી. વાત તે છે સ્વામિન્ ! ધવલ ગીતાની જેમ આ બાજુ વજ બાહુને દક્ષિત થયેલા સત્ય નથી ગણતી માટે આવી મશ્કરી ભરેલી . સાંભળીને તેમના પિતાએ વિચાર્યું કે આ વાતનું ઉલંઘન કરવામાં કેઇ દોષ લાગતે બાળકને ધન્ય છે. મને ધિકકાર છે. કે હું Aળ આર ! તમે દીક્ષા ન લે, હજી તે હજી સુધી બોધ પામ્યો નહિ. આમ વિચાઆ વિવાહનું મંગલ કંકણ તમારા હાથે રતા વિચારતાં તે પણ વૈરાગ્ય પામ્યા. તેમણે બાંધેલું છે. તે વિવાહના ફળ જેવા ભેગોને વન્દ્રબાહુના ભાઈ પુર-દરને રાજય સે પી એકાએક શા માટે તજી દો છો ? અને હું નિર્વાણ મોહ નામના મુનિવર પાસે દીક્ષા નાથ ! તમારાથી તૃણની જેમ તરછોડાયેલી સ્વીકાર કરી. આ સાંસારિક સુખના રસાસ્વાદથી વંચિત રહેલી મનેરમા શી રીતે જીવી શકશે? પુરંદરે પણ પિતાના પુત્ર કીતિધરને અધ્યાની ગાદી ઉપર સ્થાપન કરી ક્ષેમકર હવે રાજકુમાર વજુબાહુ એ કહ્યું કે નામના મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી. મનુષ્ય જન્મ રૂપ વૃક્ષનું સુંદરમાં સુંદર જીવન સફળ કર્યું. ફળ ચારિત્ર છે. મશ્કરીની વાણી પણ આપણું માટે તે સાચી જ ઠરી છે. અને જે તમારી ક્ષત્રિય કુળધર્મની મર્યાદાની આબરૂ બેન કુલીને (કુળવાન ) હશે તે તે તે જાળવવા દીક્ષિત બનેલા તે આત્માઓને મારી પાછળ પાછળ જ દીક્ષા ગ્રહણ કરશે. હૃદયના બહુમાનથી વંદના. અને જે તે કુલીન નહિ હોય તો તેને કુલધર્મ ક્ષત્રિયાણું વસન્હાપ વન ખલુ છે માર્ગ કલ્યાણકારી બને. પણ મારે તે હવે ભેગો વડે સયું. તેથી તમે દીક્ષા માટે પિતાની પ્રતિજ્ઞાનું (પ્રાણુના ભેગે પણ) અનુમતિ આપો અને તું પણ મને અનુસાર પાલન કરવું એ ખરેખર ત્રિયે ને કુલધર્મ કારણ કે ક્ષત્રિયને એ કુળધર્મ છે કે છે. બેલેલી પ્રતિજ્ઞામાંથી તે પાછા ફરે નહિ. ઉદયસુંદરને આ રીતે પ્રતિબંધ પમાડી Page #191 -------------------------------------------------------------------------- ________________ જે ખોટું ને લગાડતા હે ને જ –શ્રી ભદ્રભદ્ર પર્વતિથિના જીવન-વિમો ઉતરાવ છે? વગરની જ હોય તેમ તેની મૃત્યુદંડની એક વખત સરદારજી ડાબા પ્લાસ્ટર સજા પૂર્વની તિથિને નામે ચડાવી દે છે લગાડેલા અભિનય સાથે જ બહાર ફરતાં ને. એમ જ. હતા. ત્યાં તેના મિત્રે તેને પૂછયું-“અરે ! આ ય તે પાછુ પેલી અંધેરી નગરી યે ક્યા હુ બા.” સરદા૨જી કહે–મિલકે ગંડુરાજા જેવું જ છે પાછું. કેમ મિત્ર સંચામું હવે આવી ગયા. મિત્ર કહે- માણેક (મિત્રરત્ન તે બધા કહે હું મિત્ર અચ્છા તે 1હિ હ. લેકિન ઈકવર કા માણેક, મિત્રમતી, મિત્રહીરા વગેરે વગેરે પાડ માને કિ તુમહારા ડાબા હાથ હી ફેક વગેરે કહીશ.) તમને તે ગંડુરાજાની વાત ચર મેં ફસ ગયા.” તરત જ સરદારજી ખબર છે ને? શું વાત કરે છે તમને કહે- એમાં ઇવરને પાડ માનવાની જરૂર ખબર નથી ? તે તે તમારી સાત પેઢીને નથી. કેમ કે આમ તે મારો જમણે હાથ જનમારો એળે ગ્યો. એળે. જ સંચામાં આવી જાત. પણ મેં જમણાના (હાંભળો ત્યારે. એ ગંડુરાજા પાસે એક બદલે ડાબા હાથને જ રાખી દીધે. એટલે ડે શીએ ફરીયાદ કરી કે મારે પુત્ર ચેરી જમણા હાથની જિંદગી બચાવવા મેં જાતે કરવા ગયેલો. ખાતર પાડતા ભીંત પડી જ ડાબા હાથકમળને કુરબાન થવા એટલે દટાઈને મરી ગયે. માટે તે ભી તને દીધો છે. માલિક શેઠને ફાંસીએ ચડાવે. હાજર થયેલા સરદારજીએ હજી આગળ ચલાવતા શેઠે કીધું કે ભીંત ચણનારા કડિયાને ફાંસી કહ્યું કે-આવું કરવાનું મને મારી જાતે આપે. કડિયે કહે માલ કાચા બનાવનારને નથી સૂર્યું. પણ જેમ તમારા જૈન ગ્રંથી ફાંસી આપવી જોઈએ. માલ બનાવનાર કહે ગુરૂઓ મોટી મોટી તિથિ= પર્વતિથિઓને કે એ રસ્તેથી એક ભિખારી ભીખ માંગતો ક્ષય કે વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે પર્વ. બોલતો જતો હતે એટલે મારૂ ધ્યાન ત્યાં તિથિની મૃ યુ અને ડબલ આયુષ્યની વાત ગયું. એટલે મારાથી પાણી વધારે પડી આવે ત્યારે ત્યારે તે બિચારી પર્વ થિને ગયું. એટલે ભિખારીને બોલાવીને ફાંસીની મૃત્યુ પામની કે વધુ આયુષ્ય જીવીને હેરાન સજા ફરમાવી. ભિખારીને ફાંસીના ગાળી. થતી અટક વવા માટે તે તે પર્વતિથિના યામાં ભી સ્યો પણ તે સુકલકડી હતો. એટલે નાશ અને જીવનને બદલે તે તેની પૂર્વની સેવકે એ રાજાને વાત કરી એટલે રાજાએ તિથિને નારા અને જીવન ધરી દે છે ને? તરત હુકમ કર્યો કે તે પછી એવા જાડા જાણે કે પતિથિ તે સાવ વાંક ગુના માણસને શેધીને તેને ફાંસી આપો. કેઈકને Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ફાંસી તે આપવી જ પડશે. તપાસ કરતાં ના ભગવાન શ્રી મહાવીર સ્વામીના બે એક જાડ લડૂ જે શિષ્ય મળી ગયે. દિવસ જન્મ કલ્યાણક ઉજવાયું. છેલ્લા તેને બરાબર ફાંસીના ફંદામાં ભસવાની ભવમાં ય ભગવાન જેવા ભગવાનને બે તૈયારી જ હતી ત્યાં તેના ગુરૂએ આવીને વખત જનમવાનું. બેલે. પેલા ગુરૂજીએ કહ્યું કે-રાજન ! ઉભા રહે. આ સમયે મોતના મોઢામાંથી શિષ્યને ઉગારી લઈને ફાંસીએ મને ચડાવે. કેમકે આ સુંદર ગંડુરાજાના દુષ્ટ શાસનનો અંત લાવી મુહુ હું મૃત્યુ પામીશ તે સ્વર્ગે જઈશ. દીધેલ. એટલે અરાજકતા અટકી ગયેલી એટલે રાજા કહે ના.... ના.. તે તે મને તમને હે મિત્રહિરા ! ખબર છે કેજ ચડાવે. મારે સ્વર્ગે જ જવું છે. અને ૨૦૫૧ ની સાલમાં પણ સંવત્સરી પડીકમણ તેને ફાંસીના ફંદામાં ફીટ કરી દેવાયે. અલગ-અલગ બે દિવસે થશે. બેલે મિત્રમોતી ! કેવું થયું કેમ?) પર્વતિથિને મૃત્યુદંડની સજા ને અપાય સેંકડે ગુનેગાર ભલે છટકી જાય પણ એક આવું કરનારા જ કલ્યાણક તિથિએ પર્વ. નિર્દોષને સજા થવી ના જોઈએ.” આવું તિથિ હોવા છતાં તેને તે ફસીની સજા કેટની દિવાલનું સુવાક્ય ગડુગજાના સમ- કરતા થઈ ગયેલા છે. સાચુ હમજીને બધી યમાં શોધાયું ન હતું. પર્વતિથિઓમાં હવે તે લોકે ક્ષય-વૃદ્ધિ તમને તમારા જૈન સિદ્ધાંતની પણ પૂરી કરવા માંડશે તેવી મારી ભવિ યવાણી બહ ખબર પડતી હોય તેવું લાગતું નથી. જલદી સાચી પડજે. ૌતર મહિને માનો કે વીતર સુદ પૂનમને ફાંસી ન હોય તેમ ડબલ આયુષ્ય પણ ક્ષય આવશે ત્યારે સાચા લોકો તે રીતર પર્વતિથિને ન હોય તેમ માનીને બિચારી સુદ પૂનમને જ ક્ષય કરશે. પણ પતિથિને પર્વતિથિના આયુષ્ય નામ કર્મને બહુ મૃત્યુદંડ કે ફાંસીની સજા ન જ અપાય જદીથી અંત લાવી દેવામાં આવે છે. આ આવું કહેનારા દયાળુઓ ચૈતર સુદ પૂનમના તે પેલી મધમાખીઓ જે. બિચારી. બદલે ચૌદસને પણ સજા નહિ કરે તે તે જીવનભર મધ ભેગુ કર્યા કરે અને આખરે છેક તેરસને ફાંસી આપવામાં માનશે. આ એ બધું મધ પેલા મધ બનાવનારા પડાવી તે ભ પાડાનાં વાંકે પખાલીને ડામ ફાગણ જાય. સુદ પૂનમ કે ચૌદશનો ક્ષય આવે ત્યારે દાટ વાળી દીધે આ તે સરદારજી જુઓ બાપુ, તમારો પાલિતાણાને ડુંગરે આટલુ બેલ્યા ત્યારે તેમના મિત્રે કીધું કેબેઉ દિવસ છ ગાઉની જાતરા માટે ખુલે કેમ આમાં શું ખોટું છે? પર્વતિથિને રાખવો પડે છે કે નહિ ? નફે ય નહિ અને નુકશાને ય નહિ.” આ ૨૦૫૦ ની સાલના ચૅ તર સુદ ૧૩ ઈ હાચુ બાબા, પણ તુમ ઇતના તે Page #193 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ : અ'ક ૪-૫ : તા. ૧૩-૯-૯૪ નુકશાન કાઈ સેર્ચા કે પ તિથિના નફા ખીજી તિથિના ચાપડે જમા કરવા ઇ કેવું કે'વાય ? આમ કરવામાં શુ' થાય ખબર છે? હા. તમારા જમણા હાથને બદલે ડાબા હાથ ફસાઇ મ્યા એવુ થાય. હ. તું અમ ખરાબર સમજ્યા, પણ મે' કર્યુ” એવું' એમણે કરવાની કયાં જરૂર હતી ? તુમ બી કયા સરદારજી ! ઈતના તા સે,ચા કિ અપ તિથિકા કુદરતી મૃત્યુ ઔર એકસીડેન્ટ (પતિથિના ક્ષયાદિ વખતે અપવતિથિન ક્ષયાદિ કરવા તે એકસીડેન્ટ) બાર-બાર હુઆ કરતા હું ઔર ઉનકી હી હમને એલ.આઈ.સી. ઉત્તરાઇ હુઈ હું પ તિથિકા એલ.આઇ.સી. વિમા નહિ હું ઈસ લિયે પતિથિકા નફ્ફા-નુકશાન અપતિથિ કે નામ પે હી ચલતા હું. ફિર તુ ગંડુરાજા કી હી યાદ દિલાઈ ખેર તુમ મિત્રરત્ન ! એટલું વિચારે કે એલ.આઇ.સી. ને લાયક તમારી પર્વ તિથિ નથી રહી. ગિલ્ટાને કે નમાલાઓને એલ. આઇ.સી. ના સભ્ય બનાવાતા નથી. હવે તમે જે દિવસે પતિથિ હોય તે જ દિવસે તેનુ પાલન-પાષણ કરો. અરે ! ભૂખ્યા રહીને પણ તેને બરાબર પાળેા. એટલે તંદુરસ્ત બનેલી પતિથિએ એલ.આઇ.સી, ને લાયક બનશે. તમે તા જે દિવસે પતિથિ નથી તેવુ' સમજવા છતાં તેને પતિથિ માનીને પાછી પત્થરની ગાયની જેમ દેહા છે ? દૂધ શું નીકળવાનું હતું. પત્થરા. : ૨૨૧ અને જુએ એ લેાકાને પૈસાની જરૂર હોય ને, પવતિથિની એલ.આઇ.સી. માટે, તે નાણાં પ્રધાન હુ" જ છું ને? આવી જજોને તમ તમારે. પણ હવે આવી પતિથિના નક્ાનુકશાનીને અપતિથિના હવાલે જમા ઉધારના કરતા. કયાંક ગવરમેન્ટ જાણી જશે તા તમારી અપવતિથિની પણ એલ.આઇ.સી. ની પેાલીશી રદ કરી નાંખશે. વગર હા હા તમારી ઇ વાત હાચીકેતિથિની કાઇ પણ ભેળસેળ ક પતિથિનુ' લાલન-પાલન કરીએ તે તે તંદુરસ્ત બની શકે. ખીા લેાકેાને કરવુ' હાય તા કરે, હુ' તા તમારી ત’દુરસ્તીની પેલિશી આજના વિજય મુહુથી જ અમલમાં મૂકું છું. એલા કાઇકની અવળી સલાહથી ડાખા હાથમાં ફ્રેકચરના ફ્ા પામેલા પૈસા પ્રધાન એલ.આઇ.સી. સલાહ્ક શ્રી સરદાર સિંગ કી જય... પ્રોપર સુબઇમાં જૈનશાસન-શ્રી મહાવીર શાસન તથા હ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા અંગે રકમ ભરવાનુ સ્થળ શ્રી હરખચંદ ગાવિંદજી મારૂ આશીષ કેર્પોરેશન ૨૩-૩૧ બેટાવાલા ખ'ડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ ફોન :- ૨૦૬૧૫૮૫ : ૨૦૫૪૮૨૯ ઘર - ૫૧૩૨૨૨૩ "" (બા૨ે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) Page #194 -------------------------------------------------------------------------- ________________ Rડ [, 3 : GIL I खंती सुहाण मूलं मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव खंती दुरियाई सयलाई ।। ક્ષમા એ સુખનું મૂલ છે, ધર્મનું મૂળ પણ ઉત્તમ ક્ષમા છે અને ક્ષમા જ મહા- છે પૈવની જેમ સઘળાય દરિતનું હરણ કરનારી છે. જગતના સઘળાય ધર્મોમાં ક્ષમાનો ઘણું ઘણું મહિમા ગાવામાં આવે છે. દુનિ. હું આ યામાં ય શિષ્ટ લેકેને વ્યવહાર જોવામાં આવે છે કે ભૂલ થાય તે “Sorry Esuese 8 me :Pardon me' કહે છે. તે તે લેટેત્તર ધર્મમાં ક્ષમાને મહિમા ગવા હોય તેમાં છે નવાઈ નથી. સમભાવમાં વર્તતે આત્મા જ સાચા ભાવે ક્ષમાધર્મને ધારણ કરે છે. રાગના સયાગેમાં કાણમાં, રાગ ન થાય અને શ્રેષના કારણે માં દ્વેષ ન થાય તે માત્મા સમ છે છે ભાવને પામી શકે છે. આવી આત્મપરિણતિને સાધક આત્મા, ગમે તેવા વિષમ સં- 8 ગેમાં પણ પોતાના ક્ષમા ધર્મને ગુમાવતું નથી અને ધરૂપી દાવાનલથી સર્જાતે નથી. છે કેમકે, ધના વિપાકે સારી રીતના સમજી શકે છે કે-ક્રોધને વશ પડેલે આત્મા કાર્યાકાર્યને જાણતા નથી, આત્માના હિતથી વિમુખ રહે છે અને આત્માના અતિનો આદર છે કરે છે, પિતાના સ્વભાવથી મિત્રને પણ શત્રુ બનાવે છે. એટલું જ નહિ કે ધના કારણે જ આ લેકમાં પણ શારીરિક પીડા કલહ, ડોરને પામે છે અને પરલોકમાં ભયંકર દુઃખને પામે હે છે. માટે જ્ઞાનિઓ ભાર પૂર્વક કહે છે કે, પુણ્યગે પરમતારક થી જિનમતની પ્રાપ્તિ K થઈ છે તે ધર્મ-અર્થ-કામ ભેગોને નાશ કરનાર, સેંકડે દુ:ખનું કારણ, ભાવની વૃદ્ધિને છે કરનાર ધને એક ક્ષણને પણ અવકાશ આપવો જોઈએ નહિ. પિતાની નિર્મળ પ્રજ્ઞાના પ્રકાશમાં પરમર્ષિઓના વચનના હાર્દને સમજનાર આત્મા હું ક્રોધથી સેંકડો યેજન દૂર રહી ક્ષમા ધર્મને જ આશ્રય કરી પોતાનું કથા, સુનિશ્ચિત કરે છે. તેવા માટે જ ક્ષમા એ સઘળાય સુખનું મૂળ કારણ બને છે. સામા કામ આત્મછેસાત થવાથી ધર્મનું મૂળ પણ બને છે. આત્માના ભાવ રોગને મૂળમાંથી નાશ કરનાર R પણ ફામાં જ બને છે. S સૌ પુણ્યાત્માએ પર્વાધિરાજના પુનીત પ્રસંગે સાચી હયાપૂર્વકની લામા પના આદરી છે આમાની અનંતી ગુણલસીના ભાજનને પામે તે જ મંગળ કામના. – પ્રજ્ઞાંગ Page #195 -------------------------------------------------------------------------- ________________ આહ ઉજજઅ -બ જ જશે જ અહી સમેતશિખરજી તીર્થના વિવાદમાં અન્યના વિચારો આજ ર - - - - - સામ્પ્રદાયિક મમત્વ અને માલિકીની ભાવના ન રહે તે જૈન તીર્થોના ઝઘડાને તુરત અંત થઇ શકે : સી. સી. શાહ જેન જગતમાં ભિષ્મપિતા શ્રી ચીમન- જેનેની એકતાના હિતમાં પણ સ્પષ્ટ કહે. લાલ ચકુભાઈ શાહે ૧૯૮૧ માં તીર્થોનાં વાને સમય પાકો છે. ઝઘડાને અંત આણવા સમાજ સમક્ષ માર્ગ. ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ દશન રૂપે પિતાના વિચારો પ્રબુધ-જીવન પ્રસંગે અને તે ૩-૪ વર્ષના ગાળામાં દ્વારા રજૂ કર્યા હતા. હાલમાં જયારે સમેત- એકતાનું સારું વાતાવરણ થયું. જેના શિખરજી તે ર્થોને ઝઘડે તેની ચરમસીમાએ પરિણામે આ બાબત સમાધાન માટે ઠીક પહોંચે છે ત્યારે મુરબ્રીશ્રીના વિચારો અત્યંત પ્રેક મનનીય અને આશાવાદી હાલમાં જેને સમાજમાં સમેતશિખર જણાતા હોવાથી મહાવીર જયંતીના પવિત્ર અંગે ભારે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. દિવસે તે અત્રે રજૂ કરી રહ્યો છું. ત્યારે જૈન સમાજના ભિષ્મપિતા સમા સ્વ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ૧૯૮૧ માં આ વિષયે લખતાં સંકોચ થાય એવું પ્રબુદધ-જીવનમાં તેમના માર્ગદર્શકવિચારે છે. સાંપ્રદાયિક મમત્વવાળા આવાં 6 યા- રજુ કર્યા હતા તે આજે પણ જેન સમા એને દુઃખ થવા સંભવ છે. એ જોખમ જને તેટલા જ ઉપયોગી પુરવાર થાય તેવા વહેરીને પણ હવે લખવાની ફરજ છે એમ છે. ભગવાન મહાવીર સેવા સંઘના મેન માનું છું. હિંબર તથા વેતાંબર મુર્તાિ- શ્રી. જે. શાહ દ્વારા અમને આ લેખ મોકપૂજક અને સમાજને બહુ મટે વર્ગ લવામાં આવ્યું છે જે અમે અત્રે પ્રસિદ્ધ અંત:કરણપૂરક ઇચ્છે છે કે આ ઝઘડા- કરીએ છીએ. આશા છે જેને સમાજને એને અંત આવ જોઈએ. છતાં બહુજન એમાંથી માર્ગદર્શન અને પ્રેરણા મળશે. સમાજ નિરૂપાય થઈ ગયો છે બન્ને પક્ષે. (મુ. સ.) -તંત્રી જે હાથમાં આગેવાની છે તેઓ હિંમતથી કામ ન લે ત્યાં સુધી નિરાકરણ નહિ થાય. પ્રયત્નો થયા. દુભાષ્યિ તેમાં સફળતા ન મળી, તાજેતરમાં અંતરિત જ તીર્થ સંબંધે વ તાવરણ કેટલુંક ઉગ્ર થતું જાય છે. કેટલાક તીર્થોના આ ઝઘડાઓ વિષે, ખાસ મિત્રએ આરહથી મને કહ્યું છે કે એક કરીને સમેતશિખર અને કેસરીયાજી તીર્થો નિષ્પક્ષ વ્યકિત તરીકે મારે આ સંબંધે વિષે, સારી પેઠે અભ્યાસ કરવાની મને તક લખવું જે . જેન સમાજના અંગ તરીકે મળી હતી. અંતરિક્ષજી વિશે પણ માહિતી Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ : આવા મળી હતી. લગભગ એક સદીથી ચાલતા આ ઝઘડાઓના ઇતિહાસ જોઇ આશ્ચય સાથે ઊડા ખેદ થયા. ધર્મને નામે સમાજમાં વાતાવરણને કલુષિત કરતાં પ્રસગા અને તેમાં ધમની ગ્લાનિ છે. એ સૌ કાઈ સ્વીકારે છે. છતાં સામ્પ્રદાયિક મમત્વ એટલુ' ઊંડું' છે કે લેશ પણ નમતુ. મુકી સમાધાન કરવાની વૃત્તિ થતી નથી. લાખા રૂપિયાની બરબાદી કરી. પ્રીવી કાઉન્સિલ અને સુપ્રીમ કે સુધી અનેક વખત લડયા અને હજી પણ કાટ કચેરીના મામલા ચાલુ છે, ખીજી બધી રીતે શાણા અને વ્યવહારકુશળ ગણાતા જૈનામાં આવુ. ધર્મ ઝનૂન હશે એવુ* કેાઈ કલ્પી ન શકે. બન્ને પક્ષે આ સંબંધે ઉશ્કેરણી કરવામાં અને દુરાગ્રહ સેવવામાં કેટલાક મુનિઓના ફાળે એછે! નથી. આવા ઝઘડાની નિરર્થકતા અને હાનિકારકતા સમજવા છતાં જેએ એ આ બાબતમાં આગેવાની લીધી છે તેઓ રૂઢિચુસ્ત સમાજના અને કેટલાક મુનિએના ભયથી અને નિખ`ળતાથી, લેશ પણ નમતુ' ન મુકવુ' અને છેવટ સુધી લડવુજ એવી વૃત્તિના થઇ જાય છે. કેટલાક તીર્થાના વહીવટ શ્વેતામ્બર સમાજ હસ્તક છે. જેવા કે શત્રુ જય, આબુ, સણકપુર, વિગેરે. કેટલાક તીર્થોને વહીવટ દિગમ્બર સમાજ હવક છે. જેવા શ્રવણ ખેલગેાલા. આ તીર્થામાં અન્ય સમાજના ભાઇઓ, બહેને અને સ્થાનકવાસી, તેરાપ'થી પણ દર્શન માટે જાય છે, તેમાં ફાઇ તકલીફ પડતી નથી. પણ ફેકલાક તીર્થાં : શ્રી જૈનશાસન (અઠવાડીક) એવા છે કે જે દિગમ્બર વેતાંબર બન્નેાતાન હાવાના દાવા કરે છે. તેમાં મુખ્ય છે, સમેતશિખર, કેસરીયાજી, અ`તારાજીવિગેરે. મે જે કોઇ અભ્યાસ કર્યાં છે તે ઉપરથી મને લાગ્યુ` છે કે તકરારમાં ત્રણ મુખ્ય મુદ્દા છે (1) તી`ના કબજો અને વહીવટના અધિકાર માલિકીની ભાવના. (૨) મુર્તિનું સ્વરૂપ. (૩) પૂજાની વિધિ, પાયામાં માલિકીની ભાવના છે. મુતિ'નું સ્વરૂપ અને પૂજાની વિધિ તેમાં નિમિત્ત બને છે. શ્વેતાંબર માન્યતા પ્રમાણે વ્રુતિ આભૂ ષિત હોય છે કૃત્રિમ ચક્ષુ હેય છે. કછે કઢારા હોય છે વિગેરે. દિગમ્બર માન્યતા પ્રમાણે મુર્તિને કોઇ આભૂષગુ ય નહિ. મુર્તિ દિગમ્બર હું.ય છે. પૂજાની વિધિમાં પણ થોડા ફેર છે. મને બધી વિગતની ખબર નથી પણ દિગમ્બરામાં આંગી વિગેરે નથી હેાતી તેમજ મુતિનું પ્રક્ષાલન થાય છે. એક રીતે વિચારીએતા આ ગૌણુ ખાખતા છે. મુર્તિ તીથ કરની જ હાય છે. ભગવાન મહાવીરની હાય, ૫ વનાથની હાય, આદેશ્વર ભગવાનની હાર કે બીજી કાઇપણ હોય. દર્શીન અને વંદન, પ્રાના અને પૂજા સૌ કાઇ કરી શકે. પણ જ્યાં વહીવટ એક સ`પ્રદાયના હસ્તક હોય ત્યાં મુર્તિનું સ્વરૂપ અને પૂજાની વિધિ તે સ...પ્રદાયની માન્યતા પ્રમાણેની હૈ ય છે અને હાવી જોઇએ એવા આગ્રહ હોય છે. અન્યત્ર કૈાઇ આવી દર્શોન પ્રાર્થના કરે તેમાં બાધ નથી. છતાં આટલું બધું મમત્વ અને ઝઘડા શા માટે ? કારણ. માલિકીની ભાવના છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : - અંક : ૪-૫ : તા. ૨૦-૯-૯૪ : ૨૨૫ સમેતશિખર ઉપર ૨૦ તીર્થકરો નિર્વાણ એવા જ કરાર કરી આપ્યા. પરિણામે, પામ્યા છે તેમના ચરણો (કુટ પ્રીન્ટસ) બન્ને પક્ષોના હકદાવા થયા. જેથી લડત છે. એક સમય એવો હતો કે સમેતશિખ૨ ચાલુ છે. શિખર ઉપર દિગમ્બરને યાત્રાજવું બહુ વિકટ હતું. ગાઢ જંગલ હતું થી એ માટે એક ધર્મશાળા (વિશ્રામસ્થાન) અને આદિવાસીઓથી લુંટાવાને ભય હતો. બાંધવી છે. ત્યાં કોઈ રાત રહેતી નથી. અતિ રમ્ય સ્થળ છે. એમ લાગે છે કે પણ તે માટે તાંબરો આણંદજી કલ્યાસદીઓ પહેલાં, કલકત્તાના કેટલાક શ્વેતાં. ણજીની પેઢીની મંજુરી મળતી નથી. મ્બર જૈને તેને વહીવટ સંભાળતા. હજી કેસરિયાને પણ કાંઈક એવો જ પણ વહીટ કલકત્તાના સમિતિ હસ્તક છે. ઇતિહાસ છે. તે પણ જંગલમાં છે, જયાં જવું ઓગણીસમ સદીના અંતમાં અથવા વીસમી બહુ કઠીન હતું. દિગમ્બરના કહેવા પ્રમાણે સદીની શરૂઆતમાં દિગબરે એ પોતાના આ દિગમ્બર તીર્થ હતું. ઉદેપુર રાજ્યમાં હકકે માટે લડત શરૂ કરી. બે ત્રણ વખત કવેતાંબરે અધિકાર પદે હતા ત્યારે આ પ્રીવી કાઉન્સીલ સુધી કેસે પહોંચ્યા. તીર્થમાં તેમની લાગવગ અને વહીવટ થયાં. અહીં તે ઘણું દાવાઓ અને ફેઝદારી કેસે કેટલીય વખત તકરારો થઈ. વક–દંડ થયા, છેવટે પ્રીવી કાઉન્સીલે ઠરાવ્યું કે બાબત એટલી મોટી તકરાર થઈ કે કેટલાક બને પક્ષને પિતાની રીતે પૂજા કરવાને મૃત્યુ થયા. ઉદેપુર રાજ્ય ૫૦-૬૦ વર્ષ અધિકાર છે, પણ વહીવટ વેતામ્બરે પહેલા મંદિરને વહીવટ પોતાના હસ્તક હસ્તક રહ્યો. પાર્શ્વનાથનું મંદિર અને લીધે અને હજી પણ રાજય હસ્તક જ છે. જલ-મંદિર તાંબરને હસ્તક જ છે. પરિણામે અન્ય ધમીઓના સારી પેઠે પગ લગભગ ૧૯૨૦ આસપાસ સમેતશિખરના પસાર થયો છે. થોડા વર્ષો પહેલા, કતાપહાડને તેના તે વખતના જમીનદાર , મ્બરાએ વહીવટ પોતાના હસ્તક લેવા પાસેથી કબજો મેળવવા બન્ને પક્ષો વચ્ચે રાજરથાન હાઈકોર્ટમાં રીટ અરજી કરી. હરિફાઈથઇ એમ કહેવાય છે કે વેતાંબરસમાજે આ રીટ અરજીમાં રાજસ્થાન સરકારે એટલે તે વખતના વાયસરોયની લાગવગ લગાડી, સુધી કહ્યું કે આ હિન્દુ તીર્થ છે. રાજસ્થાન પહાડને પટ્ટો મેળવ્યો. તેમાં પણ દાવાએ હાઈકોર્ટ તેને વતામ્બર તીર્થ ઠરાવી. થયા અને ખૂબ લડત ચાલી. બિહાર સર. વેતામ્બરોને વહીવટ સોંપવો તે ચુકાદા કારે ૧૯૫૦ના જમીન ટોચ મર્યાદાના આપ્યો. આ રીટ અરજીમાં દિગમ્બરે પક્ષકાયદા મુજબ પહાડનો કબજો લીધે. આણું. કાર ન હતા તેથી આ ચુકાદ તેમને બંધનદજીની પેઢીએ બિહાર સરકાર સાથે કરાર કર્તા ન હતા. રાજસ્થાન સરકારે સુપ્રીમ કરી, કેટલાક હકકો મેળવ્યા. દિગમ્બરેએ કેટ માં અપીલ કરી. સુપ્રીમ કોર્ટમાં દિગમહેનત કરી. તેમને પણ બિહાર સરકારે મ્બરે હાજર થયા અને પૂરી હકીકતે રજુ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ :. : શ્રી જૈન શાસન (અઠવાડિક) કરી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો રદ કર્યો અને તે તે લેપ ઉખાડયે ત્યારે દિગઅને આ તીથ હિન્દુનું નહિ તેમજ કઈ અરોએ કહ્યું કે હવે દેખાય છે કે હિંગસંપ્રદાયનું નહિ પણ જેનેનું છે એમ મ્બર મતિ છે, એટલે ફરી દાવાઓની પરંઠરાવ્યું. રાજસ્થાનમાં પલિક ટ્રસ્ટ એકટ પર શરૂ થઈ અને ચાલે છે. એક ધર્મ શાળા છે. તે મુજબ પિતાના તીર્થોનો વહીવટ બાબત પણ કાંઈક તકરાર છે. અંતરિક્ષજીમાં દરેક ધર્મના અનુયાયીઓ પોતે કરે એ તાંબરે એ બીજું મેટું મંદિર પણ પ્રબંધ છે. વેતાંબર-દિગમ્બર બનને મળી, બાંધ્યું છે. હવે મુંબઈમાં એક તાંબર સરકારને અરજી કરે તે આ તીર્થને વહી- મુનિરાજે આ લડત કરવા એક કરોડ રૂપિયા વટ જેનો હસ્તક આવે અને બન્ને સાથે ભેગા કરવાની જાહેરાત કરી છે અને જોરદાર મળી વહીવટ કરી શકે. સુપ્રીમ કોર્ટના પ્રવચને થાય છે. દિગમ્બર સમાજ પણ ચુકાદાને સાત વર્ષ થયા પણ હજી એટલે નિર્વાણ મહોત્સવ દરમ્યાન સારી પેઠે સંગકરી શક્યા નથી. તેથી વહીવટ સરકારને ઠિત થયા છે અને તે પણ પુરૂ લડી લેવા તપર થયો છે. હસ્તક જ છે અને અન્ય ધમીઓને પગપિસારે વધતું જાય છે. જેનો સવેળા નહિ આટલા બધા કેસો તેમાં કેટલાકમાં જાગે તે સુપ્રીમ કેટે જૈન તીર્થ જાહેર બેટ દસ્તાવેજો ઉભા કરવા અને ખોટા સાક્ષીઓ લાવવાના કિસ્સાઓ પણ બન્યા કર્યું હોવા છતાં, હકીકતમાં હિન્દુ તીર્થ છે. વહીવટ જેના હસ્તક હોય તેઓ મુતિનું બની જશે. સ્વરૂપ અથવા ચરણે બદલાવી નાખે એવું અંતરિક્ષાજી તીથ પ્રમાણમાં નાનું છે. પણ બન્યું છે. એક વખત સમેતશિખર તેમાં શત્રુંજય, કે સમેતશિખરનું સૌંદર્ય ઉપર એકે ચરણે બદલાવી નાખ્યા. મામલે નથી કે આબુ અથવા રાણકપુરની ભવ્યતા પ્રીવી કાઉન્સીલ સુધી ગયે અને પૂર્વે હતા નથી. અરપુર નાનું ગામડું છે. મુતિ. તેવા રાણે મુકવા હુકમ થયે. ભેંયરામાં છે જે નાની વસતિ પણ બહુ નથી. મેં આ બધું લખ્યું છે તે કેઇને દોષ દિગમ્બરોના કહેવા મુજબ દિગમ્બર મૂર્તિ દેવાના ઈરાદે લખ્યું નથી. ઊ ડો ખેદ થાય છે. શ્વેતાંબરના કહેવા મુજબ વેતામ્બર મુર્તિ છે. શેને માટે આ બધું? ઘર્મને નામે ? છે, પ્રીવી કાઉન્સિલ સુધી લડયા છે.મારામારી ભગવાનને નામે ? અને ફોજદારી કેસો થયા છે. લંડનમાં તટસ્થ ભાવે અને શુદ્ધ બુદ્ધિથી વિચાર બેઠેલ અંગ્રજ જજે એ ચુકાદ અા કે કરીએ તે જરૂર લાગશે કે આ ઝઘડાનું બંને પક્ષ ત્રણ ત્રણ કલાક વાકેફી પૂજા સમાધાન અઘરું નથી. સામ્પ્રદાયિક મમત્વ કરી શકે. એટલે ત્રણ કલાક ચક્ષુઓ ચડાવે, અને માલિકીની ભાવના ન રહે તે સમપાછા ઉતારી નાખે, વળી ચડાવે. મુતિ ભાવપૂર્વક નિરાકરણ તુરત થઈ શકે. ઉપર લેપ હતું, ફરી લેપ કરવાની જરૂર , (અનું પાન ૨૨૯ પર જુઓ). Page #199 -------------------------------------------------------------------------- ________________ વાહન ? સમકિતના સડસઠ (૬ ૭) બોલની સજઝાય ઉપર પ્રશ્નોત્તરી :-પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. * દુહા : સુકૃત વહિલ કાંદબિની, સમરી સરસ્વતી માત, સમિતિ સડસઠ બોલની, કહીશું મધુરી વાત...૧ સમકિત દાયક ગુરુ તણે, પચ્ચેવયાર ન થાય, ભવ કડાકોડે કરી, કરતાં સવ ઉપાય.૨ દનાદિક ક્રિયા નવિ દિયે, સમકિત વિણ શિવશમ, તે માટે સમકિત વડું, જાણે પ્રવચન મમ..૩ દન મેહ વિનાશથી, જે નિમલ ગુણઠાણુ, તે નિશ્ચય. સમકિત કહ્યું, તેહના એ અહિઠાણુ..૪ બ૦ ૧ ગ્રન્થકારે પ્રારંભમાં કેને નમસ્કાર કર્યો છે ? ઉ, શ્રી શ્રુતદેવી-શ્રી સરસ્વતી દેવીને પ્ર. ૨ તે કેવી છે? ઉ૦ સુકૃત-સદ્દકાર્યો રૂપી જે વેલડી તેને માટે કાદંબની મેઘની માતા સમાન છે. પ્ર ૩ તેને નમસ્કાર કરીને શું કહેવા માગે છે? ઉ સમકિતના સડસઠ બેલની મધુરી–સુંદર વાત. પ્ર૦ ૪ શ્રી સરસ્વતી દેવીને કેમ નમસ્કાર કર્યો? ઉ૦ શ્રી સરસ્વતી દેવી એ શ્રુતની અધિષ્ઠાત્રી દેવી છે. જેને નમસ્કાર કરવાથી મૃતની પ્રાપ્તિ થાય છે અર્થાત્ નિર્મલ કૃતની પ્રાપ્તિમાં તેણી સહાયક છે. વળી તેમાં કર્તાનું નામ પણ ગર્ભિત રીતે આવી જાય છે. " એ સરસ્વતીને મંત્ર છે. આના કર્તાના દરેક ગ્રન્થોને પ્રારભ ' થી થતું હોય છે. જેમ “ભવવિરહ” શબ્દ સાંભળતા કે વાંચતા પૂ. આ. શ્રી હરિભદ્ર સૂ. માની તે કૃતિ છે તેમ જણાય છે તે જ રીતે “”થી પ્રારંભાતા ચ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના સૂચિત થાય છે. દરેકે દરેક શાસ્ત્રકાર ભગવંતે શ્રી જિનેશ્વરદેવને જ નમસ્કાર કરીને પ્રસ્થાદિનો પ્રારંભ કરે છે તે અહીં: સરસ્વતી દેવીને નમસ્કાર કર્યા અને જિનેશ્વરદેવને ન કર્યા Page #200 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી જૈનશાસન (અઠવાડિક) તેવી શંકા નહિ કરવી જોઇએ. કેમકે, શ્રી સરવતી દેવી એ શ્રુત-જ્ઞાનનાં દેવી છે. જ્ઞાનની પ્રાપ્તિ સદ્દગુરુ પાસેથી થાય છે. સદ્દગુરુ જ સુદેવને આળખાવે છે. અને પ પરાએ બધાનું મૂળ પણ શ્રી જિનેશ્વરદેવ જ છે. માટે ગર્ભિત રીતે શ્રીનેિશ્વરદેવને પણ નમસ્કાર કર્યાં છે. પ્ર૦ ૫ કાના ઉપકારનો બદલેાવાળી શકાય નહિ ? ૨૨૮ : ઉ॰ સમ્યક્ત્વનું દાન કરનારા ગુરૂ મહારાજના ઉપકારના બદલા કરાડે ભવ વડે, સઘળું અણુ કરવા છતાં પણ વાળી શકાતા નથી. પ્ર૦ ૬ આવું' કેમ કહ્યું ? ઉ॰ જીવને સદ્ધર્મ પમાડવા બહુ જ દુર્લભ છે. સ'સારમાં જોડનારા, સુખ આપનારા હજી મળે પણ આત્માના સસારથી વહેલામાં વહેલ નિસ્તાર થાય તેવા સદૂધમ આપનારા વિરલા જ હોય છે. વળી બીજાના ઉપકારના બદલે બીજી રીતના પણ વાળી શકાય પણ સમકિતદાતા એવા ધર્મ પમાડનારા ગુરુના ઉપકારના બદલેા કાઇ જ રીતના વાળી શકાતા નથી. પ્ર૦ ૭ કઇ ક્રિયાએ મેાાસુખ શાથી ન આપે ? ઉ૦ દાનાદિક બધી ક્રિયાએ સમકિત ગુણને પામ્યા વગર કયારે પણ મેાક્ષસુખ આપવા સમર્થ બનતી નથી. પ્ર૦ ૮ આવા કાઇ આધાર જણાવી શકશે ! ૭૦ સુવિહિત શિરોમણિ સમથ શાસ્ત્રકાર પરમષિ` પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘વિંશતિકા' ગ્રન્થમાં કહ્યું છે. 'दाणाइ आओ एयम्मि चेव सहलाओ हुंति किरियाओ । एयाओ वि हु जम्हा, मोक्खफलाओ पराओ अ ॥ [૬-૨૦] માટે ઉત્કૃષ્ટ આ સમ્યક્ત્વ હાય તો જ દાનાદિ ક્રિયા સફળ થાય છે. જે એવી આ ક્રિયાએ સમ્યકૃત્ત્વપૂર્ણાંકની હાય તા જ મેાલને આપનારી બન છે. પ્ર૦ ૯ આનો ફલિતાથ શુ થયા ? ઉ॰ આત્માએ મેાક્ષસુખ જ મેળવવા જેવુ' છે, બીજું નહિ. ધમ પણ તે માટે કરવાના છે અને સમ્યગ્દન ગુણુ પામવાનાં છે તે વિના બધું નકામું છે, પ્ર૦ ૧૦ આ પેાતાની મતિ કલ્પિત વાત છે? ઉ॰ ના પ્રવચન-આગમમાં પણ કર્યું છે કે, સમ્યગ્દર્શન પામેલા જ આત્મા મુકિત પામે છે. કદાચ દ્રવ્યથી ચારિત્ર ન પામ્યા હાય પણ ભાવથી તેા પામ્યા હોય. પણ સમ્યકૂથી રહિત આત્મા તા કયારે ય મુકિતસુખને પામી શકતા નથી. Page #201 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪-૫ તા. ૨૦-૯-૯૪ : નિયુકિતકાર શ્રી ભદ્રબાહુસ્વામિ મહારાજાએ કહ્યું છે કે'दंर णभट्ठो भट्ठो, दंसणभट्टस्स नत्थि निव्वाणं । सिज्झन्ति तरणहरिया, दंसणरहिया न सिज्झन्ति ॥ પ્ર૦ ૧૧ નિશ્ચથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કઈ રીતના થાય ? ઉ દર્શીન મેાહના વિનાશથી. અર્થાત્ દનત્રિક તથા સંપૂર્ણ ફ્ાયથી. : ૨૨૯ અન તાનુ બધી કષાયના પ્ર૦ ૧૨ અત્રે તે સડસઠે મેટલનું સ્વરૂપ સમજાવે છે તે કઈ રીતના ઘટે! ઉ॰ કાર્ય માં કારણના ઉપચાર કરવાથી. શ્રદ્ધા વગેરે સડસઠ ભેદ છે. જેના વડે સમ્યક્ત્વના નિશ્ચય થાય તે શ્રદ્ધા વગેરે લક્ષણા છે. શ્રદ્ધાદિના પરમાર્થ સસ્તાદ પેટા ભેદો છે. તે ભેદો (બેલે)થી થી વિશુદ્ધ સમ્યક્ત્વ પારમાર્થિક છે. (અનું પાન ૨૨૬ નું ચાલુ) અનેકાન્ત અને સમત્વની વાત કરવાવાળા જૈના પેતાની બુદ્ધિનું આવુ' દેવાળુ' બતાવે ત્યારે શરમથી માથુ' નીચુ' નમે છે. ભગવાન મહાવીર નિર્વાણુ મહત્સવ દરમ્યાન આ બધા મતભેદને દૂર રાખી, દીઘ દ્રષ્ટિથી, ધર્મભાવનાથી, બધા જૈનાએ એક થઈ ભવ્ય ઉત્સવ ઉજવ્યેા. અનેક સંસ્થાઓમાં વ્યવહારમાં, વ્યાપારમાં સંબ’ધામાં, ગાઢ રીતે સકળાયેલી આપણને સૌને એટલી સજ્બુદ્ધિ ન સુઝે કે ધને નામે અને ભગવાનને નામે લડવામાં, ઉકેરણી કરવામાં, ધર્મોની હાંસી ઉડ!વી એ છીએ, ભગવા અપમાન કરીએ સમ્યક્ શબ્દ પ્રશંસા કે વિરોધના અર્થમાં કહ્યો છે, સમ્યક્ એટલે જીવ. તેના જે ભાવ તે સમ્યક્ત્વ અર્થાત્ જીવને માક્ષ તરફના વિરોધી પ્રશસ્ત જે સ્વભાવ વિશેષ તે જ સમ્યકૃત્વ છે. આ વાત શ્રી પ્રવચન સારાદ્ધામાં સમ્યકૃત્વ’ના વ ́નમાં (ક્રમશ:) ૧૬૮ મા દ્વારમાં કહી છે. છીએ. આપણી પાસે પૈસે થયા તેને સદુ૫ચોગ કરવાને બીજો કાઇ માર્ગ મળતા નથી કે લડવા માટે લાખા વેડફી નાખીએ ? હજી માડુ થયુ નથી. જાગવાના સમય પાકી ગયા છે. પૂર્ણ સદ્ભાવપૂર્વક આ લખ્યુ છે. કાઇને ખાટું લાગે તે ક્ષમા માંગી લઉ છું.? ભગવાન મહાવીર સેવા સંઘ સી, જે. શાહ (સુ સ* ૨૩–૪–૯૪) (ચેરમેન) Page #202 -------------------------------------------------------------------------- ________________ * © 水 水 水 水 水 湖南 湖 કયાં જશે! પીર પાસે કે મહાવીર પાસે ? -પૂ. મુ. શ્રી અન્નશેખરવિજયજી મ. 36X• • • •********* એક હતા રાજા—ફળાહારના ખૂબ સાવચેત કરે છે પણુ રાજા જી લઈને બેઠો શેખીન જીવડે, તેમાંય કેરી સાથે તે જાણે છે. છેલ્લે અકળાઇને રાજા કેલ્લું શસ્ત્ર પરખવની પ્રીતડી ન હેાય | કેરી જુએ અને ઉગામે છે કે હવે હદ થાય છે તમે મને ભાન ભૂલી જાય, કેરી તા અતિરેક થવાથી કેરી ખાવાં આપેા છે કે નહિ ? જો નહિં શરીર રાગથી ઘેરાઇ ગયુ. વૈદ્યો હકીમા આપે। તે। હું આ ઝેર ખાઈને મરી જઇશ. ડાકટરા ભુવાઓએ સેવામાં હાજર થઇ પેાત મને જીવાડવા છે ? તે તરત કેરી હાજર પેાતાનાં ક્ષયાપમ મુજબ ટ્રીટમેન્ટ શરૂ કરા. પિરવાર મૂઝાઇને તરતજ વધરાજો કરી. છેલ્લે સર્વાનુમતે નિણુય લેવાયે કે વિ.ને હાજર કરે છે, કેરીના જ કારણે ત્રણે પ્રકૃતિ વિકૃતિ થઈ છે. હવે રાજાએ આ ખાળીયામાં ટકી રહેવુ... હાય તા કેરીને ખાવી તા ઠીક જોવી અને સુંઘવી તે બાજુએ રહી, પરંતુ જો કેરીનું સ્મરણ કરશે તે પણ રાજા વહેલાં લેાકની વાટે ઉપડી જશે, તેમાં શ'કારાખશે નહિ, બળવાન જીજીવિષાના બળે કેરીનુ વિસ્મરણુ વધતુ' જ ચાલ્યું. પર ઘણાં સમય બાદ વૈશાખનાં દિવસેમાં ઝાડ પર કેરીઓ ઝુલવા લાગી, ફરવા નીકઠેલાં રાજાની નજર અચાનક કેરીનાં ઝાડ પર પડી અને કેરી ખાવાની ઇચ્છા ભીત૨માં સળવળવા માંડી. દિન-પ્રતિદિન રાજાની ખેચેની વધતી જોઇને પરિવાર ચિંતાતુર મની જાય છે. પરિવાર વ્યથિત હું યે રાજાને પૂછે છે ? રાજાની એક જ માંગણી છે. ગમે તેમ કરીને મારે કેરી ખાવી છે મને તાત્કાલિક કેરીનુ' ભજન હાજર કરા. પરિવાર વધ. રાજનાં યમદૂત સમાન વચના સ`ભળાવીન વૈદ્યરાજ પાસે પણુ રાળની એક જ માંગણી છે. બસ કેરી લાવે, ને કેરી આપે તે રાગનાં કારણે રાજા મરણ પામે અને ન આપે તે ઝેર ખાઈને મરી જાય તેમ છે, હવે આ વઘરાજ શુ' સાહ આપે ? કેટલાંક વૈદ્યરાજ શાણી સલાહ આપે છે કે રાજા ઝેર ખાઈને મરે તે કરતાં કેરી ખાઇને મરે તે થાડા સ્વાદ તા મળીને ? ઈચ્છા તૃપ્તિ થશે ને ? આ વાત અત્યારે અમને કેટલાં માટે યાદ આવી કે ધક્ષેત્રમાં જૈન સમાજમાં જૈનાચાર્ય ધર્મોપદેશકે। વિમાસણમાં મૂડાયા છે કે (૧) ભૌતિક સુખને મેળવવાં માટે ધર્મ કરવા કે પાપ કરવુ ? પાપ કરીને ટ્રુતિમાં જાય તે કરતાં ધર્મ કરીને સદ્ગતિમાં થઈને દુર્ગતિમાં જાયતા થાડે - સ્વાદ મળશે ને ? (૨) સંસાર સુખને મેળવવાં માટે અથ કામ, ધન-ભોગની ભુખ સંતાષવા માટે મુસલમાનની મસ્જીદમાં ચર્ચમાં જવાં દેવા કે મહાવીરના મંદિરમાં Page #203 -------------------------------------------------------------------------- ________________ 0. O O d ર .. . . . પૂજયશ્રી કહેતા હતા કે - શ્રી ગુણદર્શી જેનુ' મન મામાં હોય તેનું મન ધર્મોમાં આવે. ધમ માં મન લાવવા માટે પહેલા માનું મન કરવું પડે. મેાક્ષ ન મળે ત્યાં સુધી ધર્મ માટે સતિમાં જવુ છે પણ સુખ માટે નહિ. દુઃખથી ગભરાઈને દુર્ગાંતિ ન જોઇએ તેમ નહિ પણ ધર્મની સામગ્રી ન મળે માટે ન જોઇએ. આવા વિચારવાળા હાય તે ધર્મધ્યાનની સ`મુખ છે. સામા િક-પ્રતિક્રમણાદિમાં · હવા આવે તે સારૂ' આવા વિચાર પણ પાપ છે. હવા આવ્યા પછી ‘હાશ' થાય તે તે મહાપાપ છે. રાગ પૂત્રકના ત્યાગ તા મારી નાખ્યા વિના રહે નહિ. ધર્મ કે।ઈને માટે કરવાના નથી-કરવા નથી. સારા દેખાવા પણ કરવા નથી. અઢ આ સ'સારથી છૂટી જવુ છે અને મેક્ષે જવુ છે તે માટે જ કરવા છે. દુનિયાનું સુખ ગમતુ મટી જાય અને દુઃખ ગમતું થઈ જાય તે માટે યુ ધ કરવા છે. આપણે બધાએ ગભરાવવાનું. દુનિયાના સુખથી જ છે, રાજી થવાનું આપણા જ પાપથી આવતાં દુઃખથી છે. દુ:ખમાં રાજી હાય, આનંદમાં મજામાં હોય તે ગરીબ પણ બહુ સુખી છે અને માત્ર સુખમાં જ રાજી હૈાય તે માટે પણ મહાદુઃખી છે. શ્રીમ ત આરાધના સ્વ કલ્યાણ માટે છે, રહ્યા તે કાળના અને ભવિષ્યના જીવેાના ઉપકાર માટે ચા અવિચ્છિન્નપણે શાસન જીવ'ત રહે તે માટે છે અને પ્રભાવના શાસનને અભિમુખ થનારા જીવા શાસનને પામે તે માટે છે. પુણ્યમ મૂઝાય તે મર્યા સમજો ! પુણ્ય ઘણા લેાકેાને સ્વચ્છંદી ખનાવે છે. પુણ્યવાળે સ્વચ્છંદી બને એટલે પાયમાલ થાય અને પાપવાળા તે રિબાઈ રિબાઈને પાયમાલ થાય. ધ'ના પ્રેમીને સંસાર જેલખાનું લાગે, વિષય-કષાય બૈરી જ લાગે. આત્મા જ સૌંસાર છે. આત્માજ મેાક્ષ છે. વિષય-કષાયથી જીતાયેલે આત્મા તેનું નામ "સાર. વિષય-કષાયને જીતેલે આત્મા, તેનું નામ મા. દુનિયાદારીની કોઇપણ ચીજપર અમને રાગ થાય તે અતિચાર લાગે, રાગ થાય તેનુ દુ:ખ પણ ન થાય તે આત્મા ધીમે ધીમે બગડવા લાગે અને પછી પતન પામે ! Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) એકલવાં.? પૈસા અને પત્નિ મેળવવા માટે થવા જેવું છે. પદમાવતી ઘંટાકર્ણ, અજેન દેવ-દેવીઓ સંસાર સુખને મેળવવાની ઈચ્છા એ જ પાસે મછિદમાં ચર્ચમાં જાય તે કરતાં મોટામાં મોટું પાપ છે એ પાપને પુષ્ટ વીતરાગનાં મહાવીરનાં મંદિરમાં જશે તે કરવા માટે મસિજદ-ચર્ચ–ઘંટાકર્ણ-પદમાથોડું પુણ્ય તો બંધાશે ને ? અને એનાથી વતી પાસે જાય કે વીતરાગ મહાવીર પાસે એના આત્માનું કલ્યાણ તે થશેને ? સમજી જાય શું ફેર પડે છે ભલા ? ભિાકે યાચકે ગયા ને? પૂર્વાચાર્યોનાં શાસ્ત્રનું ઉંડુ અવ- માંત્રણીયાની પાંજરાપોળ ઉભી કરવાની ગાહન કરીને વર્ષો પછી આ નૂતન કીમતી લાલચમાં લેભીયા ધર્મગુરુ ફસાયા છે. કે ઈ દુકાન ખેલીને ઉંડી-(ઉંધી) સલાહ બચાવે... વેચનારા વેપારીથી જૈન સમાજે સાવધાન - ભકિત ગીત પર રાગ - વાયરા વનવગડામાં વાતાતા–વા વા વંટોળીયા, જ્યારે વીરપ્રભુ જંગલમાં વસતાતા- વા, વા, વંટોળીયા ઘણું દુખેને હેતેથી હેવાતા,- વા, વા, વંટોળીયા કાટા વાગે કાંકરા વાગે, પગ કમળને જોરથી વાગે, લેહી લેહી તણાં બિન્દુએ ઝરતાતા–વ, વા, વંટેળીયા, ઉનાળાના ધોમધખારા- વરસે લાલ લાલ અંગારા દેહ ખુલ્લને વાયરા વિંઝાતા- વા, વા, વટેળીયા, શીયાળામાં સાંજ સવારે હેમાળામાં હાડ ગળાવે એવી હડકડતી ઠંડીમાં વિહરતાતા- વા, વા, વટેળીયા, જ્યારે વિરપ્રભુ જંગલમાં વસતાતા- વા, વા, વટેળીયા, લી : જયંતિ બારભાયા–ભાવનગર • કોધનો કટુ વિપાક :मित्तंपि कुणइ सत्तुं पथ्थइ अहियं हियपि परिहरइ । कज्जाकज्जं न मुणइ कोवस्स वसं गओ पुरिसेा ॥ કેપને વશ થયેલે પુરુષ કાર્યાકાયને જાતે નથી. હિતને પણ ત્યાગ કરે છે અને અહિતને પ્રાર્થો-આદર કરે છે અને મિત્રને પણ શત્રુ કરે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ (અનુ. ટાઈટલ ૨ નું ચાલું) અરે મા, મા ! તારે જે કહેવું હોય તે ખુશીથી કહે. શા માટે સંકેચ રાખે છે. 8 તું શા માટે મારાથી છુપાવે છે. યાદ રાખજે આ તારે દીકરો હજી કપુત્ર નથી પાક. છે “બેટા, તું જે વિદ્યા ભણીને આવે છે તેનાથી ધન મળશે, લાડી મળશે, ગાડી મળશે. અરે,માન અને સન્માન પણ મળશે. પરંતુ આ બધાથી શું? આ બધું તે નાશવંત છે અંતે અત્રે છોડીને જ જવાનું છે, તેવું મેળવીને તું તારા આત્માને કર્મથી મલિન કરીશ તેના કરતાં 8 તું એવી કે ઈવિદ્યા ભણીને આવ્યા હતા કે જે તારા આત્માનું હિત સાધનારી બની હતતે હું શું છે ચકકસ હર્ષ પામત, આનંદ પામત.' માએ પિતાની હૃદય વેદના દિકરા આગળ ઠાલવી. મા, મા ! હજી કયાં સમય વહી ગયા છે. હજી હું કયાં ઘરડે થઈ ગયે છું છે હજુ મારી બુદ્ધિ કાટ નથી ખાઈ ગઈ. મારી યાદશકિત હજી એવી ને એવી જ છે. હું 8 જેવો ઘાટ ઘડ હશે તે જરૂરથી ઘડાશે, બોલ મા, મને બતાવ કે હું કયું છે. શાસ્ત્ર ભણ, કેની પાસે ભણું, ને ભણીને આવ્યા પછી તારી પ્રસન્નતા ભરેલી મુખ છે આ મુદ્રા જોઈને મને આનંદ થાય. છે લોક પ્રસન્ન થાય કે ન થાય પરંતુ મા, મારે તને હર્ષના બિંદુએ ટપકાવતી જોવી છે. બે ટા, તું દષ્ટિવાદ ભણે, તે મને ચોકકસ આનંદ થશે. અને આના અધ્યાપન છે છે માટે તારે તે સલી પુત્રાન્ચયની પાસે જવું પડશે. હ, મા તારી આજ્ઞા શિરોધાય, હજી આજે આ છું થડા દિવસ આરામ છે ક પછી વાત એવું ઉચ્ચાર્યા વગર જ માતૃભકત કથાનાયક શ્રી તતક્ષણગૃહ છેડીને { ચાલી નીકળ્યા. ગુરુને ભેટી, સાધુ બની, દષ્ટિવાદ ભણી આત્મ કલ્યાણ સાધી લીધું. ધન્ય છે જનેતાને ! કન્ય છે માતૃભકત આર્ય રક્ષિતને અને ધન્ય છે. પુત્રના આત્મહિતની ચિંતા ૨ કરનારી માતાઓને ! –વિરાગ સુધારો : પેજ ૨૩૦ નું અનું. ૨૩૨ ઉપર જુઓ ૦ પ્રમને સાર શું? जं अप्पह न सुहायई, तं पुण परह न वंछिअई । धम्ह एहज म लु, काहुँ, वलि वलि पुच्छिअई ? ॥ જે પિતાના આત્માને સુખરૂપ થતું નથી, તે બીજાને માટે ન ઇચ્છવું જોઈએ, છે છે આ જ ધર્મનું મૂળ છે, શા માટે વારંવાર પૂછાય છે ! Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Regd. No. G. SEN 84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ એ " સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ દુ:ખ આત્માને રિબાવીને પાપ કરાવનાર છે. સુખ આત્માને નચાવીને પાપ ) કરાવનાર છે. 0 બહિરાત્માનું પુણ્ય હોય તે પાપનુબંધી જ હોય, તે ધર્મ કરે તે વિષય, કષાય 0 માટે જ કરે. તેને વિષય, કષાયમાં જ મજા આવે, ધર્મમાં મજા આવે જ નહિ. 0 અને મેક્ષ તરવને તે માને જ નહિ. ૦ આળસુપણું તે દોષ છે પણ અકાર્યની પ્રવૃત્તિમાં આળસુ બનવું તે ગુણ ! પરાગ- 2 9 મુખપણું તે દેષ કહેવાય પણ પરને પીડા દેવામાં પરાગમુખ પણું તે ગુણ! અતિ 0 0 તૃષ્ણા તે દોષ કહેવાય. પણ ગુણ મેળવવામાં અતિતૃષ્ણ બને તે ગુણ ! તું 0 ૦ શાસ્ત્ર કહ્યું છે કે, પંચે પ્રકારના પ્રમાદને આધીન છવ ધર્મ કરી શકો જ નથી. તે છે વાસ્તવિક રીતે તે ધમ સાંભળતે પણ નથી. મોટેભાગ મજા માટે સાંભી છે પણ તે ધર્મ માટે સાંભળતું નથી. 0 ૦ ધમ આદમી શરીરને સેવક ન હોય પણ શરીરને કસ કાઢનાર હોય, શરીરને સવામી હોય. 0 ° પ્રમાદ જીવ પાસે પાપ કર્મ બધા કરાવે, પાપકામમાં તે સહાયક છે અને ધર્મ 1 તું કામ કરાવવામાં અંતરાય ભૂત છે. 6 . જે ચીજ કરવાનું મન ન થાય તે ગમી છે તેમ ન કહેવાય ! તું છે જેની પાસે દાન દેવાની સામગ્રી હોય તે દાન ન કરે તેતે ગૃહસ્થ સાચે નથી પણ 9 આ મજુર છે. તે ઘરને માલીક નથી પણ ગધેડે છે. 0 ૦ સંસારથી છૂટવા નવપદ વિના કેઈ જ આલંબન નથી. 0 ૦ આ સંસાર એ પાપમય છે જે અનેક પાપ કરાવ્યા વિના રહે નહિ. પણ જે તે જીવ આ નવપદ સમજે તેની પાસે સંસાર ઝાઝા પાપ કરાવી શકતા નથી. 0 છે . કેઈની ભકિતથી રીઝે નહિ અને કોઇની ગાળથી ખીજે નહિ તેનું નામ છેતરાગ ! તું તે ભકિતથી રીઝે અને ગાળથી ખીજે તે વીતરાગ કહેવાય ? હooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦ | Page #207 -------------------------------------------------------------------------- ________________ સ્ટ કરો... T | શો. મેં ફિર વ -( નમો 937વણાટ ઉતાયરni ૩૩મારૂં. મહાવીર પન્નવસાTM ૫) આજે &િ # # # 22. Utill a || સવિ જીવ ફ 6/S4 - શાસન રસી. એક ૦ શ્રી જિનશાસનની સાર શું ! तित्थेसराणं बहुमाणभत्ती, सत्तीई सत्ताण दया विरागो। समाण धम्माण य वच्छलत्तं, fHTTTને સારમુદ્રાનિત ||. પિતાની શક્તિ અનુસાર શ્રી તીર્થંકર પ૨મામાઓની | હીયાના બહુમાન પૂર્વક સેવા-ભક્તિ, પ્રાણીઓની દયા, વિરાગ, સાધમિકેતુ' વાત્સ શ્ય-આને શ્રી જિનાગમમાં સાર કહ્યો છે. 1 -: જેન શાસન લવાજમ :- (નવા દર), - ૧ વર્ષમાં રૂા. ૫૧] પાંચ વષરૂા. ૨૫૧] ૨ વર્ષ રૂા. ૧૦૧] આજીવન રૂા. ૫૦] લવાજમ આજીવન દેશમાં રૂા.૪૦૦. લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય દેશમાં રૂા. ૪૦ શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) INDIA- PIN-361005 Page #208 -------------------------------------------------------------------------- ________________ ! પરોપકાર પ્રેમી ટ્રસ્ટ 45 સકાર્યો અને સુષુતાના પ્રેમી મહાનુભાવ પરમાત્મપ્રેમી આત્મીય બંધુએ ટ્રસ્ટીવર્યાં નિપાણીથી ‘પાપકાર પ્રેમી ટ્રસ્ટના' પ્રણામ વાંચશેાછ આપણે સૌ અનેક આત્માએના ઉપકારાથી માનવ જીવન ગુણુવાતિ સંસ્કારી ઉત્તમ બનાવી શકયા છે, તેના સ્વાનંદ અનુભવીએ છીએ. અમારૂ ટ્રસ્ટ છેલ્લા કેટલાક સમયથી નીચેની પ્રવૃત્તિ ખુબ સારી રીતે કરી રહેલ છે તેને વધુ સુંદર રીતે કરવા આપના તરફથી તન-મન-ધન ઉત્તમ મ`દર્શોનની સહાયની અમે અપેક્ષા રાખીએ છીએ. સેવા-ભકિત-વૈયાવચ્ચ-જીવદયા-અનુક ́પા તેમજ જે દ્વારા વિશ્વના જિવમાત્રનુ આત્મશ્રેય થાય તેવી પ્રવૃત્તિ. તેનુ વિપુલ ઉત્તમ સાહિત્ય આજ સુધી પ્રગટ થયેલ છે, થઇ રહ્યું છે અને આ બધુ સાહિત્ય ઠેર ઠેર પડેલુ હાય છે તેને વ્યવસ્થિત બનાવી સ'વન-સુયેાગ્ય પ્રચાર-પ્રસાર, સુસાહિત્યના વાચનનાં પ્રેમી વધુને વધુ માનવીએ બને તે દ્વારા તે ખેાનું જીવન ઉત્તમ બને. તેની શકિતએ પણ ઉત્તમ કાર્યમાં જોડનારી અને તૈા પ્રયાસ, ચામેર-વ્યસન-ફેશન-બિન જરૂરી સાધના દ્વારા માનવવિજવન ગુંગળાઇ રહ્યું છે. ખરાખી ઘેાડાવેગે અને વિજળીવેગે ત્રાટકીને સારી વસ્તુઓને મૂળ માંથી ખતમ કરવા માંડી છે તેની સામે દિવાદાંડી' જેવા કાર્યા જેનામાં જે સારી શકતી હૈાય તેવાઓને ઉત્સાહ-ઉદ્ગલાસ-પ્રે.ત્સાહન-સહાયક બનવું. આવા નાના પણ ખૂબ જ જરૂરી કાર્ય માટે આપના સાથ સહકાર જરૂરથી મળી રહેશે. તેમજ આવા સુંદર કા'માં સહાયજનક બનવા અન્યને પ્રેરણા કરશે તેવી આશા રાખીએ છીએ. ડ્રાફ્ટ-એક-શંકડા ‘પરોપકાર પ્રેમી ટ્રસ્ટના' નામે મોકલવા વિનતી છે. ખાસ વિનતિ : ૦ આ પત્રિકા સુર્યેાગ્ય સ્થાને લગાવવા વિનંતી છે. ૦ આપની પાસે પડેલ બિન જરૂરી પુસ્તકા-સાહિત્ય આદિ આપ અમને ટ્રાન્સપેા રેલ્વે દ્વારા માકલી આપવા ખાસ વિનંતી. ૦ આવા કાર્યમાં રસ ધરાવતાં ભાગ્યશાળીઓએ અમને લખવા વિનતી. • જીવન ઉપયેગી સાહિત્ય આપ જ્યાંથી પણ મેળવા તેની બે નકલ અમેાને જરૂરથી મેાકલશેા. ૭ અનેક મહાન પુરૂષ, ગુણાનુરાગી આત્માઓના આ કાર્યમાં અમાને હું યાના આશિર્વાદ મળેલા છે. ૭ અમારી પ્રવૃત્તિની ઉંડાણુથી જાઝુકાવી મેળવવા પત્ર લખશે. અમારી બેંકનુ નામ : ઇન્ડીયન બેંક, અશેાક નગર, નિપણી માકલવાનું સરનામું : સુરેશચંદ્ર શિવરામ શાહ સટવાઇ રેડ, પા. નેપાણી જિ. બેલગામ પિન : ૫૯૧૨૩૭ ફેન : (૦૮૩૩) - ૨૦૮૫૭ સવિચાર, સદાચાર, સુસાહિત્ય-સ’કાર ચેમેર–ચે ફેર પ્રચાર પ્રસાર સબંરક્ષણસવન માટે કટિબદ્ધ સસ્થા લી. આના સેવક, સુરેશચંદ્ર શિવરામ શાહ ને . O O મ થયા કરશે. સ રાણુ Page #209 -------------------------------------------------------------------------- ________________ 8 Hલાદ જા વિશ્વમસૂરીશ્વરેજી મહારાજની - - - 8 A A la lá la ao dong de sexy -તંત્રીએ ન ફરીથી પ્રેમચંદ મેઘજી ગુઢ . , , ૮મુંબઇ) હેન્દ્રકુમાર જયુબલાલ we હ (૪જી દ્વારા) સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ | (વઢવ (૯) *: રાજાયે ૨જી સુam (કજ ) • A NN' • હવટદક • ઝાઝાસ્તા વિશgs , શિવાય ઇ મરજી જસ છેવર્ષ ૭ ] ૦૫૦ ભાદરવા વદ-૧૪ મંગળવાર તા. ૪-૧૦-૯૪ [અંક-૬ છેજિન ભકિત ધુ - પ્રવચન નવમું – ૨૦૨૮, માગશર સુદ-૮ શુક્રવાર, તા. ૨૬-૧૧-૭૧ અમદાવાદ -પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! | ( ગતાંકથી ચાલુ છે. ભગવાનને ઓળખ્યા વિના ભલું કઈ રીતના થાય ? પેઢી ઉપર કેમ જાવ છે ? પિસા માટે. ઘરે કેમ? ખાવા-પીવા, આરામ માટે. મંદિર–ઉપાશ્રયે કેમ, સાધુ પાસે કેમ, વ્યાખ્યાન કે, સાંભળે છે–તેમ પૂછે તે જવાબ નથી. મોક્ષે જવું છે ને ? ઘર-બાર8 છોડ્યા વગર મેક્ષ મલી જાય? હૈયામાં હોય તે બેલે. મોક્ષને માટે તે કાયા કસી છે નાખવી પડે. માત્ર વાતો કયે ન મળે. શ્રી અરિહંત પરમાત્માના આત્માને પણ પ્રબલ પુરૂષાર્થ કરવું પડશે. તેઓ પણ ભૂલ્યા તે પછડાયા. પાછા ભાનમાં આવ્યા અને પછી 8 છે ચઢયા. તમે કહે કે-“મંદિર-ઉપાશ્રયે મારી બધી કુટે કાઢવા જાઉં છું.' રાગ-દ્વેષને { ઘર કરવા જાઉં છું.” તમારા રાગ અને દ્વેષ કયાં છે ? આ રાગ અને દ્વેષની ગાંઠ જીવ ઉપર એવી 8 બાઝેલી છે કે તેના કારણે સંસારમાં ભટકે છે. જીવ માત્રને સુખ ઉપર જ રાગ છે અને છે છે દુખ ઉપર દ્રષ છે. આ રાગ અને દ્વેષની ગાંઠ ભેદાય તે માટે મંદિર–ઉપાશ્રયે આ છે ને? શકિત મુજબ ધમ કરે છે ખરા ? તમારા વર્તન પરથી તે એમ લાગે કે છે તમારી બધી શકિત ઘર-પેઢી અને સંસારમાં ખર્ચાય છે. આજે મંદિર-ઉપાશ્રય, 8 [ આમ કયાણની ભાવના વગરનાઓએ ખેડા ઠેરની પાંજરાપોળ જેવા ન બનાવ્યા છે, માંદા માંદા ય પેઢી પર જાવ, બાઈ રસેઈ કરે પણ ધમમાં....! જી- જીજી Page #210 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ઘર-પેઢી માટે વિચાર કરનારી જાતને ધર્મમાં કશું' કરવું નથી. હું રાજ મદિર-ઉપાશ્રયમાં જાઉ... છું તે શું અસર થઇ તેમ પૂછ્યું છે ? 'દિર-ઉપાશ્રયે નહિ જનારને જેવુ ઘર લાગે છે તેવુ મને લાગે છે તે મેં આજ સુધી શું કરું ? ઘર મારૂં નહિ તેમ કેાઇ દિ' થયુ' છે ? મ`દિર-ઉપાશ્રયમાં જઈને કમાયા શુ ? પૂજા કરનારામાં પણ પેાતાની સામગ્રીથી પૂજા કરનારા કેટલા મળે ? મંદિર-ઉપાશ્રય છે તા ઠીક છે બાકી ઊભાં કરનાર કેટલા મળે ૨૩૮ : રાગ-દ્વેષની ગાંઠે અનંતા જન્મ-મરણુ કરાવ્યા. ખુદ શ્રી તીથ ક ૫રમાત્માદ્ધિ મહાપુરૂષોની વાત પણ સમજવા દીધી નથી. તે ગાંઠ તે આંખ અને હૈયાને અંધાપા આપે તેવી છે, રાજ આત્માને પૂછે કે, મારા રાગ અને દ્વેષ કયાં છે ? `દિરમાં આંટા મારુ' છું પણ ત્યાં રાગ હોય તે લાગતુ નથી, સાધુ પાસે જવા છતાં સાધુપણા પર પણ રાગ થતા નથી, ધર્મ કરવા છતાં પણ ધર્મ ઉપર રાગ હોય તેમ દેખાતુ નથી. માત્ર સ'સારની સુખ-સામગ્રીમાં જ રાગ દેખાયા કરે છે. દ્વેષ પણ કર્યાં તમારાં કાળાં કામ, ખરાબ કામ ઉપર દ્વેષ થાય છે ? આવુ ન થાય તેવ સ‘મૂøિમાને સંભળાવવાથી ફાયદો પણ શુ થાય ? થાય છે ? તમને મારે તમારી પાસે ગ્રન્થિ લેઢાવવી છે. તે માટે તમારા રાગ અને દ્વેષ આળખા વવા છે. હાલમાં તમારા રાગ અને દ્વેષ ખેણી જગ્યાએ છે તે ફેરવી દેવ-ગુરૂ-ધમ-ધમી અને ધર્માંનાં સાધના ઉપર રાગ અને તેના પ્રતિપક્ષી ઉપર દ્વેષ કરાવવા છે.તે માટે તમને આ ભકિતની વાત સમજાવી રહ્યો છું. તમારા રાગ અને દ્વેષ ખાર્ટ તેમ ન સમજાય ત્યાં સુધી ગ્રન્થિ એળખાય નહિ. ગ્રન્થિ દેશે આવ્યા । તેની ના નથી. રાગ અને દ્વેષના જે ગાઢ પરિણામ તેને જ જ્ઞાનિએએ ગ્રન્થિ કહી છે. તે ભેદાય નહિ ત્યાં સુધી સાચી સમજણ આવે નહિ. જગ્યાએ છે તમને બધાને દુનિયાના અનુકુળ પદાર્થો ઉપર રાગ છે. અને પ્રતિકુળ પદાર્થો ઉપર દ્વેષ છે. જે કઇ એમ કહે કે, અમને તા અમુક વ્યકિત ઉપર જ રાગ છે અને અમુક વસ્તુ ઉપર જ રાગ છે તે તે જુઠ્ઠો છે. જેના ઉપર તમને આજે રાગ છે તે કાલે પ્રતિકુળ બને તે તેના ઉપર રાગ રહે કે જાય? એટલે બધાને અનુકુળતા ઉપર જ રાગ છે અને પ્રતિકુળતા ઉપર દ્વેષ છે. આ રાગ અને દ્વેષના ભય લાગવા માંડયા છે ? જેને ભય લાગે તેને ગ્રન્થિ એળખાય. દુનિયાના સુખના રાગ મને મારનારા છે, દુ:ખને દ્વેષ પણ મને મારનારી છે. સુખના ઉપર રાગ કરી કરીને અને દુ:ખના ઉપર દ્વેષ કરી કરીને હુ. મારી જ દ્વાર મારા હાથે ખાદી રહ્યો છું-તેમ લાગે છે, આપણે આ સુખને રાગ મટી જાય અને દુઃખના દ્વેષ મટી જાય તે માટે ધર્માં Page #211 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ ૭ : અંક ૬ : તા ૪-૧૦-૯૪ : | કરે છે. તે માટે ભગવાન પાસે જવું છે. સુખના માટે પોપ થાય છે. તો પાપ કરતી વખતે થાય કે, “આનાથી દુઃખ આવશે. હું દુખને ખરીદી રહ્યો છું ?” મેટામાં મેટું પાપ જ રાગ છે. જો આ રાગ નામનું પાપ ન હોત તે બાકીના બધા પાપ તે મરેલા પડયા ડિત દુઃખને દ્વેષ અને સુખના રાગમાંથી બધા પાપ થાય છે. પાપની નિ જ આ બે પાપ છે બધા પાપના બાપ પણ આ બે પાપ છે. દુઃખ ઉપરને દ્વેષ એપ ઉપર કરાવે છે. સુખ ઉપરને રાગ કાઢી ધર્મ ઉપર રાગ કરાવે છે. જે આવી દશા આવે છે તે ગ્રથિ ઓળખાય મિથ્યાત્વના મૂળિયા હાલવા માંડે. અનંતાનુબંધિના કષાય મરવા માડે અને જીવ વધુ પ્રયત્ન કરે તે મિથ્યાત્વને મયે જ છૂટકે છે. રે જ આત્મા સાથે વિચારતાં થાવ કે-આ નાશવંતી ચીજો ઉપર આટલે બધે છે રાગ શે ? તે ચીજો મેળવવા આટલા બધા કષાય કરી કઈ ગતિમાં જવું છે ? જડ છે વસ્તુ પાછળ ચિતનને શા માટે કુટી રહ્યો છે?” “તારે દુઃખ જોઈતું નથી તે પાપ શા છે માટે કરી રહ્યો છે? જે પાપ કરે છે તે જરૂર છે માટે કરે છે? પાપ કરવા છે, જેથી ? કરવા છે, દુઃખ આવે તે માથા પછાડે, પોક મૂકે કેમ ચાલે ? ઘર ભૂંડું છે, પેઢી છે પાપનું સ્થાન છે, પૈસે નુકશાન કરનાર જ છે–આ વાત મ્યા વિના ગથિ કેઈ કાળે ભેદાશે નહિ. મારે તમારા રાગ અને દ્વેષ ફેરવવા છે. માટે ફેરવી ફેરવીને સમજાવી રહ્યો છું ? કે-દુ:ખ ઉપર છેષ ભંડે જ સુખ ઉપર રાગ ભૂંડે જ. દુખ ઉપર છેષ ખસેડવા છે જે, સુખ ૯ પર રાગ ખસેડવા છે. તે જ મિથ્યાત્વ જશે અને સમ્યક્ત્વ આવશે. સંસાર ભૂપે લાગશે, સાધુપણું લેવા જેવું લાગશે, મોક્ષ જ મેળવવા જે સમજાશે. ભગવાનની ભકિત કરવી છે તે તેમની આજ્ઞા સમજવી પડે ને? ભગવાનની આજ્ઞા છે શી છે? મિત્વને કાઢે અને સમ્યક્ત્વને પામે, આજે જે હાલત છે તે “વર વગરની જાન ચાલે છે તેવી છે. તમારે ધર્મકરણીને મોટો ઠસે છે પણ હજી રાગ અને દ્વેષ ? 5 ભૂંડા લાગ્યા નથી કે ભૂંડા લગાડવાની મહેનત પણ નથી. રાગ અને દ્વેષ ભૂંડા લાગે ને પછી જ આગળની વાતમાં મજા આવે. * માટે મારી ભલામણ છે કે, દુનિયાના પદાર્થો ઉપરના રાગ અને દ્વેષ ભૂંડા જ છે છે તે વાત મગજમાં બેસાડે, હૈયામાં સ્થિર કરે. દુખની ગભરામણને અને સુખના રોગને | વલોપાત કાઢે. પછી મંદિરમાં જઈ આત્મા સાથે વિચાર્યું કરે કે માસ સંગ અને છેષ છે કેટલા ઘટયા ? આ પ્રમાણે મહેનત કરશે તે રાગ અને દ્વેષ ઓળખાશે. ગ્રન્થિ લેવાનું { મન થશે અને પછી જે ગુણ આવશે તે આત્માને લાભ કરનારા બનશે. આવી દશા ન પામે તેટલી ભાવના સાથે પૂર્ણ કરવામાં આવે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ હાસમપુરા તીર્થ (ઉજજૈન) (મધ્યપ્રદેશ) માં છે પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં | ઉપધાન તપ ભાવભર્યું ખાસ આમંત્રણ સુજ્ઞ ધર્મબંધુ, પ્રણામ સાથ જણાવવાનું જે તીર્થની નૈસર્ગિક ભૂમિમાં દોષ ન લાગે તેવા વાતાવરણમાં પ્રાચીન ઐતિહાસિક હાસમપુરા તીથમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં પૂજ્ય હાલારદેશદ્વારક આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂજય આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિની પુનીત નિશ્રામાં આજન કર્યું છે આ ઉપધાન તપમાં દેશમાંથી તથા પરદેશ આફ્રીકા લંડન અમેરિકા ! વિગેરેથી પણ પધારીને તપમાં જોડાવા ખાસ નમ્ર વિનંતિ છે. કા ઉપધાન તપના મુહૂર્તો . તે પ્રથમ મુહૂ:- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૦ સેમવાર તા. ૨૮-૧-૯૪ બીજુ મુહર્તા - વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૨ બુધવાર તા. ૩૦-૧૧-૯૪ શાહ નથમલ ટેકચંદજી (વાસાવાળા) C/o. મગનલાલ વીરચંદ શાહ ૬૫ સર હુકમચંદ માર્ગ ઇંદર-૪૫૦૦૧ (M.P.) હાસમપુર તીર્થ ઉજજેનથી ૧૩ કિ.મી. છે ઉજજૈન આવવા ટ્રેન બસે બધી 8 બાજુથી મળે છે. કારતક સુદ પાંચમ સુધી નામ આવી જાય તેમ કરવા વિનંતી. નામ લખાવવાના સ્થળ - (૧) ઉપધાન કરાવનાર (૨) અબુ શિ િન ઉપાશ્રય ઈદાર (૩)શ્રી વિમલનાથ જૈન દેરાસર ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર (૪) પ્રેમચંદ ભારમલ ઢીયા ધર્મેશ્વર ૯૫-૯૯ એચ.કે. માર્ગ માટુંગા બી.બી. મુંબઈ (૫) મહાવીર સ્ટસ ૨૬૮૧ કુવારા બજાર અમદાવાદ (૬) મેઘજી વીરજી દેઢીયા નાઈરોબી () રતિલાલ ડી. (ગુઢકા ૧૧૭ સડબરી મીડલસે લંડન (૮) ઓસવાળ યાત્રિક ગ્રહ તળેટી રોડ, પાલીતાણા Page #213 -------------------------------------------------------------------------- ________________ કામ હાલ પારિવારિક માહિરાના રાજા રામ જૈન રામાયણના પ્રસંગો જેન રામાયણના પરચો . -શ્રી ચંદ્રરાજ - - -આક્ર - જન - જ - - - - ર. સુકોશલ મુનિ પડેને સહેતા સહેતા ગુરૂ ભગવંતની અનુ ભગવાનનો ભેખ ધરીને સાધનાની સાથ - જ્ઞાથી એકાકી વિહાર કરવા લાગ્યા. * પગદંડીએ ગુજરતાં ગુજરતાં આ દેશમાં માસક્ષમણની કઠોર તપશ્ચર્યાને અંતે ભિક્ષા માટે આવી ચડેલા તારા પિતા રાજ પરિણાને અર્થે એકવારે પેતાની વતનભૂમિ ષિને જોઈને હે કુમાર! તું પણ દીક્ષા લઈ અધ્યા તરફ પધાર્યા. મધ્યાહ્નના સમયે લઈશ આવા ભયથી તારી માતાએ તિરસ્કાર 3 ગોચરી માટે તે રાજષિનગરમાં ભવા કે તે રાજર્ષિતે આ નગરમાંથી હાંકી લાગ્યા. કઢાવ્યા તે દખદાયી પ્રસંગ યાદ આવે છે અને મહેલના ઝરૂખામાં ઉભેલી રાણી ને મારાથી ડી પડાય છે.” સહદેવીની નજર ભિક્ષા માટે ભમતા રાજર્ષિ કીર્તિધર ઉપર પડી. અને હવાના અહપૂર્વજોના ઉજજવળ પરંપરામાં આવેલા ભાવથી આવકારીને ભિક્ષા આપવાના બદલે અધ્યાની રાજગાદીના વારસદાર હવે તે સંસારી સંસ્કારે ભરી સહંદવીએ કીર્તિધર રાજ બન્યાં છે. સહદેવી રાણીની વિચાર્યું કે-“મારા આ પતિદેવે દીક્ષા લીધી સાથે સંસાર સુખેને ભેગવતાં ભેગવતાં ત્યારથી જ હું પતિ વિહેણ બની. હવે જે એક દિવસ પ્રતિધર રજને પણ આ આ રાજવિને મરે પુત્ર જોઈ જશે તે તે સંસારથી વૈરાગ્ય થયે. પણ દીક્ષા લઈ લેશે તો તે હું પુત્ર વિહેણી દક્ષિા હોવાની તીવ્રતમના હોવા છતાં પણ બની જઈશ. તેથી નિરપરાધી લેવા પુત્રના જન્મ સુધી રાહ જોવાનું કહીને , છતાં પણ, પતિદેવ હે વ છતાં પણ અને મંત્રીઓએ તેમને અટકાવ્યા હતા. વ્રતધર હોવા છતાં પણ આ પુત્રને રાજગાદી સમય જતાં સહદેવીને પુત્ર પ્રાપ્તિ થઈ. ઉપર સ્થિર થવા માટે થઈને આ રાજષિને પરંતુ પુત્રજન્મ જાણીને પ્રાણનાથ દીક્ષા લઈ આ નગરમાંથી કઢાવી મૂકવા સિવાય કે લેશે તેમ માનીને સહદેવીએ પુત્રને છૂપાવી રસ્તો નથી.' દીધે. પરંતુ રાજાને પુત્ર જન્મની ખબર ' આ રીતે વિચારીને રાણી સહદેવીએ પડી ગઈ. આથી તેમણે વિજયસેનસૂરીશ્વરજી અન્ય ભિક્ષુઓની સાથે આ રાજર્ષિ પણ પાસે દીક્ષા ગ્રહણ કરી. ' તે નગરીમાંથી કઢાવી મૂક્યા. '' તીવ્ર તપશ્ચર્યા તપતા તપતા અને પરી. આ દુઃખદ પ્રસંગને જાણીને સુકેશલ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર : શ્રી જૈનશાસન (અઠવાડિક) રાજકુમારની ધાવમાતા ચોધાર આંસુડે રડવા પુત્ર પિતાને જોઈ જશે તે પુત્રની દીક્ષાને લાગી. સુકેશલ રાજાએ રડવાનું કારણ ભય હતે. આખરે પિતા-પુત્રની રક્ષા તે પૂછતાં ધાવમાતાએ કહ્યું કે થઈને જ રહી. ભગવાનને ભેખ ધરીને સાધનાની પગ- પિતાના શરીરમાં પણ નિઃપૃહ બનેલા દંડીએ ગુજરતાં ગુજરતાં આ દેશમાં ભિક્ષા પિતા-પુત્ર મુનિવર પૃથ્વી ઉપર વિચરવા માટે આવી ચડેલા તારા પિતા રાજર્ષિને લાગ્યા. જોઈને તે કુમાર ! તું પણ દીક્ષા લઈ લઈશ. આ બાજુ પુત્રના વિયેગથી દુખી દુખી આવા ભયથી તારી માતાએ તિરસ્કારપૂર્વક થઈને આતર્યાન કરનારી સહદેવી મૃત્યુ તે રાજષિને આ નગરમાંથી કાઢી મૂકાવ્યા પામીને વાઘણ બની. સહદેવી વાઘણ બની તે દ. ખદાયી પ્રસંગ યાદ આવે છે ને તેમાં પિતા-પુત્રની દીક્ષા નહિ પણ સહમારાથી રડી પડાય છે. દેવીની મમતા-વાંધતા જ કાર હતી. સોશલ પણ તે સાંભળીને પિતા પાસે એક વખત કાતિક મહિને પારણા માટે જઈને વૈરાગ્ય પામેલા તેણે વ્રતનું દાન કરવા જતાં પિતા-પુત્ર મુનિને વાઘ જોયા. અને પિતા મુનિને પ્રાર્થના કરી. તેમના તરફ તરાપ મારીને આ વી પડી. પણ...મંત્રીઓ સાથે આવી પહોંચેલી વાઘણને જોતાં જ બંને મુનિવર કાયેત્સસુકેશલની ગર્ભવતી પત્ની ચિત્રમાલાએ ગમાં લીન બન્યા. વીજળીની જેમ, ત્રાટકેલી દિક્ષામાં વિદત ઉભું કર્યું. પુત્રને જન્મ તે વાવણે સુકેશલ મુનિને ધરતી ઉપર સુધી રાહ જોવાની વાત કરી. ત્યારે વિરાગી પછાડયા. નહેર અને દાંતથી પૂરા ક્રોધ રાજકુમારે ગર્ભમાં જ રહેલા પુત્રને રાજ્યા. સાથે મુનિવરના શરીરની ચામડી ઉતરડી ભિષેક કરીને તરત જ દીક્ષા ગ્રહણ કરી. નાંખી શરીરમાંથી માંસના લેચે લે ચા ખેંચી જોગ-સંજોગની કેવી ઘટમાળ છે. પુત્રને ખેંચીને ખાવા લાગી. શરીરના હાડકાને જમે જાણીને પિતા દીક્ષા લઈ ના લે આ વાઘણું કટ કટ કરતાં શેરડીના ટુકડાની તે માટે સહદેવીએ પુત્રને સંતાડી દીધો જેમ તેડી તેડીને ખાઈ ગઈ. શરીરમાં પ્રાણ હતો. છતાં પિતાની દીક્ષા અટકી નહિ. હતા ત્યાં સુધી મુનિવર ધ્યાનમાંથી ચલિત અને પિતા મુનિને જોઈને સુકેશલે દીક ન થયા. છેવટે કેવલજ્ઞાન પામીને સુકેશલ લઈ લે નહિ તે માટે પિતા-મુનિને પુત્રની મુનિ મેક્ષે ગયા અને કીતિધર મુનિવર પણ નજરથી દૂર રાખવા આ નગરમાંથી અપ- કેવલજ્ઞાન પામીને અનુક્રમે મહાને પામ્યા. માન પૂર્વક કઢાવી મૂક્યા હતા. છતા પુત્રની કર્મક્ષયસહાયેયમિતિ મસ્ત મુનિ પણ દીક્ષા અટકી નહિ. પહેલાં પિતા પુત્રને ન સ આ વાઘણ તે કર્મને ક્ષય કરજોઈ જશે(જાણી જશે) તે પિતાની દીક્ષાને ભય વામાં સહાયક બની છે એમ માનીને તે સહદેવીને હતે. અને પછી એજ સહદેવીને સુકેશલ મુનિ જરાય ગ્લાનિ પામ્યા ન હતા. Page #215 -------------------------------------------------------------------------- ________________ : સમકિતના સડસઠ બોલની --પૂ. મુનિરાજ શ્રી સજઝાય ઉપર પ્રશ્નોત્તરી :- | પ્રશાંતદશન વિજયજી મ. (ઢાળ પહેલી) ચી સદહણ તિલિંગ છે, દશવિધ વિનય વિચારે રે; ત્રણ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવક ધારે રે૫ પ્રભાવક અડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ ષ જયણા જ આગાર ભાવના છવિહા મન આણીએ... પઠાણ સમકિતતણા સડસઠ ભેદ એડ ઉદાર રે. એહને તવ વિચાર કરતાં, લહીજે ભવપાર એ...૬ ચઉવિહ સહણ તિહાં, જીવાદિક પરમથે રે. પ્રવચન માંહે જે ભાવિયા, લીજે તેહને અર્થે રે...૦ તેહને અર્થ વિચાર કરીએ, પ્રથમ સફ્રહણ ખરી. બીજી સહણ તેહની, જે પણ મુનિગણ ઝહરી. સંવેગ રંગ તરંગ ઝીલે, માર્ગ શુઇ કહે બુધા. તેહની સેવા કીજીયે, જિમ પીજીયે સમતા સુધા »૮ સમક્તિ જેણે રહી વચ્ચું, નિહવને અહજીંદા રે પાસસ્થા ને કુશીલિયા, વેષ વિડંબક મંદારે...૯ મંદા અનાણી દૂર છેડે, ત્રીજી સરહણ રહી. પરદશનીને સંગ તજીએ, જેથી સદૂહણ કહી, હીણ તણે જે સંગ ન તજે, તેહને ગુણ નહિ રહે. જવું જ લધિ જલમાં ભળ્યું. ગંગાનીર લુણપણું બહ ૧૦ પ્ર. ૧૩-સમ્યફવના સડસઠ બે શ કયા કયા છે. તે જણાવે ! ઉ૦. ચાર સહણ, ત્રણ લિંગ, દશ પ્રકારને વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ જયાણા, છ આગાર, છ ભાવના, છ સ્થાન આ પ્રમાણે સામાન્યથી કુલ સડસઠ બોલ છે. પ્રઃ ૧૪-આને વિચાર શા માટે કરવાનું કહે છે? ઉ૦ તાત્વિક રીતના આ બધાનું સ્વરૂપ જાણી આ ભવસંસારથી વહેલામાં વહેલો પાર પામવે છે માટે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ : | શ્રી જૈનશાસન અઠવાડિક પ્ર. ૧૫-સફ્રહણ એટલે શું? ઉ૦- અધા. પ્ર. ૧૬-સક્રહણ કેટલી છે? ઉ- ચા૨. પ્ર. ૧૭-પહેલી સફહંણાનું નામ જણાવે ! ઉ– પરમાર્થ સંતવ.. પ્ર.- ૧૮-તેનું સ્વરૂપ સમજાવે. ઉ૦- પરમ એટલે તારિવક, અર્થ એટલે જીવ-અજીવ આદિ જે પદાર્થો તેને સંસ્તવ એટલે પરિચય અર્થાત્ શ્રી જૈનશાસનમાં કહેલા છવાવાદિ પદ છૅના બંધ માટે હ યના બહુમાનપૂર્વક તેને અભ્યાસ કરે તેનું નામ છે પરમાર્થ સંતવ. છવાજીવાદિક પદાર્થોના ભેદ-પ્રદાદિનું સ્વરૂપ જે રીતના નય-નિક્ષેપ-પ્રમાણ પ્રવચન-શ્રી નિગમમાં કહેલું છે તેવું અન્ય મતેમાં કહ્યું નથી. માટે તાત્વિક સ્વરૂપ અહીં જ જાણવા મળે છે. તેથી તેના પ્રરુપક શ્રી જિનેશ્વરદેવ ઉ૫૨ અંતરંગ બહુમાન -પ્રીતિ પેદા થાય છે જે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણ બને છે. પ્ર-૧૯ અભવ્યાદિ છે પણ દ્રવ્ય સાધુપણાને સ્વીકાર કરે છે તે તેમને પણ આ શ્રધા કહેવાય ને ? ઉ૦-ના. જ્ઞાનાવરણીય કર્મોના તીવ્ર ક્ષયે પશમના કારણે નવપૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત થાય. પણ દર્શન મેહના ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ વિના સમ્યકત્વ આવે નહિ. વળી અહીં તાત્તિવક પરમાર્થ સંશવને અધિકાર છે. તેને તેમને અસ ભવ છે. બીજાને દેશનાદિ દ્વારા સમજાવે પણ પિતાના હૈયાને અડે જ નહિ. પ્ર-૨૦ બીજી સદણાનું નામ જણાવે. ઉ૦-દષ્ટ પરમાર્થ સેવન. પ્ર૦-૨૧ તેનું સ્વરૂપ સમાન. ઉ૦-સુ-સુઠું-સમ્યમ્ નીતિપૂર્વક-સારી રીતે, દષ્ટ એટલે પ્રાપ્ત કર્યા છે, જયા છે, પરમાર્થ—અવાજીવાદિ પદાર્થો જેમણે, તેમની જે સેવા-ભકિત કરવી. અર્થાત્ ભગવાનની આજ્ઞા મુજબ ગુર્વાદિની સેવા ભકિતથી સારી રીતના જાયા છે જીવાજીવાદિ પદાર્થોનું સ્વરૂપ જેમણે તેવા સુવિહિત આચાર્યાદિની સેવા-ભકિત કરવી તેનું જ નામ છે સુદષ્ટ પરમાર્થ સેવન, ગુણીજનની સેવા-ભકિત કરવાથી તેમના ગુણે સેવકમાં પણ આવે છે. પ્રવ-૨૨ મુનિજનને કયા કયા વિશેષણે આપ્યા છે? Page #217 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૭ : આ ક-૬ તા. ૪-૧૦-૯૪: : ૨૪૫ ઉ૦-રત્ન પારખુ ઝવેરી જેવા વેરી, સંવેગમાં જ રમનારા, શુદ્ધ માગ પ્રરૂપક ઝવેરી જેમ મૂલ્યવાન રત્નાદિની પરીક્ષા કરી શકે તેમ તેઓ પોતાની પાસે આવનારા જીવોની ગ્યતાદિની પરીક્ષા કરી તેની યોગ્યતા પ્રમાણે ધર્મ આપે છે. મોક્ષને જ જે ઉત્કૃષ્ટ અભિલાષ તે સ્વરૂપ જે સંવેગ તેમાં જ મગ્ન હેવાથી પિતાની પાસે આવનારા છાને પણ સંવેગમાં ઝીલતા કરે છે. - જે પોતે જ સંવેગમાં જ મસ્ત હોય તે જ આત્મા સાચે માર્ગ બતાવી શકે છે. આ કાળમાં તે શુધ માગ પ્રરૂપક શોધવા પડે તેવા છે. આ શુધમાર્ગ પ્રરૂપક ગુણ થકી તે શ્રી આચાર્ય ભગવંતેને શ્રી તીર્થંકર પરમાત્મા સમાન કહ્યા છે “શુદધ માગ પ્રરૂપક થકી જે જિનવર સમ ભાખ્યા રે, પ્ર-૨૩ મુનિજનની સેવાનું ફળ શું કહ્યું છે? ઉ૦-સમ રૂપી સુધા નામ જે અમૃત તેની પ્રાપ્તિ થાય છે. પ્ર૦-૨૪ સમતારુપી સુધા એવી ઉપમનું કારણ શું? સુધા એટલે અમૃત. અમૃતપદની પ્રાપ્તિ એ સાધ્યયિ છે. અને અમૃતપદની પ્રાપ્તિ માં સમતાએ કારણ બને છે કે, શ્રી જિનેશ્વરદેવના શાસનમાં નાનામાં નાને ધમ કે અનુષ્ઠાન એક પદને પામવા માટે જ કરવાનું છે. માત્ર પુણ્ય-પાપ જ સાથે આવનાર છે. गृहीत्वां पुण्यपापे द्वे नाणके स्वयमजिते । . शेषं विमुच्य निःशेषं जीवा यान्ति भवान्तरे ।। છવા આ ભવમાં સ્ત્રી-પુત્ર-પરિવાર ધનાદિક સર્વ વસ્તુને છોડીને પોતે જ મેળવેલ પુણ્ય-૫ ૫ રૂપી બે જાતના ધનને લઈ અન્ય ભવમાં જાય છે. તે ધર્મની તત્પરતા આવે. इहोपपत्तिर्मम केन कर्मणा क्व च प्रयातव्यमितो भवादिति । विचारणा यस्य न जायते हृदि कथं स धर्मप्रवणो भविब्यति ॥ દરરોજ આત્માએ વિચારવું જોઈએ કે-આ ભવમાં મારો જન્મ કયા કર્મથી થયે છે અને આ ભવમાંથી નીકળીને કયા ભવમાં મારે જવાનું છે. આવી વિચારણા જેના હૃદયમાં જ ન્માષ્ઠક્કમ માં પર શી રીતે થાય? Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમ: અનંતલધિનાથ શ્રી ગૌતમ સ્વામિને નમઃ નમામિ નિત્ય ગુરૂ રામચન્દ્રમ્ (મુંબઈ) કાંદીવલી–દહાણુકરવાડી મધ્યે નિર્માણાધિન શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠિત થનાર તારક શ્રી જિન બિંબ ભરાવવાની ઉછ મણમાં લાભ લેવા સકળ શ્રી સંઘને હાર્દિક આમંત્રણ (મુંબઈ) કાંદીવલી (વેસ્ટ)માં દહાણુકર વાડી મહાવીરનગર વિસ્તારમાં જેની { થનાર વિશાળ વસતિને નજર સમક્ષ રાખી અમાએ “શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના છે મનરમ્ય શિખરબદ્ધ જિનાલયનું નિર્માણ કાર્ય એક વરસ યા હાથ ધર્યું છે. પૂ. જૈનશાસનના મહાન તિર્ધર કલિકાલ કલ્પતરૂ સ્વ.આ.ભ. શ્રીમદ્ વિજય છે { રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની દિવ્ય કૃપાથી પૂ. તપરિવરતન આ ભ. શ્રીમદ વિજય { રાજતિલક સૂરીશ્વરજી મ.સા.ના તથા પૂ. સુવિશાળ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ વિજય છે મહોદય સૂરીશ્વરજી મ. સા.ના મંગળ આશીર્વાદથી તેમજ પૂ. મુનિપ્રવર શ્રી નયવર્ધન 8 વિજયજી મ.ની પ્રેરણા તથા માર્ગદર્શનથી ચાલી રહેલું આ નિર્માણ કાર્ય કુંક સમયમાં છે ને પણ થશે. તે નવ નિર્મિત ભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામી ૧(૪૧”) ઈચના ભગવાન આદિ તથા બાજુમાં ૨૭” ઈચના બે એમ તારક ત્રણ શ્રી જિનબિ બે પધરાવવાના છે તે તમામ જિનબિંબ ભરાવવાની ઉછામણી પૂજ્ય તપસ્વિ સમ્રાટ આ.ભ. વિજય રાજતિલક સૂરીશ્વરજી મ. સા.ની તથા પૂ. ગચ્છ સમ્રાટ આ.ભ. વિજય મહોદય સૂરીશ્વરજી છે મ.સા.ની પુનીત નિશ્રામાં શ્રી મેતિશ લાલબાગ ઉપાશ્રયમાં બોલાવવામાં આવશે. તે છે ઉછામાણીના આ મંગલ પ્રસંગે પ્રભુભક્તિને લાભ લેવા પ્રભુભકતને નેહભર્યું નિમંત્રણ છે. દિવસ-કારતક વદી ૩ સેમવાર ર૧-૧૧-૯૪ સવારે વ્યાખ્યાન સમયે. પિસ્ટ સરનામું : લી. પ્રાણલાલ સી. શેઠ શ્રી કવેતાંબર મૂ ત ઉદય કલ્યાણ આરાધક ૧, બે બે ટોકીઝ કમ્પાઉન્ડ, જેન ટ્રસ્ટના ટ્રસ્ટીએ મલા (વેસ્ટ) ૪૦૦૦૬૪ 1 ફેન : ૮૮૨૩૯૧૪ R Page #219 -------------------------------------------------------------------------- ________________ T ક : - I MIT ક વાંશ: - 11 પ્રારા ભૂલકાઓ, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવીને પાણીની જેમ સરી ગયા. ગામડે-ગામડે, શહેરે શહેર, નગર-નગરે એ મહાપર્વનું ઉમાભેર સુસ્વાગતમ કરવામાં આવ્યું. તે આપણે સહુએ ચર્મચક્ષુ વડે જોયું. અરે ! આ પર્વની ખ્યાતિ તે સંવત્સરી હામાપનાથી જ છે. સંવત્સરી ક્ષમાપનાની સમી સંધ્યા પહેલાં જ સહુને સહુએ ખમાવી દીધાં. એટલે ઘરમાં, મકાનમાં, સ્કુલેમાં, શેરીમાં, ગમમાં, દેશમાં કે દુનિયામાં રહેલે નાનામાં નાને જીવ પણ આપણે દેસ્તમિત્ર બની ગયા. કેઈ આપણું દુશ્મન રહ્યું નહિ. સર્વે આ૫ણું લાડકો-પ્યારા મિત્ર બની ગયા કેવું અદભૂત કાર્ય આ પર્વે આપણી પાસે કરાવ્યું ? તમે ૨ એ સુંદર મઝાની આરાધના કરી જ હશે! પણ, હવે સંવત્સરીના પારણું કરી એ ઉપાયના બારણું બંધ નહીં કરતા. નિત્ય વંદન, સામાયિક, પ્રતિકમણ, વ્યાખ્યાનાદિ શ્રવણદિ ચાલુ રાખશે. સુગુરુ નગવંતના સત્સંગથી જીવનમાં શું શું ઉતાર્યું અને શું શું આચરણમાં મુક્યું તે જણાવશે? હું તમારા સૌની પ્રતિક્ષા કરું ને ? તે લખી મારું સરનામું. -રવિશિશુ ઠે. જૈન શાસન કાર્યાલય, જામનગર–૩૬૧૦૦૫ શ્રદ્ધાંજલી “જીવન હતુ તુજ શા મન કાજે, વચનમાં જનઆશા રમતી, માન અને અપમાનમાં તારી અપૂવ સમતા દીપતી, અંતિમ સમયે અરિહંત સ્મરણે મનડું દીધુ જેડી. એવા ગુરૂવર રામચંદ્ર અમ ભવબંધન દેજે તેડી.” શ્રી મહાવીર પરમાત્માના શાસનના શણગાર, જૈન શાસનના અણનમ અણુગાર, અગણિત ગુણાના આગાર, મુનિજન હૈયાનાં હાર, ભારત વર્ષોલંકર, તપગચ્છાધિપતિ, વ્યાખ્યાન વધસ્પતિ પ.પૂ. આચાર્યદેવશ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ભવિજન પૂછત, મુનિગણ વંદીત, સૂરિ ગણ સેવત, શ્રેષ્ઠીગણ ચૈમિત, મ.સા.ના સુપવિત્ર ચરણકમળમાં કેટી કેટી વંદના. સત્તરમાં વર્ષે સંયમને સ્વીકાર કરીને શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાનની સત્યે તેરમી વાટને જીવનના અંત સુધી શોભાવનારા આ મહાપુરૂષના ગુણગાન Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક). શી રીતે ગાઈ શકુ? શક્તિ નથી પરંતુ ગુરૂદેવ પ્રત્યેની ભકિતને વશ થઈ બાળચેષ્ટા કરી રહ્યો છુ મારી આ ક્ષતિને મહાપુરૂષે માફ કરે. માતા સમરથ બેન અને પિતા છોટાલાલના નંદન ત્રિભુવન વાલમાંથી રામવિજય બનેલ આ મહાપુરૂષના જીવનમાં દેવાંશી તત્વ હતું. તેમના મુખમાં સરસ્વતિના, હૃદયમાં અરિ. હંતને, કરકમળમાં શાસ્ત્રને, ચરણમાં લક્ષમીને અને મસ્તકમાં જિનાજ્ઞા નો વાસ હતા. તેમની આંખોમાં કરૂણાનું અમૃત હતુ અને શાસ્ત્ર રક્ષા માટેની અચલતાનું નિષ્કપ તેજ પણ હતું. એક દિવ્ય તેજપુંજ સમાન આ તેજ “રામવિજયથી માંડી “વિજય રામચંદ્ર સૂરિ સુધી આઠ-આઠ દાયકા સુધી શ્રી સંઘે માણ્ય. સેંકડો વર્ષોમાં ન જોવા મળી હોય તેવી અતિ ભવ્ય દિક્ષાએ. અતિ પુન્યશાળી છતાં અતિ નિવૃહિ એવા આ મહા પુરૂષની હયાતીમાં જોવા માટે આપણે ભાગ્યશાળી બન્યા. તેમની વૈરાગ્યવાહિનિ દેશના દ્વારા સેંકડો ભવ્યાત્માઓ મહાત્મા બન્યા. હજારે આત્મા ધર્મામા બન્યા. બાળપણથી નિડરતા, મકકમતા અને સત્યના પક્ષપાતી હતા. સત્ય ખાતર તેમણે જીવનમાં અનેક સંઘર્ષોને સામને કર્યો હતો અને આયુષ્યની છેલી પળ સુધી તેમણે સત્યને પકડી રાખ્યું હતુ. અનેક મુશ્કેલીનો સામનો કરી તેમણે દીક્ષા માગને જગતના કલ્યાણ માટે સુલભ બનાવ્યો. સવિ જીવ કરૂ શાસન રસી” જેવી ભાવના તેમના અંતરમાં અવિરત રમતી હતી અમારા જેવા અનેક બાળકોને વાત્સલ્યની, અમિવર્ષા દ્વારા ભિંજવી, હૃદય જીતી લેનારા, અનેક યુવાનને સંસારની ભયંકરતા બતાવી, સંયમ માર્ગે લાવનારા. અનેક વૃદ્ધોને ધર્મની મહત્તા બતાવી, જીવન પવિત્ર કરાવનારા તથા સર્વ જીવો પ્રત્યે “છેડવા હવે સંસાર, લેવા જે સંયમ, મેળવવા જેવો મોક્ષ” આ ત્રણેય પદે વડે ભાવકરૂણુ થી આત્મ કલ્યાણને સંદેશો આપી જીવન ભર દર્શન પદની આરાધના, પ્રભાવના અને રક્ષા કરી. સવ પરનું દર્શન નિર્મળ કરી. “દર્શન” નામના બંગલામાં ક્ષાયીક દર્શનને પાપ્ત કરવા સમાધિપૂર્વક પ્રયાણ કરી ગયા. આવા પરમતારણહાર ગુરૂદેવ પ્રત્યે મારી એક જ માંગણી છે કે “ગુરૂદેવ મુજમન મદિરે વારસ બની બેસી ગયા, ગુરૂદેવ મુજ મન મંદિરે આરસ બની છાંઈ ગયા. ગુરૂદેવ તુજ ગુણ રાજ્યને વારસ મને જ બનાવજો, તુજ ભકિતથી મુકિતથી મળે આશિષ એવા આપજે” વળી હે ગુરૂદેવ આપ જા બિરાજો છો ત્યાંથી એટલી જ કૃપા વરસાવજે કે “આપે બતાવ્યા માગથી મન મારૂ જરિયે ના ચલે, ભાગ્ય મળ્યા ગુરૂ આપ હવે મુજ મન બીજે કયાંય ના ફી Page #221 -------------------------------------------------------------------------- ________________ વર્ષ.૭ એક ૬ તા ૪ -૧૦-૯૪ ! - ૨૪૯ કરૂ વિનતિ ભવભવ હવે ગુરૂ એક આ પજ મુજ થજો, મુંજ હાથ જાલી સાથ તુમ મુકિત પુરીએ લઈ જજો” -દશન હરેશભાઇ શાહ-રાજકોટ (ઉંમર ૧૧ વર્ષ) જોડકણું ધન્યવાદ સાથે નામ છાપવામાં બાળ-ગઝલ આવશે) હેય તુજ આયુ, સદી કે બે સહી અથવા હજાર ૧ રાત્રિના બે ૧ પારણા એક દિવસ તો જવું પડશે, તજી સી સંસાર ૨ પાંચમા દિવસે ૨ પારણું તું રંક છે કે રાજ, ફેર કંઈ પડશે નહિ ૩ ઈછિત વસ્તુ આપે ૩ વડાક૯૫ અંતમાં તે બેઉને, સરખે જ બોલશે બજાર, ૪ સાતમા દિવસે ૪ ક૯પવૃક્ષ, -ઈશીતા ૫ પહેલે ૩પસગ ૫ આંતર નકામુ-નકામી ૬ છકૂતપ ૬ જન્મવાંચન નિર વિનાની નદી નકામી ૭ અંતિમ કેવલી ૭ ગોવાળીએ ભાવ વિનાની ભકિત નકામી ૮ પાંચમે સવારે ૮ જંબુસ્વામી શાહી વિનાની પન નકામી ૯ વીશ ઉપસર્ગ ૯ સંગમદેવ પ્રાણ વિનાનું શરીર નકામું. ૧૦ ૬૦ નવકારવાળી ૧૦ પ્રાયશ્ચિત ધર્મ વિનાનું જીવતર નકામું ' -ઉપેન્દ્ર સી. શાહ કાંડા વિનાનું ઘડીયાળ નકામું | હાસ્ય દરબાર ઉત્સાહ વિનાને તહેવાર નકામે બાપા-પ્રદૂષણ એટલે શું ? જૈન શાસન પામ્યા વિનાનું જીવન નકામું દિકરા-અમે ભણતા ત્યારે આવા કેઈ શબ્દ ભગવાન પાસે સુખની માગણી કરવી એ સાંભળેલા નહી અમે તે પાદના અને પણ નકામી હસના. બાલવાટીકા વિનાનું જૈન શાસન નકામું, -મેહુલ ટી. શાહ ખેતવાડી અમી વિનાની દષ્ટી નકામી. આ છે બાલવાટિકાનું ગૌરવ” -અમી આર. શાહ [શાન્તિનગ૨] (આ નાનકડા ભૂલકાએ પૂજ્યપાદશીની કલિકાળનો પ્રભાવ પૂણ્યતિથિએ સુંદર મઝાના ગુણાનુવાદ કર્યા કલિકાળમાં જડ-બુદ્ધિવાળા લોકોની વૃદ્ધિ છે તે અંગે પ્રસ્તુત કરીએ છીએ. તમે પણ થાય છે. ગુણાનુવાદ, ગુરુગુણ સ્તવન, આદિ બનાવ્યા કલિકાળમાં જગત શોભા વગરનું હોય છે. હેય તે લખી મોકલશે તમને પણ ન્યાય કલિકાળમાં બે વચની લકે ઘણાં હોય છે. મળશે. કલિકાળમાં સત્ય માર્ગને ત્યાગ કરનારા ઘણા ધન્યવાદ-નાકુડા ભૂલકાને...) ન હોય છે. -શ્રી રવિશુશિ કલિકાળમાં દુર્જનની પાંચશેરી ભારે હોય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ : : શ્રી જૈન શાસને (અઠવાડિક) : કલિકાળમાં ધનની તુચ્છા પૂર્ણ થતી નથી. પરંતુ રમત-ગમતમાં બધી સતી ના નામ કલિકાળમાં દોષારંભ પણ હર્ષ માટે થાય છે. આડા અવળા લખાઈ ગયા હવે શું કરું? કલિકાળમાં વૈરની પરંપરાઓ લાંબી ચાલે છે તમે મને મદદ કરશે ? યાદ રહે કેઈ અક્ષર કલિકાળમાં જૂઠ બોલવાની પદ્રતા વધે છે. લખવા ભૂલાય ગયા હોવાથી એકના એક અક્ષકલિકાળમાં ચોરી કરવાનું ચિત્ત હોય છે. જેનો ઉપગ ફરીવાર પણ કરવું પડે. કુલે કલિકાળમાં ખુશામતીએ પિોષાય છે. નવ સતીઓના નામ છે) કલિકાળમાં સિદ્ધાંતો સાથે બાંધ છોડ કરવાની ધા | ૨ | ન | | | | | - બુદ્ધિ પણ પેદા થાય છે. | રી | ધા | જ | દા | મી (આ સર્વે કલિયુગ મહારાજાની પ્રસાદી | વ | સ | મા | ણી | 21 છે. સમજીને તેનાથી દૂર રહેવા જેવું છે.) | ણ | કુ | સુ , મૃ | ભ| -લધિ એન. શાહ (વાલકેશ્વર) ગ | gી | વ | દ્રા | 11 ધરાતે નથી ધરાતે -મેઘના પી. શાહ બેરીવલી) વેપારી વેપાર કરતા ધરાતો નથી. ચોર ચેરી કરતા ધરાતો નથી. શ્રી જેન જ્ઞાનભંડાર તથા ગૃહ ભંડારના જુગારી જુગાર રમતા ધરાતે નથી પ્રેમી ભાગ્યશાળીએ ચોગ્ય વકતા વ્યાખ્યા કરતા ધરાતો નથી. અગત્યનું સૂચન ખેલાડી રમત રમતા ધરાતે નથી આપના જ્ઞાન ભંડારમાં ભારતીય પ્રશ્ય અધમજન અધમ કરતા ધરાતે નથી. તન્ય પ્રકાશન સમિતિ પિંડવાડ” પ્રકાશિત પ્રેસવાળો નવું-જુનું છાપતા ધરાતો નથી. કમ સાહિત્યની ગ્રંથ શ્રેણિના નોંધાયેલ ક.મી કામ કરતા ધરાતે નથી (હાજ૨) ગ્રંથની નામ નંબર સહિત એક અગુણ અવગુણ જોવામાં ધરાતો નથી નોધ અમને નીચેના સરનામે વહેલી તકે કેષાધ્યક્ષ ધન ગણતા ધરાતે નથી પહોંચાડવા નમ્ર વિનંતી છે. ભિખારી ભીખ માગતા ધરાતે નથી જેથી તમને અપ્રાપ્ત ગ્રંથ પ્રાપ્ત થઈ રવિશિશ બાળ લેખ જોતાં ધરાતે નથી શકે. તેની વ્યવસ્થા અમે વિચારી ગ્ય અમે બાલવાટીક જતા ધરાતા નથી. કરી શકીએ. પરંતુ, પ્રિય મિત્રો ! | (હવે આપણે આ બધાથી ધરાઈ જઈશું ભારતીય પ્રાચ્ય તત્ત્વ પ્રકાશન સમિતિ પિંડવાડા તે જ સુંદર, આકાધના કરી મોક્ષે જ ઈશું.) શાહ લાલચંદ છગનલાલ -કુનાલી એમ. શાહ (ચંદનબાળા) નોંધ મોકલવાનું ઠેકાણું : ભુલભુલામણી પૂ. આચાર્યદેવશ્રી જગચંદ્ર સૂરીશ્વરજી મ. (પાઠશાળાના સાહેબે પરિક્ષામાં પ્રથન ઠે. શ્રી પ્રેમસૂરિ. ગુરુમંદિર–મંદિર પાછળ, પૂછવા માટે અમુક સતીઓની વાર્તા કહી હતી. પિ.પિડવાડા-૩૦૭૦૨૨ જી સિરોહી (રાજ.) Page #223 -------------------------------------------------------------------------- ________________ - આ ન હ LIBISEEJIE MELLEM - 1 In : -- - કાકા કારક માતૃ આશિષ (મુંબઇ) તપાગચ્છા- નાના સંઘના પ્રમાણમાં આરાધના ધિપતિ આ પૂ.આ.શ્રી વિ સમચન્દ્રસૂરીશ્વરજી ઉ૯લાસમય થયેલ માના શિવરને, સુવિશાલ ગચ્છાધિપતિ ભા.સુ. ૮ ના પૂ.સા. શ્રી હેમપ્રભાશ્રીજી પૂ આ. શ્રી વિ મહદય સૂરીશ્વરજી મ.ની તારક મ.ના શિષ્યા પૂ. સા. શ્રી કેશીલ શ્રીજી આશાથી '. મુ. શ્રી પ્રશાંત દર્શન વિ.મ. મ ની ૭૪ મી એ ળીની તપશ્ચર્યાની પૂર્ણા. તથા પૂ.મુ. શ્રી મતિરત્ન વિ.મ. શ્રી પર્યુષણ હુતિની અનુમે દનાથે શ્રી રજનીકાન્તભાઈ મહાપર્વની આરાધના માટે પધારેલા હતા. એમ. શાહના ગૃહે ચતુર્વિધ શ્રી સંઘ સાથે દરરોજ 5 મુ. શ્રી પ્રશાન્તદર્શન વિ.મ.ના વાજતે-ગાજતે પધ રેલ, તપ અંગે પ્રાસં. અઠ્ઠાઈ ધરા, શ્રી કcપસૂત્રના પ્રેરક પ્રવચને ગિક પ્રવચન બાદ તેઓ તરફથી ગુરુપૂજન થયા હતા સૂત્ર વાંચનાદિ બેલી તથા સ્વપ્ન સંઘપૂજનાદિ થયેલ. ઉતારવાને બલી સારામાં સારી થઈ હતી. ભરૂચમાં ભવ્ય ભાવવૃદ્ધિ-ભરૂચ અને પર્વ ની આરાધના ઉલ્લાસપૂર્વક થઈ ભક્તામર શકુનિકા વિહરમાં પૂ. શાન્ત તપહતી. રોગ પ્રભાવનાદિ થયેલ ભા. સુ ૩ના મુતિ આચાર્ય પુર્યાનંદ સૂરિજી મ. પૂ. અ.સૌ. ભાબેન મનહરલાલ સંઘવી (કદી- વિકિમી તપસ્વી અ.શ્રી વરિષે સૂ.જી વલી) તરફથી સંઘપૂજન કરાયેલ. મ, પ્રવચનકાર મુનિ શ્રી મહાસેન વિ.મ.ઠા. ૮ ત્થા પૂ.સ. ઇવી સરસ્વતી શ્રી મ ઠા. ૭ પૂજય શ્રીજીના આજ્ઞાવત્તિની પૂ સા. શ્રી ચાતું માસ પધારતા તા. ૧૦ ભવ્ય સામૈયુ હેમપ્રભાશ્રીજી મ. પણ અત્રે ચાતુર્મા સાર્થે થયેલ સમુહ આયંબિલ છ સંઘ પુજને બિરાજમાન છે. શ્રાવિકાઓને પણ સુંદર આંગી આદિ સુંદર થયેલ પ્રતિદિન અખંડ આરાધના કરવી રહેલ છે. અઠ્ઠમ આયંબિલે બહુમાન પ૧) રૂ થી ચાલુ ભા.સ. ૬૭ ને રવિવારના પાંચ જિના છે. કાર તીર્થનું નિર્માણ છાણ વા સદ લોની દયપરિપાટી નીકળેલ તે પછી રેડ પર થઈ રહ્યું છે. વિહારમાં સુવિધા માટે તપસ્વીઓનું બહુમાન તથા માતૃઆશિષમાં ઉપાશ્રય બનશે, જેનશાળા ધર્મશાલા વસતા દરેક જૈન-જૈનેતરભાઈ-બહેનોની, જિલાલય ક્રલપસૂત્ર મંદિર સાથે નિમણ સંઘની સ ધાર્મિક ભકિત કરાઈ હતી. થશે જેનું ભૂમિપૂજન પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ સ્નાત્ર ઉત્સવ ઉજવાયેલ ભાતું અપાપૂ.મુ. શ્રી મતિર ન વિ.મ. અત્રેથી જ યેલ છાણી અમીન નગરમાં અંજનશલાકા વ્યાખ્યાન માટે પાવાપુરી (નવમી ખેતવાડી) પ્રતિષ્ઠા ઉત્સવ બાદ રેજ અમી ઝરણું ચાલુ આવ-જા કરતા હતા. છે. ભાવિકેને ભકિતભાવ વધી ગયો છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક). રતલામ નગરે આરાધના ભવન મયે શિખ્યા, પ્રશિખ્યાઓની તપચ નિમિતે પર્વાધિરાજ પર્યુષણાની આરાધના લમીબાઈ જૈન આરાધના ભવનની શ્રાવિનિમિત્તે કાઓ તરફથી ભવ્ય વરઘેડો નીકળેલ. તથા પ. પૂ. મુ. શ્રી ગીન્દ્ર વિ. મ. તથા બપોરે વિજય મુહર્ત પાટલા પૂજન ભા. પ.પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિ.મ. ની નિશ્રામાં સુદ ૧૪ ના વિજય મુહુતે હૈં. ઝમકલાલ પર્યુષણ પર્વની આરાધના ઘણી જ સુંદર મિશ્રિમલજી કટારીયા તથા મિશ્રીમલજી રીતે થવા પામેલ. આઠેય દિવસ વ્યા. માણેકલાલજી કાંકરીયા પરીવાર તરફથી શ્રી બાર જુદા જુદા ભાવિકે તરફથી પ્રભાવના લઘુશાંતિ સ્ના, ત્યારબાદ સાકરની પ્રભાવના. કરવામાં આવેલ, સંવત્સરીના દિવસે પ્રાતઃ ભા. સુદ ૧૫ ના દિવસે વારે ૮-૦૦ ૮ બજે રીત્ય પરિપાટી ત્યાર બાદ બારસા વાગે શ્રીમાન સમીરમલજી ચાંદમલજી સૂત્રનું વાંચન થયેલ. તથા શ્રી સમેતશિખ- લુણીયા પરિવાર તરફથી તપસ્વી સાધુ મહારજી તીર્થના રહાણ અંગેની રજુઆત થતાં, રાજ સાહેબ સાથે શ્રી ચતવિધ સંઘમાં રૂ. વીસ હજારનું ફંડ થયેલ તથા સાંજે વાજતે ગાજતે તેમના ઘેર પગલા કરવામાં પ્રતિ. બાદ શ્રીફળની પ્રભાવના કરવામાં આવેલ ત્યાં તેમના તરફથી શ્રી ગુરૂપૂજન અ.લ. અને શ્રી સંઘપુજન થયેલ. ભા. સુદ ૮ ના રોજ પરમ પૂ. મુ. - ભા. સુદ ૧૪ ના ૫.૫ મુકી દિવ્યાનંદ દિવ્યાનંદ વિ. મ. ની ૧૦૦+૮૫મી ઓળીની વિ. મ. ૧૦૦+૮૫ મી ઓળીની પૂર્ણાહુતી આરાધના નિમિત્તે શેઠશ્રી સુજાન માલજી નિમિતે વ્યાખ્યાનમાં મુળ ડભોઈ હાલ જડાવચંદજી તરફથી ગુરૂપૂજન તથા શ્રી નરેડાવાળા પ્રણીતકુમાર પોપટલાલ તરફથી સંઘપૂજન કરવામાં આવેલ તથા શ્રેણિક ગુરૂપૂજન અને સંઘપૂજન રાખવામાં આવેલ કુમાર માંગીલાલજીના ૧૬ ઉપવાસ નિમિતે - ભા. વદ ૧ ના ઓળીના પારણા નિમિતે તે દિવસે પણ શ્રી ગુરૂપૂજન તથા સંઘપૂજન કરવામાં આવેલ. તથા પર્યુષણ પર્વમાં પ. પૂ. મુ. દિવ્યાનંદવિજયજી મ. સા.ના થયેલ વિવિધ તપશ્ચર્યા તથા પ. પૂ. મુ શ્રી સંસારીભાઈ મુળ રાજકોટ હાલ મુંબઈ દિવ્યાનંદ વિ.મ. ની ૧૦૦+૮૫ મી ઓળી વાળા શ્રી નંબકલાલ મણીલાલ ટાળીયા ભા. સુદ ૧૪ ના પૂર્ણ થતી હોય તે નિમિતે તરફથી ગુરૂપૂજન અને સંઘપૂજન રાખવામાં ૫ દિવસને શ્રી જિનેન્દ્ર ભકિત મહોત્સવ આવેલ રાખવામાં આવેલ. ભા. વદ રના એળીના પારણા નિમિતે ભા. સુદ ૧૩ ને સવારે ૭-૩૦ વાગે મુંબઈ નિવાસી વિનકુમાર રતીલાલ પારેખ કુંભસ્થાપન, દીપક સ્થાપન, જવારા પણ, તરફથી ગુરૂપૂજન તથા સંધપૂજન રાખવામાં તથા ૮-૩૦ વાગે સાદેવીશ્રીજી સુરલતાશ્રીને આવેલ. Page #225 -------------------------------------------------------------------------- ________________ " : વર્ષ ૭ : અંક ૬ તા. ૪-૧૦-૯૪ નિયમીત વ્યાખ્યાન ચાલું છે કે અઠ્ઠમતપના ૩-ત્રણ દિવસ સુધી ૫ પૂ. સારી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. પંન્યાસ વસેનવિજયજી મહારાજ સાહેબ, જામનગર-દિગ્વિજય પ્લોટ-શેઠ શ્રી પૂ. મુનિ હેમપ્રભવિજયજી મ. સા. તથા પુ. આણંદજી ક૯યાણજી પેઢી તરફથી તારીખ મુનિ કોલસેનવિજયજી મ. સા. આદિ મુનિ ૩-૮-૯૪ ના સરકયુલરના અનુસંધાને ઉપ- ભગવતેએ સુંદર શૈલીમાં આ બાબતે રેકત અમારી સંસ્થા (પેઢી) તરફથી અઠ્ઠમ સવિસ્તાર વ્યાખ્યાન ફરમાવેલ. સમેતશિખર તપની આરાધના ખૂબ જ ભાવ-આનંદ- તીર્થ ઉપર જે આપત્તિ આવેલ છે તેને ઉમંગથી કરાવવામાં આવેલ. પ. પૂ. પં. વિસ્તારથી વ્યાખ્યાન વખતે દરેક વ્યકિતવાસેનવિજયજી મ. સા. તથા પૂ. મુનિ એને સમજણ પડે તે રીતે સવિસ્તારથી કમલસેનવિજય જી મ.સા ની સંનિધ્યમાં આ વ્યાખ્યાનમાં વર્ણન કરેલ. તપની આરાધના ક્રિયા સાથે થયેલ. આ દરરોજ ૩–ત્રણ દિવસ સુધી સંઘપુજના તપનાં અત્તર૫ રણ તથા પારણું નીચે આદિ પ્રભાવના થયેલ મુજબના ૪-૨ાર ભાગ્યશાળીઓ તરફથી આપના તરફથી જે તીર્થરક્ષા માટે કરાવવામાં આવેલ. ભગીરથ પ્રયાસ ચાલે છે તેમાં અમારે ઉપ(૧) શ્રી મેઘજી વિરપાર શાહ, (૨) રકત સંઘ સહભાગી થશે. અન્ય કોઈ શ્રી દેવચંદ ખીમચંદ શાહ, (૩) શ્રી કુલ- બાબત વિશેષ પ્રકારે હોય તે અમને ચંદ રામજી શાહ (૪) શ્રી વિરચંદ ગેસર જણાવશે. શાહ. અઠ્ઠમતપની આરાધનાની કુલ સંખ્યા ૧૬૨ ની થયેલ છે. અત્તરપારણુ તથા પારમુને લાભ લેનાર ભાગ્યશાળીઓ તરફથી જેન શાસન તથા મહાવીર શાસન માટે તપસ્વીઓને ચાંદીનો સિક્કો આપી બહુમાન નવસારીના પ્રતિનિધિઓ કરેલ. ઉપરાંત અન્ય ભાગ્યશાળી ઓ તરફથી શ્રી ભરતભાઇ એમ. શાહ રૂા. ૫૯૭ (અંકે રૂ. ઓગણ સાંઈઠ) ની રેકડ ઠે. ડી. એન. આર. ડાયમંડ પ્રભાવના થયેઃ ૩-ત્રણ દિવસ સુંદર આરા- આશાનગર બેઓ હાઉસ સામે, ધના થયેલી. લોકેએ અઠ્ઠમ કરેલ નથી | નવસારી કે.નં. ૫૦૪ ૬૪ તથા ૫૫૯૧ તેઓએ પણ ખૂબ જ સારી અનુદના શ્રી ભૂપેન્દ્રભાઈ ગભરૂચંદ કોઠારી તથા ૩-ત્રણ દિવસ શ્રી સમેતશિખર પાર્થ એ. જયશાલી એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલેર નાગ તલાવડી નાથાય નમ: ના જાપ કરેલ, સારી સંખ્યામાં નવસારી લકોએ લાભ લીધેલ છે. દર Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક ૧ ઇ. G, SEN 84 છે TUUSPICI ' પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || sa૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦૮ ૦ ધર્મના મહિમાના વર્ણન સાંભળવા તમે ઉત્સુક છે પણ ધમ કરનાર હોય, 9 તેની મનોદશા કેવી હોય તે ધ્યાનથી સાંભળતા નથી કે સાંભળ્યા પછી દરકાર પણ છે કરતા નથી માટે વર્ષોથી સાંભળવા છતાં હજી તમારામાં કાંઈ ફેર પડયે નથી. તે 9 ૦ કર્મના હુકમથી જે આત્મા ધમ કરે તેને કદિ પુણ્યાનુબંધી પુણ્યને બંધ થતો નથી. તે છે . સારી વાત માત્ર સાંભળવાની છે કે જીવનમાં ય ઉતારવાની છે ? 9 ૦ દુઃખને ટાળવા પાપ કરે તેય ભૂંડું અને ધર્મ કરે તેય ભૂંડું. 0 ૦ સંસાર કર્મથી છે. સુખ પુણ્યથી જ મળે, દુઃખ પાપથી જ આવે. અને વમ કર્મના 0 ક્ષયથી-ક્ષયપરામથી કે ઉપશમથી આવે. સાધુને શું ખપે અને શું ન ખપે તે જાણે નહિ તે શ્રાવક પણ નહિ. 0 , પ્રમાદને પિષવા, પ્રમાદને જીવતે રાખવા પ્રમાદથી ધર્મ પણ થાય. છે . મે ક્ષે જવાને રાજમાર્ગ સાધુપણું છે અને સાધુપણા માટે તલસે તેનું નામ શ્રાવક ! ગૃહસ્થનું ઘર અભંગ દ્વારા કહેવાય. તેળી તોળીને રસોઇ બનાવે તે ગૃહસ્થનું ઘર કે ન કહેવાય? લક્ષમી ડાકણ વળગે તેની પાસે નાગાઈ, લુચ્ચાઈ, બદમાશી કરાવે, ન કરવાના બધે 9 કામ કરાવે. ભેગભૂત પણ ઘણું ખાટાં કામ કરાવે છે, ખાવા-પીવાદિ મે જમજા પણ છે ઘણું ઘણું પાપ કરાવે છે. તેને હિસાબ કાઢવા માટે પ્રતિકમણ છે. તે બધા પાપ છે શદ કરી કરીને માફી માંગવાની છે અને ફરીથી તીવ્ર ભાવે તે પાપ ન થાય તેની છે કાળજી રાખવાની છે. 0 , પ્રમાદ ગમે તે ધમને વૈરી જ હેય. 0 પ્રમાદ ભૂંડા ન લાગે તે ધર્મક્રિયા બરાબર કરી શકે જ નહિ. તેને ધર્મક્રિયામાં જ & ઉતાવળ હોય. • સાધુ પ્રમાદને સંપૂર્ણ ત્યાગ કરે. ગૃહસ્થ તેની મર્યાદામાં ત્યાગ કરે. કેમકે પ્રમાદ છે છેડયા વિના ધર્મક્રિયામાં સારો ઉદ્યમ થઈ શકતું જ નથી. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખ બાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ વ -- 9 જમો 7374માણ ઉતાયરા ૩૫માડું. મહાવીર પન્નવસાWi UGU સામU| સવિ જીવ ફર્ડ ૭//Sઈ શાસન રસી tee 9 & ૦ અમૃત ઢોળી વિષપાન કરે છે. यत्नेन पापानि समाचरन्ति, धर्म प्रसङ्गादपि नाचरन्ति । प्र आश्चर्यमेतद्धि मनुष्यलोके, | ક્ષીર ઘરિત્યજ્ય ઉપવરિત . ખરેખર મનુષ્યલોકનું આ મોટુ આશ્ચય છે કે ક્ષીરનો ત્યાગ કરી વિષને પીવે છે કેણ ? જેઓ યત્નપૂર્વક પાપને આચરે છે અને અવસરે પણ ધમને આચરતા નથી. -: જૈન શાસન લવાજમ :- (નવા દર) ૧ વર્ષ રૂા. ૫૧] પાંચ વર્ષમાં રૂા. ૨૫૧] . ૨ વર્ષ રૂા. ૧૦૧] આજીવન રૂા. ૫૦૧] લવાજમ અOિજીવન દેશમાં રૂા.૪૦૦. લવાજમ વાર્ષિક | શ્રી જૈન શાસન કાર્યાલય દેશમાં રૂા. ૪૦ શ્રુતજ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ કે જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-૩ઠા૦૦5 Page #228 -------------------------------------------------------------------------- ________________ જીજાજી જ જwww આ જ્ઞાન ગુણ ગંગા છે. –પ્રજ્ઞાંગ ૦ નિરૂપસર્ગ એટલે મોક્ષ. શ્રીલલિતવિસ્તરા ગ્રન્થમાં કહ્યું છે કે 'निरुपसर्गो मोक्षः जन्माधुपसर्गाभावेन' શ્રદ્ધાના ભિન્નભિન્ન અર્થ-શ્રદ્ધારૂચિ (પચાશક વૃત્તિ) શ્રદ્ધા એટલે રૂચિ. -શ્રદ્ધાનિ ભિલાષ : (શ્રી આવશ્યક ટીકા અ. ૫) શ્રદ્ધા એટલે સ્વકીય અભિલાષા. -શ્રધા એટલે ભકિત, “–મવાતિશય : સામાપતા રૂન્ય (આવ. ચૂર્ણિ અ. ૫) -શ્રધા એટલે ચિત્તની પ્રસન્નતા, શ્રી ગશાસ્ત્રમાં કહ્યું છે કે'श्रद्धा मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमजन्योदकप्रसादमणि व चेतसः प्रसादजननी' શ્રદ્ધા મિથ્યાત્તવ મેહનીય કર્મના ક્ષપશમથી ઉતપન થનારી જલકાંત મણિની જેમ ચિત્તને વરછ કરનારી છે. ૦ મેઘાના અર્થ. -મેઘા એટલે મતિ, બુદિધની, પટુતા. -મેહા પડુત્વ ન પુનઃ ચલ” (આવ, ચૂર્ણ અ૫) ગશાસ્ત્રમાં “મેઘા ર સ છાવપટ્ટ: પાપકૃત–વજ્ઞાવાર જ્ઞાનાવર જયक्षयोपशमजचित्तधर्मःમેઘા એટલે સત્શાસ્ત્ર ને ગ્રહણ કરવામાં કુશલ, પાપશ્રુતની અવજ્ઞા કરનારે અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારો એક પ્રકારને ચિત્ત ધર્મ અથવા મેવા એટલે મર્યાદાવત્તિપણું પણ અસમંજસ પણથી નહિ, 'अथवा मेघया मर्यादात्तितया नासमजसत्वेन ! -આવ. શૂર્ણિમાં કેટલાક મેઘાને અર્થ “તગુણપરિજ્ઞાનમ્' તે કેટલાક આચાર્યો આશાતનાથી રહિત માર્ગ સ્થિત માસાતળાવિરક્ષિતો તક મળે તો ત’ એ પ્રમાણે કરે છે. ૦ યુતિને અર્થ. -ધૃતિ એટલે મનનું પ્રણિધાન, ચિત્તની સ્વસ્થતા. આવ. ૨ માં કહ્યું છે કે.. feતી મોસુcufહા, ટુ રાજવીfહું કો -ધતિ એટલે મનનું સુપ્રણિધાન એકાગ્રપણું, નહિ કે રાગાદિથી આકુળ થવાપણું. Page #229 -------------------------------------------------------------------------- ________________ - હા દેશધારક જી વિજયસૂરીશ્કરેજી મહારાજની - હ 2 2141 zor SUHOY V POLONA PEU Nel yule 4% : તંત્રી. N ન (સીબી NિS • % વાફિક • - 1 પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮મંજઈ) હેમેન્દ્રકુમાર જયુબલાલ evie , (૪જ ) •, 'સુરેશચંદ્ર કીરચંદ શેઠ (). P (૪જ જa) NSાર વિરyg1 . શિવાય ચ મia a 8 વર્ષ ૭ ] ર૦૫૦ આસો સુદ-૭ મંગળવાર તા. ૧૧-૧૦-૯૪ [અંક-૭ છે શ્રાવકપણું કયારે આવે? ઈક –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! | અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા ઉપકારી K પરમજિઓ ફરમાવે છે કે-જે આત્માઓને આ સંસારને જ રસ છે, મેક્ષની ઈરછા પણ છે પેદા કતી નથી, સંસારનું સુખ અને સંપત્તિ વિના તે ચાલે જ નહિ આવી માન્યતા જેની હોય તેવા જી પતે તે ધર્મ કરે નહિ અને બીજા જે આત્માઓ ધર્મ કરતાં કે $ હોય તેને ય અંતરાય કર્યા વિના રહે પણ નહિ. આ વાત સમજાય નહિ ત્યાં સુધી છે. | આત્માને દુર્ગતિમાં જવું પડે. છે આટલી સારી સામગ્રી પામેલા તમારે દુર્ગતિમાં જવું છે ખરું? તમારા પરિવારને { પણ દુર્ગતિમાં મોકલવે છે ખરો ? જે તમારે દુગતિમાં ન જવું હોય અને તમારા હ પરિવારને પણ જે દુગતિમાં ન મોકલ હોય તે તમારે ય ધર્મશીલ બનવું જોઈએ અને પરિવારને પણ ધર્મશીલ બનાવ જોઈએ. અને તે સાધુ ધમ પમાડવે જોઈએ અને કદાચ તે ન બને તે સાધુ ધર્મ પામવાની શકિત આવે તે ધર્મ પમાડ જોઈએ તેવા જ આત્માઓ ઝટ આ સંસારથી છૂટે અને મોક્ષને પામે. ચાપણી શી ઈરછા છે? સંસાર ગમે છે કે મેક્ષ ગમે છે? મિક્ષ ગમે તેને ધર્મ ગમે અને છે છે સંસાર ગમે તેને પાપ-અધમ ગમે. ધર્મ ગમે તે જ હયાપૂર્વક કહી શકે કે-સુદેવ-સુગુરુ અને ૪ ૨ સુધમ વિના કશું જ સારું પણ લાગતું નથી કે મેળવવા જેવું પણ લાગતું નથી, આ છે 8 દુનિયાની રિદ્ધિ-સિદ્ધિ-સુખ-સંપત્તિ-સાહ્યબી તે ભયરૂપ લાગે છે. આપણે બધા સારા ! છે કુળમાં જન્મ્યા, સારી જાતિમાં જન્મ્યા, આવી સારી ધર્મસામગ્રીવાળે મનુષ્ય જન્મ છે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) / તે મળે, આટલું સાંભળવા પણ મળે છે તે આપણને એ ક્ષ ગમે છે કે સંસાર ગમે છે ? માંદગી છે ગમે છે ? તોય ભેગવવી પડે છે ને ? તેમ ધમી જીવ કદાચ સાધુ ન પણ થાય તેથી આ છે તેને સંસાર ગમે છે તેમ કહેવાય ? શ્રાવક-શ્રાવિકાને સંસાર ન ગમે, સુખ " ગમે, ન સંપત્તિ-સાહ્યબી ન ગમે આ તેની ઓળખ છે. ભગવાનનું શાસન પામેલ ને ! ગમે ! છે અને શું ન ગમે? શ્રાવક-શ્રાવિકાને તે સાધુપણું જ ગમે જ અને ઝટ મેક્ષે જવાનું છે કે મન થાય. જે સાધુ-સાવીને સંસારનું સુખ અને માન-પાનાદિ જ ગમત હોય છે છે તે તેની તે તમારા કરતાં ય વધારે ખરાબ હાલત થવાની છે સંસારને પ્રેમ જ જીવતા જાગતે હોય, માન-પાનાદિનો જ ભુખ્ય હેય તેની તે વધુ ભયંકર દુર્ગતિ થવાની છે ? સુખ-સાહ્યબી-સંપત્તિ, માન-પાનાદિન જ ઈચ્છા ઘસડીને દુગતિમાં લઈ જાય તેવી છે ઈછા તમારી પાસે શું શું કરાવે છે ? ઘણુ ધર્મ પણ કરતા નથી તે શાથી ' ધર્મ છે ખરેખર સાધુપણુ જ છે-તે કેટલાને ગમે છે? સાધુપણું પણ નથી પરમાતું તેનું દુઃખ પણ કેટલાને છે ? સાધુપણું ન ગમે તેને તે દુનિયાની સુખ સામગ્રી, મજમજાની વામગ્રી છે બહુ સારી લાગે. તેને મેળવવા -ભેગવવા આખી જિંદગી બરબાદ કરે. શાત્રે તે માતા-પિતાદિને પણ ભયરૂપ કહ્યા છે. જેને તમે સારા માને છે તેને ! છે ય ભયંકર કહ્યા છે. તે વાત સમજાય છે ? આ છે સંસાર એવે છે. જે તમને દુતિમાં જ મોકલે. તમારી સદગતિની ચિંતા તમને ય નથી, તમારા કુટુંબીને પણ નથી, તમારે કે પરિવાર દુર્ગતિમાં ન જાય તેની કાળજી તમે પણ રાખે ખ? આવી ચિંતા જેને નરે હેય તે શ્રાવક- શ્રાવિકા કહેવાય ? ધમ પણ ? કહેવાય સ ધુને પણ સુખ જ ગમે, 8 માનપાનાદિ જ ગમે છે તેનું શું થાય ? આવી ચિંતા ભગવાન વિના બી જા કે કરે ? ભગવાન જ આ પણ સાચા હિતેષી છે, ઉપકારી છે તે વાત હું યામાં સુનિશ્ચિત છે ? આજના લે કે અધમ મજેથી કરે છે અને ધર્મને જાણી જોઈને ધકકે ? મારે છે. શરીરના પ્રેમી જ ધર્મ કદાચ કરે તે કેવી રીતના કરે ? તમને ધમકર ! ૧ વાનું ય મન થાય છે ? શકિતવાળા પણ તપ કરે ? અમને તપમાં જ મજા આવે છે, 4 ખાવા-પીવાદિમાં દુઃખ થાય છે તેમ કેટલા કહે ? સારું સારું ખાઈ-પીને કયા કયાં છે 4 રખડીશું–તેમ થાય છે ? તમારે અહીંથી કયાં જવું છે? બેટાં કામ કરનારા પણ કહે છે છે કે મારે સદગતિમાં જવું છે તે તેના જેવા નાલાયક બીજા કેરું? અનેકને ઠગે, હિંસા છે છે ય કરે, એરીય કરે, જૂઠ પણ બોલે, બદમાશી ય કરે, બધા પાપ મજેથી કરે અને મારે 8 સગતિમાં જવું છે તેમ કહે તે ચાલે ? જે માણસને કોઈના પણ લાવેલા પૈસા કયારે- 8 આપું, કયારે આપું તે ચિંતા ન હોય તે તે શાહુકાર કહેવાય ? એવા પણ છ હોય ? Page #231 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ છે : અંક ૭ : તા ૧૧-૧૦-૯૪ : : ૨૫૯ 5 છે છે જે ૬ વાદાર હોય તે જમતી વખતે ધાનમાં ધૂળ નાખે છે. તે માને કે હું ધાન નથી ? R ખાતે " | ધૂળ ખાઉં છું. એવા પણ દેવાદાર છે જે પોતે લહેર કરે છે અને બીજાને છે દામ બનાવે છે. તમારો નંબર શેમાં છે ? માક્ષના રસિયા અને સંસારથી ઉદ્વિગ્ન બનેલા છની આ વાત ચાલે છે. તમને જ સંસ ૨ કેવો લાગે છે ? મીઠે સાકર જેને ? રોજ ખાવા-પીવા-પહેરવા-ઓઢવા મલે છે તમારી ખુમારી કેટલી છે? આવું –તેવું જોઈએ તેમ બોલો ત્યારે થાય કે, આ બધાના 8 મેહમાં પડયા તે જઈશું કયાં? ખાવા-પીવદિના પ્રેમી બનેલા શું શું ખાય છે તેનું છે વર્ણન થાય તેમ છે? ભયાભય સમજી લીધું છે ? આટલે મેટે દાડે તેવા છતાં 8 ય રાતે ખાવાની શી જરૂર પડી? જેને રાતે ખવામાં ભય લાગે નહિ, અભય ખાવામાં ભય લાગે નહિ, જૂઠ, ચેરીને, તેમાં ય રાજ્યની ચોરીને તે ભય જ લાગે છે નહિ તે બધા શ્રાવક હોય? મોક્ષને રસિયો અને તેને જ સંસારને રસ ઊઠવા માંડે છે તેનામાં શ્રાવક પણું આવે. તે જ આત્મા સાચા ભાવે ભગવાનની આજ્ઞા મુજબ ધમ ? કરી પિ નું-પરિવારનું આત્મ કલ્યાણ સાધી શકે. તે જ મટી ભૂલ છે. साङ्ग किं न विषद्यते वपुरिदं किं छिद्यते नामयभृत्युः किं न विजृभते प्रतिदिनं दुह्यन्ति किं नापदः । सङ्गाः किं न भयानकाः स्वपनवद्भोगा न किं वञ्चकाः, येन स्वार्थमवास्य किन्नरपुर प्रख्ये भवे वः स्पृहा ॥ વિષ આપવાથી જેમ શરીર બેભાન બની જાય છે તેમ વિષયે શરીરમાં રહીને આ દેહ ને ભાન વગરને કરે છે, અનેક રોગો શરીરને ક્ષીણ કરે છે, મૃત્યુ પણ રાહ જોઈને ' છે, આપત્તિઓ પણ હંમેશા દ્રોહ કરવામાં તત્પર છે, સ્ત્રી-પુત્રાદિના સંગ ૧ ભયાનક છે, સ્વપ્નમાં આવેલા પદાર્થોના ભેગોની માફક, નજરે જોવામાં આવતા ભોગે પણ છે 9 વંચક ઠગનારા છે. કે જેથી સાચા સ્વાર્થને છેડીને ગંધર્વપુરના જેવા બેટા આ સંસારમાં છે પૃહા માય એ જ મટી ભૂલ કહેવાય ! ૦ ધર્મમાં પ્રમાદ મા કરે ! तूरह धम्म काउं मा हु पमायं खणंपि कुधिज्जा । ___ बहु विग्धो अ मुहुत्तो मावरण्हं पडिच्छाहि । ધર્મ કરવા માટે ત્યા કરવી પણ જરાય પ્રમાદ ન કરે કેમકે એક મુર્હત પણ છે છે ઘણા વિનવાળું હોય છે માટે બીજા સમયની રાહ જોવી ઉચિત નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ 4 શ્રી વાસુપૂજય સ્વામિને નમ: અનંતલશ્વિનાથ શ્રી ગૌતમ સ્વામિને નમઃ ૫ નમામિ નિત્ય ગુરૂ રામચન્દ્રમ્ (મુંબઈ) કાંદીવલી-દહાણુકરવાડી મધ્યે નિર્માણાધિન શ્રી વાસુપૂજ્યસ્વામી જિન પ્રસાદમાં પ્રતિષ્ઠિત થનાર તારક શ્રી જિન બિબે ભરાવવાની ઉછ મણીમાં લાભ લેવા સકળ શ્રી સંઘને હાર્દિક આમંત્રણ (મુંબઈ) કાંદીવલી (વેસ્ટ)માં દહાણુકર વાડી મહાવીરનગર વિસ્તારમાં જેનોની છે થનાર વિશાળ વસતિને નજર સમક્ષ રાખી અમોએ “શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના ( મનોરમ્ય શિખરબદ્ધ જિનાલયનું નિર્માણ કાર્ય એક વરસ થયા હાથ ધર્યું છે પૂ જૈનશાસનના મહાન જતિર્ધર કલિકાલ કહપતરૂ સ્વ.આ.ભ. શ્રીમદ્ વિજય કે છે રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની દિવ્ય કૃપાથી પૂ. તપરિવરતન આ ભ. શ્રીમદ વિજય રે રાજતિલક સૂરીશ્વરજી મ.સા ના તથા પૂ. સુવિશાળ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી મદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મ. સા.ના મંગળ આશીર્વાદથી તેમને પૂ. મુનિ પ્રવર શ્રી જયવર્ધન ( વિજયજી મ.ની પ્રેરણા તથા માર્ગદર્શનથી ચાલી રહેલું આ નિર્માણ કાર્ય ટુંક સમયમાં પૂર્ણ થશે. તે નવ નિર્મિત ભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામી ૧(૪૧”) ઈચના છે ભગવાન આદિ તથા બાજુમાં ૨૭” ઈચના બે એમ તારેક ત્રણ શ્રી જિનબિંબ પધરાવવાના છે તે તમામ જિનબિંબ ભરાવવાની ઉછામણી પૂજ્ય તપસ્વિ સમ્રાટ આભ વિજય રાજતિલક સૂરીશ્વરજી મ.સા.ની તથા પૂ. ગચ્છસમ્રાટ આ.ભ. વિજય મહદય સૂરીશ્વરજી મ.સા.ની પુનીત નિશ્રામાં શ્રી મેતિશ લાલબાગ ઊ પાશ્રયમાં બોલાવવામાં આવશે. તે છે ઊછામણીના આ મંગલ પ્રસંગે પ્રભુભક્તિને લાભ લેવા પ્રભુ ભકતેને નેહભર્યું નિમંત્રણ છે. શું દિવસ-ક રતક વદી ૩ સેમવાર ૨૧-૧૧-૯૪ સવારે વ્યાખ્યાન સમયે. . પિટ સરનામું : લી. પ્રાણલાલ સી. શેઠ શ્રી વેતાંબર મૂ ત ઉદય કલ્યાણ આરાધક ૧૯, બે બે ટોકીઝ કમ્પાઉન્ડ, જેન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મલાડ (વેસ્ટ) ૪૦૦૦૬૪ ફેન : ૮૮૨૩૯૧૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ - -- - - ---- *€ - - - - : સમકિતના સડસઠ બોલની ] -પૂ. મુનિરાજ શ્રી સજઝાય ઉપર પ્રશ્નોત્તરી - | પ્રશાંતદર્શન વિજયજી મ. હાહાહાહા હા હા હાઉઝી પ્ર - ૨૫ ત્રીજી સદણાનું નામ જણાવે. ઉ૦ વ્યાપન દર્શન વર્જન. પ્ર.-૨૬ ત્રીજી સદ્હણનું સ્વરુપ સમજાવે. ઉ. વ્યાપનન એટલે નાશ પામ્યું છે દશન નામ સમકિત જેનું તેવા નિહનવ વગેરે વ્યાપન દર્શન કહેવાય તેમનું વર્જન નામ ત્યાગ કરે તે ત્રીજી વ્યાપન દર્શન વર્જન નામની સહણ છે. પ્ર-૨૭ પ્રાપ્ત થયેલું સમકિત ચાલ્યું જાય તેને શાસ્ત્રીય પરિભાષામાં શું કહેવાય છે ? ઉ૦ સમકિતનું વચન કર્યું કહેવાય છે. પ્ર. ૨૮-સાધુવેષમાં રહેલા નિહનવ આદિને કેવા કહ્યા છે ? ઉ૦ કુગુરૂ. પ્ર૦ ર–સાધુવેષમાં પણ કુગુરૂ હોય ને? ઉ૦-હા. પ્ર૦ ૩૦-તે કુગુરૂ કેટલા છે? ૩૦-પાંચ, પ્ર. ૩૧-કયા કયા ? ઉ૦-પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસત્ત અને યથા છંદ. પ્ર. ૩૨-પાર્વસ્થ કેને કહેવાય ? ઉ૦-જ્ઞાનાદિની પાસે રહે–પૃથફ જુદા રહે, અથવા મિથ્યાત્વાદિ જે કર્મબંધના હેતુઓ તે રૂપી જે પાશ જેવા પાશેની પાસે જે રહે તેનું નામ શ્વસ્થ છે. તેમાં સર્વથી પાશ્વસ્થ જે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રથી રહિત, કેવળ વેષધારી છે તે. તથા દેશથી પાર્વસ્થ જે કારણ વિના પણ શય્યાતર-અભ્યાહત, રાજપિંડ, નિત્યપિંડ દિને વાપરે અથવા આ મારા જ કુલે છે બીજના નહિ તે રીતે કુલનિશ્રાથી વિચરે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્ર. ૩૩-અવસન કેને કહેવાય? ઉ૦–સામાચારીના સંબંધમાં જે પ્રમ દી હોય તે અવસન કહેવાય છે તેને પણ સર્વ અને દેશથી એમ બે પ્રકાર છે. તેમાં સવથી અવસાન અવધપીઠફાકવાળો અને સ્થાપના ભેજ હોય તે. * દેશથી અવસાન આવશ્યક, સ્વાધ્યાય, પડિલેહણા, ભિક્ષાચર્યા, થન આદિ ભેગને સર્વથા ન પણ કરે અથવા હિત કે અધિક કરે. પ્ર. ૩૪-કુશીલ કેને કહેવાય ? ઉ-કુત્સિત શીલમયેતિ-કુશીલ અર્થાત્ ખરાબ છે શીલ જેનું તે કુશીલ કહે. વાય છે. તે જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશલ એમ ત્રણ પ્રકારે છે. આઠ પ્રકારના જ્ઞાનાચાર અને આઠ પ્રકારના જે દર્શનાચાર છે તેને સારી રીતના ના કરે અને વિરાધનાદિ કરે તે જ્ઞાનકુશીલ અને દર્શનકુશીલ કહેવાય છે. ૌતુક-ભૂતિક, પ્રશ્ના પ્રશ્નન, નિમિત્ત, વિવા-મન્નાદિ વડે જીવે તે ચારિ કુશીલા કહેવાય છે. પ્ર. ૩૫-સંસક્ત કેને કહેવાય ? ઉ –ગુણદોથી જે મિશ્રીત હોય તે સંસક્ત કહેવાય છે. જેમકે, ગાય આદિના ખળમાં-ખાવામાં એઠું- જૂઠું જે ભેજનાદિ હોય તે ખાય છે તેની જેમ મૂલ ગુણ અને ઉત્તરગુણની સાથે ઘણા બધા દેશે પણ જેનામાં સંનિહીત હોય છે તે કારણથી તેને સંસકત કહેવાય છે. તે પણ સંકિલષ્ટ અને અસંકિલન્ટ ભેદથી બે પ્રકારે છે. તેમાં પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવમાં પ્રવૃત્ત હેય, રસ-ઋદ્ધિશાતા રૂપ ત્રણ ગારવમાં પ્રતિબદ્ધ હોય, સ્ત્રીને પ્રતિ સેવી હોય, ગૃહસ્થના ધન-ધાન્ય, દાસ-દાસી, પશુ આદિની ચિંતા કરનારા હોય તે સંકિલષ્ટ સંસકત કહેવાય છે. પાર્થસ્થાદિ મળે ત્યારે તેમના જેવો દેખાવ કરે અને સંવિને મળે ત્યાં તેમના જેવો દેખાવ કરે તેને અસંકિલષ્ટ સંસકત કહેવાય છે. પ્ર. ૩૬-યથા છંદ કેને કહેવાય? - ઉ૦ -જે સ્વયં ઉસૂત્રનું સેવન કરે અને બીજાઓની પાસે પણ તેની જ પ્રરૂપણ કરે તે યથાઈદ કે ઈચ્છા છંદ કહેવાય છે. તે સ્વછંદ મતિવાળે, સુખશીલીયે, વિગઈમાં પ્રતિબદ્ધ અને ગારવમાં લીન હોય છે. (ક્રમશ:) Page #235 -------------------------------------------------------------------------- ________________ હાજર હજ જ ર - - જેન રામાયણના પ્રસંગો -શ્રી ચંદ્રરાજ કહ-અ - - - - - - - - - ૨. મહાસતી સિંહિકા દેવી રાજાની જોને સામને કરવા લાગી. અને “ હે પ્રાણનાથ ! તમારા વિના આ સિંહિકાના સિંહણ જેવા સવની સામે આંખોથી જે મે' કયારે ય પણ અન્ય ૫૩. હાથી જેવા શત્રુરાજાએ પરાસ્ત થઈને ભાગી વને જે ન હોય તે તમારો આ દાહ જવર છૂટયા. દૂર થઈ જજો ? આ તરફ નઘુષ રાજા પણ ઉત્તરાપથને જીતીને પાછો ફર્યો અને તેણે પત્નીના વિજ. વાણ બનેલી માતાના મરણતેલ ઉપ થના સમાચાર સાંભળયા. અને તેણે વિચાર્યું સગને સહેતાં સહેતાં જ કેવલજ્ઞાન પામીને કે- “આ રીતે શત્રુરાજાએ સામે સંગ્રામ સુકેશલ મુનિ નિર્વાણ પામ્યા. ખેડ એ ધૃષ્ટતા છે. મારી જેવાને પણ આ બાજુ સુકેશલ રાજાની પત્ની આવું શત્રુ સામે સંગ્રામ ખેડવાનું કામ ચિત્રમાવાએ પુત્રને જન્મ આપે. હિરણ્ય- દુષ્કર છે. તેથી મહાકુળમાં ઉત્પન્ન થયેલી ગભ ન મને આ પુત્ર પણ પૂર્વજોની પરંપરા- ઝીઓને માટે તે સંગ્રામ ખેડ કઈ રીતે ગત વારસામાં આવેલી રાજ ગાદી ઉપર યોગ્ય નથી. તેથી ચકકસ આ સિંહિકા પુત્ર ન ને સ્થાપન કરીને પૂર્વજોની પરંપરા- અસતી છે. સતા સ્ત્રીઓ તે પતિને દેવતા ગત વારસામાં આવેલી દીક્ષાને શ્રી વિમલ માનનારી હોય છે. પતિની સેવા કરવા સિવાયનું તે કશું જાણતી પણ નથી હોતી મુનિ પાસે ગ્રહણ કરે છે. તે આ સંગ્રામ ખેડવાનું તે શી રીતે આ નરસિંહ નઘુષને સિંહિકા નામની પત્ની હતી. તેની સાથે નઘુષ રાજાની જાણે ?” આ પ્રમાણે વિચારીને ખંડિત થઈ ગયેલી પ્રતિમાની જેમ ઘુષ રાજાએ સિંહિકા સંસારી જિંદગી વીતી રહી છે. દેવીને તાત્કાલિક પરિત્યાગ કર્યો. એ દિવસ ઉતરાપથના રાજાઓને સતીત્વના અણદાગ (કલંક વિનાના) જીતવા માટે સિંહિકા દેવીને રાજ્ય સંપીને રક્ષણ સામે જયારે અસતીત્વને આક્ષેપ નઘુષ રાજાએ યુદ્ધનું પ્રયાણ કર્યું “નઘુષ મૂકીને સતીતવની ખાત્રી કર્યા વિના જ મહાનથી' એમ નકકી કરીને દક્ષિણાપથના શત્રુ સતીઓને તર છોડી દેવામાં આવે છે ત્યારે રાજાએ એ અધ્યા નગરીને ઘેરે ઘાલ્ય અસતીત્વને આક્ષેપ તેમના માટે એક આ ખી અધ્યા નગરી દક્ષિણાપથના શત્રુ જીવતું મેત બની જાય છે. સન્યના ઘેરામાં ફસાઈ ગઈ. નઘુષ રાજાએ સિંહિકાદેવીને પરિત્યાગ કર્યો. કાળ વીતતે જાય છે. એક વખત નારીને ઘેરાયેલી જાણીને સિંહિકા દેવી નઘુષ રાજાને ભયંકર દાહકવર પેદા થયે. પુરૂષની જેમ એકલી જ એકલે હાથે શત્રુ (અનુ. પેજ ૨૬પ ઉપર) Page #236 -------------------------------------------------------------------------- ________________ જાત ખોટું લગાડતા હે ને જ –શ્રી ભદ્રભદ્ર મસ્તક રેખા ખોવાઈ ગઈ છે. ખાનગી રાખવું હેત તે જાહેરાતમાં આપતા સંદેશમાં જાહેરાતના શબદ દીઠ જ નહિ ને. લખાણ પણ સો ટકા પૂરાવા રૂપિયા હતા. એમાં ય જે ગુરૂવારે છપા સાથે સત્ય હતું. અને હજી તે ક ર્ડને તે તમને ૧૦ ટકા કમિશન મળે. આ ભાવ પણ વધ્યું નથી. અને આ જાહેરાત જાહેરાતને લાભ લેવા મેં વિચાર્યું. મારા નનામી પણ ન હતી. અરે ! આગળ વધીને મિત્રને મેં બરાબર ચડાવ્યા તે ના કેવાય. કહું તે આ તે ઈનામી જાહેરાત હતી. પણ ઉત્સાહિત કર્યો. મારા લેખથી ડરી જઈને છાપાવાળાને મિત્રમતી બેલ્યા- છપાઈએ ? પ્રેસની જગ્યા બદલવી પડે તેવું પણ ન મેં કીધુ-લખાણની જવાબદારી તું મને હતું. ટપાલી પણ બદલાયું ન હતું. પાંચ સપી દે. -દશ દિવસ પછી આવે તેવી તારીખ પણ - તે બે -“તથાસ્તુ'' (હાથ ઉંચે ન હતી લખી કે જેથી ચેકની જેમ રીટન કરીને વિધિપૂર્વક બેલે છે. જેને શાસ્ત્રોમાં જ થાય. પીન કોડ નંબર કે ટેલીફોન નંબર છ પ્રકારના રસ છે ને ૧) શંગારરસ ૨). પણ બદલાયા નહતા. સે-બસે રૂપિયા વીર રસ ૩) બિભત્સ રસ ૪) હાસ્ય રસ સુધીને કેઈપણ માણસ મને ઉધાર આપે ૫) કરુણ રસ ૬) સાલુ હયે છે ને હેઠે તેવી મારી ચેર કેડીટ ફેલાયેલી જ હતી. નથી. કંદ નહિ યાદ આવશે ત્યારે જણાવી ચિંતનના આ ગહેરા સમંદરમાંથી દઈશ. એટલે વાત એ હતી કે આ હાસ્ય આખરે અનંત કાળે પણ મને સત્ય સમ૨સને અમારે મિત્રહીરો કદરદાતા ખરે. જાયું કે “મેં પિસ્ટકાર્ડમાં સરનામુ મારા અથવા તે મારા સંપર્કથી તે પણ...) જ ઘરનું લખેલુ.” આ કારણ જાણીને મેં મેટર તૈયાર કરીને મોકલી દીધ. તમારી જેમ મને પણ હસવું આવ્યું જ મારૂ મેટર ખોટી પાવલીની જેમ મને રીટન હશે. અને આ દુર્ઘટના પરથી મને “સંગ થયું. હું સાલી બહુ જ ગડમથલમાં પડશે. . એ રંગ” આ કહેવત જરા અખામણી લાગી, કેમ ? થયું પણ ખરું કે સાલું મરૂ મેટર આજ સુધી પાછુ નથી કર્યું ને આજે આમ કેમ? એનું કારણુ–મેં જાહેરાતનું મેટર મેં પૈસા છપાય કે તરત જ આપી દેવાની લખેલુ તે જ હતુંમેં લખેલું કે-“અમારા તમારા સમ ખાવાપૂર્વક ખાત્રી આપેલી. મિત્રમતીના હાથમાંથી કઈ હસ્તરેખા અને મોતીના દાણુથી જ લખેલુ. કેઈને નિષ્ણાત જીવતી યા મરેલી મસ્કતરેખા શોધી ખાનગી ના લાગે એટલે કાર્ડમાં જ લખેલુ. આપણે તેમને મારા મિત્ર તરફથી હજાર Page #237 -------------------------------------------------------------------------- ________________ હાસમપુરા તીર્થ (ઉજજૈન) (મધ્યપ્રદેશ) માં પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ ભાવભર્યું ખાસ આમંગણું 8 સુજ્ઞ ધર્મબંધુ, પ્રણામ સાથ જણાવવાનું જે તીર્થની નૌસર્ગિક ભૂમિમાં દોષ ન લાગે તેવા વાતા. 8 વરણમાં પ્રાચીન ઐતિહાસિક હાસમપુરા તીર્થમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ છે { પ્રભુના સાનિધ્યમાં પૂજ્ય હાલારદેશદ્વારક આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરી શ્વરજી મહારાજાના પટ્ટધર પૂજય આચાર્ય દેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ છે આદિની પુનીત નિશ્રામાં આયોજન કર્યું છે. આ ઉપધાન તપમાં દેશમાંથી તથા પરદેશ આફ્રિીકા લંડન અમેરિકા 4 વિગેરેથ પણ પધારીને તપમાં જોડાવા ખાસ નમ્ર વિનંતિ છે. ક ઉપધાન તપના મુહૂર્તો . પ્રથમ મુહૂ:- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૦ સોમવાર તા. ૨૮-૧૧-૯૪ બીજુ મુહુર્તા:- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૨ બુધવાર તા. ૩૦-૧૧-૯૪ શાહ નથમલ ટેકચંદજી (વાસાવાળા) c/o. મગનલાલ વીરચંદ શાહ ૬૫ સર હુકમચંદ માર્ગ ઈદેર-૪પ૦૦૧ (M.P.) છે ડાસમપુરા તીર્થ ઉજજૈનથી ૧૩ કિ.મી. છે ઉજજૈન આવવા ટ્રેન બસે બધી છે બાજુથી મળે છે. કારતક સુદ પાંચમ સુધી નામ આવી જાય તેમ કરવા વિનંતી. નામ લખાવવાના સ્થળ – (૧) ઉપધાન કરાવનાર (૨) અબુદગિરિ જેને ઉપાશ્રય ઈદર (9) શ્રી વિમલનાથ જૈન દેરાસર ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર (૪) પ્રેમચંદ ભારમલ દેઢીયા ધર્મેશ્વર ૫-૯ એચ.કે. માગ માટુંગા બી.બી. મુંબઈ (૫) મહાવીર સ્ટેપ્સ ૨૬૮૧ ફુવારા બજાર અમદાવાદ (૬) મેઘજી વીરજી દેઢીયા નાઈરોબી (૭) રતિલાલ ડી. ગુઢકા ૧૧૭ સડબરી મીડલસેક્ષ લંડન (૮) એસવાળ યાત્રિક ગૃહ, તળેટી રોડ, પાલીતાણા Page #238 -------------------------------------------------------------------------- ________________ *00000*oc શ્રી જૈન શાસન (અઠવાડિક) pooooooo 0 . ° . . O oppo૦૦ . 1. Regd. No. G. SEN 84 peo oppe SAT S સ્વ ૫૫ આચાર્યદેવેશ શ્રીમદૃવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ નવપદ સમજે તે સ'સારના વૈરી બન્યા વિના રહે નહિ. જૈન શાસનને સાર નવપદ જ છે. શ્રી અરિહંત પરમાત્મા ન થયા હોત તે જગતનું શું થાત ? માત્મા થયા માટે દેવ-મનુષ્યગતિ જીવતી જાગતી છે નહિ તિય "ચમાં હોત ! poe નવપદના આલંબનવાળા સુખમય સ'સારમાં પણ દુ:ખપૂર્ણાંક વસે પૂર્વક ધ સામગ્રી સાધુ થવાનું, શ્રાવક થવાનુ, સમકિત પામવનું શીખવે, છેવટે નીતિ જીવવાનું શીખવે. અનીતિથી રાતી પાઇ મેળવવી પડે તેના કરતાં મરવુ' સારુ તેમ શીખવે. આખા જગતમાં માહનું સામ્રાજ્ય ફેલાયું છે. માહે બધાને મૂઢ બનાવ્યા છે. હું આત્મા છું તે જ ભૂલાઈ ગયુ છે. શરીર તે જ આત્મા છે. ચાવીશે ય કલાક શરી૨ની ચિંતા કરે પણ આત્મામાં કયા કયા દોષ છે આત્માની કેવી સ્થિતિ છે તેની ચિંતા જ નથી. શ્રી અરિહંત પ૨ તે માટે ભાગ નરક- 0 ભવિષ્યના વિચાર ન કરે તે ડાહ્યો કહેવાય કે ગાંડા ? બાર ભાવનાવાળા સ`સારના સુખમાં કદિ લેપાય નહિ, દુઃખમાં કદિ ગભરાય નહિ. શરીરના ધર્મો જુદા છે, આત્માના ધર્મ જુદા છે. શરીરના ધર્માથી છૂટવુ` છે અને આત્માના ધર્મો પેદા કરવા છે. આત્માના ગુણ જ્ઞાન છે. સુખ જેને સારુ લાગે અને દુઃખ જેને ભૂંડું લાગે તે અજ્ઞાની છે. સુખ ભૂંડુ' લાગે તે માટે ધર્મો કરવાનો, દુઃખ સારૂ લાગે તે રીતે વેઠીને ધર્માં કરવાના, સુખે ધર્મ કરનારા ધ કરતા નથી. મારાથી આ આ ન થાય તે બાયલા શું ધર્મ કરવાના છે ? જૈન શાસન અટે C/o. શ્રુતજ્ઞાન કે શેઠે આ જનમ સુખ ભેાગવવા માટે છે કે ધમ કરવા માટે છે? ધર્મ કષ્ટ વેઠવાથી થાય કે કષ્ટ વેઠયા વગર થાય ? 0000*000:000000000000000 00000000000:0000000000*0) શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) વજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુશ છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ Page #239 -------------------------------------------------------------------------- ________________ "મારે 02 Se- 1.5ી છેTTT રર જ્ઞન મંદિર - ૯) – (" જમો 9374માણ ઉતwયરni ૩ણમા. મહાવીર પન્નવણાપui ૨૪/૪જી જે %fથી ચાર 28. નિમાર, li|| મામા સવિ જીવ ફ૩ ઠcS૪ શાસન રસી સંસારનું સર્જન રાગ-દ્વેષને જ આભારી છે. को दुक्खं पाविज्जा ? સ વ સુવણે fહ વિડ્યો ના ? को व न लहिज्ज मुवखं ?,, | Trોસા નટ્ટ ાંના | જે રાગ અને દ્વેષ ન હોત તો આ સંસારમાં કેણુ દુઃખ પામત ! કોને સુ ખ માં વિરમેય થાત ! મે ક્ષને કણ ન મેળવત ? -: જૈન શાસન લવાજમ :- (નવા દ૨). ૧ વર્ષ રૂા. ૫૧] પાંચ વર્ષમાં રૂા. ૨૫૧] ૨ વર્ષ રૂા. ૧૦ આજીવન રૂા. પ૦૧]. લવાજમ વાર્ષિક | શ્રી જન શાસન કાર્યાલય લવાજમ આજીવન દેશમાં રૂા. ૪૦. શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ દેશમાં રૂા.૪૦૦ જામનગર (સૌરાષ્ટ્ર) 7NDIA- PIN-૩૦૦૦5 | Page #240 -------------------------------------------------------------------------- ________________ ************ ******* : સતિના સડસડ બેલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી : BXXXXXXXXXG: @3: પ્ર૦ ૭-ચેાથી સહાનુ નામ શું છે ? ઉ-કુદČન વર્જન, પ્ર૦ ૩૮ ચેાથી સહાનુ` સ્વરૂપ સમજાવા, --પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. ઉ-કું નામ ખરાબ છે ઇન જેમનુ' એવા જે પ૨મતે-મિથ્યામતા-બૌદ્ધ- ચાર્વાક— વૈશેષિક-સાંખ્ય-ન્યાય-વેદાંતિક-મિમાંસક વ. તેમનુ' જે વન નામ ન!મ કુદન વન નામની ચેાથી સહૃા છે. ત્યાગ કરવા તેનું પ્ર૦ ૩૯-આવુ' કહેવાનુ કારણ શુ છે ? ઉ-વ્યાપન દર્શન અને કુદન વન કરવાનુ કારણ એ છે ગુણને મલીન કરનારા યાવત્ નાશ કરનારા છે. તેવું કરવાના છે જેથી પ્રાપ્ત થયેલ સમ્યકૃત્વ સ્થિર બને અને નિ પ્ર૦ ૪૦-હીન જીવાના સંગનુ કળ જણાવે. ઉ-ગુણની પ્રાપ્તિ ન થાય. પ્ર૦ ૪૧–હીન જીવના સંગના ત્યાગનું ફળ શું? ઉ-ગુણની પ્રાપ્તિ. મ કે, જે થાય માટે તે લતાને પામે. પ્ર૦ ૪૨-કયા દેષ્ટાંતથી આ વાત સમજાવી છે ? ઉ૦-સમુદ્રમાં જતું નિ`લ-મીઠું' એવું પણ ગંગાનું પાણી ખારૂ થઇ જાય છે તે. પ્ર૦ ૪૩-આવુ' દૃષ્ટાંત આપવાનું કારણ શું? પ્ર૦ ૪૫-સહાના અપાલનથી શું નુકશાન થાય ? ઉ૦-સમકિતની પ્રાપ્તિ તા ન થાય પણ સ્થિરતાદિ ગુણે પ્ર૦ ૪૬-ત્રીજી સહણાને યથાર્થ સમજનારા જીવ માત્ર માને કે મેલે ? ઘાત કરે છે. ઉ-ગુણહીનાની સેાબત સ્વાભાવિક જાતિ-કુલગત સુદર ગુણ્ણાના પણુ માટે તેવાથી દૂર રહેવુ જોઇએ. પ્રાપ્ત ગુણેાની રક્ષા અને અપ્રાપ્ત ગુણેાને માડવા માટે નિષ્કારણુ ઉપકારી પુરૂષો કેટલી કાળજી રાખે છે તે સમજાય છે. પ્ર૦ ૪૪-સહાના પાલનથી કચેા ગુણ પ્રાપ્ત થાય ? ઉ-સ્થિરતા નામના. સમ્યકૃત્વ તેના ત્યાગ પણ ન આવે. સાધુવેષ જ ૩૦-ના. પ્ર૦ ૪૭–ત્રીજી અને ચેાથી સહણાને કાણુ ન પાળી શકે? ઉ૦-‘સર્વ ધર્મ સમ અને મમ' માને તે આપણે તે બધાય સરખા ! માને તે.’ જનીક એમ સારા- પ્રાચા ( ક્રમશ: ) અને Page #241 -------------------------------------------------------------------------- ________________ હાલાદેશેઠા .જાવિરામસૃજરીજી મહારાજની છે જ અને wall 3000 euro exc Riedl od PBUNU YU120347 Santa પ્રેમચંદ મેઘજી ગુઢs 250થી હરાવી • મહેન્દ્રકુમાર જયુબલાલ #te T ( કેટ). સંજયં કરચંદ #હ (24) રાજચંદ ? શુક્ર ( જ8) • દવાફક • Wજાર Mિા વ. ઉજાય મા ય KNNNN છે. વર્ષ ૭ ] ૨૦૫૦ આસે સુદ-૧૪ મંગળવાર તા. ૧૮-૧૦-૯૪ [અંક-૮ કે સારા કેણુ? કે –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ! આ સંસાર જેમને સારો લાગે, મેક્ષની ઈચ્છા ય ન હોય, તેવા લોકે ધર્મ કરતા 8 ન હોય તે ય નથી કરતા, ધર્મ કરીને ઘણે અધમ કરે છે. ધર્મ પણ એટલા માટે કરે કે, છે વધુ ને વધુ પૈસાટકાદિ મળે, ઘણી મજમજા કરીએ. પછી તે એવા પાપી બને જેનું 8. ૧ વર્ણન ન થાય. તેને એક પાપ તે પાપ પણ ન લાગે અને સંસારમાં ઘણે કાળ ભટકે. આ છે આજે તમે વેપારાદિમાં પણ પ્રામાણિક છે ખરા? ભલે ગ્રાહક આવે તે { તેને તે ઠગો નહિ જ ને ? આજે તમારી ઉપર વિશ્વાસ રાખે તે નિર્ભય ખરે? જેટલા લેશિયા તે સારા હોય જ નહિ. લોભને ભૂંડ માને તે સારા બને. જેટલા પૈસાટકાદિ છે મળે તે બધું ઓછું જ લાગે તેનું નામ લેભી! લેભી બને તે સગા મા-બાપને ય છે ઠગે. આજે તે તમારી ધણીયાણી પણ તમારા પર વિશ્વાસ નથી રાખતી. તે તેના પિતા છે તમારી પેઢીમાં ન મૂકે, બીજે-બેંકાદિમાં મૂકે. લેભી જીવ કેઈને ય ન છોડે. લેભ ભૂંડે જ ને ? તે કરતા ભય લાગે ખરો? લેભ સારો લાગે તે નરકમાં જ લઈ જશે ! તેમ વિશ્વાસ છે? તમે નરક માને છે? નરક માનતા હતા તે મોટા આરંભ કરત! A તે પણ મજેવી !આજે મોટાં મોટાં કારખાનાવાળા મજેથી વેપારાદિ કરે છે કે દુઃખથી ? આ લાભ કયાં લઈ જશે તેવી ચિંતા થાય છે ? આવી ચિંતા થાય તે મરતા 1 સુધી આવો વેપાર કરે ? દિકરાને પણ સલાહ ન આપે કે આ કરવા જેવું નથી. ધંધે ધ છેડેલા સુખી માણસે કેટલા છે ? દીકરા કમાતા થયા પછી પણ બાપ ધંધે ન કરે તેવા { કેટલા છે? જેની પાસે આજીવિકાનું સાધન હોય તેવા ધર્માત્માને વેપાર-ધંધાદિ કરવાનું મન હેય ખરું? આજે તે ઘણું ધર્મ પણ લેભને સફળ કરવા માટે કરે છે. અહીં - Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) { { આવનારા તમને ભ કરવા જેવો નથી તેમ લાગે છે ? આજે મોટા ભાગને લેભ પાપ $ જ નથી લાગતે, અહીં આવનારને પણ. આજના ઘણ તે ભગવાનને ય ગે તેવા છે. જ ભગવાનને જે ઠગે તે અમને ય છેડે ? જેની પાસે પૈસા-ટકાકિ હોવા છતા પણ વેપા રાદિ કરે છે તે લેભ સતાવે છે માટે. પણ તેનું અમને ઘણું દુઃખ થાય છે તેવા કેટલા? { આવા હોય તેને ય નંબર રાખવે છે, બાદબાકી નથી કરવી, પણ મને તે તેવા ય ! દેખાતા-મલતા નથી ! આજે તે વેપારાદિમાં અનીતિ વગર તે ચાલે જ નહિ તેમ અમને સમજાવવા સારા સારા માણસો મહેનત કરે છે. નીતિની વાત કરું તે ઘણાને પસંદ 1 થી. લોકોની પત્તર ખાંડે છે તેમ માને છે. શ્રાવકે પણ કહે કે-અનીતિ વગર તે વેપાર થાય જ નહિ, અનીતિ ન કરીએ તે ભુખે મરવું પડે, નીતિપૂર્વક જીવવા માંડીએ તે જીવ ય જ નહિ-' ત્યારે અમને ઘણું દુઃખ થાય છે કે, આવાને શ્રાવક પણ કઈ રીતના કહેવાય ! માની લો કે દુઃખી લેકે જ અનીતિ કરતા હશે પણ સુખી લેકે તે અનીતિ નહિ જ કરતા ( હેય ને ? આજે તે સુખી લેકે જ વધારે અનીતિ કરે છે, નહિ કરનારને કુફ-મૂરખ છે કહે છે. અમને અણસમજુ કહે છે કે, સાધુઓને શી ખબર પડે, આગળ બેઠે ઉલાળ છે જ નહિ, પાછળ ધરાર નહિ. તમે બધા આવા ન છે તે આનંદ થાય, મારે તમને આવા ! બનાવવા છે. તમે બધા જ સાંભળનારા, હાજી હા. કરનારા હજી સંસારમાં જ છે. સાધુ નથી ક્યા તે થવું નથી માટે કે થવાની શકિત નથી માટે ? શ્રાવક માત્ર સાધુ ૪ થવાની ઇચ્છાવાળે જ હોય, સમજુ થાય ત્યારથી સાધુ થવાની મહેનત કરે અને શકિત છે હોય તે થયા વિના રહે પણ નહિ, ન થવાય તેનું દુ:ખ પણ હેય. તમને આવું દુઃખ છે? તમે બધા કહે કે-“અમે તે સંસારના સુખ અને સંપત્તિને તે દુર્ગતિમાં જ 4 લઈ જનાર માનીએ છીએ, તેને લોભ એ તે મોટામાં મોટું પાપ છે કે અમારી છે હું છાતીમાં લખાઈ ગયેલું છે. અમે સુખે જીવી શકીએ અને ધર્મ સારી રીતન કરી શકીએ. મેં તે પૂરત વેપાર-ધંધાદિ કરીએ છીએ. અમારી ઇચ્છા તે ઝટ સાધુ થવાની છે અને છે કે ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણું પાળી વહેલામાં વહેલા મોક્ષે જ જવાની છે.” આવું છે ( હયાથી બોલે તે આનંદ થાય. શ્રાવકપ પામેલા શ્રાવકે માની ઈચછા તે સાધુ છે થવાની જ હોય, ખરેખર શેઠ પણ કેણ કહેવાય ? જેની આંખ સામે જે કઈ દુખી ; છે ચઢે તેને સુખી કરવાની શકિત હોય તે સુખી કર્યા વિના રહે નહિ તેનું નામ શેઠ ! છે કેઈને ઠગનાર શાહ લખાવી શકે? જેટલી બુદ્ધિ મલી છે તે બીજાને ઠગવ માં ઉપયોગ 4 Page #243 -------------------------------------------------------------------------- ________________ - ૩ - - - - વર્ષ ૭ : અંક ૮ : તા. ૧૮-૧૦-૯૪ : : ૨૭૯ કરે તેને શાહ કહેવાય ખરો? ભગવાનને ધર્મ સાચા ભાવે કરવો હોય તેને બધાથી માતા-પિતાદિ નેહી ! R સંબંધી આદિથી પણ સાવધ જ રહેવું જોઈએ. સાવધ ન હોય તે ફસી જાય તેને માટે છે તે માતા-પિતાદિ પણ ભયરૂપ બને. જેને દુનિયાનું સુખ કે સુખનું સાધન પૈસે ભયરૂપ 6 હ ન લાગે તેને આ વાત શી રીતના સમજાય? સુખ અને સંપત્તિ જેને ભયરૂપ ન લાગે છે તે માણસ બગડ્યા વિના રહે નહિ. બધા પાપ, અકરણીય પણ લાગે નહિ. પછી આ જ K જીવન બગડે તેમાં કેનો વાંક? તેનું ધમ ધણું પણ ચાલ્યું જાય. ખરેખ ધર્માત્માને તે આ દુનિયાની સુખ-સંપત્તિ ન છૂટકે મેળવવી પડે તે { મેળવે અને ન છૂટકે ભોગવવી પડે તે ભગવે. પણ તે બે ચાલે તે મેળવવા જેવી નથી, ભોગવવા જેવી નથી તે વાત તેના હૈયામાં લખાયેલી હોય. તેથી તે બેને જે 8 છોડી દે તેને જ સારા માને. મારા જીવનમાં પણ આવો વખત કયારે આવે તે જ ઈચ્છા છે હોય. તમે બધા જે સુખ-સંપત્તિ ભૂંડી લગાડવા આવતા હતા તે અનીતિ કરતા જ જ ન હોત. તમે જ કહેત કે અનીતિ તે કરવા જેવી જ નથી. આવી દશા પેદા કરવા છે આ પ્રયત્ન કરો તેટલી ભલામણ છે. • દુર્ગતિનાં સાધનો धण-संचओ अ विउलो, आरंभ-परिग्गहो अ वित्थिण्णो । नेइ अवसं मणुसं, नरगं-तिरिक्खजोणिं वा ।। વિપુલ- ઘણે પૈસે ભેગા કરવા અને વિસ્તીર્ણ –મોટા પાયે આરંભ-પરિગ્રહ- 9 છે સંસારની પ્રવૃતિઓ કરવી અને માલમિલકત-આદિનો પરિગ્રહ કરે, તે મનુષ્યને અવશ્ય નરક કે તિર્ય-નિમાં લઈ જાય છે. ૦ ત્યાં સુધી નિર્વાણુ નથી. 'नादंसणिस्स नाणं, नाणेण विणा न हुति चरणगुणा । अगणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ શ્રી ઉર રાધ્યયન સૂત્ર (અધ્ય. ૨૮, ગા. ૩૦) માં કહ્યું છે કે-સમકિતથી રહિતને છે છે જ્ઞાન ન હોય, જ્ઞાન વિના ચારિત્રના ગુણે ન હોય અને ચારિત્રના ગુણે વિના મેક્ષ ન ! હોય. જેને મેલ નથી તેનું નિર્વાણ પણ નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ એક ચિંતન સમાધિની ચાવી આ સંસારનું સર્જન સંકલેશથી છે. જેને વિષે છ વારંવાર કિલષ્ટ પરિણામ છે 4 વાળા બને છે તેનું નામ સંકલેશ છે. સાદી ભાષામાં વિચારીએ તે ચિત્તને જે સંતાપ- પીડા ઉપજાવે તેનું નામ સંકલેશ છે. તે સંકલેશનું મૂળ રાગ અને દ્વેષ છે. જીવને છે પીડા ઉપજાવનારા પણ છે કે હેય તે આ રાગ અને દ્વેષ જ છે તે સૌના અનુભવની વાત છે. જેના જેના ઉપર શગ થાય કે દ્વેષ થાય ત્યારે હું યામાં શું શું વિચાર આવે છે તે બધા સારી રીતના જાણે છે અને તેનો ઈચ્છિત અંજામ ન આવે તે કેવી પીડાને પામે છે તેની ય ખબર છે. રાગ તે માયા અને લેભ સ્વરૂપ તે પ્રત્યક્ષ છે જ સાથે સાથે માન વરૂપ પણ મનાય છે. દ્વેષ તે કેધ અને માન સ્વરૂપ પણ છે. તેથી જ્યારે છે છે તેમાં વધે આવે છે, પિતાનું ધાર્યું થતું નથી, પોતાનો અહંકાર ઘવાય છે કે નડે છે ત્યારે ચિત્તમાં સંકલેશ પેદા થાય છે અને સંકલેશને આધીન થયેલા ચિત્તવાળે જીવ જે જે વિચારો કરે છે–ક૯૫નાઓના ઘોડાઓ દેડાવે છે તેથી વધુ ને વધુ દુઃખી થાય છે. પેટ ચોળીને ચૂલની પીડા કરે છે. ભાઈ ! આવી પારકી પંચાતની પઝણમાં મજા | નથી તેમ કેઈ હિતેષીની સાચી વાત પણ કાને ધરતે નથી ! જેમ દ્વેષની નિ રાગ છે તેમ કૈધની નિ દ્વેષ છે. જેના ઉપ સકારણ કે છે અકારણ પણ ગુસ્સો આવે છે તે પૂર્વે અને પછી તેના માટે શું શું થાય છે, કે જ દુર્ભાવ, તિરસ્કાર કે નફરત થાય તે ધી અવસ્થાવાળાને અનુભવમાં છે. શાંતિથી વિચારે અને થોડી ય સમજ હેય તે તેને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યા વિના રહે નહિ! છે વિચારીએ તે સમજાય તેવું છે કે ગુરસાનું મૂળ જાણતાં કે અજાણતા કરેલો અપરાધ છે. અને અપરાધનું મૂળ ભૂલ છે કાં કરેલી ભૂલને ન સ્વીકારવી તે છે ગેરસમજ અણસમજથી ભૂલ થવી પણ શકય છે, અપરાધ થ પણ શક્ય છે, પણ તેને બચાવ કરો કે છુપાવવા પ્રયત્ન કરવો તે તે આત્માની પાયમાલીને રહે છે. કેમકે, એક છે ભૂલનો બચાવ સે ભૂલ કરાવે તેના કરતાં સરળતાથી જે થયું તેને સ્વીક ૨ કરો તે જ છે સુધરવાને રસ્તે છે. પોતાની માનેલી વ્યક્તિથી ભુલ થઈ જાય તે તેને સુધારવા માટે છે કદાચ કઠેર બનવું તે જુદી વાત છે પણ હૈયાના પરિણામ તે ન જ બગડવા જોઈએ. માત્ર હિતબુદ્ધિ જ જોઈએ. આપણી સાથે આપણુ નિકટના સ્નેહી સંબંધી કે અંગત વ્યકિતઓનું જરા પણ અહિત ન થાય તેની કાળજી રાખવામાં આવે તે ગુસ્સાને તે છે સદૈવ દેશવટો મલી જાય. હિતબુદ્ધિ, વિવેક દષ્ટિ અને આત્મીય વાત્સલ્યતાથી જીવમાં જ સુધારો થવાનું જ છે. કેઈ અગ્ય હોય તેની વાત જુદી પછી સંકલેશ પણ અસંભવ છે બનશે. માટે સંકલશથી મુકત થવા પરિસ્થિતિને સગે પાંગ વિચાર કરી ગ્ય પગલાં છે ભરવાથી સ્વ–પર અનેકનું હિત સાધી શકાય છે. તે જ સંકલશથી દૂર રહેવાને અને 8. સમાધિને પામવાનો સાચે માગે છે. માટે સંકલશના કારણેને વિચારી તેનાથી અલિપ્ત છે બનવાને ઉદ્યમ કરી સમાધિને કેળવી સૌ આત્મ કલ્યાણને નિશ્ચિત કરે તે જ મંગલ છે. કામના. – પ્રજ્ઞાગ ૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපප સામયિક કુરણ පපපපපපපපපපපපපපපපපපප ઇતિહાસને ઓલવવાનો પ્રયત્ન ન કરે આજ કાલ પિતાની બુદ્ધિ કે પિતાનો પક્ષ લગાડી ઇતિહાસને ઓલવવાનો પ્રયત્ન થાય છે તેમાં ગોત્ર, ગચ્છ, હસ્તપ્રતે, અને અનેક દષ્ટાંતે પ્રસંગોને પિતાની રીતે મૂલવિીને ઈતિહાસની અવજ્ઞા કરવામાં આવે છે તે અનુચિત છે. પજુ સણ પછી મુંસ. જય જિનેન્દ્ર કલમમાં સાંવત્સરિક ક્ષમાપના લેખ છે તેમાં જણાવ્યું છે કે “આ પણ કષાયે એટલે ક્રોધ, માન, માયા અને લેભ. એ ચારની અવધિ એક વર્ષની અંદર સમાપ્ત ન થાય તે તે કષાયે અનંતાનુબંધીના કહેવાય. જયાં સુધી અનંતાનુબંધીના કષાયે અસ્તિત્વમાં હોય ત્યાં સુધી જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય નહિ. અને સમ્યકત્વ યાને સમકિત ન આવે તે પછી મને તે પ્રશ્ન જ કયાં રહ્યો ! એટલે ભવિ જીવોને સમકિતની પ્રાપ્તિ થાય તે માટે અનંતાનુબંધીના કષાયેનું નિવારણ કરવા માટે પૂર્વાચાર્યોએ સંવત્સરિ પ્રતિક્રમણની યેજના બનાવી છે. વળી, આ પ્રસંગે બધા એકત્ર થયા હોય અને ક્ષમાભાવની વિચારણા કરતાં કરતાં હયાં હળવાં થયાં હેય તે સામસામે મળે અને વેરઝેર નષ્ટ થઈ જાય એવો વિચાર પણ એની પાછળ રહ્યો હેવાનું અનુમાન થઈ શકે છે. માટે જ સંવત્સરિ પ્રતિક્રમણ સંઘમાં એટલે કે સમુહમાં કરવાનું વિધાન છે. કેઈ કારણસર કેઈથી સંઘમાં ન થઈ શકે એમ હોય તે વ્યકિત અલગ પણ કરી શકે છે. આ માટે આ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યા ? તેની પાછળ પણ કારણ રહેલ છે. કાળચક્રના વારાફેરા દરમ્યાન અવસર્પિણીના પાંચમા આરાને અંતે જે વિનાશ સર્જાય હોય અને જમીનમાં રસકસ નષ્ટ થયા હોય તે પાછા આવે તે માટે ઉત્સર્પિણી કાળમાં પાંચ જાતના એક એક સપ્તાહના વરસાદ પડે અને વચમાં બે સપ્તાહ ઉઘાડ નીકળે એમ આ ક્રમ એગણપચાસ દિવસ ચાલે. દરેક અરે અષાઢ સુદી પૂર્ણિમાના દિવસે પૂરે થાય. એટલે ત્યારપછી, ઓગણ પચાસ કે પચાસમા દિવસ સંવત્સરિ આવે. બીજી રીતે ગણતાં કાર્તિક સુદી પૂર્ણિમાના પહેલાં સીત્તેર દિવસે સંવત્સરિ આવે. આ રીતે દિવસની ગણત્રી કરતાં ભાદરવા સુદી પંચમીના સંવત્સરિ પર્વની ઉજવણું કરવામાં આવતી. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) એક વખત શ્રી કાલિકાચાયે પ્રતિષ્ઠા નપૂરમાં ચાતુર્માસ કરેલું. તે વખતે સંવત્સરિ આવી, ત્યારે, ત્યાંના રાજાએ કહ્યું કે-ભગવંત ! ભાદરવા સુધી પંચમીના દિવસે રાજ્યને તહેવાર છે. તે જે આપ તેની આગળ કે પાછળના કોઈ દિવસે સંવત્સરિને આરાધના કરાવે તે હું તેમાં ભાગ લઈ શકું. કાલિકાચાર્ય તે મહાન યુગપુરૂષ હતા. તે વખતે રાજાશાહિનો જમાનો હતે. યથા રજા તથા પ્રજાના એ કાળમાં તેમણે ધર્મવૃદ્ધિનું કારણ સમજી, રાજા ભાગ લે તે પ્રજા પણ ધમને માનતી આરાધતી થાય એટલે તેમણે પાંચમને બદલે ચોથના સંવત્સરિ કરાવી કે જેથી એક વર્ષ ઉપર એક દિવસે ન થાય. બીજે વર્ષે સંવત્સરિ આવે તે પહેલાં આચાર્યશ્રી કાળધર્મ પામ્યા. એટલે બીજે વર્ષ તેમના પટ્ટધરે કહ્યું કે ગત વર્ષે જેમ પાંચમની ચોથ કરી પણ છઠ ન કરી એવી રીતે હવે ચિથની પાંચમ ન થાય. આમ ત્યારથી જેનોના એક વર્ગમાં ચોથની સંવત્સરિની પ્રથા ચાલુ થઈ. જૈન શાસ્ત્રો મુજબ તો આજે કઈ પંચાંગ છે જ નહિ. કેમકે, રન શાસ્ત્ર મુજબ પોષ અને અષાઢ એ શિવાય કે બીજો મહિનો અધિક આવે જ નહિ. એટલે ચાતુર્માસ દરમ્યાન અધિક મહિને ન આવે. આમ છતાં આપણે લૌકિક પંચાંગ સ્વીકારીને તે તુજબ પાંચ માસનું ચાતુંમસ કરીએ છીએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાઠ મુજબ અષાઢ. ભાદરવો, કારતક, પિષ, ફાગણ અને વૈશાખ એ છ મહિનામાં વઢી પક્ષમાં એ કેક તિથિને ક્ષય થાય એટલે વર્ષ દરમ્યાન છ તિથિ ઘટે. આમ વર્ષ ૩૬૦ દિવસનું નહિ. પણ ૩૫૪ દિવસનું જ થાય છે. એટલે જ દેશી રીતે વ્યાજ કાઢવામાં સર ગણી ૬૦ મે ભાગ એટલે મહિને અર્ધો દિવસ કાપવામાં આવતું. લૌકિક પંચાંગમાં પણ જેટલી તિથિઓ બેવડ ય છે, તેટલી વધારે ઘટાડવામાં આવે છે અને વર્ષ તે ૩૫ દિવસનું જ કરવામાં આવે છે. આ વર્ષ ચાંદ્ર વર્ષની ગણત્રીએ હોય છે. જયારે સૌર વર્ષ ૩૬૫ દિવસનું હોય છે અને તેમાં દર ચાર વર્ષે એક લીપયર આવે એટલે એ વખતે સૌર વર્ષ ૩૬૬ દિવસનું થાય. તે પછી ચાંદ્ર વર્ષ અને સૌર વર્ષને મેળ કેવી રીતે મળે ? એટલે એ બને સરખા કરવા માટે આઠ વર્ષ માં ત્રણ અધિક માસ આવે એ યેજના થઈ. ત્રણસે પાંસઠ અને ત્રણ ચેપન એમ વર્ષો અગીયાર દિવસને ફેર આવે તે તથા બે દિવસ લીપયરના મળી જેવું દિવસ થયા. ત્રણ અધિક મહિના આવતાં બન્ને સરખા થઈ જાય. - જૈન શાસ્ત્રોમાં જે મહિના આવે છે તે પૂનમીયા એટલે પૂર્ણિમાએ પૂર્ણ થતા મહિના આવે છે. અમાવાસ્યાએ પૂર્ણ થતા મહિનાની પ્રથા તે પાછળથી શરૂ થઈ છે. બાકી તે પૂર્ણિમા એટલે પૂર્ણમાસી અને અવમાસ્યા એટલે અર્ધમાસી એ એનો અર્થ છે. વળી એક બીજી વાત એ છે કે આ પણ તપશ્ચર્યાનાં જે પચ્ચકખાણ સુરે ઉગેનાં જ હોય છે.” મુિ સ.) Page #247 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અને ૮ તા. ૧૮-૧૦-૯૪ : : ૨૮૩ જય જિનેન્દ્રના આ લખાણથી જે ખરેખર લખનાર અને વાંચનાર તટસ્થ હશે? કે સમજુ હશે. તે ઘણા પ્રશ્ન હલ કરી શકશે. જેમકે (1) અષાડ માસીથી સંવત્સરી ૦ દિવસે આવે અને કાર્તિક માસીથી સંવત્સરી ૭૦ દિવસ પૂર્વે આવે. (૨) પંચમની છદ્દે સંવત્સરી ન કરી શકાય તેમ ચેાથની પાંચમે પણ સંવત્સરી ન કરી શકાય. (૩) જેન ટીપ્પણા પ્રમાણે ત્રીજે વર્ષે પિષ અને પાંચમે વર્ષે અષાડ મહિનો અધિક આવે પરંતુ લેકિક ટીપણાના સ્વીકાર પછી દરેક મહિનાની વૃદ્ધિ આવે પરંતુ (નં. ૧) મુજબ જ સંવત્સરી થાય. (૪) જેન ટીપણમાં પિષ અને અષાડ માસની જ વૃદ્ધિ આવતી. જ્યારે જૈનત્તર ટીપણામાં ગમે તે માસની વૃદ્ધિ આવે છે તે તે માન્ય રહી ગમે તે માસની વૃદ્ધિ માન્ય રહી તેમ ગમે તે તિથિની વૃદિધ પણ જૈનેત્તર ટીપણામાં આવે તે તે વૃદ્ધિ પણ માન્ય રાખીને આર ધના કરી શકાય જેમ બે ભાદરવા હોય તે બીજા ભાદરવામાં પજુસણ ઉજવાય છે તેમ થઈ શકે. (૫) સૌર માસમાં વર્ષમાં છ તિથિની વૃદિધ આવે છે. (૬) આપણી તપશ્ચર્યાએમાં જે જે પરચક્ખાણે થાય છે તે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિના પરચક્ખાણે શાસ્ત્ર મુજબ છે તિથિને આઘી પાછી કરતાં સૂર્યોદય વખતે જે જે તિથિ હોય તે તે તિથિએ પૃચ્ચક્ખાણ ન થતાં શાસ્ત્ર મુજબ પચ્ચક્ખાણ ન થાય. આટલે સપષ્ટતા આ લેખમાં થાય છે જ અને આ લેખ લખનાર પણ આટલું માનીને તે તે આ લેખ વાંચનારાઓ પણ તે તરફ આગળ વધી શકે. અને વિસંવાદ દૂર થાય. આ ટે ખમાં લખ્યું છે કે “બીજે વર્ષે સંવત્સરિ આવે તે પહેલાં આચાર્ય શ્રી કાલધર્મ પામ્યા. એટલે બીજે વર્ષે તેમના ગ્રુધરે કહ્યું કે ગત વર્ષે જેમ પાંચમની ચેથ કરી પણ છઠ્ઠ ન કરી એવી રીતે હવે ચેવની પાંચમ ન થાય આમ ત્યારથી જેનેના એક વર્ગમાં ચેકની સંવત્સરીની પ્રથા ચાલુ થઈ.” આ ૯ ખાણમાં પૂ. કાલકસૂ મ.સા. કામધર્મ પામ્યા તે વસ્તુ સંશોધનીય છે. જ્યારે અત્યારથી જેના એક વર્ગમાં ચોથની સંવત્સરીની પ્રથા ચાલુ થઈ”—એવું જે લખ્યું છે તે ઈતિહાસ અને શાસ્ત્ર-ચુર્ણિ આદિમાં આવેલી વાતને પલટાવી નાખી છે. તે વખતે Page #248 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી - જે જ્ઞાન વિવેકપૂર્વકનું પણ નથી અને જે જ્ઞાન વિવેકને પમાડનારું પણ નથી તે જ્ઞાન વસ્તુતઃ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, મિથ્યાજ્ઞાન છે. ૦ આત્મ સેવક વગર ઇચ્છાએ પણ પીને સેવક બનવાને જ અને આત્માને ઘાતક તે પરને પણ ઘાતક જ નીવડવાને. - સંસારની રૂચિ કપાય નહિ તે દુખના નાશની અને સુખના સંગની ઈચ્છા - અર્થ-કામની આસકિત એ ભયંકર પાપ છે અને જેણે એને સશે ત્યાગ કર્યો હોય, તે જગતનો સારો પિતા છે. - અર્થ-કામની આસકિત મૂકવી, એમાં જ કલ્યાણ છે અને એને વિરોધ કરનારની જાળમાં ફસી પડવું, એ આત્માને જ દ્રોહ કરવા બરાબર છે. - જે મળે એમાં સંતુષ્ટ બનવું. પદગલિક ઈચ્છાઓ ઉપર કાબુ મેળવ, એ ઈરછા નિરોધ છે. ૦ સાધુ કયારેય સપુરૂષાર્થના વૈરી દેતા નથી. લેકવિરોધથી ડરવું એ તે ડરપકવૃત્તિ છે, જ્યારે કવિધ કાર્યથી ડરવું એ પાપ ભરૂતા છે. ૦ અનુકૂળતાનું અથાણું એટલે “સદાચારની અવગણના અને અનાચારને આમંત્રણ ૦ સંયમને પ્રચાર એટલે સદાચારને પ્રચાર ! સંયમને વિરોધ એટલે અનાચારની તરફેણ. - મેહક વસ્તુઓને જોવાનું મન થાય, એ પણ એક પતનને રસ્તો છે. - શરીરનો અતિરાગ અને રસનાની કારમી લુપતા આત્માને અનેક પાપોમાં નિઃશંક બનાવે છે અને પરિણામે દુર્ગતિન પમાડે છે. ૦ ૦ ૦ સકલ સંઘ આ શેથ માન્ય કરી તેવા ઘણા પ્રમાણે છે. છતાં “ચેથની સંવત્સરી એક વર્ગમાં ચાલુ થઈ તેમ લખ્યું તે ઇતિહાસને ઓળખવાની વાત છે. છતાં તેઓ જણાવી શકે છે કે તે વખતે કયાં વર્ગમાં પાંચમની સંવત્સરી ચાલુ રહી તે પ્રમાણે આપે, બાકી આટલું સપષ્ટ લખીને પોતાની પેટી માન્યતાને પ્રાચીન ઠરાવી તે સત્યને ઉપહાસ છે. સં. ૨૦૫૦ આસો સુદ ૨ ગુરુવાર અબુંદગિરિ જૈન ઉપાશ્રય જિનેન્દ્રસૂરિ પર પીપલી બજાર, ઈદર Page #249 -------------------------------------------------------------------------- ________________ * ખાટુ' ના લગાડતા હેા ને KOR न ब्रूयात् अप्रियं सत्यं ખાસ ! તમે નનામીમાં માનેા કે નહિ ?’ મને નવાઇ લ ગી. ભદ્ર ભદ્રેજેવા ભદ્રં ભદ્રં મને કેાઈ એસ કહીને બાલાવે એટલે શુ` કે'વાય ? છતાં, સેાકેટીએ પીધેલા હળાહળ ઝેર-કટારાને યાદ કર્યું તે મરણની રીબામણુ થઈ છતાં હું... માસના એ ઝેરી શબ્દ કશુ - કટારાથી મને ઝેર મળેા કે અમૃત મળે, મારે સ સમાન' આવી સમાનતાથી સતત ભાવના ભાવતા ભાવતા જ પી ગયે. એણે મને ગેંગા કીધા હાત તા હજી ચાલત, કેમકે મે' જ ફેલાવેàા છે ને એટલે. અરે ખુશ-ખુશ થાત. મને તેણે ગે ંગા કીધે કે નઈ એ તક જરાપણુ દ્વેષ ભાવ રાખ્યા વિના મારા ગાના એણે સ્વીકાર કર્યા એ બદલ. જેમ આ વિશ્વના સર્જનહારાને માનનારા વિશ્વના અનાડી લેાકેા ગાળા દે, તા પણ તેના તરફ કાઈ દ્વેષ ભાવ રાખ્યા વગર તે માન્યતા મુજબના જગકર્તાએ જ બનાવેલી ગાના પ્રયાગ તેનાજ બનાવેલા માનવીએ કર્યા. તે ાણીને ગાળ દેનાર તરફ પણ સમભાવ કે પ્રસન્નભાવ વિશ્વના કર્તા રાખે છે. તેમજ બરાબર મે' ગેગના શ્રવહુથી ખુશી અનુભવી હોત. આ રીતેય જો કે ભદ્રં ભદ્રાત્મા અને ભગવાનાત્મા વચ્ચે સામ્યભાવ પ્રાપ્ત થાત. પણ પેલા વાદીએ મને ગે...ગા'ના કીધા. એટલે એક થડાક જ માટે ભગવાના સાથે સામ્ય, મેસ Y —શ્રી ભદ્રંભદ્રે ભાવ પામતા પામતા હુ' ખચી ગયા. જો કે પેલા માસના મારે અવિરતઅવિહડ–અપર'પાર અહેસાસ માનવા ોઇએ કે ગેંગા' કહીને મારામાં ભગવત્સમાનતા આવતી અટકાવી દીધી. જો હું વિશ્વના સરજનારા જૈનેતરના ભગવાન સાથે સમાન બની ગયા હોત તે અત્યારે આ વિશ્વઉપર ભ "ભદ્રના ઉપકારની ખોટ પડત. ખરેખર આ જગતમાં હું' ભડભડતા અગાશ પ્રકાશ પાથર્યા વિના ને કાઈને ખાળ્યા વિના જ જતા રહેત. છેલ્લે પ્રલયકાળ વખતે તે હુ સન્યાસાશ્રમ કે વાનપ્રસ્થાશ્રમમાં ગયા વગર પણ મેક્ષ પામવાના જ છુ ને ? શા માટે અત્યારથી ઉપકારના ઉત્કૃષ માકાને મૂકી દઉ. અને વાણિયેતરના માક્ષ એટલે તે જડ થવાના જ ધંધા, શી જરૂર છે ત્યાં જવાની. જો કે જ્યારે જ્યારે ધર્મની વાત કરૂ ત્યારે મને માક્ષ અચૂક સાંભરી આવે. થયા કરે કે-આટલે બધા ધરમ કરીને ય અંતે માક્ષે જ જવાનુ` હાય, તેા અરર-આ ધરમને હું' કર્યાં વળગ્યા. રૈનાના સતત જ્ઞાનાનંદમાં જ રાખનારા મેાક્ષમાં મારે તે જવું છે. પણ જૈનધમ પાળવા મંડુ તે સાલા મારી નાતના નેતા પુરૂષો મને નાત મારો કાઢે. મારી માંત્તર પેઢીના બહિષ્કાર કરે. સાચુ સમયા તા ય સાચુ કરી નથી શકાતુ કેવુ. વલગન છે. આ યુ સાલુ સમાજનું. તાતાર Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) અને એય પાછુ માંરી જેવા માત્ર ભદ્રામા હાઉ તેય બીજાના નામે જ આવી વાત જ નહિ પણ ભદ્રંભદ્રાત્માને. કરાય, માટે) કે-“તમને હે ભદ્રંભદ્ર ! સત્ય તમે જ જુએ છે ને કે-આપણે શરૂ કરતાં “નાતબારા"ની બદનામી લાગી ના આત કેવી વાતથી કરી હોય છતાં કેટલા જાય તેને વધુ ફફડાટ છે.' તોય હવે તે ઊંડા-ઊંડા ને ઊંચા-ઊંચા તત્વજ્ઞાન સુધી હું આ વાતને કહું કે-“ભલ ! આ ઉપર એ વાતને ખેંચી જતાં મને આવડે છે. બે-બે શાસ્તર પાઠે તે છે. પછી હું નાતઆ ટુલી તાકાતવાળી વ્યકિતને અને મને તે બારની બદનામીને કદાચ (એવું હોય જ સવિશેષ નાત બારાનું વેરંટ આપવું ના નહિ છતાં) આગળ કરતે હે ઉ તે ય તે જોઈએ. મારે સાચું ચકકસ પાળવાની ઉત્કંઠ મારી શિષ્ટ શલિ માત્ર શાસ્ત્ર પાઠ જ નહિ ઈચ્છા છે પણ સાલુ “નાત બાર'નું લેબલ કહેવત પાઠ સાથે પણ સંગત જ છે. લાગી ન જાય તેની કાળજી રાખીને હાં. જો કે-“સત્યપિ અપ્રિ મા વઢ' એટલે મને “નાત બારોની સત્ય કરતાં વધુ આશા આ શાશ્વપાકની સામે જ બળવો કરે એ પડી છે તેવું નઈ, પણ આ તે એમ કે પરે રુખ્યતુ વા તુતુ વા હિતા ભાષા પર એફ સિત્તેર–સે વરસના નાના આયખામાં ભાષિત વ્યા ભાષિતવ્યા” એટલે કે સામો માણસ રે આવીને કેઈની સાથે શું કામ બગાડવાનું? ભરાય કે રાજી થાય (જે કરવું હોય તે જીવવું બધાં હારે ને બેલીને બગાડવું કરે) પણ હિતા કરે) પણ હિતકારી વાત તો કહેવી જ એવું કોણે કીધું ? પડોશીને નાતીલાને, જોઈએ ” શાસ્ત્રપાઠ અક્ષરેની વધુ લશ્કરી કે વજનબંધુજનના આત્માને સાચુ બેલીને ફેજ સાથે તૈયાર જ પડે છે. અને તે દુભવવામાં એને ય કેટલું દુઃખ થાય ? હું જાણું પણ છું. પણ શું થાય ? આમ બિચારાને આવો તમને કાનમાં કG “ખાવા સમયે પેલા સલેકમાં પણ કીધું જ છે ને કે એ શાસ્ત્ર પાઠ યાદ કર પિષાય તેમ નથી” “સત્યપિ અપ્રિયં મા વહ” સત્ય પણ બેય વાત કરીશુ તે નઈ પરના ને નઈ ઈને અપ્રિય લાગે એવું હે ભદ્રંભદ્ર! તું ઘાટના જેવા થઈ જાશું. એટલે એ શાસ્ત્ર. ના બોલીશું, એટલે એવુંય સાચુ કરવાની પાઠને અને કહેવત પાઠના ય શત્રુ પાઠન જરૂર નથી કે જેનાથી નાર્તબાર થવું પડે. હમણાં હતાડી જ રાખે. કોઈ પૂછે તે પેલીં વાત પણ છે જેને (અરે વાહ ! મારૂ પાનું ખવાઈ ગયું છે તેમ કહી દઈશુ. લેવા જ્ઞાન મને અણીના સમયે સાચા માર્ગે જતાં દેવા વગરના નાતબારા થવાની ક્યાં જરૂર અટકાવવામાં ઉપગી બને છે ખરૂ હ) છે? લો પણ નનામી તે-પર્ડરહી. કે-“ઘર બાળીને તીરથ ન કરાય” એટલે હવે કદાચ કોઈ મને એવું ય કહી રે (હું ય ભલે તે એવું જ માતે જ Page #251 -------------------------------------------------------------------------- ________________ ગ્રામ માણIE નાસિકમાં પૂ. ગુરુભગવંતશ્રીની તૃતીય વાર્ષિક તિથિની -: ભવ્ય ઉજવણી :પ્ર. જૈન શાસનના મહાન તિર્ધર- હતી પૂજા તથા ભાવનામાં ચિકાર જનતપાગચ્છાધિપતિ-પગલે પગલે સુવર્ણ ઈતિ- મેદની ઉભરાતી હતી. હાસના સર્જક આ. ભ. શ્રીમદ્ વિજય ગુરૂભકિતના આ પ્રસંગને પામી અના રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની તૃતીય ગુરૂમંદિર ઉપાશ્રયમાં રોળી વગેરેના પ્રદવાર્ષિક વગતિથિની ભવ્યાતિભવ્ય ઉજવણ શનો ગોઠવાયા હતા. ઉપાશ્રયના નીચેના નાસિક સંઘના આંગણે પૂ. મુનિરાજ શ્રી સુખ્ય ખંડમાં ઉકેલથી રાજસિંહાસન નયવધનવિજયજી મ. ની નિશ્રામાં થઈ હતી. જેવી રચના કરી તેમાં પૂ. ગુરૂભગવંતની નાસિક સંઘના ઘર-ઘરમાં અને ઘટ વિશાળ પ્રતિકૃતિ પધરાવવામાં આવી હતી. ઘટમાં સુપ્રતિષ્ઠિત “સૂરિરામ”ની વ તિથિના તે બીજી બાજુ વિશાળ પટ ઉપ૨ પૂ.શ્રીની આ પ્રસંગને સંઘે એક મહાપર્વની અદાથી ઉભી પ્રતિકૃતિ બેઠવી બાજુમાં ગુરૂંશ્લેકે ઉજવ્યો હતો. આ પ્રસંગનું આમંત્રણ લખવામાં આવ્યા હતા. અંદરના અને અર્પતી સુંદ.૨–આકર્ષક બુકલેટ પત્રિકા બહારના ખંડમાં પૂછીના જીવનના વિવિધ છપાવી સર્વત્ર મોકલવામાં આવી હતી. પાસાઓને મૂર્તિમંત કરતી ૮ રંગોળીઓની અ. વદ ૧૧ થી અ. વદ ૦)) સુધી રચના કરવામાં આવી હતી. ત્યાં જ પંચાઈન્ડિકા મહોત્સવ મહોત્સાહથી ઉજ. પુશ્રીના પ્રવચનના પુસ્તકે-જેમ પ્રવચનવવામાં આવ્યા હતા. પાંચેય દિવસે મહા- જિનવાણીની ફાઈલો વગેરે દર્શનીય રૂપે પૂજને ઠાઠમાઠથી ભણાવાયા હતા. વદ ૧૧ ગોઠવવામાં આવેલ. જેના વચને જિન૧૦૮ શ્રી પાર્શ્વનાથ અભિષેક મહાપૂ. વા વચનને પડ પાડતા હતા તેવા “સૂરિશમ” ૧૨ શ્રી કુંભર થાપન, પાટલા પૂજન, સત્તર- ના એટલા ફેટાએ ગોઠવવામાં આવેલ છે ભેદી પૂજા, ૦૮ ૧૩ શ્રી વીશસ્થાનક પૂ, વાતાવરણ આખુય જાણે રામમય બની વદ ૧૪ શ્રી અહભિષેક મહાપૂજન વઇ ગયું હતું. ૦)) શ્રી બૃહદ ટેત્તરી સ્નાત્ર મહાપૂજન, આ ઉપાશ્રયના ઉપરના “વિજય રામચંદ્રબધાં જ પ્રસંગે ખૂબ જ ઠાઠથી ભણાવાયા સૂરીશ્વરજી મ. સા. પ્રવચન હેલમે પણ હતા. અંગરચના પણ આકર્ષક બનતી હા...તે રણથી સુંદર શણગારવામાં આવ્યું હતું. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ | શ્રી જૈન શાસન (અઠવાડિક) -- પાંચેય દિવસ વ્યાખ્યાનમાં પૂ. મુ. શ્રી મ. સા. ની ચતુર્થ વાર્ષિક સ્વગતિથિ નયવર્ધનવિજયજી મ. તારણહારા ગુરૂદેવ- દેવાથી વ્યાખ્યાનમાં તેઓશ્રીના પણ ગુણશ્રીના વિશદ છણાવટ ભર્યા ગુણાનુવાદ કરી નુવાદ કરવામાં આવ્યા હતા. પ્રાંતે આ શ્રોતાઓને પૂશ્રીની અતિ નજીકમાં લઈ નિમિતે ગુરૂભકતે તરફથી રૂા. ૧ર થી સંઘ ગયા હતા. પૂ.શ્રીના જીવનના અનેકાનેક પૂજન કરવામાં આવ્યું હતું. અને શ્રીયુત રહસ્ય, ગુણગરિમા, કરેલા અનેક શાસનના હેમચંદ્રભાઈ છબીલદાસભાઈ માગાવાળાના કાર્યો દીક્ષા-બાલદીક્ષા સંરક્ષણ-દેવદ્રવ્યાદિ શુભ હસ્તે “સમાધિ ત’ મુકની ત્રીજી સિદ્ધાંત રક્ષા કાજેની સિંહગર્જના અનેક આવૃત્તિની વિમેચનવિધિ કરાઈ હતી. ઝંઝાવાતમાં શાસનનું કરેલું સબળનેતૃત્વ- વદ ૧૪ના પૂ.શ્રીની સવગતિથિ નિમિતે ગુરૂભગવંતે પ્રત્યે આદર્શ ભૂત વિનય, પૂ.શ્રીની પ્રતિકૃતિના નવાંગી ગુરૂપૂજનની અવિચલ જિનભકિત, વગેરે પૂ શ્રીના કેટ- ઉછામણિ બાલવવામાં આવી હતી. જેમાં કેટલાય જીવન પાસાઓ શ્રોતાઓ સમક્ષ મોટી રકમ બેલી શ્રી રમેશચંદ્ર ભુરાલાલ ભકિતસભર હૃદયે રજુ કર્યા હતા. તિર્થીયર પરીખે લાભ લીધું હતું. અને છેલ્લે શ્રી સમે સૂરિજેન શાસનમાં આચાર્યનું ચીનુભાઈ પાનાચંદ પરિવાર તરફથી સંઘ મૂલ્યાંકન અપેક્ષાએ તીર્થકર તુલ્ય કરવામાં પૂજન થયેલ. આવ્યું છે. વગેરે વિષયેની ખૂબ જ ચેટદાર વ૮ ૦))ના દિવસે શ્રી રમગુરૂ રથરજુઆત થતાં શ્રોતાઓ ભાવવિભોર બની યાત્રાનું એક ભવ્ય આયોજન કરવામાં ગયા હતા, આવ્યું હતું અને તેના જ કારણે વ્યાખ્યાન . વદ ૧૪ ના દિવસે વ્યાખ્યાન સમયે વહેલું ૮-૩૦ થી ૯-૩૦ રાખવામાં આવ્યું પૂ.શ્રીના જીવન નિર્વાણને સમય ૧૦-૦૦ હતું. ચિકકાર માનવમેદની સમક્ષ પૂશ્રી કલાક થતાં .શ્રીના નામને જાપ અને અભુતપૂર્વ ગુણાનુવાદ થયા બાદ પૂછીની ધ્યાનનો પણ નવતર પ્રયોગ કરવામાં આવ્યો પ્રતિકતિના નવાંગી ગvજનની ઉછામણી હતે. બોલાવવામાં આવેલ જેને લાભ શ્રી મતી વદ ૦)) ના દિવસે પૂ.શ્રીની અંતિમ લાલ સ્વરૂપચંદ પરિવારે લીધું હતું. તેમજ માંદગીનું, અંતિમ સમયનું, અંતિમ આજે થનાર ભારતભરમાં રેકેરૂપ સંઘ યાત્રાનું, અંતિમ સંસ્કારનું એવું હુબહુ પૂજનમાં સાધર્મિક ભાઈ–બહેનેને સંઘતિલક વર્ણન કરવામાં આવ્યું'તુ કે શ્રોતાઓ જાણે કરવાની પણ ઉછામણી લાવાતા, તેને તાદશ ચિતાર જોઈ રહ્યા હતા. લાભ પણ પૂર્વોકત શ્રી મેતીલાલ સ્વરૂપચંક વદ ૧૩ ના દિવસે પૂમુ. શ્રી નયવર્ધન પરિવારે લીધે હતે. વિ. મ. ના સંસારી પિતાશ્રી મુનિવ. પૂ. શ્રી નાસિક સંઘની રગ રગમાં રામ અનુપમ સમતા સાધક શ્રી નયદર્શનવિજયજી વસે છે. તેની જાણે કે પ્રતિતિ કરાવતે Page #253 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૭ : અંક-૮ તા. ૧૮-૧૦-૯૪: આજને ભવ્ય પ્રસંગ હતું, એતિહાસિક શ્રી શાંતિભાઈ પધાર્યા હતા. આ પ્રસંગે સંઘપૂજન, ૨૦૦૦ ની માનવમેદનીનું રૂા. જીવદયાની પણ સુંદર ટીપ થઈ હતી. ૧૧૭ આપવા પૂર્વક ભાવભીનું સંઘપૂજન આખા ઉત્સવની ફલતિ કહી શકાય કે કરવામાં આવ્યું હતું, અને સકલસંઘમાં જયજયકાર વ્યાપી ગયું હતું. તે વળી સૂરિ રામ ગયા પણ પુણ્યરુપે સૂરિરામ અમર બની રહ્યા છે.' ' આજને વરઘોડે પણ એ જ ભવ્ય હતે. હાથી, ઘેડ, ભિન્ન-ભિન્ન વાહનમાં પૂ. મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, શ્રીની શણગારયુકત મનમેહક પ્રતિકૃતિઓ, પાંજરાપોળ કમ્પાઉન્ડ, મુંબઇ સ્થાનિક બેંડ મુંબઈનું મશહુર પાર્લાનું અને પૂ. આ. શ્રી વિજય પૂર્ણ ચંદ્ર સૂ. બેંડ, નાસિકના યુવાનની રાસ મંડળી “શ્રી મ. તથા પૂ.આ.શ્રી વિજય હેમભુષણસૂરી. મહાવીર-રામચંદ્રસૂરિ જૈન મિત્ર મંડળના મ. આદિની નિશ્રામાં પૂજાની આજ્ઞા અને યુવાનની ભકિત રસની રમઝટ, નાના ભુલ- આશીર્વાદથી પર્વાધિરાજની આરાધના સારી કાઓની રાસ મંડળી, આ અને આવું ઘણું થઈ તથા મુનિરાજ શ્રી ચંદ્રભુષણવિજયજી આ વરઘોડાને ચિરસ્મરણીય બનાવતું હતું. તથા મુનિરાજ શ્રી મોક્ષદર્શનવિને ચીરા મુખ્ય મુખ્ય રાજમાર્ગો પર વિશાળ કાય બજાર સંઘમાં મોકલ્યા હતા. તથા મુ. શ્રી ફલોર પર પુશ્રીને વંદનાના લખાણ અને યુગચદ્ર વિ. અને મુ.શ્રી જિનહર્ષ વિને શ્રીના ફટાઓ ગોઠવવામાં આવ્યા હતા. પ્રીસેસ સ્ટ્રીટ, દેવકરણ મેન્શન મેકયા અને સૌથી વધારે મહતવને અને ઉડીને હતા. . યુ. શ્રી ક્ષમા વિ. મ. ની સાથે આંખે વળગે તે હેતે લેકેનો અદ- મુ. શ્રી હિતદર્શન વિ.ને વડાલા મોકલ્યા અસાધારણુ ઉત્સાહ ! કે જેણે વરઘેડાને હતા. દરેક સંઘ માં પૂન્યની કૃપાથી આરાઅતિભવ્ય બનાવી દીધો હતો. ધના સુંદર થવા પામી છે. પૂજા અને ભાવનામાં ભકિતરસની રમ - પરમ તારક પૂ. ગુરુદેવની કૃપાદ્રષ્ટિથી ઝટ મચાવવા રાજકોટથી શ્રીયુત અનંતભાઈ અત્રે અષાઢ સુદ બીજે ચાતુર્માસ પ્રવેશ નગીનદાસ મંડળી સાથે પધાર્યા હતા અને કર્યા બાદ પ્રવચન-વાચના શ્રવણથી સંઘમાં તેમણે પિતાના બુલંદ અને ભકિતસભર અપૂર્વ જાગૃતિ આવતાં એક પછી એક કંઠથી સૌને લકિત તરળ બનાવી દીધા અનુષ્ઠાને ખૂબ જ ઉ૯લાસ અને ઉદારતા હતા. તે વળે રેજ વ્યાખ્યાનમાં ગુરુ પૂર્વક ઉજવાયા વ્યકિતગત ત્રણ દિવસને સ્તવના ગીત, ગુરુ વિરહ ગીત ગાઈને સૌની મહત્સવ તથા પૂ.શ્રીની સવગતિથિ નિમિતે આંખે ભીંજવી દેતા હતા. પૂજનમાં વિધિ ગુણાનુવાદ સહ ભવ્ય ત્રિદિવસીય મહોત્સવ વિધાન કરાવવા માટે માલેગામથી પંડિતજી તથા પર્વાધિરાજની આરાધના નિમિતે અઈ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) મહોત્સવ સુંદરી રીતે થયાં હતા. ઉપવાસ, ધર્મચક તપ, મેથા દંડ આદિ . અત્રે શ્રી સંઘમાં થયેલ અનુમોદનીય તપસ્વીના પારણું, લગભગ ૨૦૦ પ્રભાવના આરાધનાઓ, શ્રી શત્રુ જયતપ ૨૫૦, ૩. ત્યા બે બેન્ડ હાથી ઘોડા કાર આદિ સાથે પૂ.શ્રીની સ્વર્ગતિથિ નિમિત્તક રત્નત્રયીના શ્રી રથયાત્રાને ભવ્ય વધે ડે શ્રી કરછી ૨૦૦ અટ્ટમ, શ્રી શિખરજી તીર્થરક્ષાના દશા ઓસવાલ સંઘની વિનતિથી શ્રી ૬૦૦ અમે, શ્રેણિતપ-૨, સિદ્ધિતપ-૨, અમરન વિ. મને પહેલા બે દિવસ વીર સમવસરણત૫-૧, ૩૬ ઉપવાર.-૧, ૩૧ જ-મ વાંચન અને સંવત્સરીના દિવસે વ્યાઉપવાસ-૧, ૩૦ ઉપવાસ રે, ૨૧ ઉપવાસ ધ્યાન આપવા મકલ્યા હતા. વ્યાખ્યાન ૧, ૧૬ ઉપવાસ-૭, ૧૫ ઉપક-૬, ચાલુ છે બહારગામર્થી સંઘે ગુરુવંદનાથે ચારિ અટૂઠ દસ દય-૨, ૧૧ ઉપવાસ-૭, આવી રહ્યાં છે. શ્રી સંધ સેવા મંડળ અને ૧૦ ઉપવાસ–૧૧, ૯ ઉપવાસ-૧૪, અઠ્ઠાઈ - વીર બાલિકા મંડળ સેવા આપી રહ્યું છે. ૧૫૦, સાંકળી અઠ્ઠમ, છઠ્ઠ અમ અનેક : આ સુદમાં મહાવીર સાયટી મંદિરમાં મોક્ષદડક તપ અનેંક, ચેસઠ પ્રહરી ઔષધ ૬૧, શ્રી શિખેરછ તથ રહ્યાં ફંડમાં છે અને શ્રી પાર્શ્વનાથ મંદિરમાં મહેસવ થવાને છે. . ની માતબર રેકમ તેમજ ૧ હજાર ગ્રામથી વધુ સેનામાં અને ૨ કિલો છાંદીના ઈન્દીર-અત્રે પીપળી બજાર અબુદગિરિ દાગીના ભાવિકોએ ખૂબ જ ઉલ્લાસથી દાનમાં જૈન ઉપાશ્રયમાં પૂ.આ. શ્રી વિ.જિનેન્દ્રસૂ માંણોવ્યા, તે સિવાય બળેજ તીર્થ ફંડ, મ.ની નિશ્રામાં ચોમાસાની તેમજ પજુસણની ઉપાશ્રય, વખ દ્રવ્ય, શાન દ્રવ્ય, સાધ- સુંદરે આરાધના થઈ. ૫ સા.શ્રી પ્રશમપ્રભાકિ ભકિત, જીવદયા આ દરેક ક્ષેત્રોમાં શ્રીજી મ.એ માસામણ તપ કર્યો. સુદ ૯ના ખૂબ જ ઉદારતાથી ધનને સદ્દવ્યય કર્યો હતે. પારણું થયું બીડવાળા શા લીલાધર રામજી ગદગ-૫ આ. દેવ શ્રી વિ. ભુવનતિલ ક તરફથી ૯૯ અભિષેક મહાપૂજા આંગી શ્રીફળ સૂ. મ, ના શિષ્ય પૂ. આ. શ્રી અશોકને પ્રભાવના થઈ. શ્રી શાંતિલાલજી બમ તરફથી સૂ. મ, ઠા. ૫ ની નિશ્રામાં શ્રી પર્યુષણ શાંતિસ્નાત્ર શ્રીફળ પ્રભાવના વિ. થયા સંઘ પર્વની આરાધના દેવ-જ્ઞાન અને સાધારણમાં પૂજને તથા બહેનોમાં ૬ દિવસ ચોવીસી ઉપજ સારી. આ. શ્રી અભયરન સૂ મ. થઈ વિધિ શ્રી વેલજીભાઈ શા, બી લક્ષમી અને શ્રી અમરસેન વિ. માએ વ્યાખ્યાને વાલજી તથા પૂજા માટે શ્રી જામનગસ્થી વાયા હતા. શ્રી ક૯પસૂત્ર અને શ્રી વીર વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે રસ જમાવ્યું ભગવાનનું પારણું ઘેર લઈ જવાને વરઘેડે હતે. પૂ.શ્રીની નિશ્રામાં ચોમાસા પછી હાસરાત્રિના ભાવના, શ્રીફળ અને ગેળીની પ્રભા- મપુરા તીર્થને છરી પાળતે ૩૦૦-૩૫૦ વના. નવ દિવસ બંને દહેરાસરમાં ભવ્ય યાત્રિકોને સંઘ નીકળવાનું નકકી થયું છે. આંગી રચના વ્યાખ્યાનમાં પ્રભાવના યુદ હાસમપુર તીર્થમાં કારતક વદ ૧૦ ના તા. ૫ ના માસક્ષમણ સિદિધતપ દશ નવ, આઠ ૨૮-૧૧-૯૪ થી ઉપધાન શરૂ થશે. Page #255 -------------------------------------------------------------------------- ________________ Nષ બી. ht | એકર - E - - - પ્યારા ભૂલશ્રમો, ડા દિવસમાં રૂમઝુમ કરતી દિવાળી આવશે. ચરમ તીથપતિ શ્રી મહા. વીરવનાં નિર્વાણ કલ્યાણક તથા શ્રી ગોતમ સ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકના આ શ્રેષ્ઠ પર્વને તેમના સાચા સંતાનીએ કઈ રીતે ઉજવશે? ફટાકડા ફોડવાથી શું આ પર્વ ઉજવાશે? તે શું માલમલીદા ખાવાથી આ પર્વ ઉજવાશે ? ના..ના...તે ફેડવાથી કે ખાવાથી આ પર્વ ઉજવાતું નથી. આ પર્વમાં ફટાકડા ફેડવાથી જીવની હિંસા થાય છે. આત્મિક તેમજ બાહ્ય દકિતએ પણ એમાં ઘણું જોખમ અને નુકશાન છે. તેમ જ, બજારુ વસ્તુઓ ખાવાથી શરીર બગડે છે. રોગ ધીરે ધીરે કદમ માંડે છે. તંદુરસ્ત શરીર ક્ષણે ક્ષણે ક્ષીણ થતું જાય છે. મતની મારકણું સમશેર આંખ આગળ ઘૂમવા લાગે છે તેને પડછાયે માત્ર હયાને હચમચાવી દે છે. આવા અભક્ષ માલમલીદા ખાઈને શા માટે આપણે આપણા આત્માને કર્મરાજાને કેદી બનાવ. તેનાં કરતાં, કયાકની ઉજવણી શાસ્ત્રીય સુચન પ્રમાણે કરીએ તે આત્મા હલકે કુલ જે બની જાય. બે દિવસ સુંદર સઝાન તપ કરીએ, દેવવંદન કરીએ અને ગણણું આદિ ગણીને પર્વની ઉજવણી કરીએ. સાથે, સ્કૂલ-કોલેજોમાં રજા છે તે તમે તમારી બાલવારિને યાદ કરજો. તેના માટે ટુંકા લખાણે, રમૂજી ટુચકાઓ, સાદી, સરળ ભાષામાં અને સવાછ અક્ષરે લખી મિકલવા ભલામણલખાણે લખે તે તેની સાથે તમારું નામ-ઠામ-વય આદિ લખવાનું ભૂલશો નહિ. લખાણ મોકલવા મારું સરનામું ધી લે રશિશિશુ. - જૈન શાસન ધર્યાલય શ્રુતજ્ઞાનશાન પ દિગ્વિજય પ્લોટ, જામનગર-૫ આજને વિચાર મનને જીતી ગયેલા મદથી હારી જાય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : હાસ્ય હાજ (૧) એકમિત્ર : યાર, હવે તે દુનિયામાંથી ઇમાનદારી દૂર થતી જાય છે, કાલે એક સૂટકેશ લાવ્યે હતા તે મારા નવા નાકર એને લઇને ગાયબ થઇ ગયા. બીજાએ : તારી સૂટકેશ કેવી હતી ? કાંથી લીધી હતી? પહેલા : કોઇ એક માણસ રેલગાડીમાં છેડી ગયા હતા. (પરાઇ વસ્તુ લેવાની આદત પાડશે નહિ.) (૨) ગ્રાહક : (નાકરને) ભાતમાં કાંકરી આવે છે, જા તારા માલિકને ખેલાવ. નાકર : જી. મારા માલિક તા સામેની હોટલમાં જમવાં ગયાં છે. બાલ ગઝલ જે નિરાશાને કદી જોતાં નથી. આશા હૈયાની કદી ખાતાં નથી ને પ્રયત્ના પર જીવી જાણે સદા તે કદી પણ ભાગ્ય પર રાતા નથી. -હગીતા -હરેશ એચ. મહેતા રાજકોટ ઉત્તર જોડકણાના ૧ રાત્રિ જાગે ૨ પાંચમા દિવસે ૩ ઈચ્છિત વસ્તુ ૪ સાતમા દિવસે ૫ પહેલા ઉપસગ ૬ છઠ્ઠત પ ૭ અતિમ કુંવળી ૧ પારણુ ૨ જન્મવાંચન આપે ૩ કપવૃક્ષ ૪ આંતરા ૫ ગાવાળીયા ૬ વડાપ ૭ જ બુસ્વામી : શ્રી જૈન શાસન (અટ્ઠવાડિક) ૮ પારણાં ૯ સ'ગમદેવ ૧૦ પ્રાયશ્ચિત ૮ પાંચમે સવારે ← વીશ ઉપસગ ૧૦ ૬૦ નવકારવાળી ધન્યવાદ-અ'કિત પી. શાહ –મનીશ ચૌવટીયા ઉપેન્દ્ર સી. અહ માત્ર સાચુ'-ખાટુ કરે. ૧ ભગવાન મહાવીર સ્વામીના મામા ચેટક હતા. ૨ જીવ પૂણ્ય કરવાથી સુખ અનુભવે છે. ૩ દહેરાસરમાં દશ ચ'દરવામાંધવામાં આવે છે. ૪ શત્રુ જય તીર્થાંની સ્પર્ધાના અભવ્યા કરે છે પ મહાવીર સ્વામી ભગવાન સમેતશિખર ૫૨ માક્ષે ગયા. ૬ બનાસ નદીના કીનારે ભાવીરને કેવળજ્ઞાન થયું. ૭ આપણી ભાષા સૌંસ્કૃત હોય તા. ૮ નવરાત્રીમાં રાત્રે દાંડીયા રમાય છે. ૯ ભગવાનની પૂજા કર્યા પહેલા પાતાના કપાળે પૂજા કરવી જેઈએ. –મીતેન પી. શાહ-અંકલેશ્વર હાસ્ય હાજ સર : ખેલ મનીષ, રણ પ્રદેશ એટલ શુ? મનીષ : જેમાં કાંઇપણ ન ઉગે તે, સર : ખરાખર, રાજુ તું તેને દાખલો આપીશ રાજુ : જી સાહેબ, આપશ્રીનુ` ટાલવાળું માથું, (ઉદાહરણ સમજીને આપે!) ※ * કી : મારે મેદ ઘટાડવા છે ? ડાકટર : એમ, જયારે તમને કાઇ કામમાં, કોઇપણ માનવી મદદ કરવાનું કહે Page #257 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૮ : તા. ૧૮-૧૦-૯૪ : ત્યારે તમારે તમારું માથું ડાબી વિવિધ વાંચનના આધારે તરફથી જમણી તરફ ફેરવવું. (ઊંટવૈદથી દૂર રહો) . સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. -મનીષા સમરથલાલ (પુના) શ્રી સિદ્ધગિરિ ઉપર શાંતિનાથ ભગવાન ચોમાસુ રહ્યા. ત્યારે મુનિ અને ગૃહસ્થ સમય-સમય કયારેક પ્રગતિને સમય મળીને ૧૭ ક્રોડ મનુષ્ય સિદ્ધ થયા હતાં. કયારેક અધોગતિનો સમય ને અજિતનાથ પ્રભુના હાથે દીક્ષિત ૯૯ ક્યારેક સુખને સમય હજાર સાધુઓ ચોમાસુ રહ્યા હતાં. તેમાંથી કયારેક દુઃખને સમય કાર્તિક પૂનમે ૧૦ હજાર મુકિત પામ્યા. કયારેક ચડતીનો સમય આ સુદ પૂનમે ૨૦ કરોડ સાથે પાંડ કયારેક પડતીને સમય સિદધ પદને પામ્યા. કયારેક હાસ્યને સમય શ્રી વાસુદેવની ૭૨૦૦૦ સ્ત્રીઓમાંથી ક્યારેક રૂદનનો સમય ૩૫૦૦૦ સ્ત્રીઓ સિધગિરિ ઉપર મોક્ષ પામી (બધી પુદગલની બઝી છે.) ૩૭૦૦૦ જુદા જુદા સ્થળે મોક્ષ પામી. -પૂજા ઈશ્વરલાલ [નવસારી] કર્મમળને દૂર ન કરનાર ગંગાસ્નાન ભુલભુલામણી પણ શું કામનું ? દ્રવ્યસ્નાન તેજ વિહિતા ૧. પારણી ૨. ગંધારી ૩. નંદા ૪. , છે કે જે સ્નાન ભાવ સ્નાન લાવે. ભાવજયંતી ૧. સુસીમા ૬. રેણા ૭. મગાવતી સ્નાનનું અવશ્ય કારણ બને તે દ્રવ્ય સ્નાન ૮. સુભદ્ર. ૯. કુંતી કામનું. -મેઘના પી. શાહ ધમ કરતે માણસ જે સંસારના સુખે માટે જ ધમ કરતે હેય તે તેનું વલણ પ્રોપર મુંબઇમાં સંસાર તરફ ઝુકયું છે એમ કહેવાય. જયારે જૈનશાસન-શ્રી મહાવીર શાસન તથા સંસારના સુખને બંધન માનીને એનાથી છુટી હર્ષ પામૃત જેન ગ્રંથમાલા અંગે જઈને મુકિત પદ પામવા માટે જે ભવ્યાત્માએ રકમ ભરવાનું સ્થળ ધર્મ કરતાં હોય તેમનું વલણ મેક્ષ તરફ શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ ઝુકયુ છે. એમ કહેવાય. આશીષ કે ર્પોરેશન ૨૩-૩૧ બેટાવાલા બિંડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ ગત ૪૫ અંકમાં “ભદ્રંભદ્ર'ના લેખમાં ફોન :- ૨૦૬૧૫૮૫ : ૨૦૫૪૮૨૯૫૧ માં સંવત્સરી બે આવે છે તે હકિકત , ઘર - ૫૧૩૨૨૨૩ ફેર છે, ૫૧ મી સંવત્સરી ફેર આવતે નથી (બપોરે ર થી સાંજે ૮ વાગ્યા સુધી) તેમ જાણકારેએ જણાવ્યું છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાહિયાર ન હોય તe No. G. SEN 24 soooooooooooooછે HTTU TU TUT US -- ૫ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાર ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0පපපපපපපපපපපපපපපපපපපපපපපපපප4 ૦ 0 ૦ આજે ખોટું લખનાર કે બેલનારના મેંઢા પર દુઃખ નથી પણ હોશિયારીની ખુમારી દેખાય છે. 3 - મિથ્યાત્વ મંદ પડે તે જ ધર્મક્રિયાથી લાભ થાય. બાકી ધર્મક્રિયાથી નુકશાન જ છે થાય. ધર્મને ઝેર બનાવીને જ કરે. છે . ખાવા-પીવાદિમાં મજા માને તેને તપ ગમે જ નહિ. તે કદાચ તપ કરે તેય સારી છે રીતે ખવાય-પીવાય માટે. ૦ હિંસા-પરિગ્રહ વગર સંસાર ચાલે નહિ. તે બે પાપ ગૃહસ્થને કરવા પડે માટે તે છે બને ત્યાં સુધી અલ૫ જ કરે. બાકીના પાપની સામે જ ઉભે હેય. તે બે પાપ છે કરવા પડે માટે-ઘર-બાર છૂટે, ગૃહસ્થ પણે છૂટે, સાધુ પણ આવે અને ઝટ મોક્ષે છે જવું આ ઇચછામાં તે હોય. 9 - સુખની ભુખ અને દુઃખના ભય પર કન્ટ્રોલ ન મૂકી શકીએ તે ધ પમાડી છે શકીએ નહિ. ગાંડીયાઓને ધ્યાન શીખવવું એટલે ઈરાદાપૂર્વક ધર્મક્રિયાને ધકકો મા . 0 સાચા-ખોટાને વિવેક હોય તે જ ધ્યાન આવે. સાચા બટાના વિવેક વિના ધ્યાન છે 0 કેવું ! તે તે નાટક છે, પૈસા કમાવવાને ધંધે છે. નિમિત્ત પણ આંધળાને દેખાય કે દેખતાને ? 0 . સંસારનું સુખ ભૂંડું ન લાગે તે કહે કે, સંસાર મને અસાર લાગે છે તે તે 0 જ છે. તું . ધર્મ નહિ સમજીએ, અધમ છેડીશું નહિ, ધર્મ કરીશું નહિ તે જિદંગી બરબાદ 1 થશે, અહીંથી દગતિમાં જવું પડશે તેમ લાગે છે ? છે . સુખ સારું લાગે છે માટે આટલાં પાપ થાય છે. તે સારું ન લાગ્યું હોત તે છે આટલાં પાપ થાત જ નહિ તેમ તમારી બુદ્ધિ કબુલ કરે છે ? sooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦ ૦ ૦ ૦ Page #259 -------------------------------------------------------------------------- ________________ છીewગર, Rો ૨૩વID 1 જયરા અમારૂં મહાવીર પf7qસાIIM mશળ અને સિંહન્જ 8% જ છે 28. Illu| શા || સવિ જીવ કરૂં #6C0Sઈ શાસન રસી.. 0 ! માની મહાનતા खंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खेती । पहरइ महाविज्जा इव, खंती दुरिआई सव्वाइं ।। - સુખનું મૂલ ફામા છે, ઉત્તમ ધમનું મૂળ પણ કામાં છે અને તે ક્ષમા મહાવિદ્યાની જેમ સઘળા ય દુરિતાનો નાશ કરે છે. 7િ -: જૈન શાસન લવાજમ :- (નવા દર) . ૧ વર્ષમાં રૂા. ૫૧] પાંચ વર્ષમાં રૂા. ૨૫૧] - ૨ વર્ષ રૂ. ૧૦૧] આજીવન રૂા. ૫૦૧] || લવાજમ વાર્ષિક શ્રી જીન શાસન કાર્યાલય | લવાજમ આજીવન દેશમાં રૂા. ૪૦ શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ દેશમાં રૂા.૪૦૦. જામનગર (સૈરાષ્ટ્ર) 1NDIA-PIN-361005 કા.શ્રી. પી પી 4 ) की आराधना केन्द्रकाबा Page #260 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ નૂતન વર્ષની મંગલકામના - પ્રજ્ઞાંગ નૂતન વર્ષને પ્રારંભ એટલે અંધકારનું ગમન અને પ્રકાશનું આવા અમન. નુતન છે 5 વર્ષમાં માત્ર સમયનું પરિવર્તન નથી પરંતુ આત્માના અવલોકન દ્વારા વનમાં પણ છે આમૂલ પરિવર્તનની પ્રેરણા આપતું પર્વ છે. જે જીવનને નિરાશાના ગર્તા માંથી બહાર કાઢી સાચી આશાના મિનારાનું ચણતર કરાવે છે. સાચી દિશા બતાવી આ માને ઉર્વ. ગામી બનાવે છે. જીવનને શ્રધ્ધાથી ઓતપ્રોત બનાવે છે. તેમાં પાયાનું કામ કરે છે દઢ {.સંક૯પ અને અડગ આત્મવિશ્વાસ ! તેને અભાવ જ જીવનમાં શ્રદ્ધાના મૂળિયા હચ મચાવે છે. માટે અંધકાર રૂપી અજ્ઞાન અને વહેમના પડળે દૂર કરીને સગ્યજ્ઞાન અને 5 છે શ્રધ્ધાની જતિને ઝળહળતી રાખવાને સંદેશ આપવાનું કામ કરે છે આ મંગલ પ્રભાત ! તેના માટે જીવન કિતાબના પાના ખુલ્લા રાખવા જરૂરી છે. દુનિયામાં સૌના 8 અનુભવની વાત છે કે, વર્ષાન્ત બધું સરભર કરવા સરવૈયું કરી લેવું. સંસારમાં સો નફા-તેટાની માપણી માત્ર ભૌતિક સાધનોથી કરે છે પણ તે માપણી જરા પણ બરાબર છે નથી. કારણ કે સંપત્તિ-ધન-પવન-કુટુંબ-પરિવાર બધું જ નાશ પામનારૂં છે, રાખવા ૪ 8 માગો તે ય રાખી શકાય તેમ નથી, તેવી રીતે તેની સાથે કાયમ રહેવું હોય તે ય છે રહી શકાય તેમ નથી અને મૂકીને ઇચ્છા હોય કે ન હોય તે પણ જવું પડે છે કે તે છે 8 આપણને મૂકીને ચાલી જાય છે. તે પછી જે વસ્તુ પોતે સ્વભાવથી પણ નાશવંત છે, છે પરિણામે પણ નાશ પામવાના સ્વભાવવાળી છે. તે મળે તે હર્ષ ન પામવા અને ચાલી જાય તે વિષાદ ન કરે તે જ બુધિમાનનું સાચું લક્ષણ છે. બાકી હર્ષ અને વિષાદથી ઘેરાય તેની બુદ્ધિમત્તામાં પણ શંકા પડે તેવું છે. આવી નાશવંતી ચીજોના સરવૈયામાં { સમયની બરબાદી વિના બીજું કાંઈ ફળ નથી. કદાચ વ્યવહારથી કરે તે ઠીક છે પણ છે તે સાચું સરવૈયું તે નથી જ. સાચું સરવૈયું તે જીવનમાં કેટલા આમિક ગુણે વધ્યા ને સદાચાર-સંતેષ- સાદાઈ-વિનય-વિવેક આદિ વદયા તેનો વિચાર કરે તે છે. સાચી 4 અત્યંતર ગુણસંપત્તિની ક્ષય-વૃદ્ધિને વિચાર ન કરે તે માનવતામાંથી પણ મરી પરવારે છે છે. બાહ્ય સંપત્તિ તે નાશવંત છે જયારે અત્યંત ગુણ સંપત્તિ એ જ અક્ષય સંપત્તિ છે છે. તેને પામવાને સંક૯૫ કર એ જ આ નૂતન વર્ષને સંદેશ છે. કેવળ ક્ષણિક છે સુખે-પદાર્થોની ચમક પાછળ આંધળી દોટ મૂકવી તે તે બરબારી અને અધોગતિને ર રસ્તો છે. માટે સૌ પુણ્યાત્માઓ પોતાની પ્રજ્ઞાશીલતાને સાચો ઉપયોગ કરી છે. ત્માની ઉન્ન છે 2 તિમાં પ્રયત્નશીલ બની સાચી આત્મ સંપત્તિથી સમૃદ્ધ બને અને તે છે પુરુષાર્થની છે છે પ્રેરણા પથ આ જ પ્રભાત બને તે જ હયાની મંગલ ભાવના. Page #261 -------------------------------------------------------------------------- ________________ હાલારદેશાધારક યુ.આથી વિજયસ્ત(ક્ષનજી મહારાજની આ ઘે મુજબ સ્થાપા અનૅ સિધ્યાન્ત ઓ તથા પ્રચારણ ૫ www હાયની અઠવાડ્રિક મારા વિણા હૈં, શિવાય ન માય = ન તંત્રીઃ જૅમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) (રાજકેટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢવાણ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ) વર્ષ૭ ] ૨૦૫૦ આસે વદ-૫.૬ મગળવાર તા. ૨૫-૧૦-૯૪ [અ'ક-૯ -: અધ્યાત્મભાવને પામવાના ગુણા :– —પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-પહેલુ શ્રી તીર્થંકર ૫૨પદની કે તેમાંનાં જે શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં આપણે જીવીએ છીએ તેઓનુ ગઇકાલે કેવલજ્ઞાન કલ્યાણુક હતું અને આજે તીર્થ સ્થાપનાને દિવસ છે. શ્રી નીકર નામ કમ નિકાચિત કયારે થાય ? દરેકે દરેક માત્માઓ, શી તીથકરભવના પૂર્વના ત્રીજા ભવમાં શ્રી વીશસ્થાનક કાઈ એક પદની આરાધના કરે છે, અને તે વખતે તેઓના હૈયામાં એવી ભાવના પેદા થાય છે કે– ‘સંસારના જીવા સુખના અથી છે અને દુઃખમાં રખાય છે. પણ સાચું સુખ કેમ મળે અને દુઃખથી કેમ છૂટાય તેની ખબર નથી, તેથી મારામાં જે શકિત આવે તા બધાના હૈયામાં રડેલા સસારના રસ નિચાવી દઉં અને શાસનના રસિયા બનાવી દઉ'. જેના પ્રતાપે સૌ શાસનને સમજે, આરાધે અને વહેલામાં વહેલા મુકિતપદને પામે, જેથી જે સુખ જોઇએ છે તે પામે.” આપણે કેવુ સુખ જોઇએ છે ? જેમાં ચેડુ‘--ઘણું દુઃખ હાય તે ચાલે ? આપણી પાસે અધિક સુખ હોય તેના કરતાં બીજા પાસે અધિક સુખ હાય તા તે ફાવે ? આવેલું સુખ ચાલી જાય તે તે ગમે ? જેમાં જરાપણુ દુ:ખ ન હોય, જે પૂરેપૂરુ... હાય અને આવ્યા પછી કદિ નાશ ન પામે તેવું હોય તેવુ' સુખ આ સંસારમાં છે ? બધા કહે કે-અમા સુખ જોઇએ છે તેમ ખેલે છે પણ કેવુ' સુખ જોઈએ તેની ખબર નથી. આ તઇને ભગવાનના આત્માને વિચાર આવ્યા કે- આ બિચારા સુખના અથી Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ : : શ્રી જેનશાસન (અઠવાડિક) { છે છતાં ય સંસારમાં રખડશે અને તે માની લીધેલા સુખને મેળવવા જે જે પ્રવૃત્તિ કરશે છે તેથી દુ:ખમાં રિબયાં કરશે અને મહાદુઃખી થશે. તેથી મારામાં જે શકિત આવે તે 8 બંધાને પક્ષના રસિયા બનાવી દઉં.” આ ભાવનાના ગે શ્રી તીર્થકર ન કર્મ નિકાછે ચિત કર્યું. તે શ્રી તીર્થંકર નામકર્મ નિકાચિત કરીને ભગવાન શ્રી મહાવીરંદેવના છે કે આત્માએ આજના દિવસે મેક્ષ માગ સ્વરૂપ ધર્મ શાસનની સ્થાપના કરી. મોક્ષ માગ કહો કે ધર્મશાસન કહે તે બે એક જ છે. શાસન કેમ સ્થાપ્યું? છે શાસન પામીને, તેને આરાધીને આત્મા વહેલામાં વહેલો મોક્ષે જાય. મેક્ષે કયાંથી જવાય આ મનુષ્ય-જન્માંથી જવાય. મેક્ષે જવા જે સાધુપણું જોઈએ તે અહીં જ મળે અને ? અહીં જ પળાય. તમને બધાને મનુષ્યભવ મળે છે તે કયાં જવું છે ? શું થયું છે? આજે તે મોટા ભાગને પરલોકનો વિચાર નથી આવતું. “મરીને કયાં જઈશ.” તેની ચિંતા છે 8 છે? શાત્રે કહ્યું છે કે–જેને પરલેકની ચિંતા ન હોય તે કયારે ય સાચે ધમી બને છે જ નહિ. એનો અર્થી ન હોય તે જૈન હોય ? ભગવાનને ભગત હોય? તમે બધા ભગવાનની ભકિત કેમ કરે છે ? ઘણે વગ તે ભગવાનના દર્શન-પૂજન પણ કરતે નથી. ભગવાનના દર્શન પૂજન પણ ન કરે તે જેન હોઈ શકે ખરો ? ભગવાનના દર્શન-પૂજન પણ કેમ કરવાના છે? ભગવાન થવા. સ ધુની સેવા કેમ કરવાની છે? સાધુ થવા. નાને પણ ધર્મ કેમ કરવાનું છે? ઊંચે ધર્મ પામી છે વહેલામાં વહેલા મોક્ષે જવા. આ ભાવના ન હોય તો તમે બધા શ્રી નશાસનમાં કે છે સંઘમાં ગણાવ ખરા ? શ્રી અરિહંત પરમાત્માને માને અને મોક્ષે જવાની ઈચ્છા નહિ, પર ન બગડે તેની કાળજી નહિ, પલક સુધારવાની ઈચ્છા નહિ તો શું થાય ? વ્યાખ્યાન પણ કેમ કરવાનું છે ? અમે વિદ્વાન છીએ તેમ બનાવવા તમને | ખુશ કરવા અમે જે વ્યાખ્યાન કરતા હોઇએ તે અમે પણ પાપી છીએ. 4 વ્યાખ્યાન તમને સાચું ખોટું સમજાવવા કરીએ છીએ. અમે જે સાધુપણું પામ્યા છીએ, તે સાધુપણું બધાને પમાડવું છે તે માટે વ્યાખ્યાન કરીએ ? છીએ. પણ આજે તે અમે દીક્ષાની વાત કરીએ તેય ઘણુને ગમતી નથી. આ ૧ બસ “દીક્ષા જ લો, દીક્ષા જ લે. દીક્ષા જ લેવાની ! અમારા પુણ્યથી જે સુખ છે મળ્યું તે ભોગવીએ તેમાં તમારું શું જાય છે? –એમ ઘણા પૂછે છે. અમે તે હિત૨ બુદ્ધિથી સાચી વાત સમજાવીએ છીએ. તમને ન રૂચે તે તમારે દુર્ગતિમાં જવું પડશે, જે તેમાં અમને નુકશાન નથી. શ્રી અરિહંત પરમાત્માએ, જયારથી માતાના ગર્ભમાં આવે, ત્યારથી શ્રી ઈદ્રાદિ Page #263 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૭ : અંક-૯ તા. ૨૫-૧૦-૯૪ : દે તેઓની પૂજા કરે છે. તેવી સુખ-સાહ્યબીને પામેલા પણ તે પરમતારકેના આત્માઓ, છે સમય અને તે બધી સુખ-સાહ્યબીને લાત મારી. સાધુ થઈ, ઘેર તપને તપે છે, અનેક કષ્ટોને, પરિ હેને મજેથી વેઠે છે. મેહને મારી, વીતરાગ થઈ, કેવળજ્ઞાન પામે છે અને આપણા બધા માટે મેક્ષ માગને સ્થાપે છે અને આયુષ્ય પૂર્ણ થયે મેક્ષમાં જાય છે અને જે આપણને સૌને આમંત્રણ આપે છે કે-“તમારે સાચા સુખી થવું હોય તે મેક્ષમાં જ જવા છે જેવું છે !” તમારે મેક્ષે જવું છે કે નહિ તેમ પૂછે તે શું કહે ? આ પણ બધા જ છે ભગવાન જયાં છે તે જગ્યા તે સારી હશે ને ? કે હજી તેમાં પણ શંકા છે? 8 તમાં મેક્ષે જવું છે કે સંસારમાં રહેવું છે? મોક્ષે જ જવું છે તે સંસારમાં { રહ્યા છે તે દુઃખથી રહ્યા છે કે મઝાથી રહ્યા છે? સંસારમાં મઝા આવી જાય તે છે દુખ થાય ? તે મઝા મટી જાય તે સારૂં તેમ થાય છે? મને સંસારમાં મઝા આ આવવી જ ન જોઈએ. સમ્યગ્દષ્ટિને કદી સંસારમાં મઝા આવે નહિ, તેને ન છૂટકે છે સંસારમાં રહેવું પડે તે દુખથી રહે. ભગવાને કહ્યું છે કે-“સમ્યગ્દર્શન પૂતાત્મા ન 8 ૨મતે ભાદ” અર્થાત “સગ્યદર્શનથી પવિત્ર એ આત્મા સંસારમાં રમે નહિ.” છે ૧. તમે બધાને આ સંસારમાં મઝા આવે છે કે આ સંસારથી છૂટવાનું મન થાય છે છે ? આ પુછવાને અધિકાર અમને ખરે કે નહિ ? તમને સંસારમાં મઝા આવે તે છે 8 શું કહે ? જે જીવ ધર્મ પામ્યા હોય તે તે એમ જ કહે કે-“અમારા પાપને ઉદય { છે તેથી હજુ સંસારમાં મઝા આવી જાય છે. ધર્મ દેખાવને કરીએ છીએ. ધર્મમાં મઝા આવતી નથી. ધર્મ જેમ તેમ વેઠની જેમ પૂરો કરીએ છીએ.” તમે બધા સામાયિકમાં છે 5 ય ઝોકા ખાવ ને? આડી અવળી વાત કરે ને ? તમે બધા જ સામાયિક, પ્રતિક્રમણ. { દર્શન, પૂજઃ આદિ ધર્મક્રિયા કરે તેવો નિયમ નહિ ને? “આ બધી ધર્મક્રિયા થાય તે કરીએ. નહિ તે ન પણ કરીએ આમ બેલે તેનામાં સમ્યગ્દર્શન હોય? જેનામાં જ સમ્યગદર્શન પણ ન હોય, તે મેળવવાની ઈચ્છા ય ન હોય–તે બધા સંઘમાં હોય ખરા ? છે તેવા ન હોય અને સંધના બધા હક ભગવે તે સંધના દેવાદાર થાય અને ઘરે ઘરે છે જનાવર થઇને પણ તે દેવું ભરપાઈ કરવું પડે-આટલી ચિંતા થાય તે ય ધાયુ છે કામ થાય. (ક્રમશ:) છે Page #264 -------------------------------------------------------------------------- ________________ અમૂલ્ય તમારા ઘરની મૂડી રૂપ ભવ્યતમ અનુપમ ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યો છે તે શ્વેતાંબર જૈન તીર્થ દર્શન ભાગ-પહેલે મૂલ્ય રૂા. ૬૫૦-૦૦ આ ગ્રંથના પહેલા ભાગમાં–ગુજરાત રાજસ્થાન અને વિદેશ-આફ્રિકા 8 લંડન-જાપાનના ૩૭૮ તાર્થો જિનમંદિર અને મૂલનાયકના ફેટા છે અને સંક્ષિપ્ત ઈતિહાસ છે. જીલ્લા અને રાજ્યના નકશાઓ છે જે યાત્રાએ જનારા માટે માર્ગદર્શક છે -૪ કલર ભવ્ય ચિત્ર-બેડર ડીઝાઈનેથી સુશોભિત છે. દર્શન કરતાં પ્રભુજીના ફોટા આદિ પાસે ઠેર ઠેર સ્તુતિ તવને મુકેલ છે જેથી ભકિત ભાવ સાથે તીર્થ દર્શન ન કરી શકાય. બીજા ભાગમાં-શેષ ભારત ૧. બિહાર ૨. બંગાલ ૩. ઉત્તર પ્રદેશ છે. મધ્ય પ્રદેશ ૫. પંજાબ ૬. હરિયાણું ૭. કાશ્મીર ૮. ઓરીસ્સા ૯. આંધ્ર ૧૦. તામિલનાડુ ક ૧૧. કેરાલા ૧૨. કર્ણાટક ૧૩. મહારાષ્ટ્રના તીર્થોને, મંદિર, મૂલનાયકે આદિના ફટા, નકશા અને સંક્ષિપ્ત ઈતિહાસ આવશેબંને ભાગનું સાથે અગાઉ મૂલ્ય રૂ. ૧૦૦૦ છે. છે આ બીજાભાગમાં એક પેજના શુભેચ્છકના રૂ ત્રણ હજાર છે, એક પેજમાં જ 1 નીચે એક લીટીમાં નામ આવશે તથા એક સેટ (ભાગ-૧-તથા ૨) તેમને મળશે. આ છે આ ગ્રંથની બે હજાર નકલ છપાશે તે તીથ ભકિત અને ભાવના માટે તીર્થનું નામ મેં છે પસંદ કરીને રૂા. ૩૦૦) મકલી શુભેચ્છક બને આ બીજો ભાગ સંવત ૨૦૫૧ દિવાળી સુધીમાં પ્રગટ કરવાની ભાવના છે. 8 આ મહાન ગ્રંથ માટે હિંદી અને અંગ્રેજી આવૃત્તિની માંગણીઓ આવી રહી છે 6 છે તે અંગે પ્રયત્ન ચાલે છે જયારે નિશ્ચિત થશે ત્યારે તેની વિગત પ્રગટ કરવામાં આવશે. જે આ ગ્રંથ તમારા ઘરની મૂડી બનશે. દરેક બુક સેલરને મળે, અગર લખે. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ) clo. શ્રુતજ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લેટ જામનગર સૌરાષ્ટ્ર (ગુજરાત) Page #265 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - સમકિતના સડસઠ બાલની |–પૂ. મુનિરાજ શ્રી સજઝાય ઉપર પ્રશ્નોત્તરી :- | પ્રશાંતદર્શન વિજયજી મ. બાદ જ નથી રહી જ શકી નજીક (ઢાળ-બીજી ) ત્રણ લિંગ સમકિતતણું રે, પહિલું શ્રત અભિલાષા જેહથી શ્રોતા રસ લો રે, હવે સાકર દ્રાક્ષ રે. પ્રાણી ધરીયે સમકિત રંગ, જિમ કહી એ સુખ અલંગ રે. પ્રાણી..૧૧ તરૂણ સુખી સ્ત્રી પરિવર્યા રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુસ્થાની રીત રે. પ્રાણ ૧૨ ભુખે અટવી ઊતર્યો રે, જિમ તિજ ઘેબર ચંગ, ઇચછે કિમ જે ધર્મને રે, તેહિ જ બીજું લિંગ રે. પ્રાણી...૧૩ વૈયાવચ ગુરૂદેવનું રે, ત્રીજુ લિંગ ઉદાર રે. વિદ્યા સાધક તણી પરે (પરે કરે) રે, આલસ નવિય લગાર રે. પ્રાણ ૧૪ પ્ર. ૪૮-લિંગ કેને કહેવાય? ઉ૦-લિંગ એટલે ચિન. જે આધ્યાથી જણાય છે કે આ ગુણ-ગુણીમાં આવે છે કે આવવાને છે. જેમ ધૂમથી અગ્નિનું અનુમાન કરાય તેમ. પ્ર. ૪૯-સમકિતના લિંગ કેટલાં છે ? ઉ૦-ત્રણે પ્ર. ૫૦-કયા કયા. ઉ૦-શુશ્રુષા, ધર્મરાગ અને ગુરૂદેવની વૈયાવચ્ચે. પ્ર. ૫૧–પહેલા લિંગનું સ્વરૂપ સમજાવે. ઉ. પહેલું લિંગ શુશ્રષા છે. શુશ્રષા માટે કહ્યું છે કે, “જો નિરાશુભૂષા-સાવચ્ચનિવFથનધર્મશાસ્ત્રવવા છે” શુશ્રષા એટલે સાંભળવાની ઈછા સબંધના અવય–સફળ કાણુ રૂપ જે ધર્મ શાક, તેને સાંભળવાની જે વાંછા-ઇચ્છા તેનું નામ શુશ્રુષા છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ચતુરાઇ ગુાથી યુકત, સ`ગીતના જાણુ એવા યુવાન સુખી પુરૂષ, સ્ત્રીથી પરિવરલે હાય અને કિન્નર સુરના ગીતાને જે રાગપૂર્વક સાંભળે તેનાથી પણ અધિક રાગપૂર્વક સમકિતી જીવ શ્રી જિનવાણીનું શ્રવણ કરે. પ્ર૦ પર-સાંભળનારના રસને કઇ ઉપમા આપી છે ? ૩૦૨ : ઉ॰-સાકર અને દ્રાક્ષના રસની તેના રસપાનમાં જેમ એકતાન થાય તેના કરતા અધિક એકતાનતા ધમ સાંભળવામાં આવે, પ્ર૦ ૫૩-પ્રાસંગિક શા ઉપદેશ આપ્યા ? ઉ-હે ભવ્ય પ્રાણી ! સમકિતના રંગ ધારણ કરે જેથી અભ‘ગ એવુ –માક્ષ સુખ પ્રાપ્ત થાય. પ્ર૦ ૫૪-તે દૃષ્ટાંતના ફલિતાથ કર્યા ? સમજાવા. ઉ-દૃષ્ટાંત એકદેશીય પણ હોય, અત્રે શ્રવણ વિષયમાં સ ́ગીતનેા જાણુ-યુવાનશ્રી આદિથી પરિવરેલાને સુરગીતમાં જે રાગ હોય તેથી અધિક રાગ શ્રી જિનવાણી શ્રવણમાં હાય. સુરગીતના જ શ્રવણના રાગ તા સ`સારને વધારનારો બને છે. શ્રવણે. ન્દ્રિયના રાગમાં રકત બનેલા હરણિયા પેાતાના પ્રાણ પણ ગુમાવે છે. જયારે હું યાપૂર્ણાંક શ્રી જિનવાણી શ્રવણના રાગ એ વિરાગને અને વિતરાગતાના જનક છે. માટે અપ્રશસ્ત રાગના નાશ કરવા આવા પ્રશસ્ત રાગ કેળવવાના છે જેથી રાગના મૂળિયાજ નાશ પામે. પ્ર૦ ૫૫-મીના લિંગનું સ્વરૂપ સમજાવે. ઉ૦-ખીજુ ધરાગ નામનું લિંગ છે. ધર્મ શ્રુતધ અને ચારિત્ર ધમ એમ એ પ્રકારના છે. શ્રુતધમ શુશ્રુષા ૫૭માં આવી જતા હૈાવાથી અત્ર ધરાગ પદ્મથી ચારિત્ર ધર્માંના રાગ ગ્રહણ કરવાના છે, તથાપ્રકારના કર્મીના કારણે ચારિત્ર ગ્રહણ ન પણ કરી શકે તે પણ ચારિત્ર ગ્રહણ કરવાના રાગ અપૂવ હોય છે. તે વાતને દૃષ્ટાંતથી સમજાવે છે કે, જંગલમાંથી આવતા શ્રાન્ત થયેલે, ભુખ્યા અને તેથી દુઃખી એવા પશુ દ્વિજબ્રહ્મહુને ખીજું' સુકુ-પાકું ગમે તેવું ખાવા મળે તે પણ ઘેખર ખાવાની જેવી ઇચ્છા હાય છે તેના કરતાં પણ અધિક ઈચ્છા આ ચારિત્ર ધર્માંને ગ્રહણ કરવાની સમકિતી જીવને હાય છે. પ્ર૦ ૫૬-અહીં આ દૃષ્ટાંત કેમ આપ્યું? ઉ॰-બ્રહ્મણાને સ્વભાવ-જાતિથી ઘેખર અતિ પ્રિય હાય છે. રસલે લુપતાના દેષ અધિક “પણુ દેખાતા હાય છે. ગમે તેવુ' ખાવા ઈચ્છા ઉપલક્ષણથી મિશન્ન ભાજનની ઈચ્છા ઘણી જ હોય છે માટે, પ્ર૦ ૫૭-ધર્મ’ શબ્દથી શુ' અભિપ્રેત બને ? ૭૦-ચારિત્ર ધર્મ. તેમનામાં જાતિગત મળે તે ય ઘેબરની Page #267 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ કે વર્ષ ૭ : અંક ૯ : તા. ૨૫-૧૦-૯૪ : પ્ર. ૫૮-ત્રીજા લિંગનું સ્વરૂપ સમજાવે. ઉ૦-ગુરૂદેવનું વૈયાવચ્ચ એ નામનું ત્રીજું લિંગ છે. તેમાં ગુરુ એટલે ધર્મોપદેશક શ્રી આચાર્ય ભગવં'તાદિ અને દેવ એટલે શ્રી અરિહંત પરમાત્મા તે ગુરૂદેવની વૈયાવચ્ચસેવા-ભક્તિ-વિશ્રામણ-પૂજા આદિ યથાશકિત કરવી. તે પણ વિદ્યાસાધકની જેમ અપ્રમત્ત બનીને કરવી પણ તેમાં જરા પણ આળસ કરવી નહિ. આળસ કરવાથી વિદ્યાની સિદ્ધિ ન થાય તેમ વૈયાવચમાં આળસ કરવાથી ગુરૂદેવની ભકિત થઈ શકે નહિ અને સમકિત ગુરુની પ્રતિ પણ થાય નહિ, અહીં ગુરુ અને દેવની વૈયાવચ્ચ કરવી એમ કહી ગુરુને પ્રથમ અને દેવને બીજા ક્રમે મૂક્યા તે અ વિવક્ષાએ ગુરૂની પૂયતા જણાવવા સાથે ગુરૂની સેવા-ભકિત ઉપાસના વગર શ્રી વીતરાગ દેવની ઓળખ થતી નથી. શ્રી વીતરાગ દેવનું યથાર્થ સ્વરૂપ જણાવનારા ગુરૂ છે તે અપેક્ષાએ ગુરૂને પ્રથમ ક્રમે અને દેવને બીજા ક્રમે મૂક્યા છે. બાકી કર્તાને મન બંનેની પૂજયતામાં ભેદ હોય નહિ.-તે વિચાર પણ કરાય નહિ. પ્રહ ૫૯-આ દષ્ટાંત શું શીખવે છે? ઉ૦-અપ્રમત્તતા ગુણ કેળવ્યા વિના ધર્મની સિદ્ધિ થતી નથી. અપ્રમત્ત બનવું જોઈએ. પ્ર. ૬૦-ગુરૂ દેવનું વાવચ કરવું તેમ કહ્યું તે વૈયાવચ્ચ ગુણને શાસ્ત્ર કહ્યો છે ? ઉ૦-અપ્રતિ પાતી. પ્ર. ૬૧-તે ગુણ માટે બીજું શું કહ્યું છે? ઉ---જેમ ગેળના રવા આગળ માખીઓ બણબણે તેમ વૈયાવચ્ચને પ્રસંગ આવે તે બધા અહ પૂર્વિક કરે. “મને લાભ મળે” મને લાભ મળે તેમ છે, પ્ર. ૬૨-વિદ્યાસાધકના દૃષ્ટાંતમાં કયે દેષ કહ્યો છે ? ઉ૦-આળસ નામનો. પ્ર. ૬૩-આળસ દષને ગુણરૂપ બનાવાય ! ઉ૦ -હા. પ્ર. ૬૪-કઈ રીતના બનાવાય તે જણાવે ? ઉ૦–અકાર્યની પ્રવૃત્તિમાં આળસુ બનવું તે ગુણ છે. પ્ર૦ ૬૫-આળસ દેષરૂપ કઈ રીતના બને ? ઉ૦.-ગુણ મેળવવા આળસ કરવી તે દેષ રૂપ બને. પ્ર. ૬૬-આ લિંગ કઈ રીતના ઘટી શકે છે. ઉ૦-આ સમ્યગ્દષ્ટિના–એટલે કે ધર્મ અને ધમને અભેદ ઉપચાર હોવાથી સમ્યકત્વના લિંગ છે, અર્થાત્ આ શુશ્રુષાદિ જોવાથી સમ્યક્ત્વ ઉત્પન્ન થયું છે કે ઉત્પન્ન થવાનું છે તેમ નિશ્ચય કરી શકાય છે. વળી ઉપશાંત મહ ગુણઠાણે-કૃતકૃત્ય થવાથી જીવેને શુશ્રુષાદિ કદાચ પ્રત્યક્ષ ન દેખાય તે પણ ફળરૂપે હોય છે. ઉપશાંત વગેરે ગુણ શુશ્રુષાનું ફળ છે મા. (ક્રમશ) Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાસુપૂજય સ્વામિને નમઃ અન તલબ્ધિનાથ નમામિ નિત્ય' ગુરૂ રામચન્દ્રમ (મુ`બઇ) કાંદીવલી-દહાણુકરવાડી મધ્યે નિર્માણાધિન શ્રી વાસુપૂજયસ્વામી જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠિત થનાર તારક શ્રી જિન બિબે ભરાવવાની ઉછામણીમાં લાભ લેવા. સકળ શ્રી સંઘને હાર્દિક આમંત્રણ શ્રી ગૌતમ સ્વામિને નમઃ (મુંબઇ) કાંદીવલી (વેસ્ટ)માં દહાણુકરવાડી મહાવીરનગ! વિસ્તારમાં જૈનાની થનાર વિશાળ વસતિને નજર સમક્ષ રાખી અમેએ ‘શ્રી વાસુપૂજ્ય સ્વામી’ ભગવાનના મનોરમ્ય શિખરબદ્ધ જિનાલયનું' નિર્માણ કાર્યાં એક વરસ થયા હાથ ધર્યુ” છે. પૂ જૈનશાસનના મહાન જ્યોતિર્ધર કલિકાલ કલ્પતરૂ સ્વ.આ.ભ. શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મહારાજાની દિવ્ય કૃપાથી પૂ. તપસ્વિરતન આ. ભ. શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મ.સા.ના તથા પૂ સુવિશાળ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય મહાદય સૂરીશ્વરજી મ. સા.ના મગળ આશીર્વાદથી તેમજ પૂ. મુનિપ્રવર શ્રી નયવન વિજયજી મ.સા ની પ્રેરણા તથા માર્ગોંદનથી ચાલી રહેલુ. આ નિર્માણુકા ટુંક સપયમાં પૂર્ણ થશે. તે નવ નિર્મિત ભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામી ૧(૪૧”) છં‘ચના ભગવાન આદિ તથા બાજુમાં ૨૭” ઈંચના એ એમ તારક ત્રણ શ્રી જિનબિંબ પધાવવાના છે તે તમામ જિનબિંબે ભરાવવાની ઉછામણી પૂજય તપસ્વિ સમ્રાટ આ.ભ. વિજય રાજતિલક સૂરીશ્વરજી મ.સા.ની તથા પૂ. ગચ્છસમ્રાટ આ.ભ. વિજય મહે। સૂરીશ્વરજી મ.સા.ની પુનીત નિશ્રામાં ભૂલેશ્વર મેતિશા લાલબાગ જૈન દહેરાસર ઉપાશ્રયમાં મેલાવવામાં આવશે તે ઊછામણીના આ માઁગલ પ્રસગે પ્રભુમકિના લાભ લેવા પ્રભુભકતાને સ્નેહભર્યુ” નિમ’ત્રણ છે. યાદ રાખે કવસ-કારતક વદી ૩ સામવાર ૨૧-૧૧-૯૪ સવારે વ્યાખ્યાન સમયે આપની ઓફર નીચેના ફેશન નંબરમાં જણાવી શકે છે। આદેશ દિવસે જ કારતક વદી ૩ ના આપવામાં આવશે. ઘીનેા ભાવ રૂ ૫] મણના. ફોન : ૮૮૨૩૯૧૪ લી. શ્રી શ્વેતાંબર મૂ. ત. ઉદય કલ્યાણુ આ. જૈન ટ્રસ્ટના પ્રાણલાલ સી, ટ્રસ્ટીએ અશાકભાઇ પટવા ચંદુભાઇ પુજાભાઇ નરેન્દ્ર જયતિલાલ પ્રફુલાઈ છેડા ફેશન : ૮૮૮૫૪૭૪ ફોન : ૮૦૭૪૯૩૫ રાત્રે ` મહેતા ફેશન-૮૪૦૫૩૧૬ ફોન-૮૮૨૭૨૯૯ સરનામું': પ્રાણલાલ સી. શેઠ એમ્બે ટોકીઝ કમ્પાઉન્ડ, મલાડ(વેસ્ટ) એએ-૪૦૦૦૬૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපප්පපපපපපපපපපා ખાટું ન લગાડતા હે ને –શ્રી ભદ્રંભદ્ર, පපපපපපපපපපපපපපපපපපපපපපා સુંવાળી દોરીના બંધન આજે સી પ્રેમ થકી બાંધે. આમ તો ઉનાળે હોય ત્યારે હું વહેલે ગરમીને વિચાર કર. ખરેખર ધરમીઉઠી જતું. અને તરત જ ઠંડા બળ પાણી- જનની આ કરૂણ-કંગાળ ચિંથરેહાલ દશા થી સાબુને સંગાથ લઈને સ્નાનના સહર ગણાય. રણમાંથી રે જે માત્ર કલાકમાં જ પસાર રેશમના એક તાંતણું પાછળ પ્રાણ થઈ જતે. કુરબાન કરી દેનારા કેસેટાની યાદ અચૂક થે ડાં મંત્ર સાત વાર ભણીને રેશમી પૂજાની રેશમની વાત આવતાં આવે જ, રેશમ વખતે જોડ ઉત્તરદિશા તરફ મુખસરોજ (મુખ. જેને કોસેટે યાદ ન આવે એને માનવ . એળે. . કમળ, મુખ મંડલ, મુખ કમંડલ નહિ હોં) જનમારો એળે રાખીને સ્વસ્થ અને શાંત ચિત્તો તૈયાર એક સે ગ્રામ જેટલા રેશમમાં એક થતું. આમ તે સુતરાઉ કે ખાદીની જ હજાર કેસેટાનું જીવન-બલિદાન છુપાયેલું છે. પૂજની જેડ પહેરુ, પણ કહેવાય છે કે- જેમ એક રોટલીના ચાંદામાં અઢળક ગેમ ઉનાળામાં ખાદી કે સુતરાઉ પહેરવાથી ઘઉંના પ્રાણની કુરબાની છૂપાયેલી છે તેમ. ગરમી નથી લાગતી.” એટલે મને થયું કે [ત્ર-સ્થાવરને અહીં ભેદ છે.] પૂજની એક એક બે-અઢી હાથના આ શરીરની આળ જોડ કેટલા સે ગામની હશે? અને દર પંપાળ કયા જનમ-ભવને કારણે કરવી. સેંકડે ગ્રામે હજારોના બલિદાને છૂપાયેલા ગરમી લાગશે. તે હવેથી સહન કરવાની ટેવ છે. અરરર! કેસેટાની કાયાનું કલેવર ઓઢીને પાડીશુ. નરકમાં આ આત્માએ એક સેંકડ વીતરાગ જેવા વીતરાગ દેવની પૂજા કરવાની ? શું એક સમયને પણ પિરો નથી ખાતે આજે રેશમની ખેતીએ આ બાબતમાં દુઃખ સહન કરવામાંથી. અને અહીં ધંધા આપણને વિચારતા કરી દીધા છે. માટે ધમાધમ કરીને ધોમ ધખતાં ધખારાથી હું જાત-મહેનતથી જ ચિંતનધારામાં ધગધગી ગયેલી ધરા-ધરતી ઉપર ટેરીકેટન, તા. બ્રહ્મજ્ઞાન લાધે તેની મને પ્રતીક્ષા પોલીટાર, કે ગ્રીક, વુલનમાં કયાંય ગરમીની હતી અને “ચાહ છે ત્યાં રાહ છે? એ પંક્તિએ પરવા નહિ. અને સવારના પહોરમાં સૂરજ મારી જિંદગીમાં આજે પ્રથમ ભવ્ય પ્રવેશ દાદા હજી તે આકાશમાં આવે એ પહેલાં કર્યો. મને ચાહને રાહ મળે. [ચાને રસ્તે ઠંડા-શીતળ વાયુની ખુશનુમા પ્રભાતમાં ઠંડે નહિ હે. સવાર સવારમાં ચા દેવી લગભગ અને સુંવાળે સુખદાયક પશ દેનારા બધાને આવે જ. મારી સિવાય. હું દૂધ પીઉ રેશમી કપડામાં એ ય પાછા ધરમના ધામમાં છું ને એટલે.] ચાહતમાં રાહત મળી. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) મેં વિચાયુ–સાલુ હારે કેસેટાના હું ભગવાનની પૂજા કરવા નીકળ્યા. વિશ્વ. કલેવનું કબ્રસ્તાન બની ગયેલી અઢી-ત્રણ ભરના દેરાસરમાં સૌથી પહેલું પ્રક્ષાલ કરવારની આ કબર જેવી પૂજાની રેશમી જેડ વાને [ભીનું અંગછણું જ ભગવાન ઉપર માત્ર–બસો-અઢીસે રૂપિયામાં મળે ખરી ? ફેરવી દઈને દૂધ સીધુ જ પ્રણાલ જળનીહજજારોના દફનની કબર આટલી સસ્તી? હવણુ જળની કુડીમાં નાંખી દેવાનો) અસંભવ. સાવ અસંભવ, ન ભૂતો ન વર્લ્ડ રેકે અમારા દેશ સર નોંધાય છે. ભવિષ્યતિ. પણ અમે માંગવા છતાં ગીનીશબુકવાળાને સસ્તી પૂજાની જોડેમાં હજારે કેસેટાના નથી આપ્યો. કેમકે અમારો રેકેડ સાંભવધ માનવા જરા વધુ પડતા લાગ્યા. લાંબુ ળીને પિતાને રેકર્ડ નંધવનારા ઘણાં સ્ટેશન પસાર કરીને મારી ગાડી આગળ ઉભા થઈ જાય તે અમને દુઃખ થાય. બીજા ચાલી. રેશમી વસ્ત્ર તે પવિત્ર ગણાય. દેરાસરમાં અમારા કરતાં ય વહેલ પ્રક્ષાલ ભાવધારાની વૃદ્ધિ પણ આ કપડામાં સારી થવા માંડશે તો? એના કારણે નહિ પણ થવાની શકયતા છે. આભડછેટવાળી બાઈને અમારે રેકર્ડ તૂટી જશે તે? એ ડરના રેશમી કપડાવાળો કઈ અડે તે ય તે અપ- કારણે અમને દુઃખ થાય. વિત્ર ને ગણાય. [અરે ! પેલા રમણભાઈ ઉનાળામાં હું સવારમાં એટલે બધા નીલકંઠ નામના લેખકના પરમ પવિત્ર ખલ. વહેલે પૂજા કરવા કેમ જાઉ છું? તે હવે નાયક “ભદ્રંભદ્ર” પણ પીળું પીતાંબર પહેરે તમે સમજી ગયા ને ? કેમ કે અમારા ભાગતે પોલીસ્ટારનું કે સુતરાઉનું નહિ. રેશમનું વાન બહુ જ વહેલા એટલે કે બ્રહ્મ મુહ કે શણનું જ. હિવુ જોઈએ] એની સાબિતી તે જાગી જાય છે અને સૂર્યોદય થતાં સુધીમાં કે શાસ્ત્ર પાઠ એજ કે–ભદ્રંભદ્ર નામની તે સ્નાનાદિથી પરવારી જાય છે. એટલે પડીમાં બ્રાહ્મણની નાતને જમણવાર મૂળનાયક ભગવાનના પહેલા પ્રક્ષાલ, પહેલી હતે. પાથરણા ને પતરાળા પથરાઈ ગયેલા. પૂજા વગેરેને લાભ મેળવવાના જ એક માત્ર દાળ પીવા માટે પડીયા પાંદડાના બનાવેલા શુદ્ધ આશયથી જાઉં છું. પણ જરા મોડા હતા. (સ્ટીલની ધાતુને વિરોધ કરતાં હશે જઈએ એટલે પગ બળે તેવા કેઈ ડરથી કદાચ.) બધાં જમવા બેઠવાઈ ગયા હતા. નહિ. અને પગ બળતા ડેય તે નવા ત્યાં ગમે ત્યાંથી સૂતરને તાંતણે ઉડતે નકકર પૂજાની જોડની જેમ અલગ ખાનામાં ઉડતું આવ્યું. અને લગભગ ઘણા બધાને સાચવી રાખેલા સ્લીપર ક્યાં નથી પહેરી અડતે જ તે હતે. સૂતરને તાંતણ અડવામાં જવાતાં? આપણા પગ બળવાની કે બગડઆભડછેટ માનનાર એ બ્રહ્મસમાજે ફરી વાની ચિંતા સખવી એ જીવદયા જ ગણાય સ્નાન કર્યું અને જમવા બેઠા. ને ? એટલે સ્લીપર પહેરીને જવામાં જીવએટલે રેશમના તાંતણે નેહના બંધનો દયાને જ પરિણામ હોય છે. જો કે હું તે બાંધીને આખા શરીરને રેશમથી સજાવી દઈને સ્લીપર પહેરતું જ નથી. મારે જરૂર પણ Page #271 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૯ તા. ૨૫-૧૦-૯૪ : * ૩૦૭ ના પડે ને? કેમકે ઉનાળામાં તે હું રાજા સં. પૂ. આ. શ્રી વિજયપૂર્ણ ચંદ્ર સૂ મ, સવાર-સવારમાં જ પૂજા કરવાની હેબીટ- મોક્ષ માગ પ્રકાશન છે. રમેશ આર. સંઘવી વાળે મહાભાગ છું. ૪૦૧ સમેત શિખર એપાર્ટમેન્ટ રામવાટિકા અરે ! જેનગ્રંથોમાં તે ભગવાનની કાજીનું મેદાન ગેપીપુરા સુરત-૨ ડેમી ૮ પહેલી પૂજા પ્રક્ષાલ વગેરેની ઉછામણી બેલી. પેજ પેજ ૨૫૮+ભા. ૨ પેજ ૨૭૦ મૂલ્ય ને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું કહ્યું છે. જ્યારે રૂ. ૫૭ ભા. ૨ રૂ. ૫૦] મને તે વગર ઉછામણીએ જ આ બધે પૂશ્રીના પ્રવચને અદ્દભુત અને હૃદયંલાભ અનાયાસે જ મળી જાય છે. આ ગામ છે "શ્રીએ ૨૦૦૬ માં પાલીતાણામાં લાભ મારે તે ખરેખર ઉનાળામાં જ કરવા પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં આપેલા ચાતુજે નથી. મારે કઈ ધંધા કે સરવસની મસિક પ્રવચને ચારગતિના કારણે રૂપે હાય-ય છે માટે કંઈ હું ઉનાળામાં પૂજા સંગ્રહિત થયેલા અને પૂર્વે તે પ્રગટ થયેલા કરવા વહેલા જઉ છું તેવું તે હરગીઝ તે પ્રવચને ૧ લા ભાગમાં ૧ થી છે અને નથી. બીજા ભાગમાં આઠથી ૧૩ પ્રસિદ્ધ થયા છે શિયાળામાં તે લગભગ બપોરે સાડા જે બંને ભાગ અલભ્ય હતા જે મોક્ષ માગ અગિયાર વાગે પૂજા કરવા જઉં છું. જો કે પ્રકાશન દ્વારા સારી રીતે આકર્ષક ગેટ અપ હું ગરમીની જેમ જ કકડતી ઠંડીને પણ સાથે પ્રગટ થયા છે જે તરત વસાવી લેવા સામી છાતી--સહન કરી શકુ છું. પણ... કેમ, જોઈએ. પાછળથી તે અલભ્ય બને છે. અષ્ટપ્રકારી પૂજા તે મધ્યાહ્ન સમયે જ કર- સમ્યક્ત્વ પ્રકરણ-ગ્રંથકાર પૂ. આ. વાની શાસ્ત્રમાં કહી છે ને? શ્રી ચન્દ્રપ્રભસૂરીશ્વરજી મ. ટીકાકાર–પ્રારંભિક ઉનાળામાં પહેલી પૂજા/પ્રક્ષાલને લાભ પૂ.આ. શ્રી ચક્રેશ્વર સૂ- મ. પૂરક પૂ. આ. શ્રી લઉ છું [મફત] અને શિયાળામાં મધ્યાહ્ન તિલકસૂ. મ. સંપૂસુ. શ્રી પુણ્યકીતિ વિ.જી પૂજાને લાભ લઉં છું. શાસ્ત્રમાં જ શાસ્ત્રોક્ત મ. સર્ગમાર્ગ પ્રકાશન આરાધના ભવન વિધિ પૂર્વક યથાશકિતએ કરવાનું કહ્યું જ પાછીયા પળ, અમદાવાદ છે ને? એટલે શકય એટલું કરી એ વળી. પ્રતાકાર પેજ ૭૫૨+૪૦ આ જીવનમાં આપણે બીજું તે શું કરવાના આ સમ્યકત્વ પ્રકરણ તેનું બીજુ નામ હતા. લે કે તે દીક્ષા લે છે. તે આપણે દશન શધિ પ્રકરણ છે અપ્રગટ મહાગ્રંથને આટલું ના કરી શકીએ ? (હસતા નહિ હi) ઘણા પરિશ્રમપૂર્વક સંપાદક પૂ. મુનિવરશ્રી એ સંપાદક કર્યું છે અને તેને સ્વાધ્યાય સ્વીકાર–સમાયાચના વાંચન ખૂબ જરૂરી છે તે સાથે પૂ.આ. શ્રી ચારગતિના કારણે ભા–૧-પ્રવચનકાર મુનિચંદ્ર સૂ વિરચિત પાક્ષિક સપ્તતિકા પૂ.આ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહા- પ્રકરણ મુકવામાં આવ્યું છે તે ઉપગી છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ SIEGECIFIER જો T ne 20 અine = NILIE માતા - -- - - -- --- -- રાજકોટના યારા નાના - * ૧ - -- ' , - ન -~ કરનાર કરાડ (મહારાષ્ટ્ર)માં સ્વર્ગતિથિની -: ભવ્ય ઉજવણી :જૈન શાસનના મહાન તિર્ધર-મહા- કર્ષક પ્રતિકૃતિ સમક્ષ ચતુર્વિધ સંઘ સાથે રાષ્ટ્રદેશધારક-સુવિશુધમકલક્ષી દેશના– ગુરુગુણસ્તુતિરૂપ સ્તવના થયેલ. ત્યારબાદ દાતા-સુવિશાળગચ્છાધિપતિ પૂજ્યપાદ આચા- . આચાર્યભગવંતે મંગલાચરણ કરેલ સૌ યંવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી પ્રથમ ગુરુગુણગીત ગવાયેલ. ત્યારબાદ વ. મહારાજાધિરાજાની તૃતીય વાર્ષિક તિથિ પૂજ્યશ્રીના ગુણાનુવાદ પૂ. મુનિરાજશ્રી ભવ્યનિમિત્તે - ચન દ્રવિ. મ.સા. પ-મુ. શ્રી પુરક્ષિત વિ.મ. સિંહગર્જનના સ્વામી સ્વ પૂ. આચાર્ય સા.. પૂ મુ.શ્રી ગદર્શન વિ. મ. સા. કરેલ. દેવ શ્રીમદ્ વિજય મુક્તિચંદ્રસુરીશ્વરજી મ.ના ત્યારબાદ પૂ. આ.વિ. શ્રીમદ્ વિજય મુકિતપ્રભ પટ્ટપ્રભાવક પ્રશમરસપાનિધિ પૂ. આચાર્ય. સૂરીશ્વરજી મહારાજા તથા પૂ. મુનિપ્રવરશ્રી દેવ શ્રીમદ્દ વિજય જયકુંજરસૂરીશ્વરજી મ. શ્રેયાંસપ્રભવિજયજી ગણિવરે વ. પૂજયશ્રીના તથા તેઓશ્રીના પટ્ટધરન પ્રભાવક-પ્રવચન. વિસ્તૃત ગુણાનુવાદ કરેલ. કાર પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય મુકિત- શ્રાવક સંઘમાંથી શ્રી બાબુભાઈ પદમશી પ્રભસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શ્રી કાંતિભાઇ માસ્તર, શ્રી હેમકિરણ ભાઈ વિદ્વાન શિષ્યરન પૂજ્યપાદ મુનિ પ્રવરશ્રી (સાતારા) આદિએ ગુણાનુવાદ કરેલ ત્યારશ્રેયાંસપ્રવિજયજી ગણિવર આદિ ઠાણુ- બાદ પ્રફુલભાઈ કોચીન વાળા એ ગુરુગુણગીત ૧૫ તથા પરમ વિદુષી પૂ. સાધ્વીજી શ્રી ખૂબ જ ભાવવાહી કંઠે ગાયેલ, ત્યારબાદ જયાશ્રીજી મ.ના પરિવારના પૂ. સાધ્વીજી સ્વ. પૂજ્યશ્રીની પ્રતિકૃતિને ગુરુ પૂજન કરવાને મેરૂકીતિશ્રીજી મ. આદિ ઠાણા-૬ ની પાવન ચઢાવે બેલાતા સારી બોલી બેલીને શા. નિશ્રામાં શ્રી કરાડ સંઘ તરફથી શ્રી શાંતિ- ભવરલાલ કેસરીમલજી હિરણ-હ. હેમકિરણસ્નાત્ર પૂજન સહ ભવ્ય ત્રિદિવસીય જિન- ભાઈ સાતારાવાળાએ લાભ લીધેલ. ભકિત મહોત્સવનું આયોજન અષાઢ વદ ૧૩ જુદા જુદા ભાગ્યશાળી તરફથી રૂ. ૧૦ નું સંઘપૂજન થયેલ. આ પ્રસગે કે હાઅષાઢ વદ ૧૪ ના સવારે ૯-૦૦ કલાકે પુર-સાતારા-સાંગલી આદિ સંઘમાંથી ઘણા સ્વ. પુજ્યપાશ્રીજીના ગુણાનુવાદ કાર્યક્રમને ગુરૂભકતોની ઉપસ્થિતિ થયેલ. શુભારંભ થયેલ. સૌ પ્રથમ થમ્કેલના પરમાત્મભકિત નિમિત્ત બા. મંગળદાસ ગુરુમંદિરમાં સ્થાપેલ વ. પૂજયશ્રીની નયના- લલ્લુભાઈ પરિવાર-કરડવાલા તરફથી શ્રી Page #273 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક : તા ૨૫-૧૦-૪ : - ૩૦૯ શાંતિસ્નાત્ર પૂજન ખૂબ જ ઠાઠમાઠથી શ્રીજી મ. ના એકાંતર પ૦૦ આંબેલની ભણાવાયેલ પૂર્ણાહુતિ પ્રસંગ પૂ. આ. શ્રી વિજયવિબુધ ગુરુભકિત નિમિતે સ્વ. પૂ.શ્રીના વિવિધ પ્રભસૂરીશ્વરજી મ ની નિશ્રમ પહારાષ્ટ્ર A., ભવન ધર્મશાળામાં શ્રાવણ સુદ ૬ થી જીવન પ્રસંગોને વર્ણવતા ચિત્રોનું આકર્ષક ઋષિમંડળ પૂજન ૧૦૮ પાર્શ્વનાથ પૂજન પ્રદર્શન કરવામાં આવેલ. કુમારિકા નીતાબેને આદિ સુંદર ઉત્સવ ઉજવાયે. પિતાના હૃદય ભાવ વ્યકત કરવા શ્રાવિકા કે ઈમ્બતુર-અત્રે પૂ. આ. શ્રી વિજય સંઘ વતી ૨. પૂ. શ્રીની એક રંગેની સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં બનાવી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. અષાડ સુદ ૨ ને પ્રવેશથી સુંદર આરારવ. પૂ શ્રીજીના ગુણાનુવાદ સાંભળવા માટે ધના થાય છે પર્યુષણ સુંદર ઉજવાયા. યુવાન ભાઈઓની આગ્રહ ભરી વિનતિ થતાં મુંબઈ--મલાડ ઈસ્ટ શ્રી હીર સૂ. રાત્રે ખાસ ભાઈઓ માટે પૂ. મુનિપ્રવરશ્રી જૈન ઉપાશ્રયમાં પૂ. આ. શ્રી વિ. ધનપાલ શ્રેયાંસપ્રભાવિજયજી ગણિવરે દિવસ વિશેષ સૂ. મ. ની માસિકતિથિ તથા શ્રી શ્રેયાંસગુણાનુવાદ કરેલ. ખૂબ જ સારી સંખ્યામાં નાથ દાદાની સાલગિરિ નિમિતે પૂ. મુ. શ્રા ભાઈઓએ લાભ લીધેલ. નંદીવરવિજયજી મ. આદિ તથા પૂ.સા.શ્રી એકંદરે સવ. પૂ.શ્રીની તૃતીય વાષિ રાજરત્નાશ્રીજી મ. ની નિશ્રામાં શ્રાવણ સુદ સ્વર્ગારોહણ તિથિ નિમિતે કરાડના આંગણે ૬ થી ૩ દિવસને મહોત્સવ ઉજવાયે. ગુણાનુવાદ સભા પરમાત્મ ભકિત મહેસવાદિ બાડમેર (રાજ.) અત્રે પૂ.મુ.શ્રી સુયશ ખૂબ જ અનુમોદનીય-યાદગાર થવા પામેલ. પ્રભસાગરજી મહારાજની નિશ્રામાં અક્ષય રાનાપુર (માલવા) અત્રે પૂ. મુ. શ્રી નિધિ સમવસરણ તપ તથા પયુંષણમાં સારી નેમિચંદ્ર વિ. મ. ની નિશ્રામાં પર્યુષણ આરાધના થઈ. તથા માસા ની સુંદર આરાધના થઈ. સરીગામ (વલસાડ) અત્રે પૂ. મુ. શ્રી ભાયખલા-અત્રે પૂ. પં. શ્રી હેમરન મેહ્મરતિવિજયજી મ. આદિનું પ્રથમ ચાતુ ર્માસ થતાં ભવ્ય આરાધના થઈ તેની અનુવિ. મ. ની નિશ્રામાં પર્યુષણ આરાધના પ્રવચને તપમાં સારે ઉત્સાહ હતે. ત૫ મદના ભા. સુદ ૫ થી ૧૩ સુધી ભવ્ય અષ્ટાહિક મહોત્સવ ઉજવાયે. ઉપજ વિગેરે સારા થયા. વાલીયર (એમ.પી.) અત્રે શા. વીસુકેમેગાંવ (મહા.) અને પૂ. ગણિવર્ય લાલજી પારમની પુણ્યતિથિ તથા શ્રીમતી શ્રી શ્રેયાંસપ્રભ વિ.મ. ના શિષ્ય પૂ.મુ. શ્રી અમરબાઈની પુણ્ય સ્મૃતિ નિમિતે શ્રી સૌમ્યદર્શન વિ.મ. ની નિશ્રામાં મહાપર્વની મનોજકુમાર બાબુમલજી હરણની પ્રેરણાથી અનેકવિધ આરાધના થઈ. તે ઉદ્યાપન તા. ૫-૧૦-૯૪ ના શ્રી ભકતામર પૂજન નિમિતે પૂજા ઉત્સવ સાધર્મિક વાત્સલ્ય આદિ મહોત્સવ ઉજવાય. વિધિ માટે વિ. સુંદર ભક્તિ થઈ. વેલજીભાઈ શાહ ઈન્દોરથી તથા મહાસમુપાલીતાણ-પૂ. સા. શ્રી સૌમ્યયશા- ત્વથી સંગીતકાર દેવરાજ લુણિયા આવ્યા હતા. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૩૧ : શ્રી જૈનશાસન (અઠવાડિક) બારેજા–પૂ મુ શ્રી મુકિતધન વિ. મ., પૂ. મુ. શ્રી શાસનરતિ વિ મ. ના ૩૬ ઉપપૂ મુ. શ્રી પુછુયધન વિ.મ.ની નિશ્રામાં ભા. વાસ આદિ નિમિતે તથા ચાતુર્માસ પર્યુષણ વદ ૧૪ તથા ભાદરવા વદ ))+1 ના પુ. આદિ આરાધના નિમિતે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પાદ સિદ્ધિ સૂ. મ. સા. તથા પૂપાદ મેઘસૂ. મહાપૂજન સહિત પંચાહિકા ભાદરવા વદ મ.ની પુણ્યતિથિ નિમિતે છ પૂજાએ તથા ૨ થી વદ ૫ સુધી ભવ્ય રીતે ઉજવાયે, ગુણાનુવાદ સુંદર રીતે થયા. અમદાવાદ– જૈન વિદ્યાશાળાએ ભાવનગર-અત્રે પૂ આ.શ્રીવિ. ચંદ્રોદય પૂજ્ય બાપજી મહારાજશ્રી વિજયસિદ્ધિ સૂત્ર સૂ મ, પૂ આ.શ્રી વિ. અશોકચંદ્ર સૂ મ, મ.ની ૩૫ મી તથા પૂ.આ.ભ.શ્રી વિજય મેઘ આદિની નિશ્રામાં ૮૦ વર્ષની ઉપરના પૂ. સૂ. મ. ની ૫૧ મી સ્વર્ગારેહશુતિથિ નિમિતે પ્ર. શ્રી કુશાલચંદ્ર વિ. મ. સંપાદિત પૂ.આ.શ્રી વિજય સુદર્શનસુ.મ. આદિ તથા એકસાઈઝ ઓફ જેનીઝમ” પુસ્તકની પૂ. પં. શ્રી ગુણશીલ વિ. મ. ની નિશ્રામાં અંગ્રેજી આવૃત્તિનું વિમોચન શ્રી કુમારપાલ ભાદરવા વદ ૧૩ થી સુદ ૩ સુધી ગુણાનુદેશાઈના હસ્તે તા. ૧૬-૧૦-૯૪ ના થયું. વાદ શાંતિસ્નાત્ર આદિ પંચાહિકા મહત્સવ આ બુકની બે લાખ છનનું હજાર નકલે ઠાઠથી ઉજવાયો ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાંતર પ્રગટ થઈ ઉદવાડા-અને પૂ. મુ. શ્રી મોક્ષરતિષિ, ચુકી છે. મ. આદિની નિશ્રામાં શા ચુનીલાલ ઝીણાભાઈંદર–અત્રે પૂ. આ. શ્રી સૂર્યોદય ભાઈ મોરબીવાળા તરફથી વર્ધમાન તપ સૂ. મ. ની નિશ્રામાં ચાતુર્માસ પર્યુષણ પાયા નવપદજી એબી તથા શ્રી સિદ્ધચક્ર આરાધના આદિ આરાધનાનિ ઉજવણી નિમિતે મહાપૂજન વિગેરે સુંદર આધિના થઈ. સિદ્ધચક્રપૂજન, ભકતામરપુજન, શાંતિસ્નાત્ર સંબઇ મુલુંડ-સર્વોદયનગરમાં પૂ. આ. સહિત નવ દિવસનો જિનેન્દ્રભકિત મહોત્સવ ભ. શ્રી વિજયલલિતશેખર સૂ. મ આદિની ભાદરવા સુદ ૧૪ થી વદ ૬ સુધી ઠાઠથી નિશ્રામાં સં. ૨૦૧૧ માગશર સુદ ૬ તથા ઉજવાયે. માગસર સુદ ૮ ના પ્રવેશ મુહુર્તા પૂર્વક સાબરમતી–અત્રે શ્રી પુખરાજ રાય- ઉપધાન તપનું આરાધન શ્રીમતી હીરાબેન ચંદ આરાધના ભવનમાં પૂ. આ. શ્રી વિ. જયંતિલાલ વોરા, શેઠ સોમચંદભાઈ જેઠામિત્રાનંદ સૂ. મ., પૂ.મુ. શ્રી હિતપ્રજ્ઞ વિ. ભાઈ શેઠ ધર્મનાથભાઈ સરદારમલજી તથા મ. આદિની નિશ્રામાં ભાદરવા વદ ૮ થી શેઠ અમૃતલાલ વીરચંદભાઈ પારેખ તરફથી વદ ૧૨ સુધી શ્રી શાંતિનાત્ર આદિ પંચા- થશે. નાહર રોડ). હિકા મહોત્સવ સુંદર રીતે ઉજવાયા. રાવરનગરમાં ભવ્ય આરાધના વઢવાણ શહેર (સૌ.) અને પૂ આ... જોરાવરનગર પૂ. મુનિશ્રી રવિરતન વિ. શ્રી વિજયનરચંદ્ર સ. મ. આદિની નિશ્રામાં મ. સા. ની શુભ નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન Page #275 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૭ : અંક-૯ તા. ૨૫-૧૦-૯૪: : ૩૧૧ દૈનિક ઉપ દેશમાળા પરપ્રવચન. યુવાનો નમાં થયેલ, તપશ્ચર્યાની અનમેદનાથે ભા. માટે રાત્રિ પ્રવચનોથી, હાઈકલ અને સુ. ૧૪ થી ભા. વ. ૩ સુધીનો બે પૂજન રામાયણ ઉપર જાહેર પ્રવચને થયા, તેમજ બે એ 2, બે સંઘ જમણુ સાથે મહોત્સવ ઉજવાય સંધમાં દિપક એકાસના, ખીરના એકાસના, ભા. સુ. ૧૪ ની ભવ્ય રીત્ય પરિપાટીન મગન આયંબિલ, સમેતશિખરજી આયેાજન ભાતા સાથે થયેલ છે. ભા. ૧. તીર્થરક્ષા માટે અકમત ૫, સારી ૧૪ ૦))+1 નાં પૂ.આ.ભ. સિદ્ધિ સૂ. મ. ને સંખ્યામાં થયા. પર્યુષણ મહાપર્વમાં જાણે પુન્યતિથિ પ્રસંગે છઠ્ઠ તપને આરાધના ઉત્સાહ અને ઉમંગને કઈ પાર ન હતે. પારણ સાથે થશે સામુદાયિક નવપદની તેમજ મહાવીર સ્વામીના જન્મ વાંચન આરાધના થશે આર્સે વદ-૪નાં ગીરમઠાની દિવસે સંઘજ ભણ. થયુ હતું. રથયાત્રાને ભવ્ય ત્ય પરિપાટી પૂજા અને સાધર્મિક ભય વધે સિઘજમણ અને પર્યુષણ ભકિત સાથે થશે. કા. સુ. ૨ નાં બીડજની પર્વમાં અઈ અઠ્ઠમ અને ચાસઠ પ્રહરી ભવ્ય ચેત્ય પરિપાટી પૂજા-સાધર્મિક ભકિત પષધ સારી સંખ્યામાં થયા મુનિશ્રી અઠ્ઠમ સાથે થશે અને કા.સુ. પુનમ પછી બારેજાથી તપ કરી આઠ દિવસના પ્રવચન અને આ માતર તીર્થને ભવ્ય છ'રી પાળતે સંઘ બારસાસ્ત્રનું વાંચન સારી રીતે કર્યું હતુ નિકળશે. બહેનની આરાધના સાધવી શ્રી ગુણરેખા- કાંદીવલી-અત્રે પૂ.મુ.શ્રી ભદ્રવિજયજી મ.ની શ્રીએ કરાવી હતી. સુદ ૬ના દિવસે ચૈત્ય- નિશ્રામા ઈરાની વાડીમાં પર્વાધિરાજની પરિપાટી હેવાથી સુરેન્દ્રનગરથી આચાર્ય આરાધનાના અનુમોદનાથ ભક્તામર પૂજન ભગવંત શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મ. સા. સહિત અષ્ટાક્ષિક મહોત્સવ ભા. સુ. ૧૫ પધાર્યા હતા સંઘપૂજન બહેર વ્યાખ્યાન થી ભવ્ય રીતે ઉજવાયે. પ્રભાવના સારી થઈ હતી. નવસારી-શ્રી રમણલાલ છગનલાલ બારેજા (અમદાવાદ)-પૂ. મુકિતની આરાધના ભવનમાં પર્યુષણ આરાધનાના વિ. તથા પૂ. પુન્યધન વિ. ની નિશ્રામાં અનુમોદનાથે પૂ. આ. શ્રી વિજય સેમપર્યુષણ મહા પર્વની ઉજવણી ખુબ જ સુંદર સુરીશ્વરજી મ.ની નિશ્રામાં શાંતિઉત્સાહ સાથે થયેલ તપશ્ચર્યા નાના એવા સ્નાત્ર સહિત પંચાહિનકા મહત્સવ ભા. ખોબા જેવા ૪૦ ઘરની વસ્તી ધરાવતા વદ૧૦થી વદ-૧૪ સુધી સુંદર રીતે ઉજવાયે. એવા બારેજામાં ૫ તપશ્ચર્યા હતી. માસ- મુંબઈ–લાલબાગ-અત્રે પૂ. આ. શ્રી ક્ષમણ-૧૬, ૧૧, ૧૧, ૮, ૬, ૭. પાંચમનાં વિજય પૂર્ણ ચંદ્ર સૂ. મ. તથા પૂ. આ. શ્રી ભવ્યાતિભવ્ય વરઘોડે તથા આખા દિવસને વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ. આદિની ભવામિ વાત્સલય થયેલ છે. તપસ્વીનું બહ- નિશ્રામાં ચાતુર્માસ તથા પર્યુષણની વિવિધ માન ભા. સુ ૮ નાં સફાયિક વ્યાખ્યા- આરાઘનાદિના અનુદનાથે બૃહદષ્ટોત્તરી Page #276 -------------------------------------------------------------------------- ________________ *00 ove શ્રી જૈન શાસન (અઠવાડિક) roo 10000000000) ૦ માણુસ વિચાર ત્રિના રહેતા નથી માટે સારા વિચારમાં સ્થિરતા તે મારું યાન. ખાટા વિચારમાં સ્થિરતા તે ખાટું યાન 1 - સારા-ખાટા વિચારનુ' ભાન ન હોય તે અજ્ઞાની કહેવાય કે જ્ઞાની કહેવાય ? આવા અજ્ઞાની શુ યાન કરે ? d No. G. SEN 84 perboooooo બીજી L 빔밥 સ્વ ૫ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિયરામચંદ્રસૂરીશ્વરજી મહ11 . P ૦ પાપથી બચાવનાર વર્તમાન કાળમાં સચ્ચા સાધુ વિના કાઇ નથી. વત્તમાનમાં જે રીતે મજેથી જીવાય છે તેને વેપાર કરતાં ન આવડે અને વેપાર કરે તે મુજબ-આજ્ઞા મુજબ ન કરે તા લાભ તા ન દુનિયાનુ' સુખ એવુ' ભૂત છે, જેને વળગે તેને મેહા-આત્મા, પુણ્ય-પાવ, પરલેાક યાદ જ ન આવવા દે, પાપ કરવાનુ મજેથી શીખવે, ધ-પુણ્ય કરવ નું શીખવે નહિ, કદાચ કરે તે નામન-કીતિ માટે કરે પણ આત્મકલ્યાણ માટે કરે જ નહિ ૦ માક્ષ માટે ક્રિયા કરે તેને ક્રિયારૂચિ કહ્યો છે. સંસારના સુખ માટે કરે તેને ક્રિયારૂચિ નથી કહ્યો. O . માટે દુર્ગતિ વિના બીજુ`ાધન છે. ? જેમ મુડી ગુમાવે તેમ ધર્મ વિધિથાય પણ નુકશાન જ થા 3. ગ્રન્થિને ન એળખે તે કદિ જૈન થાય નહિ. 0 .. ૦ ગ્રન્થિને જે આળખે તેને આ સંસારમાં ન ફાવે, સુખ ન ફાવે, દુઃખ હજી ફાવે. 0 ૦ ભગવાન ગમે તેને સ`સારનું કશું' ન ગમે. સ`સારનું બધું ગમે તેન ભગવાન ગમ્યા છે તેમ કહેવાય ? • સુખ અને સમકિતને ગૈર છે. સર્વ ધર્મી સમ અને સધમાં મમ તે મહા મિથ્યાત્વ છે. નહિ, મેક્ષે જાય નહિ, ધ 0 ગ્રન્થિવાળા કઢિ સ‘સારથી છૂટે 0 નહિ, ધમ કરે નહિ. ધમ કરે તે પોતાના સ'સારને ખીલવવા કરે, 00000000 કરવાનું મન થાય જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” deeper dooooooooooooooooooooo Page #277 -------------------------------------------------------------------------- ________________ પરિ નગર ૧૧ હા શ્રી. ચેનલમા નસો ચવિ તિત્યયરાણ ઉસભાઈ-મહાવીર ધ્રુજવસાણાણ શ્રી મહાવીર તેનું શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર PON જૈન શાસન અઠવાડિ علمي વિ જીવ કરું શાસન રસી પરમ ઉપકારી ગુરૂદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્વ. શાહ ધમરશી નથુભાઈ (કાનાલુંશ-હાલાર) તથા તેમના પૌત્ર સ્વ. ચન્દ્રકાન્તભાઈ તથા સ્વ. નરેન્દ્રભાઈ જુઠાલાલભાઈ ના શ્રેયાર્થે શ્રીમતી પાનીબેન ધરમશી તથા શાહ જુઠાલાલ ધરમસી તથા શ્રીમતી યશોદાબેન જુઠાલાલ શાહ પરિવાર ની શુભેચ્છા. 14 WHITTINGTON WAY PINNER MIDDX LONDON HAS BUT (U.K.) વર્ષ. અંક ; ૧૦+૧ श्री. कैलासावर विज्ञान मंदिर वीर जारा केन्द्र बा HONE શ્રી જૈન શાસન કાર્યાલય, શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર, સૌરાષ્ટ, INDIA PIN - 361005 Page #278 -------------------------------------------------------------------------- ________________ *a - 4 ના 1 1 - কিরণ মামলতানগমের নামগয়নালনায় গাবতলীতে নকলtleralo હાલાર દેશના મહાન ઉપકારી પરમ ગુરુદેવ કવિરત્ન આચાર્ય દેવ શ્રી વિજય અમૃત 1. સૂરીશ્વરજી મહારાજા ના પટ્ટધર અમારા સદાના માર્ગદર્શક ગુરૂદેવ પૂજા આચાર્ય દેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ ના પરમ સદુપદેશ થી, - જેન શાસન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા +" , h&ki[, Bhilni + !+ 1 + ટh, ના 1 રાદના - 1 1 11 / 1.I> v]»kk[e :*A , F-3;]#I,''vl21.tr/vet: lity[fi]tt,TelketortsMihilv[Page #279 -------------------------------------------------------------------------- ________________ - rians હાલાદેશેલારક 2.mજસમસૂરીજી મહારાજની બ IN zorul OHON era precone PEU! NUN YU120 47 MALA - તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮jઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ Rate: (૨૦ ) ચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ રાજાચંદ જa ઢક્ય (જ8) आज्ञारादा विरादा च, शिवाय च भवाय च વર્ષ ૭) ર૦૫૧ કારતક સુદ-૬ મંગળવાર તા. ૮-૧૧-૯૪ [અંક-૧૦-૧૧ - અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-પહેલું (ગતાંકથી ચાલુ) શ્રી તીર્થકરદે એમને એમ નથી થયા. બધાને મેક્ષે જ મોકલવાનું મન થયું છે છે છે ત્યારે મેં તીર્થકર થયા છે. આ જાણનાર જેનને મેક્ષ વિના કશું ગમે નહિ. સંસાર છે ૬ જ ગમે તેનું નામ જૈન નહિ. સંસાર ગમે તે બહુ દુખ થાય છે? શાસ્ત્ર કહ્યું છે છે કે, સાધુ પ મિથ્યાદષ્ટિ હોઈ શકે છે. ખુદ ભગવાને કહ્યું છે કે-મારા શાસનમાં 8 ઘણું મુંડાઓ મહા મિથ્યાદષ્ટિ પાક્વાના છે. ભગવાને કહેલી આ વાતને છે ન માને, ભગવાનના “આગમને ન માને, તે બધા ગમે તેટલી ભકિત કરતા છે ન હોય તો ય ભગવાનને માનતા જ નથી. તે બધા હજી ભગવાનના શાસનને છે પામ્યા નથી, પામવાના નથી અને પામશે પણ નહિ. ભગવાને કહ્યા મુજબ છે આગમમાં કહ્યા મુજબ ધમ કરવાની વૃત્તિ ન થાય તે બધા સંસારમાં છે રખડી જવાના છે. આજે શાસન સ્થાપના દિવસ છે. ભગવાને શાસન કેમ સ્થાપ્યું? લઘુક્ષ્મી ભવ્ય જીવ બ શાસનને સમજે, સમજીને સંસારને છોડી, સાધુપણું સ્વીકારી, આજ્ઞા છે મુજબ આર વી, વહેલામાં વહેલા મોક્ષે જાય અને જે સુખ જોઈએ છે તેમાં જ મગ્ન છે. બને. તમારે કયું સુખ જોઈએ છે? જેમાં દુઃખને લેશ માત્ર ન હોય, આવ્યા પછી કદી જ ન જાય અને જે પરિપૂર્ણ હોય છે. તેવું સુખ આ સંસારમાં છે? તમે બધા નવ તત્વ છે. ભણ્યા છે? તેમાં મેળવવા જેવું તત્તવ કયું તે જાણે છે ? મોક્ષ તત્વ જ મેળવવા 9 Page #280 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ * શ્રી જૈન શાસન (અઠવાડિક) оооооо છે જેવું છે ને ? દુનિયાની સુખ-સંપત્તિ સાહ્યબી મેળવવા જેવી નહિ જ ને? પુણ્યથી મળતી # પણ તે સુખ સંપત્તિ છેડવા જેવી જ ને ? તમને તે લેવા જેવી નથી લાગતી ને ? છે ક ગે તેની હજી જરૂર પડે છે, તે લેવી પડે છે, ભોગવવી પડે છે તે દુ:ખ થાય છે છે ને? તે માટે પાપ કરૂં તે મારી કઈ ગતિ થાય તેવી ચિંતા થાય છે ? - જ્યાં સુધી અધ્યાત્મભાવ પેદા ન થાય ત્યાં સુધી સાચે ધર્મ આવે નહિ. અધ્યામભાવ પામવા ગુણ પામવાના છે. તેમને એક પણ ગુણ હજી તમારામાં દેખાતું નથી. { એટલું નહિ તે નથી તેનું દુઃખ પણ નથી. - ધર્મથી સંસારમાં ઉપયોગી શું શું મળે તે સાંભળવા જ જે અહીં આવતા હે ? છે તે તે મહા મિથ્યાદષ્ટિ જીવે છે ! દુનિયાની સુખ-સંપત્તિ મેળવવા માટે જ ધમ કરે તે છે છે તેના જેવા પાપી એક નથી ! ભગવાનની પૂજા પારકે પૈસે, મફત કરે અને ભગવાન ન છે પાસે પૈસા માગે તે તેવા ભીખારી મંદિરમાં આવે તે લાભ થાય કે નુકશાન થાય છે ભગવાનની પૂજા-ભકિત માટે ટીપ કરવી પડે અને તમારા ખાવા-પીવાદિ માટે ટીપ કરે ? છે તે? સારા સારા સુખી જીવે અહીં બેઠા હોય અને ભગવાનની પૂજા-ભકિત માટે ટીપ છે { કરે તે તે સારું કહેવાય કે ખરાબ કહેવાય? તે જ સૂચવે છે કે મોટા ભાગને પૈસા-ટકા છે 4 મેજ-મઝાદિ ગમે છે પણ ભગવાનની પૂજા-ભકિત ગમતી નથી. તેવાને જૈન કહેવાય? 8 આ શાસન સ્થાપીને ભગવાને કહ્યું છે કે–જેનામાં તાકાત હોય તેને સાધુ જ ન ૪ થવા જેવું છે. સાધુ થવાની તાકાત ન હોય તે તેવી શકિત આવે તે માટે શ્રાવક { થવાનું છે. આ સંસારનો રસ નીકળી જાય અને મોક્ષને રસ પેદા થાય તે માટે જ છે ધમ કરવાનું છે. સંસારમાં તે ન છૂટકે રહેવું પડે તે રહેવાનું છે. આવા જ શ્રી ( સંઘમાં આવે તે માટે અધ્યાત્મભાવનું, તે પામવાના ગુણેનું વર્ણન કરવું છે. આ છે - અધ્યાત્મભાવ ન આવે તે જીવ સાચી રીતે ધમ પામે નહિ. રોજ પૂજા કરે, વ્યાખ્યાન - સાંભળે પણ આ ગુણે ન પામ્યું હોય કે પામવાનું મન પણ ન હોય તે તે હજી છે હું ભગવાનને ધર્મ પામ્યા પણ નથી કે સમજ્યા પણ નથી. આજે ઘણુ માને છે કે અમે ! છે બધા રોજ ભગવાનના દર્શન-પૂજન કરીએ, નવકારશી કરીએ, વાર-તહેવ રે સામાયિક- ૫ $ પ્રતિક્રમણ કરીએ એટલે ધર્મ કરી લીધા, ધર્મમાં વળી પામવાનું શું એમ કહે છે ? { સાધુ જ થઈએ તે જ ધર્મ પામ્ય કહેવાય? ભગવાનને સાધુપણાને જ ધર્મ કહ્યો છે. આ ન શ્રાવકપણને તે ધર્માધમ કહ્યો છે, ત્યાં ધર્મ નામ અને અધમ ઘણે. જો તમારે ? 5 સાધુપણાને ખપ નથી તે ભગવાનની પૂજા વગેરે કેમ કરે છે? પૈસા-૩ 2 ટકાદિ માટે ભગવાનની પૂજા-ભકિત આદિ ન જ થાય એમ જાણવા છતાં પણ છે કે જે તે માટે જ પૂજા-ભકિત કરતા હશે તે તે ધર્મ નુકશાનકારક જવાને છે. ! Page #281 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૧૦-૧૧ : તા. ૮-૧૧-૯૪ : ધમ પાસે દુનિયાની કોઇ ચીજ સમજદારથી મંગાય જ નહિ. ધર્મ ખાતર પૈસા-ટકાદિ બધુ... છેડાય પણ સંસારની સાધના માટે એક ચીજ પણ મગાય નહિ. ભગવાને શાસન સ્થાપ્યું. તે આ જ માટે કે ભવ્ય જીવા આ વાત સમજી જાય. ભગવાને જ્યારે શાસન સ્થાપ્યું. ત્યારે વસતિ કેટલી હતી ? છતાં પણ સંધમાં કેટલા જીવાને લીધા ? બધાનો કેમ ન લીધા ? ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સોંઘમાં સાધુ ચૌદ હજાર, સાધ્વી છત્રીશ હજાર, શ્રાવક એક લાખ અને એગણુ સાઇડ હજાર અને શ્રાવિકા ત્રણ લાખને અઢાર હજાર, બાકીનાને કેમ મૂકી દીધા ? : ૩૧૯ મેક્ષ જ ગમવા સમ્યગ્દષ્ટિ એવા તમે બધા સઘમાં છે ? શાસનને પામેલા છે ? જેને આસ સાર જ ગમે સ'સા૨ની સુખ-સંપત્તિ જ ગમે તે બધા ભગવાનના શાસનને પામેલા જ નથી. જેને ભગવાનનું શાસન પામવુ' હેય તેને આ સંસાર ન જ ગમવા જોઇએ, જોઇએ, તે માટે ધર્મ જ ગમવા જોઇએ. ધર્મ એટલે સાધુપણું જ. અનુત્તર વિમાનવાસી દેવા આ સસારમાં બહુ સુખી છે. તેમના સુખનુ તેમ નથી. શ્રી અરિહંત પરમાત્માના પાંચે ય કલ્યાણુકાને જાણીને, નાચી ઊઠે છે. કાઈ ભવ્યાત્માનો દીક્ષા લેતા જુએ તે તેને થાય કે−હુ' ફસી ગયા છું. તેત્રીસ સાગરોપમની મને જેલ થઇ છે. આ ભવમાં હું સાધુપણું પામી શકું તેમ નથી. ત્યાંના સુખ પશુ તેને ગમતાં નથી. તત્ત્વની ચિ'તામાં જ પેાતાનો કાળ પૂરો કરે છે. સર્વા સિદ્ધ વિમાનવાસી દેવાને શાસ્ત્રે વીતરાગપ્રાયઃ જેવા કહ્યા છે. તે બધા એકાવતારી હાય છે. ત્યાંથી મનુષ્યમાં આવી સાધુ થઇ મેક્ષે જ જવાના છે. જેને આ દુનિયાનાં તુચ્છ સુખ ગમે તેનામાં સમકિત પણ શી રીતે આવે ? ધમ પામેલાન સસાર ગમે નહિ. સસાર ગમે તે ધર્મ પામેલેા જ નહિ. ધર્માં પામવા અધ્યાત્મભાવ જોઇએ. વર્ણન થઈ શકે પેાતાની શમ્યામાં ધમી જીવ કેવા હોય તે ખબર છે ? ગમે તેની સાથે પ્રેસે-ઊઠે નહિ, આ જીવિકાનું સાધન હાય તા વેપારાદિ પણ કરે નહિ. તમારી સાથે બેસનારા-ઊઠનારા રાત્રિભોજન ન કરે. અભક્ષ્ય ભક્ષણ ન કરે તેવા સાથે જ તમારી બેઠક-ઊઠક પણ જોઇએ. ધમી થવુ હાર તા જોખમદારી ઘણી છે. ગુણા જોઇએ છે કે જેમ જીવા તેમ જીવવુ છે ? અધમી બંધ કરે તેમ ધી જીવ પણુ અધમ કરે તેા એમાં ફેર શા ? દુનિયામાં પણ સારા કાને કહેવાય અને ખરાબ કેાને કહેવાય તે સમજો છે ને ? ભગવાને ધર્મોશાસન સ્થાપ્યું. તે બધાને શાસનના રસિયા બનાવવા માટે, મેક્ષના રસિયા માટે. મેાક્ષના રસી અને તે જ ખરેખર ધમી! ધમીને સ`સારમાં રહેવુ' પડે તે રહે ખરા પણ તેને સ'સાર ગમે નહિ, ખાવા-પીવાદિની મેાજમઝા પણ ગમે નહિ, માત્ર બનાવવા Page #282 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ધર્માં જ ગમે. બધા જ માસક્ષમણુ, ઉપવાસાદિન પશુ કરી શકે, નવકારશી ય માંડ-માંડ કરી શકે છતાં પણ તે ધમી હાઇ શકે. ૩૨૦ : ભગવાનની તમને બધાને ભગવાન થવાનું મન થયું છે ? આંગ.-પૂજા કરતાં થાય કે—કયારે આ સ`સાર છૂટે? કયારે તારા જેવા થાઉ' ભગવાનની આંગી-પૂજા કરતાં શુ વિચારો ? દેત્ર-ગુરુની ભકિત સંસારમાં મઝેથી લહેર કરવા જીવવા કરાય ખરી ? તે માટે કરે તે તે ભકિત કહેવાય કે આશાતના કહેવાય ? ભગવાનના ધ પામવા સહેલા છે કે કઠીન છે ? ભગવાને અમને આહારની છુટ આપી પણું સ્વાદ કરવાની મના કરી છે. ખાધા વિના શરીર ન ચાલે, સંયમની સાધના સારી ન થઇ શકે માટે આહારની છુટ આપી, તે પણ આહાર છે.તાલીશ દાષથી રહિત લાવવા અને પાંચ દ્વેષથી રહિત વાપરવાના છે. પણ મારે ‘આ તે તે જોઇએ જ. આના-તેન વિના તે ચાલે જ નહિ?-એમ થાય તા સાધુપણું ટકે નહિ, સારી રીતે પાળી શકાય પણ નહિ. અને સાધુ થઈને પણ દુર્ગાંતિમાં જવું પડે તે તમારી દુર્ગતિ અટકે ? જેને સંસાર ગમે, સ'સારમાં મઝેથી રહે. સંસારનુ સુખ મઝેથી ભાગવે, મેાજમઝાદિમાં જ આનંદ પામે તે બધા મેાટે ભાગે દુર્ગાતિગામી છે. અહી આવનારા પણુ સૌંસારમાં ડુબી ન જાય તે માટે સમજાવવની મહેનત કરીએ છીએ. તમે બધા અહી' આવનારા અન્યાય-અનીતિ આદિ પાપા મઝેથી કરેા છે તેથી લાક કહે છે કે-ચાંલ્લાવાળાના વિશ્વાસ જ ન કરવા. આ એક ભય કર ફલક છે ને ? સંસાર ગમે તે જ આવાં પાપ કરે. સ`સાર ન ગમે તેવી દશા પમાડવા અધ્યાત્મ ભાવ પમાડવા છે, તે પામવાના ગુણ્ણા સમજાવવા છે. તમે અહી આવનારા આવાને આવા સાવ કારા રહેા તે અમને ગમતુ' નથી. તમે જે રીતે જીવે છે. તેથી દુ`તિમાં જ જશે! તેમ લાગે છે-તેનુ' અમને દુ:ખ થાય છે. તમને ગતિમાં મોકલવા, ધમ પમાડવા મહેનત કરીએ તે ખેાટુ' નથી ને ? તે માટે તમારી ખામી પણ બતાવવી પડે ને ? ગુણુ પામવા જોઇએ તે ય સમજાવીએ ને ? તમને આ બધુ ગમશે ને ? ધર્મીને સ'સારમાં રહેવુ' પડે પણ સ'સાર ગમે નહિ. સ'સારની સુખ સ'પત્તિ િિદ્ધ-સિધ્ધિ જ ગમતી હોય તે ધર્મ પામેàા જ નથી. ધમ પામેલાનું લક્ષણ એક જ કે-પાપ માત્ર ગમે નહિ, પરિગ્રહ તે પાપ ખરૂ ને ? પરિગ્રહ રૂપ પાપ ક્રમે તે ધી હાય ખરા ? મિથ્યા; અવિરતિ, કષાય અને યાગને આધીન બનેલા જવા ધમ' નહિં પામેલા કહેવાય. આટલી સામગ્રી પામેલા તમે ધમ ન પામે તે વાત ગમતી નથી. તમે બધા સ’સારમાં કેમ રહ્યા છે ? શ્રાવકને સ`સારમાં રહેવું પડે તા રહે પણ સંસાર તેને ગમે નહિ. આ વાત તમારા મનમાં ઘાલવી છે. પેસે તેમ છે ? Page #283 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૭ : અંક ૧૦-૧૧ તા. ૮-૧૧-૯૪ : : ૩૨૧ ૪ જેમ અમે તમને સુધારીએ, તેમ અમે ય ભૂલતા હોઈએ તે તમારે અમને ય જ સુધારવાના છે. આ જે ઘણુ સાધુ બગડ્યા હોય તેમાં તમારા માટે પ્રતાપ છે. આજે બહુ જુલમ થયેલ છે. અમારામાં ખામી લાગે અને તમે ન કહે તે તમે અમારા ભગત છે હું નથી પણ દુશ્મન છો. અમે માત્ર સુખીને વખાણ્યા કરીએ તે અમે તમારા દુશ્મન છીએ. આ R દુનિયાના સુખમાં મહાલતાને જોઇને અમને દયા આવે. અમને દુનિયાના સુખીને જોઈને { આનંદ ન થાય, વિરાગીને જોઈને આનંદ થાય. અય ત્મભાવને પામવા શું કરવું જોઈએ તે વાત હવે અવસરે. ૪૦ - સ્વીકાર-સમાલોચના :હક-હા હા હા હા હા હા હા હા હા ! છે પૂ. અ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વર સ્મૃતિ ગ્રંથમાલા—તૃતીય સેટ 8 (૪૪) આત્મસેવા (૪૫) કામના અને સિદ્ધિ (૪૬) પ્રગતિની દિશા (૪૭) ઉન- 8. છે તિના ઉપાયે (૪૮) લોક પ્રિયતા (૪૯) શેઠ સુદર્શન (૫૦) સદાચાર (૫૧) ઉદારતા R (૫૨) લકે વાદ (૫૩) દશ દષ્ટાંતે દુર્લભ માનવ જન્મ (૫૪) સાચા ઝવેરી (૫૫) { હું ગુરુ વચનને મહિમા (૫૬) તેર આંતરશત્રુઓ (૫૭) વિધિ માગની સ્થાપના (૫૮) છે | બીજાનું કરી છૂટે (૫૮) વાણીને વપરાશ (૬૦) દુઃખમાં દીન ન બને સુખમાં લીન ન 8 બને (૬૧) આવક જાવકના સાચા ખોટા માગી (૬૨) સાત વ્યસન (૬૩) માંસ, આહાર કે સંહાર (૬૪) જિનપૂજા અને તેનું ફળ (૬૫) શ્રેષ્ઠિપુત્ર સુજાત. ૫. . આચાર્ય ભગવંત શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રવચનો તે અત્યંત ઉપાંશ સભર અને હૃદયંગમ છે તે પ્રવચનોના સેંકડો ગ્રંથે પ્રગટ થયા છે બાળ ભાગ્ય અને પ્રઢ ભાગ્ય પ્રકાશન તરીકે ૧૦૮ પુસ્તિકાઓનું આયોજન સન્માર્ગ પ્રકાશનો આધિના ભવન, પાછીયા પોળ, અમદાવાદ-૧ થી થયું છે. તેનું સંપાદન વિદ્વાન વકત પૂ. મુ. શ્રી કીર્તિયશવિજયજી મ.એ કર્યું છે. ૧૦૮ પુસ્તિકાના સેટની કિંમત ૬૨૦ રૂ. છે. આ ત્રીજા સેટની ૨૨ પુસ્તિકા છે તેની કિંમત ૧૨૫ રૂા. છે. આકર્ષક ગેટ અપ આર્ટ કાર્ડ ટાઈટલ આદિથી આ પુસ્તકે સુશોભિત છે અને દરેક ભાવિકેએ આ અમૃતપાન કરવા યોગ્ય છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ નૂતન વર્ષની મોંગલ કામના સમયની સરિતા અવિરત વહ્યા કરે છે. જોત જોતામાં આંખના પલકારાની જેમ એક વર્ષ પૂર્ણ થઈ ગયું. આસન્નોપકારી ચરમતી પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણુને પણ ૨૫૨૮ વર્ષ પૂરા થઈ ગયા. અનેક પ્રકારના ચઢાવ-ઉતરાવ શાસને જોયા અને તે શાસન આજે પણ વિદ્યમાન છે અને હજી બીજા ૧૮૪૮૦ વર્ષ વિદ્યમાન ...હેવાનુ છે. શાસન તા પાતાના મળે જ ચાલે છે આપણે સૌ તે નિમિત્ત માત્ર જ છીએ, અને આ ૨૫૨૧ મુ. નવું વર્ષ આપણને સૌને શાસનની આરાધના- રક્ષા પ્રભાવનાનું બળ આપે અને સૌ કેઇ ભગવાન શ્રી જિનેશ્વર-દેવાની આજ્ઞા મુજબ સાચી આરધના કરી-કરાવી જયાં આપણા સૌ ભગવાન ગયા તે મેક્ષ પદને પામે તેવી મંગલ ભાવના અમે સૌ ભાવીએ છીએ. સદૂધની આરાધના એ જ સૌના જીવનનુ અંતિમ ધ્યેય બની રહે તેવી હાર્દિક ઇચ્છા છે. જ મા જૈન તેમાં આ પ્રસંગે અમારા હુંતૈયાની પણ વાત કરીએ છીએ કે-અમારું શાસન' સાપ્તાહિક બાલ્યવયને પસાર કરી ધીમે ધીમે આગળ વધી કહ્યું છે. પણ નવા વર્ષીમાં પૂજય આચાય ભગવ ́તે-સાધુ મહાત્માની પ્રેરણા પ્રચારકેાની જહેમત અને વાચકોના સાથ-સહકાર જોઇ અમે અત્યંત ગર્નીંગઃ ખની ગયા છીએ. આ સાપ્તાહિકને પેાતાનું જ માની, પેાતાના ૮ કુટુંબનુ` અંગ ગણી જે ઉત્સાહ અમાને આપ્યા છે તેના આભાર માટે અમારી પાસે શબ્દો નથી. સદૈવ આવા જ ઉત્સાહ વધારતા રહે। તેવી અપેક્ષા અસ્થાને નથી જ. હાલાર દેશેાદ્ધારક કવિરત્ન સ્વ. પૂ.આ.શ્રી.વિ. અમૃતસૂરીશ્વરજી મહારાજાનું સ્વપ્ન સાકાર થયું અને શાસન શિરતાજ તપાગચ્છાધિરાજ વી૨ શાસનના અણુનમ સેનાની અથ કામની લાલસાથી ઓતપાત જડવાદના જમાનામાં નિડરપણે ભગવાનના સત્યસિદ્ધાન્તા સમજાવનાર, મેક્ષ માર્ગોની નિભય પ્રરૂપણા કરનારા, ત્યાગ માના સચેત ઉદ્દેશ સિ’હનાદ સમી જિનવાણીથી વિરાધીઓના મસ્તક માત્ર નહિ હૈયા સુદ્ધાં ડોલાવનારા, ધમ શ્રદ્ધા પ્રત્યે ડગમગતા જમાનામાં જેએ જૈન શાસનના સ્થ ભરૂપ હતા તેા અનતે પકારી સ્વ.પૂ આ.શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અમીભરી કૃપાદૃષ્ટિથી જ અમા– અમારું સાપ્તાહિક પ્રગતિના પથે છે તેમ કહેવામાં લેશ પણ અતિશક્તિ નથી. જેઓશ્રી સાચા અર્થ'માં આના જેમ પ્રાણભૂત હતા તેમ ચાહક, પ્રશ'સક અને શુભેચ્છક હતા, તેા માદક પણ હતા જ. જેએશ્રીજીના અગ્રલેખ ૨૫ પ્રગટ.-અદ્યાવધિ અપ્રગટ પ્રવચનથી જેએ આપણી વચ્ચે શબ્દદેહે વિદ્યમાનની જ પ્રતીતિ થાય છે. વાચ કાએ જે પ્રતિભાવ આપ્યા છે તે ભૂલ્યા ભૂલાતા નથી. તે પૂ. ગચ્છાધિપતિ શ્રીજીએ ‘પ્રકીણું ધર્મોપદેશ' ગ્રન્થ ઉપર ૨૦૪૩ ના શ્રીપાલનગરના ચામાસામાં જે પ્રવચના આપેલા અને તેમાંના ત્રેપન (૫૩) પ્રવચના જેઆએ પેાતે જ તપાસેલાં છે તે જ પ્રવ ચના અક્ષરશઃ હવે ટુંક સમયમાં પ્રગટ કરવામાં આવશે. તે પણ ઉપકારકતા ખનશે જ પણ સૌ જરૂર વધાવશે તેટલી ભાવના ભાવી. આ નૂતન વર્ષાં પરમપદના બીજ રૂપ બને તેવી મગલ કામના વ્યકત કરી વિરમીએ છીએ. –સ’પાદકો. Page #285 -------------------------------------------------------------------------- ________________ જ જૈન શાસન વિશેષાંક કાયમી યોજના ના રૂા. ૧૧ હજાર આજીવન વિશેષાંક સૌજન્ય શુભેચ્છક રૂા. ૫ હજાર આજીવન વિશેષાંક સહાયક શુભેચ્છક રૂા. 10 હજાર આજીવન વિશેષાંક શુભેચ્છક આપનું નામ ન આવ્યું હોય તે આ કાયમી શાસન રક્ષા અને જ્ઞાન પ્રચારની ચિજનામાં લખાવવાનું ચૂકશો નહિ મેતીચંદ એસ. શાહની પ્રેરણાથી ૧૧૦૦૦) આજીવન વિશેષાંક સૌજન્ય શુભેચ્છક-૧ (૧) શાહ, ઝવેરચંદ વિધાભાઈ તથા શ્રીમતી વિજયાબેન ઝવેરચંદભાઈ 3 Bosworth Road London No. 11 (U.K.) પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી-- ૧૧૦૦૦ આજીવન વિશેષાંક સૌજન્ય શુભેચ્છક-૧ (૧) શા ખેમચંદજી રાજમલજી ગુગલીઆ રાજમોહન ટેક્ષટાઈસ ૬૫, એમ. ટી. કલેથ મારકેટ ઈ ર (એમ.પી) ૫૦૦૦ આજીવન વિશેષાંક સહાયક શુભેચ્છક-૪ (૧) છગનલાલજી મનાલાલજી જૈન બડનગરવાલા, ૪૦ બડા શરાફા ઈદેર (એમ.પી.) (૨) રણજીતભાઈ છગનલાલજી ગાંધી, ૮/૧૬ મહેશનગર ઇદર (એમ.પી.) (૩) બાબુલાલજી તેજકુમારજી ડેશી, ૨૧૪૪ સુદામાનગર ઈદર [એમ.પી.] (૪) શાહ ગસર વીરપાર દેઢીયા નવાગામવાળા co. વિદભાઈ ગોસર ભાઈ ખંભાલીઆ નાકા બહાર નાગપરા જામનગર ૧૦૦૦ આજીવન વિશેષાંક શુભેચ્છક-૭ (૧) શ્રી ઝવેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ-લાખાબાવળ [જામનગ૨] (૨) શ્રી વેતાંબર મુતિપૂજક સંઘ-સેલા રેડ નારણપુરા અમદાવાદ-૧૩ (૩) ઉત્તમ ભાગ્ય ટ્રસ્ટ ઠે. કુમારપાલ દિનેશકુમાર સમદડીયા મુ. મંચર (પુના) (૪) પ્રેમચંદ ભીખાલાલ શાહ ઠે. ભેગીલાલ બી. શાહ એન્ડ બ્રધર્સ શિયાગંજ તારદેવી રેડ, ઇદેર (૫) પિતાશ્રી જીવણલાલ જેતશીના શ્રેયાર્થે શ્રીમતી શાંતાબેન જીવણલાલ [વીંછીયા] શા. ભૂપતરાય જીવણલાલ ઠે. નીરજ મેટર એસેસરીઝ ૫૬૪ એમ.જી. રેડ, ઇદેર Page #286 -------------------------------------------------------------------------- ________________ (૧) જ ૩૨૪ : : જૈન શાસન (અઠવાડિક). (૬) શા. રામજી ખેતશી મારૂ તથા શ્રીમતી મણિબેન રામજી ડમાસંગવાળા હર વીરેન્દ્રકુમાર રામજી ૨૫૭ નવાપુર મણિભવન ઈદેર (૭) શાહ લાલજી મુળજી સુમરીયા-પડાણ શાહ ઝવેરચંદ લાલજી શાહ નિવાસ ૭૮ રામબાગ તિલકપથ ઈદેર શાહ પ્રેમચંદ મેઘજી ગુઢકાની પ્રેરણાથી ૧૦૦૦ રૂા, આજીવન શુભેચ્છક-૮ મહાવીર રેડીમેડ સ્ટેટ્સ. ૧૦/૧૨ શ્યામ ભુવન, ડે. આંબેડકર રેડ, પરેલ મુંબઈ-૧૨ ora 25740 E 26-24 APMC Market II Pahase || Turbhe New Bombay અનાજના વેપારી અને કમીશન એજન્ટ / 7667507: 7562918 કમલેશ ટ્રેડીંગ કુ. c-14 APMC Market | Pahase II Turbe New Bombay (૪) ચંદુલાલ રાયચંદની કુ. Shop No. 36 Pahase II APMC Market | Turbhe New Bombay-5 ગંગર ટ્રેડીંગ કુ. C-20 APMC Market || Pahase II Turbhe New Bomboy-400705 રમણિકલાલ તેજશની કુ. J-8 APMC Market Il Pahase Il Turbhe New Bombay , શાહ લાલજી લખમશીની કુ. No. 11 APMC Market II Pahase || Turbhe New Bombay, શ્રી રામજી વેલજી દલાલ L-19 APMC Market II Pahase ! Turbhe New Bombay , ૧૦) રૂ શુભેચ્છક-૨ (૧) પ્રભાત કેડીંગ કું. L-35 APMC Market | Pahase II Turbhe New Bombay (૨) શેઠ પ્રવીણચંદ્ર નાગજી ૩૪૫ ચંદાવરકરલેન, લેટ નં-૩૪૫ બીજે માળે, રૂમ નં-કે માટુંગા (સેલ) મુંબઈ-૪૦૦૦૧૯ ૧૦૦) રૂા. શુભેચ્છક (૧) ગ્રાફક કલર ટુડીઓ, જોલી બંગલા સામે જામનગર શા, હજારીમલઅદી‘ગજી દાંતાઇવાલાની પ્રેરણાથી ૫૦૦ આજીવન સભ્ય-૩ (૧) બી. કેશરીમલ ૭૬ ૭૮ દાદી શેઠ અગીયારી લેન મુંબઈ–૨ જે ? Page #287 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે -. શ્રી ગણદર્શી - ૦ અર્થ-કામ સાથે તરવ ચિંતાને વૈર છે. ૦ આત્મધર્મને વેચીને રાષ્ટ્ર ધર્મ પણ થતું નથી. ૦ આત્માને વેચનાર, કેઇનું પણ ભલું વાસ્તવિક રીતિએ કરી શકો જ નથી. - જે જ્ઞાન મન, વચન અને કાયા ઉપર કાબૂ મેળવવામાં સહાય ન કરે તે વાસ્તવિક રીતે જ્ઞાન નથી. ૦ દયા એનું નામ નથી, જેનાથી આત્માને ઘાત થાય. ૦ શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા સિવાયની ઈરછાએ એ વિષય કષાયનાં જ રૂપકે છે. • દુઃખમય સંસારના ક્ષય માટે જ આ શાસન છે. - વિષય અને કષાય જેનાથી નાશ પામે તે જ ધમધ એવા ધર્મને આપે તે જ ગુરુ ! - પરોપકાના નામે પાપની રૂચિ અને પાપમાં પ્રવૃત્ત થવાની હોંશ એજ એક જાતની કરપીણ અકુલીનતા છે. ૦ સંયમ ફષ્ટિ આત્માના હૃદયમાં બે જ વસ્તુ રમે, એક “સંયમ અને બીજી સંયમના ફલરૂપ “મેક્ષ'. (૨) કિકુમાર ઠે. પી. કપુરચંદજી એન્ડ સન્સ ૫૭ ૫૯ મદનમોહન પ્રથમ માળે ઝવેરી બજાર, મુંબઈ-૨ ) (૩) અમૃતલાલ સમરથમલજી - ૧૦૩ સેના એપાર્ટમેન્ટ વૈશાલી રેડ, સુરત (૪) એ. રણજીતકુમાર ગલચંદ ૮/૧૦ તેલવાડી બીજે માળે, વિઠલવાડી મુંબઈ-૨ ૧૦) રૂા. શુભેચ્છક-૩ (૧) જસરાજ મહેરચંદ એન્ડ કુ. નં. 9 ક્રિષ્ણ ગોલ્ડ મારકેટ શિવાલયમ વિજયવાડા-પ૨૦૦૦૧ (૨) શાહ બાબુલાલ નરસાજી જૈન દાંતરાઈ [વાયા-આબુ રે]. (૩) શાહ મીઠાલાલ ભુરમલજી ૩૧ રામવાડી ૧લી કાવેલ સ્ટ્રીટ લેન મુંબઈ-૨ ૨૫૧) રૂા. શ્રી જૈન વે. મૂ. સંધ પૂ.આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી ભેટ માલેગામ ૫૧ રૂા. શ્રીમતી મીનાબેન રમેશચંદ્ર હીરજી જાંખરીયાની અદ્ભાઈ નિમિત્ત ભેટ દાંતાવાલા મુંબ જર ને. જ Page #288 -------------------------------------------------------------------------- ________________ XX X*XXXB સમતિના સડસઠ બેલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી : (ભાગ—૬) (ઢાળ—ત્રીજી) 3:3 —પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. XXXXXXXXX*: **: અરિહંત તે જિન વિચરતાજી, ક`ખપી હુઆ સિધ્ધ, ચેય જિન પડિમા કહીજી, સૂત્ર સિધ્ધાંત પ્રસિધ્ધ, ચતુર નર સમજો વિનય પ્રકાર, જિમ લહિયે સમકિત સાર, ચતુર॰...૧૫ ધર્મ ક્ષમાદિક ભાખીચાજી, સાધુ તેહના ૨ ગેહ, આચાય આચારનાજી, દાયક નાયક જેહ, ચતુર...૧૬ ઉપાધ્યાય તે શિષ્યનેજી, સૂત્ર ભણાવણ હા, પ્રવચન સધ વખાણિયેજી, દન સમકિત સાર, ચતુર...૧૭ ભકિત ખાદ્ય પ્રતિપત્તિથીજી, હૃદય પ્રેમ બહુમાન, ગુણુ સ્તુતિ · અવગુણુ ઢાંકવાજી, આશાતનાની હાણુ, ચતુર૦...૧૮ પાંચ ભેદ્દે એ દશતણેાજી, વિનય કરે અનુકુળ, સિચ્ નેહ સુધારસે, ધમ વૃક્ષનુ મુળ, ચતુર...૧૯ પ્ર૦-૬૭ વિનય એટલે શુ? ઉ- ગુર્વાદિ વડલાની હૈયાના બહુમાન પૂર્વક સેવા-ભકિત, માન-ઉચિત પ્રતિપત્તિ આદિ કરવુ' તેને વિનય કર્યો છે. વળી આત્મા ઉપરયી આઠ પ્રકારના કર્મો જેનાથી દૂર થાય તેને ય વિનય કહ્યો છે. વિનીયતે–ક્ષિપ્યતે અષ્ટપ્રકાર કર્માનેનેતિ વિનય: 1’ પ્ર૦-૬૮ વિનય કેટલા પ્રકારને કહ્યો છે ? કયા કયા ? ઉ- સાત પ્રકારને કહ્યો છે. જ્ઞાન વિનય, દન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય અને ઔપચારિક વિનય, (જીએ પેજ ૪૨૮) Page #289 -------------------------------------------------------------------------- ________________ એક ચિ'તન स्वलाधा परनिन्दा च मत्सरो महतां गुणे । असंबद्ध प्रलापित्वमात्मानं पातयत्यधः ॥ સ્વપ્રા‘સા, પતિ...દા, મહાપુરૂષોના ગુણમાં માસ, અસ`ખ ધ પ્રલાપીપણુ’ આત્માને નીચે પાડે છે. ઊંચે ચઢવું ઘણુ` કઠીન છે. દુનિયામાં પણ સૌના અનુભવની વાત છે કે આગળ આવેલે માણસ પણ અવસરે કહે છે કે, કેટલીય મુશીબતે' કેટલાય સઘર્ષો વેઠીને, સામના કરીને પછી હું આ સ્થિતિને પામ્યા છુ. જયારે ઉ ંચે ચઢેલાને પડવું' તે એકદમ સહેલુ કામ છે. જ્ઞાનિએ તે કહે છે કે, જેમ જેમ માણસ ઉંચા સ્થાને પદે આવે તેમ તેમ તેની જોખમદારી ઘણી જ વધે છે. કારણ તેની છાયા મોટા ભાગના લોકો પર પડે છે. તે જે સાવધ ન રહે તે પોતે ય પડે અને પેાતાના અનેક આશ્રિતાને પાડનારો અને છે. ગુણુ પામ્યા પછી ગુરુને ટકાવવા જેમ કઠીન છે તેના કરતાં ય ગુણને પચાવવા તા બહુ જ કઠીન છે. હજી ગુણુ ટકાવી શકાય પણ પચાવનાર તે કાક વિરલ જ આત્મા મળે, જે આત્માના ગુણની સુવાસ ચેમેર ફેલાયેલી હાય તા ય તેનાથી અલિપ્ત રહેનારા કા; જ મળે તેમ ખીજાની નિંદા કરવા માટે તેની જીભ કયારેય ઉપડે નહિ અને અન્યના નાના ગુણને પણુ મેરૂ સમાન જોનાર આત્મા કયારેય મહાપુરુષના ગુણ્ણાને વિષે માત્સર્યાં ધારણ કરે તે અસંભવિત છે અને ખેાલતા આવડયું માટે જે-તે ખેલવુ.બકવુ' તે તેના સ્વભાવમાં પણ હાય નહિ. તેવા જે નાયક હોય તેને ગણુ કે સમુદાય હંમેશા શિષ્ટ પુરૂષોના માગે ચાલી પેાતાનું અને અનેકનું કલ્યાણ સાધનારો બને છે. પણ જે ફુલણજી દેડકાની જેમ વાત વાતમાં પેાતાના મઢે જ પેાતાની પ્રશ સામાં ગૌરવ માને, બીજાની નિંદા ન કરે ત્યાં સુધી જીભની ચળ શાંત ન પડે તેવી હાલત હોય, પેાતાના સિવાય બીજાના એક ગુણુને સાંભળવાની પણ જેની ધીરજ નથી અને અધૂરા ઘડાની જેમ જ્ઞાનના લવલેશથી છલકાતા, જયાં ત્યાં ગાતા ફરે, પેાતામાં જ બધી આવડત છે તેમ બતાવતા ફરે તેવા જીવ પાતે તા સન્મા થી ચુત થાય છે પણ અનેકને શ્યુ કરવામાં ભાગી બને છે. એટલુ જ નહિ પેાતાની પાસે થેડી ઘણી પણ ઔદાયિક ભાવની મન-વચન-કાયાની જે શકિત મલી હેાય તે મહાપુરૂષોના નામે, પોતાના મનમતા મનઘડ'ત, સ્વ.દી વિચારોને ફેલાવવા કર્યા વિના રહેતા નથી. તેમાં જ કત્તવ્યપાલનની ઇતિશ્રી માને. આવા લોકોને સુધારવા તા ખુદ સમ જ્ઞાતિ પણ શકિતમાન ન બને તેમાં નવાઈ નથી. પણ તેવાની વિચારધારામાં આવી ન જવાય માટે બહુ સાવધ અને સાવચેત રહેવાની જરૂર છે. તે માટે આત્માનું પતન કરનારા આત્મપ્રશંસા, પરિનિંદા, મહાપુરુષાના ગુણામાં માસ અને જેમ તેમ બકવાની ટેવનો પડછાયા પણ ન પડે, તેથી આત્મા અભડાઈ ન જાય તે મહેનત જે કરે ગુણેાન્મુખ બની સ્વ-પર અને કનુ હિત કરનારા અને છે. શાનમાં સમજી સૌ પુણ્યાત્મા આવી દશા પામે તે જ શુભેચ્છા. -પ્રજ્ઞાંગ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) નાળે વરને મળવય-Tગોવારો વિજો ' (પેજ ૩૬નું ચાલુ) પ્ર૦-૬૯ અહી કયા વિનયને અધિકાર છે? ઉ૦- અહી દર્શન વિનયને અધિકાર છે. પ્ર૦-૭૦ દર્શન વિનયનું સામાન્યથી સ્વરૂપ સમજાવે. ઉ૦- શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિધ્ધ ભગવંત, ચય-જિનપ્રતિમા, ક્ષમાદિક દશ પ્રકારને ધર્મ, સાધુ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન, સંઘ અને દશન- આ કંશની ભકિત, બહુમાન, ગુણસ્તુતિ, અવગુણ ઢાંકવા, અને આશાતનાને ત્યાગ કરવો, તે ટુંકમાં દર્શન વિનય છે. પ્ર-૭૦ શ્રી અરિહંતાદિ દશનું સામાન્યથી વરૂપ જણાવો. ઉ૦ ૧-શ્રી અરિહંત પરમાત્મા એટલે ધર્મતીર્થના સ્થાપક, મોક્ષમાર્ગના પ્રરૂપક. ચેત્રીશ અતિશયના ધારક, આઠ પ્રતિહાય યુકત વાણીના પાંત્રીશ ગુણને ઘરનારા. આમાઓ. ૨-શ્રી સિદ્ધ ભગવંત-આઠે કર્મોથી મુકત અને શ્રી સિદ્ધિ પદને પામેલ. આત્માઓ. ૩–ચે ત્ય એટલે શ્રી જિનેવર દેવની પ્રતિમાઓ, જે શ્રી તીર્થંકર પરમાત્માની અવિદ્યમાનતામાં સાક્ષાત્ શ્રી જિનેશ્વર દેવની બુદ્ધિને પેદા કરે છે. “જિણ પડિમા જિસારિખી” એ વચનથી. -ધર્મ–૧+ ક્ષમા, માવ, આર્જવ, મુકિત, તપ, સંયમ, સત્ય, શાચ, આકિં. ચન્ય, અને બ્રહ્મચર્ય આ દશ પ્રકારને યતિધર્મ છે. અન્યત્ર-ખંતી મુત્તી અજવ મદ્દવ તહ લાઘવે તવે ચેવ " સંજમ ચિયાગઅકિચણુ બદ્ધબ્બે બંભર્ચરે ય ' લાઘવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપાધિ અને ભાવથી ગૌરવને ત્યાગ; ત્યાગ એટલે સર્વ સંગેથી વિરામ પામવું કે સાધુઓને વસ્ત્રાદિનું દાન. ૧+ ક્ષમા ક્રોધને ત્યાગ, માઈવ-માનનો ત્યાગ, આજવ માયાને ત્યાગ, મુકિત–બાહ્ય-અત્યંતર વરતુઓને વિષે તણાને ત્યાગ અત લેભને ત્યાગ, જેના વડે રસાદિ ધાતુઓ કે કર્મો તપે તેનું નામ તપ, જે અનશનાશિ બાર પ્રકારને છે, સંયમ- આ થી વિરામ પામવું, સત્ય એટલે મૃષાવાદથી વિરતિ, શૌચ સંયમ પ્રતિ નિરૂપલે પતા અર્થાત્ નિરતિચાર સંયમ, જેની પાસે કાંઈપણ દ્રવ્ય નથી તે અકિંચનપણું, અર્થાત્ શરીર-ધર્મોપકરને વિષે પણ નિમમત્વ, નવવાથી નિમલ, ઉપસ્થ સંયમ તેનું નામ બ્રહ્મચર્ય. પ-શ્રી સાધુ ભગવંતે સઘળા ય પાપકર્મોથી વિરામ પામેલા અને આજ્ઞા મુજબ અનુષ્ઠાન કરવામાં તત્પર જે કઈ અથી આત્મા આવે તેને મિક્ષ માગમાં સહાય કરનારા. ૬–શ્રી આચાર્ય ભગવંતે-જ્ઞાનાચાર દશનાચાર-ચારિત્રાચાર–તપાચાર અને Page #291 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૧૦-૧૧ તા. ૮-૧૧-૯૪ : વીર્યાચાર કરનારા-કરાવનારા અને જે આ પાંચ આચારનું સ્વયં પાલન આ પાંચ ચાર જ જીવવા જેવુ છે તેમ સમજાવનારા. ૭—શ્રી ઉપાધ્યાય ભગવત-શિષ્યાને સિદ્ધાંતનુ પઠન કરાવનારા, ૮—પ્રવચન-શ્રી જિનાગમ-જૈનશાસન, : ૩૨૯ આવે તેને ♦—સંધ-સાધુ -સાદેવી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચારે પ્રકારના શ્રી સંઘ. ૧૦-૬શન એટલે સમ્યક્ત્વ, દર્શન અને દનીના અભેદ દનવાળા પણુ દન કહેવાય. પ્ર૦-૧ શ્રી અરિહંતા6 દશને જે ભકિત આદિ કરવાના છે તે ભકિત આફ્રિ પાંચનું' સ્વરૂપ સમાવે. ઉ૦-૧ ભકિત-ભકિતઃ-મહ્વા પ્રતિપત્તિ અર્થાત્ શકિત એટલે સામે લેવા જવું, આસન આપવું, પયુ પાસના-સેવા કરી, હાથ જોડવા, માથું નમાવવું, જાય ત્યારે મૂકવા જવુ તેનુ નામ ભિકત છે. બહુમાન–પ્રીતિ ૨. બહુમાન-બહુમાન :-આન્તર: પ્રીતિવિશેષ :- હૈયાના સદ્દભાવપૂર્વક વસ્ત્ર-પાત્રાદિ સત્કાર રૂપ પૂજા કરવી તે. ૩. ગુણુ સ્તુતિ-તેમના ગુણેાની પ્રશંસા કરવી, કેટલ`ક ઠેકાણે વણુ વાદ' કે વર્ણજવલન પણ કહ્યા છે, તે વવાદ એટલ પણ ગુણ્ણાની પ્રશંસા કરવી અને વર્ણજવલન એટલું વણુ એટલો પ્રશંસા અને જવલન એટલ જ્ઞાનાદિ ગુણેનુ' પ્રકટીકરણ. પ્રશંસા કરવા પૂર્ણાંક દશેસ્થાનના ગુણાને પ્રગટ કરવા તે. ૪. અવગુણ ઢાંકવા-તેમના કદાચ અવગુણ નજરે ચઢે તે તે ઢાંકવા, જ્યાં ત્યાં એલ એલ ન કરવા, કેટલ ઠેકાણે અવણુ વાદ ત્યાગ કહ્યો છે અર્થાત્ તેમની નિંદાના ત્યાગ કરવા. ૫. આશાતનાની હાણ-મનવચન-કાયા વડે પ્રતિકૂળ વત્તનના જે ત્યાગ તેને આશાતના પરિહાર કહ્યો છે. અર્થાત્ અનાશાતના વિનય પશુ કહ્યો છે. આશાતના-જાત્યાદિ હીલના તદસાવાઅનાશાતના ! એટલે જાત્યાદિ હીલનાના જેમાં અભાવ છે તેનુ' નામ અનાશાતના છે. પ્ર૦-ર આ રીતના વિનય કરવાથી શુ' પ્રાપ્ત થાય છે? ઉ-શ્રી અરિહંત પરમાત્માદિ દશના કિત આદિ પાંચ ભેદે વિનય કરનારા આત્મા, અમૃતરસ વડે ધ વૃક્ષનાં મુળનુ' સિ'ચન કરે છે, પ્ર૦ ૭૩ સુધારસથી સી'ચન કરવાતુ ફળ શું મળે ? ઉ॰ અમૃતરસથી ધર્મ વૃક્ષનાં સુળતું સીંચન કરવાથી અમૃતપદ-માક્ષપદની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી મેાક્ષપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દેવ-મનુષ્યના આજ્ઞા મુજબ ધંની જ આરાધના કરી અમૃતષને નજીક બનાવે છે. ભવામાં પણ (ક્રમશઃ) ઉપચાર કરવાથી Page #292 -------------------------------------------------------------------------- ________________ Flat s શ્રીવિશિ சு પ્યારા ભૂલકાઓ, અવનવા લખાણા લઈને આવતી તમારી બાલવાટિકાને તમે સૌ સત્કારી રહ્યા છે. તે તમારા પત્રા દ્વારા જાણવા મળ્યુ, તે જાણી આનંદ, બાલવાટિકાને મધમતી બનાવવામાં તમારા સૌના માટે ફાળા છે. તમારા પ્રશ'સાના પુષ્પ વાંચી વાંચીને મારુ અતર નાચી ઉઠે છે, ખીલી ઉઠે છે, મારા લાડકા ભૂલકાઓ કેવી કાલી કાલી ભાષામાં સુંદર લખાણે! લખવાની મહેનત કરે છે. 卐 તમારા થાકખ ધ લખાણા આવી રહ્યા છે. વિપુલ સાહિત્યને ટોકમાં શંખીને અવસરે અવસરે તેમાંથી ચૂંટી ચૂંટીને આ વિભાગમાં છાપતા રહીશ, આન ́દ !!! વિવિધતા જળવાય રહે, નવું નવુ જાણવા મળે, નવી નવી શેાધખાળ કરવા મળે, કાયડાએ આદિ ઉકેલવા મળે તે સઘળુ* યાનમાં લઇને કદાચ તમારા મેકલાવેલ લખાણે. મેાડા-વહેલા છપાય તા મારી ઉપર ગુસ્સે નહી થતાં, મુ ઝવણમાં મુકાઇ નહી જતાં. અમારી મહેનત એળે નહી જાય, પ્રયત્ન કરી, વધુ શક્તિ ખીલવી. વધુ ને વધુ જ્ઞાન મળે તેવા ટુકા લખાણા મેાકલજો. આ બાલવાટિકા વિષે તમારા ખાટો, ગળા, તીખે, કડવા કે નવ્ય જે કાંઇ અભિપ્રાય હાય તે જણાવશે. હવે કહેવા જેવુ' બાલવાટિકામાંથી વાંચી લેજો. -રવિશિશુ ૐ. જૈન શાસન કાર્યાલય-જામનગર કથાનક એક ડાળીથી ખીજી ડાળીએ કુદકા મારતીને ઝુલા ખાતી વાનરસેનાને જોતાંજ પવનપુત્ર શ્રી હનુમાનની યાદ આવ. શ્રી હનુમાનની જનેતા મહાસતી હતા. હતા. ચંડાલ ચાકડી તેમના કબજામાં હતી. પેાતાના કાંઈ વાંક કે ગુના ન હેાવા છતાં પણ અગમ્ય કર્મોના કારણે એક નાનીથી ક્ષમાના અવતાર વાતનું' વિકરાળ વિરૂપ અપાઈ ગયું. હસ્ત મેળાપના થાડા કલાકે પહેલાંજ શ્રી પવન જયકુમારે મનોમન નકકી કર્યુ` કે “અજના સામે ઊંંચી નજર પણ ન કરવી અને જો તે સામે આવે તે અથવા નજર મેળવવા પ્રયત્ન પણ કરે તા અગારા વર્ષાવ્યા વગર રહેવુ નહિ.’ કાચા સુતર-તાતણે બંધાયા પછી શ્રી Page #293 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૦+૧૧ તા. ૮-૧૧-૯૪ : : ૩૩૧ પવનંજયકુમા રે અંજનાદેવીને ત્યજી દીધી. સમસમી ઉઠયા ચેતન વિહેણ બની ધરતીને દુખદ વિયોગે પણ પોતાની સમય મર્યાદા ચૂંબવા લાગ્યા. છેડી દીધી. વિયોગના કારમાં દુઃખને સહન . અંજનાદેવીને રઝળતી મુકી શ્રી પવનંકરતી અંજન દેવી તેની સાહેલી વસંત- જયકુમાર ત્યાંથી ચાલી નીકળ્યા. તિલકા સાથે પ્રભુનું ધ્યાન ધરવા લાગી. શીત પચાર થતાં અંજનાદેવી ચેતનપ્રભુ ભક્તિમ સમય નિગમન થવા લાગે. વંતા બન્યા. મૂરછ ઉતરતા અંજનાદેવી વિચારવા લાગ્યા. એક વખત યુદ્ધનું તેડું આવ્યું પૂજય પિતાશ્રીની આજ્ઞા મેળવી શ્રી પવનંજય દોષને ટોપલે શા માટે મારે કેઈને કુમારે યુદ્ધમાં જવાનું નકકી કર્યું. શુભ ઓઢાડ પડે ? દોષ તે મારા કર્મને છે ? દિવસે પ્રયાણ છે તેવા ઉડતા સમાચાર વાહલા પ્રીતમને દેષ શા માટે કાઢું? જ્યારે અંજનાદેવીને મળ્યા. વાહલયા પતિદેવ મારા કર્મ નિશેષ થશે ત્યારે જ મારે યુદ્ધ જઈ રહ્યા છે, “લાવ તેમને મારા જીવનની કયારીમાં સુખના છોડવાવો ખીલી નિકંટક બને અને વિજયની શુભ કામના ઉઠશે. એના સુમને બીછાવી આવું.” હડધૂત થઈ ગયેલ ક્ષમા મુતિ અંજના દેવીએ પોતાનું હૈયું કઠણ કર્યું. આવેલ શ્રી પવનંજયકુમારને જય, જયકાર દ:ખોને સમતાપૂર્વક સહન કરવા લાગી. બેલાવતી સેના રાજભવનમાંથી બહાર પડી. વિયોગના દુ:ખને ભૂલી વિરાગના સાચા અંજનાદેવીના મહેલ પાસેથી વિસેના ચાલવા સુખને પ્રાપ્ત કરવા ભગવાનની ભક્તિમાં લાગી. મહેલના ભૂતલે મહાસતી અંજનાદેવી લયલીન બની ગઈ. પૂતળું બની ઉભાં રહ્યાં હતાં. તેમની સ્થીર અંતે, એક દિવસ સુખની સરિતાએ નજર પતિદેવને શેધી રહી હતી. જ્યારે વહેવા લાગી. જીવન વન નવ પલવિત થઈ પ્યારા પતિદેવ મહેલની નજીક આવ્યા ત્યારે ગયો. દુઃખને દાવાનલ કરીને ઠામ થઈ ગયે. અંજનાસતી તેઓના ચરણકમળમાં પડી, “ક્ષમા ધારણ કરનાર અંજનાદેવીને અભિવાદન કરવા લાગી. શુભકામનાઓના ધન્ય છે. કુલે વીખેરવા લાગી. -શ્રી રમ્ય આક્રેશ ઠાલવતા શ્રી પવનંજયકુમારે શબ્દ સંશોધન : દેવી અંજનાની ભારે અવજ્ઞા કરી. ન બેલ- સુચના-જે શબ્દના બીજા પર્યાયવાના શબ્દો સંભળાવ્યા. જીવતે માનવી વાચી એવા શબ્દ શોધવાના છે. કે જેના ઉભો ઉભે વળગી ઉઠે તેવી જવાલાએ પ્રથમ અક્ષરથી નીચેનું વાક્ય બનવું ઓકતા શબ્દો સાંભળીને અંજનાદેવી જોઈએ. ' જોઈએ. * Page #294 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૨ * શ્રી જૈન શાસન (અઠવાડિક). “શ્રી રામચંદ્ર સૂરીજીને પણ ન્યાય મળશે. મારી વંદના હે? ધન્યવાદ..નાનુડા ભૂલકાને...) ૧ નાળીયેરનું બીજું નામ શ્રીફળ -શ્રી રવિશિશુ ૨ ખુશીનું બીજું નામ “વર્ષ વિત્યા ત્રણ કિ તું, ૩ ઘરનું બીજું નામ યાદ તમામ ભૂલાયના, ૪ હિમાંશુનું બીજું નામ કુલ ચુંટયું પાંદડી સમ; ૫ ભીખારીનું બીજું નામ મહેક આપની વિસરાયના” ૬ ભાષ્કરનું બીજું નામ “કેશુ કહે છે વિદાય લીધી; ૭ પદ્ધતિનું બીજું નામ અમ સજજનો માંહેથી, ૮ વિજયનું બીજું નામ ધુપસળી જે ખુદ જલે છે, . ૯ નેનનું બીજું નામ વાસ એ ની જયના” ૧૦ પતિનું બીજું નામ ચીર વિદાય તે થઈ દેહની, આમ જાત જળહળતા, ૧૧ પ્રથાનું બીજું નામ ૧૨ નમનનું બીજું નામ કંઈકના જીવનબાગ ઉજળી, નભ મહી તમે જગમગતા, ૧૩ રત્નાકરનું બીજું નામ રામ નામ લેતા આરામ થઈ જાય છે. ૧૪ પ્રીયતમનું બીજું નામ રામબેલતાં જીવનને બધે થાક ક્ષણ ૧૫ પત્રનું બીજું નામ વાર માટે ઉતરી જાય છે તેવા એ મારા ૧૬ કૌવતનું બીજું નામ ગુરુજી આપ જ્યાં છે ત્યાંથી મારી ઉપર - તિન એ. શાહ-હભાઈ અમીદષ્ટિ રાખી અમીવર્ષા વરસાવજે. બાવી-ગઝલ “આશા છે કે અમ જીવનપથ પર; ભક્તિના રંગ જે કઈ રંગ નથી પ્રેરણા દિપ બની પ્રકાશ આપશે, સંતેના સંગ જે કઈ સંગ નથી અમર સ્મૃતિની ધુપસળી બની, માયાના જંગ જે કઈ જગ નથી અમ જીવનને અંધકાર કાપશો.” • મહાવીરના ધર્મ જે કઈ ધર્મ નથી પૂજ્યપાદશી “સૂરિ રામને પ્રાણપ્રિય મંત્ર-દશન એચ. શાહ “સુખમય સંસાર પણ છોડવા જે રાજકોટ માસ જ એક મેળવવા જે, “આ છે બાલવાટિકાનું ગૌરવ મોક્ષ માટે સંયમ જ લેવા જેવું” (આ નાનકડા ભૂલકાએ પૂજયપાદશ્રીની પૂણ્યતિથિએ સુંદર મઝાના ગુણાનુવાદ કર્યા ચરણકમળોમાં મારી કેટી કેટી વંદના. પૂ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના છે તે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. તમે પણ -નિરજ રમેશભાઈ શાહ ગુણાનુવાદ, ગુરુગુણ સ્તવન આદિ બનાવ્યા, ઉંમર વર્ષ ૬ ગાયા હોય તે લખી મોકલશે તે તમને (વધમાનનગર) Page #295 -------------------------------------------------------------------------- ________________ 0000001000000000000000 * ખાટું ના લગાડતા હેા ને poooooooooooooooooo —શ્રી ભદ્રંભદ્રે પુસ્તક વિમાચન વિમાચન એટલે મુકિત કહું છું કે-તેમણે ભારત સુધી પણ ધકકા ખાવાની જરૂર નથી. ત્યાં બેઠા બેઠા જ મને હમણાં હમણાં જાત-જાતના કુલ-૨'ગીફ્રેનથી પૂછાવી લે, તેા હુ'ય તેમને સરખી ટાઇટલે વાળા પુસ્તકાની ડગલે ને પગલે કોઇ ને કોઇ ખ’ધનમાંથી (રેશમના રૂમાલના, કે મખમલની પેટીના કે પેથીના પેાકિટના વગેરે વગેરે જેવા) કાઈને કાર્ય મહાજનપુરૂષના હાથે જામીનથી કે વગર જામીનથી શરતી કે બિન થતી વિમાચન એટલે કે મુક્તિ થયા જ કરે છે. રીતે સમજાવી દઇશ. મારા ફોન નંબર પી.પી. છે. હું આખા દિવસ ઘેર જ હાઉ છુ. અને હવે તેા રહીશ જ. એક ખાલી સવારે ૯ થી ૧૨ અને બપોરે ૨ થી ૫ સુધી જ હું બહાર ગયા હાઉ. એટલે તેમણે મારી અનુકૂળના મુજબ જ ફેશન કરવા. અને કહેવુ... કે—નીચેથી જરા ફલાણાભાઇને ખાલાવા ને, એટલે મને તરત (હું ઘરે હાઉ કે ના હાઉ) ભ્રમ મારશે. એ. કે. ? ખરા બર છે ? કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની મુક્તિ થવી એ તે ખરેખર આનંદની જ વાત છે. પુસ્તક-વિમોચનના સમારોહ-ક્શન, જોકે આપણે કાઇની નિદા ને કરાય પણ બરાબર બુફે જમણની જેમ જ જૈન સમા જમાં એટલા બધાં થાય છે ને કે-વિશ્વભરના પુસ્તક-વિમાચન (તથા મુફ્રેના જમણુ) ના જે દુનિયા-રેકાડ-વર્લ્ડ વિક્રમ નાંધવાના ડાયતા સે। ટકાની ચેલેંજ સાથે એ વિશ્વ-વિક્રમ નાંધનારને ભારત અને તેના ય આ કુળમાં ચ જૈનકુળાના જ સપર્ક સાધવા જોઇએ. જોકે બધે ય એ રકા-નાંધાને જવુ હોય તે મારા કોઇ પ્રતિબંધ હોય જ નહિ, પણ તેમને ખાટાં ખર્ચોમાં ઉત્તરવુ' પઢશે, અને ભટકી ભટર્કને અંતે થાકીને પાથ-લે થ્લીશ થઇને જન હાજા પાસે જ આવતુ. પડશે. જોકે હું તે આગળ વધીને ત્યાં સુધી હુ' જોકે આ લખ્યા પછીની પ્રત્યેક પળે રેકોડ—રાઈટરના રીગની રાહ જોતા રહ્યો. પણ કાણુ ાણે કેમ એમને મા જીરે, જીરા, વન, જીરા, જીરા, સેવન, નખર જ લગાડતા નહિ આવડયા હોય. પશુ મે` રાહ જેવાની ચાલુ જ રાખી. મને આ પુસ્તક—વિમાચન અગે એક ખીો વિચાર આવ્યા કે વિશ્ર્વ—વિક્રમ નાંધાવે એવા આ વિમાચન સામે ઘણાં લેાકા વિરોધ કરે છે. તે વિરાધકાના એવા મુદ્દો હોય કે-“સુવિહિત સૂરી પુર...દર શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ચૌદશા ચુમ્મા ગ્રંથા રચ્યા તાય વિમાચન નથી કરાવ્યુ ને આપણે એક પાંચ—દશ વાર્તાઓ જેસે, થોડું સ્વબુધ્ધિનું ડહાપણ આવુ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) આવું દિવસ સુધી ભેગું કરીને એક પુસ્તક રસ હોય તે અન્યની ઈર્ષ્યા કરીને તે રિનને તૈયાર કર્યું હોય એમાં તે ફૂલાઈને વિમોચન વખોડવું તે તે હરગીઝ ઉચિત ફળકા થઈ જઈને પુસ્તક-વિમેચન-સમાં નથી જ નથી. વિમેચન તમે ય શેઠ ને રેહની રેનક પ્રગટાવીએ છીએ.” . લેકે? અમે ક્યાં ના પાડીએ દોએ. કેમ - તે આ મુદ્દો જ મુદ્દલ અવ્યાજબી છે. ભે ? દે તાલી. હુ કેમકે-તે શ્રી સૂરિ પુરંદરને તે પ્રાયશ્ચિત્ત રૂપે આ તે ખાવું ય નહિ ને પાવા દેવું તે બધાં ગ્રંથો રચવાના જ હતા. અને એ ય નહિ. એવું. એ તે કં* ચાલતુ હશે. પૂરું કર્યા પછી નવું ક રચ્યું હોત તે - 2 ચેપડી વિમોચન કરતાં પહેલાં ચોપડીને તેનું વિમોચન ચક્કસ ત્યારના સુશ્રાવકે એ બંધનમાં ફસાવી દેવી પડે છે. આવું કહેવું ઉછામણી બેલીને કર્યું જ હોત. બીજા પણ કેટલું બેહુદુ કહેવાય. કેમ? એ લો તે યાર મહાપુરૂષને આવું જ કોઈને કોઈ પ્રાયશ્ચિત્ત આપણને પૂછયા ગાંછયા વિના હમજયા આવેલુ હશે અથવા તે તે મહાપુરુષોને વગર જ વિરોધ કર્યા કરે છે. એમને વિરોધ માથે સંઘનું અન્ન-જળ લુણનું ઘણું ઋણ કરવા સિવાય કંઈ આવડતું ય નથી. વાતે * ચડી ગયેલું હોવું જોઈએ. અથવા તો વાતે વિરોધ. આજની જેમ તે મહાપુરૂષ સમાજના કામમાં. અરે ! ભદ્રંભદ્ર ! તમને ખબર છે ? કુંડલી જવાના, રાખડી–બાખડી બાંધવાના પુસ્તક વિમોચન વિરોધના ઘણુ બધા મેઈન કે વાસકેપ મોકલવાના કે એવા કેઈ સામા- મેઈન કાણે છે. જિક–સમાજોપયોગી કામ નહિ કરતાં ના હોય.” હેય. અથવા તે એમ પણ હોય કે તે ના હેય શું ? આમ એરા . કોઈ મહાપુરૂષોએ ગ્રંથ રચનાને આંકડે સેંકડેની - પાછું હાંભળી જશે. જુઓ છે ને એ પડી સંખ્યામાં જ જણાવ્યું હોય તે પણ ત્યારના. વિમેચન કરાવનાર સાધુ મહારાજને પહેલા શ્રાવકે આ બધાં અંદાજેલા કારણોસર પુસ્તક પડી છપાવવા માટે ધનની જરૂર પડે, અરે ! પુસ્તક નહિ પણ ગ્રંથ-વિમોચન લેખ માટે છાપા-છૂપી વાંચવાની જરૂર પડે. કરવામાં રસવાળા નહિ હોય. એટલે વર્તા- કોઈ જાણકારને વંચાવવા તેની ઝેરોક્ષ નકલો માન સમયની વશમી (વસમી નહિ હોં) કરાવવી પડે, પેપરવાળા કેપ્યુટરવાળા, સદીમાં પુસ્તક-વિમેચનની વ્યાજબીતા સિદ્ધ આપસેટ પ્રિન્ટીગ વાળા ડીઝાઈન ૨ વગેરે થતી હોવાથી તેને વિરોધ કરે તદ્દન બધાની જરૂર પડે આ બધુ ધન વગર ને અન્યા–અનુચિત છે. થાય. એટલે સાધુ મહારાજને ગોચરીમાં પિતાના પુસ્તક–વિમેચનમાં કોઈને આ ધામ દોષ તેમના માટે રઈ બની રસ ના હોય અને અન્યના પુસ્તક મુકિતમાં (અનું પેજ ૩૩૬ ઉપર) Page #297 -------------------------------------------------------------------------- ________________ આજ ના હાર જશાજ8 - જાજ - હાર - આ જૈન રામાયણના પ્રસંગો -શ્રી ચંદ્રરાજ હક્ક -જલાબાજ નજર - માત્ર શબ્દ-કેશમાં જ ટકી રહયું હતું. પૂર્વજોને એક માત્ર વારસો, પ્રત્રજ્યા. આખા નગરમાં ફરવા છતાં કયાંય માંસ ”સોદાસ ? ધ્યાનમાં રાખજે કે-શ્રી ન મળતાં રસેઈઓ એ રીતે મુંઝાયે કેવીતરાગ પરમાત્માના અષ્ટાહિકા મહોત્સવ એક બાજૂ માંસની અપ્રાપ્રિ છે. અને બીજી ના કારણે આખા રાજ્યમાં અમારિની તરફ માંસ લઈ આવવા માટેની રાજાની ઉદઘોષણા કરાઈ છે. તારા પૂર્વજોએ આ આજ્ઞા છે, હવે હું શું કરું ? મુંઝાયેલે દિવસોમાં માંસ ભક્ષણ કર્યું નથી. તે રીતે રસોઈયે આ રીતે ફરતે હતું ત્યાં જ તેની તારાથી પણ અષ્ટાહિકા મહોત્સવ દરમ્યાન નજર સામે કોઈ મૃત્યુ પામેલું મનુષ્યનું માંસનું ભક્ષણ કરી શકાશે નહિ. ) બાળક જોવામાં આવ્યું કોઈને ખબર ના નહિ તે” પડે તે રીતે તે બાળકના મડદાને ઉઠાવી “નહિ તે, અયોધ્યા રાજયની આ લાવીને રસોઈયાએ મસાલા ભભરાવી રાજયગાદી ઉપરથી તું જંગલમાં “ફેકાઈ” અતિ સ્વાદિષ્ટ બનાવ્યું અને રાજાને જ ઈશ ભેજનમાં પીરસ્યું “ઠીક છે.” આમ કહીને દાસે આજ સુધી નહિ ચાખેલા આ અપૂર્વ સભા વિસર્જન કરી. સ્વાદને ચાખીને ખુશખુશ થઈ ગયેલા મંત્રીકવરોની માંસ નહિ ખાવાની કડક રાજાએ આ સ્વાદના ખુબ જ વખાણ કર્યા ચેતવણીથી માંસપી રાજા સોદાસ ફફડી અને રસેઈયાને પૂછયું કે આ ભેજનમાં ઊઠર્યો હતે. અને તેથી જ કેઈને પણ ક્યા જીવનું માંસ હતું ? ખબર ના પડે તે રીતે રાજાએ પોતાના રસોઈયાએ કહયુ-“આ મનુષ્ય બાળકનું રઈયાને ગમે ત્યાંથી પણ માંસ લાવી ને માંસ હતું. ગુપ્ત રીતે રાંધીને પિતાને આપવા સૂચના કરી. તરત જ રાજાએ કહ્યું-હવે પછીથી રાજાને સઈઓ માંસની શોધમાં દરરોજ આજની જેમ જ તું મને મનુષ્યનું નીકળો. આપા એ રાજ્યમાં અમારિ માંસ જ ભેજનમાં આપજે. (-અહિંસા)ની ઉદઘોષણા કરાયેલી હોવાથી તેને ક્યાંય પણ, કેઈપણ જાતની માંસ રાજાની આ આજ્ઞાને પૂર્ણ કરવી શકય મળયું નહિ. એ દિવસે માં માંસ જાણે કે ન હતી. કેમ કે આ તે ઓચિંતુ એકવાર Page #298 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૩૩૬ : મૃત બાળક મળી ગયું હતું. પરંતુ રસેઇ સિંહરથ પુત્ર રાજાને જણાવ્યું કે તું સદાયાએ રાજાની આજ્ઞાના કારણે જ રાય ડર સની આજ્ઞા સ્વીકાર. તને તિરસ્કાર કરીને રાખ્યા વિના નાના નાના બાળકોનું રાજે સિંહથે દૂતને કાઢી મુકો આ સમાચાર સાંભળતાં જ દાસ રેષાયમાન થઈ ગયે. અપહરણું કરવા માંડયું. અને રેતી-કકળતા તે નિર્દોષ ભૂલકાંઓને કુર રસોઈએ જીવતાં અને સિંહરથ સામે સંગ્રામ લઈને ચાલી નીકળ. યુદધના સમરાંગણ માં સદાસ અને ને જીવતાં જ કાપી નાંખીને તેના માંસનું ૩ સિંહરથ સત્ય સજજ બનીને સામસામે ભોજન બનાવી રાજાને આપવા લાગ્યા. ટકરાયા. પિતા-પૂત્રનું ભીષણ યુધ્ધ થયુ. રોજે રોજ થતાં બાળકોના અપહરણથી આખરે સેદાસ રાજાએ સિંહથ રાજાને નગરજનોમાં ફફડાટ પેઠે, મંત્રીઓએ તપાસ હરાવી દીધું. અને હાથ વડે પૂત્રને ગ્રહણ કરી તે આખે ભેદ ઉકેલાયો. દુષ્ટ-દારૂણ કરીને સે દાસ રાજાએ પૂત્ર સિંહરથને બને ખતરનાક કામ કરનારા માંસભક્ષી સજાને રાજ્ય ઉપર સ્થાપન કરીને પોતે પૂર્વજોએ મંત્રીઓએ ઝાલીને સીધે ઉંચકીને ઘરમાં વારસામાં આપેલી પ્રવ્રયાને ગ્રહણ કરી. નીકળેલા સાપની જેમ ભયંકર જલગમાં સિંહરથે પણ પૂત્રને રાજય સેંપી દીક્ષા ગ્રહણ કરી. આ રીતે શિક્ષાની પરંપરા છેક ફેંકી દીધે. અનરણ્ય રાજ સૂધી ચાલતી આવી. અનરણ્ય અને અધ્યાની ગાદી ઉપર સેદાસ પુત્ર રાજાએ પુત્ર દશરથને રાજ્ય ઉપર સ્થાપન સિંહ રથને બેસાડ. આ બાજુ જંગલમાં કરીને મોટા પુત્ર અનંત રથ સાથે દીક્ષા ભટકતે ભટકતે પણ સેદાસ રાજા નિર્ભય અંગીકાર કરી પણે માંસ ખાતે જીંદગી પસાર કરી | (અનુ. પેજ ૩૩૪ નુ ચાલુ) રહ્યો છે. હોય તે લાગે. પણ પડી વિમેચનમાં ભમતાં ભમતાં દક્ષિણાપથ તરફ જઈ પૈસા માગવા કરવામાં બેતાલીશમાંથી એકેય ચડેલા દાસને કેઈ એક સાધુ ભગવંતના દોષ ન લાગે એટલે પૈસા ય માર્ગ ચ દર્શન થઈ ગયા. બોધવા ગ્ય જાણીને તે પાછું આખા દિવસમાં સ્વાધ્યાય કરવાને મહામુનિએ તેને મદ-માંસના ત્યાગવાળો હેયતે તે આ શાસનનું અગત્યનું કામ અરિહંતન ધર્મ ઉપદે. પશ્ચાત્તાપ કરતા હોવાથી હમણું ના કરે તેય વાંધે નહિ એમ સદાસે પ્રસન્નતા પૂર્વક શ્રાવક ધર્મને સ્વી. માની બેશે.” બોલ. (કેઈને પૃચ્છા થાય તે કાર કર્યો કાળકમે તે મહાશ્રાવક બચે. શ્રાવક સ્વેચ્છાએ છપાવે એવા કેટલા ? બહુ આ બાજુ “મહાપુર” નામના પુરમાં થોડા. બાપુ.) અપુત્રી રાજા મૃત્યુ પામતા. પંચ દિવ્યાંથી . શું વાત છે ? તે તે પૂર્વના મહાપુરુષે અભિષિત થયેલે સદાસ તે નગરને રાજા વાણીયાને ઓછામાં ઓછા ત્રણ હાથ છેટા રાખતા હતા તે આટલા માટે એમને હવેથી બન્યા. આ ક્ષણથી તે હું ય પુસ્તક વિમોચન હવે સદાસ રાજાએ દૂતને મોકલીને વિરોધી, બસ. Page #299 -------------------------------------------------------------------------- ________________ જન્ટ શ્વે. જૈન બજુઓ સાવધાન: –હમીરમલજી માણેકચંદજી પાલરેચા સાદડીવાળા - ૨૧ માલે ના મરાડ, મલાડ મુંબઈ ૨૪ અધમાઅધમ અધ્યાદેશ ને બહિષ્કાર થયો વિકૃત દિગમ્બર બધુઓને ભયંકર. કાવતરૂહજી સાવધ બનો! બિહાર સરકારે દિગ. આગેવાનોની પૈતરા ગોઠવ્યા. દંભી પેરવા દરમ્યાનગિરિથી ૧૯૯૪ માં આપનાજ ૬૦૭૦ છે. તીર્થોમાં આપએક ખતરનાક અધ્યાદેશ. લાદી બેસાડવાને ના માલિકી હકમાં . મદિરોમાં પ્રસ્તાવ મૂક્યો આ. અપકૃત્ય દિગમ્બર માલમિલકતમાં દર્શન પૂજનમાં. દાદાગિરિ નેતાઓની વલી મુરાદથી ભરેલે વિષરૂપ હાહાકાર મચાવ્યો છેઃ મેહતા મૂની પૂજાષડયંત્ર છે. અનુચિત માલિકી હકને હડ. રીને માર મારીને વે. સંઘ ઉપર કવા સાનિપાત છે. દર્શન પૂજન વજન અત્યાચાર ગુજાર્યો છે, શ્વેતામ્બર મૂ. પૂ. ગુણગાનનો હક એમને નીરસ લાગે છે. સમાજને એમને વિશ્વાસુ વિશાલ પેઢી. શેઠ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી શ્રી આણંદજી કલ્યાણજી ટ્રસ્ટને તથા. ગામે જે . તીર્થ રક્ષક, વ્યવસ્થાપક સર્વમાન્ય ગામની . પેઢિયે ને અર્થાત્ (આણંદજી વિશાલ અધિકૃત વિશ્વાસુ દ્રસ્ટને નેસ્ત નાબૂદ કલ્યાણજીની પેઢી) કેટ કચેરીમાં ધકકા કરવા એને ઉડાવવા માટે તરકટી ચાલ છેઃ ખાય છે . સમાજના તીર્થોને પઈસે દિગ. આગેવાનો કોડપતિ ઉદ્યોગપતિ સવે બરબાદ થઈ રહી છે. દિગમ્બરની . બિહાર સરકાર સાથે મને બિલી પગે તીર્થભક્ષક કમેટિ. દિગમ્બર આગેવાને વે. તીર્થના દસ્તાવેજો કોર્ટ કચેરીના આજે જબરદસ્તી માલિક થઈ બેઠા છેઃ ફેસલા, શાહી ફરમાને રાજામહારાજા, બ્રિટીશ એમની તિકડમબાજી નિર્લજજ અડગે સરકાર ભારત સરકાર બિહાર સરકારના ખાજે ને અડડે છે એમના કાલા કરતૂત સમસ્ત કરારનામા વેચાણ ખતે. અધિકાર અને તીર્થો ની પ્રતિમાની વ્યવસ્થાની દસ્તાવેજી સહી સિકકા. વિશેષ ૧૯૬૫ ને દુર્દશા થી . મુર્તિપૂજક સમાજની પેઢી. માલિકી હકક શ્રી આણંદજી કલ્યાણજી પેઢી ત્રાહીઉઠી છે આ સકલ વે. સંઘની દદ ટ્રસ્ટને બિહાર સરકાર માન્ય કરારનામા ભરી પુકાર છે ચોર કોટવાલને દંડે છેઃ હડપ ગડપ કરીને બધી વે. તીર્થની બહારવટિયે બહારેટે ચઢયે છેઃ છાપામાલમિલકત, મદિર ટક ચરણકમલી ધમ. એમાં બટા પ્રચાર કરે છે . તીર્થ શાલા કેઠી વગેરેહ કાયદાના ચંગુલમાં ઘણી જાગાએ દિગમ્બરોએ હડપ કીધા છેઃ ફસાવીને, આક્રમણ કરેને વે તીર્થોને પ્રતિમાઓને હડપ કરીને વિભત્સ કરીને ૨. ચતુર્વિધ સંઘના બેહાલ કરવાના , તીથને દિગમ્બર જાહેર કર્યો છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ :. : શ્રી જૈન શાસન (અઠવાડિક) એમના ઉપર કેશ-ફોજદારી ચાલુ છે. દિગ. વૈષ્ણવ, શિવ, ઈસાઈ, ષટ દર્શાવાલા પોતાના અર કેરટના ફે સલાને-ન્યાયને કબુલ કરતા આરાધ્ય દેવની નગ્ન બિભલ પ્રતિમાઓ નથી. કોરટમાં ન્યાયને ઉ સલાને પડકાર અને પૂર્વજોના નગ્ન ફોટાઓ પોતાના ગુરૂ કરે છે. કાયદા કાનુન ને અવગણને આજે ભગવંતેની નગ્ન મુતિએ, ટાઓ સ્થાપ્યા બેધડક કવે. તીર્થોમાં આનંગ ફેલાવી હ્યા નથી. ભગવાનના નામે ઘેર બાશ તના રૂપ છે. આજ દિવસ સુધી પુરા (બાવન) જિના- નો ત્રાટટ દિગંબરોએ કર્યો છે. કેવલી લય-મંદિર દિગંબરે એ બંધાવ્યા નથી. ભગવંતની પરમાત્માના પર તેજ છે તે છતાં એમની ઝ૫ટબાજીની લુંટના. દેશ- પણ નગ્ન કરી છે. લાખો વર્ષોની અતિ વિદેશમાં બહુ વખાણ થાય છે. પ્રિની પ્રાચીન પ્રતિમાઓ તીર્થો શાશ્વતા તીર્થો કૌસીલ તથા અનેક કેરટેમાં હારવા છતાં. પર જિનાલયે દિગંબરોના છે જ નહીં. દિગંબરની ખુલી નબરી ચાલ હવે, તીર્થોને આ મત મહાવીર વીરાત્ ૬૦૦ વર્ષે નિક પ્રતિમાઓને હડપ કરવા માટે. પોતાના- છે. ત્યારે જેન ચતુર્વિધ સંઘનો વિશેષણ માલિકી હકક દિગંબર તને આબાદ- હવે જૈન ચતુર્વિધ સંઘ લગા પડશે. આ જાદ. રાખવા માટે દિગંબર તીર્થક્ષેત્ર ભગવંત ચરમ તીર્થ પતિ મહાવીરના અમેટિ. તન મન ધન, હરામ સ્વાહા કરે છે. ૧૪૦૦૦ શિવે, ગણધર ગૌતમ સ્વામીના રાતોરાત. . તીર્થમાં નાગી. બિભત્સ. ૫૦૦૦ શિષ્ય અને ૩૬૦૦૦ ચન્દનબાલા બાપદાદાની ફજેતી. જિન પ્રતિમાની આશા પ્રમુખ સાધવીજ હતા. ચોવીસ તીર્થકર તના યુક્ત, બિંબ બેસાડીને. દિગબરી હઠ પરમાત્માના ૧૪૫૨ ગધરો, કે ડો મુનિયે જમાવીને. આખા તીર્થને કહેજો જાહેર એમની પરંપરા આચાર્યો ચૌદ પૂર્વિયે, કરે છે. દિગંબરોની ચાલ. માલિકી હક યુગપ્રધાન બધા નિગ્ર- સિદધ ત અનુસાર જાહેર કરવામાં દસ્તાવેજી પુરાવા ઘડે છે. વસ્ત્રધારી મુનિ વેષને ધારણ કરનારા હતા. પરંતુ જ્યારે હવે. આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ મહાન વૈરાગી, ત્યાગી, વિરતિ વંત જૈન પેઢીના સામે કોરટમાં હારે ત્યારે અંદરના શાસનના ક૯૫વૃક્ષ નદીપ સૂર્યચંદ્ર સમાન અંદ૨ એમના દરતાવેજ બેટા ભૂંગલી પૂર- છે. ચતુર્વિધ સંઘના સ્થાપક તીર્થપતિ વાર થાય છે. પ્રત્યેક કેરટમાં ખુલાસા પરમાત્મા જગદગુરૂ કેઈ દહાડે આવા પરમ આવ્યા. પરંપરાથી માલિકી વહીવટી હકક તેજમાં નગ્નતા બિભત્સ રૂ૫ દશ્યમાન ન્યાય અનુસાર હવે. મુર્તિપૂજકે કા હૈ ઔર થયા નહીં. ખરા રનમાં ચામડી પણ દિગંબર જૈન બંધુઓ કે દર્શન, પૂજન વેદન, જેવામાં આવે નહી. ચર્મચક્ષુ ઘણી આહાર ભક્તિકા અધિકાર છે. ભગવાનને દરબાર નિહાર જોઈ શકે નહીં. એમની પાસે મુહજૈન શ્રધ્ધાળુ માટે સદા ખુલે છે. પત્તિ એ (રહરણ) મેરપિસ કમં. કેઈ ધર્મ હિન્દુ, સનાતન, જૈન, ડલ હેય નહી ત્યારે કયા દિગંબરી સાધુ Page #301 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૦-૧૧ : તા. ૮-૧૧-૯૪ : * ૩૩૯ મહારાજે આ ચાયે પુરૂષચિન્હ જોઈને આ નિન્દનીય જાગાળાગા માર ખાઉ, છિપાઉ, દિખાઉ, ભવાડા ઉભા કરીને, કપલ કલ્પિત તુત ઉભો કર્યો. ભગવંતના ચતુર્વિધ સંઘને તેડીને સાદવી સંઘનો વરછેદ કરીને તિકડમ જૈન સંઘ સ્થા. નાના મોટા મંદિરે નવા સ્થાપ્યા, નગ્ન પ્રતિમાઓ ઉભી સ્થાપી. બેઠી પદ્માસન પ્રતિમાઓ પણ પુરૂષચિન્હ ચિતરીને નગ્ન બેસાડી આજે શ્રી વીસ પંથી, તેરાપંથી, કાનજી પંથી, દિગંબર તીર્થો પિતાના માલિકી હકક વહીવટ સાથે જોવામાં આવે છે. હવે. મુતિ પૂજક જૈન સંઘથી જુદા પડયા અને પોતાનો પંથ જુદે પડો. એમના વહીવટમાં વે. મું. જેન સંઘ શેઠ શ્રી આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ છે. 2. સ્થાનકવાસી, વે. તેરાપંથી કંઈ ભી . ગચ્છ સંપ્રદાયને હકક નથી. ભરત ચક્રવતી, આદિનાથ ભગવંતના પુત્ર રત્નને આરિલાભુવનમાં કેવલજ્ઞાન સંસારી વેષમાં થયે હતે. એમના નાના ભાઈ બાહુબલિજીએ પંચમુષ્ટિ લચ કરીને રણ મેદાનમાં દીક્ષા ગ્રહણ કરી નગ્નતાની વાત બેટી છે. રાજપાટને સંસારને ત્યાગ કર્યો. દિગંબરે પણ સુકલક વસ્ત્રધારી દીક્ષા માને છે એ પ્રમાણે બાહુબલી દીક્ષિત થયા. વેલડીએ વીંટાણું એક વર્ષ બાદ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને પોતાના પિતા તીર્થકર આદિશ્વર ભગવતની બા૨ ૫૨ષદામાં પધાર્યા. - આવા સચોટ પુરાવા હોવા છતાં ભરત બાહુબલિની પ્રતિમા દિગંબરોએ નગ્ન હાંસી પાત્ર આશાતના રૂપ સ્થાપીને પિતાના કહાગ્રહને મજબૂત કર્યો. . તીર્થોને પ્રતિમાઓને બહિષ્કાર કર્મો. ક. આગમ નષ્ટ હો ગયે, અમારા 'ષડાગમ હી સત્યરૂપ. મોજુદ હું એમ કહી સુધર્માસ્વામીજીની પરંપરાનું એ ચતુર્વિધ સંઘનું દ્વાદશાંગીનું અંગઉપાંગ પંચાગીનું અપમાન કર્યું. સખ્ત વિરોધ કર્યો જૈન શાસનની ઠેકડી ઉડાડી. જૈન વે. સંઘથી છેડો ફાડી નાખ્યા અને દિગંબર નામ રાખ્યું. આજે સંપૂર્ણ જૈન સંઘ હવેતાંબર છે. ૧૦-૧૨ વસ્ત્રહીન દિગંબર સાધુ ભગવંત છે બાકી દિગંબર વેતાંબર બધા વેતાંબરી છે. દિગંબર પંડિત દિગંબર ગ્રંથમેં સ્વયં લિખતે હૈ: કિ, પ. પૂ. કુકુન્દ્રાચાર્ય મહાવિદેહ ક્ષેત્રગામી સમયસાર કે રચયિતા સંવત ૪૯ મેં (યાને વીરાત ૫૫૦ વર્ષ પીછે હુવા) અપને આચાર્યો કી, દિગંબર પરંપરા લિખતે હ. વિશેષ વડાગમ્ વીરાત ૬૦૦ વર્ષ કે પીછે પ. પૂ. દિગ. ધરસેનાચાર્ય કે શિષ્ય પુષ્પદંતજીને ડાગમ કી રચના કી. ઔર . આગમ સબ નષ્ટ હે ગયે. આવી રીતે . સાથે ટ્રેષમાં આવીને સવ-વય મૈત્રીભાવને તેડીને જેન પરંપરાના ઇતિહાસને વિકૃત કર્યો બાર હાની કાકડી તેર હાથને બીજ. ગમે તેમ દિગંબર પંડિતોએ વેતાંબર પરંપરાને વગ વી પરંતુ . જિનબિંબ, જિનાગમ, જૈનાચાર્યો, ચતુર્વિધ સંઘ સમસ્ત 2. તીર્થસ્થાનોની જાહોજલાલી, ઉન્નતિ, જૈન શાસનની પ્રભાવના થઈ. દેશ-વિદેશમાં પંડિત, વિદ્વાનો, જેને જેનેતરના મુખે જિનાએ ગ્રંથ, સંસ્કૃતિ, ભવ્ય હવે. તીર્થોની Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) જૈન પરંપરાની પ્રશંસા થવા લાગી. ફક્ત સંપ્રતિ મહારાજાએ ૧ ઝેડ પ્રતિમાજી ૧ લાખ મંદિરે કવે. બંધાવ્યા. આ જાહેરજલાલી તીર્થોની માલમિત ભક્તિ શક્તિ દિગમ્બરે જઈ શક્યા નહીં. એ માટે સાહુ સાહુકાર દિગમ્બરેએ કવેભાઇને આંચલ એ ઢીને 2, તીર્થો ઉપર આજે ૬૦-૭૦ તીર્થો ઉપર અ ક્રમણ જેન દિગમ્બર હવે ભાઇના નામે જેહાદ પુકારી દીધી. આ ગદ્દારી એમની આજે ચાલુ છે. અર્થાત્ દે મુર્તિપૂજક સમેત શિખરજીના સામે અધમાઅધમ અધ્યાદેશ લાગુ કરાવા માટે બિલી પગે–દી પડે છલાંગ મારી રહ્યો હાહાકાર ત્રાસ વે. મિલકતને નાશ હેરાનગતિ વિશ્વાસુ આણંદજી કલ્યાણજી પેઢી ટ્રસ્ટ ઉપર કાટ ખાઈને હિંગ તીર્થ ક્ષેત્ર કમેટી આગેવાને સાડુ સાહુકારો કાયદેબા સમેતશિખરજી તીર્થ ઉપર જબરદસ્ત એક ચાંપડા ટેક દિગ. ધાવી રહ્યા છે. આ દાદાગિરિ તાનાશાહીના સામે કેરટે મનાઈ હુકમ કર્યો છે. આ અનધિકૃત બાંધકામને તેડી પાડવાને હુકમ દીધું છે. એમની અરજીને કેટે રદ કરી છે. છતાં બિહાર સરકાર દિગાની તરફેણમાં રહી આવી દિગભાઈઓની સૂફિયાની નીતિ. હવે.રો પ્રતિ કેવી હશે ? ચેરને લોકશાહી સરકારને કહે તમે લૂટ માર સતાને દુરૂપયોગ કરે અને આણુંદજી કલ્યાણજી ટ્રસ્ટ પેઢીને હવે. સંઘને કહે મારા બધુએ તમે સાવધાન રહેજો. અમે તમારી તન મન ધનથી સહાય કરશું. બિહાર સરકાર સમેતશિખરજીને કેજો દિગ. કવે. સંઘને આપવા માંગે છે. . કેસરિયાજી તીર્થ (૫૨-જિનાલય પ્રાચીન મંદિર) અંતરિજી મહાવીરજી વગેરહ મક્ષીજી તીર્થમાં (૬૦ ૭૦) . તીર્થોમાં તે રાત દિગ. પ્રતિમાઓ પણ સ્થાપીને ઘાલમેલ કરીને જૈનેતર પંડા પૂજારી આદિવાસિયે ઉશ્કેરીને કેર્ટીના વે. તરફી ફસલાને ફગાવીને નાદિરશાહી એરંગજેબી હક્ક જમાવે સરકારને ત્યાંના કર્મચારિયેને વૈશ્કેરીને લાલચ આપીને કવે. પ્રતિમાને તીર્થ દિગારી વિભત્સ બનાવાની મેલી મુરાદ આદરી છે. છાને છાને પ્રાચીન જિનપ્રતિમાઓને ઘસે છે. કંદ રા કછોટા નાબુદ કરે છે. ચક્ષુ ટીકા કાઢી નાખ્યા છે. કમર-પલાઠીમાં સીમેટ ચટાડીને પૂજા, પક્ષાલ પણ બન્દ કરીને છે. આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ સામે નિશાન તાકીને હાહાકાર મચાવ્ય છે. કેના બાપની દિવાલી આ ત્રાસ ફેલાવીને વે. મીર્થોને પચાવી પાડવા માટે તીર્થોની મિલકત હડપ ગડપ બરબાદ કરલા માંગે છે અને સાક્ષાત તાજા. દાખલા મોજુદ છે. આ તીર્થોમાં વે. ચતુર્વિધ સંઘ યાત્રા કરવા જાય તે જેનેને ખબર પડે. સરકારને કજો. વહીવટ હોય. જેનેતરને પંડાઓને ત્રાસ હેય. જેમ જેમ શ્વેતામ્બરે રીબાય. દુભાય. એમની પૂજા વિધિ નષ્ટ થાય. એમના-દસ્તાવેજી પરમ્પરાના પુરાવા શિલાલેખે નાશ થાય એમાં સાહુ સાહુકાર દિગમ્બર સમાજને વિજય અને આનંદ ઉભરાય. એમના દિગમ્બર આચાર્યો પ્રસન્ન થાય. આ દિગમ્બર જૈનેને આતરિક લક્ષ છે: કોઈપણ Page #303 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૦-૧૧ : તા. ૮-૧૧–૯૪ : છે : ૩૪૧ હિસાબે દિગમ્બરની આ મેલી મુરા પાર પડશે નહીં. આ ઉથલપુથલમાં દિગમ્બરે લંગોટ ધારણ કરશે. બાબ નાગ હોય ત્યાં સુધી ગમે તેમ બેલે મસ્તી તેફાન કરે. એ વહ લો લાગે. મા બાપને રિજાવે. હસન કરે. ટુટફટ કરે. પરંતુ આ માટે બાખલો જે નાગ જાય અને વેતામ્બરોના કપડા ઉતારી નાખે. એ કેમ શોભે. વેતામ્બર બધુઓ સંગઠિત થઈને. આ દિગારના તોફાનને ખતમ કરોસૂતે સિંહ સિંધ) જાગે તે ભૂતડા ભાગે. હવે બિહાર સરકારના દિગમ્બરી અદ્યમાઅવમ અધ્યાદેશ કાલા-કાનૂનને નિરસ્ત પરાસ્ત કરવામાં જેને રત્ન શ્રી ગુમાનચંદજી લેઢા શ્રી હરખચંદજી નાહટા, શ્રી દીપચંદજી ગાડીજી, શ્રી કિશોર વર્ધન, શ્રી આણંદજી કલ્યાણજી પેઢીને મેઘેરા અધ્યક્ષ શ્રેણિકભાઈ કસ્તુરભાઈ દીર્ઘદષ્ટ શ્રી ચન્દ્રિકાબેન કેનિયા શ્રી પ્રકાશ જરી શ્રી જવાહર શાહ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ શ્રી જૈન વે કેન્ફરન્સ શ્રી બ્રહદ્ જેન હવે. મૂ. પૂ. મહામંડળના સક્રિય કાર્યકર્તાઓકે ધન્યવાદ. ગામ ગામ સંગઠન મજબૂત કરેજેને પરંપરા તીર્થોના ઇતિહાસને જગ જાહેર કરે. વિશાલ વિશ્વાસુ . શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી અનેક સંસ્થાઓ મંડળો ગૃપના હાથ મજબુત કરે. આગે બઢો બધી આપત્તિ દૂર થશે. તન મન ધન છા વર કરનેકા અવસર આયા હે દૈનિક પત્રે મેં સમાચાર પગેમેં શ્રી વિજય ઈન્દ્રદેશ. શ્રી જેન શ સન પત્ર વગેરહ શ્રી સંજય વેરા શ્રી કમલચંદ નાહટા, શ્રી અતુલભાઈ વગેરહ કે માર્ગદર્શન વિશેષ જૈનાચાર્યો મુનિભગવંતે કે સદ્દઉપદેશ પુસ્તિકા લેખો દ્વારા પ્રચાર બહુ અનુમોદનીય છે. . જેન સંઘની સંપૂર્ણ જાગૃતિ જાણકારી છે. કવિ એક એ સી તાન સુનાઓ ઉથલપુથલ મચજાએ. અધમાઅધમાં તુરછ ઘાતક નાશક દંભી અધ્યાદેશ કે દૂર ભગાએ. ગુજરાતી હિન્દી દૈનિક પત્રમાં પ્રચાર કરો ગામો ગામના હવે. તીર્થોને એક ઝાટકે પડાવી લેશે. એના હાથમાંથી બધી બાજી નિકટી જશે. આ અધ્યાદેશના કાવાદાવા સંપૂર્ણ ન સમાજ સમજી ગયા છેદિગમ્બરને ગંદે ભ્રામક પ્રચાર ગંધાવા લાગે છે. . આગેવાને તથા વે. મુતિ. પૂજક સ્થાનક વાસી તેરાપંથી. સકલ . ગચ્છ જૈતિક રીતે આ વે. તીથ, જિન પ્રતિમા, વે. સંઘ, ગછ જિનાગમ ગ્રન્થ જૈન પરંપરા દસ્તાવેજે. શિલાલેખે. પ્રતે પ્રિ 1 કોંસલ કરને પુરાવા નિકાલ. વિશાલ તીર્થરક્ષક વ્યવસ્થાપક આણંદજી કલ્યાણજી પેઢી ટ્રસ્ટની રક્ષા માટે. ન્યાય અને સત્યને જીવંત રાખવા માટે ન શાસનની અજોડ કેરટમાં દિગમ્બર આગેવાને સાફ દિગમ્બર તકરારી મુત્સદિયેને કમસર આ અધમ અધ્યાદેશને પાપી ઘડતરને ઈતિહાસ પૂછે. મામા શકુનિ અમીચંદે જયચંદ, ગદારે પૂજવા માંડશે. બધી ગોરખ વિદ્યા પાપ લીલાના કાવાદાવા છિન્નભિન્ન થશે. એમને અપકૃત્ય Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છાપરે ચઢીને સાફ તકરારને પડકાર કરશે. સમેતશિખરજી તીર્થ વિકાસ માટે દિગમ્બર આગેવાનોએ આ અધમ અધ્યાદેશ ઘડીને ઘડાવીને ભાગીદારી માલ મિલકતની લાલચે બિહાર સરકાર શ્રી લાલુપ્રસાદજી પાસે ભીખ માંગી. સતાને દુરૂપયોગ કરાવ્ય પઈસા પાથરીને આગેની વધુ લાલચ આપીને. તામ્બર મુર્તિપૂજક ઉપર અનેક આક્ષેપો કરીને. આ અધમ અધ્યાદેશને ચે ખટે બેસાડ. બિહાર સરકાર એમના કર્મચારિયેને અને શ્રી લાલુપ્રસાદજીને કરોડો રૂ.ને આવકને રૂ૫-બતાવ્યું અને સાહુકાર સાહુજીએ શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી ટ્રસ્ટ પરંપરાગત માલિકને કરડે રૂ.ને ગપલે કરનાર તીર્થોના વિકાસને અટકાવનાર અર્થાત સંપૂર્ણ વે. માલિકિ હક્કને પડકાર કર્યો. બે ભ્રામક પ્રચાર કર્યો. આવા કાગડાઓએ લેકશાહી સરકારને ચાંદા-મારી મારીને ઘાયલ કરી દીધી. અને લેહીમારતા ધાવઉપર લાખ રૂપીયાની પટ્ટી મારી દીધી અધમ અધ્યાદેશને પ્રસ્તાવ, બિહાર સરકાર પાસે જારી કરાવીને. ઘર અન્યાય કર્યો. આ વિસ્ફોટક કાલે સ૫ . જૈન મુિર્તપૂજક સંઘને * આણંદજી કલ્યાણજી ટ્રસ્ટને હસવા માટે છુટર મુકી દીધું. એની ઘેણું ઘડતરમાં હિંગ. સમાજ સપના જોવા લાગ્યા દુર્યોધન દશાસન શકુનિ મામા બધા મદમાં ગાંડાતુર બની ગયા કેર્ટોમાં વારંવાર હારવાથી જનની બની ગયા. બિહાર સરકાર અધ્યાદેશકે જારી કરે; સમેતશિખર તીર્થ હમાર, હું આ દિગમ્બરી તીર્થ છે. અમારા વીસ તીર્થંકરે દિગમ્બરી હતા. અને ૪ તીર્થકર વેતામ્બર ૨ મુસલમાની કાલ મેં રાજ્ય મેં જો એક ધારા દિગમ્બરો સે નિકલી હો વાડ વેતામ્બર ધારા હૈ ઔર ૨૦ તીર્થકર જે સિદ્ધહુએ વે દિગમ્બર છે. ૩ પહાડ પર જો ૨૦ ટેક ચરણકમલ હ વે દિગબર સમ્પ્રદાય કે હ ૪ અકબર બાદશાહ કે શાહી ફરમાન કે કેરટને અમાન્ય કિયા હૈ વે ફરમાન ફરજ હ. ૫. તીર્થ કે બિકત નહીં' લિયા જા સકતા ૬ સમેતશિખરજી મેં ૯૦ ટકા દિગમ્બર આતે હ ૧૦ ટકા હી . આતે હ એ માટે જે આવક થાય છે આ બધી અમારી છે. આ માટે અમારી ભાગીદારી જોઈએ, હમ ભી ભાગી૪.૨ હે ૭ આણંદજી કલ્યાણજી પેઢી ટ કા એકાધિકાર ગેરવાજિબ હ. ( ૮ બિહાર રાજય સરકારી બેડ મેં છ છ દિ. વે પ્રતિનિધિ હોંગે. ૧ પ્રતિનિધિ સ્થાનકવાસી ૧ પ્રતિનિધિ તેરાપંથી ભી હોગા. ૯ આણંદજી કલ્યાણજી કે પેઢી ટ્રસ્ટ સારે અધિકાર દસ્તાવેજ પ્રત કર્યો કે ફસલે સરકારી બેડ કે સુપ કરે સારી તીર્થ કી માલ મિલકત વહીવટ બેડ કે Page #305 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૦-૧૧ : તા. ૮-૧૧-૯૪ : ટ્રસ્ટી અધિકાર 1 હોગી અગર કેઇ કાર ઇનકેા જેલ તથા કડી સજા કેંગી અધ્યાદેશ - નિયમા કા પાલન કયા જાયગા કેઈ સકતા અગર વિરોધ કરેગા તે અપરાધી જાહેર કારવાઇ હૈ. ગી: : ૩૪૩ નહી કરે તા સરવ્યવસ્થા ચલેગી હસ વિરાધ યા ઇસકા હસ્તક્ષેપ નહી' કર કિયા જાયગા સા કે પાત્ર ઉપર કમ ચારી યહ સમ સુપ બહુમતિ સે વિધિવિધાન આવો અધમ અધ્યાદેશ ઘડાવનાર દિગમ્બરે વર્ષાથી આવા પાપમાં ફાવી ગયા છે. આનુ પાપ હવે ફૂટતુ જાય છે એમને પરંપરાગત આણુ દજી કલ્યાણજી ટ્રસ્ટ ખટકે છે; તીર્થાને વિકાસ કરવા જાય ત્યારે દિગમ્બરે સ્ટે એર-વિરોધ કરે છે, શ્વેતામ્બર તીર્થાની માલિકી વહીવટ જાહેાજલાલી એમને રગરગમાં ખૂંચે છે, શાહી ફરમાન અકબર આદિલશાહના ભારત સરકારના પાલગ’જ રાજના વેચાણખત સહી સિકકા બ્રિટિશ સરકાર બિહાર સરકારના કરારનામાં લાલુપ્રસાદજીના પ સહી :સકકા કબુલાતા વિશાલ વે. સુ. પૂ. સ ́ઘની તરફેણમા શ્રી આણુ’દજી કલ્યાણુજી પેઢી ટ્રસ્ટના સ`પૂર્ણ` હકકમાં સંવત ૧૯૬૫ નાખ.સ. ના કરાર નામુ જોઇએ પ્રિવીકૌ"સલ રાંચ કારઢ ગિરીડીહ કેાટ વગૈરહના વે, હુકક તરફી ક્સલા દિગમ્બર સમાજને ગમતા નથી ખુશ્રી કાર્ટોમાં પેાતાના ગાભા ઉતરી જાય છે. એ માટે આ દિગમ્બર વ બહાર વટે ઉના રસ્તે ચઢયા છે; એને પ`ચ કલ્યાણક એ કલ્યાણક પૂજા દર્શન વન્દન ભકિત લુખેલુખી ગમતી નથી. એમને સરકાર સાથે રહીને માટી ભગીદારી જોઈએ છીએ. દિગબર તીથીના વિસ્તાર વધારવા છે. વે, ની આવી માટી મિલ્કતને પચાવ્યા સિવાય છૂટકા નથી. એમને તીર્થાના વિકાસ પણ ગમતા નથી. એમને વિશાલ વે, વહીવટ મિલ્કતની લુટ-ફાટ—બગાડ સરકાર દ્વારા અદેયાદેશ દ્વારા કરાવીને પોતાના ખચેલા આવેલા રૂપીયા વસુલ કરીને ધૂમ-નફા કરવા છે. જ્યાં જયાં વે. તીર્થામાં ધમ શાળામાં વહીવટી દિવાલી હૈાય ત્યાં ત્યાં હાલી કરવી છે. વસ્ત્રહીન, મર્યાદાહીન, તાણ્ડવ નૃત્ય કરીને વે, સામ્રાજ્યને ખતમ કરવા છે. એક એક વે. ખચા દિગબરા સાહુ સરદાર પાસે અધમ અધ્યાદેશને ન્યાય પૂર્ણાંક જવાબ માંગે છે. શુ' સમજીને આ મધ્યાદેશ ઘડા વે. સદિગંબર પ્રેમી હું, લેકિન ઉદગાર પ્રેમ નહીં હું યહ હુમારા આપ ગિ‘બી. ૫૨ આક્ષેપ હું. રી’કડા વર્ષોં સે આપ વે, તીથ મે' કાંટે ખેતે હૈ વહાં વહાં હમારે ફુલ હાતે હૈં, શ્વેતાંબરા કે બગીચે ગુલાખ કે વહાં કાંટે મંજુર હી, પૂરા જૈન સમાજ વિશ્ર્વ સમાજ સ'ધ 'દર કિંગ'બર બાહાર વે. દસ મર્યાદાશીલ વાકય કા સાહુજી જવાખ દે મૈત્રી ભાવ શ્રી જૈન ભારત મહામ`ડલ કી શાન બઢાઓ. નાટ અશાક સાહુજી તથા બીજા આગેવાન દિગ. બન્ધુએ સાંભળેા-સમજો સમ્મેત શિખરજી તીર્થની ૧૬૦૦૦ એકર જમીન બધેા રમણીય પહાડ, પવિત્ર તીર્થંભૂમિ બધા મન્દિરા ચરણ કમળ પાદુકા ટાંક ૩૧ ઢેરી જલ મન્દિર ગધવ નાલા ધર્મ શાલા Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ૧ : જૈન શાસન (અઠવાડિક) મધુબન (જેમાં કેયલે ટહુકે મેરલા નાચે) ભેમિયાજી મહારાજ જૈન કેઠી આ બધું જેન હવે સમુદાયને પરંપરાગત વારસે છે. આ માલીકી હક વે મુર્તિપૂજક આણંદજી કલ્યાણજીને એકાવિકાર હોવા છતાં આ પના દિગ. વડીલેને પણ દર્શન-પૂજન વંદનને ભકિત અધિક ૨ કબુલ કરીને વહીવટી, વ્યવસ્થાપક 2. હોવા છતાં પાલગજના રાજા પાસે ઉદારતા પૂર્વક એમને અઢી લાખ રૂપીયા આપીને સત્તાધીશોને સંતુષ્ટ કરીને આ વિશાળ તીર્થભૂમિ ખરીદી લીધી. આવી રીતે આવા સત્તાધીશોને સંતુષ્ટ કીધા. અને જયારે આક્રમણ-દખલગિરિ, આશાતના વિરાધના થતી ત્યારે હવે. સંઘ સામનો કર્યો. તન, મન ધન છાવર કરીને તીથ ભકિત રૂપે આપના પરંપરાગત વારસાને કર્તવ્યને અદા કર્યો. તીર્થની રક્ષા કરી જેના અનેક શાહી-રાજશાહી ભારત સરકાર, બ્રિટિશ સરકાર, બિહાર સરદારના ફરમાન-કરારનામા, વેચાણખત ૧૯૬૫ ના પણ બિહાર સરકારના કરારનામા દસ્તાવેજ સહી સિકકા ચમકી રહ્યા છે. જેના સચેટ પ્રમાણ કેર્ટીના ન્યાય પ્રમાણુ પ્રાણ છે. આ માટે દિગ. આ અધમ અધ્યાદેશના બાંધી મુઠી લાખની સમજીને પોતાના ઘેરાતિ ઘેર અપરાધની ક્ષમા માંગીને ખેટા પ્રચાર, રિશવત, સામ-દામ ને બાદ કરીને હવે. બધુઓ સાથે વિચારણા મેલ સાધી લે એમ આણંદ કલ્યાણ શાશ્વત છે. આ અકૃત અધ્યાદેશની ભૂમિકા અસત્યના ભારથી ટુટી જશે. એને મહાપાપ છાપરે ચઢયા લાગ્યો છે. બધા દિગંબરો . છે અને તાંબરે દિગ. . છે. આંખની મર્યાદા કાનના પડદા, જબાનની લગામ નગ્નતાની મર્યાદા. આ પડદા 2 દિગના ચિન્હ છે. હવે. ૪૫ આગમમાં છે. આગમ જોડી દે. જેને ચતુર્વિધ સંઘ કા સંપૂર્ણ સંગઠન જાહેર કરે. અ ૫ અપને દિગ. તીર્થ સંસ્થા કા વહીવટ જે આપકે જન્મસિદ્ધ અધિકાર હ ઉસે. સંચાલિત રખે. ઔર વે તીર્થો કે વહીવટી અધિકાર કે તેઓ મત. ઉસમે ભાગીદારી કી લાલસા છોડ દે. સારે હવે તીર્થોકા વિકાસ જે છે રહા હે ઉસે દખલંદાજ મત કરો. અપના અપના તીર્થસ્થળ ઘર સંભાલે. સરકારી તકરારી વહીવટ કે પ્રોત્સાહન દેકર પંચકલ્યાણક વ્યવસ્થા કે બરબાદ મત કરો. તીર્થંકા વિકાસ જરૂર હોગા. હો રહા હ. આપને જે આક્ષેપ ળેિ હ અને અધમ અધ્યાદેશ કા ષડયંત્ર નષ્ટ કરે, ખતમ કરે. અકલમંદ કે ઈશારો મુડ મતિ બન્દ કે નગાડા. હવે. મંદિરોમેં આ અંગુઠે પૂ જ કર સકતે હે. કુલ ચઢા સકતે હે. પચ કયાણક પૂજા, ઈચ્છા હવે કરના નહી તે આપકી મરજી. કો. પણ આપના દિગં. મ દિરમાં ભગવાનની અગુઠે પૂજા કરશે. આપના વહીવટી માલિકી તીર્થોના હકકને માન આપશે. અકલમંદ ઈશારા કાફી છે. કે જે વસ્ત્ર કપડે બહુ જ જ્યાદા હૈ વો એક દમ કમ કર દેગે ઓર આપકે ધડમુલ જે વસ્ત્ર નહીં હૈ વહાં સાહજી કે કહને સે મર્યાદા રખકર એક લંગાટ ઔર મુહપતિ ધારણ કરલે. વહાં આનંદ ઔર કલ્યાણ, ધર્મ ઔર દયા અહિંસા, સંયમ, તપ, મહામંગલ. જેન જયતિ શાસનમ. 8. દિગ. મંગલ ભગવાન વીર મંગલ ગૌતમ પ્રભુ. મંગલ સ્થૂલિભદ્રાઘા. જૈન ધર્મો સ્તુ મંગલ. 2. સ્થાનકવાસી તેરાપંથી દિગ. વીસપંથી તેરાપંથી સર્વ ગ૭. બધે વિશાળ સંગઠન થઈને ઘેર અંધકારને દૂર કરશે. આ સપ્તાની ગમે છે. અહિંસા પરમે ધર્મ. Page #307 --------------------------------------------------------------------------  Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન અઠવાડિક Regd. No. G.SEN 84 Ifસ |tIt itfit #1 #lta ના દીન : Ektze Ntf1r 4th + + 1t[vinit 1 thi that it witle દાયાક / / itugirl]નtlink.tis, 1 વ Itiા , * #jળ ર ( | કમ , રાજાના , + શ્રી જેન શાસન અઠવાડિક + - twittle":::::firl+NI+l+ltr%Brh[ lifi'l:#hli+llhi kતાં. P\IN!*l[ . પપપ , ] + હાલારદેશોદ્ધારક કવિપ્રભાવક પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી વિજય અમૃત સૂરીશવરજી મહારાજા ના પટ્ટધર પરમ ઉપકારી ગુરૂદેવ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના પરમ ઉપકા અને પરમ ઉપદેશ થી વિવિધ પ્રકારના શાસન ના ધર્મના કાર્યો, અંજનશલાકા, જિનમંદિર, ઉપાશ્રય, પ્રતિષ્ઠા, યાત્રા સંઘો, શ્રુતજ્ઞાન ભવન, જૈન ધર્મશાલા આદિ ના વિવિધ લાભોની પવિત્ર અનુમોદનાર્થે. તેઓ શ્રી ના પરમ સદુપદેશ થી. !*lit P'tile મ ને તેમની માતાના જૈન શાસન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા સાથે | માની b+ = +hitમાં.*t< thi thi* P* * * ની #મ #l+lir *.I'+ } /* PIN A M (વિશેષાંક સૌજન્ટ હન્ટદાતાઓ , | | 'મht | (૧) iliticlelLah ello][hriPhir બાકtels| tilitrel નોwil , સ્વ. શાહ વીરજી હેમરાજ દોઢીયા સ્વ. શ્રીમતી જશમાબેન વીરજી હેમરાજ દોઢીયા સ્વ. ભાઈ વેલજી વીરજી હેમરાજ દોઢીયા સ્વ. શ્રીમતી ગંગાબેન હીરજી પેથરાજ સ્વ. શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી દોઢીયા ભાઈ મેઘજી વીરજી હેમરાજ દોઢીયા તથા શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી દોઢીયા સર્વ પરિવાર. કનસુમરા (હાલાર) બૉક્સ નં. ૪૯૬૦૬ નાઈરોબી (કેવા) Hબા | MઇHAftlalekhari chhellleirsIA કામelevillehristmas ]નાંw Holi [ હા કાકા રિઝnuBILIMIધા.%afulaIsriving fun sl૨2 views184 uિamilyીમડLava Irisia Tarality's astruh, shયા 1W INIST.Th/fkો નાટHanuf Islues rahishul instavids/i31/31 પીધી જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવલ) C/o ધ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠ, સુરેશ પ્રિન્ટરી માં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) થી પ્રસિદ્ધ કર્યું ફોન ૨૪૫૪૬ Page #309 -------------------------------------------------------------------------- ________________ Jellરે. નમો વિમા તિeggerશાસન અને સિદ્ધાન્ત | ૩મમારું મારી જાનકી નાખે છે. રHથા પ્રચારનું પત્ર 079 25 ૦ કષાય માત્રના ત્યાગ જ શ્રેષ્ઠ છે जं अज्जियं चरितं देसूणाए वि पुव्वकोडीए। तं पि कसाइयमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥ જે ચારિત્ર દેશાનેક્રોડ પૂર્વ વર્ષ સુધી પણ પાળ્યું હોય તે સવ ચારિત્રને, કષાય માત્રથી પુરૂષ અ'તમું ત્તÇમાં હારી જાય છે. એઠવાડક શ્રી જૈન શાસન કાયાલય યુત જ્ઞાન ભવન ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA PIN - 361005 Page #310 -------------------------------------------------------------------------- ________________ એક ચિંતન -પ્રજ્ઞાંગ चला विभूतिः क्षणभङ्गि यौवनं, कृतान्तदन्तारवति जीवितम् । तथाऽप्यवज्ञा परलोकसाधने, अहो नृणां विस्मयकारि चेष्टितम् ।। અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ એ આ આખા સંસારને, સંસારની સુખ સાહ્યબી, આબાદી-સંપત્તિ-સમૃદિધને અસાર કહી છે. તેમના જ પગલું હિત છી મહાપુરુષે એ મોહનિદ્રામાં મસ્ત બનેલા આમ રાજાને ઢઢળવા, સંસારની અસારતા ભિન્નભિન્ન રીતે સમજાવવા અનેક પ્રકારે પ્રયત્નો કર્યા છે! પણ આળસુને એદી બનેલો આતમ રાજા એવો આંધળો બને છે જાણે જાણ્યું ન જાણ્યું, સાંભળ્યું તે સાંભળ્યું કરી હિતના માગે “આળસુ અને અહિતના માગે “ઉદ્યમી' બની ઉપકારી એ.ની કૃપા દષ્ટિને ઝીલતે નથી કે કરૂણાને સમજી શકતે નથી, જગતમાં અનેક અજાયબીઓની ગણના થાય છે પણ તે બધા કરતાં ચઢિયાથી અજાયબી-આશ્ચર્ય આજના મનુષ્ય ખુદ છે. પણ તેને વિચાર કરતાં નથી. હું શરીર નથી પણ આત્મા છું. કેક જગ્યાએથી આવ્યો છું અને કેક જગ્યાએ જવાનું છે તે પણ અહીંની કારવાઈ પ્રમાણે “ખાડે છે તે પડે? “વાવે તેવું લણે આવું બધું બેલવા અને અન્યને સમજાવવા છતાં પણ પિતાની જાતને સમજાવવાની બધાએ જાણે પ્રતિજ્ઞા લીધી હોય તેમ લાગે છે !!! ભૂતકાળમાં કાંઈ સારું કર્યું માટે આટલી સારી સામગ્રીવાળી જગ્યાએ આવ્યો છું અને અહીં સારૂં કરું તે ભવિષ્ય પણ સારું થાય. જે જમે તે બધા મરે જ, જન્મની પાછળ મરણનિયત છે અનેકને મારતા જોવે, સ્મશાનમાં મૂકી પણ આવે તેય જાણે મારે મરવાનું નથી તેમ જ જીવે તે બધા આશ્ચર્યરૂપ કહેવાય ! પરલેક બગડે નહિ તેમ જીવનારા તે બહુ જ વિ લ આત્માએ મળે. માટે જ હિતેષી મહાપુરુષે આત્મપ્રબંધ સાથે અનેકને જગાડવા પિતાના હૈયાની વેદનાને વાચા આપતાં કહ્યું છે કે-“વિભૂતિ–આબાદી સંપત્તિ ચપલ છે અર્થાત આજ છે ને કાલ નથી, યૌવન ક્ષણભંગુર છે. દુનિયા પણ કહે છે “જવાની જવાની છે, ચાર દિનની ચાંદની છે. અને જીવન યમના દાંતની વચમાં ભીંસાયેલું છે. આ બધું જાણવા-અનુભવવા છતાં ય પરલોકની સાધનામાં જે અવજ્ઞા કરાય છે અર્થાત્ પરલોક ન બગડે તેની ચિંતાથી જ મુકત બનાય છે–તેજ મનુષ્યની મોટામાં મેટી વિસ્મયકારી ચેષ્ટા નથી ! અર્થાત્ છે જ. માટે મહાપુરૂષના હૃદયના ભાવને સમજી પરલોકને સુંદર બનાવવા અને પરમપદને નજીક બનાવવા સૌ પુણ્યાત્મા પ્રબલ પુરુષાર્થ આદરી. સર્વથા નિ:સંગાવસ્થાના આનંદને પામે તેજ મંગલ કામના. Page #311 -------------------------------------------------------------------------- ________________ - હતા કે રૂ.mવિજયસૂરીશ્વરજી મહારાજની - # સજજ #જ જજો દ્વારા રજ પ્રારy 9 New -તંત્રી પેજE મેઘજી ગુઢ: ૮+લઈ) ' હેન્દ્રકુમાર મફજલાલ હe (૪૪) ફરે ચંદ્ર કીરદ શ્રેષ્ઠ (વટવ(). જાદ જજ87 ## ( ૪r (8) • Fix .ANNST • કવાર્ટઉફ • ઝાઝારાZઇ વા ૪, શિવાય મ7) a , વર્ષ ૭ ૨૦૧૫.૧ કારતક સુદ- ૧૩ મંગળવાર તા. ૧૫-૧૧-૯૪ [અંક-૧૨ - અધ્યાત્મભાવને પામવાના ગુણે - –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-બીજું ૨૦૬, વૈશાખ સુદ-૧૨ રવિવાર તા. ૬-૫-૧૯૦ જ્ઞાનમંદિર અમદાવાદ સંબંધે કાય સદ્ધિ કહલાણ હેઉમિત્તોહિ સે અä જિણવયણે ધરિયરવા ધારણ સમ્મ ૧ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ આજ સુધીમાં અનંતા થઈ ગયા છે. છેવર્તમાનમાં વ શ શ્રી અરિહંત પરમાત્માએ વિચારી રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા શ્રી 8 4 અરિહંત પરમાત્માએ થવાના છે. જે વાત અનંતા શ્રી અરિહંત પરમાત્માએ કહી ! ગયા છે તે જ વાત વર્તમાનમાં વીશ શ્રી અરિહંત પરમાત્માઓ કહી રહ્યા છે અને જે { ભવિષ્યમાં થનારા અનંતા શ્રી અરિહંત પરમાત્માએ પણ તે જ વાત કહેવાના છે. તે 8 છે સૌએ એક જ વાત ફરમાવી છે કે –“આ સંસાર રહેવા જે નથી, મેક્ષ જ મેળવવા છે છે જે છે અને તે માટે આ મનુષ્યજમમાં સાધુ જ થવા જેવું છે.” છે આ સંસારમાં ભટકતા માં અભવ્ય એવા છે કે જે કઈ દિ મેક્ષે જાય છે. 8 નહિ એટલું નહિ અભવ્યોને મોક્ષ રુચે પણ નહિ અને મોક્ષને માને પણ નહિ. દુર્ભ ? જે વ્યજી પણ ભવ્ય પણું પામે નહિ ત્યાં સુધી મોક્ષ પામે નહિ. ભવ્ય પણ ભારે કમી હોય છે છે ત્યાં સુધી મે યુ પામે નહિ, મોક્ષને માને નહિ. જે છ લઘુકમી બન્યા હોય તે ભવ્યજી મોક્ષને પામે. જે જીવને સંસાર એક પુદગલપરાવર્તકાળની અંદર હેય તને ? છે જ મોક્ષની ઇચ્છા થાય, તે જ મોક્ષ છે એમ માનતે થાય, તે જ મેશને માટે Page #312 -------------------------------------------------------------------------- ________________ છે ૩૫૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે મહેનત કરે. આપણે બધા મેક્ષ છે તેમ માનીએ ખરા કે તેમાં પણ શક છે ? મેક્ષની ઈચ્છા થાય છે ? મેક્ષની શ્રદ્ધા પણ છે? મોક્ષનું સ્વરૂપ સમજે છે? ત્યાં એવું સુખ છે કે જેનું વર્ણન ન થાય. જેમાં દુઃખને લેશ નહિ, અધુરાશ નહિ, આવ્યા છે પછી જાય નહિ. આ પણે કેવું સુખ જોઈએ છે? મેક્ષ છે–તેમ અનંત શનિએ કહી ગયા છે તે તેની શ્રદ્ધા છે ખરી ? તમને જે સુખ મળે તેમાં ય દુખ આવે તે ચાલે ને? તમારી પાસે જે સુખ ન હોય તે બીજા પાસે હોય તે તે જોઈને વધે ન આવે ને ? તમારી પાસે આવેલું સુખ ચાલ્યું જાય તે ગમે ને? તમારે જે સુખ જોઈએ તેમાં દુ:ખને અંશ ન જોઈએ, બીજા પાસે અધિક પણ ન ) જોઈએ અને આવેલું સુખ જાય નહિ તેવું જોઈએ-આવું સુખ કયાં હોય ? જે સુખની છે ઈચ્છા છે તેવું સુખ છે ખરું પણ કયાં છે ? જો આવું સુખ હોય જ નહિ તે તેની ન ઈરછા જ થાય નહિ. આપણે જે આવું સુખ જોઈએ છે તે આ સંસારમાં નથી પણ તે મેક્ષમાં જ છે માટે આપણે મેક્ષમાં જ જવું છે. તમને બધાને મિક્ષની ઈરછા છે? મેક્ષની શ્રદ્ધા છે ? આની ઈરછા અભવ્યને ન છે હેય, દુર્ભાગ્યને પણ ન હોય અને ભારે કમી ભવ્યને પણ ન હોય. આપણે નંબર ? શેમાં છે? મારે જે સુખ જોઈએ છે તે આ સંસારમાં નથી પણ મોક્ષમાં જ છે–આ વાત પણ બેસે કેને? જેને એક પુદ્ગલ પરાવર્તની અંદર સંસાર બાર્ક હોય તેને, આ આપણે સંસાર કેટલે બાકી છે તે જાણવું હોય તો રે જ આત્માને પૂછનું કે-“તારે છે વહેલામાં વહેલા મોક્ષે જવું છે કે મેક્ષ મળે ત્યારે ઠીક તેમ છે?” મેક્ષ મળે ત્યારે ઠીક તેમ માને તે બધા ભારે કમી જીવે છે. ભવ્ય વિના બીજા કોઈને મોક્ષની શ્રદ્ધા છે { થવાની નથી. જમે તેટલા બધાને મરવું પડે. જેને મેક્ષની શ પડતી હોય તે બધા ભગ૫ વાનની વાણી સાંભળવા પણ લાયક નથી, તે બધા તે સંસારમાં રખડવા જ સર્જાયેલા. જ છે. ભગવાનને ધર્મ મોક્ષ માટે જ કરવાનો છે, સંસાર માટે કરવાનું નથી. સંસાર { માટે ધર્મ કરનારા કદિ ધર્મ પામે નહિ. અભવ્યાદિ છે સારામાં સારો ધમ કરે, છે. છે નવમા યકે પણ જાય છતાં પણ ધર્મ પામે જ નહિ. ધર્મ કરવા છતાં પણ ધર્મ છે પામે નહિ. સંસારના સુખ માટે જ ધર્મ, કરે તે કદી ધમી બને નહિ. તમે બધા ધર્મ ! શા માટે કરે છે? તમને ભગવાન થવાનું મન છે? પ્ર૦-“ભગવાન ભજે ધનવાન થવા” તેમ વિચારણા છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૭ અંક ૧૨-તા. ૧૫-૧૧-૯૪ : * ૩૫૧ ઉ૦-આવું જાહેરમાં બોલે તે મૂખમાં ખપે ! તમને બધા ભગવાનની કિંમત છે કે પૈસાની ? પૈસે તે આજે છે ને કાલે નથી ! ! R કેટલા શ્રીમંતે ભીખારી બન્યા? કેટલા રખડતા બન્યા? આજે તે કે ટ્રિપતિ પણ કંગાળ છે ઘણાને તે ખાવા-પીવાદિના પણ સાંસા પડે છે. મરણથી બધા ગભરાય છે. મરણથી ગભરાય તેના જેવા બેવકુફ કેઈ નથી !! જમે તે બધા કરવાના છે. આપણે તે હસતા હસતા મરવું છે. હસતા હસતા કે મરે ? સારી રી જીવે છે. સારી રીતે જીવવાનું મન પણ કેને થાય? જેને આત્મ- ૨ કલ્યાણની ઈચ્છા હોય તેને આત્મકલ્યાણની ઈચ્છા પેદા કરવા માટે આધ્યાત્મભાવ જોઈએ. છે આધ્યાત્મભાવ પામવા માટે પંદર ગુણ જોઈએ તેનું વર્ણન કરવું છે. તમારે મોક્ષે જવું છે ને ? મેક્ષ છે તેવી ખાત્રી છે ને ? આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત૫૨માત્માએ મેક્ષે ગયા છે. તેમની પાછળ બીજા પણ અનંતા આત્માઓ છે મોક્ષે ગયા છે તે બેને જ “નમો અરિહંતાણં” “નમે સિદ્ધાણં' પદથી નમસ્કાર | કરીએ છીએ. “નમે અરિહંતાણું બેલતી વખતે શ્રી અરિહંત થવાની અને “નમે છે | સિધાણું” બોલતી વખતે સિદધ થવાની પણ ઈરછા ન હોય તેને જેવા મુખ કેટલા ? ૧ શ્રી નવકારમંત્ર બોલે તેને મેની શ્રધ્ધા જોઈએ ને? 4 મેક્ષમાં ગયા પછી કદી મરવાનું નહિ. અહીં તે શ્રી તીર્થકર પણ મરે, રાજા પણ મરે. ચક્રી { પણ મરે. શેઠ શાહુકાર પણ મરે. જે તમારું નથી તેને તમારું માને છે તે મૂર્ખાઈ છે છે ને? જે આપવું હોય તે મૂકીને જવું પડે ખરું ? જે આ પણ હેય તે મુકીને જાય ? મા-બાપ પણ ગયા ને? જે સુખ જોઈએ તે સંસારમાં નથી પણ કશે તેવું જોઈએ. છે કેમકે, જે ચીજ જગતમાં ન હોય તેની ઈચ્છા પણ ન હોય. જે સુખ જોઈએ તે છે છે કયાં છે? મોક્ષ માં, તમને મોક્ષે જવાની ઈચ્છા થઈ હોય તે તમે આધ્યાત્મભાવ પામ્યા છે છે તેમ કહેવાય. સંસારમાં રહેવું છે કે મોક્ષે જવું છે ? આ સંસારમાં આજને સુખી : કાલે દુઃખી! સુખ મેળવવા જે પાપ કર્યું તે ! આ ભેગવવું પડે. આજે કેટલાક એવા જેવો છે કે જેઓએ આ જન્મમાં ભૂંડું નથી કર્યું છે છે છતાં પણ ભૂંડામાં પકડાયા અને સજા તેને થઈ, ખૂન કોઈ બીજાએ કર્યું, પકડાયેલ છે આ બીજો અને સજા તેને થઇ. શાથી? ભૂતકાળમાં જે પાપ કરેલું તે ઉદયમાં આવ્યું માટે.) આપણે જે સુખ જોઈએ તે આ સંસારમાં નથી પણ મે ક્ષમાં જ છે. આવું જે છે મનમાં ન હોય અને “નમો અરિહંતાણું” “નમે સિદધ | બેલી એ તે જુઠું બોલીએ છીએ. { આ બે પદ બે લે તેને મિક્ષમાં શ્રદ્ધા ન હોય તે બને? મેક્ષ ન માને તે બને ? (ક્રમશ:) Page #314 -------------------------------------------------------------------------- ________________ 1 અમૂલ્ય તમારા ઘરની મૂડી રૂપ ભવ્યતમ અનુપમ ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યું છે કે શ્વેતાંબર જૈન તીર્થ દર્શન ભાગ પહેલે મૂલ્ય રૂા. ૬૫૦૦-૦૦ આ ગ્રંથના પહેલા ભાગમાં–ગુજરાત રાજસ્થાન અને વિદેશ -આફ્રિકા ! છે લંડન-જાપાનના ૩૭૮ તીર્થો જિનમંદિર અને મૂલનાયકેના ફેટા છે અને સંક્ષિપ્ત 8 છે ઇતિહાસ છે. જીલ્લા અને રાજયના નકશાઓ છે જે યાત્રાએ જનારા માટે માર્ગદર્શક છે ! -૪ કલર ભવ્ય ચિત્રે-બે ડીઝાઈનોથી સુશોભિત છે. દર્શન કરતાં પ્રભુજીના ફોટા છે છે આદિ પાસે ઠેર ઠેર સ્તુતિએ સ્તવનો મુકેલા છે જેથી ભકિત ભાવ સાથે નીર્થ દર્શન છે કરી શકાય. R બીજા ભાગમાં-શેષ ભારત ૧. બિહાર ૨. બંગાલ ૩. ઉત્તર પ્રદેશ છે. મધ્ય છે. પ્રદેશ છે. પંજાબ ૬. હરિયાણું ૭. કાશમીર ૮. એરિસ્સા ૯. આંધ્ર ૧૦. તામિલનાડુ ૧૧ કેરાલા ૧૨. કર્ણાટક ૧૩. મહારાષ્ટ્રના તીર્થોને, મંદિર, મૂલનાયકે આદિના ફેટા, નકશા અને સંક્ષિપ્ત ઇતિહાસ આવશેબંને ભાગનું સાથે અગાઉ મૂલ્ય રૂા. ૧૦૦૦ છે. આ બીજા ભાગમાં એક પેજના શુભેચ્છકના રૂા. ત્રણ હજાર છે, એક પેજમાં નીચે એક લીટીમાં નામ આવશે તથા એક સેટ (ભાગ-૧-તથા ૨) તેમને મળશે. આ ગ્રંથની બે હજાર નકલ છપાશે તે તીર્થ ભકિત અને ભાવના માટે તી નું નામ છે કે પસંદ કરીને રૂા. ૩૦૦૦ મકલી શુભેચ્છક બને. આ બીજો ભાગ સંવત્ ૨૦૫૧ દિવાળી સુધીમાં પ્રગટ કરવાની ભાવના છે. આ મહાન ગ્રંથ માટે હિંદી અને અંગ્રેજી આવૃત્તિની માંગણીઓ આવી રહી છે છે છે તે અંગે પ્રયત્ન ચાલે છે જયારે નિશ્ચિત થશે ત્યારે તેની વિગત પ્રગટ કરવામાં આવશે, આ ગ્રંથ તમારા ઘરની મૂડી બનશે. દરેક બુક સેલરને મળે, અગર લખે. શ્રી હર્ષyપામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ) clo. શ્રુતજ્ઞાનભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર સૌરાષ્ટ્ર (ગુજરાત) Page #315 -------------------------------------------------------------------------- ________________ શશી - - - - સ્ટાન્ન)-ઝ: MB8: સમકિતના સડસઠ બાલની | --પૂ. મુનિરાજ શ્રી સજઝા ઉપર પ્રશ્નોત્તરી - | પ્રશાંતદર્શન વિજયજી મ. REદ જન્મ CAREER 13: ( ગતાંકથી ચાલું ) બ૦-૭૬ વિનય ગુણને શાસ્ત્રમાં કેવે કહ્યું છે? ઉ૦ સવળા ય ગુણોનું મુળ વિનય ગુણ કહ્યા છે. 'सर्वेष गुणानां भाजना विनयः ! પ્ર-૭૫ વિનીત આત્મા કે હોય? ઉદ-વિનયને એગ્ય સ્થાને માં નમ્ર હોય, બધાને યથાર્થ વિનય કરે જ અને અવિનયને રેગ્યમાં પહાડની જેમ અકકડ રહેવું તે પણ વિનય છે. જ્યાં-ત્યાં માથા મારનારે નમનારે-ન હોય, કેમકે, વિનયની સાથે વિવેક જોડાયેલું છે. વિનીત આત્માજ હેય–ઉપદે વિવેક સારી રીતના કરી શકે. ( ઢાળ ચોથી ). બણ શુધિ સમકિત તણી રે, તિહાં પહેલી મનશુધિ રે, શી જિન ને જિનમત્ત વિના રે, જૂઠ સકલ એ બુદ્ધિ રે. ચતુર વિચારે ચિત્તમાં રે...૨૦ જિનભકતે જે નવિ થયું રે, તે બીજાથી નવિકેમ) થાય રે, ૨વું જે મુખે ભાખિયે રે, તે વચનધિ કહેવાય છે. ચતુર૦ ૨૧ છેવ ભેવો વેદના છે, જે સહેતે અનેક પ્રકારે રે, જિન વિણ પર સુર નવિ નમે રે, તેહની કાયા શુધિ ઉદાર રે. ચતુર૦.૨૨ પ્ર૦-૭૬ શુધિ કોને કહેવાય? | ઉ-- વાણી-વર્તન અને વિચારની જે સુંદર પરિણતિ તેનું નામ શુધિ કહી છે અર્થાત્ મન વચન-કાયાની જે નિર્મલ પરિણતિ તેનું નામ શુધિ. જેમાં સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે તેમ સુંદર આચાર-વિચારથી આમાની શુદ્ધિ થાય છે. જેવા વિચાર તેવી વાણી અને તેવું જ વર્ણન હેય છે. મનના ભાવે વચન અને આચારથી જણાઈ આવે છે, Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ : જૈન શાસન (અઠવાડિક) પ્ર-૭૭ સમકિતની શુદ્ધિ કેટલી કહી છે? ઉ – ત્રણ, પ્ર૦–૭૮ કઈ કઈ? ઉ–મન શુધિ, વચન શુદ્ધિ અને કાય શુદ્ધિ. પ્ર૦–૭૯ મન શધિ કોને કહેવાય? ઉ૦-શ્રી જિનેશ્વરદેવ અને શ્રી જિનમત અર્થાત્ સુદેવ-સુગુરુ-સુધમ. તે ત્રણેના આરાધક આત્માઓ અને તે ત્રણને આરાધવાનાં જે સાધને તે સિવાય બધું જ જગતમાં બટું છે-અસાર છે, શ્રી જિન અને શ્રી જિન મતની આરાધના જ સારે છેતે સિવાય બધું અસાર છે આવા પ્રકારની જે નિર્મલ બુધિ તેને જ મનશુદ્ધિ કહી છે. પ્રવે-૮૦ મનશુદ્ધિવાળે આત્મા કે હોય? ઉ- જે દુનિયાના સઘળાય પદાર્થોને અસાર-બેટા માને છે, તે કયારે ય તેને માટે ધર્મ કરે પણ નહી કે ધર્મ કરાય તેવું બેલે પણ નહિ, અગ્નિ બાવાનો હોય કે ચંદનનો પણ ખાળે જ તેમ જાણકાર ચંદનના અગ્નિમાં પણ હાથ નાખે ખરો? દુનિયાના પદાર્થોની જરૂરને જ પાપ માને તે પાપની પુષ્ટિ માટે સુવાદિને ૯ પગ કરે ખરે ? ના. પ્ર-૮૧ વચનશુદિધા કેને કહેવાય? ઉ૦-શ્રી જિનભકિતથી જે ન થાય તે અન્યથી તો થાય જ નહિ” આવું જે હૈયામાં અસ્થિમજ ના હોય તે વચન પણ તેવા જ બોલે. જે શ્રી જિનભકિતને મુક્તિની દૂતી કહી તે શ્રી જિનભકિતથી શું શું ન થાય? પણ શ્રી જિનેવરદેવને સાચે ભકત તે હેય અને ઉપાદેયને વિવેક કરનારે હોય છે માટે શ્રી જિનભકિતથી મળતાં પદાર્થોમાં હેયમાં રાજી થાય નહિ કે હેયને રાગી હેય પણ નહિ. કદાચ હેય પદાર્થો મલી જાય તે ય તેને છોડવાના વિચારમાં હેય. આવી રીતના વિવેકપૂર્વક શ્રી જિનભકિતનો મહિમા સમજાવ તેનું નામ જ વચન શુધિ કહી છે. પ્ર૦–૮૨ વચનશુધિનું ફળ શું કહેવાય? ઉ–હેય-ઉપાદેયને વિવેક પ્રાપ્ત થ તે. જે ધર્મ મોક્ષ સુખ આપે તે ધર્મ દુનિયાનું સુખ પણ આપે તેમાં નવાઈ નથી પણ ઘમ હેયની પ્રાપ્તિ માટે ન કરાય ઉપાદેયની પ્રાપ્તિ માટે કરાય તેને વિવેક આ રીતના વચન શુદ્ધિથી થાય છે. પ્ર૦-૮૩ કાય શુધિ કોને કહેવાય? ઉ૦ શરીરનાં અંગ-ઉપાંગે છેદે, તીવ્ર માર મારે, ભાલાદિ શસ્ત્રથી શરીરને ભેદ, પ્રાણાન્ત કાદિ આપે તે પણ તે બધી વેદના-પીડા મજેથી વેઠે પણ શ્રી જિનેશ્વરદેવ વિના અન્ય બીજા કેઈપણ મિથ્યાટિ દેવ-દેવીને ન જ નમે, નમવાનું પસંદ કરે પણ મિથ્યાષ્ટિને નમવાનું પસંદ ન કરે તેને કાયશુધિ કહી છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૨- તા. ૧૫-૧૧-૯૪ પ્ર-૪ કાયશુદ્ધિનું ફળ શું કહેવાય! ઉ૦-સ્થિરતા-ધીરતા-વીરતા, શ્રી જિનેશ્વરદેવ વિના અર્થાત્ સુદેવ-સુગુરૂ-સુધમની રક્ષા માટે, કરવાનું પસંદ કરે પણ બેટા લેભ-લાલમાં લલચાય નહિ, મેહમા મૂંઝાય નહિ. અનંતા ભામાં દુર્લભ એ ભવનિસ્તારક એ જે આ સમ્યગ્દમ પ્રાપ્ત થયું છે, તેની રક્ષા માટે આ દ્રવ્ય પ્રાણની-જીવિતવ્યની કાંઈ કિંમત ન ગણે. ભાવપ્રાણની રક્ષા એ જ આત્માની સાચી રક્ષા છે. પ્ર-૫ અન્યત્ર ત્રણ શુદ્ધિ કેને કહી છે? ઉ૦-શ્રી પ્રવચન સારે દ્વાર ગ્રન્થમાં ત્રણ શુદ્ધિ આ પ્રમાણે પણ કહી છે. मोत्तण जिणं मोत्तण जिणमयं जिणणयट्ठिए मोत्तुं । संस र कच्चवारं चितिज्जंतं जगं सेसं ।। ९३२ ।। શ્રી જિન, જિનમત અને શ્રી જિનમતમાં રહેલા સાધુ વગેરે સિવાય આખા જગતને સંસારના કથરા રૂપે વિચારે. આ જગતમાં શ્રી જિનેશ્વરદેવાદિ ત્રણ જ સાર છે તે સિવાયનું બધું જ અસાર છે આવા વિચારથી સમ્યફવની શુદ્ધિ થાય છે. | (ક્રમશ:) જ - - - - - - - - - - – સ્વીકાર અને સમાલોચના – અ ર પાપ સ્થાનક : લે. પૂ. પં. શ્રી પૂર્ણાનંદ વિજયજી મ પ્રકાશન ખુશાલભાઈ જગજીવનદાસ મશાલાવાલા બિલ્ડીંગ નં. ૧ મુગલલેન માહિમ મુંબઈ-૧૬ ડેમી ૮ પેજ ૧૯૮ પેજ અઢાર પા૫ સ્થાનકને પ્રકરણ વિભાગ પૂર્વક વિસ્તાર આલેખાય છે જે આત્માને ૧૮ પાપની ઓળખ અને તજવા માટે માર્ગદર્શન આપે છે The key Tr happinenssin lifeલેખક પ્રકાશક ઉપર મુજબ, ક્રાઉન ૧૬ પેજી ૮૪ પેજ તત્ત્વજ્ઞાને આપશ્રીને ૨૭ લેખે આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે અંગ્રેજીના અભ્યાસીઓ માટે ઉપયોગી બને તેમ છે. સાધના કી જ્યોત- લે. પૂ મુ. જયાનંદવિજ્યજી મ. પ્રકાશક ગુ. રામચંદ્ર પ્રકાશન સમિતિ ભીનમાલ (જાહેર) રાજ. ડેમી ૮ પેજી ૧૮૦ પેજ. દિશા દશક-(પ્રશ્નોત્તરી) લે. પ્ર. ઉપર મુજબ ડેમી ૮ પેજ પેજ-૮૦ બંનેમાં પ્રકારનું સંકલન છે. પ્રથમ પુસ્તકમાં શાસ્ત્રના પાઠો સહિત ઉત્તર આપ્યા છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ . . . . . . O · . O પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી જે સાધન એકાંત સાધ્યની સિદ્ધિ માટે સમથ હોય, તેને જ સાધન કહેવાય ! શ્રી જિનેશ્વરદેવનું શાસન અનુપમ છે. એ શાસનમાં આવ્યા કે અને ભાગમાં રાગની જ ભાવના થાય, ઇન્દ્રિયના વિષયાને અને એ વિષયાની સામગ્રીને છેડવાની ઈચ્છા એને જાગૃત રહે. અર્થ-કામ સુખનાં સાધન નથી, એ છાતીમાં લખાઇ જશે ત્યારે જ શ્ર જિનેશ્વરધ્રુવ કહેલા ધમ ઉપર સાચા પ્રેમ જાગશે. મુનિ અણુગાર કહેવાય. કેમકે, એ ન ઘર ન હોય અને દુનિયા ય ન ડ્રાય, અહંભાવ એ પ્રભુશાસનની પ્રાપ્તિમાં અને સેવામાં મેાટામાં મોટા પ્રતિબંધક છે. દુશ્મનભાવે કાઈને ય હલકા પાડવા દોષ કહેવા એ, નિદા છે. જેનુ ધ્યેય અથ અને કામને જ પેદા અને તે ધમ પણ કુધર્મ ! સારી રીતે મરવાની તયારી કરે તેનુ નામ જૈન ! કરલાનુ હાય તે શિક્ષણુ પથ્રુ કુશિક્ષણ સમજુને મન સંસાર એ મારૂ ઘર નથી, મેક્ષ જ મારૂ ઘર છે, મુનિથી પૂર્વ અનુભવેલી દુનિયાદારીની એક પણ વાત યાદ ન કરાય, પૂવ સ્મરણને ત્ય:ગ, એ મુનિ માટે વિધિ પૂવની જાતની, કુલની ઓળખાણ કે સ્મરથી પાપની પ્રાપ્તિની શરૂઆત થાય. અમે તે સાધુ, આમતા (શ્રાવકાના) આધારે નીભનારા' આ ભાવના આવી તે શુદ્ધ દેશના રૂકી જ જાય. મુનિને શાસ્ત્રે નિસ્પૃહી કહ્યા છે. એ પેાતે પરિગ્રહધારી તા ન જ હોય, પણુ એમને દુનિયાની પણ પરવા ન હોય. જેમાંથી જન્મે, જેનાથી જીવે, તેને અસાર કહેવાની એ શકિત ધરાવે. જેની નિશ્રાએ જીવે, એને પણ ઢ ઢાળવાની તાકાત એ ધરાવે, જયાં ચીજ લેવા જાય ત્યાં ધમ લાભ જ આપે. જેનાં અન્નપાણી પર પેાતે નભે છે, એને પણ-પાપમાં પડયા છે'-એમ ખૂલ્લુ કહેવાની શકિત મુનિ ધરાવે, જે આટલી તાકાત ધરાવે તે જ મુનિ શ્રી જિનેશ્ર્વરદેવની શુદ્ધ દેશના દઈ શકે, પૌદ્ગલિક સ્વાર્થીની સિધ્ધિ માટે ધર્મનાં સાધનોના ઉપયોગ, એ ભયંકર કેપ્ટને દુરૂપયોગ છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ පලපුරපපපපපපපපපපපපපපපපප ના ખેટું ન લગાડતા હે ને કોલ –શ્રી ભદ્રભદ્ર පපපපපපපපපපපපපපපපපපපපපා ચાર દિવસના ચાંદરડા પર, જૂઠી મમતા શા માટે? (રાગ-ચાંદશી હે મહેબૂબા મેરી) મને એક ભાઈએ ચેતવ્યા. (આમે ય આવતી કાલે મારે પગ કુંડાળામાં પડ્યા હતે. એટલે કંઈ અમંગળ બનવાની મને ખબર તો પડી જ ગયેલી.) પેલા ભાઈએ મને કીધું કે પહેલા જે “ભદ્રંભદ્ર' નામનું પુસ્તક રમણભાઈ નીલકંઠે બહાર પાડેલુ તે હકિકતમાં અંગ્રેજ સરકાર વખતે તેના કેટલાયે વાંધાજનક ભાગ કપાયા પછી જ બહાર પાડે , પછી એ ભાઈએ વધુમાં ઉમેર્યું કે–તમારા આ લેખેથી જેનશાસનના સત્તાધારીએ તમારા શરીરથ સેન્સર-કેન્સર ઉભુ કરી દેશે. તમને કેસલ નહિ કરી નાખે. કેમ કે જીવતું મેત બહુ ઓછાને જ અપાય છે. આ ભાઈની વાતથી હું તે પેલું ડુંડાળું યાદ કરીને ઝટપટ નવકાર, ઉવસગ્નહર, ભકતામર બધા પાઠ ભણી ગયે. સાલે મૃત્યુને કે સજાને ભય ઉભું થાય છે, ત્યારે શાસ્ત્ર પાઠો ભૂલી જવાય છે હો. (શાસ્ત્ર ખાતર પ્રાણની દરકાર નહિ કરનારા મહાપુરૂષને મારા હૃદયના વંદના.) સંસારના સુખ માટે નવકાર મંત્ર ના ગણાય. આ વાત ભૂલી ગયે, પણ પછી તે જાગૃતદશા પામ્યું એટલે ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી લીધુ. એ ય પાછુ સંસારના સુખ માટે ધર્મ કરવાનું કહેનાર મહાપુરૂષ પાસે જ છે. અને તેમણે જરા ય આનાકાની, કર્યા વગર મને પ્રાયશ્ચિત્ત આપ્યું પણ ખરું. આમ તે પાછા ભદ્રંભદ્ર તરીકે કટાક્ષ અરે ! ના હાસ્ય લેખક રૂપે મને ઓળખે, ચટલે.... પણ... એમણે મને એક સ્ટીકર આપ્યું. (તમને હું એક સમાચાર આપવાના ભૂલી ગયે. મારા ઉપર જે મૃત્યુને મરણતેલ મરણાંત, મરણજનક ભય હતું તે એપ્રિલકુલ હતે. એટલે તમે કઈ ચિંતા ન કરતા. મારી આયુષ્ય રેખા બળવાન છે. એક મસ્તક રેખ જરા નબળી ખરી. એ તે હવે હમજ્યાં, પછી મને ઘરે જઈને જ જેવાનું કીધું. હું અમસ્તે ય આજ્ઞાંકિત ખરે. એટલે સ્ટીકર ઘેર જઈને જ જોયું, સ્ટીકરમાં લખેલું કે-“સંસારના સુખ માટે ધરમ ના કરાય તે શું પાપ કરાય ? હું તે વાંચીને જ જમીનમાં જડાઈ ગે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) “સાધુએ એક ઠેકાણે રહેતા નથી.” આ શાસ્ત્રવચન મુજબ રટીકરદાયક તે મુકામ ઉપર ન હતા. (મારાથી ગભરાવાની તેમને જેકે કઈ જરૂર તે હતી જ નહિ) હું આ સુવર્ણ વાકય ઉપર ચિંતન કરવા બેઠે. અદબ-૫લડી ઉપર આંગળી રાખીને જ હોં. (કીડી-મકેડી ચપચપ એની જેમ પણ મૌન રાખ્યું કે'વાય) બહું જ વિચારને અંતે મને સત્યજ્ઞાન પ્રાપ્ત થયું. જૈનશાસન સ્યાદ્વાદ તે માને જ છે. એટલે વાંધો નથી. આ સ્ટીકર–વચન તેમણે ધર્મસ્થાનોની અપેક્ષાએ નહિ પણ ધંધાસ્થાનોની અપેક્ષાએ બનાવ્યું છે. બસ, હવે તમે જ વિચારે કોઈ ઘરાક તમારી દુકાને આ સ્ટીકર-વાંચે એટલે શું સમજે? એમ જ ને કે-“ધન કમાવવા, ખાવા પીવા રૂપ સંસારના સુખ માટે હું અનીતિ રૂપ પાપ નથી કરતો, અપ્રમાણિકતા નથી બતાવતે, ઓછા તેલ-માપ નથી કરતા. પરંતુ નીતિ, પ્રમાણિકતા, બરાબર તેલવા : ૫ ધમ જ કરૂ છું. એટલે સંસારના સુખ માટે નીતિ ના કરાય, તે શું અનીતિ કરાય? આ જ અર્થ થાય. ધર્મસ્થાનમાં આ સ્ટીકર તમારા પગની છઠ્ઠી આંગળી જેવું છે. તે કામ કંઈ ના કરે. પણ તમને જ હેરાન કરે. આ સ્ટીકર લાગે છે કે તેમણે માર્ગાનુસારી કે જે શ્રાવક કરતાય ઉણ રતા સભ્ય... દૃષ્ટિ જીવ કરતાં ય ઉતરતા ગણાય તેમના માટે બનાવ્યુ લાગે છે. અને તેમણે ધંધે કરી કઈ રીતે કરવો તેની શીખામણ આપી છે. તમને ભૂલથી તેમનાથી અપાઈ ગયું લાગે છે. ) દુકાનમાં ઘઉં બાજરાના કોથળા આગળ કંઈ પૂજાના કપડા પહેરીને કેશરના છાંટણું કે દૂધના પ્રક્ષાલ કે પુષ્પ-પત્ર-ફલ-નવેદ્ય અકાત સ્વાહા” થોડું બોલવાનું છે. ? અને દેરાસરમાં પ્રણાલ-પૂજા કરતાં કરતાં આ ઘઉં બાજરે થોડો યાદ કરવાના છે? એટલ સંસારના સુખ માટે ધરમ કરવાનું કહેનારને આસ્તે રહીને જ પૂછવું કે-મેલાના સુખ માટે ધર્મ ન કરાય તો શું પાપ કરાય ?' સાધુને સંસારના સુખે યાદ આવ્યા કરે ઈ સાલુ શ્રાવક થઈને આપણે માટે ય લાંછની તો ખરૂ જ છે. એમને સંસારના સુખે આપણે જ મહેનત કરીને ભૂલાવવા જોઈશે. એ સુખની યાદ તેમને સતાવે ઈ હારૂ તો નહિ જ. રાત-દા'ડે સંસારના સુખન જ વાતના સંપર્કમાં સાધુ રહે એ કેવું કેવાય? (વૈરાગ્ય તે જ્ઞાન ગર્ભિત જ છે ને કે?) સંસારના સુખ માટે તે ઘમને બાધા ના પહોંચે તેવી મહેનત કરવાની, છતાં ય ભાગ્યમાં હશે એટલું જ મળશે, Page #321 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૨ : તા. ૧૫-૧૧-૯૪ : આટલી વાત તે લગભગ બધાં જ શ્રાવકને અનુભવ સિધ્ધ હશે એટલે શ્રાવક તો બિચારા આ સાચી વાત સમજી જશે. અને સાધુઓ ના સમજે તે પછી આ છેલા શસ્ત્ર તરીકે સ્ટીકર-વાકય આપું છું. તેને યુદ્ધમાં જેમ ગુરૂએ આપેલી અતિ ગુપ્ત વિદ્યા છૂટકે ન હોય ત્યારે વાપરવાની હોય તે રીતે) પછી ના છૂટકે ગુરૂમંત્રની જેમ જ ઉપયોગ કરજે. કામ પતી જાય પછી એ મંત્ર મને પાછો આપી જજે. સાધુ થઈને મેણાના સુખની વાતે ના કરાય તે શું સંસારના સુખની વાત કરાય ? ” (એમ કહેને કે, “હા” તે કહેજે કે ભટકવા? આ બધી ખાનગી તે છે હે ભાઈ આ આ પણ બે સિવાય. (વાચક અને લેખક) સિવાય કયાંય લીક થાય નહિ હે ભ જોજો. તમને અંગત સમજીને જ આ બતાવ્યું છે. અરે ! ઉભા ર” ભાઈ ! એક વાત તે કે'વાની જ રહી ગઈ. આપણે ત્યાં મેહ ગર્ભિત, દુ:ખગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ વૈરાગ્ય ત્રણ પ્રકારના કીધા છે હો. આ પાછુ ભૂલાય નહિ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાનું બોલવું, બધુ મોક્ષ માટેનું જ હોય, બસ. હવે જાવ. તમારે ટાઈમ બગાડયો. અરે ! હાય, આ તે સારી વાત કરી. બસ ત્યારે આવો એ આવજે...જય જય જિનેન્દ્ર જે ન આવે સંગાથે તેની જુઠી મમતા શા માટે ? – સ્વીકાર અને સમાલોચના – તાથ સૂત્ર-પંચમ અધ્યાય-વિશ્વ વિજ્ઞાન પ્રાચીન અને નવીન-સં. પ્રકાશક પૂ. ૩. શ્રી પુણ્યકીતિ વિ.મ. સનેમાગ પ્રકાશન, આરાધના ભવન પાછીઆની પિળ, અમદાવાદ. ડેમી ૮ પેજી ૧૭૬+૪૮ પેજ મૂલ્ય રૂા. ૫૦) પૂ. શ્રી ઉમા હવાતિ મ. વિરચિત તત્વાર્થ સૂત્રને પાંચ અજીવ અધ્યયનનું ટીકાકારે આદિના પ્રમાણપૂર્વક અને નવીન વિજ્ઞાનના આધારે નિરુપણ કરવામાં આવ્યું છે જે તત્વના અભ્યાસી અને વિજ્ઞાનની ચકાસણીને માનનારાને એક વિશિષ્ટ બોધ પેદા કરે છે. ચંદ્ર જયેત દષ્ટાંત સંગ્રહ-ભા.૭મે શ્રી ચંદ્રશેખર વિ. મ. (થરાવાળા) પ્ર, ચંદ્રત પ્રકાશન મંદિર ભીમજીપુરા ૧ ચંદ્રમૌલી સે સાયટી નવા વાડજ અમદાવાદ કા. ૧૬ પેજ ૧૧૬ પેજ દષ્ટાંતને સંગ્રહ છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખર પર અધિકાર જમાવવાના બિહાર સરકારના પગલાને ઉગ્ર વિરોધ બિહારમાં આવેલા જેનેના અતિ પવિત્ર અને પ્રાચીન તીર્થસ્થળ સમેતશિખર પર્વતનાં મંદિરો અને મિલકતને વટહુકમ દ્વારા પિતાના કબજામાં લેવાની બિહારનો લાલુપ્રસાદ યાદવ સરકારની હિલચાલને કારણે સમગ્ર જૈન સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને ધાર્મિક સ્થળમાં હસ્તક્ષેપ કરવાની બિહાર સરકારની આ મેલી મુરાદ સામે જોરદાર લડત આપવા દેશભરનાં જૈન સંગઠન તેયારી કરવા લાગ્યાં છે. બિહાર રાજ્યમાં પારસનાથ સ્ટેશનથી નજીક આવેલ અને મધુવનથી ઓળખાતા આ પ્રાચીન તીર્થ સંમેતશિખરમાં જેનેના ચોવીસ તીર્થંકરે માં શ્રી આદિકવર ભગવાન, શ્રી વસૂપૂજયસ્વામી, શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી મહાવીર સ્વામી સિવાયના અન્ય વીસ તીર્થંકરો નિર્વાણ પદને પામ્યા છે. તેથી આ તીર્થને જેનોમાં ભારે મહિમા છે. આ તીર્થ પારસનાથ હિલથી પણ ઓળખાય છે. સત્તરમાં સૈકામાં થયેલા પં. શ્રી જયવિજયજી આ તીર્થનું વર્ણન કરતાં જણાવે છે કે-“સમેતાલ શત્રુંજય તલાઈ, સિમંધર જિનવર એમ બેલાઈ, એહ વયણ નવિ ડેલ. અઢારમાં સકામાં થયેલ પ. શ્રી વિજયસાગરજી કહે છે કે-અધિકે એ ગિરિ ગિરૂઅડે, શત્રુંજયથી જાજ. પં. શીતવિજયજી “તીર્થમાળામાં નોંધે છે કે આ પહાડ સાત કેશ ઊંચે અને પાંચ કેશ પહેળો છે. આ ગિરિરાજમાં છૂટ્ટ હાથે જાણે નૈસર્ગિક સૌંદર્ય વેરાયેલ હોય તેમ તરફ લીલાછમ વૃક્ષો અને વનરાજી નજર પડે છે. સંમેતશિખર ગિરિરાજની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૪૪૮૧ ફીટ ઊંચી છે. સમેતશિખર તીર્થની માલિકી વ્યવસ્થા, નિયંત્રણ અને કબજે વેતામ્બર મુતિ. પૂજક જૈન સમાજ પાસે સેંકડો વર્ષોથી છે. થોડા સમય પહેલા બિહાર સરકારે એક વટહુકમ બહાર પાડીને તેને રાષ્ટ્રપતિની સહી માટે મોકલી આપે છે. આ વટહુકમમાં સમેતશિખરજી તીર્થનાં સંચાલન, વ્યવસ્થા અને વહીવટ એક બોર્ડ દ્વારા કરવાની દરખાસ્ત છે. આ વહીવટી બેર્ડમાં શ્વેતાંબર મુર્તિપૂજક સમાજના છ પ્રતિનિધિઓ દિગમ્બર જૈન સમાજના છ પ્રતિનિધિઓ અને બિહાર સરકારના એક પ્રતિનિધિ એમ કુલ ૧૩ સભ્યોને સમાવેશ થાય છે. - બિહાર સરકારને આ વટહુકમ તદ્દન આપખુદીભર્યો, બદઈરાદાવાળા અને ધર્મમાં હસ્તક્ષેપ સમાન છે. આ વટહુકમની કલમ ૧૦ (૧) અને (૨) મુજિબ સમેતશિખર તીર્થનાં મંદિરનું ઝવેરાત, રેકડ રકમ અને પ્રાચીન કૃતિઓ એ બધું જ ટ્રસ્ટીઓએ તત્કાલીન વહીવટી બોર્ડને સુપરત કરવું પડશે અને ટ્રસ્ટીએ તેમ નહિ કરે તે વટ Page #323 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : એક ૧૨. તા. ૧૫-૧૧-૯૪ : : ૩૬૧ હુકમની કલમ ૪૧ મુજબ ટ્રસ્ટ અને મંદિરનાં ઝવેરાત અને મિલકતનો કબજો લેવા સરકારી અધિકારી દ્રસ્ટીઓના ઘરે એ ચિંતી ધાડ પાડી શકશે અને તળિયાઝાટક ઝડતી પણ લઈ શકો. કલમ ૩૨ પ્રમાણે ટ્રસ્ટીઓને આ ગુના સબબ એક વરસની જેલની સજા પણ થઇ શકશે. આ વટહુકમની જોગવાઈએ મનસ્વી અને આપખુદ છે તેની સબિતી આપતી એક જોગવાઈ એ છે કે વહીવટી બેડને યોગ્ય જણાય તે સમેતશિખર તીર્થમાં પૂજા કરવા માટે ફી નકકી કરી શકશે અને તે ઉઘરાવી શકશે. જૈન ધર્મની પરંપરા પ્રમાણે ભગવાનની પૂજા માટે કઈ પણ પ્રકારની ફી લેવી એ તદ્દન અયોગ્ય ગેરવાજબી અને ધર્મની લાગણી દુભવવા સમાન છે. સમેતશિખર તીર્થ અંગે તામ્બર-દિગમ્બર સમાજની જે તકરાર છે તેને લાભ લઈ બિહાર સરકાર સમેતશિખર તીર્થ પર પિતાને અધિકાર જમાવવાને બદ. ઈરાદો રાખતી હોય તેમ આ વટહુકમથી સ્પષ્ટ જણાય છે. સમેત શિખર તીર્થમાં અશાંતિ ધાંધલધમાલ કે કાયદે અને વ્યવસ્થાના કેઈ પ્રશ્નનો જ નથી સર્જાય તે પણ જાહેર શાંતિ અને સલામતીના બહાના હેઠળ બિહાદ સરકારે આ વટહકમ કાઢીને સમેતશિખર તીર્થ હસ્તગત કરવાન' કદમ ઉઠાયુ છે. તેનાથી બિહાર સરકારના ઈરાદા તરફ શંકા-કુશંકા થાય તે સ્વાભાવિક છે. સમગ્ર જૈન સમાજને આજે આ ગંભીર પ્રશ્નને એક મંચ પર આવવાની જરૂર છે. કયારેય જરૂર ન હતી તેવા એકતા અને સંગઠનની જૈન સમાજને આજે જરૂર છે. સમગ્ર જૈન સમાજે ગચ્છ, સંપ્રદાય અને ફિરકાભેદ ભૂલીને એકતા માટે નક્કર કાર્ય કરવું પડશે. જે સમાજ ને સંગઠિત નહિ હોય તે આ પણ અનેક પ્રાચીન તીર્થ સ્થળ પર સરકારી તવાઈ આવી શકે છે. આપણા પૂજય આચાર્ય ભગવંતે, પૂજય સાધુ-સાધવી મહારાજે, જૈન સમાજના અગ્રણીઓ અને કર્મઠ કાર્યકરોએ જેનાં એકતા અને સંગઠન માટેની એક નકકર ભૂમિકા તૈયાર કરવી પશે. કઈ પણ ધર્મ કે સમાજનું સંગઠન એ તેનું ત્રીજું નેત્ર છે. જે આપણે સંગઠિત હઈશું, એક હઈશું તે આપણી સામે નજર સુદ્ધાં કરવાની કોઈ હિંમત નહિ કરી શકે એ નિર્વિવાદ વાત છે. જેને પોતાના તીર્થોને, મંદિરને, ધર્મસ્થાનકેનો હજારો વર્ષો થી સુંદર વહીવટ કરતાં આવ્યાં છે. જેનાં ધર્મસ્થાનકોના આ વહીવટમાં કદી કઈ મુશ્કેલીઓ આવી નથી અને કવચિત્ આવી હોય તે તેને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી છે. તો પછી પ્રશ્નન એ થાય છે કે છાશવારે આ દેશમાં જેન ધર્મ સ્થાનકે ઉપર સરકારી તવાઈ શા માટે ? શું રેન શાંત, સરળ અને સહન કરનારા છે એટલે જ તેમનાં પવિત્ર ધર્મસ્થળમાં હસ્તક્ષેપ થઈ રહ્યો છે? ધર્મ માં હસ્તક્ષેપ કરવાને અધિકાર કે સરકારને આ પણ | (અનું ટાઈટલ ૩ પર) Page #324 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ગ્રામ સમાયા • O * IT . II ઇસ્લામપુર (મહા) અત્રે ૫. પૂ શ્રી પુના કે૫–શ્રી વાસુજય સ્વામી ચંદ્રશેખર વિ. મ.ના શિષ્ય પૂ. મુ. શ્રી તિ જિનમંદિરે પૂ. મુ. શ્રી કમજિત વિજયજી કીર્તિદશન વિ.મ આદિની નિશ્રામાં અનેક મ.ની નિશ્રામાં ભાઈશ્રી અમૃતલાલ શેભાલાલ વિધ તપ સાથે પર્યુષણની સુંદર આરાધના શાહ ભાઈ શ્રી સુરેન્દ્રભાઈ ગેરકાનદાસ થઈ તપસ્યાઓ સુંદર થઈ પારણુ સમાન શાહ તથા ભાઈશ્રી શરદભાઈ ભોગીલાલ સારા ઉત્સાહથી થયા, શાહના અનેકવિધ ધમી કાર્યો તથા આદર્શ થાણા-ટીબીનાકા શ્રી સંઘમાં પૂ. ભૂત જીવનની અનુમોદનાથે શ્રી સંઘ તરતપસ્વી મુનિરાજ શ્રી જિનસેન વિજયજી મ. ફથી શાંતિ સ્નાત્ર આદિ સહ શ્રી પંચાતથા પ્રવકતા મુનિરાજ શ્રી રત્નસેન વિ. ન્ડિકા જિનેન્દ્ર ભકિત મહત્સવ યોજવામાં મ.ની નિશ્રામાં ચમાસાની સારી આરાધના આવ્યા હતે આ ત્રણે ભાગ્યશાળીઓ પુના થઈ ૧૦૯ સિધિતપ વિ. જોરદાર તપસ્યા લશ્કર શ્રી સંઘના આધાર આભ અને થઈ તે નિમિત્તે ભા. સુ. ૮ થી વદ ૧ શાસનના હીરલા હતા. શ્રી શરદભાઈ ઉગતા સુધી શાંતિસ્નાત્ર ભકતામર પૂજન ૧૦૮ તેજસ્વી તારલા હતા તેઓ પુના માં ચાતુપાશ્વનાથ પૂજન વિશસ્થાનક પૂજન સ્વામિ. માસાર્થે પધારનાર પૂજ્યને વંદનાથે મંચર વાત્સલ વિ. ભવ્ય ઉત્સવ ઠાઠથી ઉજવા. ગામે ગયેલ અને પાછા ફરતા ચાકણ ગામ ગાંધિધામ (કર છ)-અત્રે પૂ. મુ. શ્રી નજીક જીવલેણ અકસ્માતમાં, ખાવી જતાં ન ગ ર ના નશામાં, અચલ સંસારથી વિદાય થયા શ્રી સંદીને તેમની ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરી. ભારે બેટ પડી છે. શ્વરજી મ. ની છઠ્ઠી વર્ગતિવિ તેમજ પર્યું. બારેજા-અત્રે પૂ. મુ. શ્રી મુકિતધન પણ આરાધનાદિના અનમેદનાથે ૧૧ વિ. મ. તથા પૂ. મુ. શ્રી પુણ્યધન વિ. મ. છોડના ઉજમણ સહિત તથા ૧૦૮ પાર્વ- ની નિશ્રામાં ઐતિહાસિક રૂપ ચાતુર્માસ નાથ પૂજન ભક્તામર પૂજન, નમિઉણપૂજન તથા પર્યુષણની માસખમણ-૪ આદિ આરાઆદિ પંચાહિકા મહત્સવ તા ૨-૧૦-૯૪ ધના નિમિત્ત તથા તથા પૂ સા. શ્રી મૃગ થી ઉજવાયા તા. ૫-૬-૭ અદ્રુમ થયા અને જ્યનાશ્રીજી મ.ના શિષ્યા પુ. સા. શ્રી તેમજ એ. પી. ચૌધરી પરિવાર તરફથી ભવ્યદર્શનાશ્રીજી મ. પૂ. સા. શ્રી મુકિત પ્રભાશંખેશ્વરજીની યાત્રાને લાભ નકી થયું. શ્રીજી મ, પુ. સા. શ્રી પ્રશાંતગુણ બ્રીજી મ. તા. ૭-૧૦-૯૪ના કરછ દેશના માસખમ” ના નવ ઉપવાસ આદિ તપસ્યા નિમિત્તો ણના તપસ્વીઓનું બહુમાન કરવામા આવ્યું. ભા. સુ. ૧૪ થી વદ દ્વિ. ૩ સુધી શાંતિ Page #325 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૨- : તા. ૧૫-૧૧-૯૪ : સ્નાત્ર સિદ્ધચક્ર મહાપૂજન સ્વામિ વાત્સલ્ય ખ્યાનમાં ગુરૂપૂજન તથા સંઘપૂજન કરવામાં આદિ સાથે પંચાન્ડિકા મહોત્સવ ભવ્ય- આવેલ ભા. વ. ૫ ના સવારે ૧૦૭ આયં. રીતે ઉજવાયે. બિલના પારણ પ્રસંગે સવારે વરઘોડો ગી૨મથી બીડજ ત્યપરિપાટીઓ તથા ત્યારબાદ ગુજરાતી ધર્મશાળામાં વ્યાખ્યાન પુનમ પછી માતર તીર્થના સંઘનુ આયોજન રાખવામાં આવેલ ત્યાર બાદ ગુરૂપૂજન થા થયું છે. સંઘપૂજન કરેલ ભા. વ. ૮ના દિવસે કેલા, સુરત-છાપરીયા શેરી શ્રી આદીશ્વર પુરવાલા લીલાવંતીબેન હશરાજજી તરફથી જૈન મંદિરે પૂ આ. શ્રી વિજય અમર ગુરૂપૂજન તથા સંઘપૂજન કરવામાં આવેલ. ગુપ્ત સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ભા. ૧-૯ ના સવારે વ્યાખ્યાનમાં શૈલેશકુમાર નાનચંદ શાહ તરફથી તેમના કાલુરામ સેવારામના ધર્મપત્ની રતનબેનના પતાશ્રી નાનચ દભાઈ નાથાજી તથા માતુશ્રી ધર્મચક્રપૂર્ણાહુતી નિમિતે બે રૂપિયાનુ સંઘમંજુલાબેનના પુણ્યસ્મરણાર્થે આ સુદ પૂજન તથા ગુરૂ પૂજન કરેલ. ૬ ના બૃહદ ચત્તરી સ્નાત્ર ભણવાયું વિધિ માટે ડહંતાઈથી શ્રી પરેશભાઈ શાહ અમદાવાદ-નારણપુરા વિજય નગર શ્રી વાસુપૂજ્ય સ્વામી મંદિરે ૧૦૦+૨૫ પધાર્યા હતા. ઓળીના તપસ્વી પૂ. મુનિરાજ શ્રી પૂર્ણાનંદ અમદાવાદ-વીતરાગ સાયટી પાલ. વિજયજી મ. આદિઠાણની પુનીત નિશ્રામાં ડીમાં ૫૫. શ્રી રત્નપ્રભ વિજયજી મ. ની પૂ. પાદ આ. ભ. શ્રી વિજય કનકચંદ્ર નિશ્રામાં ચાતુર્માસ તથા પર્યુષણ આરાધના સૂરીશ્વરજી મ. ની ૧૨ મી પુન્ય વર્ગીના ઉપધાન નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મહા રેહણ તિથિ નિમિત્ત ૫૬ વર્ષની સંયમ પૂજન શ્રી શાંતિસ્નાત્ર આદિ અઠ્ઠાઈ મહે- પર્યાયની અનુમદિનાથે શ્રી શાંતિનાત્ર તથા સવ ભા. સુ. ૬ થી વદ-૧ સુધી ઠાઠથી બે સિદ્ધચક્ર મહાપૂજન તથા શ્રી નવપક ઉજવાયા. પૂજન શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર સહિત ભવ્ય રતલામ નગરે એકાંતરે ૨૦૭ અટાહિકા મહોત્સવ આ સુદ ૫ થી આયંબીલના પારણા પ્રસંગે થયેલ આસો સુદ ૧૨ સુધી ભવ્ય રીતે ઉજવાયો શાસન પ્રભાવના–તખતમિલ ચાંદમલ દરરોજ નવા નવા સંગીતકારે ભકિતની તાંડના અખંડ સૌ. ધર્મ પત્ની ગુલાબ- રમઝટ બોલાવતા હતા અપૂર્વ રીતે આ બેનના એકાંતર ૫૦ ૭ આયંબિલ મહાન ઉત્સવ ઉજવાયો. ભા. સુ. ૯ના પૂ. આ.મ. તપસ્યા નિમિત્ત ભા. વ ના બપોરે નવ. ની વર્ગતિથિ હતી તથા ભા. સુ. ૮ ના પદજીની પૂજા થા સવારે સા વીજ સ્મિીત તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. ઉ. મ.ની પાંચમી પ્રજ્ઞાશ્રીના સંસારી બનેલી પાટણવાલા સ્વર્ગતિથિ હતી. મહેન્દ્રભાઈ તથા નરેશભાઈ તરફથી વ્યા અમદાવાદ-ઇસનપુર-સમ્રાટ નગ૨માં Page #326 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧૦૮ પાર્શ્વનાથના ડેમેલ પાર્શ્વનાથ ૨૦૪૩ - આગળ ચાલુ છે જેથી સાવમિંકવાત્સલ્ય પણ કરી શકાશે. માં ડેમેલથી ધાવ્યા છે. ૨૦૫૦માં પર્યુષણમાં સુરેન્દ્રનગર-આરાધના ભવનમાં પૂ. આઠે દિવસ ભગવંતની મુર્તિમાંથી એકધાર્યું આ. ભ. શ્રીમદવિજય નિત્યાનંદસૂરીશ્વરજી અમી કર્યું હતું. વિશેષમાં એક કુતરાને મ. સા. પૂ. આ. ભ. શ્રીમદ્દવિ જય ગુણરત્નભગવાનની મૂતિજેતા જાતિ સ્મરણ જ્ઞાન સૂરીશ્વરજી મ. સા. પૂ. આ. ભ. શ્રીમદ્ થવાની સંભાવના છે મૂર્તિ જોયા પછી વિજય મહાબલ સૂરીશ્વરજી મ. સા. પૂ. છેલા પર્યુષણમાં તેણે અઠ્ઠમ તપ કરેલ છે. આ. ભ. શ્રીમદ વિજય પુણ્યપ લ સૂરીશ્વરજી ખવરાવાની ઘણી મહેનત કરવા છતાં કુતરો મ. સા. ની નિશ્રામાં પ. પૂ. તપસ્વી કમલખાતે નહી કાચું પાણી સુંઘતે અને રતન વિજયજી મ., પૂ. દર્શન ૨નવિજયજી પીવાની ના પાડી દેતે અને ઉકાળેલું , ગલું મ, પૂ. વિમલરત્નવિજયજી ..ના ભગવતી પાણી પીતો હતે ભાદરવા સુદ પાંચમના રોગની અનમેદનાથે તથા પૂ. સા. ખાતિસહની સાથે કુતરાએ અઠ્ઠમ તપનું પારણે શ્રીજી મ. ના પરિવારમા | સાધ્વીજી કરેલ છે. લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. ના શિષ્યરત્ના પૂજય ભરૂચ-શ્રીમાળી પળ પૂ. આ. શ્રી સાધ્વીજી નિર્મોહદશાશ્રીજી મ.ના લાગટ વિજય પુણ્યાનંદ સૂર મ.ની નિશ્રામાં પર્યું. પ૦૦ આયંબિલ તપની પૂર્ણાહુતિ નિમિત્તે પણ ભવ્ય રીતે ઉજવાયા પૂ. આ. શ્રી ભડથ (ગુજરાત-ડીસા નિવાસી સાધ્વી. વારિણુ સૂ. મ.ની ૯૪મી ઠામ ચાવીહાર જીના સંસારી ભાઈ શાનિતલાલજી તથા ઓળી નિમિત્તે કાર્યક્રમ સારો થયે તે પિતાજી હુકમચંદજી જીવાજી તરફથી કાતિનિમિત્તે પુનમચંદ દેવચંદ શ્રોફને ત્યાં પ્રવ. સુદ ૩-૪ વિવાર ઢિ. ૬-૧૧-૯૪ના નવા ચન આદિ થયા વેજલપૂરમાં ભક્તામર વર્ષે મંગલમય શ્રી સિદ્ધચક્રમહ પૂજન તથા પૂજન અદિ પંચ હિકા ઉત્સવ થયે. અત્રે દેરાસરમાં મનહર ભવ્ય અંગ રચના થયેલ. ખંભાત-અને પુ મુ. શ્રી બોધિરત્ન સાવધાન વિ. મ.ની નિશ્રામાં પર્યુષણની સુંદર મગનલાલ ચત્રભૂજ મહેતાની નામે, તબીઆરાધના થઈ. યત ખરાબ છે મુંબઈમાં ચેકઅપ કરાવવા આવ્યા છીએ, રૂ. ની જરૂર છે આમ સમેતશિખરજી અત્રે પ્રેરણ થતા સારૂં બહાના કાઢી રૂપીયા મેળવવા પેતરા રચાય છે. કંડ થયું પૂ. પાદ આ. ભ.શ્રી રામચંદ્ર સૂ. મગનભાઇ દરેક રીતે સુખી છે. એમને મ.ની સ્વગતિથિ પ્રસંગે અષ્ટોત્તરી સ્નાત્રની કોઈ આર્થિક સહાયની જરૂર નથી સર્વે ને કાયમી યેજના થઈ તેમજ તે દિવસે વિનંતિ કે આવા માણસોથી ૨ તતા રેજો સાધર્મિક ભકિતની જના રૂપે ટીપ થતાં તા. ૩૦-૧૦-૯૪ લી. સંપાદક પ-૫ હજારના ૩૩નામે લખાયા તથા . જૈન શાસન-મહાવીર શાસન Page #327 -------------------------------------------------------------------------- ________________ જામનગર કામદાર કાલોનીમા પરમપૂજ્ય, પંન્યાસપ્રવર શ્રી વજ્રસેન વિજયજી ગણિવય આદિઠાણાની નિશ્રામાં શ્રી નમિનાથજી આદિ જિન મિ`માની 'જનશલાકાને મહાત્સવ ાજાય છે તેના કાર્યક્રમ. - ૧ કાસ્તક વદ ૧૨ બુધવાર તા. ૩૦-૧૧-૯૪ સવારે ૮-૩૦ વાગ્યે જલયાત્રાના વરઘાડે! બપેરે ૨-૩૦ વાગ્યે શ્રી ૫'ચકલ્યાણક પૂજા. ♦ કરતક વદ ૧૩ તા. ૧-૧૨-૯૪ ગુરૂવાર : કુંભસ્થાપના, અખંડદીપક, જવારારાપણુ, ક્ષેત્રફલ સ્થાપના, માણેકસ્થ ભ આરાપણુ, જલયાત્રાને વરધાડા, નંદાવત પૂજન, દા પૂજન, નવગ્રહપૂજન, ૧૬ વિદ્યાદેવીપૂજન, અષ્ટમ'ગલપૂજન, નવપદપૂજા, વીસસ્થાન પૂજા, આંગી. ૩ કારતક વદ ૧૪-૦)) તા. ૨-૧૨-૯૨ શુક્રવાર : ચ્યવન કલ્યાણક ઉજવણી, વરઘેાડા. ४ માગસર સુદ ૧ તા. ૩-૧૨-૯૪ શનિવાર : જન્મકલ્યાણક વરઘેાડા-જન્મકયાશુક વિધિ, અઢાર અભિષેક, ૫ માગસર સુદ ૨ તા. ૪-૧૨-૯૪ રવિવાર : પુત્રજન્મની વધાઇ, નામસ્થાપના, નિશાળ ગરઝુ', લગ્ન મહેાત્સવ, રાજ્યાભિષેક, માગસર સુદ ૩ તા. ૫-૧૨-૯૪ સામવાર : દીક્ષા કલ્યાણુક વઘાડા, દીક્ષાકલ્યાણક, દેવીપૂજન, અધિવાસના, અ`જન, કેવળજ્ઞાન કલ્યાણુક. ७ માગસર સુદ ૪ તા. ૬-૧૨-૯૪ મ`ગળવાર : સવારે નિર્વાણુ કલ્યાણકના ૧૦૮ અભિષેક ખપેરે વિજય મુહુર્તે' સિધ્ધચક્ર પૂજન. . માગસર સુદ ૫ તા. ૭-૧૨-૪ બુધવાર ઃ જિનબિંબ પ્રતિષ્ઠા શુભ મુહુર્ત, શ્રી શાંતિસ્નાત્ર તથા હાલાર સમસ્ત જામનગરના જૈનેાની તથા મહેમાનાની સાધર્મિક ભકિત. માગસર સુદ ૬ તા. ૮-૧૨-૯૪ ગુરૂવાર : સવારે દ્વારાાટન, સારભેદી પૂજા. [ પેજ ૩૬૧ નું ચાલુ ] બંધારણે હરગિજ આપ્યા નથી અને જૈના શાંત, સરળ અને સહન કરનારા છે તે વાત સાચી છે.વા છતાં તેઓ પેાતાનાં ધર્મસ્થાનકો પર કાઇ પણ પ્રકારના હસ્તક્ષેપ સહન કરી લેશે તે વાત માનવી તદ્દન ભૂલ ભરેલી છે. જૈના આ પ્રશ્નને સગઠિત બની જોરદાર લડત આપશે અને સરકારે આ પ્રશ્નને અવશ્ય પીછેહઠ કરવી પડશે એ વાત એટલી જ નિશ્ચિત છે. સમેતિશખર તીના બિહાર સરકારના વટહુકમ અંગે તાજેતરમાં જ જૈન અગ્રણીઓનુ એક ડેપ્યુટેશન દિલ્હીમાં ગૃહપ્રધાન શ્રી શ`કરરાવ ચહાણને મળ્યું હતું અને તેઓએ આ વટહુકમ અમલી નહિ બનાવાય તેવુ. આશ્વાસન આ પ્રતિનિધિ મ`ડ ળને આપ્યું હતું, —જન્મભૂમિ તા. ૨૧-૩-૯૪ Page #328 -------------------------------------------------------------------------- ________________ I negd. No. 9. * v * શ્રા જેન શાસબામા ) . . . උපපපපපපපපපුළ -રામ કરી સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરી 2!રજી મ ] !c. * ૦ સુખ માટે કરેલા ધર્મથી એકવાર સુખ મળે પણ સાથે મિથાવ એવું ગાઢ છે બંધાય કે તે સુખના કાળમાં એવા એવા પાપ કરાવીને દુર્ગતિમાં જ મે કલી આપે. તે તે ૦ ગ્રથિને ઓળખે કે ઓળખવાનું મન થાય તે જ શ્રી જૈનશાસનને અથી થાય. તે સમકિત પામવા, ગ્રથિ ભેદવા જે ધર્મને પુરૂષાર્થ કરે તે જ સાચે રુષાર્થ કરે છે. બાકીના જે પુરૂષાર્થ ધર્મને કરે તે કેવળ સંસાર માટે જ કરે. તેને વમ સાથે તે કાંઈ લાગેવળગે નહિ, તેના હૈયાને ધર્મ સ્પશે નહિ, તેને કઈ ગુણ સાચા રૂપે તે આવે નહિ, તેને ગુણ પણ દેષ. - પ્રથિ એટલે સંસારમાં ભટકાવનારી મૂડી, મોટામાં મોટી મિલકત !. 1. ૦ આપણે પૈસાથી પુણ્ય નથી માનતા પણ ધર્મ સામગ્રીથી પુણ્ય માનીએ છીએ. ૦ જગત પાપ કરે તેમાં નવાઇ નથી. આ દેશાદિમાં જન્મેલા પાપ કરે . નવાઈ. તું 0 ૦ આપણને દુઃખ ન આવે તે નવાઈ ! સુખ મળે તે નવાઈ ! કેણ છું ? કયાંથી આવ્યો છું ? શું કરવાનું છે? શું નથી કરાનું? આ છે વિચાર જેને ન આવે તે અહીંથી દુર્ગતિમાં જ જવાના છે. 0 ૦ ભયંકર ઉપસર્ગો જેના પર થયા તે શ્રી અરિહંત પરમાત્માઓએ આંખ પિપરું છે પણ ઊંચું નથી કર્યું તે તેના સેવકે કેઈનું એક વાક્ય પણ ન સ ભળી શકે છે તે ચાલે ? છે . આપણે શરીરના પ્રેમી કે આત્માના પ્રેમી? ગુણના પ્રેમી કે દોષના પ્રેમને ? તપના તે તે પ્રેમી કે ખાવાના પ્રેમી ? 0 ૦ મેહની મુઢતા વાળાને ધમ શિથિલ જ હય, સીદાતે જ હોય, માંદ જ હોય. તે કે તે સારી રીતે ધર્મ કરે જ નહિ. පපපපපපපපපපපපපපපපපපුදපුජ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #329 -------------------------------------------------------------------------- ________________ રસૂરિ નગર નમો વેવિસ વિચાi | શાસન અને સિદ્ધાન્તા ૩મમાડું. મહાવીર-પનવસાmi. oો રક્ષા તથા પ્રચારનું પત્ર-| p. आ. श्री कैलाससागर सूरि ज्ञानमदिर श्री महावीर जैन आराधना केन्द्र, केाबा, જિ. ગાંધીનગ૨, પિન-382009, ૦ દ્વાદશાંગીનો સાર तत्त मिणं सारमिणं दुवालसंगीइ एस परमत्थो । जं भवभमण सहाया इमे कसाया चइज्जति ॥ દ્વાદશાંગીનું એજ તત્ત્વ છે, એજ સાર છે, એજ પરમાર્થ છે કે-ભથભ્રમણમાં સહાયક એવા કષાયાનો ત્યાગ કરી દે. એઠવાડિક શ્રી જૈન શાસન કાર્યાલય, (IIIIIIII શ્રુત જ્ઞાન ભવના ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભરાષ્ટ્ર) IND1A. PIN - 361005 Page #330 -------------------------------------------------------------------------- ________________ sall – પ્રજ્ઞા : सन्तोषस्त्रिषु कर्त्तव्यः, स्वदार भोजने धने । त्रिषु चैव न कर्त्तव्यो, दाने चाध्ययने तपे ।। પરોપકાર બુદ્ધિવાળા પરમર્ષિઓ, ભવ્યાત્માઓના હિતની ચિંતા જેવી કરે છે. તેવી જગતમાં કેઈએ કરી નથી. દેવેને દુર્લભ એવા મનુષ્ય જમને પામે પુણ્યાત્મા આ મનુષ્ય જન્મ હારી ન જાય અને કમમાં કમ માણસાઈ ધર્મ થી પણ શ્રુત ન થાય. તેના માટે રેડસીગ્નલ બતાવતા કહે છે કે ભાગ્યશાલી ! મહામૂલો આ મનુ જન્મ વેડફાઈ ન જાય, નિષ્ફળ ન જાય તે માટે માણસાઇ મેળવવા પ્રયત્ન કરશે. તે માટે સંતોષ ગુગને આત્મસાત કર. જે તું સંતેવી બને તે બધી વિપત્તિ તારે માટે સંપત્તિ બનવાની છે અને અસંતેષી બને તે સંપત્તિ પણ વિપત્તિ બનવાની છે. ભગવાનને સાધુધર્મ સ્વીકારવા તું સમર્થ નથી, સંસારમાં તારે રહેવું પડે છે તે ભાઈલા સંતેષને કેળવ અને માણસાઈને દીપાવવા વસ્ત્રીમાં, ભેજનમાં અને ધનમાં તે અત્યંત સંતોષી બન. જે તારે શરીરને સારું રાખવું હોય, વેગને પાછા ન પાડ હોય તે ભેગમાં, ખાવા-પીવામાં સંયમી બની જ. ભેગને અતિરેક અને ખાવા પીવામાં પશુવૃત્તિ એજ રોગને આમંત્રણ આપનારા પરિબળે છે. દુનિયામાં પણ કહેવાય છે કે, કમમાં કમ સારા બની રહેવું તે “અતિ સર્વત્ર વર્ગ' અર્થાત્ બધામાં અતિને ત્યાગ કરવો. અતિભોગ લેલુપતાના ભેરીંગે આજે જગત ઉપર એ ભયંકર ભરડો લીધે છે જેના કારણે માણસાઈનું તે લીલામ થઈ ગઈ ગયું છે અને પાશવી વૃત્તિ તે એવી વકરી ગઈ છે જેનું વર્ણન ન થાય. તેથી સારા સારા લેકો પણ ચેકી ઊઠયા છે કે આ વિલાસી-વિકારી વાતાવરણ માનવતાના ધર્મોને વિનાશ કરનાર છે. શયતાનને પણ ભૂલાવે તેવા કારસ્તાને કરાવનાર જે કઈ હોય તે આ ત્રણમાં ભેગમાં, ભેજનમાં અને ભેગનાં સાધન ધનને મેળવવામાં અસંતોષ છે. તેનાથી બચવા માટે જ ઉપાય બતાવતા કહે છે કે, ભાઈ દાનમાં અધ્યનન– વાધ્યાયમાં અને તપમાં તું સંતેવી નહિ પણ અસંતોષી બને. ભેજનને નાથવા ત૫ છે, ભેગલુપતાને કાપનાર, સ્વાધ્યાય છે અને ધનના અતિભને કાબુ રાખનાર દાન (અનુ. ૩ જ ટાઈટલ ઉ૫૨) Page #331 -------------------------------------------------------------------------- ________________ #ારક .અાશી વિશ્વસમસૂતરીચ્છરજી મહારાજની છે - Un en gjorar UHOY Vã pelo PSU NI YUeo ya riallar M ANUAL • અઠવાડિક • ઝાઝા વિઝ ૪ શિવાય ચ મારા ઘ પ્રેમથદ મેઘજી ગુઢક ૮jલઇ) હેમેન્દ્રકુમાર સહજસુજલાલ જ (૨૪જી કેટ). રેજચંદ્ર કીરચંદ રઠ દા (૧૩૦૪(૪) | જાદ જ જા | (જdજ જ8) 2 વર્ષo} ૨૦૫૧ કારતક વદ-૪ મંગળવાર તા. રર-૧૧-૯૪ [અંક-૧૩ -: અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ! ! પ્રવચન-બીજું (ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ સુદ-૧૨ રવિવાર તા. ૬-૫-૧૯૦ જ્ઞાનમંદિર અમદાવાદ છે આપણે જે સુખ જોઈએ તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. આવું જ છે 4 મનમાં ન હોય અને “નમે અરિહંતાણું” “નમો સિદ્ધાણું બેલીએ તે જડૂઠું બેલીએ છે ૧ છીએ. આ બે પ૪ બેલે તેને મેક્ષમાં શ્રધ્ધા ન હોય તે બને? મેક્ષ ન માને તે બને? 8 કે આ હોય ? અભાવી આદિ હોય તે. અભવ્ય છ શ્રી નવકારમંત્ર ગણે, નવપૂર્વ છે છે ભણે તે પણ શાસ્ત્ર તેને અજ્ઞાન જ કહ્યા. તે ચારિત્ર પણ લે, સારામાં સારૂ પાળે છતાં છે પણ તેને ચારિત્રને સાચું પરિણામ ન આવે. તે તે સંસારના સુખને જ ભીખારી છે. તે છે સુખ માટે બધા જ કષ્ટો વેઠે છે. તમે લકે પણ દુનિયાના સુખ માટે કેટલાં કષ્ટ વેઠે છે છે? કેટલા પાપ કરે છે ? પ્ર-મેક્ષનો અનુભવ નથી. ઉ–છે. આપણને જે સુખ મળે તે દુઃખ વિનાનું લેવું જોઈએ-તેવી ઈચ્છા ખરી છે છે ને ? જે સુખ મળે તે પૂરેપૂરૂં મળે તે સારૂ તેમ પણ મનમાં ખરું ને ? આવેલું સુખ 8 ન જાય તેવી પણ ઈરછા ખરી ને ? મોક્ષની ઇચ્છા વિનાના સાધુ, લોકેને ય સંસારના-પાપના માર્ગે જોડે છે પૈસાના અને સુખના જ રાગી બનાવે. આપણે જે સુખ જોઈએ છે તે આ સંસારમાં છે હું નથી પણ મેક્ષમાં જ છે-આ વાત એક પુદ્દગલપરાવની અંદર સંસાર બાકી હોય તેને Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે જ બેસે. તમે બધા ચમાવત્તમાં છે કે નહિ તેની ખાત્રી કરાવવી છે તે વિના આ 3 પંદર ગુણની વાત પણ નહિ ગમે. પ્ર-નવકાર ગણવા છતાંય હજી મેની શ્રદ્ધા નથી થતી તેનું શું કારણ ? ઉ– જીવ કાં ભારે કમી છે કાં દુર્ભવ્ય છે કાં અભવ્ય છે. તમે બધા ભારેકમી ભવ્ય છે કે લઘુકમી ભવ્ય છે? મે ને માને, અને એ ક્ષે છે જવાની તીવ્ર ઈચ્છા હોય તે લઘુકમી કહેવાય. મને ન માને તે ભારેક કહેવાય. આ તેવાને તે ખુદ ભગવાન પણ ઉપદેશ ન આપે. ભગવાન ભવ્ય જીને જ ઉપદેશ આપે પણ અભવ્યાદિને નહિ. મહા ન રૂચે તેને ઉપદેશ અપાય નહિ. મેની રૂચિ પેદા છે કરવા માટે વ્યાખ્યાન છે. મેક્ષની વાત આવે એટલે તેના માટે સાધુપણાની વાત આવે છે જેનાથી સાધુપણું ન બને તેના માટે શ્રાવકપણું છે. શ્રાવકપણાની પણ શકિત ન હોય તેને માટે સમકિત છે. સમક્તિ પણ ભારે પડે તેના માટે માર્ગાનુસારપણું છે. તે પણ બાજે ઘણાને રે 1 ભારે પડે છે. મેક્ષ અવશ્ય છે. તેના માટે મહેનત કરવી જ જોઈએ-આવી ભાવના હોય છે તેના માટે ઉપદેશ છે. ઉપદેશની વાતે પણ આજે મોટાભાગને ગમતી નથી. વ્યાખ્યાનમાં 5 રે જ આવે પણ જે કહે તે કરવાના પચ્ચકખાણ ! આજે તે ધર્મ કરનારા દીન જેવા છે લાગે છે. મોક્ષ ન માને તે બધા દેખાવને ધર્મ કરે છે. તે તે કહે છે કે “સાધુઓ તે નવરા છે” “મફતનું ખાવું ને મસીદે સૂવું.” છે જે ગુણે કહેલા છે તે માટે મોક્ષની શ્રધ્ધા જોઈએ. આત્માને શુદ્ધ બનાવી 4 મેક્ષે મોકલવાની ઇચ્છા તેનું નામ અધ્યાત્મ છે. ખાવા-પીવાદિની ઉપાધિ ન { હેત તે લેકે આટલી મજુરી કરત ! ખાવા-પીવાદિ માટે કેટલા પાપ થાય છે? આજે ૧ ભક્યાભર્યાની વાત ગમતી નથી. “આ ખવાય અને ન ખવાય” તેમ કહીએ એટલે કહે છે કે-પંચાંત માંડી ખાવા-પીવાદિમાં વિવેક છે? વિવેકી આદમી કદી હોટલમાં જઈને છે ખાય ખરો ? B મેક્ષની શ્રધા જેને ન હોય તેને ધર્મ એ વાસ્તવિક ધર્મ નથી. મોક્ષની શ્રદધા થયા પછી પણ મેક્ષની ઈચ્છા ન હય દુનિયાની સુખ-સંપત્તિની ઈચ્છા છે ય, તે માટે જ ધર્મ કરે તે તેને ય ધર્મ, ધર્મ નથી પણ અધમને ભાઈ છે. પ્ર-દુનિયાનું સુખ મેળવવા ધમ ન કરાય તે શું કરાય ? પાપ કરાય ? ઉ–બીજા પાપ કરતાં, ભગવાને ના પાડી કે-આલેકનાં અને પરલોકના સુખ છે છે માટે ધર્મ ન થાય-કરાય,” તે આજ્ઞાને ભાંગે તે મેટું પાપ ખરું ને ? તે મુખ માગી છે મેળવ્યા પછી દુર્ગતિમાં જ જવું પડે. દુનિયાના સુખ માટે ધર્મ કરે અને તે સુખ મળે 1 એટલે ધર્મ ભૂલી જાય. Page #333 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩ તા. ૨૨-૧૧-૯૪ : - ૩૭૧ દુનિય ની સુખની ઈચ્છાથી ધર્મ કરનારા, પુણ્યગે સુખી થયા પણ ધર્મ ભૂલી ગયા. આજે પાટામાં મોટા પાપના ધંધા કેણ કરે છે? મોટા શ્રીમંતે. તે બધા મરીને 3 લગભગ દુર્ગતિમાં જ જવાના છે. શાસ્ત્ર મહારંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચે. દ્રિયઘાતને ન રકના કારણે કહાં છે. તમે બધા મોટા મોટા ધંધાદિ કરે છે તે શા માટે? ખાવા નથી મળતું માટે ? તમે બધા માથાના અથી છો કે સંસારના સુખના અથી છે ? સંસારના જ ! છે પ્રેમી તે બધ અધ્યાત્મ વિનાના છે. તેને આત્માની ચિંતા જ નથી. મર્યા પછી હું કયાં છે જઈશ તેની ચિંતા તમને થાય છે? જે રીતે જીવે છે તે રીતે જીવતાં જીવતાં મારા છે તે દુર્ગતિમાં જ જવું પડે ને ? તિય ચે તે દેખાય છે પણ નરક પણ છે ને ? આજે પશુઓ ને બચાવવાં હોય તે પણ બચાવી શકાય તેમ છે? પંખીઓ પણ દેખાય છે ? કયાં ગયાં બધાં પરિએ ? હુંડિયામણ કમાવા પક્ષિઓને પણ પરદેશ મોકલે છે હેય ને? એ તમારા નેતાઓએ અહિંસાથી રાજ મેળવ્યું તેમ કહેવાય છે અને તેઓ એ જ હિંસા ધમધેકાર વધારી મૂકી ! તમારી સંસારની મજા કરવી છે કે ધર્મની મજા કરતા કરતા મેક્ષે જવું છે ? છે ધર્મમાં મજા આવે તેને મોક્ષ ગમે. સંસારના સુખને લોભી બન્યો એટલે ગમે તે સુખ માટે નોકરી કરે, મજુરી કરે, શેઠની ગાળો ય ખાય, બધા જ કષ્ટ મઝેથી વેઠે પણ ધર્મ માટે કષ્ટ ભોગવે ખરા ? કષ્ટ ભેગવ્યા વિના સારી રીતે ધર્મ થશે જ નહિ. સંસારમાં મઝા કરનારા અને તેમાં જ આનંદ માનનારા સાચો ધર્મ કરી શકે જ નહિ. છે જેને ખાવા-પીવાદિમાં રસ આવે તેને ધર્મમાં રસ આવે જ નહિ. શ્રી અરિહંત છે પરમાત્મા અને શ્રી સિધભગવંતે જ્યાં ગયા છે. જ્યાં વસે છે તે સ્થાન સારૂં જ છે છે ને ? રહેવા જેવું જ હોય ને ? આપણે પણ ત્યાં જવું છે ને ? પ્ર-મોક્ષે જવું છે પણ ત્યાં ન જવાય ત્યાં છુધી સંસારમાં સુખ મળે તેવી છે ૫ ભાવના રખાય ને ? | ઉ-સંસારનું સારામાં સારૂં સુખ મળી જાય અને તે ગમે અને મઝેથી ભગવે છે તે કયાં જાય ? સંસારનું સુખ ભેગવનારા કેવા ખરાબ બની જાય છે તેનું વર્ણન છે. ન થાય તેવું છે ! આજે જે રીતે ખાય છે. પીએ છે તે જોઈને થાય છે કે આ બધા જ છે માનવ છે કે જનાવર છે ? (ક્રમશ:) Page #334 -------------------------------------------------------------------------- ________________ રથ : પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી - - ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ છે . સંયમ લીધા પછી અશુભદયથી મૂંઝાઈ જનારાઓ તેમજ બીજ બાહ્ય અનુકુળતાએ છે ઈરછનારાઓ સંયમને હારી જાય છે. છે . અ.મતત્વને નિર્મલ કરવા માટે બારે પ્રકારને તપ આચર જોઈએ. છે . તપને સર્વથા અભાવ, એ સંયમ રૂપી સ્ટીમરમાં લેઢાને કાટ છે. એ કદી તારે ? નહિ પણ ડૂબાડે જ. અભિગ્રહ રૂપી બંધન ચંચળ ઈદ્રિયને વશ કરનાર છે. ૦ મુમુક્ષુ માત્ર ત્યાગની પાછળ આરાધક ભાવની જે તૈયારી જોઇએ તે હોવી જોઈએ. હું સાધવા માટે નીકળે છું” એ હૃદયમાંથી કવિ ભૂલાવું ન જોઈએ. ધર્મદેશના એટલે મુકિતપુરીમાં જવાનું આમંત્રણ ! ૦ ધર્મ દેશના એટલે સમ્યક્ત્વનું મંડન અને મિથ્યાત્વનું ખંડન ! 4 ધર્મ દેશના એટલે દાતાર અને યા ચકની સુંદરમાં સુંદર ગોષ્ઠી ! ૦ જૈન ધર્મ એ માત્ર કુલાચાર જ નથી પણ ગુણની પરીક્ષાપૂર્વક સત્ય અને સારભૂત છે વસ્તુને સ્વીકાર છે. છે . આરંભ એટલે જીવઘાત સંમુખ જવું તે ! ૧ ૦ સમ્યગ્દષ્ટિ આત્માઓ સંયમના પૂરી હોય છે અને પાપથી ડરનારા હોય છે. ૬ - દુનિયાને અર્થ અને કામમાં મસ્ત બનાવીને, કારખાનાં ખેલાવીને કે ધંધે લગાડીને ? ' લોકોને સુખી કરવાની ભાવના રાખવી એ મુનિને ધર્મ જ નથી. ૦ મુનિએ પાસે પેટની ચિંતા કરાવવાની ઈચ્છા જ સૂચવે છે કે અધઃ પાનું પગથીયું મેટું ખાઈ રહ્યું છે. - ૧ ૦ આ સદી જાગતી નથી પણ ઉંઘતી છે. તમે જાગતા નથી પણ કુંભકર્ણની નિદ્ર માં ઘેરે છે, બાહોશ મટીને બેહોશ થયા છે. ૧ ૦ દુનિયાને માટે પિતાનો ધર્મ ભૂલ એ જાગૃતિ નથી પણ આત્મભાન ભૂલવાને છે . મનગમતી ચાલે ચાલવું એટલે ઘર વેચીને વરે કરવાની વૃત્તિ થવી. ૧ ૦ ધર્મ કરવા માટે દુનિયાને એકવાર તદ્દન ભૂલી જવી પડશે. દુનિયાની આસકિત છે છે ઉપર કાતર મુકવી પડશે. 1. શ્રાવક અનુકંપાદાન આપે તેમાં પણ ભાવ દયાને ઝરતે વહેતે જ હોય. ૦ વષીદાનમાં ભાવના એ હોય છે કે-આ સારી દુનિયા મોહિની જાળમાં ફસી છે ? અને અજ્ઞાનતાથી સંસાર રૂપી ગર્તામાં પડી રહી છે તે આ દાનથી તેઓ પણ છે મિહને નશો ઉતારીનો કાંઈક ત્યાગનો મહિમા સમજે ! ૦ ૦ ૦. ૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ : » હીંશ્રી અહ નમ : તપસ્યા કરતા કરતા હે કે ડંકા જેર બજાયા હે. – પ્રેમપ્રિય જેન શાસનની અનુપમ પ્રભાવના જેનાથી થાય એવા અનુષ્ઠાને જૈન શાસનમાં અપરંપાર છે એમાં તપ એ પણ શાસન પ્રભાવનાનું અનુપમ અનુષ્ઠાન છે. આઠ પ્રભાવકમાં તપસ્વીને પણ શાસન પ્રભાવક કહ્યો છે. આ છાલમાં પણ માસક્ષમણદિને તપ તથા વર્ધમાન તપની ઓળીઓ ૫૦૦૧૦૦૦ આય બીલની સલંગ તપ કરનારા સારી સંખ્યામાં પુણ્યાત્માઓ હસ્તી ધરાવે છે. લગભગ ૩૫૦ વર્ષ પૂર્વે આચાર્ય હીરસૂરીશ્વરજી મ.ના વખતમાં ચંપાબાઈએ ૬ મહીનાના ઉપવાસ કર્યા હતા એનાથી શાનદાર જૈન શાસનની પ્રભાવના થઈ હતી એના જ પ્રભાવે આ. ૨. શ્રી હીર સૂરીશ્વરજી મહારાજે અકબર બાદશાહ દ્વારા અનુપમ કેટિનું અપારિ પ્રવર્તન કરાવ્યું હતું સુશ્રાવિકા ચંપાબાઈની પછી ૬ મહીનાને શાસન પ્રભાવક તપ કેઈએ કર્યાનું જાણમાં નથી. ભગવાન મહાવીર દેવના શાસનમાં વર્ધમાનતપની સલગ લગાતાર સો ઓળી કરનાર-સે કે સે ની ઉપરાંત વર્ધમાન તપની ઓળી કરનારા પુણ્યાતમાઓ થઈ ગયા પરતું ૧૦ +૧૦૦+૮૦–૨૮ ઓળીના આરાધક અજોડ તપસ્વી શાસનના સૌદર્ય વર્ધક સંય મૂતિ સમતાનિક પ. પૂ. આચાર્યદેવ શ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજા એક જ થયા છે એમણે લગભગ દરેક આયંબીલે ઠામ એવહાર કર્યા છે વાપરતી વખતે જ પાણી પીવાનું આયંબીલ કરતા પહેલા કે પછી પચ્ચક્ખાણ કર્યા બાદ પાણી પીવાનું નહિ વર્તમાનમાં પણ એ મહાપુરૂષનું જીવન તપતેજના પુંજથી ઝળહળી રહ્યું છે શરૂઆતમાં આ મહાપુરૂષને આયંબીલ કરતા ઉલટીઓ થતી હતી છતા એમણે મનને મકકમ બનાવવા પૂર્વક અથક પ્રયત્ન કરવા દ્વારા આયંબીલ તપમાં અજોડ સિદિધ પ્રાપ્તિ કરી છે એમાં આ એક જ કારણ હોઈ શકે કે સિદ્ધિ પદને સર કરવાની લાલસા ભરી તમના. આ મહાપુરૂષમાં રહેલી સંયમ સાધના-સ્વાધ્યાય લીનતા વગેરે પણ અવર્ણનીય છે ખરેખર એમણે આ જગતને એક સુન્દરતમ અદશ આપ્યા છે. એઓશ્રીના તપના મનોરમ ગુણને જાણી દરેકે મનમાં એ ભાવ પેદા કરે જોઈએ કે આ તપ ગુણ મારા જીવનમાં ક્યારે આવે. તેમજ એ માટે શકિત મુતાબિક જીવનમાં તપ કરવાનો અભ્યાસ પણ કરવો જોઈએ. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) જૈન શાસનમાં ત૫ ગુણનું પણ ઘણુજ મહત્વ છે. દશ વૈકાલિક સૂત્રમાં ઉત્કૃષ્ટ મંગલ તરીકે બતાવેલા ધર્મનું સ્વરૂપ ફરમાવતા ૧૪ પૂર્વધર શ્રી શયંભવ સૂ. મ. ધર્મ અહિંસા-સંયમ-તપ સ્વરૂપ છે એમ જણાવે છે. જેને અહિંસાનું પાલન જીવનમાં કરવું હોય તેણે ઇદ્રિય અને મનને સંયમ કેળવો જોઈએ અને એ સંયમનું પાલન તપથી જ થઈ શકે છે. જે પિત ના જીવનમાં તપ નથી કરતે તેની ઈદ્રિય અને મન ખાવા-પીવાદિની મોજમજાનાં ખાસકત બને છે અને આસકત બનેલી ઈદ્રિય અને મન તેની પાસે જેની હિંસાના પાપને કરાવે છે. નવપદમાં પણ નવમા પદમાં ત૫૫દ જે જણાવ્યું છે. તેનું પણ એક આગવું મહત્વ છે. તપથી જ ચારિત્ર પદનુ પાલન સુન્દર રીતે થઇ શકે છે ખાવા પીવા આદિની મોજ મજામાં આસકત બનેલ ચારિત્રનું યથાવસ્થિત પાલન કરી શકતું નથી. ચારિત્રથી ભ્રષ્ટ પણ થઈ જાય છે માટે ચારિત્ર પદની આરાધના જીવનમાં જવલંત રાખવા માટે તપ પદનું આરાધન જીવત રાખવું અતીવ અનિવાર્ય છે. ખાવાપીવાદિની મેજમજમાં આસકત બનેલો સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી કેમકે ખાવાપીવાદિની પ્રવૃત્તિમાં પડેલાને એ પ્રવૃત્તિમાંથી જ બહાર ન આવવાનું થાય તે પછી શાસ્ત્રાવાસ આદિને સમય જ કયાંથી મળે અને જે કાંઈ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે પણ ખવાપીવાદિમાં મશગુલ બનવાના કારણે નિદ્રાદિ પ્રમાદવશ બનવાથી સ્વાધ્યાયાદિ જીવનમાંથી નીકળી જવાના કારણે ભૂલી જાય છે. ૧૪ પૂર્વધરે પણ ખાવાપીવાદિની પ્રવૃતિમાં પડેલા સ્વાધ્યાયાદિ કરવાનું છોડી દેવાથી ૧૪ પૂર્વનું અપૂર્વજ્ઞાન પણ ભૂલી જાય છે. માટે સમ્યજ્ઞાન ગુણને પ્રાપ્ત કરવા અને ટકાવી રાખવા માટે પણ તપ પદની આરાધના કરવી જીવનમાં ખૂબ જ જરૂરી છે. ખાવાપીવાદિની મેજમજામાં આસકત બનેલ સમ્યગ્દર્શન પદને પ્રાપ્ત કરી શકતે નથી અને પ્રાપ્ત કર્યુ હોય તે તેને ગુમાવી દેતા વાર લગાડતો નથી. સમ્યગ્દશનની પ્રાપ્તિ-સ્થિરતામાં તપદની આરાધના વિશિષ્ટ પ્રકારને ભાગ ભજવે છે. ૯૫ ન કરનાર અને ખાવાપીવાદિ દ્વારા ઈદ્રિય અને મનની મોજ-મજા માણનારને પંચ પરમેષ્ટિમાં તે શું પણ શ્રાવક કે સમ્યગ્દષ્ટિમાં પણ તારિવ રીતે નંબર નથી લાગતે તેનો નંબર એ બધામાંથી બહાર જ રહે છે અને એથી ભયંકર દુખમય દુર્ગતિઓના દુરન્ત સંસારમાં જ તેને ભટકવું પડે છે. માટે ત૫ ગુણ ઘણું જ મહત્વનો છે જીવનમાં અપનાવવા જેવા છે. તપ કરનારાઓ પણ તપ એ ગુણ રૂપ બને એ માટે તપ કે કરવું જોઇએ કે ન કરવો જોઈએ અને શા માટે કરવું જોઈએ અને શા માટે ન કરવું જોઈએ એ સમજવું પણ અત્યંત આવશ્યક છે Page #337 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અ-૧૩ તા. ૨૨-૧૧-૯૪: : ૩૭૫ એના સમજનો સુકૃત સાગર નામના પેથડશાના ચરિત્ર ગ્રન્થમાં સાક્ષીરૂપે આવેલા બે પ્રાકૃત કે સુન્દર ગરજ સારે એવા છે તે આ પ્રમાણે इंदियकसायविजओ जत्थ य पुओववास सीलाई । सो हु तवो कायव्वो कम्मखयट्ठा न अन्नट्ठा ॥१॥ कित्तीइ मच्छरेण व पुआसक्कारवित्तपीडाए । सुबहुं पि तवच्चरणं दुग्ग इगमणं वसाहइ ॥२॥ અથ –જે તપમાં ઇન્દ્રિય-કષાયનો વિજ્ય-પૂજ-ઉપવાસ-શીલ પાલવાનું છે તે તપ પણ કર્મક્ષય માટે જ કરે જોઈએ પણ ધનપુત્રાદિ માટે નહિ. કીતિ મેળવવાની ઈચ્છાએમત્સર વડે-પૂજાવાની ઈરછાથી સત્કાર-સન્માનની ઈચ્છાથી અને ધન મેળવવાની ઈચ્છાથી ઘણા તપનું આચરણ કર્યું હોય તે પણ તે તપ દુર્ગતિ પમનને સાધી આપે છે. પ્રથમ કલેકમાં ઈન્દ્રિય અને કષાના વિજય અરિહંત પરમાત્મા આદિની પૂજા, ઉપવાસ, શીલપાલન સહિત તપ કરવો જોઈએ ત૫માં આમાંનું કાંઈ ન હોય તે તેની કઈ કીંમત જૈન શાસનમાં નથી એ જણાવ્યું સાથે એ પણ જણાવ્યું કે તપ કર્મના ક્ષય માટે જ કરવો જોઈએ પણ ધનાદિ માટે નહી. બીજા લેકમાં ધનાદિ માટે કરેલા ધર્મનું ફળ દુર્ગતિ ગમનની પ્રાતિ બતાવી છે. તપધમ ધનાદિ અન્ય વસ્તુને છોડી માત્ર કર્મક્ષય માટે જ કરવાનું વિધાન આ શ્લેકે કરે છે. જૈન શાસનમાં તપને નિર્જરા તવ રૂપે પ્રરૂપેલું છે. કર્મનિર્જરા બે પ્રકારની બતાવી છે. દેશથી અને સર્વથી, સર્વથી કમરની નિર્જરા એ મોક્ષરૂપ છે સમસ્ત કર્મની આત્મામાંથી નિર્જરા થયે છતે આત્માને મોક્ષની પ્રાપ્તિ થ ય છે સમસ્ત કમની નિર્જરા રૂપ મોક્ષને મેળવવા માટે દેશથી કમ નિર્જરા રૂપ તપ કરવાને છે. થોડી થેડી મંની નિર્જરા તપથી સાધના સાધતા સંપૂર્ણ કમ નિર્જરા રૂપ મોક્ષને પામી શકાય છે. અત્રે તપના ઉપલક્ષણથી બીજા પણ દર્શનથી માંડી યાવત સંયમ સુધીના બધા ધર્મો પણ લઈ શકાય છે કેમકે તપ ધમ જેમ શ્રી અરિહંત પરમાત્માઓએ પ્રરૂપે છે તેમ અન્ય સઘળા ધર્મો પણ અરિહંત પરમાત્માઓએ જ પ્રરૂપ્યા છે. એથી એ નિશ્ચિત થાય છે કે તપાદિ કોઈ પણ ધર્મ-ધન-કીતિ-પૂજા સકારાદિ માટે કરવાનું નથી. પરંતુ સકલ-કમના ક્ષષ ૨૫ મોક્ષ માટે જ કરવાનો છે તે માટે કરેલા ધર્મથે મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ મા ન મળે ત્યાં સુધી આ લોકના સારામાં Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) સારા સુખ સંપત્તિઓ મળે જ. કારણ કે ત પાદિ ધર્મ છેડશક ગ્રંથમાં શુદ્ધિ અને પુષ્ટિ કરનાર કહ્યો છે. શુદ્ધિ એટલે કર્મની નિર્જરા અને એનાથી થતી આત્માની શુદ્ધિ અને પુષ્ટિ એટલે પુણ્યાનુબંધી પુણ્યને બંધ તપાદિ ધર્મથી જેટલી શુદ્ધિ-કર્મ નિર્જરા વધારે થાય તેટલી જ પુણ્યાનુબંધી પુણ્યરૂપ પુષ્ટિ પણ જોરદાર થાય. તેમજ પુણ્યાનુબંધી પુન્યના બંધ રૂપ પુષ્ટિ જોરદાર થાય તે કર્મ નિર્જરા રૂપ શુદ્ધિ પણ જોરદાર થાય. એથી તપાદિ ધર્મ દ્વારા જીવનમાં આપત્તિ-વિદન સંકટ દુઃખે વગેરે ટળે તેમ આલોકપરલેક સંબંધી સુખ-સંપતિ વગેરે મળે અને તે સંસારમાં ફસાવનારી ન બને પરંતુ ધર્મમાં ઉત્તરોત્તર પ્રગતિ કરાવનારી જ બને. તેથી તપાદિ ધર્મને સંસારના સુખ-સંપતિ આદિ માટે કરવાની જરૂર જ રહેતી નથી. છતા જેઓ સંસારના સુખ મ ટે પણ ધર્મ કરાય. સંસારના સુખ માટે ધર્મ ન કરાય તે શું પાપ કરાય ?' આવી પ્રરૂપણ કરનારાઓના આ વાક્ય કેટલા શાસ્ત્ર સિદ્ધાંતથી વેગળા અને વિરૂદ્ધ છે ? એ સારી રીતે સમજી શકાય છે. જેઓ સંસારના સુખ માટે પણ ધર્મ કરાય, આવું બેલનારા આચાર્ય કે સાધુ ખરેખર મુગ્ધ માણસેને મુઢ બનાવનારા તથા બુધ-મેક્ષ માટે ધર્મ થાય તેવી સમજ ધરાવનારા સમજદારને પણ મુઢતા તરફ ઢસડી જનાર બને છે. શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં કેટલેક સ્થાને સર્વ અંગેની સુંદરતા જેનાથી પ્રાપ્ત થાય તે સર્વાગ સુંદર ત૫ જેનાથી રોગને અભાવ થાય તે નીરૂજ-શિખત ૫. જેનાથી શ્રેષ્ઠ આભુષણ પ્રાપ્ત થાય તે પરમ ભુષણ-તપ | ભવિષ્યમાં અભિન્ટ ફલની જેનાથી પ્રાપ્તિ થાય તે આયતિજનક તપ | ભવિષ્યમાં સૌભાગ્યની પ્રાપ્તિ માટે જે ક૬પવૃક્ષ સમાન છે તે સૌભાગ્ય કઃપવૃક્ષ તપ ઈત્યાદિ તપનું નિરૂપણ કર્યું છે તે બધા તપ પણ મિક્ષ માર્ગના સવીકારનું કારણ હોવાથી મેક્ષ માગ છે. આ વાત પણ કેટલાક વિનય એટલે તપને અભ્યાસ કરતા જીવોની અપેક્ષાએ છે કારણ કે કેટલાક જી સ્વાભિવંગ (સાંસારિક સુખાદિ પદાર્થોની આશંસાવાળા) અનુઠાનથી નિરભિવંગ (સાંસારિક સુખાદિના પદાર્થોની આશંસા વગરના અને મેલાની જ એક ઈરછાવાળા) અનુષ્ઠાનને પ્રાપ્ત કરવા બને છે. આથી એમ પણ સમજી શકાય છે કે આ લાકાદિ સંબંધી ફળની આશંસાથી કરાતા તે તે તપે પણ નિરભિમ્પંગ અનુષ્ઠાનના કારણ બનતા હોવાથી તે તે તપની મુગ્ધ જી માટે આવશ્યકતા જણાવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મુગ્ધ જનેના તે તે અનુષ્કાને આશંસા પૂર્વકના હોવા છતાં ક્રમે કરીને શુદ્ધ અનુષ્ઠાનનું કારણ બનતા હોવાથી તે તે મુગ્ધ જીવની અપેક્ષાએ શાસ્ત્રકારોએ બતાવેલા સ્વાભિવંગ અનુષ્ઠાનમાં પણ કઈ દેષ નથી. મુગ્ધ જીવ વાભિવંગ અનુષ્ઠાને તેના પરના બહુમાનની પ્રધાનતાએ કરતા હોવાથી તેમના તે અનુષ્ઠ | નિયાણા રૂપ નથી કારણ કે બે ધીબીજ રહિત એવા કેટલાક જીવને તે તે અનુષ્ઠાનથી શુદ્ધ Page #339 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૧૩ : તા. ૨૨-૧૧-૯૪ : અધ્યવસાયન ચેગે બાધીબીજ પ્રાપ્ત થાય છે અને ભવના વિરાગ ઉદ્ભવે છે, આ રીતની વાસ્તવિકતા હોવા છતાં પંચપરમેષ્ઠિ પદના તૃતીય કે પ'ચમ પદે બેઠેલા પણ તેને મુગ્ધની કક્ષામાંથી પણ ખકાત થઇ ગયા હોય તેવું જાતનુ દ་ન કરાવતા પેાતાના ઉપદેશમાં કે લેખના લખાણમાં જણાવે છે કે-‘સંસારના સુખ માટે પણ ધ થાય. અસારના સુખ માટે ધમ ન થાય તે શુ' પાપ થાય.' આવા આવા (એમના) અનેક ઉપદેશ વાકયે ખરેખર ભદ્રિક જીવાને ભ્રમણામાં નાખનારા જ બને તેવા છે. + ૩૭૭ આવા વાકયા ખરેખર ઉપદેશ વાકયા નથી શાસ્ત્ર ષ્ટિએ ઉસૂત્ર વાકયેા છે કેમકે આવા વાકયાથી સંસાર માની જ પુષ્ટિ થાય છે. જૈન શાસનના સાધુ આદિના ઉપદેશ મેાક્ષ કે મેાક્ષમાર્ગને સમજાવનારા જ હાય પુષ્ટ કરનારા જ હાય. સ સાર માની પુષ્ટિ કરનારા ન હોય. એટલા જ માટે ઉપદેશપદ ગ્રંથના ઉપદેશ પદની વ્યાખ્યા કરતા તેની ટીકામાં આચાર્ય શ્રી મુનિસુન્દર સૂ. મ. ફરમાવે છે કે— उपदेशपदानि - इह सकललोकपुरुषार्थेषु मोक्ष एव प्रधान: पुरुषार्थ इति तस्यैव मतिमतामुपदेष्टुमर्हत्वेन तदुपदेशानां भावत उपदेशत्वमामनन्ति तत उपदेशानां मोक्षमार्ग विषयाणां शिक्षाविशेषाणां पदानि - स्थानानि मनुष्यजन्मदुर्लभत्वादीनि । તેના અર્થ ઃ— લેાકતે વિશે પ્રસિદ્ધ સઘળા પુરુષાર્થોમાં મેાક્ષ એજ પ્રધાન પુરૂષાથ છે એથી એ મોક્ષ પુરૂષા ના જ ઉપદેશ તિમાન (ગીતા') પુરૂષાએ આપવા યાગ્ય છે. એ માક્ષ અને માથા મા ના ઉપદેશને જ વાસ્તવિક ઉપદેશ તીર્થંકર ગણધર ભગવંતા માને છે. તેથી મેક્ષ માગને લગતા શિક્ષા વિશેષ રૂપ ઉપદેશના સ્થાના મનુષ્ય જન્મ દુ ભાદિ છે. આ પાઠમાં મેક્ષ અને મેક્ષમાના ઉપદેશને જ વાસ્તવિક ઉપદેશ રૂપે જ્ઞાનીએ માને છે. આવી શાસ્ત્રની વાતે ચાકખી દીવા જેવી સ્પષ્ટ હાવા છતાં સુગ્ધ કે બુધપણામાંથી બાકાત થયેલા સાધુએ ‘સ'સારના સુખ માટે ધમ થાય.' ઇત્યાદિ સંસાર માનું પોષણ કરનારા ઉપદેશ આપે ા એમજ માનવુ' રહ્યુ` કે-દરીયામાંથી દાવાનલ જ પ્રગટયા. એ ૪ વાનલ કેટલાને ભરખી જશે, કેટલાએ જીવાને ઉન્માર્ગે ચઢાવી ભય કર દુ:ખમય દુતિના સ'સારમાં ભટકાવી જન્મ મરણાદિ દુઃખાના દાવાનલમાં બાલીને ખાખ કરી નાખશે ? સુગ્ધ જીવા પણ આવા સ`સાર સુખ માટે ધમ થાય ઇત્યાદિ સાધુ આચાર્યાદિના વલા સાંભળી એમજ માનતા થઇ જાય કે અમે જે સૌભાગ્ય આરોગ્ય આભુષાદિ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) (સુખ અને સંપત્તિ) માટે ધર્મ કરીએ છીએ તે બરાબર છે. આપણે કરીએ છીએ એમાં સાધુ-આચાર્યાદિની સંમતિ છે એટલે બીચારા મુગ્ધ જીવો પણ સુખ સંપત્તિ આદિ માટેના તપાદિ અનુષ્ઠાને માં જ અટવાયા કરશે. ક્યારે ય પણ મોક્ષ માટેના નિરભિવંગ અનુષ્ઠાનમાં આવવાનું બનશે જ નહીં. અને બુધ (સમજદા૨) માનવ પણ મેક્ષ માટે ધર્મ કરવાનું છોડી દઈ સંસાર માટે ધર્મ કરતે થઈ જશે. માટે ખરેખર આવા સંસાર માર્ગ પે ષક ઉપદેશકના વાકયે મુગ્ધ અને બુધ માણસને મુઢ બનાવનારા છે. જૈન શાસનના સાધુ-આચાર્ય આદિના પ્રયાસે મુગ્ધ જીવોને બુધ (સમજદાર) બનાવવાના જ પ્રયાસે હોવા જોઈએ જેથી એ જ મોક્ષના લક્ષવાળા બનેલા મહામાર્ગની સુંદર સાધના દ્વારા જલદી મોક્ષને પામી જાય. સંસાર માર્ગના પોષક ઉપદેશકના મગજમાં એવી ભ્રમણ પૈદા થવા પામી છે કે જેનેતર દેવી દેવલાઓ પાસે સાંસારિક પદાર્થો માગવા માટે જાય અને તેની ભકિત કરે તેના કરતા અરિહંત પરમાત્મા પાસે માગે અને તે માટે તેમની પૂજા ભક્તિ વગેરે કરે તો એમાં કાંઈ વાંધો નથી. અને આવી ભ્રમણા વ્યાખ્યાન આદિમાં પ્રરૂપી બી જાઓના મગજમાં પણ ભ્રમણ પૈદા કરી નાખે છે પરંતુ આવા વકતા ઉપદેશકેને લૌકિક લેકે ત્તર મિથ્યાત્વના સવરૂપને તથા તેમાં કયું મિથ્યાત્વ વધુ ભયંકર છે એનો ખ્યાલ નથી. અને ખ્યાલ છે તે તેની સામે આંખ આડા કાન કરે છે. કેઈ બાપ એ નથી હો કે મારો દિકર બહાર બજારમાં ગરલ જેવું થડા કાલે મારનારૂં સામાન્ય ઝેર ખાય તેના કરતા ઘરમાં જ ભયંકર ખાતાવેત જ મારનારૂં તાલકુટ ઝેર ખવડાવું. અન્ય દેવી દેવતાઓને માનવા પૂજવા એમાં લૌકિક મિથ્યાત્વનું પાપ લાગે છે જ્યારે પૌગલિક સુખ સંપતિ માટે અરિહંત પરમાત્માને માનવા અને પૂજવા એમાં લેકર મિથ્યાત્વનું પાપ લાગે છે લૌકિક મિથ્યાત્વના પાપ કરતા કેત્તર મિશ્યાનું પાપ વધુ ભયંકર દે. લેકિક મિથ્યાત્વનું પાપ ગરલાદિ સામાન્ય ઝેર જેવું છે. જયારે લે કેત્તર મિશ્યાવનું પાપ તાલકુટ ઝેર જેવું ભયંકર પાપ છે સાચે બાપ તે દીકરાને એમજ સમજાવે કે ઘરમાં પણ ઝેર ન ખવાય અને બહાર બજારમાં ય ઝેર ન ખવાય. બંને ઝેર મારના ૨ જ છે. તેમ જૈન શ સનના સાધુ આચાર્યાદિ એ જ સમજાવે કે અન્ય દેવ દેવલાએને પૂજાવા આદિમાં પા૫ છે તેમ અરિહંત પરમાત્માને ભૌતિક પદાર્થોની ઈરછાથી પૂજવામાં પાપ છે પેલા કરતા આ પાપ વધુ ખરાબ છે માટે બંને પ્રકારના પાપ ન કરાય. પરંતુ એવું ન બોલે કે ભૌતિક પદાર્થો માટે અન્ય દેવી દેવતાઓને પૂજવાદિ માટે ન જાય. એટલા માટે અરિહંત પરમાત્માની ભૌતિક પદાર્થો પ્રાપ્ત કરવા માટે પૂજા-ભકિત કરે એમાં વાંધો નથી. કોઇએ એ ભૂલ કરવા જેવી નથી કે સુકૃત સાગર ચરિત્રના એ બે કલે કે માત્ર Page #341 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧૩ : તા. ૨૨-૧૧-૯૪ : + ૩૭e સાધુને કે વ્રતધારી ઉચ્ચ કેટીના શ્રાવકને આશ્રયીને છે. પરંતુ દરેક તપાદિ ધર્મ કરનાર માટે છે. ગ્રંથકારેને એક જ ઉદ્દેશ હોય છે કે છ અનર્થકારી એવા અર્થકામમાં ન ફસાય. અને તપાદિ ધર્માનુષ્ઠાન કરી કમ ક્ષય કરવા દ્વારા સંસારથી મુકત બની મેક્ષને પામે આ બંને કલેકે પણ પેથડશાના પિતા દેદશાની પત્ની વિજયશ્રીએ કરેલા જ્ઞાન પંચમીની કરેલી અનુપમ કેટીની આરાધનાના ઉપલક્ષામાં કહેલા છે. સિરિ સિરિવાલ કહામાં (શ્રીપાલ મહારાજાના ચરિત્રના) પણ ગૌતમ સ્વામી રાજગૃહિ નગરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સભાને ઉદ્દેશીને જણાવે છે કે ભાવ વિનાનું દાન નિષ્ફળ છે. ભાવ વિનાનું શીલ સિદ્ધિને આપનારૂ બનતું નથી અને ભાવ વિનાને તપ ભવ વિસ્તારનું કારણ બને છે અહિ ભાવ પણ મુછ ત્યાગ-દાનાદિ ધર્મ પ્રત્યે બહુમાન કે મોક્ષની ઈચ્છા રૂપ લેવો જોઈએ. આ વાત પણ ગૌતમ સ્વામી ગણધર મહારાજાએ માત્ર સાધુ કે વ્રતધારી શ્રાવકેને ઉદ્દેશીને જ નથી કરી પણ સર્વસામાન્ય સભાને ઉદ્દેશીને જ કરેલી છે. એમની એ સભામાં સાધુ શ્રાવકાદિ હશે તેમ અન્ય અત્ય૫ કલાના ધર્મને આચારનાર હશે અને કોઈ પણ ધર્મનું આચરણ નહી કરનાર પણ હશે જ. માટે દરેક ભાવિકે તપાદિ જે કાંઈ ધર્મ કરો હેય. તે દામ દુગતિ ગમનને સાધી આપવારે કે ભવ વિસ્તારનું કારણ ન બને એ રીતે જ કરે જોઈએ. આ પ્રભાવકેમાં તપસ્વીને પણ એક શાસન પ્રભાવક કહ્યો છે નિઃસ્વાર્થ ભાવે કે મા લક્ષેથી તપ કરવામાં આવે તે તપ પણ વાસ્તવિક તપ ધર્મ બને છે અને વર્ધમાન તપ-સિદ્ધિત પ, માસક્ષમણદિ તો ખરેખર શાસન શાસનની અપૂર્વ પ્રભાવના કરનારા બને છે. અનેકને બોધી બીજાદિની પ્રાપ્તિ સાથે વિશિષ્ટ પ્રકારના આવા તપ કરવાની પ્રેરણા આપનારા પણ બને છે. તપવી ૨હન પૂ. આચાર્યપ્રવર શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ પણ પોતાના સંયમ જીવન દરમ્યાન અનેકવિધ અન્ય સાધના સાથે આવા અનુપમ કેટીના અનેક તપ કર્યા છે એમના એ તપ ધમની જેટલી અનુમોદના કરીએ ઓછી છે અને એમના જેવા તપદિ વર્મની સાધના આપણું જીવનમાં પણ આવે અને એઓશ્રી આવી સુંદર તપાદિની આરાધના-સાધનાના ફળ રૂપે સમાધિને પામી જીવનને મંગલમય બનાવી રહ્યા છે. તેમ આપણે પણ આપણા જીવનને તપાદિના રંગે રંગીને મંગલમય બનાવીએ એવી અપેક્ષા તેઓશ્રીના તપાદિના ગુણગાન કરવા દ્વારા રાખવી ખરેખર અનિવાર્ય જ છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ એ વ્યની ! K - - - - - - - - - - - -- - સમકિતના સડસઠ બેલની --પૂ. મુનિરાજ શ્રી સજઝાય ઉપર પ્રશ્નોત્તરી - | પ્રશાંતદર્શન વિજયજી મ. KOR (@K2C6-- * ( ભાગ - ૮ ) ( ઢાળ પાંચમી ) સમકિત દૂષણ પરિહરે, તેમાં પહેલી છે શંકા રે. તે જિન વચનમાં મત કરે, જેહને સમ નૃપ રંકા રે. સમકિત...૨૩ કંખા કુમતની વાંછના, બીજુ દૂષણ તજીયે. પામી સુરત પરગડો, કેમ બાઉલ ભજીયે ? સંશય ધર્મના ફલતણે, વિતિગિચ્છા નામે. ત્રીજું દૂષણ પરિહર, જિન શુભ પરિણામે. સમકિત ૦.૨૫ મિથ્થામતિ ગુણ વર્ણને, ટાળો થે દોષ. ઉન્માગિ ઘુણતાં હુવે, ઉન્મારગ પિષ. સમકિત...૨૬ પાંચમે દેષ મિશ્યામતિ પરિચય નવિ કીજે, એમ શુભમતિ અરવિંદની, ભલી વાસના લીજે. સમકિત ૦.૨૭ પ્ર૮-૮૬ દૂષણ કેને કહેવાય ? ઉ–જે ગુણને દૂષિત કરે-મલીન કરે માટે તેને દૂષણ કહેવાય છે. દુષયતિમલિનયતિ સમ્યકત્વમનનેતિ દુષણ દૂષણને અતિચાર પણ કહેવાય છે. પ્ર૭-૮૭ સમ્યકૂવના દૂષણ કેટલા છે? કેમ? ઉ૦-સમ્યક્ત્વના દૂષણ પાંચ છે. સમ્યક્ત્વ ગુણને મલિન દૂષિત કરનારા હોવાથી તેને અતિચાર એટલે કે દૂષણ-દોષ કહેવાય છે. બ૦-૮૮ તે દૂષણના નામ જણાવે. ઉ–શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યા દષ્ટિ પ્રશંસા, મિથ્યાષ્ટિ રસ્તવ અર્થાત . ૦૯ પરિચય. * સી કે Page #343 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧૩ : તા ૨૨-૧૧-૯૪ : ૩૮૧ પ્ર૦-૮૯ પહેલા દૂષણનું સામાન્યથી વરૂપ સમજાવે. ઉ૦. પહેલું શંકા નામનું દૂષણ છે. શ્રી સવજ્ઞ ભગવંતે કહેલાં વચનમાં સંશય કરે તેનું નામ શંકા છે. પ્ર૦-૯૦ શંકા કરનારે શું કરે છે? ઉ૦ -રાજાને રંક સમાન ગણે છે. શ્રી જિનમત શ્રી જિન વચને તે રાજા સમાન છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે. છતાં પણ તેના ઉપર અવિશ્વાસ આવ્યા તેથી તે રંક સમાન માને તેમ કહેવાય. બ૦-૯૧ શંકાનું વિશેષથી સ્વરૂપ સમજાવે. ૩-સંસાર સરિત, શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા–સમજાવેલા અત્યંત ગુઢ ધર્માસિસકાયાદિ પદાર્થોને વિષે- દ્રવ્યને વિષે-મતિની દુર્બળતાના કારણે સારી રીતના નહિ સમજી શકવાથી “શું આમ હોય કે ન હોય તેવા પ્રકારને જે સંશય તેને જ શંકા કહી છે. તે શંકા, દેશથી શંકા અને સવથી શંકા એમ બે પ્રકારની છે. તેમાં દેશથી શંકા તેને કહેવાય છે કે, જીવાજીવાદિ પદાર્થોમાંથી કઈ પણ એક જીવાદિ વિષયક શંકા જેમકે, છ છે. પણ તે જીવ સર્વગત છે કે અસવગત છે? સંપ્રદેશ છે કે અપ્રદેશી છે? આવા પ્રકારની પદાર્થના એક દેશભૂત જે શંકા તેને દેશ શંકા કહેવાય. સવથી શંકા સર્વવિષયરૂપ છે. જેમ કે, ધર્મ છે કે નહિ ? પ્ર૯૨ સંશય-શંકા પેદા થાય ત્યારે શું વિચારવું જોઈએ ? ઉ–ભગવાન શ્રી જિનેશ્વર દેના વચનમાં અવિશ્વાસ થવાથી સંશય-શંકા પેદા થાય છે. પરંતુ આગમના ગહન પદાર્થો જે શ્રદ્ધગમ્ય છે, આપણા જેવા પ્રમાણાકિની પરીક્ષા કરવામાં અપટુ હોવાથી, પણ આપ્ત પુરુષેએ પ્રરૂપેલા હોવાથી તેમાં જરાપણ સંદેહ કરવો યોગ્ય નથી જ. તે પણ મતિની દુબલતા કે મેહની પરવશતા, આદિના કારણે કદાચ તેમાં સંશય-શંકા થઈ જાય તે પણ વિચારવું કે 'कत्थइ मइदुब्बल्लेण तविहायरियविरहओ बावि । नेयगहणत्तणेण य नाणावरणोदयेणं च ॥१॥ हेऊदाहरणासंभवे य सइ सुठ्ठ जं न बुज्झेज्जा । सव्वन्नुमयमवितहं तहा वि तं चितए मइमं ।।२।। अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जुगप्पवरा । जिअरागदोसमोहा य नन्नहावाइणो तेणं ॥३॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) કયારેક મતિની દુર્ગંલતાથી કે તેવા પ્રકારના સુવિહિત-માર્ગસ્થ આશ્રય ભગ વ'તના વિરહથી, જ્ઞેય પદાર્થીના ગહનપણાને કારણે અને જ્ઞાનાવરણીયના ઉદયના કારણે પણ, હેતુ-દૃષ્ટાન્ત આદિ સંભવ હાવા છતાં પણ જે પદાર્થા સારી રીતના ન સમજાય તે પણ બુદ્ધિશાલી પુરુષ સર્વજ્ઞમતને અવિતથ-સાચે જ -માને. કેમકે, ઉપકાર નહિં કરવા છતાં પણ ખીજાતા ઉપર અનુગ્રહ કરવામાં જ તત્પર, યુગમાં વર, જીતી લીધા છે રાગ-દ્વેષ અને મેહને જેમણે એવા શ્રી જિનેશ્વરદેવે-તે કારણથી અન્યથાવાદી હેાતા જ નથી અર્થાત્ યથા વાઢી જ હોય છે. પ્ર૦-૯૩ ખીજા દૂષણનુ' સામાન્યથી સ્વરૂપ સમજાવો. ઉ॰ ખીજુ કાંક્ષા નામનુ દૂષણ છે. અન્ય અન્ય ઇના એટલે ધર્માર્ન, જે ઈચ્છા તેનું નામ કાંક્ષા છે. અર્થાત્ કુમતની ઈચ્છા તેનુ નામ કાંક્ષા છે. પ્ર૦-૯૪ તેમાં કયુ. દષ્ટાંત સમજાવ્યુ.. છે ? ઉ-સુરતરુને પામીને બાવળની ઇચ્છા કાણુ કરે ? પ્ર૦-૯૫ તેના ઉપનય શા થયા ? ૩૮૨ : ઉ॰ શ્રી જિનમત તે સુરતરૂ સમાન છે, કુમતે તે બાવળ સમાન છે. કલ્પવૃક્ષને ત્યજીને ખાવળનું સેવન કરનારા-ખાવળને ઇચ્છનારા જેમ મુરખ ગણાય તેવા તે ગણાય. પ્ર૦-૯૬ કાંક્ષાનું વિશેષથી સ્વરૂપ સમજાવા. ઉ॰ અન્ય અન્ય દર્શન-ધર્માની જે ઇચ્છા તેનુ નામ કાંક્ષા કહી છે. તે કાંક્ષા પણ સવિષયક અને દેશ વિષયક એમ બે પ્રકારે છે. તેમાં સર્વ વિષયક કાંક્ષા બધા પાંખડી ધર્માની કચ્છ રૂપ છે જેમ કે, પરિવ્રાજક-ભૌતિક-બ્રાહ્મણ આદિ વિષય સુખમાં મગ્નખની પરલેાકના સુખ માટે પ્રયત્ન કરે છે માટે તે અધા ધર્માં સરા છે. દેશ વિષયક કાંક્ષા કોઈપણ એક ઇન-મત વિષયક છે. જેમ કે, ખાવું-પીવુ મજેથી સૂવુ' તે રીતના સુખે સુખે જરાપણ કલેશ પામ્યા વિના ધમ કરવાના ભગવાન બુધ્ધ ભિક્ષુએને ધર્મ ઉપદેશ્યા છે માટે તે ધમ સારા છે. 'मृद्वी शय्या प्रातरुत्थाय पेया, भक्तं मध्ये पानकं चापराहणे । द्राक्षा खण्डं शर्करा चार्धरात्र मोक्षश्चान्ते शाक्यसिंन दृष्टः ॥ ' પ્ર૦-૯૭ કાંક્ષાને દોષ કેમ કહ્યો છે ? -આ કાંક્ષા પણ પરમાથ થી ભગવાન શ્રી વચના ઉપર અવિશ્વાસરૂપ હેાવાથી, સમ્યકૃત્વને મલીન જિનેશ્વરદેવાએ પ્રરૂપેલ આગમ કરનાર હોવાથી દોષરૂપ છે. (ક્રમશ') Page #345 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපප ક ખાટું ને લગાડતા હે ને જે –શ્રી ભદ્રંભદ્ર පපපපපපපපපපපපපපපපපපපපපා કક્કા-પુરાણેભ્યો નમ: બળેલા કાગડા પડેલા જોયા તેમાંના જુવાઅરે ! મને તદ્દન પાકક યાદ છે. તમને નીયાઓ કહે કે-આનું માંસ જ ખાઈ જઈએ. વિસવાસ તે બેસતો હેયને તે હાલારદેશો- પણ વડીલેને આ ગમ્યુ નહિ. એટલે કીધું દ્વા૨કના ઝળહળતી પાટ પરંપરાના પટ્ટધર કે-શાસ્ત્રમાં માંસ ભક્ષણની ના છે. એટલે શાસનની ધગધગતી ધગશના ધણી, પડછંદ જુવાનીયા કહે- પણ કાગડાના માંસ ભક્ષણની દેહધારી પૂ.આકે. શ્રી જિનેન્દ્રસૂરી મ.સા.ને હા છે. આ રહ્યો તેને શાસ્ત્ર પાઠ. ક... ખ જ પૂછી જોજે બસ. ગ..ઘ..૩ ક એટલે કાગડા, ખ એટલે ' અરે ! એ હોય તે આ પણ આ ખ વ ગ એટલે ગળુ મરડીને, ઘ એટલે ઘણા અમદાવાદના પછીયાની પોળના ટ્રસ્ટીઓને ઘણા એટલે ડ શરીરની જેવા. પૂછી જોજે બસ. આ શાસ્ત્ર પાઠથી વડીલે થડા મૂઝાયા. અને આમ છતાંય વિશ્વાસ ન બેસે પણ તેમણે ય થોડીજ વારમાં શાસ્ત્ર પાઠ મને ખુદને પૂછી જોજે. ફરીથી, ઉલટ તપાસ સાથે જ વાત કરી. અને કીધું કે ત–થકરીને. અરે ! તમારા સોગંદ ખવડાવીને --ન આ શાસ્ત્ર પાઠ કહે છે કે-ત,થ મને પૂછજો બસ. અરે ! ઠંડા બરફની પાટ એટલે તથાપિ તે પણ દુધ એટલે દધ– ઉપર (ઉનાળો છે એટલે નહિ હ) સુવાડીને દાઝેલા (બળેલા), ન એટલે નહિ ખાવા. તમ તમારે પૂછશે..ને. આમ આ શાસ્ત્ર પાઠથી જુવાનીયાઓ કાગપણ શું છે ? ઈ તે ફાટ મેઢામાંથી ડાનું માંસ ખાવા જતા અટકી ગયા.” તમારે મને શું પૂછવાનું એ ય મારે બેલે ભદ્રંભદ્ર પ્રેમીઓ ! આ વાર્તા તમને યાદ કરાવવાનું ? વાહ ! કંઈ નહિ. ન કેવી કેમેડી છે ? આચાર્ય ભગવંત પણ સારૂ, ચાલ, આવું પૂછજો કે-પૂ.આ.દે. શ્રી કેવું કેમેડી સાથે ધારદાર–સચેટ બોધપાઠ જિનેન્દ્રસૂરી. મહારાજ સાહેબે આવી વાર્તા * ભણાવે છે તે ખબર પડીને ? કહેલી ? હવે પાછા તમે કહેશો કે–પણ વાર્તા બસ હું આ વાર્તાની વાત કરતે હતે. તે કહે. સાંભળો ત્યારે. ખરેખર જેણે આ સાંભળી હોય તેને તમે તે આચાર્ય ભગવંતે એવા ભાવની પૂછી જોજે. કે વાર્તા એ આચાર્ય ભગવંતે વાર્તા કહેલી કે એક વખત ૧૦-૧૫ જણ જ કહેલી છે ને ? ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ હું તે ખાલી એટલું જ વિચારું છું કે જતાં હતા. રસ્તામાં ભૂખ્યા થયા. થોડેક દૂર આ વાર્તા તેઓશ્રીએ શા માટે કહી હશે ? Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) સાલે બોમ્બ જે કઈ બોમ્બ ધડાકે એય શીખવી હોય તે આ આચાર્ય ભગવંતના જૈન શાસનમાં ? થયે હેય એ શકય નથી માત્ર ઓછામાં ઓછા પાંચ જ વ્યાખ્યાને લાગત. જેનો તે લગનના ય વરઘોડામાં સાંભળો.] ફટાકડા ને ફેડે. (દિવાળીની વાત જુદી છે સ્વીકાર અને સમાલોચના હીરા અને આગ હવે, બધાની હારે હારે રહેવું તે પડે ને? અંદરથી અલિપ્ત હોઈએ એટલે ચાલે.) સેન પ્રશ્ન-કર્તા પૂ. પં. શ્રી શુભાશીલ. સાલું વાર્તા કથનનું કારણ નથી મળતું બત ગણિવર ગુર્જરનુવાદ પૂ. આ. શ્રી વિજય તમને કોઈને કારણું ખબર હોય તો ભદ્ર. કુમુદ સૂરીશ્વરજી મ સંપૂ.આ. શ્રી વિજય. ભદ્રના સરનામે મેકલો ને. રૂબરૂ આવશો રાજશેખરસૂરીશ્વરજી મ. પ્રકાશ શ્રી લંડ તે ય ચાલશે. ૫ ઉપવાસ કર્યો હોય તે જૈન કમ્ સંધ ઝવેર રોડ બઇ ડેમી આવશે તે મને ખૂબ અ.નંદ થશે. (ખવ. - ૮ પેજ ૨૮૮ પેજ મુલ્ય રૂ. ૫) ડાવવું ન પડે એટલે તે છે આ તે કેનન એ અતિ ઉપયોગી ગ્રન્થ છે સંઘની આરાધના આદિમાં તેના સમાધાનમાં તપસ્વીના પગલા મારે ઘેર કયાંથી ?) આગવું સ્થાન છે. ૫.પૂ.આ ભ. શ્રી વિજય તમે મને એવી સલાહ દેવા નો આવતા સેનસૂરીશ્વરજી મહારાજાએ આ સમાધાને કે-વાર્તાનું કારણ તમે જ આચાર્ય ભ.ને આપ્યા છે અને તેનું સંકલન પૂ.પં. શ્રી પૂછી લે ને ? કેમ કે આ તે એક કોયડે શુભ વિજયજી ગણિવર કર્યું છે. આ ગ્રંથ કે'વાય. જવાબ તે આપણે જ શોધવાને અલભ્ય હતું તે સંપાદક પૂ. શ્રીએ અને હેય ને? (હું પૂછવાની ના મારૂ અજ્ઞાનનું પ્રકાશકે તે અંગે જે પ્રયત્ન કર્યો તે સફળ પ્રાગટય થઈ જાય એટલે નથી પાડતો હો છે દરેક સાધુ સાધવજીએ અને શ્રાવક પાછા. જોજે.) શ્રાવિકા એ ખાસ મનન કરવા યોગ્ય ગ્રંથ છે. ધ્રુમપાન મહાપુન્ય ગેટે ગોટે ગૌદાન આ ધૂમ્રપુરાણને વેદ જેટલું જ પ્રમાણ પ્રોપર મુંબઈમાં ભૂત માનનારા મારી જેવા ભદ્રંભદ્ર માટે જૈનશાસન-શ્રી મહાવીર શાસન તથા તો આ વાર્તાકથન નહિ કર્યું હોય ને ? હર્ષ પુ પામૃત જૈન ગ્રંથમાલ અંગે .. તે તો પછી અહે કષ્ટમ...! અહે રકમ ભરવાનું સ્થળ સંકટમ્ ! અહો ફસામણમ્ શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ [તા.ક-સરળ, અને ગમે તેવા ગંભી. આશીષ કર્પોરેશન ૨૩-૩૧ બેટાવાલા રની ગંભીરતા સામે ચેલેંજ ફેંકીને હસતા બિંદડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ કરી દેનારી ભાષા વડે જડ મૂળમાંથી કટા- ફોન :- ૨૦૬૧૫૮૫૪ ૨૦ ૧૪૮૨૯ ક્ષના બાણેથી શાસનની સળગતી સમસ્યાને , ઘર - ૫૧૩૨૨૨૩ હચમચાવી દેવાની સુપર ફાસ્ટ પદ્ધતિ (બપોરે ર થી સાંજે ૮ વાગ્યા સુધી) Page #347 -------------------------------------------------------------------------- ________________ [ ટાઈટલ નું ચાલુ ] છે. પણ આજે શીર્ષાસન એવું થયું છે કે જેમાં સંતેષ જોઈએ તેમાં અસંતોષ જીવતે જાગતે છે અને જેમાં અસંતોષી બનવું તેમાં સંતોષની તૃપ્તિને અમૃત ઓડકાર ખાઈએ છે પછી માનવ જે માનવ હેવાન બને તેમાં વાંક કોને ! અને જગત અધઃપાતના માગે જાય તેમાં પણ નવાઈ નથી ! માટે છે માનવ ! જે તારે સાચા માનવ તરીકે જીવવું તે માણસાઈને દીપાવનાર ગુણોને મેળવવા પ્રયત્ન કરે તે આ માનવજન્મને સાર્થક કરીશ ! બાકી જે પશુતાનું આચરણ કરી તે અહીંથી તારે પશુ પણ થવું પડે-દુ:ખના ગર્તામાં ગબડવું પડશે. ઉપકારી પરમર્ષિ હિતેષીઓ તે રસ્તે બતાવે છે. તારે અધઃપતનના માર્ગે જવું કે આત્મોન્નતિના માર્ગે ડગ ભરવા જાતે જ વિચાર કરી લે ! શ્રી શાન્તિનાધાય નમ: પૂ. લબ્ધિભુવનતિલક ભદ્રકર ગુરૂભ્ય નમ: કાર તીર્થ ભદ્રકરનગર ખાત મુહૂત ઉત્સવ ત્થા પૂ. મુનિ વિજયસેનવિજય મ. ગણપદ પ્રદાન ઉત્સવ ૦ આશિષ–પૂ. લબ્ધિ ભુવનતિલક કૃપા પ્રાપ્ત પૂ. શ્રાવસ્તિ તીર્થોધ્ધારક આ. શ્રી ભદ્રંકર સૂ. મહારાજ .આ. શ્રી અરૂણપ્રભસૂરિ મ. ૦ પ્રેરણ-પૂ. આ. શ્રી વીરસેનસૂરિજી મહારાજ સા. નિશ્રા-પૂ. છાણી ભૂષણ આ. શ્રી પુણ્યાનંદ સૂરિ.જીમ, પૂ. તપસ્વી આ. શ્રી વરિષેણસૂરિ મ. પ્રવચનકાર મુનિ મહાસેન વિજયમ. ઠા. ૮ છાણના આર્યાવૃદ. ૦ નિમિત્ત-પૂ. મુનિ વિનયસેન વિ.મ. ગણપદવી સમારોહ ત્થા ઉકાર તીર્થના જિના લય ગુરૂમંદિર ઉપાશ્રય ધર્મશાળા ભોજનશાળા ક૯૫ સૂત્રમંદિર ૯૮ પુત્ર પ્રતિબંધ મંદિર ખાત મુહૂર્ત વિદ્યાન કાર તીર્થદર્શન બુકને પ્રકાશન વિધિ વિગેરે. ૦ સકલ સંઘની નવકારશી થશે. ૦ અતિથી-નરહરિ અમીન ગુજરાત રાજય નાયબ પ્રધાન શ્રી શ્રેણકભાઈ કસ્તુરભાઈ લાલભાઈ અમદાવાદ ૦ સમય-૪-૧૨-૯૪ ૨વિવાર સવારે ૮ વાગે. ૦ સ્થળ : છાણથી ૯ કિ. મી. ૭ કિ. મી. પિ. પદમલા ગામ પાસે ભદ્રંકર નગર હાઈવે રેડ પર. 0 કાર જૈન તીર્થ ભદ્રકરનગર તીથ કટિ છાણી છાણી ૩૨૦ વર્ષ પ્રાચીન શાંતિનાથ પ્રભુના, જિનાલય પ્રતિષ્ઠાને શતાબ્દી ઉત્સવ મહા વદ-૬ ના પૂજની નિશ્રામાં ઉજવાશે. છાણી ૧૧ આચાર્યશ્રીઓ, ૧૪૦ પૂજા સાધુ સાવી મ.ની જન્મભૂમિ છેઅત્રે ૫, જિનાલય જ્ઞાન મંદિર આયંબિલખાતા, પાઠશાળા સુંદર છે દર્શનનો લાભ લે. ૦ ૦ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને શાસન (અઠવાડિક) થી મહાવીર જૈન યાકના વેર, અr, Regd.No. G. SETV 84 ¥රදරද පපපපපපපපපපපපප8 - (HT TO I કરા DENT TO * * - FULL A - રવ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મગજ ૦ ૦ 100000000000000000000000* ૦ 1 ૦ ધન સુખના લેભી મોટે ભાગે પાપી જ હોય. 0 ૦ જગતને દુખ જોઈતું નથી પણ પાપ છોડવું નથી; સુખ જોઈએ છે પણ ધર્મ 1 કર નથી. જે જીવો પાપથી દુખ ન સમજે, તેઓ કદિ પાપથી પાછા ફરી શકે નહિ. ૦ પૈસે અને પૈસાથી મળતાં સુખને જે પાપ ન માને તે કદિ પાપથી બચી શકે નહિ. તે ૦ જેને પાપનો ભય નથી અને ધર્મનો લેભ નથી તે માનવ માનવ નથી. 0 ધર્મનો જ લેભી અને પાપને ભીરૂ વ દુઃખમાં ય સુખી હેય; બાકી બધા સુખમાં છે - ય દુઃખી હોય. ૦ સાચા-ખોટાનો વિવેક કરતા શીખવે તેનું નામ શ્રી વીતરાગદેવના શાસનની 0 દેશના છે. ૦ સારા બનવા માટે ધર્મ છે-સારા દેખાવા માટે નહિ, સારા દેખાવા માટે ધર્મ તે 0 ધર્મ નથી પણ અધર્મ છે. 0 ૦ રાગ દ્વેષના અભાવમાં જે સુખ છે તે રાગ દ્વેષની સાથે રહેવામાં નથી. 0 , હવે આપણે સંસારમાં વસનારા નથી પણ સંસારના મહેમાન છીએ. સંસાર આગ્રહ 0 0 કરે તે પણ આપણી રહેવાની ઈચ્છા નથી. છે . સંસારમાં રહેવાનું મન ન હોય, ઝટ મેણામાં જવાનું મન હોય તે બ પુણ્ય છે 0 પુણ્યાનુબંધી છે. 0 ૦ દુનિયાની સારામાં સારી ચીજ પર પ્રેમ થાય છે તે વખતે થાય કે આ ડું છે 0 છે તે તમારે અધ્યવસાય સારે અને અમને થાય કે લુંટાઈ જઇશું તે અમારો 1 & અધ્યવસાય સારે. ooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને પઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦ Page #349 -------------------------------------------------------------------------- ________________ ગમૂરિ થીerગર. नमा चउविसाए तित्थ्यराणं શાસન અને સિદ્ધાન્તા રૂમમાડું. મહાવીર-પનવસાmi, o રક્ષા તથા પ્રચા૨નું પત્ર- मा. श्री कैलाससागर सूरि ज्ञानमदिर श्री महावीर जैन आराधना केन्द्र, कोबा. જિ. ||ધીનાર, પિન-332009. સંસારમાં કશું નિશ્ચિત નથી कि नास्ति मरणं तस्मिन्शरणं વારિત શ્વિન ! किनानित्याश्च संयोगा निश्चिन्तैः 1 થીયતે થન ? | Ron આ સંસારમાં મૃત્યુ કેને નથી, તથા શરણે જ થા લાયક કેણુ છે અને સ્ત્રીપુત્ર-પરિવાર-ધનાદિ સગો અનિત્ય છે તે નિશ્ચિતપણે કેમ રહેવાય ? એઠવાડક es શ્રી જન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજ્ય પ્લોટ, 'જામનગર (સૌરાષ્ટ્ર) IND1A PIN- 361005 Page #350 -------------------------------------------------------------------------- ________________ -પ્રજ્ઞાંગ यत्नेन पापानि समाचरन्ति, धर्म प्रसङ्गादपि नाचरन्ति । आश्चर्यमेतद्धि मनुष्यलोके, क्षीरं परित्यज्य विषं पिबन्ति ।। એકાન્ત હિતવત્સલ ઉપકારી પરમર્ષિઓ એ ભવ્યાત્માઓના હિતને માટે વિન્ન ભિન્ન છે. પ્રકારે ઉપદેશ ફરમાવ્યા છે. દદીના દઈને બરાબર જાણી પછી તેની દવા કરવા માં આવે તે દઈ નિર્મૂળ થયા વિના રહેતું નથી અને આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. તેમ છે સંસાર રોગથી પીડાતા સઘળા ય સંસારીઓનું નિદાન મહાપુરુષોએ બહુજ સારી રીતના હું કર્યું છે. પણ રોગીને હું રોગી છું તેમ ભાન થાય તે તે નિરોગી થવા મહે ત કરે. છે પણ જે રેગીને હું રોગી જ નથી, નિરોગી છું તે ક્યાંથી મહેનત કરે તેવા ૫૨ ખુદ છે # ધનવંતરી પણ કઈ રીતના કામિયાબ નીવડે ? સંસારનું સર્જન શાથી છે તેનું સચોટ નિદાન કરતાં એક પરમર્ષિ ફરમાવી રહ્યા છે છે કે-“જગતના જ પાપ પ્રયત્નપૂર્વક આચરે છે અને ધર્મ અવસરે પણ કરતા નથી. ખરેખર મનુષ્યલોકનું આ એક મહાન આશ્ચર્ય છે કે-દૂધને ત્યાગ કરીને વિષપાન કરે છે.” આ વાત સર્વોગે સત્ય છે. જગતના સઘળા ય છે ધાયું" કાલ્પનિક સુખ મેળછે વવા અને દુઃખથી મુકત થવા પાપનું આસેવન કરે છે, છતાં પણ ધાયું સુખ કેટલાને મળે અને કેટલાં દુઃખથી મુકત થયા તે સારી રીતના જાણવા-સમજવા છતાં પાપથી પીછે 8 હઠ કરનારા કે'ક જ મળે ! પાપથી નહિ ડરનારા સ ચા ભાવે ધર્મ કરે તેતે આ ભવિત છે છે. પરંતુ અવસરે–પર્વાદિ દિવસોમાં પણ ધર્મ કરનાર બહુ જ જૂજ જ મળે. ‘દુઃખ પાપથી જ અને સુખ ધર્મથી જ આ સર્વ આસ્તિક દર્શન સંમત છે છે સનાતન સત્ય હોવા છતાં પણ પાપ નહિ કરનારા અને ધર્મ જ કરનારા પણ જ્યારે ? 6 અહ૫ જીવ મળે ત્યારે હિતૈષી મહાત્માના મુખમાંથી કારૂણ્યબુદ્ધિથી સ્વાભાવિક શબ્દ છે | સરી પડે કે તે તેવા લોકે અમૃત સમાન ક્ષીર-દૂધનો ત્યાગ કરીને વિષપાન કરે છે. તે ન જાણી જોઈને અમૃતકુંભ ઢળીને આકંઠ વિષપાન કરનારની ઉપમાને પામે તેમાં નવાઈ ! છે નથી. મહર્ષિ કાંઈ તેને શાપ નથી આપતા પણ મૂરિષ્ઠત ચેતનાને જાગૃત બનાવવા કહે છે છે છે કે-ભાઈ ! સુખ જોઈએ છે અને દુ:ખ નથી જોઇતું તે દુઃખના માર્ગને ત્યાગ કર ! (અનુ. ટાઈટલ ૩ ઉ૫૨) Page #351 -------------------------------------------------------------------------- ________________ wા ઈનપુર , પણ wારક પૂજા વિજયસૂરીજી મહારાજની છે જ N, ઘેર # સુજજ #જ #જો શ્રદ્ધા રજા જ પ્રકાર જી સંત્રીએ પ્રેમદ મેઘજી ગુઢ ન હતી અઠવાડિક . હેક્રેન્દ્રકુમાર જજ,જલાલ we (૪જકોટ). સુરેશચંદ્ર કીરચંદ શેઠ વઢવ૮) ''WE'ઝાઝા વિZT ૪. શિmય ૩ મg a પાનાચંદ દક્ષ2 (કાજ જ8) વર્ષ ૭] ૨૦૫૧ કારતક વદ-૧૧ મંગળવાર તા. ૨૯-૧૧-૯૪ [અંક-૧૪ – અધ્યાત્મભાવને પામવાના ગુણે : -પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! છે પ્રવચન-બીજું (ગતાંકથી ચાલુ) આજે ઘણી ખરાબી થઈ છે. તેનાથી આપણે બચવું છે. શાસ્ત્ર જેમ સંસારના સુખ છે તે માટે ધર્મ કરવાની ના કહી છે તેમ માન-પાનાદિ માટે પણ ધર્મ કરવાની મના કરી { છે. માન-પાનાદિ માટે ધર્મ કરે તે ધમી કહેવાય? આપણે જે સુખ જોઈએ છે તે સંસારની કઈ ગતિમાં છે? સંસારના સુખમાં જ મઝા આવે, લહેર આવે તે દુર્ગતિમાં છે { જ જવું પડે-તેવી ય શ્રદ્ધા છે ? સગતિમાં જવું હોય તે સંસારના સુખમાં મઝા ન { આવવી જોઈએ, ધર્મમાં જ મઝા આવવી જોઈએ, જે કાંઈ કષ્ટ આવે તે મથી ભોગ- ૨ | વવાની તૈયારી જોઈએ. છે આજે ભણેલા જેટલાં પાપ કરે છે તેટલા પાપ માટે ભાગે અભણ નથી કરતા! તમે ? 4 જેમાં મઝા કરો છો તે બધામાં પાપ છે તેમ લાગે છે? ભગવાને જે ધર્મ બતાવ્યો { છે તે એ નિર્દોષ અને નિરવ છે કે તેમાં જરા પણ પાપ ન લાગે. સંસારમાં 1 રહે તે તે ઘમ થાય નહિ માટે આ સંસાર છોડવાને છે તે પણ હયાથી. જેટલાં કષ્ટ સંસારના સુખ માટે વેઠે છે તેના કરતા પણ વધારે કષ્ટ ધર્મ માટે વેઠતા થાવ તેમ કરવું . તે જે સુખ જોઈએ છે તે મળશે. આત્માને સુંદર બનાવે છે ને ? શરીરને શણગારવું છે કે આત્માને શણગાર 5 છે? શરીરનો માલીક આત્મા છે ને ? શરીર સારું બનાવવું છે કે આત્માને સારે બના| વ છે ? શરીર સારું બનાવે અને આત્મા ભૂડે બને તે ચાલે ? આ શરીર તે ભૂંડું оооооооо ક Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ : .: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. શરીર માટે જ ઘણું પાપ થાય છે. જે આત્માએ સમજી જાય છે તેઓ આ શરીર છે માટે પા૫ નથી કરતા. “આ શરીર તે ગધેડાની જાત છે. આત્માનું મેટામ મે ટુ બંધન | છે. તેને જરા પણ પિષવાનું નથી. તેને આપવાનું છે ડું અને તેની પાસે કામ ઘણું છે લેવાનું છે. તેને નવરું પણ રાખવા જેવું નથી. તે આત્માનું ભલું કરવાનું મન થશે. આત્માનું ભલું કરવાની જેને ઈચ્છા થાય તેનું નામ જ અધ્યાત્મ છે ! આત્માનું છું કે ભાન થયું છે ? જે સુખ આપણે જોઈએ છે તે આ સંસારમાં નથી પણ મોક્ષમાં જ છે –આવી શ્રદ્ધા છે કે તેમાં ય હજી શંકા છે ?' આપણે જે સુખ જોઈએ છે તે આ છે સંસારમાં નથી પણ છે ખરૂં-આવી જે ઈચ્છા થાય તે જ મોક્ષની શ્રધાને નમૂનો છે. એકવાર આ શ્રધા થઈ જાય તે સંસારના સુખ માટે જે કષ્ટ વેઠું તેના કરતાંય વધારે છે કષ્ટ ધર્મ માટે વેઠું તે જ કલ્યાણ થાય-તેમ આપોઆપ સમજાઈ જશે. બાકી હું ગમે ? તેટલી રાડ પાડીશ તે ય નહિ સમજાય ! ભગવાનને ધર્મ પામ હશે- કરે હશે તે છે મઝેથી કષ્ટ વેઠવી પડશે. કષ્ટ ભગવ્યા વિના સાચે ધર્મ આજ્ઞા મુજબને થાય જ નહિ. પૈસા અને પૈસાથી મળતું સુખ ભોગવવા કષ્ટ વેઠે અને ધર્મ માટે તે ઇ કટ વેઠવાનું નહિ, સુખે સુખે ધર્મ થાય તે કરવાને” આમ માને તે બધા ધર્મ પામવા માટે ? છે ય લાયક નથી. ધમ પામવા માટે જે ગુણ જોઈએ તે સમજાવવા છે, તે પહેલાં પાયાની વાત હયામાં લખી લો કે-આપણે જે સુખ જોઇએ તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. તે આપણને આ સંસાર ગમે છે કે, મેક્ષ ગમે છે? સંસાર માટે મહેનત કરવી છે કે મોક્ષ માટે મહેનત કરવી છે ? સંસારના સુખ માટે ? જેટલી મહેનત કરે તે પાપ છે. પૈસા માટે જેટલી મહેનત કરે તે ય ૫ ૫ છે. મોક્ષ ! માટે મહેનત કરે તે ધર્મ છે. આત્માના હિતની જ ઈચ્છા આત્માને મેક્ષે મોકલવાની ઇચ્છા તેનું # નામ જ અધ્યાત્મ છે. આવી ઇચ્છાવાળે જીવ શરીરને સેવક ન હોય, આત્માને જ છે સેવક હોય. તે જે કાંઈ પ્રવૃત્તિ કરે તે આત્માના ઉધાર માટે જ કરે. અધ્યાત્મ પામવાને પહેલો ગુણ છે-કલ્યાણ મિત્રને વેગ. કલ્યાણ મિત્રની સેબત. શું કરવાની છે. તે માટે તમારે તમારૂં જે વર્તન ઉધું છે તે સીધું કરવું પડશે-સુધારવું 8 પડશે. મેક્ષ કેને જોઈએ ? આત્માને સુધારે હોય તેને, આત્માને બગાડો હોય તેને ધર્મ પણ ગમે નહિ. આત્માને બગાડનાર અકલ્યાણ મિત્ર છે. આત્માને સુધારે હોય છે આ તે કેની સાથે સંબંધ રખાય ? સારા સાથે જ સંબંધ રખાય. જેની તેની સાથે બેસાય છે નહિ, વાત-ચીત થાય નહિ, સંબંધ રખાય નહિ. આજે તમારે એવા એવા સાથે સંબંધ Page #353 -------------------------------------------------------------------------- ________________ - - - - વર્ષ ૭ : અંક ૧૪ : તા. ૨૯-૧૧-૯૪ : - છે છે કે જેનું વર્ણન પણ ન થાય. જેનું નામ પણ દેવા જેવું નથી, જેનું મોટું પણ છે જોવા જેવું નથી તેને ય પગે લાગો છો.” આ શું બરાબર છે ? ધમી ડાહ્યા-સમજ હોય. તેમ જોઈને સમજદાર સુખીનું ય માથું નમી જાય. તે ન છે કહે કે ભલે ગરીબ છે પણ ધર્માત્મા છે. મારી ય શરમમાં નહિ આવે. આત્માને સુધારવાનું મન છે ને? આત્મા કયારે સુધરે ? મે માટે ધર્મ કરે ? છે તે. તે માટે સાધુપણું જ જોઈએ છે, બંગલા-બગીચાદિ કશું જોઇતું નથી. સાધુપણું છે છે કોને મળે? દુનિયાની બધી સુખ-સામગ્રી હયાથી છેડે તેને. ધમ માટે બધાં જ કષ્ટ મઝેથી વેઠવાની ઇચ્છા થાય તે બધા અધ્યાતેમની ભાવનાવાળા કહેવાય. આત્માનું કલ્યાણ કરવું છે કે શરીરનું કલ્યાણ કરવું છે ? શરીર તે અહીં જ સળગી જવાનું છે. અનતા શરીર લીધા અને મૂક્યાં. પણ આત્મા મરવાને નથી, કદી મરતો નથી, સદા રહેવાને છે. તે આત્માનું કલ્યાણ કરવાનું, મન થાય તો ગુણ આવે. તેમાં પહેલો ગુણ કલ્યાણ મિત્રને સંગ નામને છે. તે છે મેળવવા શું કરવું તે હવે પછી– : સ્વીકાર અને સમાલોચના : આચાર્યપદ ગુણ ગરિમા યાને પ્રેરક પરિચય-સંકલન-પૂ. મુ. શ્રી રત્ન વિજયજી મ. સંપાદક પૂ. મુ. શ્રી ધર્મતિલકવિજયજી મ. પ્રકાશક-મહેતા પુનમચંદ 8 દીપચંદ પરિવાર. ૭૮ એસ. વી. રેડ, અરિહંત એપાર્ટમેન્ટ, બીજો માળ, ઇરલા, છે છે મુંબઈ-પ૬, ક્ર. ૧૦ પેજ ૧૧૨ પેજ મુલ્ય રૂ. ૧ પૂ. આ. શ્રી વિજયનરચંદ્રસૂરી- . શ્વરજી મ. ની આચાર્યપદવી નિમિતે તેમના જીવન કવન આ પુસ્તિકામાં આલેખાયું છે ! છે સાથે આચાર્યપદની વિશેષતા ગુણે ગરિમા વિ.નું આલેખન થયું છે પદવી પ્રસંગે મળેલ છે શુભેચ્છાઓ તથા પાટ પરંપરા દર્શાવેલ છે. પ્રાકૃત વિજ્ઞાન પાઠશાળા-સરલ સુબેધિકા–સંકલનકાર-પૂ. મુ. શ્રી લાવ્યચંદ્ર 8 તે વિજયજી મ. પ્રકાશક-શ્રી કાળુશીની પોળ પંચ ટ્રસ્ટ કાળુશીની પળ, કાલુપુર, અમદા વાદ-૧ ડેમી ૮ પેજ પેજ ૧૯૨. પૂ. સાધુ સાધ્વીજી મ.ને ભેટ છે. શ્રાવકને રૂ. ૧૨) છે આ પુસ્તક પ્રકાશક તરફથી જ્ઞાન ખાતેથી છપાયું છે. પૂ. આ. શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી છે | માએ પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે પૂ. પાદ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અષ્ટમી અધ્યાયને આધારે પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા રૌયાર કરેલી છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ હરુહ લાશ - - - - - - - - જૈન રામાયણના પ્રસંગો -શ્રી ચંદ્રરાજ - ૯ - જક્ક છે - - - - - - - જક્કા ( ૨૮ ) અને આ બાજુ બાળકુમાર દશરથ ધીમે ધીમે યુવાવસ્થાને પામી રહ્યા હતા. વિભીષણના હાથે અને બીજી તરફ મિથિલાનગરીમાં જનક દશરથની ઘાતકી હત્યા.. રાજા પણ યુવાવસ્થાને પામ્યા હતા. ભવિષ્યમાં થનારી જનક રાજાની પુત્રી વીતરાગના ધર્મમાં સમય વીતાવતા જાનકીના કારણે દશરથ રાજાના પરાક્રમી રાજા દશરથ અપરાજિતા (કૌશલ્યા)ને, પુત્ર વડે હે રાવણ ! તારૂં મૃત્યુ થશે.” જે પહેલા કકેયી નામ હતું અને મિત્રા રેવા નદીના કિનારે પડાવ નાંખીને શ્રી નામની રાણીથી જન્મેલી હેવાથી તથા વીતરાગ પરમાત્માની પૂજા કરવામાં તકલીન સંદર શીલવાળી હોવાથી જેનું સુમિત્રા બનેલા રાવણની પૂજા તે સમયે આ જાણ પણે એવું બીજું નામ હતું તે સુમિત્રાને અને સહસ્ત્ર-કિરણ નામના ખેચરેદ્ર વડે છોડા: “મપ્રભા નામની એમ ત્રણ રાજકન્યાઓને યેલા પાણીના પૂરથી દેવાઈને સાફ થઈ પરણ્યા. (અહીં કેવી=સુમિત્રા=લક્ષમણ જવાથી રસાયમાન થયેલા રાવણે સહસ્ત્ર- જીની માતા સમજવા. ભારતની માતા કે કેવી કિરણ સાથે યુદ્ધ કરીને તેને છેવટે બંધ- સાથે હજી દશરથ રાજાના લગ્ન થયેલા નથી.) નમાં બાંધે હતે. અને પછી મુકત કર્યો ધર્મ અને અર્થને બાધા ન પહોંચે તે હતો. આ વખતે સંસારથી વૈરાગ્ય પામેલા રીતે રાજા દશરથ ત્રણેય રાણીઓ સાથે સહસ્ત્રકિરણે દીક્ષા અંગીકાર કરવાની તૈયારી કીડામાં સમય વીતાવી રહ્યા છે. કરી હતી. અને પિતાના મિત્રરાજા અનરણ્ય આ તરફ ભરતાધના ધણ લકેવર રાજા સાથે “બંનેમાંથી ગમે તે એક દીક્ષા રાવણે એક વખત ભરી સભામાં નૈમિત્તિકને લે ત્યારે બીજાએ દીક્ષા લેવી” આ શરત પ્રશ્ન કર્યો. કે–આ અમરે =) પણ કરી દેવાથી તાત્કાલિક આ સમાચાર ખરા અર્થમાં અમર નથી. એક ને એક અધ્યામાં પહોંચાડયા હતા. અને શરત દિવસ તેમને પણ મેત આવે જ છે. મુજબ અનરણ્ય રાજાએ પણ બાળકુમાર સંસારવાસીઓને મૃત્યુ અવશ્ય વ આવે જ દશરથને રાજય ઉપર સ્થાપન કરીને પ્રવ્ર છે. તે “હે નેમિત્તિકેમ નિઃશંક અને જ્યા અંગીકાર કરી હતી. નીડરપણે કહે કે મારૂ મૃત્યુ સ્વાભાવિક રાવણ તે ત્યાર પછી વિજયયાત્રા માટે રીતે જ થશે કે પછી અન્યના કારણે થશે? ચાલ્યો ગયો હતે. અને સત્ય કહેનારા નૈમિત્તિકે કહ્યું Page #355 -------------------------------------------------------------------------- ________________ વર્ષ 9 અંક ૧૪ તા. ૨૯-૧૧-૯૪ : : ૩૯૩ -- ------- ----- - - - - કે- લંકેશ્વર ! ભવિષ્યમાં થનારી જનક મંત્રીઓએ કેઈને પણ જરા સરખી ગંધ રાજાની પુત્રી જાનકીના કારણે દશરથ રાજાના ન આવે તે રીતે બંને રાજા ગુપ્ત વેશે પરાક્રમી પુત્રના હાથે તારૂં મૃત્યુ થશે. નગર બહાર નીકળી જતાં જ રાજાની લેપ આ સાંભળતા જ વિભીષણે કહ્યું-જે કે મયી આબેહૂબ પ્રતિમા કરીને ગાઢ અંધઆ નૈમિત્તિકની વાણી હંમેશાં સાચી જ કારમાં પલંગ ઉપર સૂવાડી દીધી. પડી છે છતાં હું તેની આ વાણીને જલ્દીથી ધમધમતા આવેલા વિભીષણે ગાઢ જૂઠી કરી નાંખીશ. રાવણને નાશ કરનારા અંધકારમાં સૂતેલા માનેલા દશરથ રાજાને સીતા કે રામ, લક્ષમણદિ જન્મે તે પહેલાં તલવારના એક જ ઝાટકે હણી નાંખ્યા. જ તેના પિતા જનક અને દશરથને હું લાખની પ્રતિમાને શિરચ્છેદ થતાં જ આખુ હણ નાંખીશ. જેથી સતા કે રામ કેઈની નગર રાજાનું મૃત્યુ જાણીને શેક મગ્ન ઉત્પત્તિ જ ન થાય. હું હવે બનતી ઝડપે બની ગયું. મંત્રીઓએ મૃતકાર્ય કર્યું પછી અધ્યા જઈને દશરથને અને મિથિલામાં દશરથને મરેલે જાણુને વિભીષણ જનકને જનકને ઘણુ લાવી દઉં છું. નૈમિત્તિકે મારવાની જરૂર ન લાગી. લંકા પાછા ફર્યા. કહેલી હે બંધુ તમારા મૃત્યુની ભવિષ્યવાણીને હું જુઠ્ઠી જ સિદ્ધ કરી આપીશ” – સ્વીકાર-સમાચના - રાવણે વિભીષણને જનક અને દશરથને ઘોર અંધકાર–લે. પૂ. મુ. શ્રી જયજીવતા જ હણી નાંખવાની વાતમાં સંમતિ દર્શનવિજયજી મ. પ્ર. કિશોર ખંભાતી. આપી. અને સભાનું વિસર્જન થયું. એ-૩૦૨ સંભવનાથ મિડીંગ જૈન મંદિર - વિભીષણે અધ્યા જવાની તૈયારી રેડ, વિરાર વેસ્ટ. આર્થિક સહકારશ્રી યેન્દ્રભાઈ વેલજીભાઈ હરણિયા, ૧૭-બી કરવા માંડી. આ સભામાં હાજર રહેલા દેવર્ષિ નારદ દિગ્વિજય પ્લેટ જામનગર. પ્રાપ્તિસ્થાન શા. જલદી અધ્યા જઈને દશરથ રાજાને વાત મુકુંદભાઈ રમણલાલ, ૫ નવરત્ન ફલેટસ, નવા વિકાસ ગૃહ માર્ગ, પાલડી, અમદાકરતાં કહ્યું કે-શ્રી સીમંધર સ્વામીના દીક્ષા વાદ-૭ સ્વ. પૂ. આ. શ્રી વિજય રવિચંદ્ર ઉત્સવને જોઈને હું મેરુ પર્વત ઉપર ગયે સૂ. મ. નું બીજું પુસ્તક પ્રશ્રનેત્તર કણિકા હતું. ત્યાં રૌને વંદીને લંકામાં શ્રી મો ભલો ધીર માં ભુલો શોધીને આ. શ્રી નરેન્દ્રસાગર સૂ. શાંતિનાથ પ્રભુના ભવ્ય પ્રાસાદમાં પ્રભુદર્શન મ. એ પ્રશ્નોત્તર કર્ણિકા શુદ્ધિ પ્રકાશ કરીને સભામાં ગમે ત્યારે ત્યાં જે વાત નામનું પુસ્તક લખ્યું છે અને તે શુદ્ધિ થઈ તે પૂરી કરતાં કહ્યું કે વિભીષણ તમારે પ્રકાશ અંગે વ. પૂ.મ.ના શિષ્ય લેખક મુ. વધ માટે આવી રહ્યો છે. હવે હું તમારી શ્રીએ શુદ્ધિ પ્રકાશમાં ખામી છે તે બતાવવા જેમજ મારા સાધમિક-બંધુ જનક રાજાને સાથે તે તે પ્રકાશની સ્પષ્ટતા કરી છે જે આ સમાચાર પહોંચાડી દઉ છું. આચાર વિચાર અને આરાધના સંપન્ન નારદજીના ગયા પછી બંને રાજના આત્માઓ માટે માગદશક છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපප ૧. આ ખોટું ન લગાડતા હા ને ફક –શ્રી ભદ્ર ભદ્ર පපපපපපපපපපපපපපපපපපපපපප તમે ફ્રીમાઈડેડ છે? જીમાં જ પૂછયું કે-“તમે ફ્રીમાઇન્ડેડ છે?? મારા મિત્રરત્નને મદભર યુવા-દશા મેં મારી ધંધાદારી બુદ્ધિથી તરત જ એક દિવસ આવી. અને પછી કયાંક જેવા વિચારી લીધું કે-ફ્રી એટલે મુકત, માઇન જવાનું જ થયું. ભણવામાં પહેલેથી જ એટલે મારા માટે, ડેડ એટલે મરવા માટે. ડળચંદ હતો. એટલે એસ. એસ. સી.થી એટલે કે તમે મારી પાછળ મરી પડવા એટલે કે “એ ગધેડા જએના બેડમાં જ તેયાર છે ને ? આ અર્થઘટન કરીને મેં સલવાઈ ગયેલા. આમ તે મિત્રશ્રેષ્ટની એસ. ફટ દઈને “હા. હા, એમાં પૂછવ નું જ શું? એસ. સી. માં જ પંચવર્ષીય યોજના હતી. એમ કહી દીધું. (શાસ્ત્ર પંકિતના મતિ = " ઘડંત અર્થો કરનારને અહી યાદ ને કરતાં પરંતુ “ખલકના ખ્યા અને ખ્વાહિશો , હે ને ?) ભાગ્યવિધાતાના શરણાગત છે. સેવી-સેવીને ' પછી બોલીંગ કરવાને વાર એવર સજાવી, સજાવીને સાચવી રાખેલા શમ બદલાઈ એટલે મારો વારો આવતા જ મેં જુઓ વિધિના લેખ ઉપર લેઢાની મેખ પૂછ્યું–‘તમે પણ ફ્રી માઈન્ડેડ જ છે ને? મારી શકતા નથી.” આવું વાક્ય એના એટલે તેણે કહ્યું કે-“હા. હા. રહેવું જ વાંચવામાં આવ્યું એજ દાડે એના પિતા પડે ને ? આ તમારી નજર સામે જ તે વયે આ “ઢ ઢાંઢાને ચેપડા ફાડવામાંથી મારા બોયફ્રેન્ડને શેકહેન્ડ કર્યા. અને બેય (ભણવામાંથી) બળાત્કારે ઉઠાવી લીધેલ. પ્રેમીને થોડીવાર રહીને આવવાનું કીધું.” આ “ઢ” ધંધામાં તે આગળ વધી હકીકતમાં તે વિરોધ પક્ષે સીધી જ સિકગયે. મહિને દા'ડે પાંચેક હજાર તો કમાઈ સર ફટકારી હતી. પણ અમારે “ઢ” રત્ન નાંખે છે. આવા અમારા પાંચ હજાર એમ એમ સમજ્યા કે “આ પણ મારી પાછળ માસિક આવકધર મિત્રવર્યને જોવા જવાનું મરી પડવા તૈયાર છે. અને એટલે જ તે થયું. મારી દેખતાં જ એક ભાઈ સાથે (હજી બંને મળ્યા. ટોસ ઉછાળ્યો કે નહિ ? અમે પરણ્યા નથી તે પણ) શેકહેન્ડકેણ જીત્યું ? પહેલી બેટીંગ કેણે કરી ? સેકંડમાં જ હેડ હેન્ડ હવે કહી દેતા, બેલીગમાં પેસ એટેક હિતે, ફાસ્ટ બોલર પેલે ભાઈ તે જ રહ્યો. અને એના પ્યાહતા કે પછી બાઉન્સર જ ઉછળ્યા એની ના પ્રેમીને પણ થે ડીવાર રહીને જ આવએને યાદ ના રહી. પણ મિત્રે મને કીધું વાનું કીધું. હમણાં ને હમણાં જ તેની કે વિરોધ પક્ષે મને અપટુડેટ જોઈને અંગ્રે. સાથે ચાલી ના નીકળી. એટલે બીજા બધાં Page #357 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૧૪ : તા ૨૯-૧૧-૯૪ : ૩૯૫ કરતાં તેને મન મારી મહત્તા વધુ છે ? (વિરોધ ન થાય ત્યાં સુધી અર્થભ્રમના (શબ્દને જ ચૂંથ્યા કરનારે સત્ય શું ઘેનમાં જ કુંભકર્ણો ધેયા કરે છે.) સમજે ?). શ્રીમતીને લાગ્યું કે-ચેકકસ આ બધુ પછી તે બંનેને એકબીજા સાથે જ જ ભટકાઈ ગયા લાગે છે. એટલે તે “એ ગોઠવાઈ ગયું. પિતૃઘરેથી કન્યા પિયુઘરે માય ગોડફાધર' આટલું બોલીને લમણે હાથ આવી. ચેડા ક દિવસ પછી પેલા ભાઈએ દઈને બેસી ગઈ. પિયુઘરે આવ્યા. છુટથી વાતચીતને દેર તરત જ શ્રીમતે કહ્યું કે-એમાં (ગેડશરૂ થયે, મારા મિત્રથી સહન ન થતાં ગોળ, ફાધર-તેડનાર એટલે) ગેળ તેડજરા કડક ચાવાળા શબ્દ કાઢયા કે-શું નારને બૂમ પાડવાની કયાં જરૂર છે ? છે આ બધું ? આપણે બે ય જાતે જ ગોળ તેડીને મારી પિછી પેલા બે ય બેયને કીધુ-હવે ઉદારતાની ખુશીમાં ગળ્યું મોટું કરીએ.” પછી અહીં આવ્યા છે તે તમારા ટાંટીયા શ્રી પ્રેયસીવર્યા ફરી બોલ્યા-એહ ગેડી ભાંગી નાંખીશ હા.” બેય ભાગ્યા.] તરત ધણીધર બોલ્યા કે-એહે ! તને પત્ની રના બેલ્યા કે–તમે ફ્રીમાઈનડેડ એટલી યે ગમ નથી કે ગેળને કાન નથી. છે તેવું કહેલું ને ? હવે કેમ આવું તું ગમે તેટલા મધુર-નિશાસા નાંખીશ પૂછે છે? તોય તારી સામે ગોળ નહિ આવે. તરસ મિત્ર ને કહ્યું કે-તે હું કયાં ના પાડું લાગે ને તે માટલા પાસે આપણે જવું છું ? હું તે તું કહે તે ક્ષણે, તે સ્થળે પડે, શું ? કંઈ માટલું આપણું પાંહે ને અને તે રીતે તારી પાછળ મરી પડવા આવે. તૈયાર જ છું. પણ એમાં આ બે ગંગાની અમારે બધુરને અર્થમાં અનર્થ કર્યા. શું જરૂર પડી ? અને પહેલા તું તારા પ્રાણ પણ ઉપરથી બંનેના જીવનમાં અનર્થ ના તે ૨૭ વર કર, પછી હું ફ્રિીમાઈન્ડેડ આવ્યો. પણ ખુશાલી આવી ગઈ. ધીમે બનું ને ? ધીમે પત્નીએ અંગ્રેજી બોલવાનું બંધ કર્યું” અખંડ સૌભાગ્યવતી બેલ્યા કે-ફી- (સમજુ છે ને ? અંગ્રેજી ભાષાનું અપમાન માઇડેડ એટલે ઉદારતા. મનની સંકુચિત તે ન જ થવા દેવાય ને? ) તે પેલા વૃત્તિને ત્યાગ. ગમ્મત ગુલાલે તુટી-કુટી અંગ્રેજી બોલવાનું અખંડ સૌભાગ્યધર બહયા કે–તારી શરૂ કર્યું. પાછળ તું કહે, તે તે રીતે મરી જવાની એકવાર પત્નીએ કહ્યું-“જમવાનું થઈ મારી તૈયારી છે એનાથી બીજી ચડીયાતી ગયું છે ને કયાં જાવ છો ?' ઉદારતા આ વિશ્વમાં ક્યાં જોવા મળશે ? અરે હમણાં જ આઈ એમ આવીંગ Page #358 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ભવ. તું આર જમવા નેટ બેઠી જતીંગ. આપણે આટલું સાંભળતાં જ પત્ની તાડુકી બંને સાથે જમીંગ. એ કે ! એ કે. ઉઠયા કે-“શું મને વહેલી મારી નાંખવી છે ?” ખુશીના ખલકમાં આ રીતે વર્ષો વીતી એટલે જોષીરાજ સડક થઈ ગયા. પછી ગયા. તેમણે આશીર્વાદની ભારતી બદલીને કહ્યુંએકવાર ટેક્ષીમાં બેસીને જતાં હતા. “દીર્ધાયુ ભવ’ વરસાદમાં ગાડી ક્યાંક ફસાઈ ગઈ. પત્ની મેમસાબનું બેઈલર ફાટયું- “શું મને શ્રીએ પૂછયું-શું થયું ? પતિવન બેથા વિધવા બનાવવી છે ? કે-ધ કાર ઈઝ કીચડમાં ફસીંગ એન્ડ નેટ જોષી મહારાજના દર્શને પાર ન રહ્યો. હાલીગડુલીંગ, એટલે તેમણે છેલ્લે આશીર્વાણી બદલી અને પત્નીને થયું પતિ બુધ્ધ હતા પણ હાર્યો જુગારી બમણું રમે એમ બોલી 'ગ સાથે બુદ્ધ(ભગવાન) જેવા છે. કરી જોઈ. તે બેથા કે-“હે દેવ ! સુખી - હવે બંનેની જીંદગી-નૈયા આયુષ્યના સમંદરના મઝધારમાંથી કિનારા સુધી આવી ચૂકી હતી. કયુ મોજુ (રોગ-એટેક-હેમરેજ અને આ શબ્દએ દેવીના મુખ ઉપર માંથી ગમે તે) કેને પહેલા સાગરના સામા સુખ ઉપજાવ્યું. કિનારે પહોંચાડી દેશે તે જતી જિંદગીમાં પતિદેવ જોષીને પૂછયું–અમારા બેમાં કહી શકાય તેવું ન હતું. ફ્રીમાઈન્ડેડ કેણ છે?” જોષી તે અંગ્રેજી “સર્વકાર્યાક્ષમાવસ્થા, સર્વ રોગાશ્રયા- જાણતા હતા. તેમણે પત્નીના ૬૫ વરસના વસ્થા... જા.” શરીર ઉપર ગાઉન કે પંજાબી બેમાંથી એક ઘડપણ સર્વ કાર્ય માટેની દુબળાવસ્થા ડ્રેસ જોતાં જ કહી દીધું કે-“આ દેવિ. ફ્રી છે અને દરેક રોગો માટે આશરો-સ્થાન છે. માઈ-ડેડ છે.” જીવનને લગભગ હાસ્ય-રસ યુવા- પતિરાજે એને પિતાને જ અર્થ કરીને દશામાં અને બાળદશામાં જ વાપરી નાંખે કહ્યું કે-“મારી પત્ની મારી પાછળ મરવા હતો. એટલે હવે પાકે પાંદડે ગંભીર રસ તયાર થશે. એમ ? એટલે પહેલાં મારે જ ડેરા-તંબૂ નાંખીને બેઠો હતે. પણ... મરવાનું ? અરે રે ! એક દિવસ એક ત્રિપુંડ તાણેલા, ટીપણું “અને અમે બંને સાથે મર.એ તે ? લઈને, લાકડીરતન ધારી એક ભવિષ ભાખ- કિતિરાજે પ્રશ્ન કર્યો. નારા જોષી મારાજ તેમના ઘરે આવી ચડયા. તે ઉભા છે. મને પહેલાં જ તે રેવા આવતાં જ તેમણે પત્નીશ્રીને આશીર્વાદ દે. પછી તમ-તમારે મરજો. કયાંક હેળીનું દેતા કહ્યું કે નાળિયેર હું બનીશ.” પછી પતિ બેલ્ય ” “અખંડ સૌભાગ્યવતી ભવ.” જોયુ ને. પૈસા લીધા વગર જ બલા ગઈને Page #359 -------------------------------------------------------------------------- ________________ • સમતિના સડસઠ બેલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી : *3:33:XXXBX& X*XXXXX:::: ( ભાગ - ૯ ) —પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. પ્ર-૮ ત્રીજા દૂષણનું સામાન્યથી સ્વરૂપ સમજાવે, ઉ.-ધર્મોના ફળ વિષયમાં સંશય થવું તેને વિિિગચ્છા નામના દોષ કહ્યો છે. અર્થાત્ કરેલા ધર્મનું ફળ હશે કે નહિ તેવે જે સંશય તેનુ... નામ વિતિગિચ્છા છે. પ્ર-૯ તે દૂષણ કેવી રીતના પરિહરવાનુ` કહ્યુ છે ? -માત્માના શુભ પરિણામથી અર્થાત્ કરેલા ધર્મોના ફળમાં જરા પણ સંદેહ ન કરવા. જેમ ગીતામાં પણ કહ્યું છે કે, કૌવાધિકારસ્તે મા ફલેષુ કદાચન” તેમ આજ્ઞા મુજબ ધ કરવા. તે આજ્ઞા મુજબ કરાતા ધર્મ, આત્માની મુકિત ન થાય ત્યાં સુધી આત્માની બધી કાળજી રાખનાર છે. જે વખતે જે જરૂર પડે તે પૂરી પાડનાર છે. પ્ર−૧૦૦ નિતિમિચ્છાનું વિશેષ સ્વરૂપ સમજાવા, ઉ-વિિિગચ્છા એટલે ધર્મોના ફળ પ્રતિ સંદેહ. પ્રમાણ-યુક્તિ અને આગમથી નિર્દોષ એવા પણ શ્રી સ`જ્ઞ ભગવત એવા શ્રી તીથ કરદેવાએ પ્રરૂપેલા ધર્માંમાં દુષ્કર એવા કરાતા જે તપ, તે તપનું ફળ રેતીના કાળીયા સમાન નિરર્થક છે કે નિ રાફળથી રહિત શરીરના કલેશ માત્ર ૮ ફળ છે. કેમકે દુનિયામાં પણ ખેતી આદિની ક્રિયા પશુ સફળ અને નિષ્ફળ એમ બે રીતના લેવામાં આવે છે તેવી રીતના આ તપાદિ ધમ અનુષ્ઠાનાની ક્રિયા પણ હોઇ શકે. વળી પૂપુરુષો યથાદિત માનું આચરણ કરનારા હાવાથી તેમને વિષે ફળના ચેગ ઘટી શકે. જ્યારે આ કાળમાં ધીરજ–સહનન ખળાદિની હાનિવાળા અમારા વિષે તેવી રીતને ફળના યાગ ન પણ ઘટી શકે. ભગવાનના વચન ઉપર અપ્રતીતિ થવાથી તે દોષરૂપ બને છે. પ્ર-૧૰૧ ઉપર જે શકાનું સ્વરૂપ જણાવ્યુ. અને અહી' જે આ વિત્તિગિચ્છાનુ સ્વરૂપ જણાવ્યુ. તા તે બેમાં કાંઈ જ ભેદ ફેર લાગતા નથી તે બે જુદા જુદા કેમ કહ્યા ? ઉ-જીએ ! શ્રી સર્વજ્ઞ ભગવ`તના વચનમાં સ`શય કરવા તેને શકા કહેલી જ્યારે ધર્માંના ફળના વિષયમાં સંદેહ, કરવે તેને વિતિગિચ્છા કહી છે. તેથી શકા સકલાસકલ પઢારૂપ દ્રવ્યગુણ વિષયવાળી છે જયારે વિતિગિચ્છા ક્રિયાના ફૂલના વિષય વાળી છે. માટે તે બન્નેમાં વિશેષતા-ભેદ તા છે. द्रव्यगुण विषया, इयं तु "यतः शङ्का सकला सकलपदार्थभाक्वेन क्रियाफलविषयेति भेदः ।" Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ? : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્ર.-૧૦૨ અન્ય પ્રકારે વિતિગિચ્છાનું સ્વરૂપ સમજો. ઉ-વિતિબિછાને અન્ય અર્થ કરતાં કહ્યું છે કે, વિનિગિરછા એટલે નિંદા તે સદાચાર અને સાધુના વિષયભૂત છે અર્થાત્ સદાચારની નિંદા કરે કે સાધુની નિંદા કરે. જેમકે, સાધુના મલમલીન ગાત્ર જોઈ કહે કે પરસેવાના જલ મિશ્રીત મલવાળા દુર્ગ"ધિ શરીરવાળા આ મહાનુભાવે પ્રાસુક પાણીથી શરીરને સાફ કરે-ધુવે તે કયે દેષ લાગે તે સ્વરૂપ જે નિંદા કરવી તે પણ વિતિગિછા છે. પ્ર-૧૦૩ ચેથા દૂષણનું કવરૂપ સમજો. | ઉ-મિશ્યામતિના ગુણેની પ્રશંસા કરવી તે મિથ્યાદષ્ટિ પ્રશંસા નામને એ દોષ છે. જેને “અન્યતીથિક પ્રશંસા પણ કહી છે. અન્ય મતવાળાની-બીદ્ધ-ભૌતિકવેદાંતિક-સાંખ્ય આદિની પ્રશંસા કરતાં કહે કે ખરેખર આ લેકેને તે રાજા પણ ભગત છે, રાજમાન્ય છે, નિર્દોષ એવી વિદ્વત્તાદિ ગુણવાળા છે, ઘણું ઘણું અતિશય દેખાય છે.-આવી રીતના પ્રશંસા કરવાથી લેકમાં પણ થાય કે અહSતો પણ જો આ બધાની પ્રશંસા કરે છે માટે આ બધા ધર્મો પણ સારા હશે. પ્ર-૧૦૪ અન્ય દશનીઓની પ્રશંસા કરવાથી શેની પુષ્ટિ થાય ? ઊ–અન્ય દર્શનીએ સ્વયં સમાગથી મૃત અને ઉન્માર્ગગામી છે. તેવા ઉમાર્ગગામીઓની તવના કરતાં ઉન્માર્ગની પુષ્ટિ થાય છે એટલું જ નહિ ઘણા ભેળા ભદ્રિક છે સન્માથી રયુત પણ થાય છે. તે બધું પાપ તે ઉભાગીની પ્રશંસા કરનારને લાગે છે. તેમ કરનાર અચિંત્ય ચિંતામણિ સમાન સમ્યક્ત્વગુણને દૂષિત પણ કરે છે યાવત્ તેનાથી રહિત પણ બને છે. પ્ર-૧૦૫ તે અન્યના ગુણેની પ્રશંસા ન જ કરાય ? જો ન જ કરાય તેમ કહેશે તો આ સજઝાયના કર્તા મહામહોપાધ્યાયજીએ અમૃતવેલની સજઝાયમાં પણ “અન્યમાં પણ હયાદિક ગુણે.એમ કહ્યું છે તેનું શું? ઉ–પ્રશંસા અને અનુમોદનાના તાત્વિક ભેદને સમજવાથી આ પ્રશ્નને ઉત્તર આપોઆપ સમજાઈ જશે. જાહેરમાં કેઈના ગુણનું વર્ણન કરવું તેનું નામ પ્રશંસા છે. જ્યારે હયામાં જ કે અન્યના ગુણની અનુમોદના કરવી તેનું નામ અનુમોદના છે. અન્ય મતની કે અન્ય મતમાં રહેલા જીવના ગુણની જે જાહેરમાં પ્રશંસા કરવી હેય તે યથાર્થ હકીકત પણ સાથે કહેવી જોઈએ જેથી કે ઊંધું ન લઈ જાય. તેવી તૈયારી ન હોય તે માત્ર હૈયામાં તેના ગુણની અનુમોદના કરી સંતોષ માનવો પણ જીભની ચળને છંછેડવી નહિ. આ આત્મામાં રહેલા ઉદારતાદિ ગુણો જે તે ભગવાનના શાસનને પામ્ય હેત તે કઈ ગુણે તાત્વિક લાભ મેળવી શકત પણ ભગવાનના શાસનની છાયા પણ પડી ન હોવાથી ધાર્યા તાવિક લાભથી વંછિત રહે છે. જેમકે, વેશ્યાના રૂપની Page #361 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૪ : તા. ૨૯-૧૧-૯૪: ૩૯૯ પ્રશંસા કરવી હોય તે સાથે જ કહેવું જોઈએ કે “વેશ્યા રૂપવતી હોવા છતાં પણ અગ્નિની જવાળા જેવી છે માટે તેની છાયામાં પણ જોવા જેવું નથી. નહિ તે બાળ્યા વિના નહિ રહે* વિષ્ટામાં પડેલ ચંપકના પુષ્પની સુવાસ વર્ણવાય પણ માથે ન ચઢાવાય–આ વિવેક જેમ ત્યાં છે તે અહીં આવી જાય તે કેની પ્રશંસા થાય, કેની ન થાય, કઈ રીતના થાય તે બધું આપોઆપ હયામાં સ્વત: સમજાઈ જાય. વળી અમૃતવેલની સજઝાયમાં પણ અન્યમાં રહેલા દયા દાનાદિક ગુણે જે શ્રી જિનવચન અનુસાર હેય તે તેની અનુમોદના કરવાની કહી છે, નહિ કે પ્રશંસા. ત્યાં કહ્યું છે કે“અયમાં પણ દયાદિક ગુણ, જેહ જિનવચન અનુસાર રે, સવ તે ચિત્તમાં અનુમદીયે, સમકિત બીજ નિરધાર રે. (ચેતન....૨૦ અમૃતવેલની સઝાય) વળી તાર્કિક શિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજાએ પણ કહ્યું છે કે-“અન્ય મતેમાં પણ જે જે સારી વાત છે તે શ્રી જિનશાસન રૂપી મહાસમુદ્રમાંથી ઉડેલા મૌકિતક રૂપી રને જ છે.” પ્ર-૧૦૬ પાંચમાં દૂષણનું સ્વરૂપ સમજા. ઉમિશ્યામતિઓને પરિચય કરવો તેને મિથ્થામતિ પરિચય કે પ૨તીથિકાપવ કે અન્યતીર્થિક સંસ્તવ નામનું પાંચમું દૂષણ છે, અન્યતીથિકોની સાથે રહેવાથી, પરસ્પર સંભાષણ બાલવાથી, વાતચીત કરવાથી જે પરિચય થાય તેથી તેમની ક્રિયાઓ જવાથી સાંભળવાથી તેમના જેવું સુખશીલીયાપણું આવતા વાર લાગે નહિ જે દઢ સમકિતીને પણ સમકિત ગુણથી પાડનાર બને તે મંદબુદ્ધિવાળા અને નવા જ ધર્મને પામેલાની વાત શી કરવી માટે મિશ્યામતિના પરિચયને ત્યાગ કરે જરૂરી છે. પ્ર-૧૦૭ આ પાંચના ત્યાગનું ફળ કયા દષ્ટાન્તથી સમજાવ્યું છે ? ઉ-આ રીતના પાંચે ય દૂષણેને ત્યાગ કરવાથી સમકિત સ્વરૂપ શુદ્ધ મતિબુધિરૂપી અરવિંદ-કમળ ખીલી ઉઠશે અને તેની વાસના-સુગંધ મલ્યા કરશે. (ક્રમશઃ) Page #362 -------------------------------------------------------------------------- ________________ નહાવો હાજર હતા અનાજ જિન શાસનનું રહસ્ય સમજો -શ્રી રતિલાલ ડી ગુટકા-લંડન નવા-નવાર ૯ કાર હાહાહાહ જેને ઘણા ફકત ઉપર વાલે જ કહે છે કર્તા માન્ય છે તે માન્યતા સાચી છે કે કેઈ એને ધણી કહે છે. કોઈ એને માલીક કહે બેટી છે? છે. કેઈ ઈશ કેઈ ઈશ્વર કે હજાર હાથવાળો આ બધા પ્રશનોથી આ પણું અંતર કોઈ મારે નાથ બેલી છે ભિન્ન ભિન્ન મુંઝાય છે કયાંથી સાચો માર્ગ મળતું નથી નામથી ઓળખાય છે વ્યવહારમાં બોલાય થાય છે યવહારમાં આહાય કઈ રીતે દુઃખમાંથી છૂટવું. અને દુ:ખ શું છે, સુખ દુઃખ જીવનમાં શા માટે આવે છે કે-ધાયું ધણીનું થાય. માલિક કરેગા છે ! કયાંથી આવે છે? કેણ મોકલે છે. વહી ગા. ઈશ્વરની ઈરછા, ઉપર વાળાની કેમ આવે છે. એક મહાદુઃખી બીજે બહુજ મરજી મુજબ થશે, ઉપરવાળ હજાર હાથને સુખી એક બિચારો રોગમાં રીબાય છે તે છે તે ધારે તે કરી શકે, એના ઈચ્છા વિના બીજાને નખમાંય રોગ નથી. એકની પીડા ઝાડનું પાંદડુ પણ નથી હાલતું, એ ધારે અસહ્યા છે તે બીજાને લીલા લેર આનંદ તે રાજાને રંક કરે અને એ ધારે તે પ્રેમ વિનોદ છે એકના ઘરમાં ખાવાનું ઘણું ૨કને પણ રાજ બનાવી દે આ પ્રમાણે છે. તે બીજાને ૩ દિવસ થયા ભીખ બધે વ્યવહારમાં ભાષા બેલાય છે. એવી માંગતા પણ મલતું નથી. કેદ ને પુત્ર છે ભાષા પાછળ એવી માન્યતા ૨ખાય છે. તે પણ દુઃખ છે અને કેઈને પુત્ર નથી વળી દુઃખ આવે અને આને મંગળ તેનું દુ:ખ છે કેઈને પૈસે અઢળક નડે છે, આ મંગળવારી કન્યા છે અને છે છતાં દાખી છે અને કેઈને પૈસે નથી શનિ નડે છે. આને તે પતિ બેઠી છે. એનું દુખ છે કેઈના ઘરમાં બઢળક ધન આને તે ગુરૂ હમણાં ઉચ્ચને છે અને તે ધનલામી સંપતિ વૈભવ મહેલે છે છતાં પનોતી બેઠી છે એને ઘોડો હમણાં તેજીમાં મહારાખી છે અને કેઈને આભ ને ધરતી છે એના તે ઘણા સારા દિવસે છે ભાઈ છે આનું કારણ કેણ છે આ કેના હાથની તારે હમણાં શનિના જાપ કરવા પડશે તારે વાત છે શું ઇવરની બધી લીલા હશે. ? મંગળના જાપ કરવા પડશે. તારે રાહુની આ સંસારમાં કયાંય સમાનતો દેખાતી શાંતિ કરાવવી પડશે. આ પ્રમાણે જ્યોતિને નથી વિષમ એકના જેવા ગુણધ બીજામાં ષીઓ સુખ દુઃખની નાડ હાથમાં લઈ જાણે ન હોય તે વિષમ એવી વિષમતા આ ના બેઠા હેય. એટલે જેના કારણે જે દુખી સંસારમાં ડગલે ને પગલે દેખાય છે જેમકે છે તે બિચારો તે દુખને દૂર કરવા માટે માતાપિતાના ગુણ ધર્મો પુત્ર સાથે નથી તેની ઉપાસના જાપ આદિ કરે છે પરંતુ મળતા. માતાના જેવી પુત્રી નથી હોતી ઘણું કરી છૂટયા પછી પણ પાછો દુખીનો પુત્રીના જેવી માતા નથી હૈતી વળી દુખી એટલે એ જ સુખ દુઃખને દાતા પિતાના જે પુત્ર નથી હોતે-ભાઈ Page #363 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૧૪ તા. ૨૯-૧૧-૯૪ : જેવા ભાઈ સરખા વિચારવાળા નથી એક માતાના જ દિકરા પણુ સમાન વિચારધારા સમાન ગુણુધર્મો સમાન સ્વભાવ આદિ નથી ધરાવતા, આ સૌંસારમાં બધા જ સુખી કે શ્રીમંત પણ નથી દેખાતા. બે સગાભાઈમાં પણ એક રામ છે તે બીજો રક પણ જોવા મળે છે. બ'ને સરખા સુખી નથી બંને સરખા પટ્ટ અધિકારી નથી કેતા સરખી પાસ્ટ નથી બનેની સરખી બુદ્ધિ કે સરખી ચિ'તા નથી અને નેતુ' સરખુ રૂપ પણ નથી એક જ બાપની દિકરીઓને એક સરખા ઘરમાં જઇ શકતી નથી અને કદાચ જાય તા પણ એક સરખુ'સુખ મળતુ' નથી. એક સુખી છે તે ખીન્ને દુ:ખી છે. એક રાા છે તા બીજો રક-એક શ્રીમંત અમીર છે તે! બીજો નિન-ગરીબ છે એક રાજી છે તે બીજો નારાજ છે એક શેઠ તા બીજો નેકર છે, એક માલીક છે તે બીજો ગુલામ છે એકના ઉચ્ચ મૂળમાં જન્મ તા બીજો હલકા ફૂલમાં છે. એક મળ મૂત્રાદિ સાફ્ કરવાના કામે કરે છે. તા બીગ્ને રાજમહેલ બગલામાં સાનાના રત્નાના પારણામાં ઝુà છે. એકને ખાવા પણ નથી મળતુ' તે બીજાના ઘેર ખાવાનું અઢળકે છે પણ ખાનાર કાઇ નથી. એક લાખામાં પૂજાય છે ફૂલેલના હાર તારાથી તા બીજાના કેાઈ ભાવરણ નથી પૂછતુ, એકને મળવા હજારા દોડતા આવે છે, તેા બીજાને માંદ ગીમાં કાઈ સામુ નથી જોતું. એકની સેવા કરનારા ખડે પગે ઘણાં ઉભા છે, તે બીજે કરગરે છે છતાં સામુ' નથી જોતુ' કોઇ એકના પહેરવા કપડાના કમાટ ભર્યા છે, બીજાને : + ૪૦૧ શરીરની લાજ રાખવા પૂરતા કપડા નથી. એકને પાણી માંગા ત્યાં કેસરીઆ દૂધ મળે છે, જ્યારે બીને દૂધ તે શું પાણી પણ પૂરૂ નથી મળતુ એકને બ‘ગલા હાટ હવે. લીએ છે, જયારે બીજાને ઘાંસની ઝુંપડી પણ માંડ મળી છે. એમ આ સસાર વિસમતા વિવિધતાને વિચિત્રતાથી ભરેલે છે ભરપૂર છે. સ'સાર ખરેખર ચિત્રવિચિત્ર છે જે ન ખનવુ' જોઇએ. જે બનવાની શકયતા કે સંભવના વિચારી પણ ન શકાય તે આ સૌંસારમાં બનતી દેખાય છે. નાનપણમાં માતાપિતા પરલેાક થાય-કઇ કઇ આત્માને અ સ સારે ઘર ભંગ થાય વળી અધિક ન બનવાનુ દારૂ પીવા જેવું નથી તેના કેવા ભયકર પરિણામ આવે છે અને છેડી નથી શકાતા અને છતાં નવા પણ પીએ છે અને પસ્તાય છે એ જ દશા સીગારેટ બીડી ગાંો તમાકુની છે આપણી સામે પીનારાને કેટલાયને કેન્સર કે છાતીના રોગો થયા છો અને એમાં કાઇને જીવલેણુ મને છ છતાં આ વ્યસના છોડી નથી શકાતા. કેટલાય ચોરી કરીને જેલની સજા ભાગવે છે છતાં લેકે જાણે છે કે ત્યાં દુ:ખ છો તે પણ લેાકેા એવા ખૂન બળાત્કારના પાપે છોડી નથી શકતા માવા વિચિત્ર સ'સારની વિચિત્રતાના કોઇ પાર નથી-આ રીતે વિવિધતા વિષમતા અને વિવિધતાએથી આ સંસાર ભરેલા છે એનુ' નામજ સસાર છે. આ બધી સમશ્યાના ઉકેલ લાવવા હાય તા ઈશ્વર કુદરત માલિક કે ઉપરવાળા Page #364 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨: : શ્રી જૈન શાસન (અઠવાડિક) કોઈને પણ આપણું સુખ-દુ:ખના માનવા કર્તા બદલે જ્ઞાન-દર્શનાદિ યુકત ચેતન સિધ કર્તા આપણે પોતે જ આપણું ભૂતકાળના કરેલા થશ-પરંતુ જડ શરીર એ જ . જ છે એ સારા-નરસાં કમને જ કારણ માની લઈએ કયારેય જોતા નથી કે જાતે નથી એને તે બધી જ શંકાઓ દૂર થઈ જાય અને જ્ઞાન પણ નથી થતુ કે દર્શન પણ નથી બી જાને દેષ કે આરોપ મૂકવાને પ્રશ્ન જ થતું જે જડ શરીરને ચેતન આત્મા માનીન રહે જેમ ભરયુવાનીના એકના એક એ છે કે તે પણ અજર-અમર-અવિનાશી પુત્રના મૃત્યુ બાદ માતા પિતાના મનમાં જે શાશ્વત નકી થશે. અને એવા સિદધ થયેલા કમે આવું બન્યું એવું માની લેવામાં આવે આત્માને આપણી કદી બાળીએ નહિ કે કે આવ્યું તે ઈશ્વર પ્રત્યે અશુભ ભાવ ન સ્મશાનમાં ન લઈ જાઈએ. અને કાયમ આવે-કારણ દાખલે જેમ ખરાબ થાય તે માટે સાચવી રાખીએ પરંતુ એ પણ ઉપરવાળાની મરજી સારું થાય મેં પ્રત્યક્ષ નથી દેખાતુ' કે નથી અનુભવાતું કેટલી મહેનત કરી છે કેટલા ઉજાગરા ઉજાગરા મર્યા પછી તુરંત આપણે મશાન યાત્રાની કેટલા પૈસા બગાડયા છે દા.ત, પરીક્ષામાં તયારી કરીએ છીએ અને લ કડા ઉપર કે કોઈ સારા કાર્યમાં પાસ થયા તે આપણે ગોઠવીને અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને કે વિદ્યાથી કહે છે કે મેં કેટલી મહેનત પિતાને અગ્નિ સંસ્કાર પણ પુત્ર જ કરે છે જે કરી છે. કેટલા ઉજાગરા કર્યા હતા વાંચ. શરીર એજ આત્મા હોય તે પુત્ર પિતાને અગ્નિ વામાં ગેખવામાં ત્યારે માંડ પાસ થયે છું સંસ્કાર શા માટે કરે ! અને કરે તે પુત્ર ખાવા ન બેસતે અને મમ્મી બેલાવે તે પિતાને ખૂની ગણાય એટલે આ વ્યવહાર ગુસ્સે થતું અને બીજું કે પોતે નાપાસ થશે પણ સિદધ કરે છે કે આત્માએ શરીર તે કહેશે ભગવાનની મરજી નહિ હોય નથી અને શરીર એ આત્મા નથી. આત્મા ધંધામાં કમાણ થાય તો મહેનત કેટલી શરીરમાંથી ચાલ્યા ગયા પછી શરીરને મૃતક કરીએ છીએ લેહીનું પાણી કરીએ છીએ જાહેર કરીને મડદું માનીને જ પુત્ર પિતાના નકશાન આવે તો નસીબ વાંકા ઉપરવાળો મૃત શરીરે અગ્નિ દાહ આપે છે. નારાજ હશે, મડદાને પુનઃજીવિત કરવાના વિજ્ઞાનના જન્મ-મણથી પણ આત્માની જ સિદ્ધિ સ્વપ્ના સફળ થયા નથી. લાખે ના લાડીલા થાય છે અર્થાત્ એક વાત નકી છે કે શરીર કેનેડીને ફરીથી જીવીત કરવાને માટે વિજ્ઞાને એ આત્મા નથી અને આત્મા એ શરીર ઘણાં પ્રયત્ન કર્યો પરંતુ કોઈ પરિણામ નથી નથી આત્મા શરીરથી જુદો છે શરીર આવ્યું અને પુનર્જિવીત કરવાની વિજ્ઞાનની આત્માથી ભિન્ન છે પરંતુ સંસારમાં નવી શાખામાં છેલ્લા ૨૫ વર્ષોથી અનેક જીવંત અવસ્થામાં બંને ભેગા રહે છે. ઉપર ઘણું પ્રયોગો કરવામાં આવ્યા અનેકના મૃત્યુ સમયે બંને જુદા થઈ જાય છે અને મૃત શરીરને એક કેસુલમાં ભરીને રાખીને જન્મ સમયે પાછા એકત્ર થઈ જાય છે જે તેના શરીરમાં પ્રાણવાયુ પૂરીને રકત પરિભ્રમણ આત્માને શરીર માનીએ તે આત્મા ચેતન કરવાની ઘણુ મહેનત કરવામાં આવી પરંતુ શકિત રહિત જડ સિદધ થશે. અને જે અત્યાર લગી વિજ્ઞાન અંશ પણ સફળ થયું શરીરને આત્મા માનીએ તે શરીર જડના નથી. Page #365 -------------------------------------------------------------------------- ________________ બિહાર સરકાર ક્યાં અદાલતની તહિન કરે છે ? [“ખુલા દિલને સંવાદ શ્રી સંમેત શિખરજી' એ શીર્ષક હેઠળ સવારના દૈનિક “પ્રવાસી'માં શનિવારથી [ગઈકાલથી] આરંભાયેલી શ્રેણીને બીજો મણ કે આજે અહીં પ્રસ્તુત છે. આ શ્રેણીમાં શ્રી સમેત શિખરજીની આસપાસ રચાયેલા વિવાદનું સંબંધિત પક્ષના શ્રેષ્ઠીઓ અને ધર્મગુરુઓની મુલાકાત લઈ નિરૂપણ કરાશે અને જે સમાજ આ પવિત્ર તીર્થને લાલુ યાદવની સરકારના મલિન ઈરાદાથી કઈ રીતે રક્ષા કરી શકે એ માટે ચર્ચા મંચ આ કટારથી વાચકોને સાંપડી રહેશે. વાચકોને પોતાના અભિપ્રાય ટુંકમાં અને મુદ્દાસર (૩૦) શબ્દાની મર્યાત્રામાં) લખી મોકલવા નિમંત્રણ છે. આ શ્રેણી સપ્તાહના સાતેય દિવસ સવારના “પ્રવાસી'માં પ્રગટ થશે.] બાદશાહ અકબરના ફરમાનથી માંડીને દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ સુધી શ્રી સમેત શિખરજીની માલિકી, વહીવટ, અંકુશ અને કબજો વેતાંબર જૈનેના હાથમાં સંપાયેલો હતો. સાતમી જુલાઈ ૧૯૯૩ના રોજ બિહારના ગિરિડીહ જિલાની અદાલતના સબ-જજ સમક્ષ લાલુ પ્રસાદ યાદવના વડપણવાળી રાજ્ય સરકારે એક શપથનામું (એફિડેવિટ) રજૂ કર્યું. અગાઉના અદાલતી આદેશને આદર કરીને રાજ્ય સરકાર શ્રી સમેત શિખરજી પારસનાથ પર્વતના વહીવટ માટેની વ્યવસ્થામાં કઈ ફેરફાર કરવાને ઇરાદો ધરાવતી નહીં હોવાનું ભારપૂર્વક કહેવામાં આવે છે. સરકારી અધિકારીએ, તબરે અને દિગંબરનું નવું બોર્ડ રચીને આવા કેઈ બેન કબજે સેપવાની કેઈ દરખાસ્ત કે ઈરાદે હેવાનું લાલુ સરકાર અને ભણે છે. શપથનામું શેઠ શ્રેણિકભાઈ કસ્તુરભાઈના વડપણ હેઠળ વેતાંબરના શેઠ આણંદજી યાણજી ટ્રસ્ટના માલિકી, વહીવટ, અંકુશ અને કબજાને કબૂલે છે. એમાં કઈ ફેરફાર કરીને અદાલતની અવગણના કરવા જેવું પગલું નહીં ભરવાની ખાતરી આપે છે. સપષ્ટ શબ્દોમાં કહે છે કે કેઈ ફેરફારનો પ્રશ્રન ઊઠતે જ નથી. વિશ્વાસે વહાણ ચાલે. વેતાંબરે રાજય સરકારના અદાલતમાં અપાયેલાં વચનને ભરોસે ક છે. એને ઝાઝા દિવસ થયા નથી ત્યાં બિહાર સરકારની આંખમાં સાપલિયાં રમતાં જણાય છે. ભરોસો તૂટે એવાં પગલાં સરકાર લેવાની હિલચાલ આદરે છે. હજુ તે છ મહિના માંડ વીત્યા નથી ત્યાં કયા ચમકારને કારણે શ્રી સમેત શિખરજીના વહીવટમાં ફેરફાર કરવા લાલુ સરકાર બાવરી બને છે. શ્રી સમેત શિખરજી પારસનાથ પર્વત પર કાંઈ અજુગતું બન્યું નથી. ભાવિકેને તકલીફે પડી નથી. હાપોહ થયે નથી. અશાંતિ સર્જાઈ નથી છતાં સરકાર કાયદે અને વ્યવસ્થાને પ્રશ્ન ખડો થયાનું Page #366 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ૪ ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) ઉપજાવી કાઢે છે. મંત્રાલયમાં ચક્રો ગતિમાન થાય છે. શ્રી સમેત શિખરજીને કબજો મેળવવા, સરકાર હસ્તક લેવા, તાંબરને અપાયેલા કાનૂની અદાલતી અધિકાને ફેરવી તળવા વિધાનસભાનું સત્ર ચાલતું નહીં હોવાની આડશમાં બિહાર શ્રી સમેત શિખરજી (નિયંત્રણ) વટહુકમ ૧૯૪ મુસદ્દો ઘડી કાઢવામાં આવે છે. મુસદ્દો કેબિનેટ સમક્ષ મંજૂરી માટે મુકાતાં મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદને અગાઉથી આ સંદર્ભમાં સંમતિ વ્યક્ત કર્યાની વાત રજૂ કરાય છે. મુસદો રજૂ કરતાં મુકાતા આગ્રહભર્યા શબ્દ કાંઈક આવા છે : શ્રી સમેતશિખરજી પારસનાથ પર્વત અને એ સાથે સંકળાયેલી સંસ્થાઓના વહીવટ વિશે અનેકવાર વિવાદ ઊઠયા છે એટલે કાયદે તથા વ્યવસ્થાની ગંભીર સમસ્યા નિર્માણ થઈ છે. શાંતિ અને સુવ્યવસ્થા જોખમમાં મૂકાઈ છે. આવી સ્થિતિમાં શ્રી સમેત શિખરજીના એગ્ય અને સારા વહીવટ પૂજા કરવા ઈચ્છે અને તીર્થયાત્રીઓને મૂળભૂત અને આવશ્યક સગવડે આપવાના હેતુસર તેમ જ એમના અને પવિત્ર સ્થળ તથા જૈન ધર્મ, સંસ્કૃતિ અને કળાના કેન્દ્ર તરીકે તેને સર્વાગી વિકાસ અને એ માટે તાકીદની કાર્યવાહી, જરૂરી છે. એટલે તમામ મુશ્કેલીઓ દૂર કરવા અને જરૂરી સવલતે પૂરી પાડવા માટે વટહુકમને મુસદ્દો તૈયાર કરાયેલ છે. ૬ જાન્યુઆરીએ આ મુસદ્દો તૈયાર છે. ગઈ ૨૭ ફેબ્રુઆરીએ એને લાલુ પ્રસાદની કેબિનેટ મંજૂરી આપે છે. સદ્દનસીબે અત્યારે વિધાનસભા ચાલુ છે છતાં વટહુકમ માટે તૈયાર કરાયેલ મુસદો કાયદો બનીને છ મહિના પહેલાં અદાલત સમક્ષ રજૂ કરાયેલા શપથનામાથી વિપરીત શ્રી સમેત શિખરજીને વહીવટ બદલી શકે છે. લાલુ પ્રસાદ પાસે બહુમતીની ભાવનાને આદર કર્યા વિના જે અદાલતના આદેશની અવગણના કરીને જે સરકાર શ્રી સમેત શિખરજીને પોતાના અંકુશ હેઠળ લેવા માટે વટહુકમને મુસદ્દો તૈયાર કરી શકે એ કાલ ઊઠીને ન જાણે શું નહીં કરે ? ભાવિકેની આળસ જોખમી છે. | [આવતી કાલે સવારે “પ્રવાસી'માં વટહુકમના મુસદ્દાના જોખમી સ્વરૂપની ચર્ચા રવિવાર ૨૦-૮-૯૪ પૂ આ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. : પત્ર વ્યવહારનું સરનામું : પૂ આચાર્યદેવશ્રીની નિશ્રામાં ઈદરથી હાસમપુરા તીર્થ છરી પાલિત સંઘ તા. ૨૭-૧૧-૯૪ના પહોંચશે તા. ૨૮-૧૧-૯૪ થી હાસમપુરા તીર્થ ઉપધાન શરુ થશે તા. ૧૫-૧-૯૪ (પષ સુદ ૧૫) સુધી ત્યાં સ્થિરતા થશે ત્યાંનું સરનામું— છે. જૈન તીર્થ પેઢી હાસમપુરા તીથ વાયા-ઉજજૈન (મ.પ્ર.) કરાશે. Page #367 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી સદ્દગુણ મેળવવા સિવાયની બધી ક્રિયાઓ અધર્મ છે. અને એ જે ધમ મનાતી હે તે મહા અધમ છે. છે . ધમ દેશના એટલે મુક્તિપુરીમાં જવાનું આમંત્રણ ! ધર્મ દેશના એટલે સમ્યકત્વનું મંડન અને મિથ્યાત્વનું ખંડન ! છે . ધર્મ દેશના એટલે દાતાર અને યાચકની સુંદરમાં સુંદર ગષ્ટ ! • જૈન ધર્મ એ માત્ર કુલાચાર જ નથી પણ ગુણની પરીક્ષા પૂર્વક સત્ય અને છે છે સારભૂત વસ્તુને સ્વીકાર છે. ક ૦ આરંભ એટલે જીવ ઘાત સંમુખ જવું તે ! સમ્યગ્દષ્ટિ આત્માઓ સંયમના પૂજારી હોય છે અને પાપથી ડરનારા હોય છે. છેદુનિયાને અર્થ અને કામમાં મસ્ત બનાવીને, કારખાનાં ખેલાવીને કે ધંધે લગાડીને લેકેને સુખી કરવાની ભાવના રાખવી એ મુનિને ધર્મ જ નથી. મુનિઓ પાસે પેટની ચિંતા કરાવવાની ઈચ્છા જ સૂચવે છે કે અધ: પતતું પગથીયું છે મેટું ખેરાઈ રહ્યું છે. 8 મુનિઓને “મુધાદાયી” ને “મુધાળવી' કહ્યા છે તેને અર્થ એ છે કે ઉપકાર કરે તે છે છે પણ વિના બદલે અને આહારાદિ લે તે પણ વિના બદલે. { . રજોહરણ એ ધર્મદેવજ છે. એ લઈને ગમે તેમ વર્તાય નહિ. ૪ ૦ ચાગ અને ત્યાગને ઉપદેશ એજ એક નિગ્રંથને માર્ગ છે. જ . પ્રભુની આજ્ઞાને ભંગ એ બધાને માટે હાનિકારક છે. પછી ચાહે તમે હે કે ચાહે છે અમે હોઈએ. ૦ ૦ (ટાઈટલ બીજાનું ચાલુ) અને સાચા સુખના માર્ગે પ્રયાણ કર. સાચું-વાસ્તવિક સુખ પામીશ એટલે ને જલાંજલિ જ આપી છે. માટે જે તારે દુઃખ, બરબાદી અને વિપત્તિ જોઈતી હોય તે પાપ માર્ગને આશ્રય કર અને સુખ સંપત્તિ અને આબાદી જોઈતી હોય તે ધર્મ માગે ! પ્રયાણ કર. આત્મિક આબાદી-આઝાદી પામ્યા પછી કઈ જ વિટંબણ છે જ નહિ. માટે ! વિચારીને જે માર્ગે જવું ત્યાં પ્રયાણ કર ! છે “શુભાતે પંથાન: !” Page #368 -------------------------------------------------------------------------- ________________ - બી નર નં . શ્રી જૈન શાસન (અઠવાડિક) મા વીegd.No. G. SN 84 ... વિ. પીનાર, પિત્ત-302009... :) ooooooooooooo જ : -- :: t" PREછે. : કે. નમન કા કરી - : ? - વ પ પૂ આચાર્યદેવેશ શ્રમદવિજયરામચંદ્રસૂરીશ્વજી મહા " 10000+ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ભગવાન અરિહંત મોક્ષમાર્ગના દશક છે. મેક્ષે જવું હોય તેને મે ક્ષ મા જોઈએ મેક્ષમાટે જવું હોય તે મોક્ષમાર્ગ બતાવનાર ઉપકારી લાગે. સંસાર ભયંકર અટવી છે તે અટળી લંધાવનાર ભગવાન અરિહંત સાર્થવાહ જેવા છે. અમે અને તમે અટવી લંઘવા ન નીકળ્યા હે ઈએ તે માગે પામ્યા જ નથી, 9 આવી લંઘવા નીકળ્યા હોઈએ તે માગ પામ્યા છીએ કાં માર્ગ પામવાની તૈયારીમાં છીએ. છે 0 ૦ અનંતાનુબંધી કષાય સમકિતને રોકે. અપ્રત્યાખ્યાન કષાય દેશ વિર ને રોકે છે 0 પ્રત્યાખ્યાન કષાય સર્વ વિરતિ રે કે સંજવલનના કષાય વિતરાગતા રોકે છે 0 ૦ જેટલા શ્રાવક હોય તેને ધનને લેભ હોય તે તેને ભૂંડે લાગતું હોય તે ધર્મ 0 લેભ તેના હૈયામાં સારો હોય. 0 ૦ મી તેનું નામ કે જેને પોતાના ધર્મની ચિંતા હોય તેમ બીજાના ઘરની પણ ચિંતા હોય. આ પાંચેય ઇન્દ્રિયેના અનુકૂલ વિષ પર રાગ અને ભૂંડા વિષય પર દ્વેષ તેનું નામ છે અવિરતિ, છે . ભગવાનની પાસે આવી સંસારની સામગ્રી માંગે તેને પુણ્ય ન હોય તે મલે જ ! નહિ પુણ્ય હોય અને મલે તે સાથે મિથ્યાત્વ, અવિરતિ, કષાય એવા ગઢ બંધાય ? કે તેમાં એ લીન થઈ જાય કે અનંતકાળ સુધી ઠેકાણું ન પડે. 0 ૦ પૈસાના અથપણાએ અને ભેગ, મેજ-શેખ ના અથ પણ એ તમારી પાસે શું શું ? કરાવ્યું છે ? અહીં આટલું ખરાબ થાય છે તે મર્યા પછી કેટલું ખરાબ થશે ? 0 * ની કલ્પના કરે. એ પૈસાએ અને મોજશેખે તમને અહીં કેવા પાકમાલ કર્યો છે છે . તમે કદી જહું નથી બેલ્યા ને ? રાગ-દ્વેષ કે પડયા છે અને સાચા બેલા છે રહી શકયા નથી. ધન–ભગ કેટલા ભૂંડા છે તે સમજાવવું પડે તેવું છે કે સમજાઈ છે 0 જાય તેવું છે? ooooooooooooooooood જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળC/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિ કર્યું ૦ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨મૂરિ નીટનગર, નામો વિસાર તિ૬૫રાઇi | શાસન અને સિદ્ધાન | સમાડું મહાવીર-પન્નવસાધmui. ઝી રક્ષા તથા પ્રચારનું પત્ર-| आ श्री कैलाससागर सरि ज्ञानमदिर श्री महावीर जैन आराधना केन्द्र, काबा, જિ. ||ધીનાર, પિન-382009, INUE 3298 તે બને સમાન દેખના ભાગી છે. ORG जे साहुज्जे वट्टइ आणाभंगे નવદૃમાળા | मणवायाकायेहि સમાજવો તયં વતિ || શ્રી જિનેશ્વર દેવેની તારક આજ્ઞાના ભંગમાં પ્રવૃત્તિ કરનારાએને મનથી, વચનથી કે કાયાથી સહાય દેનારા સમાન દોષના ભાગીદા૨ છે. અઠવાડિક વર્ષ અંક | ૧૫ I ! ! શ્રી જન શાસન કાયાલય ! શ્રુત જ્ઞાન ભવના ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A IN• 3gio05 Page #370 -------------------------------------------------------------------------- ________________ - પૂજયશ્રી કહેતા હતા કે - 1 - શ્રી ગુણદશી. - ૦ ૦ ૦ ૦ ૦. . . પાપના ડર વિના સ્વયં પાપથી પાછા હઠાય નહિ. : ૦ અહિતથી નિવૃત્તિ કરાવનાર અને હિતમાં પ્રવૃત્તિ કરાવનાર વાકયોના સમુદાયને 8 { ઉપદેશ કહેવાય છે. છે . ગમે તેવા સમયમાં આત્માને શંતિ આપે એનું જ નામ ધર્મ! છે . જગતમાં જે જે પાપ થાય છે તે તે વિષયવાસનાને આભારી છે. 1 - અર્થ કામના જ રસિયા ઓ અર્થકામની ખાતર જ ધર્મનું અવલંબન કરનાર અને અર્થકામની પ્રવૃત્તિને પિષવા, વૃદ્ધિગત કરવા અને સારામાં સારી રીતિ ખીલવવા ખાતર ધર્મનું બલિદાન કરનારા કેઈપણ કાળે સાચું સુખ પામ્યા પણ થિી, પામતા છે પણ નથી અને પામવાના પણ નથી. જેનામાં ઉદારતા ઉપર પ્રેમ નથી, સદાચાર તરફ પ્રીતિ નથી અને પશ્ચર્યાની ઈચ્છા નથી, તેનામાં સારી ભાવના કયાંથી આવે ? A ૦ રાગ ઘટશે અને ત્યાગ તધશે ત્યારે જ તમે તમારા જીવનમાં કરવા લાયક કાર્યો છે કરી શકશે. - સાચા સ્વામી તે છે કે જે સેવક પાસે એના આત્માનું ભૂંડું થાય તેવું કાંઈ પણ કરાવે નહિ. ૦ જેને ત્યાગ અને સંયમ ન ગમે એને વીતરાગદેવ અને નિર્ભય ગુરૂ ગમે છે એમ છે. માની શકાય એમ નથી. ૦ શ્રી જૈન શાસનમાં ત્યાગ, વૈરાગ્ય અને સંયમ એ કેઈ નવી વસ્તુ નથી અને . મોક્ષના અથિને ત્યાગ, વૈરાગ્ય અને સંયમ વિના એક ક્ષણ પણ ચાલે તેમ નથી. ? ૦ “ધમ ચાલ્યા જાય તે સુખ પણ ચાલ્યું જ જાય. ધર્મ હોય તે જ સુખ !” આટલું છે સમજે તે શ્રી જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરૂદેવની પાસે પૌદગલિક સુખ માગવાની વૃત્તિ રહે નહિ. જેનાથી સાચું અને શાશ્વત સુખ મળે તેમ હોય, તેનાથી જાય છે એવું સુખ મંગાય ? ૦ “રાજા પાસે જઈ મુઠી આટો માગવો” એ જે રાજાની મશ્કરી ગણાય છે જે દં, છે સંસારથી તારનાર છે તે સંસાર તારકની પાસે સંસારમાં રહેવાની સહાય માગવી અને ભેગ સુખની માગણી કરવી એ કઈ જાતનું ડહાપણુ ગણાય ! છે જે નિયામાં રાગ ભરેલું છે તે દુનિયામાં રહીને જ ત્યાગ કેળવશે ત્યારે જ છે કેવળજ્ઞાન અને મુકિત મળશે. છે જે ભવને ભયંકર માની ધમને ભદ્રંકર માને તે જ સાચો તરવજ્ઞાની છે. જે Page #371 -------------------------------------------------------------------------- ________________ હાલારાક ર્.આશ્રી વિજયક્ષસ્ત ્રીજી મહારાજની પ્રેમા મુજબ શાસન અને ચિલ્લાત / તથા પ્રચાર મચ્છુ www 0801 જનની •કાફિક. માલારાધ્યા વિરુદ્વા ય, શિવાય ચ માથ થ -તંત્રીઓ ફ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ (રાજકોટ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વzar) નાચંદ પદમશી ગુઢક ( થાળ ગઢ) be વર્ષ ૭ ૨૦૫૧ માગસર સુદ-૪ મંગળવાર તા. ૬–૧૨–૯૪ [અ‘૩–૧૫ -: અધ્યાત્મભાવને પામવાના ગુણ્ણા :– —પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન–ત્રીજી ૨૦૪૬, વૈશાખ સુદ-૧૩ સોમવાર તા. ૭-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ સંબંધો કાયવ્ા, સધ્ધિ કલાણુહેઉમિત્તે હિ... સારવ' જિષ્ણુવયણું, ધરિયવ્વા ધારણા સમ્મ` ।।૧।। અન ત ઉપકારી શ્રી અરિહ'ત પરમાત્માએએ જે શાસન સ્થાપ્યુ છે તે મેાક્ષને માટે જ સ્થાપ્યુ` છે, જયાં સુધી જીવને સંસાર રહેવા જેવા લાગે નહિ, મેક્ષ જ મેળવવા જેવા છે તેમ લાગે નહિ ત્યાં સુધી અધ્યાત્મભાવ આવે નહિ. સાધુપણા વિના મેક્ષે જવાય નહિ. તે સાધુપણું' આ મનુષ્ય જન્મમાં જ મળે માટે આ જન્મને દુČભ કહ્યો છે. દેવજને પણ દુર્લભ નથી કહ્યો. ચારગતિમાં સુખ દેવામાં જ છે છતાંય તેની કિંમત ન માંડી અને મનુષ્ય ગતિની જ આંકી છે, બધા જ શ્રી અહિ ત એએ આ મનુષ્ય જન્મને દુĆભ કહ્યો છે તે આપણને મલી ગયા છે. હવે આપણી ઈચ્છા આ સૌંસારથી છૂટી વહેલા મેક્ષે પહોંચવાની છે ને ? આવી ઈચ્છા જેની હાય તેને આ સ'સારના ભાગલેાગવવાનું મન થાય? આવા જન્મ પામીને આ સૌંસારના ભાગ મઝેથી ભગવે તે સેનાના પાત્રમાં દારૂ ભરે છે. જૈનશાસનને પામેલાને અને સમજેલાને ભેગ ભાગવવા પડે તા કમને ભેગવે કે મઝેથી ભાગવ? પરમાત્મા શ્રાવક સંઘમાં પણુ કાણુ આવે ? જેને સ ંસારમાં રહેવુ પડે તે દુઃખી હું ચે રહે તે. શ્રી સ’ઘમાં વિરાગપૂર્ણાંકના ત્યાગી જો એ કાં સસારને ત્યજ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦: : શ્રી જૈન શાસન (અઠવાડિક) { વાની ભાવનાવાળા જોઈએ. સંસારમાં જ મઝા આવે તેને શાસન ગમે નહિ, તેને નંબર સંઘમાં પણ ગણાય નહિ. રોજ ભગવાનનાં દર્શન-પૂજન કરે તેવાં ઘર કેટલાં છે મળે? જેના ઘરમાંય કોઈ રાત્રિભોજન ન કરે તેવાં પણ ઘર કેટલાં મળે ? શ્રાવક શ્રાવિકામાં પણ રોજ ઉભયટંક પ્રતિકમણ કરનારા કેટલા? ધર્મના અભ્યાસી પણ કેટલા છે બધા નવતત્વ જાણે? સંતાનને ય શું ભણાવે છે? જૈન સંઘમાં રહેલાને સંસાર ગમત જ ન હોય. મનુષ્યપણું મળે તે તેને સાધુકે પણું જ ગમે, સાધુપણું કદાચ લઈ ન શકે તે બને પણ આજને ધર્મ ગણાતે ય છે મેટરગ સંસારની સાધનામાં એવો પડે છે કે-કરોડપતિઓ પણ પૈસા મેળવવા ભિખારીની જેમ ભટકે છે. ધંધા એવા કરે છે કે તે કરતાં કરતાં મરે તે દુર્ગતિમાં તે જ જાય મહારંભી અને મહાપરિગ્રહી, તે બેને સારા માનનારાને પણ નરકગામી કહ્યા છે. મહાસુખીનાં દર્શન મંદિર-ઉપાશ્રયમાં ન થાય. તેમને ભગવાનની પૂજામાં લાવવા 8 હોય તે બેલાવવા જવું પડે અને મૂકવા જવું પડે. તે આવે એટલે પૂજા ઝટ પૂરી છે ન કરવી પડે. આવા બધા મરી મરીને કયાં જાય? તેવાને જોઈને દયા ન આવે તે અમારા હાથમાં એ પણ શેભે ખરો? જે જીવ મોક્ષને અથી નહિ, સંસારથી છૂટવાની ભાવના વાળ નહિ, સાધુ- 8 પણાની ઈચ્છા નહિ તે બધા ભગવાનના શાસનમાં કે સંધમાં નહિ પણ પેસી ગયેલા છે છે આવી દશા થઈ તે સુધારવી જોઈએ. સાધુ ન થઈ શકે, થવાની ભાવના નથી તે | એક આદમી હોય ખરો ? જે સારામાં સારી ચીજ હોય તેને લેવાની ઈચ્છા ન હોય તે { તે આદમી હેય? ખરેખર સુખનો અથી જીવ, દુઃખના લેશ વિનાનું, પુરેપુરું, કદી નાશ ન પામે તેવા સુખની જ ઈચ્છાવાળો હોય અર્થાત્ મોક્ષને જ અથા હોય તે માટે . કે સાધુપણાને અથી હેય. આવી ઈચ્છાવાળે જે ન હોય તે શ્રી સંઘમાં જ નહિ. તેવા { જો શ્રી સંઘના આગેવાનું હોય તે પ્રીસંઘ નાશ પામે. આજને સંઘ પાપીઓને + આશ્રય આપે છે, ધર્મની નિંદા કરનારા જેન ઘરના જ પાકયા છે. ઈતર તે હજી 4 વખાણ કરે છે કે-“આમને ધર્મ બહુ જ ઝીણે જ્યારે ઘરના કહે કે-“આ ખવાય, આ છે ન ખવાય આ પિવાય આ ન પીવાય, આમાં ય પાપ આમાં ય પાપ..તે મરી જઈએ.” છે તમારો પરિવાર મોક્ષને અને તે માટે સાધુપણાને અથી ન હોય તે દયા ? આવે ? મારે પરિવાર મારીને કયાં જશે તેની ચિંતા થાય છે? આજે મોટાભાગને હું છે પોતાના સંતાનની-પરિવારની દયા જ નથી. સંસારનું જ શીખવે, પાપમાં જોડે, ધમનું કાંઈ ન શીખવે તે બધા મરી મરીને કયાં જાય? તમારે છે કરો પૈસા કમાવીને આવે છે તે પૂછો ખરા કે કેવી રીતે કમાયો? Page #373 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ ૭ અંક ૧૫ : તા. ૬-૧૨-૯૪ : : ૪૧૧ ધમી ગણાતા કેવા હોવા જોઈએ તે સમજાવવું છે. ધમી કાણ? મોક્ષે જવાની ઈચ્છા હોય, તે માટે સાધુપણાની ઈચ્છા હોય છે. તેવી ઈચ્છા ન હોય તે શ્રાવક ધમ પણ પામે ખરે? આજે શ્રાવક પણ કેટલા મળે? શ્રાવક અને નવતત્વ ન જાણે તેમ બને? તે સંસારને ભંડો માને કે સારો માને ? સંસારને ભૂઓ માને તે ત્યજવા જેવો માને કે મઝા કરવા જે માને ? આવી દશા કેળવવી હોય તેને પંદર ગુણ મેળવવાના છે. તેની વાત આપણે શરૂ કરી છે. પહેલો ગુણ કલ્યાણમિત્રને સંગ નામને છે. શ્રાવક કેની સાથે બેસે ? અને ૪ ઇ ઊઠે? કેવી વાતચીત કરે? ધંધા કેવા અને શું સમજીને કરે? તેના સબતિયા કેવા હોય ? જેને આ સંસાર છોડવા જેવો લાગે છે. ઝટ મિક્ષ જવું છે તેને સેબત કેની ગમે? જે આત્માના હિતની જ ચિંતા કરે તેવા કલ્યાણ મિત્રેની જ સેબત તેવા આત્માઓને ગમે. બે શ્રાવક ભેગા થાય તે ધંધાની વાત કરે કે ધંધે છોડવાની વાત કરે? શ્રાવક તો મંદિરમાં પણ સંસારની વાત ન કરે. આજે બહુ જુલમ થઈ ગયે છે. મંદિર-ઉપાશ્રયમાં આવી સંસારની વાત કરે તેના કરતાં તેઓ ન આવે તે સારા ! પ્ર. તે પછી ધર્મ ટકશે શી રીતે ? ઉ૦-વિધિપૂર્વક કરે તેનાથી. વિધિને ખપી હોય તે ય સારે છે. વિધિના ખપ R વિનાના ગમે તે રીતે આવે-જાય તેથી પાપ જ બાંધે છે. પ્ર-મોક્ષની વાત ન કરે તેનાં વ્યાખ્યાન વખાણાય છે. ઉ૦-તે તમારા પાપે. સાધુ સંસારની વાત કરે ? ધર્મથી બધું જ મળે પણ ધર્મ પાસે મંગાય શું? જે સાધુ કહે કે-ધર્મથી આ આ મળે તે સાચે શ્રાવક હોય તે કહે કે- ધર્મથી બધું જ છે મળે. પણ તે બળે અને ગમી જાય તે અમારું શું થાય? આજને મંદિર-ઉપાશ્રયમાં જનારે મોટે ભાગ પૈસા મેળવવા અને સુખી થવા જાય છે. મેક્ષ કેટલા માગે? રોજ ત્યવંદન કરે છે તેમાં પહેલી માગણી કઈ છે? “ભવનિવે. તેને અર્થ સમજે છે છે? સુખમય સંસારથી ભાગી છૂટવાની જે ઈરછા તેનું નામ ભવનિર્વેદ છે. પ્રવે- બાપ જ આમ બેલે છે. ઉ –શ સ્ત્ર શું કહે છે? પ્ર-બીજા જુદું કહે છે તે શાસ્ત્ર ભણેલા નથી. ઉ૦-તેમનું તે જાણે. નહિ ભણેલા હોય તેમ લાગે છે. ભણેલા અને જાણકાર ! { આવું બોલે ? (ક્રમશ:) Page #374 -------------------------------------------------------------------------- ________________ 'I ot. જયજી મ. જ. - - -- - - - - - - - - - - સમતિના સડસઠ બેલની -–પૂ. મુનિરાજ શ્રી સઝાય ઉપર પ્રશ્નોત્તરી :- | - ગાજી : ૨ - ૨ | ભાગ-૯ (ગતાંકથી ચાલુ) પ્ર-૧૦૮ ચેથા-પાંચમા દૂષણનું તાત્પર્ય સમજાવે. ઉ–મિથ્યાષ્ટિગુણવર્ણન કરવું કે મિથ્યામતિને પરિચય કરે તેને સમકિતના દૂષણ-અતિચાર કહ્યા છે. તેમાં મિશ્યામતિએની નિંદા કરવાને કે ઉતારી પાડવાને શાસ્ત્રકાર પરમર્ષિઓને આશય હેય પણ નહિ. પણ વાસ્તવિક જે સ્વરૂ વર્ણન છે તે સમજાવ્યું છે. દેષને ત્યાગ કરી હોય તે દેષ-વાનને પણ ત્યાગ કર તે સુતરાં સિધ થાય છે. શ્રી જૈનશાસનમાં દેષની નિંદા છે પણ દષિતની નિંદા કહી નથી. અસત્ય, ઉભાગ, બેટા આદશ રૂપ દેને ત્યાગ કરે તે તેનું તાત્પર્ય છે. દુનિયામાં પણ કહેતી છે કે “સંગ તે રંગ” જીવ એ ભાવુક દ્રવ્ય હોવાથી મેં ટાભાગે જેવો સંગ મલે તેમાં રંગાઈ-રંજાઈ જાય છે. માટે સદગુણને પામવા માટે જેમ દેને માળખી, દેને ત્યાગ કરવાનું છે તેમ દેલવાળાને ત્યાગ કરે તે પણ તેટલે જ આવશ્યક છે તે વાત સુજ્ઞજને સારી રીતના સમજી શકે છે. વળી મિથ્યામતિની પ્રશંસા કે પરિચય નહિ કરે તેને અથવા જેને એકલપિટા છે, સંકુચિત દૃષ્ટિના છે, બીજાના ગુના અસહિષ્ણુ છે, પોતાને જ કક્કો ખરો માનનારા છે, ઈર્ષ્યાલ છે, બીજાનું સારૂં જઈ શકતા નથી, પિતાના ઉપાસકે બીજે ખેંચાઈ ન જાય માટે વાડાબંધી રાખે છે ? આ અર્થ કરનારા-માનનારા–બેલનારા તે શ્રી જૈન શાસનના વાસ્તવિક પરમાર્થને પામ્યા પણ નથી. અનાદિકાળથી આત્મા થી ભરેલો છે, ગુણનું તે સ્વપ્ન પણ આવતું નથી માટે માંડમાંડ દેથી છૂટતે હોય અને ગુણની સમુખ થતું હોય તે તેના રક્ષણ માટેની આ સાચી હિતચિંતા છે. બંધન પણ દૂધાળા ઢોરના હોય હરાયા જનાવરના નહિ. માટે આત્માના કલ્યાણનીમલાની જે આત પુરૂષોએ મર્યાદા બાંધી છે તેનું પાલન કરવું તેજ હિતકર માર્ગ છે. સર્વાદિની સેવા ભકિત અને સત્સંગથી ગુણવાન આત્માએ આ બધી વાતે સારી રીતના સમજી શકે છે અને આચરીને પિતાનું કલ્યાણ પણ સાધે છે. પ્ર-૧૦૯ આ દૂષણે નભેદે ઘટા. ઉ-આ દૂષણે સમ્યકત્વ ગુણને મલીન કરનારા હેવાથી, સમ્યફ વમાં અતિચાર લગાડનારા હોવાથી વ્યવહાર નયના મતે સમ્યક્ત્વના અતિચાર રૂ૫ છે. જ્યારે નિશ્ચયનયના મતે તે સમ્યફવને અભાવ જ હોય છે. કહ્યું છે કે “.” Page #375 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૫ તા. ૬-૧૨-૯૪ ટે : ૪૧૩ આઠ પ્રભાવકે ઢાળ-છઠ્ઠી આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણ ધુરિ જાણુ. વર્તમાન શ્રુતના જે અર્થને, પાર લહે ગુણ ખાણ. ધન ધન શાસન મંડન મુનિવર૨૮ ધમકથી તે બીજે જાણીયે, નંદિષેણ પરે જેહ. નિજ ઉપદેશે રે રંજે લોકને, મંજે હૃદય સંદેહ, ધન,..૨૯ વાદી ત્રીજો રે તર્ક નિપુણ ભયે, મતલવારી પરે જેહ, રાજ દ્વારે રે જયકમલા વરે, ગાજતે જિમ મેહ. ધન..૩૦ ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પરમત છે પણ કાજ, તેહ નિમિતી રે જાણીએ, શ્રી જિનશાસન રાજ, ધન,..૩૧ તપગુણ આપે ? પે ધર્મને, ગેપે નવિ જિન આણ. આશ્રવ લેપે રે નવિ કેપે કદા, પંચમ તપસી તે જાણ ધન ૦.૩૨ છઠ્ઠો વિદ્યા રે મંત્રતણે બલી, જિમ શ્રી વય મુણિંદ. સિદધ સાતમે રે અંજન વેગથી, જિમ કાલિક મુનિચંદ. ધન૦..૩૩ કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધર્મ હેતુ કરે જેહ. સિદધસેન પરે નરપતિ રીઝવે, અઠ્ઠમ વર કવિ તેહ. ધન ૦... ૩૪ જબ નવિ હવે પ્રભાવક એહવા, તબ વિધિપૂર્વક અને ક. યાત્રા પૂજાદિક કરણે કરે, તેહ પ્રભાવક છે. ધન ૦.૩૫ પ્ર-૧૧૦ પ્રભાવક કોને કહેવાય ? ઉશ્રી જૈનશાસન તો સ્વયં પ્રકાશિત છે. પરંતુ તે તે દેશ-કાળમાં, જગતના જીવન હૈયામાં શ્રી જૈનશાસન વસી જાય, શાસન પ્રત્યે બહુમાન-ભકિત પેદા થાય, શાસનની રૂચિ પ્રગટે-શાસન પ્રત્યે અeભાવવાળા ભદ્રિક પરિણામી બને તેવી ઉચિત પ્રવૃત્તિ આદિ વડે શાસનને પ્રકાશિત-પ્રભાવિત કરે તેને પ્રભાવક કહેવાય. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ :. : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્ર-૧૧૧ ખરેખર પ્રભાવકતા ગુણ કેવામાં આવે ? ઉ–જેને પિતાની જાત કરતાં પણ શાસન મહાન લાગે, “શાસન છે માટે અમે છીએ, “શાસન ન હેત તે અમારામાં કશું ન હોત,” “અમારાથી જ શાસન છે તેમ નહિ પણ શાસનથી જ અમે છીએ” એમ માને તેવા આત્મામાં જ સાચે પ્રભાવકતા ગુણ આવે. શાસનના પુયે બધું મેળવે-ભગવે, શાસનના નામે બધું ચરી જાય અને શાસન કરતાં પણ જાતની પ્રભાવનામાં જ ઈતિશ્રી માને તેવા આત્માઓમાં સારો પ્રભાવકતા ગુણ આવે નહિ. પ્ર-૧૧૨ આના ઉપરથી સાચો પ્રભાવક કોણ બની શકે તે સમજાવો. ઉ–શાસન ન હોય તે આપણે તે હતા ન હતા જ છીએ, આપણે નહિ હેઈએ તે શાસન હતું-ન હતું થવાનું જ નથી પણ શાસન તે રહેવાનું જ છે માટે શાસન માટે–શાસનની રક્ષા, આરાધના–પ્રભાવના માટે, કછોને, અપમાનેને–ખેટા બક્ષેપને પણ મજેથી વેઠીને, જરાય વિચલાયમાન થયા વિના કે કેઈના માંય મૂંઝાયા વિના શાસનની જ સેવા-ભકિત અને રક્ષાદિમાં ઉદ્યત બચે રહે તે જ આત્મા સાથે પ્રભાવક બની શકે. પ્ર-૧૧૩ પ્રભાવક કેટલા કહ્યા છે ! ઉ–આઠ, પ્ર-૧૧૪ કયા કયા ? ઉ-પ્રવચનિક, ધર્મકથી, વાદી, મિત્તિક, તપસ્વી, વિદ્યા, સિદ્ધ અને કવિ-આ આઠ પ્રભાવકે કહ્યા છે. પ્ર-૧૧૫ પહેલા પ્રભાવકનું સ્વરૂપ સમજાવે. ઉ-પ્રવચનિકને પહેલો પ્રભાવક કહ્યો છે. પ્રવચન એટલે દ્વાદશાંગી. તે જેમની પાસે હોય તેનું નામ પ્રવચનિક ઉપલક્ષણથી વર્તમાનકાળમાં જેટલું શ્રુત વિદ્યમાન હોય તેના પરમાર્થના પારને પામેલાને પણ પ્રવચનિક કહેવાય. (ક્રમશ:) | સહકાર અને આભાર ચરણે સુવાસ (પૂ.સા. શ્રી ચરણશ્રીજીમ.નું આરાધક જીવન) ૫૦૦) રૂ. પૂ. પિતાશ્રી મણિભાઈ જે. | – પ્ર પ્તિસ્થાન – રાના ૨૦૫૦ ને અષાઢ સુદ-૧૧ ના | શાહ કાંતિલાલ ચુનીલાલ સમાધિપૂર્ણ સ્વર્ગવાસની પુણ્યતિથિ નિમિત્ત | ૫૯ બેંક ઓફ ઈન્ડિયા, ૧૮૫ સે.ખ એમન ઈદિરાબેન તરફથી (અમદાવાદ–સાબર. સ્ટ્રીટ, મુંબઈ-૨ મતી) પૂ.મુ શ્રી પ્રશાંત દર્શન વિ. મ.ની મનહરલાલ પી. શાહ ચાવાળા પ્રેરણાથી. મહેતા મારકેટ, સુરેન્દ્રનગર વાઘજીભાઇ ભુદરભાઈ શાહ હનુમાનવાળે ખાંચે, જહાંપનાહની પિળ, કાળુપુર રોડ, અમદાવાદ Page #377 -------------------------------------------------------------------------- ________________ , % જૈન શાસન વિશેષાંક કાયમી યોજના રૂા. ૧૧ હજાર આજીવન વિશેષાંક સૌજન્ય શુભેચ્છક રૂા. ૫ હજાર આજીવન વિશેષાંક સહાયક શુભેચ્છક રૂા. ૧૫ હજાર આજીવન વિશેષાંક શુભેચ્છક આપનું નામ ન આવ્યું હોય તે આ કાયમી શાસન રક્ષા અને જ્ઞાન પ્રચારની ચેજનામાં લખાવવાનું ચૂકશે નહિ. પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી રૂા. ૫૦૧] આજીવન સભ્ય ૧. રાજેશકુમાર છોટાલાલ શાહ બી-૨૩, ગૌતમનગર, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨. ૨. જગમોહનદાસ લીલાધરભાઈ ગાંધી ૧૮-બી, મહેતા એપાર્ટમેન્ટ ત્રીજા માળે, પંજાબી ગલી, એલ. ટી. રેડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯ર. ૩. કાંતીલાલ ગીરધરલાલ સંઘવી બી-૧૦૧ રીટ પેલેશ (હર્નાપાર્ક) ગાર્ડન પાસે ચંદાવરકર લેન બેરીવલી (વેસ્ટ) મુંબઈ–૨. રૂા. ૧૦) શુભેચ્છક ૧ વૃજલાલ જગજીવનદાસ દેશી ૧૦ એ ગીતા એપાર્ટમેન્ટ ચંદાવરકર લેન બેરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨ ૨. ચં. સમાજ જેને એ-૧૦૨ આઈ. દર્શન સેડાવાલા લેન , ૩. શાંતીલાલ ભીખાલાલ શાહ બી-૪ ગ્રાઉન્ડ ફલેર સાગર દર્શન, ચંદાવરકર લેન , ૪. રમણીકલાલ મોતીલાલ શાહ એ-૧૦ વર્ધમાન દર્શન જામલીગલી જૈન દેરાસરની બાજુમાં ૫. મફતલ લ શીવલાલ શાહ વાઘવાડી, રાજભવન પાછળ એલ.ટી. રોડ બેરીવલી (વેસ્ટ) ૬. જયંતીલાલ પાનાચંદ શાહ બી-૪૦૨ રીટાપેલેસ, (હર્ષા પાક) ચોથા માળે ચંદાવરકર લેન ગાર્ડન પાસે , ૭. પ્રકાશકુમાર હરિલાલ દેશી બી-૨૦૪ સાઈ દશન સોડાવાલા લેન , Page #378 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ : પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી ૧૦૦૧] આજીવન શુભેચ્છક શાહે ન દલાલ જીવરાજ ભાડલાવાળા ૐ શ્રી જૈન શાસન (અવ!ડિક) સિદ્ધાર્થ ૨૮-૪૧ પ્રહલાદ પ્લાટ પટેલ ડેરી ફા` પાછળ, રાજકોટ પ્રવીણચંદ્ર ગંભીરદાસ શેઠની પ્રેરણાથી ૫૦૧ દિનેશચ’દ્ર માહનલાલ શાહુ ૫૧ તુરૈલ પખાડીરેાડ હીરજી નરશી ચાલ, મલાડ (વેસ્ટ) સુ.બઇ-૬૪ ૫૦૧] ભાનુભાઇ કે. વખારીયા ૨૦૩ ધાન મહલ, એન. એલ. હાઇસ્કુલ સામે, એસ. વી. રૉડ મલાડ વે. સુખ- ૬૪ ૧૦૦૦] પ્રિમીયર કાર્ડ મેન્યુ. કુાં. ૧૮૪ દાદી શેઠ અગીયારી લેન મુંબઇ-૨ ૧૦૦) રાલેકસ કાર્ડ મેન્યુ. કુાં, ૩૦૧] મીકી કાર્ડ મેન્યુ. કુાં, ૫૦૧] ચુડીદાર કાર્ડ કુાં. નરલ સ્ટો ૧૬૯ - 99 G "" 99 "" અનુકરણીય કા શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાલા ચિકપેટ, એગલેાર કે અભ્યાસક઼ાં (બાલક-બાલિકાએ ઔર મહિલાએ)ને શ્રી દીપાવલી કે પવ' દિનેાંમે અઘ્યાપકાં કી શુભ પ્રેરણા સે ફટાકે નહી ફાડતે હુએ ઉનસે બચને વાલે પૈસેાં સે સુકૃત કાર્ય કરનેકા નિણ્ય ક્રિયા । તદનુસાર ઉન અભ્યાસકૈાં કૈ પાઠશાલા કી તરફ સે એક પ્રતિજ્ઞા-પત્ર દિયા, જિસમેં ફટાકે નહી ફાડના તથા રાત્રિ ભાજન નહી કરના થા । બચ્ચાંને અપને અપને બચાયે હુએ પૈસેક્સ મે' સે દ દિન ભવ્ય સ્નાત્રપૂજા (કરીબન ૬ હાર રુપિયે) એવ' ગરીમાં કી મિઠાઇ હેતુ અંદાજિત ૮ હજાર રૂપિયે' એકત્ર કિયે । જિસસે મિઠાઇ કે ૨૫૦૦ પેકેટ બનાકર અનાથાશ્રમે એવ હોસ્પીટલેાં મેં વિતરિત કિયે ગયે । ઇન ખર્ચોં કા ૧. શાહ મિશ્રીમલજી નવરતનમલજી ૨. સેાલકી પ્રદ` ૩. મને'ઝન સિલ્ક સેન્ટર ૪. માન્યવર પ. હીરા-ટેકસટાઇલ્સ ૬. જખરચ'દજી પગારિયા ઇન મહાનુભાવે કી તરફ સે સમ્માન કિયા ગયા । 99 જ્ઞાનપ`ચમી કે દિન ભી અભ્યાસકૈાં ને પાઠશાલા કે જ્ઞાન કે ૫૧ ભે; અનુસાર ૫૧-૫૧ રૂપચે ભેટકર અંદાજિત ૨૧ હજાર કી રાશિ પ્રદાન કી । ઈસ તરહ અભ્યાસકૈ ને અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કિયા । Page #379 -------------------------------------------------------------------------- ________________ આહહહાહાથી અનાજશ્ન - - - - જૈન રામાયણના પ્રસંગો શ્રી ચંદ્રરાજ તો હ ક્ક હક્ક હજી જા હાહ (૨૯) ન્યાસીભૂતેસ્તુ મે વરઃ મહાસતી સીતાદેવીન, શીયળ રત્નની મેળાપ થઈ ગયે. અને બને મિત્ર રાજાઓ સુરક્ષા કરવા માટે જે રામભકત વિભીષણે સાથે જ ફરવા લાગ્યા. પિતાના સગા ભાઈ લંકેશ્વરની સામે આવ- બને મિત્ર-રાજાઓ ફરતાં ફરતાં ઉતરા. નારા સમયમાં જેહાદ (ધર્મયુદ્ધ) જગવવાના પથ તરફ ચાલ્યા. ત્યાં કૌતુકમંગલ છે એ જ વિભીષણ આજે રામચંદ્રજી, નામના નગરમાં શુભમતિ રાજાએ પૃથ્વિશ્રી લક્ષમણજી તથા સીતાજીની જડને (બીજને) રાણીથી જન્મેલી કે કેયી નામની પિતાની જડમૂળથી ઉખાંડી નાંખવા માટે દશરથ પુત્રીને સ્વયંવર જ હતે. હરિવહન અને જનક રાજાને ખતમ કરવા છેક લંકાથી આદિ ઘણુ પરાક્રમી રાજાએ આ સ્વયંવરમાં અધ્યા આવ્યા. રાજા દશરથની આબેહુબ કે કેરીને પરણવા માટે આવ્યા હતા. બનાવટી પ્રતિભાને સાચા દશરથ રાજા ગુપ્તવેશે ફરતાં ફરતાં આવેલા રાજા સમજીને તલવારના એક જ ઝાટકે દશરથ દશરથ અને જનક પણ આ સવયંવર રાજાનું માથું ધડથી ટું, કરી નાખ્યું. મંડપમાં આવી ચડયા. દરેક રાજાએ એ ચિતામાં રાજા દશરથનું મડદું બની ગયા પિતાનું સ્થાન ગ્રહણ કર્યું પછી પ્રતિહારીપઠા વિભીષણને જનક રાજાને હણવાના ને હાથ ઝાલીને રત્નાલંકારોથી સુશોભિત હવે કઈ જરૂર ન લાગી કેમ કે દશરથ બનેલી કંકેયીએ રંગમંડપમાં પ્રવેશ કર્યો. હણાઈ ગયા પછી તેના પુત્રની શક્યતા જ અને એક-પછી એક રાજાઓને જોતી ગઈ નથી. પછી જનક રાજાની પુત્રી જન્મે તેય અને આગળ ચાલતી ગઈ. શ ? આમ વિચારી વિભીષણે મિથિલા- ફરતાં ફરતાં આખરે કે કેવી મુસાફરના નગરીએ જવાનું માંડી વાળીને લંકા તરફ વેશમાં ગુપ્ત રીતે રહેલા દશરથ રાજા પાસે ' જ પ્રયાણ કર્યું આવી. અને દશરથ રાજાને જોતાં જ તેના આ તરફ ગુણવેશ ધારણ કરીને કેઈને શરીરમાં હર્ષાવેશથી રોમાંચ થયે. અને તેથી પણ કશી જ ખબર ના પડે તે રીતે જનક હર્ષપૂર્વક કે કેયીએ યંવરની વરમાળા અને દશરથ બને રાજાઓ રાજયમાંથી દશરથ રાજાના કંઠમાં આરોપણ કરી. નકળી ગયા પછી ફરતાં ફરતાં તે બનેને “એક રખડું મુસાફરના વેશમાં રહેલા Page #380 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક). આ ગરીબડાને પસંદ કરીને કે કેવીએ કે કેયીએ કહ્યું- હે સ્વામી ! હમણાં અમારૂ હળહળતું અપમાન કર્યું છે.” એ વરદાનને તમારી જ પાસે થાપણુ રૂપે આવું પોતાના મનથી માની લઈને હ િરાખી મૂકે. હું અવસરે તે માગીશ.” વાહનાદિ દરેક રાજા દશરથની સામે દશરથે તે વાતને સ્વીકાર કર્યો. યુદ્ધ કરવા તૈયાર થયા. - અયે ધ્યાથી એકલા નીકળેલા રાજા દશઆ રખડું માણસ અમારાથી આંચકી રથ હવે સૌન્ય સહિત કે કેયી સાથે રાજગૃહ લેવાતી આ કેકેયીનું રક્ષણ શું કરી શક- તરફ ચાલ્યા. અને મગધેશ્વરને જીતીને વાનો હતો ? આવા વાગ્માણે મૂકવા સાથે ત્યાં જ રહ્યા. હજી વિભીષણની શંકાના યુદ્ધ માટે સજજ થઈને આવેલા હરિવાહ. કારણે તેમને અધ્યા જવુ ઉચિત ના નાદિ દરેક રાજાઓને દશરથે જોયા. અને લાગ્યું. તેથી જ તેમણે કૌશલ્યાદિ રાણીઓને પછી તેણે રાજકુમારી ચેસઠ કળાની મગધ દેશમાં તેડાવી લીધી અને સુખેથી પારગામી કેયીને કહ્યું-તું આ રથ હંકાર કાળ પસાર કરવા લાગ્યા. જેથી આ શત્રુઓની સાન હું ઠેકાણે લાવી શકું. આમ કહેતાં જ અત્યંત ઉત્સાહી જનક રાજા પિતાની મિથિલાનગરી બનેલી કે કેયીએ રથના ઘડાની લગામ તરફ ગયા. હાથમાં ખેંચી અને ધનુષ ધારણ કરીને રાજા ૨થે રથ ઉપર આરૂઢ થઈને ધનુષને ગગનભેદી ટંકાર કર્યો. જૈન શાસન તથા મહાવીર શાસન માટે કળાની પારગામી કકેયીએ ઝપાટાબંધ પિતાના રથને શત્રુરાજાઓના રથની તદ્દન નવસારીના પ્રતિનિધિઓ નજીક લાવવા માંડયા અને એકલા હાથે શ્રી ભરતભાઇ એમ શાહ ઝઝુમતાં શીદ્યવેધી રાજા દશરથે એટલા જ - કે. ડી. એન. આર. ડાયમંડ વેરાથી એક-એક રાજાના રથના ભૂકbભૂકા આશાનગર બેબે હાઉસ સામે, બોલાવા માંડયા ત્રાસ-ત્રાસ પામી ગયેલા દરેક શત્રુરાજાએ રણમાંથી જીવ લઈને નવસારી ફો.નં. ૫૦૪ ૬૪ તથા ૧૯૫૧ નાશી છૂટયા. શ્રી ભૂપેન્દ્રભાઈ ગભરૂચંદ કેકારી કેવી સાથે દશરથના લગ્ન થયા. એ. જયશાલી એપાર્ટમેન્ટ, હવે દશરથે કેકેયીને કહ્યું- હે દેવિ ! ગ્રાઉન્ડ ફલોર નાગ તલાવડી તારા સારથિપણાથી હું ખુશ ખુશ થયો છું નવસારી કેઈક વરદાન માંગ.” Page #381 -------------------------------------------------------------------------- ________________ 0000000000000001000000 * ખાટું ના લગાડતા હેા ને —શ્રી ભદ્રંભદ્રે poooooooooooooooooooo કેશરનુ રેશનીંગ યાને રેશનીંગનુ કેશર આવું નથી ખાતા. એક વખત એક ભઇ ઉતાવળમાં અને ઉત્સાહમાં આવી જઇને હાથમાં થેલી લઈને રેશની'ગની દુકાને ગયા. લાંબી લાઇન ત્યાં તેલ લેવાવાળાની લાગેલી. પેલા ભાઈ તા સીધા જ લાઇનમાં ઉભા રહ્યા વગર આગળ ઘુસવા લાગ્યા. એટલે બધાંએ હા-હા કરી સુકીને એ મને કાણીએ મારી મારીને છેક બાઉન્ડરી લાઈન ઉપર મેકલી દીધા. એ ભઈ પાછા ત્યાંથી છેક દુકાન સુધી પહોંચવા લાઈનની લક્ષ્મણ રેખા ઓળંગીને આગળ ગયા. તે લાઈનએ પાછા એમને બબડાટ કરીને હાથ ઝાલીને પાછા દેશપાર કરી દ્વીધા. પેલા ભઇ ફરી પાછા એજ રીતે આવ્યા. લાઇનરીએ ઘાંટા-ઘાંટ કરીને મેાચીથી પકડીને ધક ચડાવ્યા. એટલે અત્યાર સુધી મૌન રહેલા એ ભઇ માલ્યા કે–જો તમે મને આ રીતે ધકકે જ વ્યા કરશે. તે હું દુકાન જ હવે તેા તમારા જૈન દહેરાસરામાં પણ આવું જ ખનવાનુ છે ને કે- અમુક આવક વાળાએ એક જ વાટકી, તેનાથી વધુ આવકવાળાએ એ વાટકી કેશર વાપરવું. પણ રેશનીંગના તેલની જેમ પૈસા પણ ભરપાઈ કરી દેવાના. અને જે લેાકેા રેશનીંગનુ' તેલ ન વાપરતા હોય તેમણે સ્વદ્રવ્યથી તે ઘસેલા પૂજા કરવી. અમીશને માટે તે આ રેશનીંગના કેશરને કાયદો લાગતા જ નથી. કેમકે તેમને તે રેશનીંગ કાર્ડ જ અપાતુ નથી.' ચડા નહિ ખેલુ નવ.’ અરે ભાઈ ! તમે કહેા છે તેમ કેશરવાટકીના ભાવ નકકી કરવામાં આવે તા તા બહુ જ સારૂં. કેમકે રેશનીંગ કાર્ડ વાળા પણ કેટલાંયે લોકો રેશની ગનુ તેલ ગળુ ભગાડતુ. હાવાથી નથી વાપરતા. તેમ પાણીદાર કેશર દેરાસરનું વાપરવાની મજા જ શેની આવે. લેાશન જેવું ઘટ્ટ લાલાશ પડતુ પીળુ કેશર આપણી જાતે તૈયાર મધા આ રૅશન-કાર્ડ કોના માટે છે તે કરીને પૂજા કરવામાં મજા કેટલી બધી તમને ખબર છે ? અમીર-ગરીબ માટે નહિ. અમુક આવક ઉપરની આવકવાળા માટે નથી. તાય લેાકેા જુહુ સફેદ જુઠંડુ મા ને વધુ હોવા છતાં પેાતાની આવક ઓછી બતાવીને રેશન-કાર્ડ થી રસ્તાઅનાજના લાભ લેતા હૈાય છે. બંગલાવાળા આવે છે. વળી વાટકી દીઠ અમુક રકમ મહિને દા'ડે ભરપાઈ કરવા છતાં છાસ જેવું પાણીદાર જ કેશર વાપરવાનુ હોય તેના કરતા તેા જાતે જ ના ઘસી લઈએ. અને પછી તે સ્વેચ્છાએ જ લેાકા કેશર-વાટ કીનું મુલ્ય આપતા થઈ જાય તા તે દેરા Page #382 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પણ આવુ... કડક થવુ' જોઇએ. સરમાં પણ કેશર સારૂ’-ઘટ્ટ જ વપરાય ને? નિયમની સન્માનનીયતા સિદ્ધ કરવા માટે આપણે કહીશ' કે-અમારા નિયમથી સ્વદ્રવ્યથી પૂજાના લાભ તા મળે જ છે તથા સ્વમાન પૂર્વક પૂજા કરી શકાય છે ?’ જ્યારે પેલા ઠરાવથી તે સ્વદ્રવ્યથી પૂજાના લાભ તો નથી જ મળતા પણ ઉપર. દેવદ્રવ્ય ભક્ષણુના દોષ લાગે છે, અને ગાટા-મોટા અમીર વંશાને પણ દેરાસરનુ વાપરવામાં સ્વમાન ભગના ખતરનાક દુષ્પ્રસંગ બનવાની સે ટકાની ખાત્રી છે. એટલે આવા ખતરનાક નુકશાનકારી એ ઠરાવને આપણે સૌ સાથે મળીને જ દરિયામાં પધરામણાંજિલ ધરી દઇએ. ૪૨૦ : હાય વાત આવા નિયમ તા હમણાં ઘડી કાઢીએ કે-બધા જૈન સધા હવે પછીથી આગળ જણાવ્યા મુજબ જ વર્તે પણ પેલા તેરમે ઠરાવ આપણને નડશે કે કનડશે તે નહિ ને ?' એમાં તે અમીર વÀાને પણ મફ્ તમાં જ અને પાછી દેવદ્વવ્યથી પૂજા કરવાની જોગવાઈ કરી આપેલી છે. ને આપણા નિયમમાં તે બધાએ પેાતાના જ ખર્ચ પૂજા કરવાની વાત છે. એ ઠરાવના સમકાને રેશનીંગનુ તેલ કદાચ નહિ મળતુ. એટલે રેશની’ગના તેલ-ધારાની તેમને મગજ-બહાર જતી રહી હૈાવી જોઇએ. અને એ ઠરાવ તા જૈનેાના શાસ્ત્ર-ધારા મુજબ બન્યા હશે તે તા ચેાકકસ રાજકથા કે દેશકથાના પ્રખર-વિધિ જૈન શાસ્ત્રમાં પ્રાય: રેશની ગ-પદ્ધતિની ચર્ચા નહિ હોય. અથવા તે। એ બધાં રાજકારણના મોટા મોટા સળગતા સવાલાને મહત્વ આપવામાં એક રેશનીંગ જેવી સાવ મધ્યમ કે ગરીબ વને લાગુ પડતી વાત ઠરાવ ટેકેદારો ભૂલી ગયા હૈાવા જોઇએ. આ કાળમાં ફાઇ બહુશ્રુત તા નહિ જ ને ભૈ ? ગણાય. મને તે લાગે છે કે-એ ઠરાવ ભલેને બે વરસના થયેલા છે. પણ તે બાબતમાં આપણા છેલ્લે નિણ ય જ મહત્વનાં એટલે આપણે સત્વરે પૂર્વના ઠરાવને રદ કરવા પૂવક આપણા નિયમ-સ્વીકારની ઉદ્ઘાષણા કરી જ દેવી જોઈએ. આપણા અરે ! પણ તમે એ પણ વિચારો કે છ-છ વરસ થયા છતાં પણુ તે ઠરાવના કેઇએ અમલ કેમ નથી કર્યાં ? - 'ચાકખુ જ છે ને. ' આપણા સંધાના ટ્રસ્ટીઓ કે શ્રાવકાઢિ કઇ એવા ઠરાવને ઘેાડાં સ્વીકારવાના હતા. પણ, તેની જેમ આપણા નિયમ નહિ કરવારાય તેવું માનવાની જરૂર નથી. કારણ કે ઠરાવની વિદ્યમાનતા હતી તે પણ લાડ્ડાએ આપણા શાસ્ત્ર નિયમ મુજબનું જ કર્યુ છે તે પછી ઠરાવ તજીને નિયમ સ્વીકારવામાં તે બધાં જં લગભગ ઉત્સાહી બનશે જ. : જો ઠરાવ કરીને ઠુઠવાઇને ઠીકરૂ જ થઈ ગયા હાય ને તે તા... નિયમ-ઘાષણાની જરૂર નથી કેમ ? સારુ કંઇ વાંધા નહિ. (સ્વધ્રૂવ્યથી પૂજાના મેધપાઠ લેવા આગ્રહભરી વન'તી છે.) Page #383 -------------------------------------------------------------------------- ________________ તે જ્ઞાન ગુણ ગંગા છે • અડાંગ ૦ કરાયનું સ્વરૂપ શ્રી આવશ્યક નિર્યુકિતમાં કષાયનું સ્વરૂપે વર્ણવતાં જણાવ્યું છે કે – 'कम्मं कसं भवो वा कसमाओसि जओ कसाया ता । कसमाययंति व जओ, गमयंति कसं कसाय त्ति ॥१॥ आउ व उवायाणं तेण, कसाया जओ कसस्साया । जीव परिणामरुआ - રા. અર્થ : જેના વેગે પ્રાણીઓ બાધિત થાય છે તેનું નામ “કષ' કહેવાય છે અને કષ” એકલે કર્મ” અથવા “સંસાર” તેને લાભ જેના વેગે થાય છે તે કારણથી ક્રોધાદિ કષાય કહેવાય છે. જે કારણથી ક્રોધાદિ કષા, કમને અથવા ભવને પમાડે છે તે કારણથી પણ તે કષાયે કહેવાય છે. અથવા જે કારણથી ક્રોધાદિક સંસારના અથવા કર્મના હેતુઓ છે તે કારણથી પણ તે કષાય કહેવાય છે અને તે કષાયે જીવના પરિણામ રૂપ છે. ' અથવા 'कृपन्ति-विलिखन्ति कर्मरुपं क्षेत्रं सुखदुःख शस्योत्पादनायेति कषायाः' અર્થાત્ સુખ અને દુઃખ રૂ૫ અનાજને ઉત્પન કરવા માટે જે કર્મરૂપ ક્ષેત્રનું વિલિખન-બેઠન કરે છે તે કષાયે કપા. કહેવાય છે. • અથવા 'कलुषयन्ति शुद्धस्वभावं सन्तं कर्ममलिनं कुर्वन्ति जीवमिति कषायाः' એટલે કે શુધ્ધ સ્વભાવવાળા એવા પણ જીવને જે કમથી મલીન કરે છે તે કષાયે કહેવાય છે. ' . . . કયે જ સંસારનું મૂલ છે આ વાત શ્રી દશવૈકાલિકમાં પૂ. શ્રી શય્યભવસૂરિજી મહારાજા ફરમાવતાં કહે છે કે___ कोहो अ माणो अ अणिग्गहिआ, માયા મ મ મ વમાજ | चत्तारि 'एए कसिणा कसाया, - famતિ મૂઠાણું પુનવર્સ ” Page #384 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ : : જૈન શાસન (અઠવાડિક) “ “અનિહિત અર્થાત્ નહિ રેકેલા છે અને માન તથા વૃદ્ધિ પામતા માયા અને લેભ” આ સંપૂર્ણ અથવા કિલષ્ટ એવા ચારે કષાયે અશુભ ભાવરૂપ પાણી દ્વારા પુનજન્મરૂપી વૃક્ષનાં તેવા પ્રકારનાં કમરૂપ ભૂલને સિંચે છે. ક્રોધાદિ કષાય મહાભય છે એ પ્રમાણે ને ઈન્દ્રિય પ્રણિધિનું વર્ણન કરતાં શ્રત કેવલી પૂ. શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજા પણ ફરમાવે છે કે 'कोहं माणं मायं, लोहं च महब्भयाणि चत्तारि ।। जो संभइ सुद्धप्पा, एसो नोइंदिअप्पणिही ॥' ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર મહાભયો છે. આ ચાર મહાભય રૂપ કષાયને જે શુદ્ધ આત્મા ઉદય નિધિ આદિએ કરીને રોકે છે એનું નામ ઈનિદ્રય પ્રણિધિ છે. આ ચારે મહાભને વમવા તેજ ધર્મની આરાધનાને ઉપાય છે. 'कोहं माणं च मायं, लोभं च पाववड्ढणं ।। वमे चत्तारि दोसे उ, इच्छतो हिअमप्पणो ।' ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે પાપની વૃધિના કારણે છે માટે શેષ રૂપ છે. તેથી આત્માનું હિત ઈછતા આત્માએ એ ચારે દેનું વમન કરવું જોઈએ. હકિકતમાં સુધારે જૈન શાસન વર્ષ-૭ અંક-૭માં સંમેતશિખર પહાડના જૈન તીર્થના ઝઘડા અંગેના ઉલ્લેખમા–૧૯૩૧-૩૨મા કેશવલાલ પ્રેમચંદ મેદીના વકીલ લંડન પ્રીવી કાઉન્સીલમાં કેશ લડવા ગયેલા અને હવેતાંબર તરફી જજમેન્ટ આવેલું તેમ આવ્યું છે. તેમાં હકિકત ભૂલ છે તે કેશવલાલ પ્રેમચંદ મેઢી નહતા પરંતુ મારા સ્વ. પિતા શ્રી છોટાલાલ ત્રિકમલાલ પારેખ (વીરમગામ વાળા) હતા. તેમની ઝીણવટભરી વાંચન દષ્ટિથી ભારતની ફેડરલ કેટેમાં હવેતાંબર પક્ષ હારી ગયેલ તેને જીતવાના ચાન્સીસ છે તેમ તેમણે તે વખતે સર ચીમનલાલ સેતલવડ અને ભૂલાભાઇ દેશાઈને વાત ગળે ઉતરાવી હતી એટલે છોટાલાલ પારેખને ઈગ્લાંડ કેશ લડવા ત્યાંના વકીલને મદદ કરવા મોકલેલા તેમાં શ્વેતાંબરના પક્ષમાં ચુકાદો આવે છે.આ રીતે શ્રીમાન સૂર્યકાંત છોટાલાલ પરીખ જણાવે છે તે રીતે ભૂલ સુધાર મુકેલ છે તેમ સમજવું Page #385 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાલોચના : વિજય રામચંદ્રસૂરીશ્વરજી-જિનવાણી નિદેશ અને દિગ્દર્શન રૂપે કરાતે આલેખ કલ્યાણ શ્રદ્ધાંજલિ વિશેષાંક-માર્ગદર્શક માત્ર છે અને તેમ છતાં આ વાંચનથી પૂ. આ. શ્રી વિજય પૂર્ણ ચંદ્રસૂરીશ્વરજી તેઓશ્રીના પરમ પ્રભાવિક જીવનની સમુદાર મ., પૂ. આ. શ્રી વિજય મુક્તિપ્રભસૂરી- ઝાંખી પ્રાપ્ત થશેજ. શ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય હેમભૂષણ તવાર્થાધિગમ સૂત્ર અભિનવ સૂરીશ્વરજી મ., પૂ. ગણિવરશ્રી કિર્તિયશ ટીકા અ. ૧–અભિનવ ટીકા કર્તા-પૂ.મુ. વિજયજી મ. સંપાદકો શ્રી કાંતિલાલ શ્રી પસાગરજી મ. પ્રકાશક અભિનવશ્રુત ચુનીલાલ શાહ (તંત્રી શ્રી જિનવાણું પાક્ષિક) પ્રકાશન પ્ર. જે. મહેતા પ્રધાન ડાકઘર શ્રી કીરચંદ જે. શેઠ, મનેજ કે. શેઠ પાછળ, જામનગર-૩૬૧૦૦૧. ડેમી ૮ પેજ (તંત્રી કલ્યાણ માસિક પ્રાપ્તિ સ્થાન ૧૬૦ પેજ અ૦ ૨-પેજ ૧૮૪ અ૦-૩ જિનવાણી કાર્યાલય. કલ્યાણ પ્રકાશન મંદિર પેજ ૧૬૦ અ૦ ૪ પેજ ૧૭૬ અ૭ ૫ વઢવાણ શહે શ્રી જિનવાણી પ્રચારક દ્રષ્ટ' પિજ ૧૮૪ અ૦ ૬-પેજ ૧૬૮ અ. ૭ શ્રી કાંતિલાલ શાહ ૫૯ બેંક ઓફ ઈન્ડિયા પેજ ૧૬૦ ૦ ૮ પેજ ૧૪૪ અ૮ ૯ બિલ્ડીંગ, ૧૫૯ શેખ મેમન સ્ટ્રીટ મુંબઈ-ર પેજ ૧૯૨ અ. ૧૦ પેજ ૭૨ દશ અધ્યાડેમી ૮ પેજી ૨૬૪ પેજ ફેટા પેજ ૪૦. થના દશ પુસ્તક છે. સ્વ. પૂજય આચાર્યદેવશ્રીની અનેકવિધ તત્વાર્થ સૂત્ર એ મહાન ગ્રંથ છે તેના અદ્વિતીય અને અનુપમ પ્રતિભાને આલેખતા કર્તા પૂ. ઉમાશવાતિજી મ. છે. તે ગ્રંથ પૂ. આ. ભગવંતે આદિ ચતુર્વિધ લેખને કર્તાને ઉલ્લેખ કરે જરૂરી ગણાય. તે લેઓ વિ.ને મધુરમ સંગ્રહ આ વિશેષાંકમાં ગ્રંથ ઉપર અનેક ટીકાએ વિવેચનો લખાયા કરવામાં આવ્યા છે. તેઓશ્રીજીના અનુપમ છે તેને આધાર લઈને કાકર્તા મુનિરાજપ્રભાવ અને પ્રતિભાને કે વા વણવત શ્રીએ સુંદર વિવેચન સાથે બેધ મળે તેવી ક્ષમા' કેણ વર્ણન કરી શકે તેમ છે ? ગુજરાતી વિવરણ રૂપ ટીકા લખી છે જે આ સૂત્રના અભ્યાસીઓ માટે ઉપયોગી છે. છતાં સમુદ્રને ઓળખાવવા બાળક “બાહુયુમં આ ગ્રંથના દ્રવ્ય સહાયક શ્રી વિશાશ્રીમાળી વિતત્ય બે હાથ પહોળા કરીને સમુદ્રનું જ્ઞાતિ તથા જામનગરના સમ્યફ શ્રુત પ્રેમી માપ બતાવે છે તેમ આ વિશેષાંકમાં માત્ર શ્રાવક ગણ છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ // એક ચિંતન - પ્રજ્ઞાગ “કામરાગે અણનાચ્યા સાંઢ પરે પચ્ચે સ્નેહરાગની રાત્રે ભવપંજર વ.” આ સંસારમાં આત્માને જકડી રાખવાનું મોટામાં મોટું જે બંધન હોય તે એક માત્ર રાગ જ છે. તે રાગને પરવશ બનેલા આત્માઓની હાલત સંસારીઓના અનુભવમાં છે. રાગી બનેલ છવની હાલતનું વર્ણન કરતાં ઉપકારીઓએ કહ્યું છે કે, જે જીવ જેમાં રકત-રાગી બને છે તેના દેને પણ ગુણરૂપ જ જુએ છે અને વિવેકથી વિકલ બનેલ તે સાચી વાત સાંભળવા જેટલી સ્થિરતા પણ રાખી શકતું નથી. કહ્યું પણ છે કે-જે વસ્તુ જેને પ્રિય હોય છે. તે વસ્તુ રૂપ અને ગુણથી રહિત હોય તે પણ તેને તે જ સુંદર લાગે છે. તે જ કારણે મહાદેવે રનના હારને ત્યજીને સપને ગળામાં ધારણ કરે છે.” - આ રાગ, કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ રૂપે અને એ વળગે છે કે તેના પાશમાંથી છુટવું અત્યંત દુર્લભ છે. માટે સ્તુતિકારે પણ કહ્યું છે કે-“કામરાગ અને નેહ રાગ ઘણી જ સહેલાઈથી હજી નિવારી શકાય છે જ્યારે દષ્ટિરાગ તે એ પાપી છે જે સજજને માટે પણ દુરૂછેદ બને છે.” . રાગની કારમી દશાના પંજામાં ભીડાયેલા જગતનું સ્વરૂપ બતાવતાં પૂ. શ્રી જિનવિજયજી મહારાજે પણ ભગવાનની સ્તવના કરતાં કહ્યું કે-“હે ભગવન ! આ કારમાં કામરાગે મને અણનાથા સાંઢ જેવું બનાવ્યું છે અને તેથી જ ઉછખલ અને સ્વછંદી સાંઢ જેવા બનેલા મેં એવી એવી ધુણાજનક, નફટાઈની પણ હદને વટાવે એવી ચેષ્ટાએ કરી છે જેને કહેવી પણ લજાજનક બની છે. અને કામરાગનું બીજ સ્નેહરાગ હેવાથી કુટુંબ પરિવારદિના સ્નેહપાશમાં બંધાયેલે હું આ ભવ રૂપી પિંજરામાં વસી રહ્યો છું તેમાંથી મુકત થવાનું સ્વપન પણ આવતું નથી.” ખરેખર કામરાગ એ આત્માને પાગલ, ઉન્મત્ત અને ઉત્કંઠ બનાવનાર છે. તેને જ આધીન બનેલે આત્મા એ બેભાન બન્યા છે કે તેને બધે વિવેક ચાલ્યા ગયે છે અને તેથી એવી પશુતાને આચરે છે કે લખતાં લેખીની પણ લાજે ! આ કામરાગની પરાધીનતાનું નાટક એવું કારમું છે જેનું વર્ણન ન થાય પણ મદમસ્ત બનેલા તેમાં જ મન માનીને સંસારનું સર્જન કરે છે. કામશગને અભિન્ન સાથી નેહરાગ છે કેમકે, નેહમાંથી જ કામ ઉત્પન થાય છે. આ બન્ને પ્રકારના રાગે આખા જગતને આત્મહિતથી એવું વેગળું રાખ્યું છે કે સાચી વાત સાંભળી-વિચારી શકત. પણ નથી. માટે જેઓએ આત્મન્નિતિના પંથે પગ માંડવા હોય તેમણે આ બે રાગોને કાયમી તિલાંજલિ આપવી તેને પડછાયે પણ ન પડે તેમ જીવવું તે જ હિતકર-શ્રેયસ્કર માગે છે. . Page #387 -------------------------------------------------------------------------- ________________ Pop પધારો પધારે... શ્રી ઉપધાન તપના પ્રસ`ગે પધારા... શ્રી પાનસર તીથ મધ્યે શ્રી પ'ચમઙ ્ગલ મહ!શ્રુતસ્કન્ધાદિ ઉપધાનતપની આરાધનાના પાવન પ્રસગે શ્રી સંઘ આમંત્રણ પત્રિકા સહર્ષ જણાવવાનું કે પૂ. પરમશાસન પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ સ્વ. આ. ભ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલ'કાર પૂજયપાદ આચાર્ય ભગવન્ત શ્રી વિ. મહેદય સૂ. મ. સા.ની પરમતારક આજ્ઞાથી પૂજ્યપાદ સ્વ. આ. ભ. શ્રી :વ. મુક્તિચંદ્રસૂ મ. સા ના શિષ્યરત્ન પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. અમરગુપ્ત સૂ મ. સા. તથા તેઓશ્રીના શિષ્યરત્ન પૂ આ. શ્રી વિ. ચન્દ્રગુપ્ત સૂ મ.સા. આદિની તથા પૂ. પરમારથપાદશ્રીના જ્ઞવતિ પ્રવૃતિ'ની પૂ.સા. શ્રી જયાશ્રીજી મ.ના આજ્ઞાતિ પૂ સા. શ્રી મણિપ્રભા શ્રીજી મ. તેમજ પૂ સા. શ્રી પરમપ્રભાશ્રીજી મ. આદિની પરમતારક નિશ્રામાં; નીચે જણાવેલ શુભ મ્રુત શ્રી પંચમઙ ્ગલ મહાશ્રુતસ્કન્ધાદિ ઉપધાનતપની આરાધના કરાવાવાને અમેએ શુભ નિર્ણાય કર્યા છે. તા આ પરમ તારક શ્રી ઉપધાન તપની આરાધના કરાવાની ભાવનાવ ળા સૌને નીચે જણાવેલા સ્થાને વહેલામાં વહેલાં નામ નોંધાવવા અમારી નમ્ર વિનતી છે. શ્રી ઊપધાન તપના પ્રારંભ : પોષ સુદ-૬ શુક્રવાર તા. ૬-૧-૧૯૯૫ શુભ સ્થળ ઃ• શ્રી પાનસર તીર્થ (અમદાવાદથી ૩૫ કિમી.) મુ. પે. પાનસર વાયા કલેાલ (જિ. મહેસાણા) માળારે પણ ઃ-મહા વદ-૧૦ શુક્રવાર તા. ૨૪-૨-૧૯૯૫ –: નામ નેાંધાવવાના શુભ સ્થળ ઃ– જયેન્દ્રભાઇ વેલજીભાઈ હરણીયા ૨૦૩ માધવકુંજ, સાઉથ પેાંડ શડ, વિલે પરલે (વેસ્ટ) સુ`બઈ-૪૦૦૦૫૬ ફેશન ઃ ૬૧૪૮૧૪૭ તા. પ્રવીણ સેાહનલાલ ૧૩૮-મી, ચંદવાડી, ખીજે માળે, સી. પી. ટેંક રોડ, મુંબઈ-૪૦૦૦૦૪ ફોન : ૩૮૭૯૬૫૯ - ૩૮૮૬૩૨૦ વેલજીભાઇ દેપારભાઈ હરણીયા ૧૭-ખી. દિગ્વિજય પ્લેટ, સુ. પે।. જામનગર-૩૬૧૦૦૫ ફેશન * ૭૯૪૯૫ શા. સુકુંદભાઇ રમણલાલ ધરતી ટેક્ષટાઇલ્સ વૃંદાવન થ્રેપિંગ સેન્ટર, પાનકારનાકા, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૬૨૧૮૦૫ નમંત્રક : શ્રી વેલજીભાઇ દેપારભાઇ હરણીયા હ: શ્રી જયેન્દ્રભાઇ વેલજીભાઇ હરણીયા (જામનગર-સૌરાષ્ટ્ર) Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક)મા મહીલર બંને ૩૫ ને કે 2, વેવ, Regd. No. G. SEN 84 MTLUSRUIK કરામોદરગર 5 વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || *૨૦૦૦૦%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે . આખું જગત પાથેય ઈન્દ્રિયોના વિષયને પરવશ છે. જગતમાં રૂપ, , ગંધ, 1 છે સ્પર્શ અને શબ્દ રહેવાના છે. પાંચ ઈન્દ્રિયોના દ્વાર પર જાય તે તે બી ચાર નાશ & પામવાના છે. સાધુ હોય તે આઘા હાથમાં રહી જવાના અને વળાવાળાના ચર. * વળા હાથમાં રહી જવાના. ધર્મ કરતી વખતે આ શેતાનને બહાર કાઢવાના છે. આ આ પાંચ ઈન્દ્રિયેના અનુકુળ વિષ તરફ જે બેંચાશે અને પ્રતિકુળ વિષ તરફ છે આંખ લાલ કરશે તેને કષાયે ખાઈ જશે. 0 ૦ સંસારના બધા કામ બાધક છે ધર્મના બધા કામ સાધક છે. બાધક કામે મારે ચાલે છે ત્યાં સુધી કરવા નથી. કરવા પડે તે તેમાં રસ લે નથી. સાધક કામ રસપૂર્વક 0 ઉ૯લાસપૂર્વક કરવાના જેથી કામ થઈ જાય. 0 , તમને લેભ, માન, માયા, ક્રોધ મુંડા લાગ્યા? તમે લેભમાં સફળ થાવ તે રાજી 0 નહિ ને? માયાથી ધાર્યું કામ થાય તે રાજી નહિ ને ? માનમાં ધાર્યું મળે તે છે રછ નહિ ને? તમે ગુસ્સો કરે અને બીજા હાજી કરે તે રાજી નહિ ? A છે . રોજ આત્માને પૂછવાનું કે લોભની સફળતામાં આનંદ થાય છે કે દુખ ? કષાય 1 ભુંડા લાગ્યા છે તેની પ્રતિતિ કરવી છે? લાભ કરે, સફળ થાય તેમાં આનંદ થાય તે ભુંડા કેમ કહેવાય ? આનંદ અવિરતિના ઘરને છે, દુઃખ થાય તે મિથ્યાત્વ હૈં નથી. લોભાદિ કષા મીઠી ચળ જેવા છે. લેભમાં સફળતા આવે તે થાય કે આ તે છે જેને ભુંડા માનું છું તેની સફળતામાં જે આનંદ આવે તે મારું ગાંડપણ વધી જ જશે. હું આગળ વધીશ તે મારું શું થશે? સમકિતીને રેજ અવિરતિન ધકકા લાગે. તમને અવિરતિએ ધકકે માર્યો હોય છે 0 તેવું લાગતું નથી. તમે તે અવિરતિને ભેટીને આગળ વધી રહ્યા છે. ૨૦૦૦oooooooooooooooooo ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેકે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને વઢવાણ શહેર (સર)થી પ્રસિદ્ધ કર્યું %૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 Page #389 -------------------------------------------------------------------------- ________________ વ C (-) - ૧૬ नमा चविसाए तित्थयराणं ... શાસન અને સિદ્ધાન્તા રૂમમા.મહાવીર-પન્નવસાmi, ol રક્ષા તથા પ્રચારનું પત્ર-1 છે. તે જ શ્રી જિનમતને જાણ કહેવાય धम्मत्थकामभोगाण हारणं कारणं दुह सयाणं । मा कुणसु कयभवोहं कोहं जइ जिणमयं मुणासि ।। જો તમે (ખરેખર) શ્રી જિનમતને જાણો છો તો ધમ અથ" અને કામ ભેગોને નાશ કરનાર, સેંકડો દુ:ખનું કારણ અને ભવની વૃદિધને કરનારા ક્રોધને કરો મા ! અઠવાડુંક વર્ષ અંક आ. श्री कैलाससागर सूरि ज्ञानमदिर श्री महावीर जैन आराधना केन्द्र, काबा, દિ યાંર્વિીનાર, બિન-382009, શ્રી જૈન શાસન કાર્યાલય | શ્રુત જ્ઞાન ભવના ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A PIN - 361005 Page #390 -------------------------------------------------------------------------- ________________ કથિd[] -પ્રજ્ઞાંગ जन्तनामेष संसारः कारागारनिभः खलु । સર્વ જીવ હિતવત્સલ કરૂણાનિધાન એવા શ્રી અરિહંત પરમાત્માએ એ આ છે સંસારને કારાગાર–કેદખાનું –જેલ સમાન કહ્યો છે. ચેતનવંતે એ જે જીવ પોતાની ડી ઘણી પણ ચેતનાને ઉપયોગ કરે તે તેને સ્વયં રવાનુભવોથી પણ આ સંસાર છે કારાગાર ન લાગે એવું બને જ નહિ. કેદખાનામાં જેમ બંધન, તાડન, પડ આદિ ર દુખે કેદીએ ઉપર અમાનુષી રીતે ગુજારવામાં આવે છે તેના કરતાં પણ કઈ ગણ દુખે વેદનાઓ-પીડાએ જીવને આ સંસાર કેદખાનામાં ભેગવવી પડે છે. પણ મોહ રૂપી અજ્ઞાન મદિરાના આ કંઠ પાનથી બેહેશ-મુચ્છિત બનેલ છવ તેમાં જ મજા માને છે ! છે તેથી જ એ કેદખાનાને મોટી અમીરાતની મહેલાત માને છે. પછી તેમાંથી મુકત થવાનું સવપ્ન પણ જુદુષ્કર બને છે. જેને બંધન એ બંધન લાગે તે તેનાથી છુટવાનું મન થાય પણ જેને બંધન એ મધઝરતી લાળ સમાન મીઠા મધુરા લાગે તેને તે તેમાંથી છુટવાનું મન કેમ કરીને થાય? જેમ મુંડને અશુચિમાં જેવી મજા આનંદ આવે તેવી 8 અત્તરના હેજમાં ન જ આવે? જીવ જમે ત્યારથી મારે ત્યાં સુધી બંધનોની ગાંઠને છે વધુ ને વધુ મજબુત કરવાની પ્રવૃત્તિ કરે છે અને કરોળિયાની જેમ ઉધમી બની ? છે પોતાના જ બંધનોની જાળમાં સપડાઈ આ સંસારના ફેરાને વધારે છે. તેથી હિતેષી આપ્તપુરૂષનાં વચનથી જેઓને આ સંસાર કારાગાર સમાન લાગે છે તેઓ તે પિતાની સઘળીય શકિતઓને સદુપયોગ આ કારાગારમાંથી સદેવ મુકત થવા કરે છે. સાનિએ તો ત્યાં સુધી કહે છે કે, જેમને આ સંસાર એ ખરેખ કરાગાર સમાન લાગે છે, તેમાંથી જ મુકત થવાનું મન થયું છે તેવા જ આત્માએ ખરે- છે ખર વિવેકવંતી ચેતનાના સ્વામી છે. બીજા બધા ચેતન કહેવાતા હોવા છતાં પણ, જડનાર છે સગાભાઈ જેવા જ છે. આ સંસાર રૂપી કારાગારમાં રહેવાનું મેટામાં મોટું કારણ હોય છે તે કર્મો જ છે. તેથી વિવેકવંતી ચેતનાના સ્વામીને આ કર્મોને જ નાશ કરવાનું મન પર છે હેય તે માટે કર્મનાશના જ ઉપાયે પ્રયત્ન પૂર્વક સેવે. કર્મોના સંપૂર્ણ ક્ષય માટે શ્રી છે સર્વજ્ઞ ભગવંતે એ કહેલે ધર્મ એજ કર્મક્ષયનું મોટામાં મોટું ઔષધ છે. માટે . ધમને ? આજ્ઞા મુજબ આદરવા હંમેશા પ્રયત્નશીલ હોય છે. બંધનમાં જકડાયેલે તેનાથી મુકત [ જુઓ ટાઈટલ ૩ ઉપર ] Page #391 -------------------------------------------------------------------------- ________________ છે હાલા. ૮રક દુwી વિજયસૂરીશ્વરેજી મહારાજની - ૨ - 32Ln zona CUHOY Eva RADIO P34 MBI YU1204 $ %STITની ઇચ્છા હતી -તંત્રી (પ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઈ) હેમેન્દ્રકુમાર સજજલાલ etc . (Rose). કરેજચંદ્ર કીરચંદ જેહ (વઢવ૮૪). રાજા 2 % (ભજ8) ANS • અઠવાઈફ - - - w વર્ષ ૭ ર૦૫૧ માગસર સુદ-૧૧ મંગળવાર તા. ૧૩-૧૨-૯૪ [અંક-૧૬, - અધ્યાત્મભાવને પામવાના ગુણો : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-ત્રીજું | (ગતાંકથી ચાલુ) - ૨૦૪૬, વૈશાખ સુદ-૧૩ સેમવાર તા. ૭-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ આધિ, વ્યાધિ અને ઉપાધિ કેને હૈય? શ્રાવકને આધિ, વ્યાધિ કે ઉપાધિ ન જે હય, સંપમાં રહેલાને પણ ન હોય. મોટે ભાગે ઉપાધિવાળાને આધિ થાય, આધિવાળાને છે વ્યાધિ થાય. માટે આધિ અને વ્યાધિની જનેતા ઉપાધિ છે તમારી શી હાલત છે? શ્રાવક કહેવરાવવા છતાં ય જેનામાં શ્રાવકપણું પણ ન હોય, સમ્યક્ત્વ પણ ન જ છે હય, ગા મિથ્યાત્વને ઉદય હય, સંસારમાં જ મઝા કરે તેનાં વખાણ થાય તે જ અમારી પાસે આવતો હોય અને અમે તેને સાચું ન સમજાવીએ અને માત્ર તેનાં વખાણ છે જ કર્યા કરીએ અને તે દુર્ગતિમાં જાય તે અમે એક કહેવાય ! અમારી પણ જોખમ દારી ઘણું છે. રેજ આવનારને “આ સંસાર છોડવા જે ન લાગે, મોક્ષ મેળવવા જે ન લાગે તે અમારી ખામી કહેવાય જે અમે તેને સાચું ન સમજાવીએ તે. અધ્યાત્મભાવ પામ હય, પામેલ ટકાવ હૈય, ખીલવ હોય તે પંદર છે. ગુણે જોઇએ. તેમાં પહેલા ગુણની વાત ચાલે છે. તમારી બેઠક–ઊઠક કોની સાથે હેય??. તમારી ત્રી પણ કોની સાથે હેય? બે શ્રાવક ભેગા થાય તે વાત શું કરે? સંસારની છે : વાત કરે કે ધર્મની વાત કરે ? વેપારાદિની વાત કરે કે વેપારાદિ છેડવાની વાત કરે ? વેપારાદિ કરવા પડે તે તેમાં અનીતિ આદિ મઝેરી કરવાની વાત કરે કે અનીતિ આદિ ૬ કરીશું તો આપણું શું થશે-તેવી વાત કરે ? Page #392 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક પ્ર-તે વખતે તેવી વાત યાદ નથી આવતી. ઉ૦- તે તમને ધમી પણ કહેવાય? તમને સંસારમાં મઝા કરતા, અનીતિ આદિ કરતા જોઇને સાધુ પણ અંજાય તે છે તમારું બધું પાપ તેને લાગે ! આ કાળમાં તે “અનીતિ આદિ કર્યા વિના ચાલે જ ન છે નહિ, નીતિ કરીએ તે મરી જ જઈએ તેમ તમે કહે અને સાધુ પણ તે વાતમાં હા ! 8 પાડે તે તેનું સાધુપણું પણ જાય. આજે તમે બધા નીતિપૂર્વક જીવવા માગે તે ન છે જીવાય તેવું છે ? પ્ર-મોજમઝા ન થાય. ઉ૦-શ્રાવક મોજમઝા કરે ખરે? સંસારની મોજમઝા કરે તેમાં જ આનંદ પામે છે છે તેનામાં શ્રાવકપણું પણ હોય ખરું? - આજે શ્રાવક ગણતામાં ય બારવ્રતધારી કેટલા મળે? રેજ ત્રિકાળ પૂજા ઉભય છે ટંક આવશ્યક, સામાયિક, વાધ્યાય કરનારા કેટલા મળે ? રાત્રિભોજન નહિ કરનારા 4 4 કેટલા મળે છે જેના ઘરમાં ય રાત્રિભેજન થતું જ ન હોય તેવા ઘર કેટલા પળે? ઘરને ? કે છોકરે બહાર પૈસા નાખી આવે, ઘરને નુકશાન કરે તે ઘરમાં રાખે ખરા? છોકરો છે { રાતે ય મઝથી ખાય, ધમય ન કરે તે તમને કાંઈ લાગે નહિ અને ઉપરથી બચાવે છે કરો તે તમે બાપ છે કે શત્રુ છે? પ્ર-રેજ કકળાટ કરે ? ઉ૦-નકકી કરે કે-છોકરે ઊંધે માર્ગે ચાલે તે ય ઝઘડે કરે નહિ. શ્રાવક સંસાર છોડવાની અને મોક્ષે જવાની ઉતાવળવાળો હેય. ર માટે સાધુ છે { થવાની ભાવનાવાળે હેય. સાધુપણાની શકિત આવે માટે શ્રાવકપણું સારી રીતે પાળે. ૧. તે આત્મા કલ્યાણમિત્ર સાથે જ સંત્સગ કરે, અકલ્યાણમિત્રોથી દૂર રહે. જે આત્માના હિતની જ ચિંતા કરે, ધમની જ સલાહ આપે, પાપ નહિ કરવાની વાત કરે તેનું રે છે નામ કલ્યાણમિત્ર છે. અનીતિ આદિ મઝથી કરે તે પોતે જ માને કે-હું ઘણે નીચે છે ઉતર્યો છું. માર્ગાનુસારી જીવ ભુખે મરે પણ અનીતિ ન કરે તેમ લખ્યું છે. માર્ગોનુ છે છે સારી કેણ? અનીતિના ધનથી પેટ ભરવા કરતાં ઝેર ખાઈ મરવું સારું એમ માને છે. છે. આજે તે શ્રાવકે પણ આવા દેખાતા નથી ! સબત કેની કરાય? આત્માના હિતની–ધર્મની વાત કરે તેની સાથે જ મંત્રી હય, બેઠઠ--ઉઠક હોય, વાત-ચીત હોય. તેવા ન હોય તે ધર્મ પામે નહિ, ધર્મ કરે છે તે ય દેખાવને જ ધર્મ કરે. આજે કેઈનેય પૂછાય કે- તમે પૂજા કેમ નથી કરતા? ! ж ашоо Page #393 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૬ તા. ૧૩-૧૨-૯૪ : ૪૩૧ છે રાતે ય કેમ ખાવ છે? જે પોતે સારે આચાર પાળે, સારી વાત કરે, સારી સલાહ છે { આપે તેની સાથે જ તમારે મંત્રીને? સભા :- બેલાય તેવું નથી. ઉ૦–મારી સાથે વાત શું કરવી ? રોજ વ્યાખ્યાનમાં આવનારને આવા સાથે છે | સબત કરવાનું ય મન ન થાય તે તે કેવા કહેવાય ? આજે વ્યાખ્યાન સાંભળે છે પણ કશું સમજવાની ઈચ્છા નથી. સાધુ કહે તે છે સાંભળવાનું પણ કરવાનું નહિ. સાધુ કહે તે કરીએ તે ઘર-બારાદિ ચાલે નહિ તેમ છે છે ઘણુ કહે છે. તમે બધા પરસ્પર પૂછો ખરા કે-હજી આપણને સંસાર છોડવાનું મન કેમ થતું જે નથી ? મેક્ષે જવાની ઈચ્છા પણ કેમ થતી નથી ? નિયમિત પૂજા પણ કેમ કરતા નથી? આ શકિત મુજબ દાન પણ કેમ આપતા નથી ? ધમ પણ કેમ કરતા નથી? જો તમે આવું છે પૂછતા થાવ તો ય તમારામાં સુધારા થઈ જાય. દ્રવ્ય પૂજા ટે છે? દ્રવ્યની મમતા ઉતારવા માટે છે. જેની પાસે દ્રવ્ય હોય તેને પૂજા કરવાની છે. જેની પાસે દ્રવ્ય ન હોય તેને દ્રવ્ય પૂજા કરવાનો અધિકાર નથી. આજના પૂજા કરનારા જે રીતે પૂજા તે તેને મંદિરમાં પણ ન પેસવા 4 દેવાય ! પૂજામાં રાતી પાઈ પચે નહિ અને પૂજાથી લાખ રૂ. માગે તેવા ભિખારીઓને મંદિરમાં આવવા દેવાય ? મંદિરે જવા માટે નીકળે અને પગલે પગલે જે ફળ કહ્યાં છે ! • તે કેને માટે છે? આ સંસાર છોડવા અને ભગવાન થવા જતા હોય તેને માટે છે તમારી મંત્રી કલ્યાણમિત્ર સાથે છે? પ્ર-જે માનવતાનાં કાર્યો કરે તેને કલ્યાણમિત્ર કહેવાય? ઉ૦-માનવતાના કયાં કાર્યો કરે ? શ્રી અરિહનત ભગવાનનાં દર્શન-પૂજન ન છે 8 કરે, સામાયિક-પ્રતિક્રમણદિ ન કરે તેવાના માનવતાના કાર્યોએ સત્યાનાશ કાઢી નાખ્યું છે છે આજે માનવતા પણ દેખાય છે ખરી? આજે તમે સરખે-સરખાને જમાડે પણ ગરીબને જમાડે ખરા? તમારે ગરીબ છે છે સંબંધી કેઈનેય ઘેર ભેજનના ટાઈમે ન જાય. તમે જ કહે કે- ખાવા આવે છે ! તમે ગરીબનું કામ કરે? તેની પાસે તે આંટા-ફેરા જ કરો ને? દુ:ખીને ય સુખી ! બનાવે તેવા કેટલા? આ પણ શ્રાવક સંઘમાં ય એવા સુખી છે કે તે જે ધારે તે એક છે ન શ્રાવક દુખી રહે નહિ! . (ક્રમશ:) Page #394 -------------------------------------------------------------------------- ________________ www®જજ દ, જ્ઞાન ગુણ ગંગા ? --પ્રજ્ઞાગ ૦ યોગશાસ્ત્રમાં ગુરુને વંદન કઈ રીતના કરવું તે અંગે કહ્યું છે. કે'वन्दनं वन्दनयोग्यानां धर्माचार्याणां पञ्चविंशत्यावश्यकविशुद्धं द्वात्रिंशद्दोषरहितं नमस्कारणम'। અર્થાત “વંદન” એટલે વંદનને ગ્ય ધર્માચાર્યોને પચીશ (૨૫) આવશ્યકથી વિશુદ્ધ અને બત્રીસ (૩૨) દેથી રહિત કરવામાં આવેલ નમસ્કાર. પચ્ચીશ આવશ્યક શ્રી “આવશ્યક નિયુકિત'માં આ પ્રમાણે કા છે. 'दो ओणयं अहाजायं किइकम्मं बारसावयं । चउसिरं तिगृत्तं च दुपनेसं एगनिक्खमणं (गा०-१२०२ ) બે અવનત, યથાજાત મુદ્રા, કુતિકર્મ-દ્વાદશાવત્ત, ચાર શિરનમન ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિષ્કમણ, એ વખતના વંદનમાં આ ક્રિયાએ આ પ્રમાણે થાય છે. ૧) બે અવનત :-ઇaછામિ ખમાસમણે ! નિસાહિઆએ બેલતી વખતે પોતાનું અધું શરીર નમાવવામાં આવે તે પહેલું અધુવનત બીજી વારના વાંદણામાં પણ તેમ કરવાથી બે અવનત થાય છે. ૨યથા જાત મુદ્રા –જન્મતી વખતે કે દીક્ષા-ગ કરતી વખતે જેવી મુદ્રા બે હાથ જોડી લલાટે લગાડવા રૂપ ધારણ કરવામાં આવે છે તેવી જ મુદા આ વંદન માટે કરવામાં આવે છે, તેમાં એ કે ચરવાળે અને મુહપત્તી હાથમાં રાખી, બે હાથ જોડી, મસ્તક નમાવીને ઊભા રહેવાનું હોય છે. ૩} કૃતિકર્મ-દ્વાદશાવવંદના કરતી વખતે “અહ કાયં કાય” રૂપ ત્રણ અને “જત્તા ભે જવણિ, જંચ જે રૂપ બીજા ત્રણ એમ એક વખતના વંદનમાં બેસતાં ગુરુ-ચરણે હાથનાં તવાં લગાડી અને તે પોતાના લલાટે સંપર્શના રૂપ કરાય ત્યારે આ વત્ત થાય છે. એટલે બે વારના બાર આવ. ૪) શિરનમન :-“કાયસ ફાસં કહેતાં પિતાનું માથું ગુરૂ ચરણે નમાવું તે એક શિરમન, અને “ખામેમિ ખમાસમણે! દેવસિય વઈકકમ બેલતી વખતે ફરી પિતાનું માથુ નમાવવું તે બીજું શિરનમન. એમ બે વારનાં વંદનના મળીને ચાર શિરે નમન થાય, Page #395 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક-૧૬ તા. ૧૩-૧૨-૯૪ : : ૪૩૩ ૫ ગુતિ-મન-વચન અને કાયાને બીજા વ્યાપારોથી દૂર કરવી માત્ર વદનમાં ઉપયોગ પૂર્વક પ્રવર્તાવવી તે ત્રણ ગુપ્તિ. ૬ પ્રવેશ-અણજાણહ મે મિઉગ્નહ” કહી પહેલા વંદનમાં ગુરુની અનુજ્ઞા લઈ પ્રવેશ કરે તે પહેલે અને અવગ્રહમાંથી બહાર નીકળી પછી બીજીવારના વંદનમાં અવગ્રહમાં આજ્ઞા લઈ પ્રવેશ કરવો તે બીજે પ્રવેશ એમ બે પ્રવેશ. ૭નિષ્ક્રમણ પહેલા વાંદણ વખતે “આવસ્તિઓએ પદ બેલી અવગ્રહમાંથી બહાર નીકળવું તે નિષ્ક્રમણ. બીજા વંદણ વખતે આ પદ બલવામાં આવતું નથી માટે નિકમણ એક જ થાય છે. | આ રીતે દ્વાદશાવત્ત વંદનના પચીસ આવશ્યક કહ્યા. હવે ટાળવા ગ્ય બત્રીસ (૩૨) દો આ પ્રમાણે છે. ૧ -આદરહીનતા હોવી તે. ૨ –અકડાઈ રાખવી તે ૩ ઉતાવળ કરવી તે ૪ –સૂને અવ્યકત ઉચ્ચાર કરે તે. ૫ -કુદ કો મારીને વંદન કરવું તે. ૬ -પરાણે વંદન કરવું તે ૭ -આગળ-પાછળ હલન-ચલન કરવું તે ૮ –પાણીમાં માછલાની જેમ વંદન સમયે ફર્યા કરવું તે. ૯ -મનમાં દ્વેષ રાખીને વંદન કરવું તે ૧૦ –બે હાથ ઘૂંટણની બહાર રાખીને વંદન કરવું તે ૧૧ –ભયથી વંદન કરવું તે ૧૨ - અન્ય પણ મને વંદન કરશે, એવી બુદ્ધિથી વંદન કરવું તે. ૧૩ - મત્રીની ઈચ્છાથી વંદન કરવું તે ૧૪ -હેશિયારી બતાવવા વંદન કરવું તે. ૧૫ –સ્વાર્થ બુદ્ધિથી વંદન કરવું તે. ૧૬ -ચેરી-છૂપીથી વંદન કરવું તે. ૧૭ –અચોગ્ય વખતે વંદન કરવું તે. ૧૮ - ક્રોધથી વંદન કરવું તે. ૧૯ –ઠપકાથી વંદન કરવું તે. ૨૦ -રાજી રાખવા વંદન કરવું તે Page #396 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ : કે જૈન શાસન (અઠવાડિક) ૨૧ –નિંદા કરતાં વંદન કરવું તે. ૨૨ –વંદન કર્યું ન કર્યું અને બીજી વાતેમાં વળગવું તે. ૨૩ -કોઈ દેખે તે વંદન કરે, પણ અંધારું કે આતરે હોય તે ઊભું રહે છે.' ૨૪ –આવ7 વખતે હાથ બરાબર લલાટે ન અડાડે તે. ૨૫ –રાજ-ભાગ ચૂકવવાની માફક તીર્થકરની આજ્ઞ સમજીને વંદન કરે તે. ૨૬ –લે કાપવાદથી બચવા વંદન કરે તે. ૨૭ –રજોહરણ કે ચરવળ તથા મસ્તકને બરાબર સ્પર્શ ન કરે તે. ૨૮ ઓછા અક્ષર બેલે તે. ૨૯ –વંદન કરીને “મથએ વંદામિ ખૂબ ઊંચેથી બેલે તે. ૩૦ –બરાબર ઉચાર કર્યા વિના મનમાં જ બેલે તે. ૩૧ -ખૂબ ઊંચેથી બોલીને વંદન કરે તે. ૩૨ –હાથ ભમાવીને બધા એક સાથે વંદન કરે તે. શ્રી શંખેશ્વર તીર્થ અત્રે મૂળનાયક પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્વનાથ ભગવાનના લેપ પૂર્ણ થતા. આ સુદ ૮ ને બુધવારના રોજ સવારના શુભ મુહુર્ત દાદાના. અઢાર અભિષેક ધામધુમ પૂર્વક કરવામાં આવ્યા હતા. ઘીની ઉપજ રેકર્ડ ભૂત થવા પામી હતી બપોરે વિજય મુહર્ત દાદાના રંગમંડપમાં શેઠશ્રી ઉમેદચંદ રૂગનાથ ચા વારા સુરત તરફથી શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવાયેલ બપોરે સ્વામિ વાત્સલ્યનું જમણ તથા ગામમાં ઘર દીઠ ચાર લાડવાની, પ્રભાવના પૃથ્વીરાજજી ચીમનલાલ વાલીવારા તરફથી થયેલ. વિધિ વિધાન જામનગરવારા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ ખૂબજ શુધ્ધતા પૂર્વક કરાવેલ સંગીતમાં અને શ્રી દીલીપભાઈ ઠાકુરે સારી જમાવટ કરી હતી હવેથી દાદાની નીયમીત પૂજા ચાલુ થઈ ગયેલ છે. યાત્રિકોએ દાદાની યાત્રા કરવા પધારવા વિનંતી છે. સહકાર અને આભાર ૩૦) સંઘવી વિનોદભાઈ લક્ષમીચંદભાઈ તરફથી પૂ. મુનિરાજ શ્રી વિનોદવિજયજી મ.ના ઉપદેશથી. આકેલા Page #397 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපපා જ ખાટું ન લગાડતો હા ને જ –શ્રી ભદ્રભદ્ર පපපපපපපපපපපපපපපපපපපපපප હીરા મુખસે ના કહે મને હતું જ કે-તે દિવસે મેં મારા વરદમુખેથી નહિ ઉચ્ચારેલા ગુણ અંગે બધાંને ઉઠા હશે જ. જો કે મેં તે પહેલેથી જ કહી દીધેલું કે-મારો ગુણ જ એટલો બધે દબાવ્યા છતાં પ્રગટ થઈ ચૂક્યું છે ને કે મારા જીગરજાન દુશ્મનને પણ તે પરાણે પણ ગાવાનું મન થઈ જાય, એટલે દરેકે સર્વાનુમતે કશા જ વિરોધ વિના સ્વીકારેલા મારા એ ગુણને હવે હું બેલુ તે કંઇ તેમાં મારી ઘમંડી મને દશા ગણાય જે નહિ. સત્ય પ્રગટીકરણની જ મનસ્થિતિ સમજવાની હેય. “હિરા મુખસે ના કહે લાખ હમારા મેલ તે ના જ બોલે ને, દેખીતુ છે. એને મિતુ જ કયાં છે તે બેલે? તમે તપાસ ક જે કંઈ પણ ઘરેણ કે હિરા-માણેક નહિ બેલતા હોય તે તેમને મેટુ હશે જ નહિ. અને બીજી પણ એક વાત છે કે-જે હિરા બેલવા માંડે તે દરેક કિંમતી હિરા પાસે ઇન્કમટેક્ષના એ કિસ ઈન્કમટેક્ષ માટે ઉઘરાણ શરૂ કરી દેશે. એટલે હિરા નથી બેલતાં એમાં ય એના દેશનું ટેક્ષનું ગણિતશાસ્ત્ર જ કામ કરે છે. બાકી તે હિરે જાત એવી છે કે ફિલ્મ નિર્માતા પાસેથી જેટલી કિંમત લેવ ની હોય એટલી બેલી જ જાય છે. જે કિંમત બેલે છે એવા હિરા પાસેથી વર્ષ-બે-પાંચ વરસના કરોડોના આવકવેરા વસલૂમ કરવાની ઈનકમટેક્ષવાળા પાસે તેવડ નથી. કટકી મળતી હોય છે તે જાણે. અને જે બિચારા માંડ માંડ મહિને ખરચી પૂરી કરે છે તેવા લેક પાસેથી આ ઓફિસરે કડક અવાજથી જ વેરે વસૂલ કરી લે છે. દેવડીએ દંડાય છે ચોર મૂઠી જારના લાખ ખાંડી લુંટનારા મહેફીલ મંડાય છે' આ કવિ વાણી છે ખરી, પણ એ વાણીને સાચી કરવાની જવાબદારી કઈ ઇન્કમટેક્ષના ઓફિસરોને આપણે કયાં સંપી છે ? હવે તે ખરેખર કઈ બાળઠાકરેને કે યુવા ઠાકરેને કઈ કે વિનંતી કરવી જોઈએ કે-ભાઈ! તમે હિરાઓ પાસેથી આવકવેરાની રકમ વસૂલ કરાવી દે. જેથી એટલે ખર્ચો તે અમારે ગરીબ-ગુરબાએ સરકારને આપવાને ઓછો તે ઘાય. સરકારે તે પ્રજાને સમાનતાની દૃષ્ટિએ જોવાની હોય. ટેક્ષ લેવા હોય તે બધા પાસેથી લેવો જોઈએ. અને ના લે હોય તે કઈ પાસેથી નહિ લેવાને. તમને ખબર છે? એક રાજાએ એના નગરમાં જાહેરાત કરેલી કે--જે જેટલા કરેડના માલિક હોય તેણે તેટલા વજ પિતાના મહેલ ઉપર ફરકાવવાના અને જે જેટલા Page #398 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) લાખના માલિક હોય તેણે તેટલા દીવા પ્રગટાવવાના. એક શેઠ ૯૮ લાખના માલિક હતા તે રેજે ૯૮ દિવા પ્રગટાવતા હતા. રાજાને ખબર પડતાં બે લાખ રૂપિયા તેના ઘરે મોકલાવી કહેવડાવ્યું કે-રોજે ૯૮-૯૮ દિવા પ્રગટાવવાની મહેનત કરવાની તમારે જરૂર નથી, હવે પછીથી એક કેટિવજ જ ફરકાવ જે. રેયત બે લાખ લેવાની ના પાડે છે. રાજા ૯૮ દિવા પ્રગટાવવાની ના પાડે છે. આખરે વિજય રાજને થયો. કેટિ. દવજ લહેરાવા લાગ્યું. શિયાળા ટાણે શેરડીની કાંતળીમાંથી છૂટી પડેલી રસધાર જોઈને કર નાખવાને વિચાર કરતાં જ બીજી વખત એજ શેરડીમાંથી રસધાર ન'તી છૂટી. અને કરને વિચાર પાછો ખેંચતા જ રસધાર વછૂટી ગયેલી આવું તમે નિશાળમાં ભણતાં ભણતાં કયાં નથી સાંભળ્યું? પણ આ ટાણે રાજાશાહી નથી. લેકશાહી છે ઈ પાછુ હું ય સાલે ભૂલ-કણે ભૂલી ગયે, “સમાનતાની વાતે હધેય ઠેકાણે ને હાલે ઈ પદારથ જ્ઞાન પણ મને થયુ. પાછે હું તે દા'ડે જસ્મીન- કુની ફોરમમાં ફસાઈ ગયે તે, ને અહીં અટાણે પાછો ઈન્કમટેક્ષની બેધારી નીતિમાં અટવાઈ ગયે હે ભદ્રંભદ્ર! તું પાછે તારા રસ્તે ચડ. પોતાના ગુણ ના ગાવા ઈ જેમ મહાન પુરૂષનું લકર (લક ણ) છે તેમ પારકાના દેશે ના બોલવા ઈ પણ મહાન પુરૂષનું જ લસણ છે. હાં તે સાંભળે ! જો મહાજને કાન દઈને જરા મને સાંભળે, મારે અઢળક વાર પ્રશંસા કસ્વા લાયક ગુણ એ જ કે-આખી પિળના કેઈ જ સભ્ય (બાળકે, બાળકીઓ, યુવકે, યુવતીઓ, પુરૂષ, પુરૂષણીઓ, વૃધે, વૃદ્ધાઓ જ કઈ પણ સભ્ય અરે ! એટલું જ નહિ પળના કુતરાઓ, કુતરીએ ગલુડીયાએ ગાયે, બિલાડીઓ, ઉંદર. ડાઓ, વગેરે વગેરે)ની સાથે આટલા વરસ થયા છતાં હું ઝગડા જ નથી. મારામાં ઝગડવાની શકિત જ નહિ માટે હોં. સત્યની સુરક્ષા માટે એકલે હાથે ઝઝુમતા જવાં. મને જોઈને મારા શરીરમાં જેમ ભરાઈ જાય, મારા ખૂનમાં ખુન્નસ ખળ ખળ વહેવા માંડે, અરે! રૂંવાટાનું તે પૂછવું જ શું? બંદૂક લઈને ખડા થઈ ગયેલા સાનિકેની જેમ જ એક સામટા ઊભા થઈ જાય, કદમ ઉઠાવું ત્યાં તે પગ પણ ધ્રુજી ઉઠે. (અને આવી પણ ઘણાટી સાંભળીને મારે કબજીયાતને રેગ નેસ્તનાબુદ થઈ જતે) અણધાર્યું જ થઈ આવેલ લોટેશ્વર મહાદેવનું સંસ્મરણ મારા કદમની દિશા જ બદલી નાંખે. જાણે મને કહેતા હોય કે-“હે ભદ્ર! સત્ય સાટે શહીદ થવાની તારે જરૂર નહિ, પાછો ફર. તારી પવિત્ર કારકીર્દિની ગૌરવગાથા કલંકથી ખરડાઈ જશે. નામના મેળવવા કરતાં બદનામી લાગી ના જાય તેની જ તું સતત ચિંતા કર.” અને મારા અંતરાત્માના આ પોકારથી બદનામી થવાના ડરથી ખરેખર કંઠ સુધી ઈચ્છા છતાં સત્ય સાટે શહાદત પામવા સાહસ ન કરતે. બોલે બદનામી ભીરૂ ભદ્રંભદ્ર કી જય... Page #399 -------------------------------------------------------------------------- ________________ ઉ - - - -- - - -- - - @@ - - - - સમકિતના સડસઠ બેલની –પૂ. મુનિરાજ શ્રી સઝાય ઉપર પ્રશ્નોત્તરી – | પ્રશાંતદર્શન વિજયજી મ. ના ની 2 કલાકના ભાગ-૧૦ (ગતાંકથી ચાલુ) પ્ર-૧૬ બીજા પ્રભાવકનું સ્વરૂપ સમજાવે. ઉ-વર્મકથી તે બીજો પ્રભાવક છે. જેની ધર્મકથા અમેઘ હોય છે. પિતાના ઉપદેશ વડે લે કેને ધર્મસંમુખ તે બનાવે છે પણ હૃદયમાં જે જે સંદેહ-શંકા પેદા થાય તેને પણ દૂર કરે છે. શ્રોતાને એમજ લાગે કે, મારા મનની જ વાત જાણે કહી રહ્યા છે. જે ક્ષીરાશવાદિ લબ્ધિ સંપન પણ હેવાથી મેઘના જેવી ગંભીર વાણી વડે આક્ષે પણી, વિક્ષેપની સંવેગીની અને નિવેદની રૂપ ચાર પ્રકારની ધર્મ કથા વડે લોકોના હદય-મનને આનંદિત કરવા સાથે સન્માર્ગની સન્મુખ બનાવે છે. ચાર પ્રકારના અનુગમાં ધર્મકથાનુગ પણ તેટલું જ મહત્વનું છે. તે કાણે જ દશ પૂર્વધર મહર્ષિએને અમેઘ દેશના શકિતના સ્વામી હોવાથી માત્ર પકારરૂપ શ્રી જિનકપ સ્વીકારવાને શાએ નિષેધ કર્યો છે. ધર્મકથાનુયોગ પણ ભવ્યાત્માઓને માર્ગાભિમુખ બનાવવાની સાથે બુધ-પ્રબુદધ બનાવવાનું શ્રેષ્ઠતમ સાધન છે. કહેનારા ગીતાર્થ હેવાથી શ્રોતા જરાપણ ઊંધે ભાવ લઈ જતા નથી તેઓ પણ વિવેકી બને છે. અને કથામાંથી પણ સાચું તત્વ–સાચે પરમાર્થ સમજી પિતાનું પણ આત્મકલ્યાણ સાધે છે. પ્ર-૧૧૭ તેમાં જે દષ્ટાન્ન આપ્યું છે તે સામાન્યથી જણાવે. ઉ-ધર્મકથામાં શ્રી નંદિષેણ મહર્ષિનું દષ્ટાંત આપ્યું છે. શ્રી નંદિષણ એ પરમહંત શ્રી શ્રેણિક મહારાજાના પુત્ર છે. થરમતીથપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિ પરમાત્માની દેશના સાંભળી વૈરાગ્યવાસિત બની પ્રવ્રયા ગ્રહણ કરવા સમુસુક બન્યા છે. ભગવાન ખુદ તેમને મના કરે છે કે, હજી વાર છે અને શાસનદેવી પણ કહે છે કે-તમારે હજી ભેગાવતિ કર્મ બાકી છે માટે વાર છે. તે પણ મક્કમ બની જાતે જ પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા ગ્રહણ કરે છે. ભાવિભાવ જાણી ભાગવાન મૌન રહે છે. દીક્ષા લીધા પછી તપ અને સ્વાધ્યાયમાં જ મગ્ન બને છે. તીવ્ર ભેગાવલિ કર્મને ઉદય થાય છે તે નિષ્ફળ કરવા વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ વડે આત્માને કિમે છે. “ત્રતભંગ કરવા કરતાં મરવું સારૂં' એ ન્યાયે મરવા માટે તૈયાર થાય છે પણ તેમના પુયે ખેંચાયેલી શાસનદેવી બચાવી લે છે–પ્રયત્ન નિષ્ફળ કરે છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ + : શ્રી જૈન શાસન (અઠવાડિક) એક વાર તપના પારણે ભૂલથી વેશ્યાના ગૃહે જઈ “ધમ લાભ કહે છે ત્યારે તે વેશ્યા કહે છે કે અહીં તે “અર્થલાભની જરૂર છે. તે જ વખતે ચારિત્ર મેહનીય કર્મ ઉદયમાં આવે છે અને અભિમાનમાં ચઢી તપથી પ્રાપ્ત લબ્ધિથી તૃણ તેડી ૧૨ ક્રોડ સુવર્ણની વૃદ્ધિ કરે છે. વેશ્યાની આજીજીથી કર્મોદયના કારણે તેની વાતને સ્વીકાર કરી ત્યાં રહેવાનું નકકી કરે છે. ચારિત્રથી પતિત પામવા છતાં પણ ભગવાનના માર્ગની અવિહડ શ્રદ્ધા સ્વરૂપ સફવ રત્ન હયામાં દેદીપ્યમાન હવાથી વેશ્યાને કહે છે કે-રાજ દશ જનને પ્રતિબંધ કર્યા પછી જ ભોજન કરીશ.” આથી જ તેમના હૈયામાં જે સમ્યગ્ધની વાસના છે તે જણાઈ આવે છે. વેશ્યાના ઘરે કેવા કેવા લોકો આવે તે સુવિદિત જ છે. વેશ્યાના ઘરે રહી જ દશ જણને પ્રતિબંધ કરી, ભગવાનને માર્ગ ગ્રહણ કરાવે તે નાનુસુનું કામ નથી જ. “દિષેણુ મહર્ષિ પડ્યા અને વેશ્યાના ઘરે રહ્યા” આટલું જ જાણનાર-માનનાર-કહેનારની શ્રધ્ધામાં શંકા પડે તેવું છે. આવું કામ બાર-બાર વર્ષ સુધી કર્યું. છેલ્લે નવ પ્રતિબંધ પામ્યા, દશમે પામતે નથી, સમય વીતે છે ત્યારે વેશ્યા મશ્કરીમાં કહે કે, દશમા તમે! તે તે જ સમયે ભેગાવલિ કર્મ ક્ષીણ થવાથી પિતે જાગે છે, ભગવાન પાસે આવી આલોચના કરી પુનઃ ચરિત્રને સ્વીકાર કરી, નિરતિચાર પાળી પિતાનું આત્મકલ્યાણ સાધે છે. પ્ર-૧૧૮ ત્રીજા પ્રભાવકનું સવરૂપ જણાવો. 'ઉ-વાઢીને ત્રીજો પ્રભાવક કહ્યો છે. ભગવાનના માર્ગ આગમથી પરિકર્મિત મતિવાળે અને તીકણ-કુશાગ્ર બુધિ સંપન હોવાના કારણે દિગ્ગજ એવા મૂર્ધન્ય પંડિતથી પણ અપરાજિત પ્રજ્ઞાવાળો જે હોય તેને વાદ્ય કહ્યો છે અર્થાત્ ભગવાનના શાસનમાર્ગની રક્ષાના સમયે વાદને પ્રસંગ ઊભું થાય ત્યારે પ્રતિવાદીની સામે મધ્યસ્થ સભ્ય જનનીસભાપતિની સમક્ષ રવાપાનું મંડન અને પ્રતિવાદીના પક્ષનું ખંડન એવી એવી યુક્તિદલીલથી કરે કે પ્રતિવાદીની બધી યુક્તિએનું ખંડન કરે અને પ્રતિવાદી તેમને એકપણ યુકિતને પ્રતિકાર પણ ન કરી શકે અને શાસનને જયજયકાર કરે-જયલક્ષમીને પ્રાપ્ત કરે નિરૂપમવાઢ લબ્ધિવાળો હોવાથી વાચાળવાદીઓના સમૂહ વડે પણ જેની વાણું પરાસ્ત ન થાય તે વાદી. પ્ર-૧૧૯ ત્રીજ પ્રભાવકમાં કહેલ દષ્ટ ખ્ત સામાન્યથી જણાવો. ઉ–ત્રીજ, પ્રભાવકમાં શ્રી મહલવાદીનું દષ્ટાન્ન આપ્યું છે. તેઓ સંસારી અવસ્થામાં વલભીપુરના શિલાદિત્ય રાજાના ભાણેજ હતા. શ્રી મલવાદી મહારાજા તર્કનિપુણમતિ, તીકણુ પ્રજ્ઞા, સતેજ સ્મૃતિના ધારક હતા. તેમની બુદ્ધિની પરીક્ષા માટે દેવીએ એકવાર પૂછયું કે-તમને પ્રિય ભાવે છે ? તે કહે-વાલ, અને છ માસ બાદ પુનઃ પૂછયું કે, કેન સહ? તો તેઓએ જવાબ આપે કે-ગુડેન સહ! આવા તીવ્ર મેધાવી હતા. તેઓએ રાજ્ય સભામાં બૌધ્ધ આચાર્યની સાથે વાદ કરી તેને કરાવી, તે Page #401 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૬ ૧૩-૧૨–૧૯૪ : : ૪૩૯ બે ધાચારથી પહેલા હારી ગયેલા. પિતાના ગુરૂને રાજધાનીમાં પ્રવેશ કરાવ્યું હતું. અને રાજસભામાં જયલક્ષમી વરી. શ્રી જૈન શાસનનો જયજયકાર કરાવ્યું હતું. તે દેશમાંથી જે દેશનિકાલને પ્રસંગ આવેલ તે તેને પુનઃ પ્રવેશ કરાવ્યો હતો. સભા શ્રી દ્વાદશાનિય ચક્રવાલ જેવા તર્કગ્રથની રચના કરી છે. આવી રીતના અનુપમ-અજેય પ્રતિભા-તર્કશકિતથી શાસનની સુંદર પ્રભાવના કરી હતી. પ્ર-૧૨૦ ચોથા પ્રભાવકનું સ્વરૂપ સમજાવે. ઉ-નેમિત્તિક એ એથે પ્રભાવક છે. ત્રણે કાળ સંબંધી લાભ-અલાભ રૂ૫ યથાર્થ જ્ઞાનને જાણનારે કે તે સંબંધી અધ્યયન કરનારને નૈમિત્તિક કહ્યો છે. યથાર્થ નિમિત્ત શાસ્ત્રના કાન દ્વારા અવસરે શાસનની અનુપમ પ્રભાવના કરે તેથી તેને ય પ્રભાવક કહ્યો છે. પ્ર-૧૨૧ ચેથા પ્રભાવકમાં કેનું દષ્ટાન્ય આપ્યું છે ? ઉ-ચોથા પ્રભાવકમાં શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજનું દષ્ટાન્ત આપેલ છે. જેઓએ નિશ્યામતિથી આવજિત બનેલ રાજાને યથાર્થ નિમિત્ત કથન દ્વારા જેનધર્મથી વાસિત બનાવી. શ્રી જૈન શાસનની સુંદર પ્રભાવના કરી હતી. પ્ર-૧રર શ્રી ભદ્રબાહુસ્વામિજી મહારાજા શ્રી જેને શાસનમાં કઈ રીતના પ્રસિદ્ધ છે.? ઉ–તેઓશ્રી નિયુક્તિકાર તરીકે પ્રસિદ્ધ છે. પ્ર-૧ર૩ તેઓએ કયા પ્રભાવિક તેત્રની રચના કરી છે? ઉ– એએ “શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર'ની રચના કરી છે ? (ક્રમશ:) જૈન તીર્થ દર્શન ભાગ-૧ અભિપ્રાર્થ પરમ ઉપકારી શ્રીમદ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના પાવન ચરણ કમલમાં માલેગામથી ડે. રાજેન્દ્ર મેહતાના કેટિ કેટિ વંદના. જૈન તીર્થ દર્શનનો પહેલો ભાગ દેખી વંદન કરી હૃદયમાં સ્થાપી, અનંતા તીર્થોના દર્શન કર્યા ખૂબ અતિ આનંદ થયો. અદભુત ગ્રંથ થયે છે. રોજ દર્શન કરી મનને પવિત્ર બનાવી આત્મિક આનંદ મેળવવાનું સાધન તૈયાર થયું છે. આપશ્રીની સતતની મહેનત ભવ્ય આત્માઓને તારનાર જરૂર બનશે. પ્રતિમાના ફેટા બહુજ સુંદર આકર્ષક આવ્યા છે અને વિશેષ આનંદ થયો. કયારેય વિરામ નહિ. બંને ગ્રંથે નોંધાવી દીધા. આવી ભવ્ય ગ્રંથમાલા આપના કસાયેલ હસ્તે તૈયાર થાય જેથી અનેક આતમાઓને ઉદ્ધાર થાય એજ અભિલાષા. Page #402 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાલોચના Ei ** ***{ જય શત્રુંજય-લે. પૂ આ. શ્રી વિજય ૫૫. શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય મુકિત પ્રભ. સૂરીશ્વરજી મ.પ્ર. વિજયમુક્તિ શ્રીજીના પ્રેરણા દાયી પત્રોનું સંકલન આ ચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાલા ૨૦૪ કુંદન પુસ્તકમાં કરવામાં આવ્યું છે. તાવિક અને એપાટમેન્ટ સુભાષ ચોક સુરત કા. ૧૬ પેજી અધ્યાત્મિક દૃષ્ટિએ મનન કરવા યોગ્ય છે પેજ ૨૦૦ મૂલ્ય રૂા. ૧૫ આ પુસ્તકમાં મહાત્માઓના હૈયામાં લેખન વાંચન અને શ્રી શત્રુંજય મહિમાને વર્ણવતી ૧૨ કથા- મનન તથા ઉપદેશમાં આધ્ય ત્મિકતા તરએને સંગ્રહ છે જે કથાઓ રેચક છે. અને તરવરવી જોઈએ તેનું આ પોમાં સંવેદના ભવ્ય શૈલીમાં આલેખાયેલી છે ખાસ વાંચવા સમાયેલું છે. ગ્ય છે. સ્તોત્ર દ્વયં-સં. પૂ. આ શ્રી ભદ્રકર - ગુરુ મળજે તો આવા મીજે- સૂરીશ્વરજી મહારાજ પ્ર. શ્રી ભુવન ભદ્રકર લે. પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વર મ. સાહિત્ય પ્રચાર કેન્દ્ર-મદ્રાસ કે. લબ્ધિભૂવન પ્ર ઉપર મુજબ કા. ૧૬ પછ ૮૮ પેજ જૈન સાહિત્ય સદન નટવરલાલ ચુનીલાલ મૂલ્ય રૂા. ૧૫ આ પુસ્તકમાં શાસન શિરાર શાહ છાણી ગુજરાત. પૂ.આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી ભકતામર તથા કલ્યાણ મંદિર સ્તોત્ર મનું જીવન કંડારેલું છે જે ૨૨ પ્રકરણમાં તથા તેનો ભાવાર્થ તથા એક એક ગાથા હૃદયંગમ છે. પૂ. શ્રીના જીવનના મર્મને ઉપર શાસ્ત્રીય રાગોમાં ભકતામર સૂત્ર ઉપર સમજવા તથા સાધના પથમાં પ્રગતિ કરવા પૂ. દેવવિમ. તથા કલ્યાણુમંદિર સ્તોત્ર ઉપર અતિ ઉપયોગી છે. પુ. જ્ઞાન વિમલસૂમ, રચેલા વને આપ્યા મૂંઝવણમાંથી મુક્તિ–લે. ઉપર મુજબ છે જે ભાવ વૃદિધને કરનારા છે. પ્રકાશક સંસ્કૃતિ પ્રકાશન સુરત ક્ર. ૧૬ પેજી અધ્યાત્મક૯૫૮મ-(સાથ)-ગ્રંથ૧૨૬ પેજે મૂલ્ય ૧૫] આ પુસ્તકમાં સિદધ કર્તા પૂ.આ.શ્રી મુનિસુંદર સૂ-મહ રાજા સંપૂ હસ્ત લેખક પૂ.શ્રીજીના હસ્તે લખાયેલ ૧૯ સ. શ્રી વિકમસેન વિ.મ.પ્ર. લબ્ધિસૂરીશ્વર લેખોનો સંગ્રહ છે પુસ્તકના નામ પ્રમાણે ગ્રંથમાલા છાણી ઠે. નટવરલાલ ચુનીલાલ અનેક મુંઝવણે અંગે માર્ગદર્શન મળે છે. અને તે ખાસ વાંચવા વિચારવા અને શાહ છાણ ડેમી ૧૬ પેજ પેજ ૧૩૮ મૂલ્ય સમજવા યંગ્ય છે રૂ. ૧) પૂ. સાધુ સાધ્વીજી તથા જ્ઞાનઆધ્યાત્મિક પત્રમાળા-લે. પૂ. પ. ભંડારોને ભેટ મહાન ગ્રંથ અર્થ સહિત શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય શ્રીજી સં. સા * સામેલ છે આવા ગ્રંથનું શ્રાવક શ્રાવિ. પૂ.પં. શ્રી વજુસેન વિજયજી ગણિવર પ્ર.. આ કાએ પણ નિત્ય વાંચન મનન કરતી રહે ભદ્રંકર પ્રકાશન ૪૯–૧ મહાલકમી સોસાયટી તે પણ પરિણતિ અને સમ્યગ્રદર્શનની સુજાતા ફલેટ પાસે શાહીબાગ અમદાવાદ-૪ દિધ થતા આમ વિકાશના માર્ગ ક્રા. ૧૬ પેજ પેજ ૧૨૮ મૂલ્ય રૂા. ૧૨ પ્રદીપ્ત બની શકે છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ િાિદિ શરવાd i પ્યારા ભૂલકાઓ, તમે સૌ અભ્યાસમાં રચ્યા-પચ્યા છે. મહિને-મહિને આવતી પરીક્ષાની તૈયારીઓ પણ કરતા હશે. સારા માર્કે પાસ થવા માટે ઘણી તેની રાતે ઉજાગરા પણ કરતા હશે ને પરિણામ સારૂં મેળવતા પણ હશે. પરંતુ માથે સાથે તમારે આ પણ જાણવું જરૂરી છે કે શિક્ષણની કસોટી કેવળ પરીસાથી નથી મળતી. વિનય, વિવેક, સચ્ચારિત્ર તથા સુસંસ્કારોથી જ ભણતર દીપી ઉઠે છે. શિક્ષણની સાચી મહત્તા જીવનમાં સચ્ચારિત્રથી ગણાય છે. પ્યારા બાલબિરાદરે! તમારા લેખે મારા પર જે આવી રહ્યા છે. તેમાંથી ચૂંટીચૂંટીને તમારા માટે આ વિભાગમાં હું પ્રસ્તુત કરું છું. સાથે તમારે માટે જે વડિલેએ ઉપયોગી, બાઘક તેમજ રસમય લખાણ તૈયાર કરીને મને મોકલી આપે છે તે પણ હું પ્રસિદ્ધ કરું છું. નાની નાની વાર્તાઓ, નવા બના, ઉપયોગી પ્રશ્નોત્તર ટુચકાઓ, હાસ્યલેજ વગેરે કાળજીપૂર્વક તૈયાર કરી એકલતા રહેજો. કેમ બરાબરને ! . હવે વધુ આવતા અંકે. રવિશિશુ ઠે. જૈન શાસન કાર્યાલય. આજનો વિચાર ખીલખીલાટ હસ્યા વગર રહે નહિ. સંસાર એટલે હું પદની નિશાળ. થડે સમય રાજસભાનું કાર્ય ચાલ્યું. – કથાનક – સવાલ-જવાબની આપ-લે થવા લાગી. ઠસોઠસ રાજદરબાર ભર્યો હતે. રાજા ત્યાં એક સુસાફર દોડતે-દેડતે રાજદરઅકબર તથા એના બાર રને પણ સભાજને બારમાં આવ્યા. સૌને કુદતે કુદતે તે સાથે બેઠા હતા. તેમાં ચાર બીરબલની મુસાફર રાજા પાસે ઉભે રહ્યો, સૌની નજર. ગેરહાજરી કેમ ગણી શકાય? તેના સિવાય તેના પર સ્થિર થઈ ગઈ. રાજકાર્યમાં મઝા આવે નહીં. રમુજ બીર- હાંફતા મુસાફરે રાજા અકબરને લળી બલ એકાદ હાસ્ય હજ ફટકારે ને સૌ લળી નમસ્કાર કર્યા અને બોલ્યા, Page #404 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ . : શ્રી જૈન શાસન (અઠવાડિક) હે કૃપાનાથ, અનદાતા, મારે એક સૌની બત્રીશી ખીલી ઉઠે .. –વિરાગ પ્રશ્ન પૂછવે છે. - શબ્દ સંશોધન – પૂછ ભાઈ પૂછ, ચોકકસ તારા મનનું સૂચનાઃ જે શબ્દોના બીજા પર્યાય વાચી સમાધાન થઈ જશે. રાજા અકબરે પ્રેમથી એવા શબ્દ શોધવાના છે કે જેના પ્રથમ ઉત્તર વાળ્યો. અક્ષરથી નીચેનું વાકય બને. હે પરમેશ્વર ! આ દુનિયામાં એવું કયું “સંસાર છોડવા જેવો છે.” પ્રાણી છે કે જે સવારે ચાર પગે, બપોરે (૧) પુત્રનું બીજું નામ બે પગે, અને સાંજે ત્રણ પગે ચાલે છે ? (૨) પ્રેમનું બીજું નામ પ્રશ્ન પુરો થયે ને સૌ વિચારમાં (૩) ચીંતવનનું બીજું નામ પડયા. રાજા તેમજ સભાસદે માંથુ ખંજ. (૪) બાળકીનું બીજું નામ છોકરી વાળવા લાગ્યા. આશ્ચર્ય પૂર્વક સૌ એક (૫) કેલનું બીજું નામ બીજાના મોઢા જેવા લાગ્યા. આ (૬) રસ્તાનું બીજું નામ આવું પ્રાણી કેણ હશે તેના વિચારોએ (૭) જેવુંનું બીજું નામ સોને મૌન કરી દીધાં. (૮) છેડવાનું બીજું નામ સૌની વિચિત્ર મુખાકૃતિ જોઈને ચતુર (૯) અંતરનું બીજુ નામ બીરબલ મૂછમાં હસતે હસે મલક મલક – પારૂલ એ. શાહ-ડભોઇ હસતાં બીરબલને રાજા અકબરે તિરકસ – જવાબ-શબ્દ સંશોધન – નજરે જોયાં. ૧ શ્રીફળ, ૨ રાજ, ૩ મકાન, ૪ ચંદ્ર, અલ્યા બીરબલ, શું જવાબ મળી ગયે? ૫ મક, ૬ સૂર્ય, ૭ રીત, ૮ જીવ, ૯ છે, જહાંપનાહ, તેને પ્રશ્ન પુરે ન નેત્ર, ૧૦ માલિક, ૧૧ રીવાજ, ૧૨ વંદન થાય તે પહેલાં મેં તેનો જવાબ મેળવી ૧૩ દરિયે, ૧૪ નાથ, ૧૫ છડી ૧૬ જેમ, લીધો હતે. જગ્યા પુરો એમ, તે તું જવાબ આપીશ. ૧ બ્રહ્મચર્ય વ્રત પ્રકારના છે. જહાંપનાહને આગ્રહ હશે તે હું ૨ બ્રેડને વાસી રાખતાં તેમાં.......જીવ જરૂર જવાબ આપીશ, ઉત્પન્ન થાય છે. જવાબ જણાવતાં બીરબલ બોલ્યા, એ ૩ ધર્મમાં પ્રવેશ કરવાને મા......છે. પ્રાણીનું નામ છે, મનુષ્ય, કારણ કે મનુષ્ય ૪ તીર્થંકરની માતા.......કહેવાય છે. પિતાના બાળપણમાં બે હાથ અને પગે ૫ બધા જીવોની માતા...કહેવાય છે. ચાલે છે. યુવાવસ્થામાં બે પગે ચાલે છે ૬ શ્રાવકે........વખત પૂજા કરવી જોઈએ. અને વૃદ્ધાવસ્થામાં બે પગે અને એક લાક- ૭ માનવ... ..., ભુલી શકે છે. ડીએ ચાલે છે. એટલેં આ ઉખાણ માટે ૮ ધર્મ એનો વિષય છે ને નથી. મનુષ્ય બરાબર ઘટી શકે તેમ છે. –દશન એચ. શાહ-રાજકોટ Page #405 -------------------------------------------------------------------------- ________________ સમાચાર melan late non man મુંબઇ-શ્રીપાલનગર અત્રે ધમ પ્રેમી સુશ્રાવક શ્ર. લાલચંદજી છગનલાલજીના સમાધિપૂર્ણ વર્ગારેપણુ થતાં તેમના સુકૃતેની અનુમાઇનાથે તેમના પરિવાર તરફથી પૂ. આ. ભ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. પૂ. ભ શ્રી વિજયમહાદયસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં કારતક સુદ ક્રિ. ૧૩ થી વદ ૬ સુધી અષ્ટોત્તરી સ્નાત્ર આફ્રિ સાથે ભવ્ય મહાત્સવ ઉજવાયે. = અમદાવાદ–દાનસૂરીશ્વર જ્ઞાન મક્રિ૨માં વિવિધ આરાધનાની અનુમેદનાથે પૂ. આ. શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મ. તથા પૂ પં.શ્રી ગુણશીલવિજયજી મ.ની નિશ્રામાં કારતક વદ ર થી કારતક વદ ૧૪ સુધી શાંતિસ્નાત્ર આદિ પચાન્હિકા ભવ્ય મહાત્સવ ઉજવાય . પાલીતાણા-જંબુદ્રીપ મદિર ખાતે પૂ. પ.શ્રી અÀાકસાગરજી મ. ની નિશ્રામાં ઉપધાન તપ થત ૬૦૦ આરાધકા જોડાયા છે, સુ`બઇ-લાલબાગ-અત્રે પૂ.આ. શ્રી વિજય રાજતિલક સ્ H.. પૂ. આ. શ્રી વિજયમહેદય સૂ. મ. આદિની નિશ્રામાં સંસારી પિતાશ્રી પૂ મુ. શ્રી જિન મ. ની સયમ જીવન અનુમેાદનાથે તથા પેાતાના માતુશ્રી સવિતાબેન સુકૃતાની જીવીત અનુમાદનાથે શૈઠ જય'તીલાલ ચુનીલાલ વિ. પરિવાર શ્રી ચંદ્રકાંત તથા જિતેન્દ્ર જયતિલાલ તરફથી કા, વદ ૩ થી ૫ શાંતિસ્નાત્ર સહિત ત્રણ દિવસના ભવ્ય મહે।ત્સવ ઉજવાયા. તથા નાસિક-અત્રે પૂ. સુ. શ્રી નયવનવિ. મની નિશ્રામાં પર્યુષણુ આરાધના પૂ. આ. શ્રી પ્રદ્યોતનસૂરીશ્વરજી મ. આફ્રિ મહાત્માઓના સયમ જીવનની અનુમેદનાથે વાર્ષિક ૧૧ કવ્યાની ઉજવણી અત્રે સિધ્ધચક્ર મહાપૂજન, ૧૦૮ પાર્શ્વનાથપુજન લઘુ શાંતિસ્નાત્ર ભવ્ય સ્નાત્ર મહેસવ ૩૧ છેડનું ઉજમણું' ઇત્યાદિ મહાત્સવ કારતક સુદ ૬ થી ૧૨ સુધી ભવ્ય રીતે ઉજવાયા. ઈંદા-અત્રે પીપલી બજાર શ્રી અનુદ ગિરિ જૈન ઉપાશ્રયમાં બિરાજમાન પૂ આ.શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ તથા પૂ. આ. શ્રી કનકચંદ્નસાગરસૂરીશ્વરજી મ. આદિનું ચાતુર્માસ પરિવર્તન નળીયા બાપાલમાં શેઠશ્રી પ્રેમચંદજી રાજમલજી ગુગલીયા પરિવાર તરફથી વાજતે ગાજતે થયું. પ્રવ ચન બાદ પ્રભાવના થઇ બપોરે સીમ ર સ્વામી મ`દિર શત્રુંજય પટ ઇ`ન કા ક્રમ થયા ત્યાં ૧૨ હજાર ઉપર ભાવિકા દર્શન કરવા આવેલ. વદ ૧ ના શ્રી વિમલચંદ્રજી સુરાણને ત્યાં સસ્વાગત પધારતા વચ્ચે વી‘છીયાવાળા શ્રી ભુપતભાઇ જીવણલાલભાઈને ત્યાં માંગલિક પ્રવચન સંધપૂન થયા. સુરાણાજીને ત્યાં Page #406 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રવચન થયું બાદ નાસ્તે તથા સંઘપૂજન કુમારની દીક્ષા માગશર વદ ૪ના નકી થયું. વદ ૨ ના શાહ રણજીતકુમારજી થતા તે નિમિતે સિધ્ધચક્રપૂજન સહિત ત્રણ મહેશનગર પૂ. સવાગત પધારેલ તેમને દિવસને મહોત્સવ જેસીંગભાઈ લકમીચંદ ત્યાં માંગલિક સંઘપૂજન વિ. થયું. દાણી તરફથી જ છે. ' તરાઇ (રજ) અત્રે પૂ. મુનિરાજ શ્રી પ્રોપર મુંબઈમાં મલિષવિજયજી મ.ની નિશ્રામાં તેઓ જૈનશાસન-શ્રી મહાવીર શાસન તથા શ્રીના આઠમથી ચાલતા વીશ સ્થાનક તપના હર્ષપુ પામૃત જૈન ગ્રંથમાલા અંગે પાંચમી એળીમાં ૧૮ ઉપવાસની મહાતપસ્યા તથા પુ. ધન્યસેન વિ. મ. ના શ્રેણીતપ રકમ ભરવાનું સ્થળ આદિ નિમિતે શ્રી સિદ્ધચક્રમહાપૂજન આદિ શ્રી હરખચંદ ગાવિંદજી મારૂ પંચાહિકા મહોત્સવ કા. સદ ૫ થી સદ આશીષ કોર્પોરેશન ૨૩-૩૧ બોટાદવાલા ૧૦ સુધી ભવ્ય રીતે ઉજવાયો. બિંદડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ બોરીવલી-અત્રે ચંદાવરકર લેનમાં ફેન :- ૨૦૬૧૫૮૫૪ ૨૦૫૦૮૨૯ પૂ. આ. શ્રી વિજય પૂર્ણ ચંદ્ર સ. મ. ની છે ઘર – ૫૧૩૨૨૨૩ નિશ્રામાં કુ. જિગીશાકુમારી તથા ફાગુની (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) વિહાર - - - - - ન મળેલ સહકાર હાજી હા હા હા હા , ૧૧૧૫ શાહ જયંતિલાલ ખીમજી ગુઢકા મિઠાઈવાલા તરફથી - ચિ. મયુરકુમારના લગ્ન નિમિતે ભેટ-જામનગર ૫૦૧] શાહ હેમરાજ ભીમશી ગાલા અંધેરી ઈસ્ટ ૨૦૧] છટાલાલ ડાયાલાલભાઈ લાખાબાવળવાળા હૈદ્રાબાદ ૩૦] છટાલાલ ડાયાલાલભાઈ , અતુલના લગ્ન નિમિતે ભેટ , ૫૦) ધ યુનિક એટ સ્ટોર એમ. એસ. માર્ગ, | શ્રી ભરતભાઈ ગેલેકસી (રાજકેટ) વાળાની પ્રેરણાથી, મુંબઈ-૪ ૧૦૧) શાહ કિરણકુમાર કાંતિલાલભાઈ ચંદુલાલ જે. શાહની પ્રેરણાથી વસઈ [થાણ] Page #407 -------------------------------------------------------------------------- ________________ - પૂજયશ્રી કહેતા હતા કે - - - શ્રી ગુણદશી - 1 કલ્યાણને અથી, બેટી દયા કે ખાટી ઉપકારની ભાવનામાં કદી જ લેપતે નથી.” ! - પ્રભુ શાસનની ખરી તપસ્વિતા પ્રભુ આજ્ઞાના પાલનમાં છે. છે . આ લોકની લાલસામાં અને શરીરની મમતામાં સડતે આત્મા, પ્રભુ શાસનની તપ વિતાના રહસ્યને પામી જ શકતા નથી. છે . સાધુએ, દુનિયાદારીના કોઈ પણ પદાર્થની પ્રશંસા ન કરવી જોઈએ. + ૦ શાસનના મૂળભૂત સિધ્ધાંતો ઉપર પ્રહારો થતા હોય તે વખતે આડંબરી શાંતિ ન રાખવી તે ચેતનવંતી શાંતિ નથી મડદાની છે. ૧ ૦ વિષય અને વિષયની સામગ્રી આત્મગુણેને નાશ કરનારી છે. છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને સંયમની સામગ્રી એ આત્મગુણોને ખીલવનારી છે સામગ્રી છે. છે. સંસારને રાગ એ ભયંકર રોગ છે. એથી એ રાગની પ્રશંસા કરનારા અને પુષ્ટિ ન કરનારા ત્યાગીઓ વસ્તુત: ત્યાગી નથી. ( ૦ આત્મા, અવ્યાબાધ પદને ઈચ્છે છે, તેને દુનિયા માટે અવ્યાબાધ થવું ઈએ. тоосголт (અનુ. ટાઈટલ ૨નું ચાલુ) ૧ થવા જેવા તરફડીયા મારે, ફાંફા મારે, બૂમાબૂમ કરે અને જે રીતે છૂટાય તે રીતા બધા જ પ્રયત્ન કરી છૂટે. તેની જેમ બંધનેથી મુકત થવા ઉત્સુક એવે આત્મા કઈ છોડાવે તેની રાહ ન જોતાં, છૂટવા માટેના પ્રયતને જારી જ રાખે. કેમકે છે 'उत्सुकस्य वरं श्रेयानन्याऽद्वा न प्रतीक्षणम्' માટે જ્ઞાનિઓની પટુ પ્રજ્ઞાના પ્રકાશના માર્ગે ચાલી આ સંસારને કારાગાર સમાન માની, તેમાંથી મુકત થવાના સંપૂર્ણ પ્રયત્ન આદરી, તેમાંથી મુકત થઈ આત્માની સાચી સ્વાધીન અને પરમાનંદ રૂપ મુકત દશાને સૌ અનુભવે તેજ મંગલ કામના – પ્રજ્ઞાંગ ક . Page #408 -------------------------------------------------------------------------- ________________ Pegd. No. G. SEN 84 | શ્રી જૈન શાસન (અઠવાડિક) jපපපපපපපපපපපපපපපදපපපපප * * ) સવ ૫ આચાર્ય દેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી હાય ન મારું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ : - ધર્મસ્થાનમાં તેને જ આવવાને અધિકાર છે કે જે ભાઈને બાઈ નરકની દીવ ડી લાગે અને બાઈને ભાઈ નરકને દીવ લાગે, જેની આંખ અને કાન ઠેકાણે નથી તે – અહીં (સાધુપણામાં બેઠા હોય તે ય નકામાં છે. જેનું મન ઠેકાણે નથી તે તે તે બિલકુલ નકામાં છે. તેને ઘા વાગે જ નહિ ઘા વાગ્યા વગર ગાંઠ ઘડાય નહિ. તમને જ્યાં સુધી સંસારની સામગ્રી મૂંડી ન લગે, મારનારી ન લાગે ત્યાં સુધી તમારૂં ઠેકાણું પડવાનું નથી તમારું મન ત્યાં જ જવાનું છે. 9. સાધુ વંદનને વિદન માને છે. સાધુ સન્માન સત્કારને પરિવહ સમજે છે. • શાસ્ત્ર ચાર પ્રકારના કષાયને સંસારનું મૂળ કહ્યું છે. તે ચારના બીજા ચ ર ભેદ છે પાડયા છે. અનંતાનુબંધીના સમકિતને રોકી લાગે છે. જેને ક્રોધ, માન, માયા લભ ભૂંડા ન લાગે તેને સમકિતની વનેય આશા રાખવી નહિ, આ ચારને સંસારના કામ માટે ઉપયોગ ભંડે જ છે તેવી પ્રતિતિ ન હોય તેને ય સમકિતની આશા રાખવી નહિ. 0 , લોભ વગ માણસ આગળ વધે ? લાભ કરે હેય તે માયા કર્યા વગર 0 0 ચાલે? દુનિયામાં માન વિનાનું જીવતર શું? અવસરે ક્રોધ ન કરીએ તે આબરૂ 0 શું ? આ તમારે મત છે. તમે કહો કે આ અમારો મત નથી ત્યારે કષાયોને 0 ભંડા માનવાની ભૂમિકા રચાશે. 0 2 અધમ પિતાનાથી અધિક સુખીને જુએ અને ધમી પોતાનાથી અધિક મુખીને 0 જુએ. 0 ૦ અવિરતિએ જગતને ઘેલું કર્યું છે, કષાયને પુષ્ટ કર્યા છે, મિથ્યાત્વને ગાઢ કર્યું છે 0 છે, પાંચેય વિષયના અનુકૂળ વિષ પર રાગ અને પ્રતિકૂળ વિષ પર છેષ છે તે તેનું નામ અવિરતિ. ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તી, સુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪ Page #409 -------------------------------------------------------------------------- ________________ मीशानमंदिर નમો વેવિસાણ દિયરા | શાસન અને સિદ્ધાન્તા ગ્નમાડું- મહાવીર-પનવસાmi. જી રક્ષા તથા પ્રચારનું પત્ર T. Dી ના બી માંડી ર ાનને ફિર છે , તેની સદ્ગતિ સુલભ છે नाणं नियमग्गहणं नवकारो नयरुई अणीहा य । पंचनयभूसिआणं न दुल्लहा सुग्गई होइ ॥ જ્ઞાન, નિય મને ગ્રહણ કરવા, નવકાર, ન્યાય માગમાં રૂચિ, નિસ્પૃહતા આ પાંચ ‘ન? કારથી વિભૂષિત આત્માની સદ્દગતિ દુર્લભ હોતી નથી. અઠવાડિક અંક Figh ૧૭ N. 2Allah શ્રી જૈન શાસન કાર્યાલય oreceivel શ્રુત જ્ઞાન ભવના ૪૫, દિગ્વિજય પ્લોટ, 'જામનગર (ભૌરાષ્ટ્ર) 1NDIA PIN - 361005 Page #410 --------------------------------------------------------------------------  Page #411 -------------------------------------------------------------------------- ________________ . હતું કે દુજાવિરામ સુરીશ્વરજી મહારાજની - - - ઘેર સજજ શજ છૈ શ્રદ્ધા રજત અરજી કરંટી ત - તંત્રી સ્થાકી ઝી 1 પ્રેમવેદ મેઘજી હૈ, ૮jલ્લઈ) હેન્દ્રકુમાર સજાલાલ ૪, (૨૪ જ ઊંટ). - અરેસ્ટરાંટ કીરચંદ જૈઠ (કarat) ૮૪૪૬ ૪જી જજ (જct () • હવાઈક . ' 423 WVાશza વિદ્વI . fકાય well a છે વર્ષ ૭. ૦૫૧ માગસર વદ-૨ મંગળવાર તા. ૨૦-૧૨-૯૪ [અંક-૧૭ -: અધ્યાત્મભાવને પામવાના ગુણે : –. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પવરાન-ત્રીજું . | (ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ સુદ-૧૩ સેમવાર તા. ૭-પ- ૧૦ જ્ઞાનમંદિર, અમદાવાદ છે. પ્ર સંઘ કહે, મંદિર બંધાવે તેના કરતાં સાધર્મિકના આવાસે કરે તેમાં સારે કેશુ? ? ઉ.- ભગવાનની પૂજાની જરૂર નહિ તેવું માનનારાનું અનાજ ખાય તેની ય બુદિધ છે છે બગડે. જે સાધર્મિકની ભકિત કરે તે ભગવાનની ભકિત ન કરે તેમ બને ખરું? મા- 8 છે બાપને ખવરાવવા કરતાં ભિખારીને ખવરાવવું સારું છે ? જે મા-બાપને ન ખવરાવે છે તે ભિખારીને ખવરાવે ખરા ? ભગવાનની ભકિતમાં ન ખર, તે નામના-કીર્તિ માટે છે છે ખરચે તે કેવા કહેવાય ? તેને જે ઉપયોગ કરે તેને ય દમ કાઢે. આજે તમારી મંત્રી એવા સાથે છે કે જે સદબુદ્ધિ આપે નહિ. પછી અધ્યાને તમભાવ પમાય શી રીતે ? અધ્યાત્મભાવ પામવે છે ? તે મંત્રી કલ્યાણમિત્રો સાથે 3 ઈએ. ખોટા કામ કેમ કરે તેમ પૂછનારા ગમે ને ? મોક્ષની ઈચ્છા પેદા કરવા શ્રાવક, છે શ્રાવકની સાથે મંત્રી રાખે. તેવા ન હોય તેની સાથે મંત્રી પણ ન રખાય, વાત-ચીત { પણ ન થાય, આજે તમારી વાત કઈ હોય ? પિતાની પ્રશંસા અને બીજાની નિંદા. 9 { ધર્મની વાતે તે લગભગ હેય નહિ ને? આજે મોટા મોટા કારખાનાદિના માલીકે કહે છે કે-અમે અનેકનું પેટ ભરીએ છે છે છીએ માટે ધંધાકિ કરીએ છીએ. તેના નેકરને પૂછે કે તેમનું પેટ ભરે છે કે ફેડે ! શું છે ? કામ તું છે અને પગાર ! તમારા કરો ચાર બન્યા હોય, અપ્રમાણિક બન્યા છે Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪પ૦ : .: શ્રી જૈન શાસન (અઠવાડિક) { જે હોય તે તમારા પાપે ! નેક ખરાબ થયા તે શેઠીયા ખરાબ થયા છે માટે આગળ આ ૧ શેઠ અને નોકરીને પિતા-પુત્ર જે સંબંધ હતે. નેકરને વિશ્વાસ હતો કે મારે છે છે કઈ પણ પ્રસંગ મારે શેઠ સાચવ્યા વિના નહિ રહે. આજે એવો વિશ્વાસ છે? “મારે વહેલામાં વહેલા મે ક્ષે જ જવું છે, તે માટે ધર્મ જ પ્રધાન છે આવી છે દશા પામવી હોય તેને સંગે સારા જોઈએ. આ “કલ્યાણમિત્રોગ” ના મને પહેલા હું 8 ગુણ પામ્યા પછી બીજો ગુણ છે “સે અવં જિણવયણું”-રોજ શ્રી જિનવચન સાંભળવું. રેજ વ્યાખ્યાન સાંભળનારા કેટલા? અમદાવાદમાં જેનોની વસતિ કેટલી ? છે બધા જ જે વ્યાખ્યાન સાંભળતા હતા તે ઉપાશ્રય નાના પડત કે મોટા ? જો તમે 3 વ્યાખ્યાન સાંભળીને બરાબર સમજ્યા હતા તે ઉત્તમ ધર્માત્મા થઈ ગયા હતા. પછી શું 8 એક સાધર્મિક સીદાતે ન હોત. તમને જ મનમાં થાય કે “ગરીબ જેન આવે તો તેને ! ને જમાડયા વિના એકલુ નહિ. તેને જરૂર પડે તે સહાય કર્યા વિના રહુ નહિ. સરખે સરખા આવે તેની ખબર ન લઉં તે તે ખરાબ નથી પણ ગરીબની સંભાળ ન લઉં છે તે મને કલંક લાગે !' આજે તમે બધા વાસ્તવિક રીતે ધર્મ કેમ નથી કરતા? વાસ્તવિ ગુણ નથી ! છે માટે ગુણ હોય તે ધર્મ કરવાનું મન થાય છે. દુર્ગણીને ધર્મ કરવાનું મન જ ન A થાય. તે કદાચ ધર્મ કરે તે દેખાવ માટે જ કરે. આજે દેખાવને ધર્મ કરનારા ઘણા છે છે. સાચે ધમ કરનારા કેક. ભગવાનની પૂજાદિ માટે ટીપ કરે તે આબ વધે અને 4 તમારા ખાવા-પીવાદિ માટે ટીપ કરી તે? આજે મંદિરની રક્ષા થવું. કે કેમ તે છે છેચિંતા છે! પૂર્વના ભાગ્યશાલિઓ મંદિર બાંધી ગયા છે. આજે તે મંદિરોને સાચવનાર મોટે ભાગે કઈ દેખાતું નથી. પ્ર- નવા મંદિર બંધાવવાં બંધ કરે તે. ઉ૦- તેની ના પાડનાર કોણ છે તેને ઓળખી લે. તેમને ઘમ ઘમત નથી, 8 ધમમાં પૈસા ખર્ચાતા જોઈને તે લોકેની આંખે બળે છે. સંસારની મોજમઝાદિ કરતા જોઈને તેઓને કશું થતું નથી. તે હયાફૂટયાઓની વાતમાં તમે ન આવે. પ્રવે- આમાં આચાર્યો પણ સંમતિ આપે છે. ઉ૦- તે પણ તેમના જેવા હશે. તમારા માન-પાનાદિમાં મૂંઝાય તેની દશા આવી ' જ હોય ! તમારે સાધુ કેવા જોઈએ? તમારી વાતમાં હા એ હા કરે, તમને ગમતી વાતો છે કરે તે કે શાસ્ત્ર મુજબ કહે તે ? આ પાટ ઉપર બેસનારા સાધુએ પણ રામજી સમ1 જીને બોલવું જોઈએ. ધર્મથી બધું જ મળે તેની ના નથી. પણ ધર્મથી જે ! - - - - - Page #413 -------------------------------------------------------------------------- ________________ - ક વર્ષ ૭ અંક-૧૭ તા. ૨૦-૧૨-૯૪ : : ૪૫૧ છે મળે અને તે ગમી જાય તે શું થાય તે પણ સાથે જ કહેવું જોઈએ... પુણ્યથી છે મળતું દુનિયાનું સુખ ઇચ્છવા જેવું નથી, મેળવવા જેવું નથી, ભેગવવા જેવું પણ 8 નથી. ધમિ દુનિયાનું સુખ ભેગવવું પડે તે દુઃખી હયે, કમને ભેગવે પણ રાજીથી છે ન ભેગવે. બાવકને મળેલું ધન ધર્મમાં ઘણું ખર્ચાય, ભેગમાં થોડું ખર્ચાય અને સંગ્રહ તે તે રાખે જ નહિ. ધનને ભોગ તે પાપ છે, સંગ્રહ તે મહાપાપ છે અને છે સુપાત્ર દાન તે જ ધર્મ છે-આ વાત ઘણીવાર કહી છે પણ યાદ કણ રાખે? શ્રાવ ને સુપાત્ર દાન વગર ચેન જ ન પડે. સુપાત્ર દાન વિનાનો દા'ડે વાંઝિયે 6 લાગે. તમારે રેજને ઘર–પેઢીને ખર્ચ કેટલે? અને ધર્મને ખર્ચ કેટલો ? જગતના બંગલા-બગ યાદિ જોઈને ખુશ થનારા કેટલા ? મંદિરાદિ જોઈ દુ:ખી થનાર પણ છે કેટલા? ધમ હિન આવા હેય પણ ઘમ પામેલા આવા હેય નહિ. અધ્ય ત્મભાવ પામ હોય તે “સંસાર છોડવા જેવું છે, મોક્ષ જ મેળવવા છે જે છે, સ ધુપણું જ પામવા જેવું છે' તે લગાડવું પડશે. આ બધા ગુણ મેળવવા છે પડશે. ગુણ મેળવ્યા વિના નહિ ચાલે. હયું સુકારે. ધર્મ સારા બનવા કરે પણ છે છે દેખાવને ન કરો. સબત, ધર્મની વાત કરે તેની સાથે કરાય, અધમની વાત કરે તેની સાથે ન છે. છે કરાય. રેજ સદ્દગુરુ મુખે જિનવાણી સાંભળવી જોઈએ. સાંભળનારા સાચા ભાવે છે. છે સાંભળે તે સુધારો થઈ જાય, “આ સંસાર રહેવા જેવો નથી, મોક્ષ જ મેળવવા જેવો છે 8 છે અને ધમ જ પામવા જેવું છે? –આ ભાવના પેદા કરે તે હજી સુધરવાને અવકાશ હે છે. આ મહ દુર્લભ મનુષ્યભવ ન હારી જાવ તે માટે આ વાત છે. સમજીને અમલમાં જ મૂકશે તે ભલું થશે. બાકીના ગુણનું વર્ણન હવે પછી 1 To T e સનમ છે આ સંસારમાં બધું સુલભ છે માત્ર બધિ વિના. સુલ વિમાણુવાસે, એગચ્છત્તા ય મેણુ સુલતા દુલહા પુણજીવાણું જિસિંદ વરસાસણે બેહી છે માનક દેવ પણું પામવું સુલભ છે, એક છત્રી પૃથ્વીનું રાજ્ય પામવું સુલભ છે છે. પરંતુ પ્રાણીઓને શ્રી જિનેશ્વર દેવના શાસનમાં, સમ્યગ્દશન કે ભવભવ શ્રી છે જિન ધર્મની પ્રાપ્તિ રૂપ બધિ પામવી દુર્લભ છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ હક્કા હતા અને અક્ક જ -જ - - - જૈન રામાણના પ્રસંગો –શ્રી ચંદ્રરાજ હ જ ક્ટા-હક્ક છે કાકા હાજર -જાદા સહ-હીલ ૩૦ રામ સીતા જન્મ રાજાએ તેનું “નારાયણ” નામ પાડયું. જે વિભિષણ જેવા પ્રચંડ પરાક્રમીના હાથે “લક્ષમણના બીજા નામથી પ્રખ્યાત થયા. દશરથ રાજાનું પ્રતિબિંબ મૃત્યુ પામ્યું હતુ. આમ રામ અને લક્ષમણની જન્મભૂમિ પરંતુ બિંબ તે હજી સૃષ્ટિ ઉપર સુખના માગદેશ બની. કમ સર વૃદ્ધિ પામતા શ્વાસ લઇ રહ્યું હતુ. આ રામનારાયણની તાકાતથી વૈર્ય પામીને મગધેશ્વરને હરાવીને ત્યાં જ સ્થિર રાજા દશરથ ફરી પાછા અ યા આવી થયેલા રાજા દશરથે કૌશયા વગેરેને ત્યાં ગયા. જ બેલાવો લીધા. અને સુખે કાળ પસાર સમય જતાં કેકેયીએ પણ શુભ સ્વપ્ન કરવા લાગ્યા. દર્શન પૂર્વક ભરતના ભૂષણ : ૫ “ભરત” એક દિવસ અપરાજીતા દેવીએ કોશ નામના પુત્રને જન્મ આપે. અને સમભાએ યાએ) હાથી, સિંહ, ચંદ્ર અને સૂર્ય પણ શત્રુને હણી નાંખે તેવા બા બળવાળા આ ચાર સવને જોયા. બળદેવના “શત્રુદન” નામના પુત્રને જન્મ આપે. જમના સૂચક આ સ્વપ્ન હતા. એગ્ય ભરત ત્થા શત્રુદનને અને રામ તથા સમયે અપરાજીતાએ સંપૂર્ણ લક્ષણ વાળા લઉ મ ણને પરસ્પર અતિ સ્નેહ હોવાથી પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મના પ્રભાવથી કઈ એકબીજા વિના રહી શકતા ન હતા. રાજા પાસે લક્ષમીના નિવાસ જેવા જ પ સમયણના મુખ્ય ગણતા અધ્યાના (-કમળભેટ રૂપે આવતાં રાજા એ પુત્રનું દરેક પાત્રો અસ્તિત્વમાં આવી ગયા છે. “પહ્મ” એવું નામ પાડયું. જે “રામ”ના હવે સીતા અને ભામંડલ. ઉપત્તિ નામથી પ્રસિદ્ધ થયા. જોઈએ. એક વખત વિષ્ણુના (અર્ધ ચક્રીના- દારૂગ્રામમાં વસુભૂતિ બ્રહ્માની અનુવાસુદેવના) જન્મના સૂચક એવા હાથી, કે શા પત્નીથી અતિભૂતિ નામે પુત્ર જન્મ્યો સિંહ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, શ્રીદેવી, અને હવે યુવાન અતિભૂતિ સાથે સુંદર સુશીલ સમુદ્ર આ સાત સવને સુમિત્રાએ જોયા. “સરસા” ના લગ્ન થયા. કથાના નામના દેવલોકમાંથી આવીને ઋદ્ધિવંત દેવને જીવ બ્રાહ્મણે સરસા ઉપર રાગ થઈ જતાં તેનું સુમિત્રાના ઉદરમાં આવ્યા. સમય થતાં સુમિ- હરણ કર્યું. પત્નીની ધમાં અતિભૂતિ ત્રાએ સંપૂર્ણ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યું. નીકળે. અને પુત્ર-પુત્રવધૂને શેઘવા માતા Page #415 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૭ તા. ૨૦-૧૨–૧૯૯૪ : * ૪૫૩ પિતા નીકળ્યા. વર્ષો વીત્યા. આખરે માતા- છેવટે મુક્ત કરાયે. ભમતાં ભમતાં તે સુનિ. પિતાને અટવી નાં સાધુ ભગવંત પાસેથી ચંદ્ર નામના મુનિવર પાસે ધમ સાંભળી ધમ પ્રાપ્તિ થતાં બન્નેએ દીક્ષા સ્વીકારી. શ્રાવક થયો. રાજયની ઈરછાવાળો જ તે અંતે દેવલેકમાં ગયા. મૃત્યુ પામી જનક રાજાની વિદેહા રાણીના આ બાજુ “સરસા” પણ કોઈ સાધવી. ગર્ભમાં અવતર્યો. જીના દર્શન થતાં તેમની પાસે દીક્ષા લઈ સરસા પણ સંસારમાં ભટકીને આખરે અંતે ઇશાન દેવલોકમાં દેવી બની. વેગવતી નામની પુરોહિત પુત્રી બની અને સરસાના વિયોગથી દુખી થયેલ અતિ. દીક્ષા લઈ. મૃત્યુ પામી બ્રહ્મકમાં ગઈ ભૂતિ મૃત્યુ પામીને ઘણે સંસાર ભટ. અને ત્યાંથી ચ્યવીને વિદેહા ણીના ગર્ભમાં આ ખરે હંસબા ળ બન્યા. બાજપક્ષી તેને અવતરી. (વિસ્તારથી પછી આવશે.). ખાઈ ખાઈને ખલાસ કરી રહયો હતો. જે પૂર્વભવમાં પતિ-પત્ની હતા. તે તેવામાં સાધુ ભગવંત પાસેથી સાંભળવામાં અને અહીં ભાઈ–બેન રૂપે ગર્ભમાં અવ. આવેલા નમકાર મહામંત્રના પ્રભાવથી તર્યા છે. ચોગ્ય સમયે વિદેહાએ પુત્ર-પુત્રીને ડિનરમાં દેવ થયો. અને ત્યાંથી રચવીને સાથે જન્મ આપ્યો. કુડલમંડિત નામે રાજકુમાર થયે. ભેગા. પેલા પિંગલે દેવલેકમાં જઈને પૂર્વસકત કથાનક પણ સંસારમાં ભટકીને ચક્ર. ભવને જોતાં પોતાના શત્રુ કુંડલમંડિતને દવજ રાજાના પુરોહિતનો પિંગલ' નામે ઓળખીને રેષથી જન્મતાની સાથે જ પુત્ર થયે, વિદેહાના પુત્રનું અપહરણ કર્યું. અને એક જ ગુરૂ પાસે ચક્રવજ રાજાની પથરની શિલા સાથે પછાડીને આ બાળઅતિસુંદરી' નામની રાજકુમારી સાથે કને ખલાસ કરી નાંખવા વિચાર્યું. પણ ભણતા પિંગલને પરસ્પર પ્રેમ થઈ જતાં પતે પૂર્વભવમાં આચરેલા દુષ્ટકમના ભેગ. પિંગલે રાજપુત્રીનું અપહરણ કર્યું અને વેલા ફળાને યાદ કરતા તેણે ગભ-બાળની કશી આવડત ન હોવાથી પિંગલ ઘાસ- હત્યા કરવાનો વિચાર છેડી દીધું. અને લાકડાના ભારા વેચીને જીવન ગુજારતે દિવ્ય આભૂષણોથી તે બાળકને શણગારીને હતે. એક ઉદ્યાનમાં ધીમે રહીને મૂકી દીધે. એક વાર કુંડલ મડિત રાજકુમારે અતિ. દિવ્યાલંકારવાળા આ બાળ-પુત્રને સુંદરીને જોતાં જ અન્ય અનુરાગ થતાં જોઈને ચંદ્રગતિ નામના વિદ્યાધર રાજાએ રાજકુમારે તેમાં રાજકુમારીનું અપહરણ પુત્ર વિહેણી પોતાની પત્નીને આ પુત્ર કર્યું. અને માતા-પિતાના ભયથી ભાગી સ અને પુત્ર જન્મને નગરમાં ઉત્સવ જઈને ૫૯૯ માં રહ્યો. દશરથ રાજાની કરાવ્યું. ધરતીને ઉપદ્રવ કરતે તે પકડાયા અને આ ચંદ્રગતિ રાજા અને રૂપવતી Page #416 -------------------------------------------------------------------------- ________________ કહ: હજ અના-હા -હા-હા હતા - -: સ્વીકાર અને સમાચના - નહર -- જહાજ હા હા હા - જાહ કૃપાને ધોધ વરસાવે – સંકલન- આ કાવ્ય ખૂબ સુંદર બન્યા છે. જે કાર પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલ સૂરી- આત્માને ગુરૂદેવ પ્રત્યેના તાર સંધાન રૂપ શ્વરજી મ. સંપાદક પૂ. મુ. શ્રી ભુવન- છે અને માનનીય છે. ભૂષણ વિજયજી મ, પ્રકાશક- પાર્ધાન્યુદય નરભવ નગર સેવા માગું- પ્રવચનપ્રકાશન ઠે. રાજેન્દ્ર સી. પરીખ ૧૦૬ કાર પૂ. પાદ આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સમ્રાટ કોમ્પલેક્ષ ચેઈસ કબારની પાછળ સૂરીશ્વરજી મહારાજા સંપાદક પૂ આ. નવરંગપુરા અમદાવાદ-૯ ફેન ૪૬ ૯૧ ૦૪ શ્રી વિજય પુણ્યપાલ સુરીશ્વરજી મ. પ્રકાડેમી ૮ પેજ ૧૪૦ પેજ મૂલ્ય રૂા. ૩૦- શક ઉપર મુજબ ડેમી ૮ પે ૭ ૨૭૦ પેજ - સ્વ. પૂ. પાદ. આ. ભ. શ્રી વિજય મુલ્ય રૂ. ૪૦) રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજની પરમ પુસ્તકમાં ઉદારપણ સહયોગ આપનાર ભકિતથી આ ગીત સંકલનકાર પૂ. વેલજીભાઈ દેપાભાઈ હરણુ યા ૧૭ બી. આચાર્યદેવશ્રીએ રચ્યા છે. તેમની કાવ્ય દિગ્વિજય પ્લેટ જામનગર શ લી અને શબ્દ સ યમ દઢ આકર્ષક પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્ર અને હૃદયંગમ છે તેમાં વળી સ્વ. પૂજ્ય- સૂરીશ્વરજી મહારાજાના મનનીયના મનનીય પાદ શ્રીજીની અનુપમ વિશિષ્ટતાને ગૂંથીને પ્રવચનોને આ ભવ્ય સંગ્રહ છે. “મનુષ્ય નામની રાણી તે બીજું કઈ નહિ પણ પસાર થતા ગયા તેમ એક સમય એવે આ બાળ-પુત્રના જ પૂર્વભવના વસુભૂતિ આવ્યું કે જનક-વિદેહાને શોક મંદ પડી અને અનુકશા નામના માતા-પિતા. ગયો. દિવ્ય આભૂષણથી બાળકની મેર સીતા અનુક્રમે કળામાં પ્રવીણ બની. પ્રકાશના મંડળ રચાયા હોવાથી રાજાએ અને કલાપૂર્ણ બની. યુવાન-લ વયનીતરતી પુત્રનું નામ પાડયું ભામંડલ. સીતાને યોગ્ય વરની જનક રાજાએ શોધ જન્મતાં જ પુત્રના અપહરણથી કરૂણ કરી. દરેક દેશમાં ગયેલા માણસે તેને રૂદન કરતી માતા વિદેહાના રૂદનથી આખુ કુમારેના ચિત્રો લાવ્યા પણ રાજાને કઈ કુટુંબ શાકમાં ડૂબી ગયું. જનક રાજાએ પસંદ પડયું નહિ. દરેક દિશામાં માણસને મોકલ્યા પણ જનક રાજાના દિવસે ચિંતા ભર્યા બધેથી નિરાશ પાછા ફરેલા માણસોને જોઈને વીતી રહ્યા હતા. રાજા-રાણી અતિ દુઃખી થયા. સમય Page #417 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૭ : તા. ૨૦-૧૨-૯૪: : ૪૫૫ જન્મની સાથે તા” એ નામથી શ્રેષ્ઠીવર્ય શ્રી નયવર્ધન વિજયજી મ. પ્ર. જયંતિશ્રી હરચંદ હ રાચંદભાઈ સુરત તરફથી લાલ મણિલાલ મહેતા ૮-૩૦૧ ૨નપુરી પુસ્તક પ્રગટ થયેલ તેની આ ચેથી ગૌશાળા લેન મલાડ ઈસ્ટ મુંબઈ–૭ ક્રા. આવૃત્તિ નવા નામથી પ્રગટ થાય છે. જે ૩૨ પછ મુલ્ય રૂા. ૨ અંત સમયે અને પ્રવચને મનનીય છે દરેક અડધા પાને આરાધના માટે ઉપયોગી દશવિધિ વિવિધ પૂજયશ્રીના ૯ પદેશ કણિકા સાથે ફેટે આરાધના કર્તા પૂ. મુ. શ્રીએ સુંદર રીતે મુકેલ છે. કાવ્યમાં સંકલિત કરી છે જે દરરેજ દક્ષ .ત-પર્યુષણ વિશેષાંક - સાંજે મનન કરવા યોગ્ય છે આ નાની ડેમી ૮ પેજી ૭૪ પેજ પાર્વનગર ચાલ પુસ્તીકાની પાંચ આવૃત્તિ પ્રગટ થઈ તે પિઠ રેડ-અગાસી તીર્થ વાયા વીરાર છે. તેની આદયતા સૂચવે છે. થાણા (મહા.) માસિકનો પર્યુષણ વિશે- દિલ જેના દરિયાવ -લે. પૂ. આ. વાંક પ્રગટ થયો છે. પં. શ્રી પ્રભાકર વિજ• શ્રી વિજય પૂર્ણ ચંદ્ર સૂરીશ્વરજી મ. પ્ર. યજી મ. ના પર્યુષણ અંગેના લેખે સંસ્કૃતિ પ્રકાશન રામવાટિકા ૪૧૧ સમેત આદિનું સંકલન છે. શિખર એપાર્ટમેન્ટ ગોપીપુરા કાજીનું વીસ રૂાનક તપ વિધિ – પ્રેરક મેદાન સુરત ક્રા. ૧૬ પછ પેજ ૧૧૨ પૂ. આ. શ્રી વિજય ભદ્રંકર સૂરીશ્વરજી મલ્ય રૂ. ૧૨ લેખક પૂજયશ્રીજીની પ્રવામ. પ્ર શ્રી ૯ ધ્વિભુવન જૈન સાહિત્ય સદન હિત અને હૃદયંગમ શેલીથી લખાયેલ છે. નટવરલાલ ચુનીલાલ શાહ છ ણી (ગુજ.) ૧૫ વાર્તાઓને સુંદર સંગ્રહ છે તે વાંચન ક. ૧૬ પેજ ૮૪ પેજ મુલ્ય રૂ. ૨-૫૦ મનન કરવા યોગ્ય છે. વીશ સ્થાનક તપની વિધિનું સુંદર સંક | મુંઝાતા માનવીને – લેખક પ્રકાલન છે. શક ઉપર મુજબ ક્ર. ૧૬ પછ પેજ નવપદ આરાધના વિધિ સં. પૂ. આ. ૧૨૪ મુલ્ય રૂા. ૧૫ પૂજયશ્રીના સિધશ્રી વિજય ભ ટૂંકર સૂરીશ્વરજી મ. પ્ર હસ્ત હસ્તે લખાયેલા ૩૦ લેખેને મનભવન ભદ્રિક સાહિત્ય પ્રચાર કેન્દ્ર મદ્રાસ નીય સંગ્રહ છે. ' ઠે. રાજેશકુમાર નટવરલાલ કાપડીયા છાણી પળપળના પલટા - લે. પ્ર. ઉપર (ગુજરાત) કે ૧૬ પછ ૪૪ પેજ મુલ્ય મુજબ ક. ૧૬ પેજ ૧૧૨ પેજ રૂા. ૧૦ રૂ. ૭ મહર્ષિ પ્રસન્નચંદ્રની પરમ બંધ નવપદજી ઓળીની વિધિ સુંદર રીતે દાયક કથા આકર્ષક અને અંતરને ડોલાસંકલિત કરેલ છે. વતી શૈલીમાં લખાયેલ છે જે ખાસ સમાધિ સ્રોત - રચયિતા પૂ. મુ. વસાવવા વાંચવા ગ્ય છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ --પ્રજ્ઞગ શાશ્વતી શ્રી જિનપ્રતિમાઓને દાઢી મૂછ પણ હોય છે. “વિ રત્નના ! “મારાથa Eા વિનિર્મિતા : " તે અંગે શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે – સર્વાસિકંમળ જેમને દાઢી, મૂછ, રેમ અને નખ રહેલા છે એવી શ્રી જિન પ્રતિમાઓ. * તથા શ્રી ઉવવાઈ સૂત્રમાં પણ કહ્યું છે કે- “અવકૂિકમિત્તર ” જેમને શોભતી દાઢી રહેલી છે એવી શ્રી જિન પ્રતિમાઓ. ચક્રવતી વતાયવર્તની તમિસ્ત્રી અને ખંડપ્રપાતા ગુફામાં પ્રકાશને માટે જે મંડળે કાકીણીરત્નથી આલેખે છે તે મંડલો જ્યાં સુધી ચક્રવતીનું રાજ હોય ત્યાં સુધી ગુફાને માર્ગે જવા આવવા માટે કાયમ રહે છે. તે પ્રમાણે શ્રી પ્રવાન સારોદ્ધાર” ને અભિપ્રાય છે. स्याद्यावश्चक्रिणो राज्यं तावत्तिष्ठन्ति सन्ततम् । मंडलानि च वद्ये च गुहामागे गतागते ।" જયારે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્રમાંના શ્રી અજિતનાથ સ્વામિ ભગવાનના ચરિત્રમાં એમ જણાવ્યું છે કે જ્યાં સુધી ચકવતી જીવે છે ત્યાં સુધી ગુફાના દ્વાર ઉઘાડાં રહે છે અને ગુફાની અંદર આલેખેલાં મંડળો પણ કાયમ રહે છે. "उदघाटितं गुहा द्वारं गुहान्तर्मण्डलानि च तावत्तान्यपि तिष्ठन्ति यावज्जीवति चक्रभृत् ॥" ઉત્તર કુરુના પંચેન્દ્રિય તિર્યએ પણ છ છઠ્ઠને આંતરે આહાર લે છે. તે અંગે કહ્યું છે કે - "पंचिन्दियतिरिनराणं सहाविय अठ्ठ अठ्ठमाओ ।" પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય અનુક્રમે છઠ્ઠ છઠ્ઠને આંતરે અને અમે અઠ્ઠમને આંતરે આહાર લે છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ હossessa૦૦૦૦૦૦૦૦૦૦૦ જ ખોટું ન લગાડતા હે ને એક –શ્રી ભદ્રંભદ્ર ජපළපුපපපපපපපපපපපපපපපෙපා તે મહાપુરૂષના ચરણમાં આ માહરૂં મસ્તક રહે મારે આ લેખ કોઈ જુએ ને સધારા- એટલે શું છે કે ગુણગાન કરનારને પ્રસવધારા સૂચવે તે સારૂ. મારી આવી જ નતા મળે છે. અને લોકોને પ્રસન્ન રાખભાવના હોવી જોઈએ અને હતી જ હૈ. વાનું આચરણ કરવું એ પણ એક ગુણ એટલે આ ને જોવા-તપાસવા-સુધારવા- જ છે ને ? કેમ એક શ્લોકમાં કીધું છે વધારવા આ પવું તે અંગે મેં તવાર ને કે-“પ્રિયવાકય બોલવાથી સમસ્ત લેક પૂરતે ઉપગ મૂકે. આંખ મીચતા જ ખુશ થાય છે. એટલે એ જ બોલવું. સંસાર આપા ભૂલાઈ ગયે. જે સમસ્યા વચન બોલવામાં વળી દરિદ્રતા-કંજૂસાઈ હતી તેની સાથે સમાધાનનું જોડાણ થય. કરવાની જરૂર શી છે ?” અને એક નામ મારી નજર સમક્ષ તર- - હવે તમે તમારા ગુણગાનાર સામે વરવા લાગ્યું. સાગરવત્ ગંભીર બની જશે તે નુકશાન હું તરત જ તેમની પાસે પહોંચી દેખીતુ છે. “એક તે ગુણગાયક-ગુણ ઉવાચકને-એમ થશે કે-હું આટલું બધું ગયે. એમના નામમાં બે “ર” હતા. બે એટલે હું સમજે કે એ જ દ્વિરેફ હશે. સરસ, તે ય આ ગુણધરે મારી જેના નામમાં બે “ર” હેય તે દ્વિરેફ કિંમત ના કરી. પાછું તેમને ગમ્યુ નથી કહેવાય. અ વી દ્વિરેફની વ્યાખ્યા છે. મને લાગતું. અથવા તે એમને મારા બેલમારા લેખ વાંચીને કીધુ. “તમારા લેખ વામાં કશી ખબર જ પડતી નથી લાગતી.” વ્યાખ્યાન લખતે કામ આવે એવા છે.” આવું–આવું ગંભીર બની જવાથી ગંભીર હું મલકાઈ ઉઠય. મારા ગુણે સાંભળીને પરિણામ આવવાની શક્યતા છે. પછી તે નહિ હે. પણ એ દ્વિરેફની ગુણગ્રાહિતાના બોલનારનું પણ મન કેચવાઈ છે. એટલે મેં આવા બધા અખતરા કરી જોયેલા કઈ ગુણથી રંજિત બનીને. કયારેય પણ કઈ મારા વખાણ કરે ત્યારે પહેલા તે વ્યકિત બીજી વ્યકિતના વખાણ કરે ત્યારે હું ગંભીર રહેતે. તેથી લોકે મને બધુ અધિકૃત ગુણના માલિક ખુશ થાય ત્યારે જ ગણવા માંડયા. મને થયું કે મારા જ ત્યારે આવું જ અર્થઘટન કરવું સારૂ પડે. ગુણ ગાનાર મને જ બુધુ કહે તે તેમના અને આપણું ગુણ ગાનાર સામે અમને માટે ઉચિત નહિ. હું તે સંભાળી લઈશ. સ્ત પણ, ઈરછા ન હોય તે પણ અંતરથી પણ ગુણ-ગાનારે જ સમજવું પડશે. નિલેપભાવે રહીને થોડું હસી જવું. પછી તે હું ગુણ-ગાનાર સામે જરાક Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ : મલકાવા લાગ્યું. નિલેપ ભાવે નહિ હૈ હાર્દિક-અ ત:કરણ પૂર્વક જ. જો કે ત્યારે પણ કેટલાક લોકોએ ટીકા તા કરી જ કે ા એક જરા અમથા તેના ગુણુ ગાયે એમાં તે મલકાઇ ગયા. પણુ કાઇએ “ખુલ્લુ” ના કીધા ને એ જાણી મને પારાવાર શાંતિને અનુભવ થયા. પેલી વાત આવે છે ને કે-એક સભામાં ભાષણકાર માયા કે આ સભાના અડધા લેાકેા ગાંડા છે.’ એટલે તરત જ અડધી સભાએ ઉભા થઈને કહ્યુ` કે—આ શબ્દ પા ખેચા, ભાષણકારે તેમની હાર્દિક વિનંતિના સ્વીકાર કરીને કહ્યું કેઆ સભાના અડધા લોકો ગાંડા નથી.’ પછી સભા પૂરી થતાં એ જ લેકે મૂછ મરડી ને કહેવા લાગ્યા. જોયુ ને, એના શબ્દો પાછા ખેંચાવ્યાને એમ ત્યારે. હું આ રીતે ગુણુગાનાર સામે દીદૃષ્ટિ દોડાવીને હસતા રહુ છતાં કાઇએ સ્ટેજ ઉપર મારી ગુણુગાવત પાર્ટી ના ચૈાજી તે ના જ ચેાજી. પછી તે મે મારા અધિકારની રૂએ મારા ગુણાનુરાગી જાને સામે ચાલીને ઘેર-ઘેર જઈને પાટી યાજવા કીધુ. અને તે લેાકેા ય કમને પણુ તૈયાર થયા. પછી હું મારા મનમાં ફુલાતે ફુલાતા બબડયા કે–હું હવે બરાબર, સાલુ મહાપુરૂષના સ્ટેજ જેવી મને પાસ્ટ ના મળે તે, આ જીવનમાં પામી શકાતી બધી ડીગ્રી ન મળવાના વસવસા મારુ માત બગાડી નાંખત. મારી સ્ટેજ ઉપર પાર્ટી ગોઠવાઇ. ; જૈન શાસન (અઠવાડિક) લાફા મારા એક પછી એક ગુણ ગાતા રહ્યા હું મલકાટ ઉપરથી ખડખડાટ હસવા સુધી પહોંચી ગયા. મને ખખડાટ હસતા જોઇને પબ્લિક વધુ હસતી હતી. પણ કહેવાય છે ને કે-બહુ હસે છે તે તું રાવાના થયે છે. એવું જ થયુ. આમ તે કઇ જ ના મનત પણ સાલુ છેલ્લે છેલ્લે એક યુવાન ઉભા થયા. તેણે પાટીની મૂળ ઉત્પત્તિની પારાયણ કહી સંભળાવી. હું. જો કે અ'દરથી કચવાયા, ધૂંધવાયાપણુ મહાપુરૂષ તરીકેની એક લાભ નિભાવવા ખાતર જ રહયા. તેણે તેા જાણે મારી ધીરજ સામે પડકારભરી ચેલેજ ફૂંકી હોય તેમ મને લાગ્યું. ચૂપ ' તે યુવાન છેક છેલ્લે જ હેવા માંડયુ કે-“અમારી લગીરે ઈચ્છા ન હેાવા છતાં પણ આ મહાપુરૂષે પરાણે કાકલુદ્રીએ કરીકરીને અમને આ ગુણુ-ગાવત પાર્ટી ચાજવા ફરજ પાડી અને અમે આ ગેઠવી પણ ખરી. (હું મહાપુરૂષ એ યુવનના એકએક શબ્દે ઇલેકટ્રીકના સેટના જી.ટકાની વેદના પામતા હતા. મને થયું આ સાલા માઇકને હવે છેડશે નહિ. એટલે મે' ઇલેકટ્રીક સીટીને ભાવભરી પ્રાથના કરી કે હું પ્રકાશ પાથરનારી સ્વીટી હમણાં તું માત્ર પાંચ-દશ મિનિટ પૂરતી જ જતી રહે કે જેથી અંધારાના લાભ લઇને હું અહીંથી ભાગી છૂટુ. પછી ભલેને આ ગમે તેટલું ખરાડયા કરે. પણ મારી પ્રાથના નિષ્ફળ ગઈ. આખરે મને એક સુંદર ઉપાય મળી Page #421 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ અંક : ૧૭ તા. ૨૦-૧૨-૯૪ ' : ૪૫૯ ગયે, હું જેટલું બેડું કરું એટલુ નુકશાન પોતાના ગુણગાન વખતે ગંભીર રહે. મારે જ હતુ. કેમકે એ યુવાન આટલી નારા એ મહાપુરૂષ મને સાંભરી આવ્યા. બેફામ રીતે મારી ઝાટકણી કાઢતાં કાઢતાં મેં કીધું કે ધન્ય છે એ મહાપુરૂષોને કે એક વાકય તે એવું છે કે-આ સાલે જેઓ ગાળે કે દેશે સાંભળીને પણ ક્રોધગધેડે ઠગભગત છે.” આ સાંભળતા જ બ્રોધ ન કરતાં ગંભીર જ રહે છે. અને કે એના પર તૂટી પડશે એવું મને સ્વમાનભેર પાટીમાંથી પાછા ફરી શકે છે. હતુ. પણ ઉલટાનું કે તે પેટ પકડીને હસવા લાગ્યા. અરે! ઘણું તે તાળીઓને ગડગડાટ કરવા લાગ્યા. અને ઘણાં તે સ્વીકાર અને સમાલોચના મારી પાસે જ આવીને ડીસ્ક કરવા લાગ્યા. બેનડી તું પાત્ર રહેજે – લે. - એટલે આ જ અરસામાં મેં બેભાન થઈને પૂ. મુ. શ્રી રાજચંદ્ર વિજયજી મ. પ્ર. ઢળી પડવા તે ઢાંગ કરીને સ્ટેજ ઉપર જ મહાવીર શુભ સંદેશ સાધના ટ્રસ્ટ ૩૫ ખુરશી ઉપરથી ગબડયે. જો કે પ્રેકટીશ દઉછ ગલી કબૂતરખાના પાસે ભુલેશ્વર ને”તી એટલે એકાદુ હાડકું ખરૂ તો મુંબઈ-૨ ફેન ૨૦૧ ૬૪૭૬ કુસ કેપ થયુ પણ આ સમય ચૂં કે ચાં કર્યા વગર ૧૬ પછ ૯૦ પેજ મૂલ્ય રૂા. ૬) પડયા રહેવાને હતે. આજની વિકૃત સંસ્કૃતિમાં બ્રહ્મચર્ય મને લે કે ઉભો કરશે એવી આશા મને ન પાળવું અને સંતાન ન જોઈએ તેવા વિકૃત માનસને ઈલાજ આજે ગર્ભપાત હતી જ નહિં. પણ દયાળુ લેકે ભેગા બતાવાય છે. જન્મ પહેલાંના બાળની હત્યાને થઈ એક ઠંડા બેળ પાણીને લાસ કડ ભયંકર પ્રચાર છે. આવા ભયંકર અત્યાચારથી કડતી ઠંડીમાં જ મારા ઉપર ઢોળી દીધે. બચવા શાને આશ્વાસન અને સાચી માહિતી મને થયું કયાંક આખી ડોલથી થી જવી પુરી પાડતી આ પુસ્તિકા છે જે ખૂબ વાચન નાંખશે આ જડભરતે. એટલે ફટ કરતાં ક * અને મનન પ્રચાર કરવા યોગ્ય છે. ને ઉભે તે થઈ ગયે. પણ મારી ચેમેર પ્રેરણાનું અમૃતપાન - લે. પૂ. ઘરે હતે. એવામાં જ પ્રકાશ પાથરનારી પં શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર પ્ર. વિજળી દેવી અદશ્ય થઈ ગઈ. હું મુઠ્ઠી ભદ્રકર પ્રકાશન ૪૯–૧ મહાલક્ષમી સોસા વાળીને ભાગ્યા કે તરત-પકડે-ચેર.ચાર.... યટી પાસે શાહીબાગ અમદાવાદ, પકડે પકડે કહીને મારા હાડકા ખોખરા કા. ૧૬ પેજ પેજ ૧૪૪ કરી નાંખ્યા. વિજળી આવતાં મને લોકેએ મુલ્ય રૂા. પૂ. પં. મ. અનેક મુનિએ છોડી મૂક્યું. પણ ત્યારને દા'ડેને આજની પર લખેલા પ્રેરણા પત્રે છે જે વિવિધ ઘડી હું ગુણગાવત પાટી ગોઠવવાનું માર્ગદર્શન સાથે પ્રેરણા આપે છે અને રાતના સપનું જોવાની યે બે ભૂલી ગયે. વિવિધ ચિંતને પ્રગટાવે છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી - આજની કારમી પરિસ્થિતિ પેટની ભૂખને નહિ, પરંતુ મનની ભૂખને જ વધારે આભારી છે. ૦ શ્રદ્ધાપૂર્વકની સમજણ ક૯૫ વેલડી છે, જ્યારે શ્રધા વગરની સમજણ એ વિષ વેલડી છે. ૦ જે પુણ્ય, વિષય કષાયને રેગ ન માનવા છે, તે પાપાનુબંધી પુણ્યને પ્રકાર છે. આવા પુણ્યના ઉદયે મળતી સંપત્તિ એટલે હળાહળથી મિશ્રિત દુધને કરે. ૦ સંસાર એટલે આત્માની મલીનાવસ્થા ! મિક્ષ એટલે આત્માની શુધ્ધા વથા. ૦ મેક્ષ એટલે આત્માની સ્વાભાવિક નિર્મળ અવસ્થા અને એ નિર્મળ અવસ્થા જેના થી પ્રગટે તે ધર્મ ! • શાસનના રક્ષક અને પ્રભાવકો શાસન સામેનાં આક્રમણને દૂર કરી થવાય, આ૫૫ણાના વાજાં વગડાબે ન થવાય. સંસારના સુખની સ્પૃહામાત્રથી પણ આત્મા પાપના લેપવાળ બને છે. માટે દુઃખને ડર જોઈએ નહિ અને સાંસારિક સુખની પૃહા જોઈએ નહિ. ૦ જેનામાં શ્રી જિનની આજ્ઞાને સારો પ્રેમ હોય તેનું હયું શ્રી જિને કહેવા ત્યાગ, સંયમ અને તપ માટે તલસાટ ન જ અનુભવતું હોય એ બનવાજોગ નથી. સંપ કરે હોય તે, સિદ્ધાંતને અનુસરતા સત્યને ગ્રહણ કરવાની અને સિદ્ધાંતને બાધક વસ્તુને તજવાની વૃત્તિ જોઈએ અને તે હોય તો જ સાચી એકતા થઈ શકે. • જડની પ્રગતિમાં આત્માની પ્રગતિ નથી. - સંસારની પ્રવૃત્તિઓને તીવરાગ અને તીવરસ, એ ભવામિનદીપણાની સૂચક વસ્તુ છે. ૦ સંસાર પ્રત્યે રોષવાળ અને મોક્ષ પ્રત્યે ગાઢ રાગવાળા બન્યા વિના પરમાર્થિક સત્ય હાથ લાગે જ નહિ. - તમે જે મેક્ષના અર્થ બને, તે તમારે માટે સત્યની ગવેષણ બહુ સહેલી બની જાય, - પરિણામની ચંચલતા, અપસવતા અને વ્રતમાં પ્રમાદ આ ત્રણને વેગ ઘણી જ ભયંકર વસ્તુ છે. ૧૦ પાપથી બચવાની ભાવનાવાળા માટે દેરાસર કે ઉપાશ્રય એ વિશ્રામ સ્થાને છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ 911216 ELHELE - - - - ચાર જૈનાચાર્યોનું એક સાથે અતુલભાઈ ચાર્ટર્ડ એકાઉનટેટે મંગલાચાતુર્માસ પરિવર્તન ચરણ પછી ગુરુપૂજન કર્યું હતું. ત્યાર બાદ એક સાથે વાજતે-ગાજતે ભાવસાર બોર્ડિ. સુરેન્દ્રનગર, પરમ ગમાં પટ જારવા ગયા હતા. ત્યાં જૈનાચાર્ય પૂજ્ય જેનાચાર્ય શ્રી નિત્યાનંદસૂરીશ્વરજી શ્રી ગુણરતન સૂરીશ્વરજી મ.સા. વિશાળ મ.સા., આ ગુણરત્ન સુરીશ્વરજી મ.સા., સભાને સંબોધન કરતાં જણાવ્યું કે મનુષ્ય અ. મહાબલ સૂરીશ્વરજી મ.સા. અને જન્મ મળ્યા પછી મોક્ષની સાધના કરવાનું આ. પુણ્યપાલ સૂરીશ્વરજી મ.સા. એમ ૪ મેદાન મળી જાય છે. દ્રાવિડ અને વારિખિલજી જૈનાચાર્યોનું એક સાથે ચાતુર્માસ થવાથી આજના દિવસે અનેક આત્માઓ સાધના જેને સંઘ માં અનેરો આનંદ છવાઈ ગયો. કરી મોક્ષ પ્રાપ્ત કર્યો છે, આપણે આત્મા ૨૨ વર્ષ પછી આવી એકતા થવાથી બધા ના આધ્યાત્મિક ઉત્થાન કરવા પ્રયત્ન કરે ભાઈ બહેને સનતાથી ઝુમી ઉઠયા હતા. જોઈએ. અન્યથા મનુષ્ય ભવ તે સમાપ્ત શ્રી વાસુજયજી જૈન દેરાસરથી ના થઈ જવાનો. ચાર્યોના પરિવર્તનના સામ યાને પ્રારંભ જૈનાચાર્ય શ્રી મહાનલ સૂરીશ્વરજી મ. થયે હતો, અને દેરાસર રોડ, વિઠ્ઠલ પર સા. અને આ. શ્રી પુણ્યપાલ સૂરીશ્વરજી મ. રેડ, કંઠારી બાલમંદિર રેડ થઈ જવાહર સાહેબે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતુ. સાયટીમાં પહોંચ્યા હતા, ત્યાં બીપીન શ્રી કયવનભાઈ, મનહરભાઈ, અતુલભાઈ ભાઈ (હેમુશા)ના ઘરે મંગલાચરણ થયું વી. શાહ વગેરેના ટુકા પ્રવચને થયા હતું. અને ચંદ્રકાંતભાઈ, બિપીનભાઈ, હતા. અને બને સંવે ભવિષ્યમાં આવી નરેશભાઈ, ગીતાબેન વગેરે ભાઈ બહેને એ રીતે કંધાથી કંધા મિલાવી એકતા કાયમ સંઘ પૂજન કર્યું હતું. ત્યાંથી ' ભરતભાઈ રાખે એવી આશા વ્યકત કરી હતી. ને ઘરે મંગલા ચરણ કરી આરાધના કરી આરાધના ભુવન થઇ મેન રેડ થઈ પૂર્વ ગદગ કર્ણાટક – પૂ. આચાર્યદેવ વિભાગમાં જય હિંદ સોસાયટીમાં વજુભાઈ શ્રી વિજય ભુવનતિલક સૂરીશ્વરજી મ.સા. ને ત્યાં બધા આચાર્યદેવ પધાર્યા હતાં. ને શિષ્ય પૂ. આ. શ્રી અશોકરન સૂરિજી રસ્તામાં શહેન ઈ બેન્ડ, કઠેચીની મંડળી મ. ઠા. પની નિશ્રામાં શ્રી મહાવીર કોલેવગેરે ૭-૮ મંડળીઓએ ધૂમ મચાવી હતી. નીમાં આ મહિનામાં અઢાર અભિષેક ત્યાં વજુભાઈ, ચંદ્રેશભાઈ, યુવા કાર્યકર્તા સવામિ વાત્સલ્ય અને શાન્તિસ્નાત્ર સાથે Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) મહોત્સવ ઉજવાય હતે. શ્રી સંઘના દહે- આરાધના થયેલ બાળકોએ ફટાકડા ત્યાગ રાસરમાં ૧૮ અભિષેક સ્વામિવાત્સલ્ય અને કરતા તેઓના બહુમાન થયેલ. શાંતિસ્નાત્ર સાથે મહોત્સવ ઉજવાય હતે. જ્ઞાન પંચમી આરાધના પ્રસંગે નવઆયંબિલની ઓળી અને પારણાં થયાં હતાં પદ પ વિવિ સ્પર્ધા ચાતર્યામ નિયમના પૂ. આ. શ્રી અશોકરન સૂ. મ. ની વધ ઈનામે બહુમાને થયેલ. માન તપની ૯૩ ની ઓળીના પારણું નિમિતે આ વદ ૧૦ના શા. રાજેન્દ્રકુમાર શત્રુંજય યાત્રા પટ્ટદર્શન પાંજરાપોળ પુખરાજજીએ શ્રી સંઘ સાથે પૂ. ગુરૂ મ. માં ગયેલ જ્યાં ભાતુ અપાયેલ ચાતુર્માસ ને પધરાવી ગુરૂ પૂજન કરી શ્રીફળના પરિવર્તન ટી. એન. કાપડિયા ને ઘેર થયેલ ગોળાની પ્રભાવનાનો લાભ લીધે હતે. પૂ. શ્રી એ કા. વદ-૬ના છાણ ઓમકાર બેસતા વર્ષ શ્રી નવસ્મરણ અને શ્રી ગૌતમ તીથ તરફ પ્રસ્થાન કર્યું છે વામિના રાસના વાંચન પછી કંચન ઈલે- મહેસાણું – શ્રી યશોવિજયજી જેને કટ્રીક વાળાએ પ્રભાવના કરી હતી. કા. સંસ્કૃત પાઠશાળા મહેસાણ. સંસ્થામાં શુદ ૧૫ ના ચાતુર્માસ પરિવર્તન માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ર્ષિક પરીહુબલીના દરબાર બેન્ડ અને શ્રી સંઘ સાથે ક્ષાને ઇનામી સમારંભ શ્રાવણ સુદ-૧૫ના પૂ. ગુરૂ મ. ને લાભ લઈ શા. કાંતીલાલ રેજે પૂજય મુનિરાજ શ્રી ગુણપ્રવિજયજી દલીચંદે અને અશોકકુમાર કુંદન મલજી એ મહારાજ સાહેબની અધ્યક્ષતામાં જાય શ્રીફળની અને પાંચ મેવાની પ્રભાવના કરી હતે. જેમાં શૈક્ષણિક હેવાલ રજુ કરાયે હતી. સુદ-૧૫ શત્રુ ય પટદર્શન ભાતુ હતું. પૂ. મહારાજા સાહેબે સમ્યગ્ર જ્ઞાનની પૂજા પ્રભાવના આંગી થયા વદ-૨ના વિહાર મહત્તા સવજાવી હતી. સંસ્થાના સેકટરી કરી મહાવીર કેલોનીમાં સ્થિરતા કરી શ્રી બાબુભાઈ જે. મહેતા તથા કાર્યકર શ્રી કંપલી પેટ થઈ દાવણગિરિ પોષ સુદમાં મનુભાઈએ પ્રાસંગિક વકતવ્ય કરેલ. મહેપધારશે. મહા સુદ સુધી સ્થિરતા કરશે. સાણં શ્રી સંઘના ટ્રસ્ટી શ્રી અંબાલાલભાઈ - પુણ્ય તિથિ ઉત્સવ ના શુભ હસ્તે રૂ. ૨૨૦૦-નું ઇનામ | વિતરણ કરવામાં આવેલ છે. ભરૂચ – પૂ. આ. શ્રી પુણ્યાનંદ " સૂરિજી મ. પૂ. વારિણ સૂરિજી મ. ની શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના નિશ્રામાં પૂ. આ. વિક્રમસૂરિજી મ. પૂ. કરવા-કરાવવા અધ્યાપકે તથા વિદ્યાર્થીએ આ. વીરસેન સૂરિજી મ.ની પુણ્યતિથિ પ્રસંગે બહારગામ ગયા હતા. તે રથળે સુંદર શાન્તિ સ્નાત્ર શત્રુંજય અભિષેક પૂજન આરાધના થઈ હતી. અને દરેક સ્થળેથી સદ અઠ્ઠાઈ ઉત્સવ ધામધૂમથી આ વદ સંસ્થાને આર્થિક સારો સહકાર મળેલ છે. ૧૦ થી ક. . ૩ સુધી ઉજવાયેલ. દિવાળી Page #425 -------------------------------------------------------------------------- ________________ • 3138 સતના સડસઠ એલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી : *********::53 --પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. XBXXXXX::: ભાગ-૧૧ (ગતાંકથી ચાલુ) પ્ર૦ રાજાને કઈ રીતના પ્રતિષ્ઠધ પમાડયે તે વાત સામાન્યથી જણાવે. ઉ॰ વરાહમિહિર અને ભદ્રબાહુ બન્ને બ્રહ્મગૢાએ પ્રતિષ્ઠધ પામી શ્રી જૈનદીક્ષાને અ'ગીકાર કરી. ગુર્વાદિના વિનયથી થેાડા જ કાળમાં શાસ્ત્રના પારગામી થયા, તેમાં શ્રી ભદ્રભાહુસ્વામિજી મહારાજા નાના હોવા છતાં ઘણા ગુણસંપન્ન અને યાગ્યતાવાળા હોવાથી ગુરૂ મહારાજે તેએને આચાર્ય પદવી આપી પોતાના પદ ઉપર આરૂઢ કર્યા. તેથી કેપથી વરાહમિહિરે દીક્ષાના ત્યાગ કર્યાં અને જૈનધર્મ ના દ્વેષી થઇ જયાતિષાદિ વડે પેાતાના નિર્વાહ ચલ વવા લાગ્યું. d એકાર રાજાને ત્યાં પુત્રના જન્મ થયા, વરાહમિહિરે તેની જન્મપત્રિકા કાઢી સે વર્ષના દીધા વાળા જાન્યા. બધા લેાકેા તેથી રાજાની પાસે જઇ આશીર્વાદાદ આપવા લાગ્યા. શ્રી જૈન સાધુઓ તેા બધા લેાક વ્યવહારથી પર હોય છે. અને લેાકેાત્તર મર્યા દાના પાલક હોય છે. તેથી જૈન ધર્મ ઉપરના દ્વષને કારણે આ નિમિત્ત પામી વરાહુમિહિર રાજાના કાન ભંભેર્યા કે, આ જૈન મહિ એ કેવા વ્યવહારના પણુ અજાણ છે. બધા ધર્મોવાળા આવી ગયા પશુ તેઓ આવ્યા નહિ. આ વાતની શ્રાવકાએ ચાતુર્માસ બિરાજમાન શ્રી ભદ્રંબાહુસ્વામિજી મહારાજાને વાત કરી તે તેઓએ જણાવ્યું કે“રાજાને કહેડા કે તમારા આ પુત્ર સાતમા દિવસે બિલાડીથા મરણ પામશે તેથી તે વખતે રાજાને શાક દૂર કરવા આવીશું. બે વાર નાહકનુ આવવુ.-જવુ શા કામનું?” આ સાંભળી રાજાએ નગરમાંથી બધી બિલાડી દૂર કરાવી. પણ સાતમા દિવસે ધાવ માતા બાલક સ્તનપાન કરાવી રહી છે તે જ વખતે બિલાડીના આકારવાળી બારણા ઉપરથી અગલા-ભૂગળ પડી અને નાના બાલકના મસ્તક પર પડવાથી તૂર્ત જ તે બાલક મરતે પામ્યે. શેકાતુર એવા રાજાના શેકને શ્રી માચાય ભગવંતે આવી દૂર કર્યાં. રાજાએ પૂછ્યુ કે-તમારી બધી વાત સત્ય ઠરી પણ બિલાડીથી મૃત્યુ. તેમાં કેમ વિસવાદ થયે . ત્યારે શ્રી આચાર્ય મહારાજે તે ભૂગળ મંગાવી અને તેના પર બિલાડીના સુખના આકાર જોઇ, રાજાને તેએના જ્ઞાનની પૂરી હું યાથી બહુમાન થયું પ્રતીતિ થઈ. તેમના ઉપર તેવી જ રીતના એકવાર વરાહમિહિરે રાજાને કહ્યુ કે, અમુક દિવસે ખાવન Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ * : શ્રી જૈન શાસન (અઠવાડિક) (૫૨) પલને મત્સ્ય આકાશમાંથી પડશે. ત્યારે શ્રી આચાર્ય મહારાજે જણાવ્યું કે બાવર (૫૨) પલને નહિ પણ તેમાં થોડા ઓછા પલને પડશે. શ્રી આચાર્ય મહારાજાની વાત સત્ય પડી. તેથી રાજ જૈન ધર્મને રાગી થયે. વરાહમિહિર બે ય વાર પેટે પડવાથી શ્રી જૈન ધર્મને અત્યંત દ્રષી થયો. આ રીતના શ્રી ભદ્રબાહસ્વામિજી મહારાજાએ નિમિત્ત શાસકારા, રાજને જૈન ધર્મને અનુયાયી બનાવવા સાથે શાસનની સુંદર પ્રભાવના કરી. પ્રહ આ દષ્ટાંતનું તાત્પર્ય જણાવે. ઉ૦ શ્રી જૈનમુનિએ તિષ, નિમિત્ત, રવપ્નશાસ્ત્ર, શકુન હસ્તરેખા, તલ આદિ લક્ષણનું સાંગે પાંગ જ્ઞાન ધરાવતા હોય છે. પણ સંસારના કયારે પણ તેને ઉપયોગ કરતા જ નથી, ભૂલેચૂકે ય તે ઉપયોગ ન થઈ જાય તેની પૂરી કાળજી ખે છે. માત્ર આવા પ્રસંગેએ, જગતમાં શ્રી જૈન શાસનને ઉદ્યત થાય ત્યારે જ તેને ઉપયોગ કરે છે. પ્ર. વર્તામાનમાં પણ આવું જોવા મળે છે? ઉ. હા, શ્રી જિન મંદિરાદિના ખાત કે શીલા સ્થાપનના મુહર્તી સુવિહિતે. સ્વયં કાઢી આપતા નથી પરંતુ અન્ય પાસેથી શ્રાવકે કઢાવી લાવ્યા હોય તે માત્ર જોઈ આપે છે. - પ્ર૦ શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજના જીવનને જ્ઞાન દાનને પ્રસંગ ટુંકમાં જણ. ઉ૦ શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજ, નેપાલ દેશમાં મહાપ્રાણાયમ દાન કરી રહ્યા હતા. જેના પ્રતાપે ચૌદ પૂર્વેના માત્ર અંતમુહૂર્તમાં જ પાઠ કરી શકાય. શ્રી સંઘની આજ્ઞાથી, શ્રી સ્થૂલભદ્રજી સ્વામિ મહારાજા ૫૦૦ મુનિઓને પૂર્વના જ્ઞાનને અભ્યાસ કરાવી રહ્યા છે. માત્ર એક શ્રી સ્થૂલભદ્રજી સ્વામિ મહારાજ સિવાય બીજ બધા ખિન્ન થઈ ચાલ્યા ગયા છે. સાત વાચના દ્વારા તેઓને દશ પૂર્વનું અધ્યયન કરાવ્યું. એકવાર શ્રી સ્થૂલભજી મહારાજ, ગુજ્ઞાથી અમુક જગ્યાએ સ્વાધ્યાય કરી રહ્યા છે. તે વખતે તેમની યક્ષા આદિ સાત સંસારી સંબંધે બહેન સાધ્વીએ વંદનાથે આવી. ગુરૂ મહારાજના કહેવાથી જ્યાં સવાધ્યાય કરી રહ્યા છે તે જગ્યાએ આવી. તે વખતે શ્રી સ્થૂલભદ્રજીએ મહારાજાને પિતાના જ્ઞાનને પરચે બતાવવાનું મન થયું. તેથી સિંહને આ ધારણ કરીને રહ્યા. તે વખતે સાતેય બહેન સાધવીજીઓએ સિંહને Page #427 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૭ તા. ૨૦-૧૨-૧૯૯૪ : જતાં, ભરાઈને પાછી આવી, ગુરુ મહારાજાને વાત કરી. તેઓ કહે, તમે પુના જાવ. ફરીથી જઈ શ્રી સ્થૂલભદ્રજી સ્વામિજીને વંદનાદિ કરી પાછી ચાલી ગઈ. જયારે તેઓ વાચના લેવા આવ્યા ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામિજી મહારાજાએ કહ્યું કે-“અચાખ્યોતિ ' ! વિચાર કરતાં પોતાની ભૂલ સમજાઈ માફી માગી. અને શ્રી સંઘના આગ્રહથી જ બાકીના ચાર પૂર્વનું જ્ઞાન મૂલથી આપ્યું, બીજાને નહિ આપવાની શરતે. કારણ પડતે કાળ આવે છે, કે, જી પચાવી શકે તેવા નથી માટે. આ પ્રસંગને એટલે જ બેધ છે કે જ્ઞાન પણ પાત્રને જ આપવાનું છે, તે અપાત્રને નહિ. આ પાત્રને આપેલું જ્ઞાન, જ્ઞાનને અને તે અપાત્રને બનેને નાશ કરનારૂં બને છે. જેમ કાચા ઘડામાં નાંખેલું પાણી, ઘડાને અને પાણીનો નાશ કરે છે તેની જેમ અપાત્રમાં આ પેલું જ્ઞાન બને છે. ચોર્યાસી ચોવીસી સુધી જેએનું નામ અમર રહેવાનું છે. તેવા શ્રી સ્થૂલભદ્રજી સ્વાનિ મહારાજાને પણ જે જ્ઞાનને પર બતાવવાનું મન થયું. તે આજ કાલ સામાન્ય જાણનારને તે જ્ઞાન કુટી નીકળે તેમાં નવાઈ નથી. અગ્ય જીવના હિતને માટેની આ વાત છે. આ વાત સમજાવવાની પણ ચોગ્ય-અથી છને જ છે, બીજા તે આમાંથી પણ શાસ્ત્રકાર પરમષિએને જ દોષ કાઢશે પ્ર. પાંચમાં પ્રભાવકનું સામાન્યથી સ્વરુપ જણાવો. ઉ૦ આ લેક કે પરલેકના કેઈપણ સુખ-સામગ્રી-સાહ્યબી આદિની ઈચ્છા વિના, નિરાસભાવે, ભગવાન શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબ વિપ્રકૃષ્ટ એટલે અઠ્ઠમ કે અઠ્ઠમથી ઉપર કઠોર-દુકર તપને જે કરનાર હોય તેને પાંચમે તપસ્વી નામને પ્રભાવક કહ્યો છે. પ્ર. અહી તપસ્વીના કયા કયા વિશેષણો આપ્યા છે? ઉ૦ આજ્ઞા મુજબના ત૫ ગુણથી જે દિપેશેભે છે, ધર્મના મુળીયાને રેપે છે, શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને કયારેય લેપતે નથી પણ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે છે, કર્મ બંધનના જે કારણે-આશ્ર તેનાથી દૂર રહે છે અને કયારેય પણ કોઈને તે કરતો નથી–આવા વિશેષણથી યુકત તપસ્વીને પાંચમો પ્રભાવક કહ્યો છે. (ક્રમશ) સુધારે : જે, શા. અંક ૧૫ પેજ ૪૧૫ ઉપર સહકાર અને આભારમાં બેરીવલીની રકમ પૂ. આ. શ્રી પ્રભાકર સૂ, મ.ના ઉપદેશ છપાયેલ છે તેને બદલે તે રકમ પૂ. મુ. શ્રી અક્ષય વિ.મ, ના ઉપદેશથી એમ વાંચવું. Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯ Ped. No. G. SEN 84 oooooooooooooooooo DJ ] [ છે : સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાગ્રહ ૦ ૦ ૦ ૦ ૦ 0 ૦ દુઃખમાં મઝા કરતે હોય અને સુખથી ગભરાતે હોય તેવા જીવનું દષ્ટાંત લેવું છે, છે આવી સારી ગતિમાં આવ્યા પછી ગતિમાં ગયા તે સંખ્યાત અસંખ્યાત કાળ છે સુધી ઠેણું નહિ પડે. 0 અહીં આવી જેને દુર્ગતિમાં જવું હોય તેનું કાંડુ શી રીતે પકડાય? 0 ૦ અખંડ ધર્મ કરનારે પણ જે સંસારને રસિ હોય તે દુર્ગતિમાં જાય. 0 ૦ આત્માની ચિંતા કરે તે વિચારશીલ છે. બીજી ચિંતા કરે તે વિચારમૂઢ છે. 0 ૦ દુર્ગતિમાં જવું નથી સદગતિ સુખ માટે નથી માંગતાં પણ આ માને પ્રગતિ 0 0 માટે માંગીએ છીએ. આવું જ છે ને? સુખને માટે સદગતિ માંગનારે ગાઢ 0 0 મિથ્યાષ્ટિ છે. 0 ઈદ્રિને જીતવા પુરૂષાર્થ કરવે નહિ તે આ ઇન્દ્રિયે તમને સંસારમાં ઘસડી 0 જાશે. આંખને, કાનને ભટકાતા મૂક્યા, ગંધ, રસ, સ્પર્શને ભટકતા કર્યા તે તે પકડીને દુર્ગતિમાં લઈ જાશે. 0 ૦ અવિરતિથી ભાગી છૂટેલા સાધુ અને સાદેવી છે. તેની સાથેની છૂટવાથી ગડમથલમાં 0 પડેલા શ્રાવક અને શ્રાવિકા છે અને તેની સાથે ગેલ કરનારું આખું જગત છે. . ભગવાન અરિહંતે જગતના નિર્ધામક બનીને ષટ્કાયના છની રક્ષા ઉપાય છે બતાવનારા છે. 0 , જેને સંસાર સાગર તરવાનું મન થાય તે માગ મલી જાય, સંસાર અટવી 0 છે લંઘવાનું મન થાય તે માર્ગ મલી જાય. અહિત તે માર્ગ સ્થાપી ગયા છે 0 છે તે જ તેમને મોટો ઉપકાર છે. છે . સાધુ તે સંસારથી એવા પર હોય કે લીલા લહેર કરે. ooooooooooooooooooooook ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હોટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સા )થી પ્રસિદ્ધ કર્યું વહ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦. Page #429 -------------------------------------------------------------------------- ________________ आ. श्री भवानर र शानमदिर થી Enti | if as નમો વિસા તિજયરા | શાસન અને સિદ્ધાન્ત 3સમાડું. મહાવીર-પનવસાmvi, ol રક્ષા તથા પ્રચારનું પત્ર-1 છે. Kleines Be | { } વિવેક વિનાનો તપ નકામો 1 1/240 विवेकेन विना यच्च तत्तपस्तनुतापकृत् । अज्ञानकष्टमेवेदं नो - મરિપત્તદાયન // વિવેક વગરને તપ માત્ર શરીરને તપાવનારો છે, જ્ઞાનિઓએ તેને માત્ર અજ્ઞાન કષ્ટ રૂપ કહ્યો છે અને તે ત૫ મેક્ષ રૂ૫ ફલને આપનારા બનતા નથી. અઠવાડિક અંક વર્ષ आ. श्री कैलासकार गरि सानमदिर શ્રી જન શાસન કાર્યાલય વુિં. પાંઈ નારાજ, ધિ . ઉ09. મૃત જ્ઞાન ભવના ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) 1NDIA IN- 36ioo5 Page #430 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદશી - જેનાથી રાગાદિ શત્રુઓ ઘટે તે જ સાચું જ્ઞાન છે અને તેવા જ્ઞાનવાળા જે હોય તે જ સાચા જ્ઞાની છે. ૦ જેના યોગે આત્મા તપ અને નિયમમાં જોડાય અને પરિણામે સુંદર અને શીવ સંપન બને તે જ સાચે સ્વાધ્યાય છે. ૦ શ્રી જિનેશ્વર દેવની આના સેવનમાં જ જે પિતાનું શ્રેય માને છે, તે જ રા શ્રી સંઘ છે. ૦ આ પરિને પણ હસતાં હસતાં ભોગવવી તે સાચી સ્વતંત્રતા છે અને રોતાં રોતાં ભેળવવી તે પરતંત્રતા છે. ૦ સારનો છેદ કરો એટલે લોકોને મારવા તે નહિ પણ આત્માની સાથે લાગેલા - કર્મ રૂપ શત્રુઓને નાશ કરવો તે. છે જ્યાં સુધી ચિત્ત, ભેગ સુખની લેપતાથી અર્થ કે મને માટે રેડી રહ્યું છે, ત્યાં જ સુધી આત્મિક સુખને ગંધ સરખે પણ મળી શકવાના નથી ૦ શિક્ષણ એનું નામ કે દરેક વસ્તુને વિવેક બતાવે જેનાથી વિવેક ન પામે તે શિક્ષણ ન કહેવાય. ૦ જેને પાપને ભય પેદા થાય તે સુશિક્ષિત ! ૦ જેને પાપને ભય ઉડી જાય તે કુશિક્ષિત ! ૦ સઘળા ય ગુણોને અટકાવનાર અને સઘળા ય ને પેદા કરનાર જે કઈ હોય તે તે એક ભેગલાલસા છે. ભેગમાં રહેલા અને ભોગને સારા માનનારા ધમી નથી તેમ ભેગને સારો કહે નારે ધર્મ ગુરૂ નથી. ૦ સન્માર્ગને સ્થાપન કરે એ જેમ ધર્મ છે, તેમ ઉન્માર્ગને ઉખેડ એ પણ ધર્મ છે. ૦ દુનિયાના વિષયે પરથી રાગ ન છૂટે ત્યાં સુધી પરમાત્મા ઉપર સાચે રાગ થ મુકેલ છે. સંઘ તે કે જે મેક્ષમાર્ગને આરાધનારો હોય અને સંસારમાગને શાક હોય. ૦ કજીયાના નામે ઉભાગને પિષ, સાચી વાતને દબાવી દેવી અને સુસાધુઓની સત્યવૃત્તિને નિંદવી, એમાં ડહાપણ નથી પણ ઘેલછા છે. ૦ સત્યના બચાવ માટે છતી શકિતએ બેદરકાર રહેનારા પણ પાપના ભાગીદાર છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ - - હલા કે પૂ.જી વિજયahસૃજરી ક્રેજી મહારાજની - . UZEH 2100 eur No Ex Bon PRUNUN YU1204 -તંત્રીએ પ્રેમચંદ સેદજી ગુઢ . (મુંન્નઈ) હેન્દ્રકુમાર સજફજલાલ % (૪જી ક્રેટા |સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (વઢવા) જા જન્મી જ ( જ જ8) 2 • અઠવાડિક • • आज्ञाराच्या विराद्धाच. शिवायथभवायच વર્ષ ૭ ૨૦૫૧ પોષ સુદ – ૨ મંગળવાર તા. ૩-૧-૯૫ [અંક-૧૮ - અધ્યાત્મભાવને પામવાના ગુણે : ' -પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-ચે શું ૨૦૪૧, વૈશાખ સુઠિ-૧૪ મંગળવાર તા. ૮-૫-૧૯૬૦ જ્ઞાનમંદિર, અમદાવાદ સંબધે કાયવ્ય સિદિધું કલ્યાણહેઉમિત્તે હિ અવં જિણવયણે ધરિયુવા ધારણું સમ્મ છે અધ્યાત્મભાવને પેદા કરવા માટેના ગુણનું વર્ણન આપણે કરી રહ્યા છીએ. . 8 અધ્યાત્મભાવ પેદા થયા વિના જોઇએ તેવી ધર્મ પ્રવૃત્તિ થઈ શકતી નથી. જગતના છે છે અને સુખ-સંપત્તિની ચિંતા હોય છે. સુખ સંપત્તિ કેમ મેળવવી તેની જ પંચાલ તમાં તેઓ હેય છે. જેને થાય કે-“મારા આત્માને સંસારથી નિસ્તાર કેમ થાય, આ વહેલ મેક્ષે કેમ પહોંચું” આવી ભાવના જેના હૈયામાં પેદા થાય તે જ ધર્મની આરાધના સાચી કરી શકે, અધ્યાત્મભાવ પામી શકે. આજને મોટોભાગ ધમ પણ શા માટે કરે છે તે સવાલ છે !! મેટેભાગ સંસારમાં સુખી થવા અને મજા કરવા ધર્મ કરે છે. મેક્ષ તે ઘણાને યાદ પણ નથી. મિક્ષ યાદ છે? આ સંસાર રહેવા જેવું છે નથી તેમ લાગે છે? સંસારમાં મઝાથી રહ્યા છે કે દુખથી રહ્યા છો ? જે સાધુસાવીને પણ મોક્ષ યાદ ન હોય અને અહીં ખાવા-પીવા, માન-પાનાદિમાં જ મઝા કરતા હોય તે તે પણ સંસારમાં રખડવાના છે. તમે બધા ધર્મ કરે છે તે શા માટે કરે છે? સભા- મેક્ષ માટે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક છે હિંયાથી બોલે છે કે સારું લગાડવા બોલે છો? જે મે માટે જ ધર્મ કરતા ; હેત તે સંસારમાં આજે જે રીતે જીવે છે તે રીતે જીવત જ નહિ. જેને મે જ છે જોઈ તે હોય તે બજારમાં અનીતિ મથી કરે? ધર્મને કલંક લગાડે આ જે તે છે લેક પણ કહે છે કે-ચાંલાવાળાને વિશ્વાસ ન કરે–આવી પરિસ્થિતિ કેમ ? છે “ભગવાનનાં દર્શન-પૂજન કરે તે હું મેક્ષ માટે કરું છું” તેમ કહે મને બજારમાં છે બધાને ઠગે તે લક કહે ને કે-ભગવાનને ભકત આ હોય ? * જે જીવ સંસારથી છૂટવા અને વહેલા મોક્ષે જવા ઇચ્છતા હોય તે કેવી રીતે છે જી? સાચા ધર્મિનું વર્તન જોઇને લક કહે કે આના જેવો કોઈ રસ નથી. છે દુશમનને ય વિશ્વાસ હોય કે મારા પૈસા તેના ઘેર સલામત છે. મારી યુવાન દિકરી તેની સાથે મોકલી હોય તે ય ચિંતા નહિ–તેવી તેની આબરૂ હેય. ધમાં કેનું નામ છે મેક્ષ માટે જ ધર્મ કરે ને ? આ સંસાર ગમતું નથી ને? સુખ અને ! સંપત્તિ એ બંનેને ભૂંડાં લાગે છે કે સારાં લાગે છે? જેને દુનિયાની સુખ અને સંપત્તિ પુણ્યથી મલી હોય તો પણ ખરાબ જ લાગે, ફેંકી દેવા જેવી લાગે, ભેગાવવા જેવી 8 નથી. તેમ લાગે, કયારે તેનાથી છૂટું તે જ ભાવના હોયતે જીવ મેક્ષ પાટે ધર્મ છે. કરનાર કહેવાય, ઘર-બારાદિ છોડવા જેવાં લાગે છે ? બધા જ શ્રી અરિહંત પરમાત્માએ રાજકુળમાં જનમે, ગર્ભમાં આવે ત્યારથી { ઇન્દ્રાદિ દે દોડાદોડ કરે, ઘણું ઘણું સુખ-સામગ્રી–સાહ્યબી પામે છતાં ય તે બધુ છે ઇ મૂકી મૂકીને ચાલતા થયા તે તેઓ ગાંડા હતા? તેમના ભગત કહેવરાવનારા ત મ મ થી છે છે સંસારમાં રહ્યા છો તો ડાહ્યા છો? બધા જ શ્રી અરિહંત પરમાત્માએ સુખસાહ્યબીવાળો ૬ B સંસાર છોડી, સાધુ થઈ ઘેર તપ કરી મઝ થી બધાં કટો-પરિષહ-ઉપસર્ગો વેઠીને છે છે મેહને મારી, વીતરાગ થઈ કેવળજ્ઞાન પામી, મોક્ષમાર્ગ સ્થાપી મેક્ષે જાય છે. અને હું [ આ પણને કહીને જાય છે કે-જે તમારે સાચું અને વાસ્તવિક સુખ જોઈતું હોય તે છે 4 મેક્ષે જ આવવા જેવું છે. અને સાધુ જ થવા જેવું છે. તેમ એક-બે ના પણ અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ કહી ગયા છે તે વાત બેસે છે ? તમે બધા મને થી સંસારમાં બેઠા છે કે દુઃખથી ? - પ્રો- સંસારમાં દુઃખ છે તેનાથી છૂટકારો થાય તે ચિત્તમાં શાંતિ થાય. તે છે શાંતિ થાય પછી મોક્ષનો વિચાર થાય. ઉ૦- સંસારમાં દુઃખ શાથી છે તે કહો? સુખ અને સંપત્તિનો મથી ભેગવટે કરે છે તેથી જ દુખ આવે છે. દુઃખ શાથી આવે છે તે જોવું નથી અને અમારે સુખ જોઈએ તો તે બેને મેળ થાય ખરે? * Page #433 -------------------------------------------------------------------------- ________________ { વર્ષ : ૭ અંક : ૧૮ તા. ૩-૧-૯૫ : ૪૭૧ છે આ દુનિયાની સુખ અને સંપત્તિમાં મઝા ન કરે તે :ખ આવે નહિ. દુનિયાની છે 1 સુખ-સંપત્તિ-સાહ્યબીની જે ઇચ્છા, તેના ઉપર જે રાગ તે જ ભૂંડામાં ભૂંડે છે છે તેમ અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ કહી ગયા છે તે વાત હવામાં બેઠી છે? 8 આ સુધીમાં અનંત શ્રી અરિહંત પરમાત્માએ મેક્ષે ગયા છે. તેમની આજ્ઞા છે પૂરેપૂરી પાળી તેવા બીજા પણ અનંતા આત્માઓ મોક્ષે ગયા. આપણે રહી ગયા છે છે તે શાથી? ભૂતકાળમાં ભૂલ થઈ તે કબૂલ. હવે અત્યારે ભૂલ કરાવી છે? સંસારમાં જે તે દુ:ખી છે તે સંસારની સુખ-સંપત્તિના રાગી છે અને તે માટે પાપ કરનારા છે માટે 8 છે દુઃખી છે, બીજા નહિ, દુઃખના કારણે મઝથી સેવવાં છે અને મારે દુઃખ જોઈએ છે { નહિ-એમ હે તે ચાલે? 5 શ્રી અરિહંત પરમાત્માના આત્માને કેવી ઉત્તમ સામગ્રી મળી હતી ! જમે છે ને ત્યારે શ્રી ઈદ્રાદિ દેવ અભિષેક કરે, જેમની સેવા કરે છતાં ય બધી સામગ્રી છોડી જ છે સાધુ થાય અને કષ્ટ મઝથી વેઠે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવને, શ્રી સૌધર્મો { ¢ કહ્યું છે કે હે ભગવન! આપને મારણતિક પણ ઘણાં કષ્ટ આવવાનાં છે, તે છે છે અને સાથે રહેવાની રજા આપો. ત્યારે ભગવાને કહ્યું છે કે –“ગાંડ થા મા ! કેઈ શ્રી 8 અરિહંતે પારકાની સહાયથી કેવળજ્ઞાન મેળવ્યું નથી, મેળવતા નથી કે મેળવશે પણ છે નહિ” અને આપણે બધા સુખના ભિખારી બનીએ તે ચાલે ? જેને બધી જે અનુ. 8 કુળતા જોઈએ અને એક પ્રતિકુળતા ન ચાલે તે ધર્મ પામે ? - અમે પણ જો અનુકુળતાના જ અથી હેઇએ અને પ્રતિકુળતાના 8. દ્વિષી હેઇએ તો અમારામાં પણ હજી સાધુપણું આવ્યું નથી. જ્ઞાનિઓએ તે છે : અમને કહ્યું છે કે-સુખ હેય તે ય જોગવવું નહિ અને દુઃખ ન આવે તે જ્ઞાનિની છે. આજ્ઞા મુજ ઉભાં કરી કરીને મથી વેઠવાં, ખાવા-પીવાનું હોય તો ય ખાવું-પીવું નહિ અને ૮ ૫ કરો. તમને બધાને દુનિયાની સુખ-સંપત્તિ છેડવા જેવી છે તેમ લાગે છે? મો થી સુખ-સંપત્તિ ભેગો છે? સંસાર માં મ થી રહે તે શ્રાવક શ્રાવિકા જ નહિ. જે સાધુ સાધ્વી પણ અનુકુળતા મઝથી ભેગવે અને પ્રતિકુળતાથી { આઘા ભાગે તે તે સાધુ-સાવી પણ નહિ. તમારા કરતાં વધારે પાપ બાંધે. એ 4 લઈને પણ ર સારમાં રખડે. દુનિયાના સુખને માટે અભ, દુર્ભ અને ભારે કમી કે ભવ્ય છ અનંતીવાર સાધુ પણું લે, સારામાં સારું પાળે, અનંતીવાર નવમાં વેયકમાં જાય પણ ધમ પામ્યા નહિ. તમારે સંસારમાં મ ા કરતાં કરતાં મેક્ષે જવું છે તે બાપનો આ માલ છે ! ! દુનિયાના સુખમાં જ જેને મઝા આવે, તે માટે જે કરવું પડે તે બધું મજેથી કરે છે બધા મિથ્યાદષ્ટિ જીવે છે. સુખમાં મઝા આવે અને દુઃખ થાય તે હજી છે ય ધર્મ પામશે. પણ સુખમાં મઝા આવે તેને જ સારી માને તે તે ભગવાનને ય ઈ માનતા નથી ક્રિમશઃ | Page #434 -------------------------------------------------------------------------- ________________ - -- --- - - - - - -- - - - - - સમકિતના સડસઠ બોલની સજઝાય ઉપર પ્રશ્નોત્તરી - –પૂ. મુનિરાજ શ્રી | પ્રશાંતદશન વિજયજી મ. " ભાગ-૧૧ (ગતાંકથી ચાલુ) પ્ર.-૧૩૦ તપનું અજીર્ણો શું કહ્યું છે ? ઉ. ક્રોધને તપનું અજીણું કહ્યું છે. પ્ર.-૧૩૧ તપનું ફળ શું કહ્યું છે? ઉ. નિર્જરને જ તપનું ફળ કહ્યું છે. “તવા નિર્નરે તિ વવના ! પ્ર.-૧૩૨ સાચી નિર્જરા પણ કયારે થાય? 9. વિશુદ્ધ કેટિના તપ કરાય તે. પ્ર–૧૩૩ વિશુદ્ધ કેટિને તપ કયારે બને? લ. મહામહોપાધ્યાય શ્રી યશે વિજયજી ગણિવર્ય* “જ્ઞાનસારમાં વિશુદ્ધ કેટિના તપનું સ્વરૂપ વર્ણવતા ફરમાવ્યું છે કે "यत्र ब्रह्म जिनर्चा च कसायाणां तथा हितिः । સાનુધા નિનાફા તત્ત: શુદ્ધમિધ્યરે છે” (ત અષ્ટક લે. ૬) જેમાં મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન છે, શ્રી જિનેશ્વર દેવની પૂજા ભકિત છે, કષાયની હાનિ છે અને જયાં સુધી મુકિત ન થાય ત્યાં સુધી જિનાજ્ઞા સાથેને સાથે જ રહે છે–સાનુબવા જિનાજ્ઞા છે તે તપને શુદ્ધ કેટિને જપ કહ્યો છે. પ્ર.-૧૩૪ નિરાશંસ ભાવે તપ કરવાનું કયાં કહ્યું છે? ઉ. આગમમાં આ વાત તે કહી જ છે પણ શ્રી કશ કાલિક સૂત્રમ પણ કહ્યું છે કે "चउव्विहा खलु तवसमाही भवइ, तं जहा नो इहलोगट्टयाए तंवमहिटिजा, नो परलोगट्ठयाए तवमहिट्ठिज्जा, नो कित्ति-वण्ण-सद्दसिलोगट्टयाए तवमहिट्ठिज्जा, नन्नत्थ निज्जरट्ठयाए तवमहिट्ठिज्जा, चउत्थं पयंभवइ, भवइ य एत्थ सिलोगो * વિવિઠ્ઠ તવ રણ જ નિ, भवइ निरासए निज्जरट्ठिए । तव सा धुणइ पुराण-पावर्ग, जुत्तो सया तव-समाहिए । Page #435 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૮ તા. ૩-૧-૯૫ : ૪૭૩ તપ સમાધિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે-ધમ્મિલની જેમ આ લોકનાં સુખ લબ્ધિ આદિ પ્રગટાવવા નિમિત્ત તપને નહિ કર, બ્રહ્મદત્તની જેમ અન્ય જન્મમાં સુખ-ભેગાદિ સામગ્રી મેળવવાની ઈચ્છાથી ત૫ નહિ કરવો, અર્થાત્ આ લેક કે પરલેકના ફળની આશંસા પૂર્વક તપ કર. એ રીતે સર્વદિવ્યાપી ખ્યાતિ રૂપ કીર્તિની, એક દિશાવ્યાપી ખ્યાતિ રૂ૫ વર્ણવાદની, અદ્ધમ્િ વ્યાપી ખ્યાતિ રૂપ શબ્દની અને તે જ સ્થાને સ્તુતિ થવી વગેરે પ્રશંસાની આશંસાથી પણ તપ કરે નહિ. અને એક માત્ર કમ નિર્જરા સિવાય બીજી કઈ પણ આશાએ તપ કરે નહિ. એ પ્રમાણે આ ચોથું પદ સમાધિરૂપ છે. આ વિષયને સંગ્રહ કલેક પણ આ પ્રમાણે છે કે-“અનશન વગેરેની અપેક્ષાએ ઉત્તરોત્તર વિશિષ્ટ એવા તપમાં રકત જે સાધુ નિત્ય આ લેક, પરલોકની સવ આશાએ રહિત કેવળ નિર્જરીને અથા હોય છે તે હંમેશા તપ સમાધિથી. આનંદથી-યુકત વિવિધ તપ વડે જૂનાં પાપોને-કર્મોને નિજરે છે. (નવાં બાંધતું નથી અને ક્રમશઃ બધાં જ કર્મોથી મુકત થાય છે.) પ્ર -૧૩૫. છઠ્ઠા પ્રભાવકનું દૃષ્ટાંત સાથે સ્વરૂપ જણાવે. ઉ. જેઓને પ્રાપ્તિ આદિ વિદ્યાદેવીએ, આકાશગામિની આદિ લબ્ધિઓ, પ્રભાવક મંત્રે સહાયક હોય છે અને તેના દ્વારા અવસરે શ્રી વજસ્વામિ મહારાજાની જેમ શાસનની પ્રભાવના કરે છે તે વિદ્યાવાન નામને છઠ્ઠો પ્રભાવક છે. .-૧૩૬ શ્રી વજસ્વામિજી મહારાજાને તે પ્રસંગ ટુંકમાં જણાવે. ઉ. એકવાર દુષ્કાળના સમયમાં શ્રી સંઘને વિદ્યાથી વિમુલા પટ ઉપર બેસાડી સુકાળવાળા પ્રદેશમાં લઈ ગયા. તે નગરનો રાજા બૌધ ધર્મને અનુયાયી હતું. તેમજ પ્રજાને પણ મટે ભાગ બી દ્વધર્મને જ અનુયાયી હવા સાથે આહતો ઉપર ઠેષભાવ ધરાવતું હતું તેથી આઈ તેને પુપા પણ ન મળી શકે તે હુકમ રાજ પાસે કરાવે. શ્રી પર્યુષણ મહાપર્વના દિવસેમાં પુષ્પો વિના પ્રભુજીની ભકિત કઈ રીતના થાય ? તેથી શ્રી સંઘ યુગ પ્રધાન એવા શ્રી વજ સ્વામિજી મહારાજાને વિનંતિ કરી, કે–અમને પુપે મળે અને ભગવાનની ભકિત કરીએ તેવી વ્યવસ્થા કરાવે. તેથી વિશિષ્ટ શ્રુત રૂપાની એવા શ્રી વજસ્વામિજી મહારાજ, આકાશગામિની લબ્ધિ દ્વારા પિતાના પિતાના મિત્ર પાસે મહાસન વનમાં ગયા અને તેણે પણ આવાગમનનું કારણ પૂછતા-પુપની જરૂર છે તેમ જણાવતા, વીસેક લાખ જેટલા તૈયાર છુ આપ્યા. અને ત્યાંથી પવહદમાં શ્રી દેવની પાસે જઈ તેની પાસેથી પણ પુષ્પ ગ્રહણ કર્યા અને પછી તિર્યકજુભક દેએ વિફર્વેલ વિમાનમાં બેસી, ગીત,-વાજિના નાદ પૂર્વક, મહા મહોત્સવ પૂર્વક સુભિક્ષ નગરમાં આવ્યા અને શ્રાવકેને પુપ આપ્યા. તે જોઈ રાજા પણ પ્રતિબંધ પાયે, અને નગરજને પણ પ્રતિબંધ પામ્યા, Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ : : જૈન શાસ (અઠવાડિક) આ રીતના વિદ્યાદિના શાસનની પ્રભાવનામાં ઉપયાગ કરી અનેક આમાઓને સાચા ધર્મી બનાવ્યા. આના ઉપરથી સુજ્ઞ ભાવિકે સારી રીતના સમજી શકે છે કે, પ્રાપ્ત વિદ્યામ`ત્રાદિને ઉપયોગ શાસન સમિપ ત આત્માએ પેાતાની કીર્ત્તિ આદિ માટે ક૨તા નથી. પશુ જરૂર પડે અવસર આવે શાસનની આરાધના-રક્ષા અને પ્રભાવનામાં જ કરે છે. પ્ર.-૧૩૭ સાતમા પ્રભાવકનું સ્વરૂપ જણાવા, ઉ. અંજન-પાઇલેપ-તિલક-ગુટિકા, સકલ જીવાનુ` આકષ ણુ કરવાની સિદ્ધિ આદિ સિદ્ધિએ જેમને સિધ્ધ છે અને તે સિધ્ધિએથી અવસરે શાસનની કરે તેને સિધ્ધ નામના સાતમે પ્રભાવક કહ્યો છે. પ્રભાવના પ્ર.-૧૩૮ સાતમાં પ્રભાવકમાં કેતુ દૃષ્ટાન્ત આપ્યુ છે. ઉ. સાતમા સિધ્ધ પ્રભાવકમાં અંજન-ચૂ આદિના પ્રયાગથી શાસનની સુદર પ્રભાવના કરનારા શ્રી કાલિક સૂરી×વરજી મહારાજાનું દૃષ્ટાન્ત આપ્યુ છે. પ્ર.-૧૩૯ આઠમા પ્રભાવકનું સ્વરૂપ જણાવા, ઉ. કવિ નામના આઠમા પ્રભાવક કહ્યો છે. ‘વતે કૃતિ વિ' એટલે કે નવી નવી રચનાની ચતુરાઇ યુકત અત્યંત મનેાહર, શ્રોતાઓને પણ સાંભળવી ગમે તેવી, રસદાર–રસના આસ્વાદ વડે સજજનના હૃદયને આનંદ કરાવનારી, નિર્દોષ- વદ્વત્તાપૂર્ણ, સુંદર ગદ્ય-પદ્ય રચનાઓ વડે તજજ્ઞાના મનને હરનારી કૃતિઓ વડે જે વર્ણન કરે તેને કવિ કહ્યો છે. તેવી કૃતિઓ દ્વારા જે શાસનની પ્રભાવના કરે તેને કવિ નામને આઠમા પ્રભાવક કહ્યો છે. પ્ર.-૧૪૦ આઠમા પ્રભાવકમાં કોનું દૃષ્ટાન્ત આપ્યુ છે ? ઉ. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીરિજી મહારાજાનું માત્ર ધર્માંના હેતુથી જ, અમૃત ના રસ જેવા મીઠાં મધુર ભાવાર્થાથી ભરેલા કાવ્યાથી રાજાને ખુશ કરે છે તે આઠમા ઉત્તમ કવિ પ્રભાવક શ્રી સિધ્ધસેન દિવાકર સૂરીજી મહારાજા જાણવા. પ્ર.-૧૪૧ આઠમા પ્રભાવકના વર્ણનમાં જે ઉપમાં આપી તે વાસ્તવિક કયારે બને ? ઉ. આઠમાં પ્રભાવકના સ્વરૂપના વનમાં અમૃતના રસ જેવા મીઠાં-મ્બુર અ ભર્યાં કાવ્યા બનાવી રાજાને ખુશ કરે તે વાસ્તવિક ત્યારે જ બને કે, મારા ધ જ-સદ્ધ પમાડવાના જ હેતુ હોય તેા જ. (ક્રમશ:) Page #437 -------------------------------------------------------------------------- ________________ નહ: ( - હ હ ર હ ક હ હ -: સ્વીકાર અને સમાલોચના : સાધુ સેવા આપે મુકિત મેવા મુજબ કા. ૧૬ પેજી ૧૦૮ પેજ મૂલ્ય -લેખક પૂ. આ. શ્રી વિજયરાજશેખર રૂા. ૧૫) પૂ આચાર્યદેવ દ્વારા મુનિઓને સુરીશ્વરજી મ પ્રકાશક શ્રી વેલજી દેપાર વારંવાર અપાયેલી હિતશિક્ષાને સાર અત્રે હરણીયા જેન ધાર્મિક દૃરટ ૧૭-બી દિગ્વિજય રજુ થયો છે જે આત્મહિતના અથીઓ પ્લેટ જામનગર-૩૬૧૦૦૫ ડેમી ૮ પિજી માટે વિચારણા કરવા યોગ્ય છે. ૩૦૬ પેજ મૂલ્ય રૂ. ૫૫ આ ગ્રંથમાં સ્તુતિ વૈભવ– સં૫. મુ. શ્રી કલ્પસાધુ સેવાનું મહત્વ સુ સાધુનું સ્વરૂપ ૨ન વિજયજી મ. પ્ર. સાયને જેન સંઘ ગુરૂવંદન ૨ પાત્રદાન સાધુઓને સમાજ ૧૮૭ જૈન સોસાયટી શિવ મુંબઈ-૨૨ ઉપર ઉપકાર એ પાંચ વિષય લઈને સુંદર ક. ૧૬ પછ પેજ ૯૦ મૂલ્ય રૂ. ૧૨ વિશદ અને હય વિવેચન કર્યું છે ગુરૂ- પ્રભુ આગળ બોલવાની પ્રાર્થના રૂપ સ્તુતિ તરવની પ્રા ત અને શુધિ આરાધના એનું લેખકે સુંદર આયોજન કર્યું છે. બુધ માટે પણ ઉપયોગી ગ્રંથ છે. નવ પદના અબ્દકે લઘુશાંતિ સ્તવ ગુર્જર દિલ અટકો તોરા ચરણ કમલ છે - અનુવાદ વિ. આપ્યા છે આત્મભાવના લે. પૂ. આ. શ્રી વિજય ભુવનભાન સૂરી માટે ઉપયોગી છે. શ્વરજી મ. સ પૂ મુ. શ્રી કલપન વિ. જ્ઞાન પંચમી મહાપર્વ – સં. . મ. પ્ર. દિવ્ય દર્શન ટ્રસ્ટ ૩૬ કલિકુંડ આ. શ્રી વિજય મુકિતપ્રભ સૂ. મ, પ્ર. સાયટી છે ળકા (ગુજરાત) ક. ૧૬ પિજી વિજય મુકિતચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાલા ૨૦૪ ૧૧૦ પેજ મ ય રૂા. ૧૫ કુન્દન એપાર્ટમેન્ટ સુભાષ એક ગેપીપુરા દિવ્ય દનના અગ્રલેખોને સંકલન સુરત કુલસ્કેપ ૧૬ પછ મૂલ્ય ૭ કરીને અત્રે 1. મુનિરાજ શ્રીએ ગોઠવ્યા છે જ્ઞાન પંચમી મહિમા, દેવવંદન અને જે મનનીય છે. જ્ઞાનપંચમીનું સ્તવન વિ. નો સંગ્રહ છે જીવનની ઔષધિ મનની સમાધિ જે જ્ઞાનપંચમીના આરાધનામાં ઉપયોગી છે. લે. પ્ર ઉપર મુજબ ક. ૧૬ પેજ ૧૧૬ દીવાળી પર્વ – સં. પ્ર. ઉપર મુજબ પેજ મૂલ્ય રૂ. ૧૭ કુલસ્કેપ ૧૬ પેજી ૫૦ પેજ મૂલ્ય રૂા. ૭૧ | દિવ્ય દાનના અગ્રલેખનું સંકલન દીવાળી દેવવંદન સ્તવન વિ.નો સંગ્રહ છે. અત્રે પૂ મુનિરાજશ્રીએ કર્યું - ચિંતનની પળમાં – લે. પ્ર. ઉપર છે તે વાંચવા ૨ છે. મુજબ કા. ૩૨ પેજી ૬૪ પેજ મુલ્ય રૂા. - ૫ પાને પાને હૃદયંગમ એક એક ચિંતન વાચના વૈભવ – લે. પ્ર. ઉપર આપેલ છે મનન કરવા યંગ્ય છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ | શ્રી જૈન શાસન (અઠવાડિક) સાહસના શિખરેથી - લે. પ્ર. ભાઈચંદ મેઘજીભાઈ પરિવાર તરફથી ભેટ. ઉપર મુજબ ક્રા. ૧૬ પછ પેજ ૧૦૪ પૂ. પં. મ. શ્રીએ પૂ. આ. ભ. શ્રી વિજય મુલય રૂ. ૧૨) એતિહાસિક સાહસ કથા કુંદકુંદ સૂરીશ્વરજી મ. ને લખેલા પત્રોને રોમાંચક શૈલીમાં આલેખાઈ છે જે હાથમાં સંગ્રહ છે જે પ્રેરણાદાયી અને આત્માને લીધા પછી મુકવાનું મન ન થાય તેવી છે. બેધક છે. વાર્તા રે વાર્તા નાનકડી વાર્તા - અમી દૃષ્ટિથી સંયમ. સુષ્ટિ - લે. લે. પ્ર. ઉપર મુજબ ક્રા. ૧૬ પેજ પેજ પ્ર. ઉપર મુજબ પૂ પં. મ. એ પૂ મુ. ૧૦૪ મુલ્ય-રૂા.૧૨ નાની મોટી વાર્તાઓને શ્રી મહાન વિજયજી મ.ને લખેલા વિવિધ આ સંગ્રહ છે જે વાર્તાઓ બાળ ભેગ્ય પ્રેરણાથી પત્રને સંગ્રહ છે. કા. ૧૬ પેજ શૈલીમાં સુંદર રીતે લખાય છે તે શ્રધા પેજ ૯૬ મુલ્ય રૂા. ૧ સંસ્કારની પ્રેરક બને તેવી છે. પયુષણ ચિંતનિકા - લે. પૂ. આ. - જીંદગી એક ઝંઝાવાત - લે. પ્ર. શ્રી રાજયશ સૂ. મ. પ્ર. ઉવસગ્ગહર ઉપર મુજબ ક્રા, ૧૬ પેજ ૧૩૪ પેજ પાર્શ્વ તીથ પેઢી મુલ્ય રૂ. ૧૭ '' પર્યુષણના આઠ દિવસ અંગે ચિંતન વંદિત્તા સૂવની ટીકામાં પરિગ્રહની લેખ્યું છે. પર્યુષણના પ્રથમ ૩ દિવસના પરિમાણ ઉપર આવતી કથાને સળંગ રસ- પ્રવચને અંગે તે ત્રણ દિવસની ચિંતભર શૈલીમાં ગુંથી છે પરિગ્રહની અપ- નિકામાં ચિંતન જરૂરી ગણાય. વિમિતતા અને લોભ શું કામ કરે છે તે મનગમતા મોતી – લે. ઉપર મુજબ જાણી પરિગ્રહના પરિણામ તરફ લાવવા પ્રકાશક શ્રી લબ્ધિ સૂરીશ્વરજી સંસ્કાર આ કથા પ્રેરક બને છે. કેન્દ્ર શાંતિનગર સે સાયટી આશ્રમ રોડ વાર્તા રે વાર્તા-મજેની વાર્તા – લે. અમદાવાદ-૧૩ ક. ૩૨ પેજ લેખક આ. પ્ર. ઉપર મુજબ કા. ૧૬ પછ પેજ ૧૦૬ મ., શ્રીના પ્રવચનની કર્ણિકાઓને સંગ્રહ મુલ્ય રૂ. ૧૨) બાળકો માટે રસપ્રદ એવી છે. - ૧૭ કથાઓનો આ સંગ્રહ છે બાળક માટે આવા પ્રકાશને ખાસ વસાવવા જોઈએ. ગુરૂદેવનો પ્રેરણું પ્રકાશ – લે. પૂ. ન મળે સાકાર પં. શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર પ્ર. ભદ્રંકર પ્રકાશન ૪૯–૧ મહાલક્ષમી રૂ. ૧૫] શાહ કનકરાય જગજીવનદાસ ગડા સોસાયટી સુજાતા પાસે શાહીબાગ અમદા. * ના ચિ. સુપુત્ર મનિષના લગ્ન નિમિતે વાદ ક્રા. ૧૬ પછ ૧૪૪ પેજ શાહ હેમેન્દ્રભાઈની પ્રેરણાથી ભેટ. રાજકોટ Page #439 -------------------------------------------------------------------------- ________________ ધક્કાહ અને જ ના જમાનામાં જૈન રામાણના પ્રસંગો –શ્રી ચંદ્રરાજ ૩૧ તે રામ-સીતાને પરણું નહિ શકે તમે સીતા રામને પરણાવી હોવા છતાં દશરથ રાજા જનકને સહાય કરવા યુધદયાન રાખજે જનકરાજ કે-અમને હરાવ્યા ભેરી વગડાવી પ્રયાણ કરવા જતા હતા વિના રામ સીતાને પરણી નહિ શકે. બાકી ત્યાં જ રામચંદ્રજીએ દશરથરાજાને અટતે તમારૂ જેમ અપહરણ કર્યું છે તે જ કાવ્યા અને કહ્યું-પ્લેન ઉચ્છેદ કરવા રીતે હે જનકરાજ ! તમારી તે પુત્રી સીતાનું જે ખુદ દશરથ રાજા પોતે જશે તે પણ અહં બેઠા બેઠા અપહરણ કરવાની ભાઈઓ સહીતને આ રામ શું કરશે ? મારામાં પુરી તાકાત છે. અને આ મારા મહેરબાની કરીને આ કાર્ય માટે હે તાત ! પુત્ર ભામ ડલ સાથે તેને પરણાવી શકું છું. અમને આદેશ આપે. ભરત મહારાજાથી છતાં મિરાના નાતે તમને આટલી તક માંડીને ઈવાકુ કુળમાં પુરૂતત્વ તે જન્મથી આપુ છું. સિદ્ધ થયેલું છે. આમ અનેક વચને ભામંડલના શેકને હજી માંડ-માંડ ભૂલ્યા દ્વારા રાજા દશરથને અટકાવીને ભાઈ સાથે ત્યાં તે નવયુવાન બનેલી કલાપૂર્ણ રાજ- રામ સંન્ય સાથે મિથિલા તરફ ચાલ્યા. કુમારી સીતા માટેના એગ્ય વરની ચિંતામાં મિથિલાની નજીક પહેચતા જ રામે જ હજી તે જનક રાજા ડૂબેલા છે. અને મિથિલાને ઘેરીને રહેલા કુર–ભયાનક ૩. તેમાં તેમના માથે એક નવી આફત છોને જોયા. અને રામને જોતાની સાથે જ આવી પડી. લેઓએ રામને ઉપદ્રવ કરવા માંડશે. દૈત્ય જેવા પ્લેટના કૃર-ઘાતકી અને એકી સાથે અન્નેને વરસાદ વરસાવીને અર્ધબબરના રાજાઓએ ચારેબાજુથી ચડાઈ સ્વેચ્છાએ રામના સંયને આંધળું કરી કરીને મિથિલા નગરીને ઘેરી લીધી. અને નાંખ્યું. અને આ સાથે જ શત્રુ-ટ્વેર છે જનક રાજાને ઉપદ્ર કરવા લાગ્યા. પ્રલય- પિતાને વિજય માનવા લાગ્યા, જનક કાળના સમુદ્રના પાણીની જેમ તે સ્વેચ્છ- રાજાને હવે મત નજર સામે જ દેખાતું રાજાઓને અટકાવવા માટે જનકરાજા અસ હતું. અને લોકોને પોતાને સંહાર થવાને મર્થ હતા. તેથી તેણે દશરથ રાજા તરફ ભય હવે વધુ ફફડાવી રહ્યો હતે. સહાય માટે દૂત રવાના કર્યો. - આ અરસામાં રામચંદ્રજીએ ધનુષ દૂત પાસેથી બધાં સમાચાર જાણીને ઉપર બાણ ચડાવી ધનુષને ટંકાર કર્યો. Page #440 -------------------------------------------------------------------------- ________________ ४७८ : શ્રી જેને શાસન (અઠવાડિક) અને ધનુષના ટંકારની સાથે જ અત્રે વાળા, ફરકયા, કરતી રોટલી વાળા ભયંકર વડે રામચંદ્રજીએ કરડે લેછોને હરણ- દેખાતા નારદને જોઈને ભય પામેલી સીતા ઓને શિકારી હણી નાંખે તેમ ક્ષણવારમાં મા, ઓ મા. ની બૂમો પાડતી નાસીને હણી નાંખ્યા. “આ જનક તે બાયલે છે. ભોયરામાં. જતી રહી. અને કાસીઓ તેમજ તેનું સેન્ય તે મચ્છર જેવું છે. અને તેની દ્વારપાલકોએ નારદને હાથે-પગેથી પકડીને સહાયમાં આવેલું આ રોન્ય તે મારવા માંડયા. કેમે કરીને તેમનાથી જીવતા પહેલેથી જ આંધળું બની ગયું છૂટેલા નારદજી ઉડીને સીધા વૈતાઢય છે તે પછી આ આકાશને ઢાંકી દેતા ગરૂડ પર્વત ઉપર ગયા. અને ભા મંડલને રૂપજેવા બાણને વરસાદ હવે કેણુ વરસાવી સૌંદર્યશાલી મહાસતી સીતા દેવીનું ચિત્ર રહ્યું છે?” આમ બબડતા આતરંગાદિ આલેખીને બતાવ્યું. પ્લેચ્છ રાજાઓ એકી સાથે રામચંદ્ર તરફ - ચિત્ર જોયા પછી સીતાને પોતાની પત્ની હુમલે કરવા અને વરસાવતા રામ તરીકે મેળવવા ભામંડલ સીતાનું જ રટણ તરફ દોડયા. પણ રામે તે બધા ય સે કરતે ખાધા-પીધા વગર બળે પડવા છેને એક ક્ષણમાં જ ભગાડી મુકયા. રામના લાગે. એને કયાં ખબર છે કે અત્યારે પ્રચંડ પરાક્રમથી ફફડી ગયેલા સ્લેચ્છો સીતા તેની સગીબેન છે. પૂર્વ ભવની વાત કાગડાની જેમ દિશે-દિશામાં ભાગી છૂટ્યા. જુદી હતી. આ પ્લે છે ભાગી છૂટયા પછી જ અનેક રાજ અને પ્રજાનાં જીવનમાં કંઈક જીવ કેમ કરીને ભામંડલના મિત્રો દ્વારા વિદ્યાધરેશ્વર ચંદ્રગતિ રાજાએ સીતાના આવ્યો. ' ' કારણે ભામંડલની થયેલી દુર્બ લાવસ્થા ખુશ થયેલા જનક રાજાએ પિતાની જાણી લીધી. " રાજપુત્રી સીતાને રામચંદ્રને અર્પણ કરી. • નારદજી પાસેથી સીતાના પાકા સમા 'નારાજ પાસેથી રામચંદ્રજીને પ્રથમ સંગ્રામમાં જ સમાચાર મેળવીને ચપલગતિ વિદ્યાધરને વિજયની અને સીતાદેવીની પ્રાપ્તિ થઈ. જનક સજાનું અપહરણ કરવા આજ્ઞા કરી. અને જનકરાજાની જાણે બધી આફતે દૂર અને મધ્યરાત્રિએ કોઈ જાણે ના શકે તેમ ટળી ગઈ. ચપલગતિએ પલંગ સહિત જ જનક . આ જ સમયે લેકે પાસેથી સીતાના અદભૂત રૂપને સાંજ બીને તેને જોવા માટે રાજાનું અપહરણ કરી ચંદ્રગતિ રાજાને સંપ્યા. ચંદ્રગતિ રાજાએ જનક રાજાને નાર૪ સુન સીધા જ સીતાજીના ખંડમાં પ્રવેશી ગયા. તમે રામને સીતા અર્પણ કરી તે પીળા-પીળા વાળ વાળા, પીળી-પીળી ભલે કરી. પણ ધ્યાનમાં રાખજે કે અમને આંખે વાળા, ફાંદાળા, છત્રધારી, હાથમાં પરાજય પમાડયા વિના રામ સીતાને દંડવાળા, કૌપીન સહિતન, પાતળા શરીર પરણી શકશે નહિ. બંધુ નેહથી આટલું Page #441 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૮ તા. ૩-૧-૧૯૯૫ : ૪૭૯ કહ્યું છે બાકી તે તમારી જેમ છે જનક- વિલાપ કરતાં રાણી, વિદેડાને રામની રાજ ! તમારી તે સીતાનું પણ અપહરણ શકિતની પૂરી ખાત્રી આપીને જનકરાજાએ કરવાની અને મારા પુત્ર ભામંડલ સાથે તેને સાંત્વન આપ્યું. પરણાવી દેવાની મારામાં પૂરી તાકાત છે. સીતાને સ્વયંવર યોજાયે. દેશ-દેશના મિત્રના નાતે તમને આટલી તક આપુ છું. રાજાએ આવ્યા. સીતાને નજરે જોતાં જ ભવિષ્યમાં થનારા બળદેવ અને વાસુદેવને ભામંડલ કામાતુર બન્યો. આપવા માટેના વજાવ અને અણુવાવર્ત રામનું મનમાં ધ્યાન કરતી સીતા નામના બે દુ:સહ તેજ વાળા, હજારે ધનુષની પૂજા કરી એગ્ય સ્થાને બેઠી. યક્ષથી અધિઠિત થયેલા ધનુષ મારે ત્યાં , જનકરાજાએ જાહેર કર્યું કે-જે કંઈ છે તેને જનકરાજ ! તમે લઈ જાવ. આ બે માંથી એક પણ ધનુષને ઉપાડશે અને આ બે માંથી ગમે તે એક પણ તે સીતાને ઘરણી શકશે. તે ધનુષને આ રામ ધારણ કરી શકશે તે એક પછી એક રાજાએ ધનુષ પાસે જ તમારી સીતા રામચંદ્રજીને પરણી આવવા લાગ્યા પણ સર્પોના ગૂંચળાથી શકશે.” લપેટાયેલા, હેવાથી ભયંકર લાગતા અને આવી મયંકર પ્રતિજ્ઞા બળાત્કારે જનક- આગના ભડકે ભડકા ઉછળતા હોવાથી રાજાને ગ્રહણ કરાવીને જનકરાજાને મિથિલા દુઃખેથી જોઈ શકાય તેવા તે ધનુષને કઈ માં પહોંચાડી દીધા. અને ભામંડલ બને સ્પર્શી જ ના શકેયું. ઉપાઠવાની તે વાત ધનુષ અને પરિવાર સાથે ચંદ્રગતિ રાજા જ કયાં ? હવે દશરથ પુત્ર રામ ધનુષ નગર બહાર આવીને રહ્યા. પાસે આવ્યા. ત્યારે ચંદ્રગતિ રાજા મશ્કરી જનકરા જાએ પ્રતિજ્ઞાની વાત સણી વિદેહાને કરવા પૂર્વક તેને જોવા લાગ્યા. જનકકરી. એક એક આફતમાંથી જનકરાજા માંડ- રાજાના મનમાં ફાળ પડી. પણ નિઃશંક માંડ પસાર થાય છે ત્યાં જ બીજી આફત રામ ધનુષ પાસે પહોંચી ગયા. રામના આવીને ઉભી રહે છે. આવતાં જ અને તેમને દેખતાં જ આગના આ વાત સાંભળતા જ મહારાણી વિદેહા ભડકા અને સાપના ફૂંફાડા બધુ ય શાંત રૂદન કરવા લાગ્યા. કે-હે દેવ! તું કે થઈ ગયું. હાથ વડે ધનુષને સપર્શીને, ઘાતકી છે. પુત્રને હરીને તું તૃપ્ત નથી લેહ પીઠ ઉપર સ્થાપન કરીને નેતરની થયે કે હજી મારી પુત્રીને હરવા ઇછે. લાકડીની જેમ નમાવી દઈને વાવતે છે. કન્યાનું દાન તે લેકે પણ સ્વેચ્છાથી ધનુષને રામચંદ્રજીએ ધારણ કર્યું અને કરે છે. જયારે મારે તે તે પણ પારકાની કાન સુધી દેરીને ખેંચીને ધનુષને ટંકાર ઈચ્છા મુજબ કરવાનું થયું. કદાચ રામ કર્યો. અને આજ સમયે રાજકુમારી સીતા ધનુષને ધારણ કરી ના શકે તે અન્ય અનિષ્ટ દેવીએ હર્ષોલ્લાસ સાથે સવયંવરની વરપુરૂષ મારી પુત્રીને પતિ બનશે. અરે રા' માળા રામચંદ્રજીના કંઠમાં આપી દીધી, Page #442 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපප જ ખોટું ન લગાડતા હે ને –શ્રી ભદ્ર ભદ્ર હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ તુમ્હારે લિયે સાહેબ ! સાચુ કહુ છું, તમારા સોગંદ ભારે હું મારી જિંદગીમાં જુઠું નથી બસ, પેલા વકીલના સોગંદ બસ એ રૂમાલ બે સાહેબ! સાચું કહું છું પેલા મારે છે: વકીલના હાથમાં જે રૂમાલ છે તે મારે છે. “તું સાબિતી આપ. એમ તે મારી (વકીલ બોલ્યા-જા જા હવે તું પાસે ય એ જ રૂમાલ છે બોલ એટલે કયાંથી લાવ્યો તે. આ તે મેં ભદ્રકાળી એ ય તારે થઈ ગયે કંઇ.” આગળથી ખરીદે છે. લે. ભઈ સાહેબ તે તે મારા બે રૂમાલ ચોરાયા છે. મારે રૂમાલ લેવા આવ્યા.) (હું બે ય રૂમાલ મારે હેવાને દાવો જજ સાહેબે પૂછયું કે–તારી પાસે કરૂ છું બેમાંથી એક તે કંટાળીને આપશે “આ રૂમાલ તારા છે' એવી કોઈ સાબિતી ને એમ માનીને.). છે ખરી ? જજ સાહેબ ને વકીલ મૂરખ છેડા દા કરનારે કીધું કે-હા સાહેબ! હતા તે રૂમાલ જતાં કરે. કાલે તે એ વકીલ પાસે તે રૂમાલ તેને છે. તેની પહેરણ પણ માગી લે. કોઈ લેખિત સાબિતી નથી. એટલે જ મારે ભગવાન પાસે દેરાસરમાં સંસારના સુખની છે એમ સાબિત થાય છે. સાહેબ! સાચુ માંગણી કરાય, ભગવાનની પૂજા દેવદ્રશ્થથી કહું છું એ રૂમાલ મારો જ છે. (વકીલ કે પારકા દ્રવ્યથી કરી શકાય, સુપનાની તરાયા જ કરે છે.) બેલીનું દ્રવ્ય પ્રભુની પૂજામાં વાપરી શકાય, પણ તું સાબિતી તે આપ.” જજ- આવા તે કેક ખેટા દાવા કરનાર ઠેકસાહેબ બોલ્યા. ઠેકાણે છે. એકાદે ય દવે સાચે પડી રામની આજ્ઞાથી લમણે અર્ણવાવ તેવા જ ખાલી હાથે પિતાના નગરે પાછા ધનુષને ધારણ કરીને તે ધનુષને ગગન. ફર્યા. જનકરાજાએ દશરથરાજાદિને મિથિલા ભેદી ટંકાર કર્યો. આશ્ચર્ય ચકિત થયેલા તેડાવ્યા. વિદ્યાધરેશ્વરે એ પિતાની દેવી જેવી અઢાર જનકરાજાના ભાઈ કનકે ભરતકુમારને કન્યાએ લક્ષમણ સાથે પરણાવી પિતાની ભદ્રા નામની કન્યા પ૨વી. વિલખા પડી ગયેલા, ફિકકા દેખાતા પુત્ર અને પુત્રવધૂએ સાથે રાજા દશચંદ્રગતિ અને ભામંડલ વગેરે આવ્યા રથ અધ્યા આવ્યા. Page #443 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક : ૧૮ તા. ૨૭-૧૨-૯૪ : ૪૮૧ . જાય તે ગંગા નાહ્યા. એવું હશે એ નથી. પણ ઈ ભેળસેળ બધી વાતે આવશે. લોકોને. પણ શાસ્ત્રની કાયદા કલમ બોલીને અને તેને જ એ ભેળસેળ પસંદ નહિ આ બેટા શવાને તેડી પાડનારા વકીલે પડે. બોલે મહાભાગ! અમે અપાસરામાં તથા શાસ્ત્રીય કલમ અનુસાર ચૂકાદ દેનારા ટી.વી. વીડીયેમાં સીનેમા જોઈએ અને જજમેનો કંઈ શાસ્ત્રની સાચી કલમને જતી તમારા ઘરે “ધર્મલાભ લેવા આવીએ એ કરીને એકે દાવામાં દાવેદારને ફાવવા દે તે તમને પસંદ છે ને ? સાધુવેષમાં રહીને એમ નથી. રૂમાલની જેમ જ હો. સ્વાદિષ્ટ ટીફીનો તમારા ઘરમાંથી અપ' અરે બાપુ ! તમે ય યાર નથી સમ. સરે મંગાવી લઈએ તે તમને ચાલશે ને ? જતાં. પેલા હજજાર રૂપિયા કમાનાર વકી ધ્યાન રાખે મહાભાગ! કે-શાસ ની લને જજ સાહેબ તો ચીંગૂસ હતા કે એક તા કે એક જેને પડી ના હોય તેવા મહાપુરૂષે સાથે બે-ચાર રૂપિયાના રૂમાલનું ય દાન કરી શાસ્ત્રોના પાના ધરીને વાત કરતાં અમને ના શકયા. એમ તમે ચીકણા છેડા છો ? તે હવે શરમ આવે છે . અને મહાભીડા વડા કે વેદિયા વેડા તમારામાં થોડા ભાગ! તું આવી વચલા માર્ગની વાતમાં છે ? આ અંકલેશ થાય એના કરતા તે કયાં ફસાણે. કંઈ આખડી.. (ભગવાન ડું જતું કરવું. એકલું શાસ્ત્રનું પૂછ પાસે ઇષ્ટ માટે માનતા કરવી તે.) રાખડી પકડી રાખવાનો હવે સમય નથી. હવે ધારી તારી સાથે બાખડી ગયા કે શું ? શાસ્ત્રશાસ્ત્ર કરીને જનવાણી કે સંકુચિત કઈ નહિ. હું ઉદાર છું–કઈ જબ બનવાની જરૂર નથી. થોડું શાસ્ત્રનું ને તમારા હૃદય તેડ દે. તડપતા હુઆ જબ થોડું ઘરનું ભેળુ કરીને હલાવોને બાપુ! કેઈ છોડ દે. તબ તુમ મેરે પાસે આના હે મકાભાગ ! તું સુજ્ઞ (જાણકાર) - બંદ ! મેરા ઘર ખુલ્લા હ ખુલા હી નથી. પણ અજ્ઞ (અજ્ઞાન) છે. પણ સારૂં - રહેગા તુમહારે લીયે.... છે કે તું દુર્વિદગ્ધ (ડું જ્ઞાન અને ડુ પ્રોપર મુંબઇમાં અજ્ઞાન બે ય ભેળુ કરીને તૈયાર થયેલું જૈનશાસન-શ્રી મહાવીર શાસન તથા સેમ્પલ) નથી, કેમકે દુર્વિદગ્ધને તે હર્ષપુપમૃત જૈન ગ્રંથમાલા અંગે સાક્ષાત્ બ્રામા પણ સમજાવી શકતા નથી. રકમ ભરવાનું સ્થળ હે અાવા વરિષ્ઠન મહાભાગ ! (અજ્ઞ શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ મહાભાગ !) અમે શાસ્ત્ર સમૂળગુ આઘુ આશીષ કોર્પોરેશન ૨૩-૩૧ બોટાદવાલા મકી દઈને કે આખે આખુ શાસ્ત્ર સાથે બિંડીગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ રાખીને બે માંથી ગમે તે રીતે પેલા દાવે. ફેન :- ૨૦૬૧૫૮૫ ૨૦૫૪૮૨૯ . દારનો ચૂકદે દેવા તૈયાર છીએ. પણ ભેળ- ઘર - ૫૧૩૨૨૨૩ સેળ વાળુ કરીને ય અમને જે કે વાધ (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) Page #444 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | છે શ્રી વિજયાનંદ કમલ વીર-દાન-પ્રેમ-રામચન્દ્ર, રાજતિલક મહાદય સૂરિ સદગુરુ નમઃ | રળિયામણ રાજનગરના ઉપનગર મજાના મેમનગર મધ્યે વિરાટ શ્રમણ સંઘસર્જક પિંડવાડાના પનોતા પુત્ર મરુધરરત્ન સુવિશાલગચ્છાદ્ધિપતિ 8 સ્વપૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની છે દિવ્યકૃપાથી પિંડવાડા (રાજ) નિવાસી સંઘવી શા. મેલાપચંદ હીરાચંદ પરિવાર છે & દ્વારા સ્વદ્રવ્યથી નિર્માપિત ભવ્ય શીખરબંધી જિનપ્રાસાદે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે આદિ અનેક જિનબિંબને ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ.. પાવન નિશ્રા સિદધાંતમહોદધિ સૂરિ “પ્રેમ” ના અજોડત૫ પ્રભાવક પટ્ટાલંકાર વિમાનતપની છે = ૧૦૦+૧૦૦+૮૧ ઓળીના વિક્રમસર્જક સમરાધક તપસ્વિ સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજા જૈનશાસન તિધર સૂરી “રામ” છે ના પટ્ટધરન આજીવન ગુરુ ચરણે પાસક ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ 8 વિજય મહાદય સૂરીશ્વરજી મહારાજા આદિ સુવિશાલ મુનિગણુ... | મહોત્સવ પ્રારંભ - પેષ વદ ૧૨ શનિવાર, તા. ૨૮-૧-૯૫. દીક્ષા કલ્યાણકને તથા વષીદાનને ભવ્ય વરઘોડે તેમજ અધિવાસના છે અંજનશલાકા મહા સુદ શુકવાર. તા. ૩-ર-૯૫ પ્રતિષ્ઠા દિને તથા દિક્ષા પ્રદાન : મહા સુદ ૬ રવિવાર, તા. ૫-૨-૯૫ મહત્સવ સ્થળ : શ્રી વણારસી નગરી, વર્ધમાન જૈન સંઘ ડ્રાઈવ-ઈન રેડ, મેમનગર, અમદાવાદ-પરે આ જક : શ્રી વર્ધમાન જૈન શ્વ. મૂતિ. સંઘ. ગુરૂકુલ સામે મેમનગર અમદાવાદ પર છે તા.ક. પિતાના પ્રતિમાજીઓની અંજનશલાકા કરાવવાં ઇરછુક પુણ્યાત્માઓએ છે પોષ સુદ ૫ સુધીમાં મેડામાં મેડા પ્રતિમાજી ઉપરનાં સરનામે પહોંચાડવા.... Page #445 -------------------------------------------------------------------------- ________________ , હ පරපපපපපපපපපපපපපපපපපපපපා 1 જ્ઞાન ગુણ ગંગા '. – પ્રજ્ઞાંગ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ વત માન કાળમાં બકુશ અને કુશ લ ચારિત્રી છે તે અંગે. निग्गंथसिणायाणं पुलाय सहियाण तिण्ह वोच्छेओ । समणा बउसकुसीला जा तित्थं ताव होहिति ।। (પ્રવચન સારવાર દ્વાર–૯૩, ગા. ૭૩૦) ચમકેવલી શ્રી જબૂસ્વામિ ભગવાન પછી બાવgિag' (ગા. ૬૯૩) વચનથી નિગ્રંથ, સ્નાતક અને પુલાક શ્રમણને વ્યવરછેદ-અભાવ થયે છે. જ્યારે બકુશ અને કુશીલ સ્વરૂપ શ્રમણે તીર્થ સુધી રહેવાના છે. વસતીનેf agઇ તિ” એ પ્રમાણે વચન પણ છે. અર્થાત્ બકુશ અને કુશીલ શ્રમણે તીર્થની હયાતિ સુધી રહેવાના છે. - નિઝથાદિ પાંચમાં કોને કઈ પ્રતિસેવના-વિરાધના હોય તે અંગે. मुलुत्तर गुणविसया पडिसेवा सेवए पुलाए य । उत्तगुणेसु बउसो सेसा पडिसेवणा रहिया ।। A (પ્રવ. સારે દ્વાર–૯૩, ગા. ૭૨૯ આ જ ભાવની ગાથા શ્રી પંચનિગ્રંથી પ્રકરણમાં પણ છે તેની ટીકામાં કહ્યું છે કે-પુલાક શ્રમણની પ્રતિસેવના-વિરાધના અને કુશીલ શ્રમણની પ્રતિસેવન, મુલગુણ કે ઉત્તરગુણ બેમાંથી કેઈ એકની હોય છે. “ગુજારિયા ગુજરાતિસેવના, મૂત્રगुणानामुत्तरगुणानां चान्यतमस्य विराधना ।' જયારે શ્રી તવા ભાગ્યમાં એમ કહ્યું છે કે 'प्रतिसेवना पञ्जनां मूलगुणानां रात्रिभाजन विरतिषष्ठानां पराभियोगाद् बलात्कारेणा म्यतमं प्रतिसेवमानः पुलाको भवति, 'मैथुनमैवेत्येके..... प्रतिसेवनाकुशीला मलगुणानविराधयन्नुत्तरगुणेषु काञ्जिद्विराधनां प्रतिसेवते ॥' (अध्याय-९, इत्युत्कम् સૂ. ૪૬) ભાવાર્થ –“પ્રતિસેવના પાંચે સુલગુણ અને પછી રાત્રિભોજનવિરતિની બીજાના અભિયોગથી બળાત્કારથી કઈ પણ એકને વિરાધતે પ્રતિસેવના પુલાક થાય છે, જ્યારે કેટલાક એક માત્ર મૈથુનને જ સેવને પ્રતિસેવના પુલાક છે એમ કહે છે. (અનુ. ટાઈટલ ૩ ઉપર) Page #446 -------------------------------------------------------------------------- ________________ LUNI ELHA BELEID 911E19 LH2112 અંદરથી છરી પાલિત સંઘ સારમાં બીડવાળા લી લાધર રામજી ઈદોરથી હાસમપુરા તીર્થનો છરી તરફથી સંઘભકિત થઈ. પાલિત સંઘ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર ઉજજેન આવતાં ગજેન્દ્ર પારેખ તર. સુરીશ્વરજી મ. ની નિશ્રામાં નીકળે સંઘ- ફથી યાત્રિકોને કટેરીની પ્રભાવના તથા પતિએ શ્રી પ્રેમચંદજી રાજમલજી ગુગ- એક ભાઈ તરફથી સંઘપૂજન પંત નગરમાં લી આ શ્રી શાંતિકુમારજી બમ શ્રી છગન- ગુગલીઆના વેવાઈ તરફથી સંપૂજન કીગંજ લાલજી મન્નાલાલજી બડનગરવાળા શ્રી સંઘ તથા રાજેન્દ્રકુમાર બાંઠ છે તરફથી બાપુલાલ તેજકુમારજી તથા શ્રી સંઘપૂજન થયા ટાવરથી ઉજૈન સંઘ બાબુલાલજી અનીલકુમાર ડીગડાન વાળા ભવ્ય સ્વાગત કર્યું. શહેરના દેરાસરોએ હતા. કા. વદ-૩ના સવારે સંઘપતિઓની દર્શન કર્યા ખારી કુઈ, અછત નાથ મંદિર સ્થાપના થઈ શ્રી અબુદગિરિ શ્રી સંધ હી૨ સૂ. ઉપાશ્રય તથા અવન પાર્શ્વનાથ તરફથી સંઘપતિએનું બહુમાન થયું. ટ્રસ્ટ વિ. સંઘે એ ગુરુપૂજન સંઘ પતિ પૂ. શ્રીની આંખનું ઓપરેશન કરનાર એનું સન્મ વિ. કર્યું અવંતિપાર્શ્વનાથ છે. શ્રી ચૌધરી નું પણ શ્રી સંઘ તરફથી સંઘે સાધર્મિક ભકિત કરી. તથા શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ વદ-૯ના હાસમપુરા ઉપધાન કરાવનાર લંડન તરફથી બહુમાન થયેલ. શા નથમલજી ટેકચંદજી તરફથી સામૈયું * બાદ પાંચ દેરાસરની રૌત્ય પરિપાટી થયું. માળની બેલી એંસી હજાર ઉપર થઈ. માંગલિક તથા સંઘપતિએ તરફથી થઈ. સંઘપતિ તરફથી યાત્રિકે ને સ્ટીલ પ્રભાવના થઈ. થાળીને સેટ અપાયે બે હાર ઉપર વદ-૪ સવારે આઠ વાગ્યે પ્રયાણ સંઘનું સંખ્યા થઈ સંઘપતિઓ તરફથી સાધર્મિક થયું એ ટી સખ્યામાં વળાવવા આવ્યા ૩૦૦ વાત્સલ્ય થયું ખૂબ ઉત્સાહથી રઘ પુરો યાત્રિકે સંઘમાં રહ્યા. રિષભ કેમીકસ થ. મુકામ થયું. ત્યાં ૬૦૦ ઉપર ભાવિક કા.વ. ૧૦ થી ઉપધાન શરૂ થયા ૩૯ આવ્યા. તા. ૨૩ના અગ્રવાલ હોસ્ટેલમાં માળવાળા ૪૦ બીજ અને ૨૦ ત્રીજા ઉપલંડન બાઉસ ગ્રીન સત્સંગ મંડળ તરફથી સંઘ વાત્સલ્ય થયું. વેલજીભાઈ ધાનવાળા છે. પોષ સુદ-૧૪ તા. ૧-૧-૯૫ લક્ષમણ તરીપજન થયું. માળ થશે ઉત્સાહથી ઉપધાન ચાલુ છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ : વર્ષ ૭ અંક ૧૮ તા. ૨૭-૧૨-૯૪ : થાણુાથી સમ્મેતશિખરજી આદિ તીથયાત્રા સંઘવી પરિવાર દ્વારા શ્રી સિઘ્ધચક્ર મંડલ આયેાજીત અને મહાવીર ટ્રા હસવટુર સૌંચાલિત થાણાથી સમ્મેત શિખર -પાવાપુરી આદિ તીર્થના ૨૧ દિવસીય યાત્રા સંઘ સ્પેશીયલ ટ્રેનથી ૭૦૦ ૫ ત્રિકા સાથે કાર્તિક સુદિ ૫ ના દિવસે પ્રયાણ થયેલ. તા. ૭-૧૧-૯૪ના રાજેસરના ૭ વાગે એંડવાજા સાથે સંઘર્ષ સ'ધવી કુટનમલ મુતઃજી પરિવારના નવાસ સ્થાને સધ પધારેલ, શ્રીલ અને પાંચ રુ. સંઘપૂજન થયેલ. ત્યાંથી દેરાસરે આવતાં ઠેર-ઠેર સંપત્તિ પરિવારનુ` માલાએથી સ્વાગત થયેલ. અત્રે વિરાજીત પૂ. મુનિ શ્રી જિનસેન વિજયજી -: નવા મળેલે સહકાર : ૨૫૧] રૃા. શ્રી પરમ તપસ્વી પૂ આ.શ્રી વિ.રાજતિલક સૂ મ. તથા સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિ. મહાદયસૂરીશ્વરજી મ. ની તારક નિશ્રામાં સં. ૨૦૫૧ કા.વ. ૯ થી ૧૩ સુધી સ્વ. શ્રી ગીરધરલાલ ધનજીભાઇ વારા પરિવાર તરફથી તેમના સુપુત્રાના ધર્મારાધત અનુમેદનાથે ઉજવાયેા. શ્રી પ ચાહ્નિકા મહેાત્સવ પ્રસ'ગે ભેટ એરીવલી મુંબઈ. અને રત્નસેનવિજયજીને વંદન કરી-મ ગલ આશીર્વાદ લઇ મુંબઇ સેન્ટ્સ તરફ પ્રયાણ કરેલ, દાદર વિરાજીત આચાર્ય શ્રી રત્નાકર સૂરિજીના માંગલ આશિર્વાદ લઇ સુ`બઈ સેન્ટ્સ પહેાંચતા શુભેટકા, અને મિત્ર જના દ્વારા સ'ઘની પરિવારનું અભૂતપૂર્વ સ્વાગત થયેલ. થાણા ટ્રુસ્ટ મ`ડલ, રાજસ્થાન જૈન સંધ અધ્યક્ષ અને સિધ્ધચક મ`ડલના અધ્યક્ષે સંઘવી પરિવારનુ` માલા અને સાફાથી બહુમાન કરેલ. સઘ ઉવસગાહર′′તી, સમ્મેતશિખરજી, પાવાપુરી, લધુવાક, ચમ્પાપુરી, રાજગૃહી માધ્યા, હસ્તિનાપુર નાગેશ્વર થઇ તા. ૨૬-૧૧-૯૪ના રાજ માહનખેડા આવેલ. સફલ યાત્રા પ્રવાસ રહ્યો હતા. (અનુ. પાના ન’.૪૮૩ ચાલુ જયારે મુલગુણાને નહિ વિરાધતા, ઉત્તરગુણામાં કાંઇક વિરાધનાને કરતા પ્રતિસેવના કુશીલ કહ્યો છે.” હવે પુન: ચાલુ વિષયની વાત કરતાં કહે છે કે, પ્રતિસેવક બકુશ માત્ર ઉત્તરગુણાને જ વિરાધક છે, પરંતુ સુલગુણાને જ નહિ. પ્રતિસેવના-વિરાધનાથી બાકીના કષાય કુશીલ, નિગ્રંથ અન સ્નાતક શ્રમણા રહિત છે, અર્થાત મુલગુણ કે ઉત્તરગુણાના અવિરાધક જ છે, Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (આહાસિક) શ્રી મહાવર , ' ' ' , , , ; ડN 84 ઋ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ AT. I DO TU = - વ પ ૫ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મel e . , લોભની સફળતા મારા માટે નિષ્ફળતા છે. માયાની સફળતા મને હરામ ર બનાવ- 0 નાર છે, માનમાં આનંદ મને મમત્ત બનાવનાર છે, અમે ક્રોધને આનંદ મને n સળગાવી મૂકનાર છે. આવું જેને થાય તેને કષાય ભૂંડા લાગ્યા કહેવાય. શાસ્ત્ર કહ્યું છે કે લેભથી પીડાતે ગૃહસ્થ અને લેભાને આધીન ગૃહસ્થ એક પણ પાપ ન કરે તે સંભવિત નથી. અટવીમાં બાવીશ પિશાચ કહ્યા છે. સાધુ સાધવીને કહ્યું છે કે પિશાચ ક્ષણે ક્ષણે ઉપદ્રવ કરશે, તમને જંપીને જીવવા નહિ દે. સાધુપણું પાળવા નહિ દે, બધું 1 છેડીને આવ્યા પણ આ બાવીશ પિશાચને નહિ જીતે તે તમને ખાઈ જશે. ભગવાને કહ્યુ છે કે સીધે માર્ગે ચાલશે તે જ ફાવશે. ભગવાનની આ તા મુજબ ચાલવું તેનું નામ જ ઉગ્ર વિહાર • સુખને રસિયે ધર્મને અધર્મ બનાવી અને પછી જ જંપે છે. ધર્મને રસિ & અધર્મને ધર્મ કરે. ખાવું તે અધર્મ છે ને? ધમી ખાય તે અધર્મરૂપ જ થઈ કે 8 જાય. નિર્જરા જ કરે. અમારી બધી ક્રિયાઓ મેક્ષને વેપાર કહી છે. તે ૪ ધર્મના જ્ઞાનની જેને કિંમત ન હોય તે સમજવું કે તે જીવને સંસા. તરવા તે કે જે લાગ્યું નથી. ક ૦ સંસાર અટવી ભયંકર છે. અટવીમાં છ અનાદિકાળથી નાના-મોટાં, સુખી-દુઃખી 8 બધા જ અથડાય છે. જેને અથડાવવાથી બચવું હોય તેને અટવી ઓળખવી પડે. તે * ગુણઠણું જ તેનું નામ કે જેને મનની ભૂખ આકરી લાગે તે જ નીતિમાન કે તે રહી શકે. ક . તપ ઇન્દ્રિયોને જીતવા અને ખાવા પીવાની લાલસાથી છૂટવા માટે કરવાને છે. * ધoooooooooooooooooook છેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ " kaaaaaaa00000000000000000000 ઝs G૦૦૦૦૦૦ Page #449 -------------------------------------------------------------------------- ________________ 7મો ૨૩fહાણ ઉતાયરાdi મારૂં મહાવીર પyવસામો ૨wwળ અને ક્ષેત્ત ૨જા થા . UGU સાર]] સવિ જીવ કરૂં 246011 Sf શાસન રસી. ર એક છે | ૦ દયા વિના બધું નકામું છે ददातु दानं विदधातु मौनं वेदादिकं चापि विदांकरोतु । देवादिकं ध्यायतु सन्ततंवान चेद्दया निष्फलमेव सर्वम् ।। દાન આપે, મૌન ધારણ કરે, વેદાદિક અથવા તે બી જે ગમે તે શાસ્ત્રને જાણે અને નિરંતર 'દેવાદિકનું ધ્યાન કરો. પ૨તુ જે એક દયા નથી તે તે બંધુ' નિષ્ફળ છે. લવાજમ વાર્ષિક | શ્રી ના શાસન કાર્યાલય લવાજમ આજીવન દેશમાં રૂા. ૪૦ શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ દેશમાં રૂા.૪૦૦ | જામનગ૨ (સૌરાષ્ટ્ર) 1%D1A- PIN-361005 Page #450 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી ૦ ધર્મની રક્ષા માટે ધર્મ સામે આવતા આક્રમણ સામે અડગ પણે ઉભા રહેવાને નિષેધ અહિંસા કદી જ કરતી નથી. ૦ તમારી શિથિલતા ખાતર સિદ્ધાંતને શિથિલ કરવાની કુટનીતિ અહીં નહિ ચાલે. ૦ શ્રી જૈન શાસનને માનનારાઓ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે ઉપાદેય છે, એમ હરગીજ નહિ માને. • વસ્તી વધારવા જતાં સિદધાંત તૂટી જાય, એ કદી ન જ નિભાવાય. ૦ જગત આખું સંયોગ-વિયેગનું ધામ છે અને જગતમાં સંગ-વિયોગની જ મટી ધમાચકડી છે. જડના મેગે જ જીવની ભારે માં ભારે ખાના ખરાબી કરી નાખી છે, છતાં પણ અજ્ઞાન જીવ જડના યુગમાં જ સુખ માનીને મથી રહ્યો છે, માટે જ જીવ દુઃખી થાય છે. ૦ મેલે આત્મા પૂરેપૂરો ચોખો બને, એનું નામ છે મિક્ષ | ૦ સુખી જે હયાવાળો હોય તે ઇછે કે-“સો સુખી બને !” તેમ મારી ભાવના એ જ છે કે-“સી લાયક બને અને સૌ સાધુ બને તે સૌથી સારું !” ૦ “સારું છું અને હું શું ?” તેમજ “હિતકર શું અને હાનિકારક શુ એને વિચાર કર્યા વિના, યુગની સાથે માત્ર આંખ મીંચીને જ દેડવું, એ તે મૂર્ખાઈ છે ! જીવનની બેટી બધી જરૂરિયાતને કાપી નાખવી, સંયમશીલ બનવું અને સંતોષથી જીવવું. તે જ સાચા સુખી થવાનો સારો ઉપાય છે. ૦ રાગ જેટલા પ્રમાણમાં ઘટે એટલા પ્રમાણમાં સુખનો અનુભવ થાય. ૦ પરવશતાનું સાચું ભાન થઈ જાય તો ય દુ:ખ ઘણું ઘટી જાય. ૦ જયાં સદા રહેવાય નહિ, ત્યાં કદી પણ સદાનું સુખ સંભવે નહિ ! ૦ જીવે જીવવા જેવું એક ભગવાને કહેલું સાધુપણું જ છે. ૦ જે જીવનમાં જેટલું પાપ, તેટલું તે જીવન ખરાબ ! ૦ જે ધર્મને પોતે જ ધકકે દે છે, એ વળી એ ધર્મની પ્રભાવના કરશે? એ ધર્મની પ્રભાવના કરે કે અધર્મની ! ૦ ૦ Page #451 -------------------------------------------------------------------------- ________________ Ñ છે અને શાસકો ) DIGRESET 4.24681 FOSSINHO CLP Peerpong HD1210801 mi lll OUHOY exã BILLION PRU Nel Yuzo 47 EUDOA ella - તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢક ૮jલ્લઇ) હેમેન્દ્રકુમાર સજwલાલ શe (૪જીદ્દ). કરેજચંદ્ર કીરચંદ જેઠ (431) | રાજાયે જ82 8% (જજ8) PAKINGS • દવા/ઉફ • ઝાઝાZI વિતા , શિવાય ૪ મ7) a છે વય ૭ ૨૦૫૧ પિષ સુદ – ૮ મંગળવાર તા. ૧૦-૧-૯૫ [અંક-૧૯ -- અધ્યાત્મભાવને પામવાના ગુણો : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પવન–ચે થું (ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ સુદ-૧૪ મંગળવાર તા. ૮-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ ભગવાનને માને અને મિક્ષની ઈરછા ન થાય તે ત્રણ કાળમાં બને. જેને સંસાર છે ગમે નહિ, મેક્ષ જ ગમે. મોક્ષ માટે જ મહેનત કરું તે ભાવ જન્મ, આત્માના 8 કલ્યાણની ઈચ્છા વિના બીજી કઈ ઈચ્છા જમે નહિં તેનું નામ અધ્યાત્મ છે. આજે તે આત્મા ભૂલાઈ ગયું છે, આ શરીરની જ મેંકાણ મંડાઈ છે. તમે પાપ કરે છે તે કા વિશ્રવા કરે છે ? પાપથી શું મળે? દુ:ખ દુખ જે એ છે? દુઃખ ન જોઇએ છે તે પાપ કરે ? આજે તે લે કે પણ કહે છે કે શ્રાવકે પણ અનીતિ આદિ પાપિ મ થી 8 કરે છે, તેથી ફજેતી થાય છે. ધર્મની શ્રદ્ધા ઘટતી જાય છે. શ્રાવકને જોઈ શ્રાવક $ 8 થવાનું મન થતું નથી. તે બધાનું મૂળ દુનિયાનું સુખ ખૂબ ગમે છે અને દુખ નથી કે છે ગમતું તે છે. દુનિયાની સુખ-સંપત્તિ જ સારી લાગે, મથી ભેગાવવા જેવી લાગે, 8 અધિક અધિક મેળવવા જેવી લાગે અને તે માટે જે કરવું પડે તે બધું મથી કરે તે જ બધા મિયાદષ્ટિ કહેવાય કે સમ્યગ્દષ્ટિ કહેવાય ? તમે ક્યાં છે ? આપણા આત્મા માટે આપણે બેલી શકીએ કે-મારી શી દશા છે? જેને ? છે દુનિયાની સુખ-સંપત્તિ ગમે તે શ્રાવક કહે કે-હજી મારામાં ઠેકાણું નથી ! ઘણા રે સાધુઓને પણ થાય કે અમે ય કાંઈ કરતા નથી, બાળ ચેષ્ટા જ કરીએ છીએ, સાધુ- ૪ " ст x xxx Page #452 -------------------------------------------------------------------------- ________________ & ૪૯ ૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પણાને અભ્યાસ કરીએ છીએ, હજી અમારામાં ય કાંઈ ઠેકાણું નથી. તમે સંસારમાં ૬ 8 મોજમઝાદિ કરે અને અમે સમ્યગ્દષ્ટિ છીએ તેમ માનો તે તે બાપને મ લ છે? પ્ર.- દુનિયા ની સુખ સંપત્તિ ન ગમે તેટલા માત્રથી સમ્યગ્દષ્ટિ કહેવાય ? ઉ– હા. જરૂર કહેવાય. તે કેવા ઉત્તમ છવ હોય! પુણીયા શ્રાવકની વાત જાણે છે ને ? તેનાં સામાયિકનાં વખાણ ખુદ ભગવાને છે કર્યા કે, સામયિક તે પુણીયા શ્રાવકનું. તેને બે આનાથી અધિક મૂડી વધારવાનું મન ન હતું. અને તમે શું કરે છે? જે કટિપતિ ભિખારીની જેમ ભટકે તે કમી હોય? તમારે લહેર કરવી છે ને શ્રાવક કહેવરાવવું છે તે બને? અમે ય અહીં લહેર કરીએ, માન-પાનાદિમાંજ મઝા કરીએ તે અમારી પણ નકકી દુર્ગતિ થવાની છે. ભગવાન ખુદ કહી ગયા છે કે-જે સાધુઓ શ્રાવકની સારી સારી ભકિત લઈ જ કરે છે, ગપ્પા મારે છે. ભણતા-ગણુતા નથી, સંયમ સારું પાળતા નથી તે બધા દુર્ગતિમાં જ ન જવાના છે. તમે બધા શ્રાવક છે ને? શ્રાવકકુળમાં જન્મેલા રે જ ભગવાનનાં દર્શન-પૂજન છે | ન કરે, સામાયિકાદિ ન કરે તે શ્રાવક કેમ કહેવાય? આજના તમારા કુળ નામનાં થઈ ગયાં. આજે જેનનું એક ઘર એવું મળે જયાં રાત્રિભોજન કેઈ કરતું ન હોય ! તમારા ઘરમાં રાત્રિભેજન ચાલુ છે ? ભગવાનનાં દર્શન પૂજનાદિ પણ ન કરે તેમ | બને ? તમારા દીકરા-દીકરી તેવાં હોય? તમારો છોકરો કમાય નહિ તે ન ચલાવે છે પણ ભગવાનનાં દર્શન-પૂજન ન કરે, સામવિકાદિ ન કરે તે ચલાવે-આ વાત ખરી છે? તમે બધા બાપ છે કે શત્રુ છે ? આધ્યામભાવ પામવાના પંદર ગુણની વાત ચાલે છે, શ્રાવક કેની સાથે બેસે ? ઊઠે? કેમની સાથે વાતચીત કરે ? શ્રાવક, શ્રાવકને મળે ત્યારે ધર્મની જ વાત કરે. તેની સાથે જ મિત્રતા હય, જે આત્માની આત્માના, હિતની વાત કરે. છે ધંધાદિ કયાં સુધી કરવા છે? ધંધાદિમાં ખાટું ન થાય તેની કાળજી રાખે. ભગ- 5 વાનના ભકતથી આ આ ન થાય” આવી વાત કરે તેની સાથે મૈત્રી સંબંધ હોય. આડીઅવળી વાત કરે, સંસારની પુષ્ટિની વાત કરે તેની સાથે તેને ફાવતું ન હોય. આ પહેલે ગુણ છે. શ્રાવક મળે તે વ્યાખ્યાન-પ્રતિક્રમણમાં કેમ નથી આવતા તેમ પૂછો ને ? તમને પણ કેઈ આવું પૂછે તે ગમે ને? આવી દશા ન હોય તે શ્રાવક કહે. 8 વાય ? આ પહેલે ગુણ નથી તે આગળના ગુણે કઈ રીતે આવે ? શ્રાવક મોટા વેપારીને મળે તે શું કરે? તેના ગુણ ગાય કે તેમને પણ હાથ ? જોડીને કહે કે-બજારનું શું કામ છે? મોટા શ્રીમંતને તમે બજારમાં કેમ જાવ છો Page #453 -------------------------------------------------------------------------- ________________ 3 વર્ષ ૭ ક. ૧૯ તા. ૧૦–૧–૧૯૯૫ : તેમ કહેનાર કોઈ શ્રાવક છે? બધા માખણીયા જ ભેગા થયા છે? તમને શેઠીયા ગમે પણ ધર્મ કરનારે ગરીબ ગમે નહિ ને? ધમ કરનારે ગરીબ હોય તે તેને આગળ બેસાડોને? મેટો શ્રીમંત આવે તે સાધુને ય કાળજી રાખવી પડે. તેમને ખરાબ ન લાગે છે છે તેવું બેલિવું પડે. કદાચ વધારે બેલે તે સાધુને ય શીખામણ આપે કે-માટે શેઠી છે B છે, જરા સાચવીને બોલે ! પ્ર.– બાપને ન આપે. ઉ. હું ન સાંભળું તે જુદી વાત. બાકી ઘણુ કહે છે કે આમની (મારી) પાસે ? જ જવું નહિ, માત્ર સાધુ થવાની જ વાત કરે છે. 8 ભગવાનને સાધુ તે તેની પાસે જે ન આદમી આવે તેને સાધુપણું જ સમન જાવે. સાધુપણા વિના પૂરેપૂરે ઘમ થાય જ નહિ. ભગવાને સાધુધર્મને જ ધર્મ કો { છે. શ્રાવક ધોને ધમધમ કહ્યો છે. તેમાં ધમ સરસવ જેટલો અને અધમ મેરૂ એટલે છે તે પણ ઊંચામાં ઊંચા સંવાસાનુમતિ શ્રાવકનો ! જેને સાધુધર્મની ઈચ્છા નહિ તેને ન શ્રાવક ધર્મ પણ અપાય નહિ, આપીએ તે અમે ય પાપના ભાગી બનીએ. તમે ભગઆ વાનના જીવનને વાંચ્યું છે? ભગવાને ભૂલ કરી તે રખડી ગયા . દુનિયાનું બધું જાણે # પણ જેમના શાસનમાં છે તે ભગવાનનું જીવન પણ જાણે છે ? સંસારમાં જ આવે અને દુઃખ ન થાય તે શ્રાવક નહિ તેમ કહું તે પસંદ છે છે કે બહાર જઈને કહે કે-મહારાજને ધંધે નથી. બધાને અધમી કહે છે. સંસાર I સારો ચલાવવું હોય, મથી રહેવું હોય તે સાધુની વાત સાંભળવી પણ કરવી નહિ તેમ ઘણુ બે છે અને માને પણ છે. તમારે છેકરે કહે કે મારે સાધુ થવું છે તે તે જ ૧ વાત તમને ગમે ખરી ? તમારાં સંતાનો ઝટ મોક્ષે જાય તે ભાવના ખરી? તમારે છે પણ વહેલા મે ક્ષે જવું છે? તમને સંસાર ગમતું નથી ને ? આ વાતમાં જ વધે પડે છે ને છે. જેની પાસે સુખ ન હોય તેને કદાચ સંસાર ન ગમે તે હજી બને. પણ જેની પાસે છે ! ઘણું સુખ હોય તેને સંસાર ન ગમે તે બને ? જેને સંસારમાં રહેવું ગમે સંસારનું છે સુખ ભોગવવું ગમે, સંપત્તિ-સાહ્યબી જ ગમે તેનામાં જેનપણું પણ ન હય, શ્રાવકપણું 4 પણ ન હોય, તે ભગવાનના સંઘમાં પણ ન હોઈ શકે. તમારી શી હાલત છે. (ક્રમશ:) Page #454 -------------------------------------------------------------------------- ________________ આજ-કાલ જાજ અજા જા જ અનાજ - જૈન રામાયણના પ્રસંગો –શ્રી ચંદ્રરાજ હજી અક્કા હક્ક પત્રક ( હમ હર હર હતા ૩૨ ઘરડાં થઇએ એ પહેલાં જ.... અધ્યા નગરીને સુખના દિવસે તે મરણ કરતાં પણ વધુ દુઃખ દેનારૂ વીતી રહી છે. બને છે.” એક દિવસ દશરથ રાજાએ અપૂર્વ ઋદ્ધિ-પૂર્વક શાંતિસ્નાત્ર ભણવ્યું. અને તે આ પ્રમાણે વિચારીને આ દરના એરપૂર્ણ થયા પછી સનાત્ર-જળ (ન્હાવણ-જળ) ડામાં જઈને વસ્ત્ર વડે ફાંસે ખાઈને સૌ પહેલાં પિતાની પટ્ટરાણ અપરાજિતા આપઘાત કરવા કૌશલ્યા દેવી તૌયાર થયા. કૌશલ્યા દેવીને કંચુકિ (=અંતપુરને સેવક) આ બાજુ મહારાણી આપઘાત કરવાની દ્વારા મોકલાવ્યું. અને ત્યાર પછી બાકીની તૈયારીમાં જ છે. અને ત્યાં રાજા ત્યાં દરેક રાણીઓને મોકલાવ્યું. આવી ચડયા. અને આત્મહત્યા કરી રહેલી પરંતુ અહીં બન્યું એવું કે–પછી મહારાણીને જોયા. આથી તેમના મૃત્યુ મોકલાયેલું સ્નાત્ર જળ લઈ જનારા સેવકો પામવાના ભયથી ડરી ગયેલા રાજાએ યુવાન હતા તેથી તે જળ બીજી રાણીઓને તેમને તેમ કરતાં અટકાવી દીધા અને પહેલાં પહેચી ગયુ તે દરેક રાણીઓએ પૂછ્યું-“હે દેવી ! તારૂં કે અપમાન રાજાએ મોકલાવેલા સ્નાત્ર-જળને વંદન મા રે વતન કર્યું કે જેથી તું આ દુરશાહસ કરવા (પ્રણામ) કર્યું. (અને પછી મસ્તક ઉપર તયાર થઈ. શું ભાગ્યને મારાથી તે લગાડયું) એવું કેઈ અપમાન થઈ ગયું નથી ને ?' કૌશલ્યા દેવીનો સેવક વૃદ્ધ હોવાના કારણે ગદ ગદ્ વાણીમાં કૌશ૯ વા બોલ્યાત્યાં રાત્રજળ પહોંચતા ઘણી વાર લગી. “હે નાથ ! તમે વીતરાગ પરમામાનું આથી હજી સુધી સ્નાત્ર ળ તેમને મળ્યું ના-જળ દરેક રાણીઓને મે કહ્યું પણ ન હોવાથી કૌશલ્યા દેવી વિચારવા લાગી મને જ ના કહ્યું....” હજી તે આ કે “રાજાએ મારા સિવાય બધી જ વાત ચાલી રહી છે ત્યાં જ સ્નાત્ર-જળ રાણુઓ ઉપર સ્નાત્ર-જળ મકલ ૧વા લઈને કંચુકિ આવ્યો. તેણે કહ્યું- હે દેવી! દ્વારા પ્રસાદ (મહેરબાની) કરી. જ્યારે રાજાએ આ અરિહંતનું સ્નાત્ર-જળ પટ્ટરાણી એવી મને જ આ સનાત્ર-જળ ના (આપના માટે) મોકલાવ્યું છે.' એકયું ? મંદભાગી મારે હવે જીવવા રાજાએ જાતે જ તે પવિત્ર સ્નાત્ર-જળ વડે પણ સયું. માન હણાયા પછીનું જીવન રાણુના મસ્તક ઉપર છાંટયું. અને પછી Page #455 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : અંક : ૧૯ તા. ૧૦-૧-૯૫ કંચુકીને પૂછયું–‘તું કેમ આટલે બધે પરાડ઼મુખ બની સંસારમાં કેમે કરીને કાળ મેડે આવ્યું ' પસાર કરવા લાગ્યા. - ત્યારે કંચુકિએ કહ્યું – “હે રાજન્ ! સંયમને અને દશરથ રાજાને હજુ ખરેખર તે આમાં મારે કઈ વાંક નથી. થોડા જજનું છેટું હતું. પરંતુ દરેક કાર્યમાં અશકત બનાવી દેનારૂં એક વખત શ્રી સત્યભૂતિ નામના આ મારૂ ઘડપણ મને અપરાધી બનાવી ચતજ્ઞની મુનિવર અયોધ્યામાં પધાર્યા. ત્યાં રહ્યું છે. આપ પોતે જ મને જુઓ.” આવેલા ભામંડલ અને ચંદ્રગતિ રજાની આ સાંભળતાં જ રાજાએ કંચુકિ તરફ હાજરીમાં જ ભામંડલને પૂર્વભવ કહ્યો. નજર માંડી. ઘરડા કંચુકિના આખા શરીરે આથી ભામંડલને સીતા દેવી ઉપર ઘળા વાળ થઈ ગયા હતા. આ ખની ભમ. અત્યાર સુધીને જે કામરાગ હતું તે ખલાસ રના સફેદ-લાંબાવાળથી તેની તેજ હિન થઈ ગયા. જન્મતાં જ વિખૂટા પડેલા આંખો કાઈ ગઈ હતી. શરીરના લોહી ભાઈ–બેનને ભાઈ–બેન તરીકેને મેળાપ અને માંસ સુકાઈ ગયા હતા. આ બે શરી- થયા. ભામંડલે સીતાદેવીને પ્રણામ કર્યા. રના હરએક અંગે ધ્રુજતા હતા. ઘંટના ત્યારે પોતાનો સગો ભાઈ છે તેમ જાણીને લે લકની જેમ દાંતે હત્યા કરતાં હતા. સીતાદેવીએ આશિષ આપ્યા. ચંદ્રગતિ આખા શરીરની ચામડી ઉપર કરચલીઓ રાજાએ જનક રાજા અને વિદેહા રાણીને પડી ગઈ હતી. મરવાને જ જાણે ઈચ્છતે અયોધ્યા તેડાવી. તેમના ખોવાયેલા પુત્ર હોય તેમ તે ડગલે પગલે ચાલતાં ચાલતાં ભામંડલની ઓળખ આપી. ત્યારે વિદેહાના ખચકાયા કરતે હતે. સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. વૃદ, કંચુકિની વૃદ્ધા-અવસ્થાની આ પછી દશરથ રાજાને પૂર્વભવ કહેતાં કારમી અસહ્ય લાચાર-મજબૂર દશા જોઈને શ્રી સત્યભૂતિ મુનિવરે કહ્યું કે-“સોનાવૌવનના નંદનવન માં રહેલાં મહારાજા પુરમાં ભાવન વેપારીની દીપિકા નામની દશરથે વિચાર કર્યો કે-ઘડપણની આ પત્નીથી હે રાજન! તું પુત્રી રૂપે જન. પાનખર અમારા યુવાન શરીરના આ સાધુઓ પ્રત્યે દ્વેષ રાખવાના પાપે તું નંદનવામાં આવે તે પહેલા જ અમે સંસારમાં પશુ બનીને ભટકે. ભટક્તાં ચતુર્થ–મેક્ષ પુરૂષાર્થ માટે પ્રયત્ન કરવા ભટક્તાં ઘણું ભલે પછી તું રત્નમાલી માંડીએ કંચુકિ જેવી દશા અમારી થાય ખેચર રજા બન્યા. અને તારે સૂર્ય જય તે પહેલાં જ એક્ષ-પુરૂષાર્થ માટે અમે નામે પુત્ર થયે. એક વખત તું એક પ્રયત્ન શરૂ કરી દઈએ. ઘમંડી વિદ્યાધરેશ્વરને જીતવા માટે સિંહકંકિની ઘડપણ-દશાને જોઈને વૈરાગ્ય પુર નગરે ગયે. અને આ ખા સિંહપુર -તન્મય બનેલા રાજા દશરથ વિષયેથી નગરને બાળ-વૃધ્ધ અને પશુઓ તથા Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ : શ્રી જેનશાસન (અઠવાડિક) ઉપવન સહિત સળગાવીને સાફ કરી જનક બન્યા. અને પૂર્વના તારા નંદિનાખવા માટે તે હઠપૂર્વક આરંભ કર્યો. વર્ધનના ભવના તારા નદિધેષ પિતા સિંહપુર નગરને હજી તે તું સળગાવવાની હતી તે હું સત્યભૂતિ બન્યો છું. આ શરૂઆત કરતે જ હતા ત્યાં પૂર્વજન્મના સાંભળીને વધુ વેરાગ્ય પામીને રામને રાજય તારા પુરે હિત ઉપમન્યુએ દેવકમાંથી સોંપી દીક્ષા લેવાના નિર્ણયથી દશરથ આવીને આવું અકાર્ય કરતાં તેને અટ- નગરમાં ગયા. કાવ્યું. તેણે પણ તારે પૂર્વભવ કહેતાં- - કઈ–હે મહાનુભાવ! આવુ ઘોર પાપ ના ના મળેલા સહકાર કરીશ. તું પહેલાં ભૂમિનંદન રાજા હતો. ૫૦૧ રૂા. સાવOી તીર્થના પ્રણેતા શારાના પ્રભાતે માંસ ન ખાવાની બાધા લીધી. પણ વક આચાર્યદેવ શ્રી વિજય જિનચંદ્ર ઉપમન્યુ નામના પુરોહિતના કહેવાથી તે સૂરીશ્વરજી મ. તથા તેમના શિષ્ય તે પ્રતિજ્ઞા ભાગી નાંખી. પેલા પુરે હિતને મુનિરાજ શ્રી શરદચંદ્ર વિજયજી સ્કંદ નામના માણસે મારી નાંખે. તે મરીને મ. તથા બાલમુનિરાજ શ્રી અજીતહાથી થયે, ભૂરિનંદન રાજાએ તેને પક ચંદ્ર વિજયજી મ.ના સદુપદંશથી સં. ડો. યુદ્ધમાં તે હાથી મૃત્યુ પામીને હું ૨૦૫૦ સાવતી તીર્થના આંગણે ભૂરિનંદન રાજાને પુત્ર અરિસૂદન બન્યા. પર્યુષણ પર્વની થયેલ અભૂતપૂર્વ અને જાતિસ્મરણ થતાં ! ક્ષા લઈ મૃત્યુ આરાધનાના ઉપલક્ષ્યમાં પામીને હું તારી નજર સામે સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયેલે ઉભું છું. હે દશ શ્રીસંભવનાથ જિનમંદિ. ટ્રસ્ટ રથ ! તું ભૂરિનંદન રાજા મરીને વનમાં સાવથી તીર્થ શ્રી જિન શરદ ફાઉન્ડેશન અજગર થયો. વનમાં લાગેલા દાવાનળમાં સાવત્થી નગર તરફથી ભેટ. તું મરી ગયે. અને બીજી નરકે ગયે. પ્રોપર મુંબઇમાં ત્યાં પણ મેં તને પ્રતિબોધ પમાડયો. અને જેનશાસન-શ્રી મહાવીર શાસન તથા ત્યાંથી મારીને તું રત્નમાલી બન્યા. હે હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા અંગે રત્નમાલી ! યાદ કર. પહેલાં તે તે માંસ ૨કમ ભરવાનું સ્થળ ન ખાવાની પ્રતિજ્ઞા (મારાજ કહેવાથી) શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ ભાંગી હતી અને ભવમાં ભટક્ય હતે. આશીષ કે ર્પોરેશન ૨૩-૩૧ બેટાદવાલા તો આ અનંત દુખ દેનારા નગરદાહ બિંડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-ર કરવાથી તું પાછો ફર. ત્યાર પછી વૈરાગ્ય - ફેન :- ૨૦૬૧૫૮૫૪ ૨૦ ૧૪૮૨૯ પામી સૂર્યજય સાથે રત્નમાલી એવા તે , ઘર – ૫૧૩૨૨૨૩ દીક્ષા લીધી. અને દેવલોકથી યેવીને તું (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) દશરથ બન્યા. અને સૂર્યજ્ય તે રાજા Page #457 -------------------------------------------------------------------------- ________________ -હ હ હ હ હ કાજ જ બેટું ન લગાડતા હે ને જ –શ્રી ભદ્રભદ્ર - ગજરાજારજન - - - આવા રવિવારે ફરી ફરી નથી આવતા એક નાને બા બુટ પહેરીને જ આ સેના-રૂપાની રઢિયાળી તક જોઈને સીધે દેરાસરમાં દોડી ગયે. એટલે દેરા- મેં તરત કહ્યું કે-“કેમ વડીલ! હવે સરમાં પહેલા લગભગ બધાએ જ સમજોને સમજાય છે ને કે–શાસ્ત્ર વિરૂધ એલફેલ હડીયાપટ્ટી કરી મૂકી. અને “આવાને તે ભસનારા અને લખનારા લોકોને પણ શાસ્ત્ર દેરાસર લવાતા હશે. બુટ-ફટ કાઢયા વગર મુજબ માનનારા સાધુ ભગવંતે જડમૂળથી જ મમ્મી-પપા સીધા છોકરા તરફ જ ખાંડી નાંખે છે તે તદ્દન બરાબર છે. જોયા વાર જ દેરાસરમાં ઘુસી જાય છે. તમે જેમ દેરાસરમાંથી તરતજ બાલકને કંઈક ભાન તે રાખવી જોઈએ કે નહી ?” ઉંચકીને બહાર લઈ લીધે તેમ” આમ મેટેથી બોલતા બોલતા જ છોકરાને હા..હો એ વાત તમે મેકાની કરી. ઉંચકીને સીધો બહાર મૂકી દીધે. દેરાસરમાં આડી-અવળી અવિધિથી પૂજા કરનારને પણ આપણે તતડવી નાંખીએ એવ માં એક ભગત આવી ચડયા. છીએ, તે પેલા સધુએ તે ઉન્માર્ગદર્શ પૂછે–શું થયું? કેનું ખંડન કરવા તૈયાર બને તેમાં હવેથી એટલે પેલા બાલદ્ધારક બેલ્યા-“આ તે મેં નકકી કર્યું કે તેમને અટકાવવા જ જે ને, છોકરાએ બુટ પહેરી પહેરીને નહિ, એમને ઉન્માર્ગનું ખંડન ખુશીથી અંદર આવ્યા કરે તે ય તેમના મમ્મા- કરવા દેવું. ૫૫ કશું ભાન બાન રાખતા જ નથી.” કાલે આપણું ઉપાશ્રયમાં જ વસંત વિજયજી મ. નું વ્યાખ્યાન છે. કાલે રવિભગત કહે–સાલુ આપણે તે કેટલેક વાર છે ને એટલે આજથી જ તેની જાહેધ્યાન રાખવું. આ તે સારૂ થયુ તમે હતા રાત કરી દઈએ એટલે લેકેને આવવું તે આને બહાર લઈ આવ્યા. ન રહે એ હોય તો આવી શકે ને ? તે ત્યાં સુધી દેરાસરમાં આ રહે તે આશાતના કેટલી બધી કરે. બહુ જ સારૂ કર્યું. આવા જાહેર વ્યાખ્યાને હવેથી તમારે ગોઠવતા જ રહેવા. પછી તો બોલે દ્ધારકે બાલના મમ્મી- લોકો ધર્મ પામે એટલું તે કરવું જોઈએ પપ્પાને સારી પેઠના તતડાવી નાખ્યા. ને. ? અને તે બને એ બાળક વતી ભૂલની પણ એ મ.સા. વ્યાખ્યાન શેના ઉપર માફી માંગી. આપશે ? Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ : આ આપણી મેટી સુધર્માસ્વામીની પાટ છે ને ! તેના ઉપર. ઈ તેા ખરૂ, પણ કયા વિષય ઉપર ? લાકે ધમ પામે એવા જ વિષય ઉપર. પણ તા ય તને વિષય જાહેર કરવાની ના પાડી છે ? ના રે. હું તેા હમણાં કહી દઉં. પશુ જયાં સુધી વિષય છૂપા રહે ત્યાં સુધી તેના ઇન્તજાર વધુ રહે મારૂં હમણા વિષય જાહેર કરી દેવા ઠીક ની. જો મજા ઇન્તજારમેં હું વા મિલનમે નહિ, વિષય જાહેર કરવાની યે ઉછામણી બાલવાની છે ? ના નાં વિડલ`! અવું નથી. દેવદ્રવ્યથી પૂજા કરવામાં કર્યુ. પાપ ના લાગે?’’ આ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. ખાલેાધારક વડિલ જરા ગંભીર બન્યા. તે કહે કે-“ભ અહી' દેવદ્રવ્યની એક તા ખાટ છે, ને એમાં દેવદ્રવ્યથી પૂજા કરવામાં લાગે પાપ ના આવુ વ્યાખ્યાન આપશે. એટલે ભગતાની ભીંડ ભાંગશે કે ભાગશે નહિ પણ લાગશે. ને ભ"ડારના તળીયા થાડા દેખાય છે તે હવે ચક્ખા દેખાવા માંડશે. સારૂ થયુ તે' મને પહેલેથી ચેતવ્યા. તેમને તું ના પાડી દે કે હુ વ્યા ન-ખ્યાખ્યાન રાખવા નહિ દઉં.” અરે ડિલ ! તમે સમજ્યા નં. દેવદ્રવ્યથી પૂર્જા કરવામાં કચુ પાપ ના લાગે? : શ્રી જૈન શાસન (વાડિક) અર્થાત્ બધાં જ લાગે. આવુ' સમજાવાના છે. સ્વદ્રવ્યથી પૂજા કરવાનું કહેવાના છે. દેવદ્રવ્યથી પૂજા કરવાની ના કહેવાના છે. તે તા પૂજા કરનારા એછા થઇ જશે. સાલી તેા ય સુશીખત જ છે. અઢીસે ઘરમાંથી અત્યારે માંડ પચાશ જણ આવે છે તે ય ખંધ થઇ જશે. ના. ના. યાર તુ' જઈને ના જ કહી હૈં. આવુ વ્યાખ્યાન આપણા ઉપાશ્રયે નહિ, બીજે કયાંય ગેઠવવુ' હાય તા ભલે ગેહવે. ખીજે વ્યાખ્યાન કરશે તે પૂજા કરનારા આછા નઈ થઈ જાય? ઇ જે થવુ હોય તે થાય. આ ઉપાશ્રયને આવી વિવાદવાળી વાતો કરાવી કરાવીને બગાડવા નથી. પણ અમે આ સઘના સભ્યે છીએ અમારે અહી' જ આ વ્યાખ્યાન કરાવવુ છે. એલેા તમે હા પાડે છે કે ના, પેલી ખુટવાળી વાત યાદ કરો ડિલ “હુ' ના પાડું છું'' સારૂં. તે નહિ રાખીએ ખરેખર વ્યાખ્યાન ના થયું. ઘેાડા દિવસ પછી આ બાલેદ્વારક ડિલ મ. સા. પાસે આવીને કહેવા લાગ્યા કે-“સાહેબ લેાકેા દેરાસરમાં જરૂર ન હોવા છતાં બબ્બે વાડકી કેશર વાપરે છે અને કેટલું' બધું નકકામુ જવા દે છે તે લેાકેાને સમજાવે કે તેમ ના કરે. ' સાહેબે કહ્યુ'-હુ' એવી વાતા કરવા મ'ડીશ ને તે તમારા દેરાસરે પૂજા કરનારા Page #459 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧ તા. ૧૦-૧-૯૫ : * ૪૯૭ ઓછા થઇ જશે ક્યાંક, જવા દેને એવી પૂજા કરનારા લકે બેટા રસ્તેથી પાછા વાતે ને કાકા! લેકો ધરમ સમજે એવી વળવા લાગ્યા. બે વાડકી લેનાર એક જ આપણે વાત કરીએ. નકામી વિવાદ- વાડકી લઈને મહિને-દા'ડે વપરાયેલા વાળી વાતે કરવાથી આ ઉપાશ્રય અભડ ઈ કેશરના ખચ ભરપાઈ કરવા લાગ્યા. જશે. ક્યાંક. હું તમારી જેમ વળ નહિ શેઠના આનંદને પાર ન રહ્યો. તે રાખુ. હું તે જ્યારે જ્યારે તક મળશે કહે-આવા રવિવાર તે જ આવતા ત્યારે ત્યારે દેવદ્રવ્યથી પૂજા કરવાની જ રહે .? ના પાડી. પણ તમે લોકે હવે જે સાહેબે કહ્યું-ભલા ! સડે ઈઝ એ વ્યાખ્યાને બંધ રખાવતા થઈ ગયા છે તે હોલીડે. બટ એવરી ડે ઈઝ નોટ સડે. - તમારા હિતમાં ન ગણાય. સે એવરી ડે ઈઝ નેટ વીલ બીકમ સન્ડે. સાહેબ તે વખતે ભૂલ થઈ ગઈ. હવે બધાં દિવસે કંઈ રવિવાર બની નથી શકતા. ફરી વાર તેવું વ્યાખ્યાન જલદીથી ગોઠવી દે.” હવે તમને રસ જાગે છે ત્યારે અમને હવે આવી વાતથી હજાર ગાઉ છેટા રહે. પાલીતાણ જતી કેટલીક એસ.ટી. વામાં જ છે. જો લાગે છે. - બસે જયતળેટી (જબુદ્વીપ) સુધી - વડિલ બોલ્યા- “સાહેબ ! એમ નહિ. લંબાવ્યા અંગે. છેરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય.” વિ. નીચે જણાવેલી પાલીતાણા તે અમારા માટે તે શ્રાવક-શ્રાવિકા જતી એસ.ટી. બસે પાલીતાણાના જયમા-બાપ જેવા છે. એટલે અમે તમારા તળેટી (જબુદ્વીપ) સુધી યાત્રિકોની સગછેરૂ કહેવાઇએ. વડતા લંબાવવામાં આવી છે. બાલકે ધારકને લાગ્યું કે-કંઈક બફાઈ (૧) રાણકપુર-પાલીતાણા (વાયા-અમદાવાદ) ગયુ લાગે છે. વાતને સમેટતાં તે બેલ્યા, (૨) પાલનપુર-પાલીતાણા (વાયા-” ) નહિ સાહેબ ! આ રવિવારે તે રાખે જ રાખે. મારી એક રૂપિયાની પ્રભાવના, (૩) જામનગર-પાલીતાણા (વાયા-રાજકેટ) જનરલ મેનેજર કરવાની ભાવના છે. શેઠ આ. કે. પાલીતાણુ પરાણે પણ સાહેબે વ્યાખ્યાન રાખ્યુંદેવદ્રવ્યથી પૂજા કરવામાં કયુ પાપ ના લાગે ?' આ વિષય ઉપર ચાલ્યુ. દેવદ્રવ્યથી Page #460 -------------------------------------------------------------------------- ________________ -- - - -- --- - -- - સમકિતના સડસઠ બોલની સક્ઝાય ઉપર પ્રશ્નોત્તરી - --- - - - | . અનિરાજ શ્રી | પ્રશાંતદશન વિજયજી મ. ભોગ-૧૨ (ગતાંકથી ચાલુ) પ્ર-૧૪૨ આવી વાસ્તવિકતા વિનાના કાવ્ય કેવા કહેવાય ? ' ઉ– ધર્મ પમાડવાના હેતુ માટે વિના ગમે તેટલા સારા કાવ્ય બનાવાય તે તેમાં રાજાદિની જ પ્રશંસા પિષાઈ હોય તેથી તે માત્ર ભાટાઈ વેડા જ ગણાય. જેથી શૃંગાર રસનું જ પરણું થાય અને પરિણામે સંસારની વૃદિધ પણ થાય. પ્ર–૧૪૩ શ્રી જૈનશાસનમાં તે કેવી રીતના એળખાય છે? ઉ– તાર્કિક શિરોમણિ તરીકે. પ્ર-૧૪૪ તેમને બનાવેલ પ્રસિદ્ધ ગ્રથ અને પ્રસિદધ સ્તોત્રનું નામ જણાવો. ઉ– તેઓશ્રીએ બનાવેલ પ્રસિધ ગ્રન્થ “સમ્મતિ તર્ક છે અને પ્રસિધ્ધ સ્તોત્ર શ્રી કલ્યાણ મંદિર તેત્ર છે. આ પ્ર-૧૪૫ તેમની પ્રશંસા કયા સુપ્રસિદ્ધ જૈનાચાર્યો કરી છે? ઉ.- પરમહંત શ્રી કુમારપાળ પ્રતિબંધક કલિકાલ સર્વર, સરસ્વતી પુત્ર પ. પૂ. આ. શ્રી. વિ. હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ, પજ્ઞ શ્રી અગવ્યવ છેદ બત્રીશી માં કહ્યું છે કે – વ સિદ્ધક્ષેતૃત મા ? અશિક્ષિતાડwાવજાનવ જૈT! ” કહી તેમની પ્રશંસા કરી છે. પ્ર.- ૧૪૬ તેઓ કયા રાજાના પ્રતિબંધક હતા. ઉ– તેઓ પરદા ખભંજન શ્રી વિક્રમ મહારાજાના પ્રતિબંધક હતા. પ્ર.-૧૪૭ શ્રી સિધસેન દિવાકર સૂરિજી મહારાજાના જીવન પ્રસંગે ટૂંકમાં જણાવે, ઉ- તેઓ સંસારી પણમાં કુમુદચંદ્ર નામના રાજમાન્ય વિદ્વાન બ્રાહ્મણ હતા. તેઓની વિદ્વત્તા ખરેખર અનોખી પ્રતિભા સંપન હતી. ઘણુ વાદીઓના ગર્વનું ભજન પણ કર્યું હતું. તેમાં તેઓએ એકવાર તે સમયના સુપ્રસિદધ જૈનાચાર્ય વાદી મુખ્ય પૂ શ્રી વાદિદેવસૂરીશ્વરજી મહારાજની પ્રસિદ્ધિ સાંભળી તેને નહિ સહન કરતાં, તેમની સાથે વાદ કરવા તેઓની સન્મુખ ચાલ્યા. ગાનુયોગ આચાર્યદેવ પણ તે તરફ વિહાર કરીને આવતા હતા. Page #461 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક-૧ તા. ૧૦-૧-૯૫ માર્ગમાં બંને મળ્યા. જેનાચાર્યને હરાવવાની એટલી બધી પ્રબલ જીજીવિષા હતી કે ત્યાં જ વાદ કરવાની ઈચ્છા પ્રગટ કરી. પૂ. આચાર્ય ભગવંતે કહ્યું કે, અહીં મધ્યસ્થ સભ્યો નથી તે વાદ કઈ રીતના થાય? તે પણ તેઓ એ કહ્યું કે આ ગે વાળો આપણા વાદમાં મધ્યસ્થ બનશે. દ્રવ્ય-ક્ષેત્ર-ભાવના જાણ પૂ. આચાર્ય ભગવંતે સંમતિ આપી. પછી વિદ્વાન એવા કુમુદચંદ્ર દિગ્ગજ વિદ્વાનોના મસ્તક ડોલી જાય તે રીતના સંસ્કૃત ભાષામાં પોતાના પક્ષનું મંડન કર્યું પણ આંધળાને આરસી અને બધિર આગળ મધુરગાન સમાન અજ્ઞ એવા ગોવાળને કશું સમજાયું નહિ તેથી કહે કે, આ લાંબુ લાંબુ કાન ફાડી નાખે તેવું બેસણું શું બેલે છે તેની કશી ખબર પડતી નથી. શ્રી જૈનશાસનના જાણ અને મિશ્યામતના વિદ્વાનમાં આ જ ફેર છે. મિયામતને વિદ્વાન ગમે તેટલો પ્રતિભાશાલી, વકતૃવશાલી હોય તે પણ એકમાત્ર મિથ્યાત્વના પ્રભાવે અજ્ઞાન અને અભિમાનથી એ આંધળે બજે હેય છે જેથી વિવેકદષ્ટિ પ્રાપ્ત થતી જ નથી. બીજાને જીતવાની ઈરછામાં બધા જ સારાસારને વિવેક પણ ભૂલી જાય છે. માગસ્થ જૈનાચાર્યો-સુવિહિતે દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવના જાણ હોય છે. વ્યાદિ પણ ધર્મની રક્ષા માટે જોતા હોય છે પણ પિતાનું મન ફાવતું કરવા જતા નથી. પુ. શ્રી વાદિદેવસૂરિજી મહારાજા પણ શાસનને સમર્પિત, દ્રવ્યાદિના જાણ મહાપુરૂષ હતા. તેઓશ્રી સમજતા કે મધ્યસ્થ સભ્યો ગોવાળે છે તેથી પ્રાકૃત ભાષામાં બદ્ધ, કપ્રિય અને ગવળે પણ સમજી શકે તે રીતના નૃત્ય-રાસ કરતા “નવિ મારઈ નવિ ચેરિ કરઈ.” ઈત્યાદિ બલવા લાગ્યા. તેથી તે સાંભળીને ગોવાળો પણ આનંદમાં આવી તેમની સ થે રાસ-નૃત્ય કરતા કરતા બોલવા લાગ્યા કે, આ કેટલું સારું ગાય છે–સમજાવે છે. આ જીત્યા, આ જીત્યા ! કદચંદ્ર પણ પ્રામાણિક હતા તેથી પોતાની હાર કબૂલ કરી, છતાં પણ પૂ. આચાર્ય ભગવંતે કહ્યું કે, આપણે કઈ મોટા રાજાની સભામાં મધ્યસ્થ સભ્યજને વચ્ચે વાદ કરીને હાર-જીત નકકી કરીએ. તે પ્રમાણે કરી, રાજસભામાં કુમુદચંદ્રને હરાવ્યા. પ્રતિબંધ પામેલા તેણે પૂ. આચાર્ય ભગવંત પાસે દીક્ષાને ગ્રહણ કરી. ભણીગણી યોગ્યતા પામવાથી આચાર્યપદ ઉપર આરૂઢ કર્યા અને તેમનું પૂ. આ. શ્રી સિદ્ધ સેન દિવાકર સૂરીજી નામ પાડવામાં આવ્યું. એકવાર વિહાર કરતાં તેઓ ઉજજયિની નગરીમાં આવતા હતા. તે વખતે Page #462 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ : : શ્રી જેને શાસન (અઠવાડિક) શ્રી વિક્રમ મહારાજા હાથી પર બેસી બહાર જતા હતા. જેનાચાર્યના જ્ઞાનની પરીક્ષા કરવા માનસિક નમસ્કાર કર્યો. આચાર્ય ભગવંતે હાથ ઉંચા કરીને ધર્મલાભ આપે. તે વખતે શ્રી વિક્રમ મહારાજાએ પૂછયું કે-અમે તે હાથ પણ જોડયા નથી નમસ્કાર પણ કર્યો નથી તે ધર્મલાભ શી રીતે આપે ? તે પૂ. આચાર્ય ભગવંતે કહ્યું કેતમે અમને મનથી નમસ્કાર કર્યો માટે અમે તમને ધર્મલાભ આપે. તેમના આવા જ્ઞાનથી ચમત્કૃત બનેલા રાજાએ તમને “સર્વરપુત્ર” એવું બિરૂદ આપ્યું. તેમના જ્ઞાનથી આકર્ષિત બનેલા રાજાએ તેમને રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું. દરરોજ ભિન્ન ભિન્ન કાવ્યની રચનાદિ સાથે જ્ઞાનગોષ્ઠિ થવા લાગી. તેથી આનંદિત થયેલા રાજાએ આપેલ પાલખીમાં બેસી તેઓ આવાગમન કરવા લાગ્યા. આ સમાચાર તેમના પરમતારક ગુરૂદેવને મળતાં, તેઓ તેમની ખામી દુર કરવા ગુપ્તવેષે તે જ નગરમાં આવ્યા. અને પાલખી ઉપાડનાર ભેઈના સ્થાને રહ્યા. વૃદ્ધપણુ થી પાલખી હાલમછેલમ થતી જોઈ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી મહારાજા બોલી ઉઠયા કે‘તવ વાઘતિ છે” આ સાંભળતા જ તેમના ગુરૂદેવે તુરત જ કહ્યું કે “વાઘાત વાતે નર રઘ ?' આ સાંભળતા જ તેઓ સમજી ગયા કે મારા તારક ગુરૂદેવ વિના બીજું કંઈ હેય નહિ. તેઓ તરત જ પાલખીમાંથી નીચે ઉતરી ગયા અને ગુરૂદેવના પગમાં પડી પિતાની ભૂલની ક્ષમાપના માગી. પ્રાકૃતભાષાબંધ આગમ ગ્રન્થને જોઈને રોટ્ટસિદ્ધાવાવાધ્યાવરણ ઘઃ આ પ્રમાણે સંસ્કૃતની રચના કરી પોતાના ગુરૂદેવને કહ્યું કે, આપની રજ હેય તે બધા જ સૂને હું જે પ્રકૃતિમાં નિબધ છે તેને સંસ્કૃતમાં બનાવું. ત્યારે તેમના પૂ. ગુરૂદેવે જણાવ્યું કે બાલ, સ્ત્રી, મૂખ, મંદ પ્રાણીઓના હિતને માટે સૂત્રને પ્રાકૃતમાં નિબદ્ધ કરાયા છે. તમે આવ્યું બેલ્યા માટે તમારે તેનું પ્રાયશ્ચિત કરવું પડશે. પાપભીરુ ભદ્વિગ્ન એવા તેમણે પૂ. ગુરુમહારાજે આપેલ પારાંચિત પ્રાયશ્ચિત્તને સ્વીકાર કર્યો. ધારે તો સવયં નવે પંથ ચલાવી શકે તેવા સમર્થ આચાર્ય ભગવંત પણ પોતાના ગુરૂદેવ આગળ કેવા બાળ જેવા છે તે આના પરથી સારી રીતના સમજાય છે. અલપઝાની એવા આપણે ઉન્માર્ગને પુષ્ટિ આપનારા બની જઈએ કે તે તરફ ન ખેંચાઈ જઈએ તેની વિશેષ કાળજી રાખવાને બંધ આ પ્રસંગ આપણને આ કાળમાં તે ખાસ આપે છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક : ૧૯ તા. ૧૦ ૧-૯૫ : ૫૦૧ અવધૂતના વેષે તેઓ કરી રહ્યા છે. વિક્રમ રાજાને પ્રતિબધ કરવાના હેતુથી પુનઃ ઉજ જયિની નગરીમાં આવે છે. મહાકાલના મંદિરમાં ઉતરી મહાક લ નામના શિવલિંગ તરફ પગ રાખી સૂઈ જાય છે. સવારના મંદિરના પૂજારીઓ આવી આ દશ્ય જોઈ અવધૂતને ઊઠાડવા પ્રયત્ન કરે છે અને તે તરફ પગ નહિ રાખવા કહે છે પણ આ કાંઈ સાંભળતા જ નથી. ઘણે પ્રયત્ન કરવા છતાં પણ કાંઈ પરિણામ નહિ આવતા મહાકાલ ભકત એવા વિક્રમ રાજા પાસે જઈ બધી વાત કરે છે. ૨ જાના માણસે આવી સમજાવવા છતાં પણ માનતા નથી તેથી તેને ઉડાડવા શિક્ષા કરવા કેરડા મારે છે. પણ તે કેરડા અવધૂતને ન વાગતા રાજાની રાણીઓને વાગે છે, રાણીઓ બચાવેબચાવો"ની ચીસાચીસ કરી મૂકી છે. તે જોઇ રાજા, અવધૂતને ચમત્કારિક માની તેની પાસે આવે છે અને હાથ જોડી વિનંતિ કરે છે. કે-ભગવંત ! અમારા ઈષ્ટદેવ તરફ પગ રાખી સૂવું આપના જેવાને શોભતું નથી. તે ગુસ્સે થશે તે તમને પાયમાલ કરી નાખશે. તેઓ કહે છે કે-રાજનું આ દેવ તે મારી સ્તુતિને પણ સહન કરી શકે તેવા નથી. તેમ કહી પહેલા ભગવાન શ્રી મહાવીર દેવની સ્તવના રૂપ સ્તુતીઓ રચે છે. તે પછી શ્રી કલ્યાણ મંદિર સ્ત્રોત્રની રચના કરે છે જેની અગિયારમી ગાથા બોલતાં જ શિવલિંગ એકદમ ફાટે છે અને તેમાંથી દેદીપ્યમાન શ્રી અવંતિ પાશ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થાય છે. આ જોતાં જ સૌ આચય પામે છે. રાજાના પૂછવાથી કહે છે કે-યુગપ્રધાન આચાર્ય શ્રી આર્ય સુહસ્તિ મહારાજા નલિની ગુમ વિમાનના વર્ણન રૂ૫ અધ્યયનને પાઠ કરી રહેલા તે સાંભળતા જ અવંતિસુકુમાલને નતિ સમરણ થતાં પોતે નલિની ગુલમ વિમાનમાંથી અત્રે આવ્યા તે સમજાયું અને ત્યાં જવા તેમની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. તે જ રાત્રિમાં ઉપસર્ગને મજેથી સહન કરી નલિની ગુલમ વિમાનમાં દેવ તરીકે ઉત્પન થાય છે. યુગપ્રધાનાચાર્યથી પ્રતિબોધ પામેલી તેમની ભદ્રામાતા અને એકત્રીશ પત્નીએ દીક્ષાને લઈ કલ્યાણ સાધે છે. એક ગર્ભવતી પત્ની બાકી હોવાથી સમયે પુત્રને જન્મ આપે છે અને તે પિતાની યાદમાં “અવંતિ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બનાવે છે. કાલાંતરે બ્રહ્મ નું જે ૨ વધતા તે બિંબ ઉપર આ મહાકાલ નામથી શિવલિંગને કરી તેને પૂજે છે. જે મારી સ્તવના સહન ન કરી શકવાથી મૂલ બિંબ પ્રગટ થાય છે. આ રીતના શ્રી વિક્રમ રાજાને પ્રતિબંધ કરે છે. શ્રી વિક્રમરાજાએ જે રીતના શત્રુંજય મહાતીર્થને સંઘ કાઢયે છે તેનું વર્ણન શ્રી પર્યુષણ મહાપર્વમાં સાંભળીએ છીએ. Page #464 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපෙරපපපප શાસ્ત્રોકત એજ મુકિતની દૂતી – ગુણપરાગ eeeeeeeeeeeeeeeee ભગવાન શ્રી જિનેવરવાની આજ્ઞા મુજબ આ છેલ્લી તારક આજ્ઞા મક્ષ રૂપ ફલને આપનારી બને છે અને વિરાધેલી આજ્ઞા સંસારના દુઃખના ફલને આપનારી બને છે. તે આજ્ઞાને જાણવા માટે શાસ્ત્ર વિના બીજો એક પણ ઉપાય નથી. કષ–દ અને તાપથી વિશુધ એવું કેઈનું પણ જે વચન છે, તે એક માત્ર શ્રી સર્વજ્ઞ ભગવંતનું જ વચને છે, જે બધી રીતે સુવિશુધ્ધ છે. કેમકે, શ્રી પ્રશમરતિ ગ્રન્થમાં વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ પણ કહ્યું છે કે “यस्मात्रागद्वेषोद्धतचितान् समनुशास्ति सद्धर्मे । सन्त्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सद्भिः । १८७।। शासनसामर्थ्येन तु सन्त्राणबलेन चानवद्येन । યુજે યત્તરાવું તતવંવિદ્રવનમ ૧૮૮ાા” જે કારણથી રાગ-દ્વેષથી ઉદ્ધત બનેલા જીવોને સદ્દધર્મમાં સ્થાપિત કરે છે અને દુખથી રક્ષણ કરે છે તેથી સજજન પુરૂ વડે તે શાસ્ત્ર કહેવાય છે (કેમકે, વ્યાકરણના જાણકારે “શrfસવતિ' ને અનુશાસનના અર્થમાં અને “દિતિ' ને રક્ષણના અર્થમાં અભિપ્રેત છે.) માટે નિરવ રીતે શાસન કરવાથી અને સારી રીતે રક્ષણ કરવાથી તેને શાસ્ત્ર કહેવું તે જ યુકિત યુકત છે અને તે જ ખરેખર શ્રી સર્વજ્ઞ ભગવંતનું વચન જ છે. અને યોગ્ય ગીતા ગુરૂ ભગવંતાદિની નિશ્રામાં રહી શાસ્ત્રને અભ્યાસ કરી શ્રી વિક્રમ મહારાજાએ જે રીતના કાર્યો કર્યા તેથી તેમના નામને વિક્રમ સંવત શરૂ થયે. પૂ. આચાર્ય મહારાજાને આ ભકત હોવા છતાં પણ જૈન શાસનની મર્યા. દાના જાણ એવા આચાર્ય ભગવંતે નથી કહ્યું કે-મારા નામને સંવત્સર ચલાવે. આ પણ માર્મિક બે વિચારવા જેવું છે. આ આ રીતના શાસનની અનુપમ આરાધના–પ્રભાવના કરી તેઓ શ્રી સ્વર્ગવાસી થયા, તેમના બેન સાધવજી મહારાજાને આ સમાચાર આપવા એક બ્રાહ્મણ કવિ ગયા અને દક્ષિણપથમાં હવે વાદિ ખદ્યોતે પેદા થશે” એમ બોલતે લતે ફરવા લાગ્યા, તેમના બેન સાધ્વીજી મહારાજે આ સાંભળતા સમજી ગયા કે- “રમતતઃ રિઃ " (ક્રમશઃ) Page #465 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૧૯ : તા. ૧૦-૧-૫ * ૫૦ ૩ તેના ઉપર પુખ્ત માર્ગથી વિચારણા કરી, આત્મામાં પરિણામ પમાડવામાં જ આત્માનું સાચું શ્રેય છે. તે જ શાસ્ત્રને સાચે પરમાથે હાથમાં આવે છે. બાકી શાસ્ત્ર ના નામે ગપ્પા મારનારા તે પોતાના અહિતની સાથે અનેકના ભાવિની સાથે ચેડા કરનારા છે, અનેકના આત્મઘનને લુંટનારા છે. ગીતાર્થનું લક્ષણ બાંધતા ઉપકારી પરમષિઓએ કહ્યું છે કે___ 'गीयं मुणी एगटुं ठिइत्थं खलु वयंति गीयत्थं' इति वचनाद् गीतो ज्ञपरिःनया प्रत्याख्यानपरिज्ञया च विदितोऽथों येन से गीतार्थों ॥" મત્ર બલવાથી ગીતાર્થપણું આવતું નથી. તેમની દરેકે દરેક પ્રવૃત્તિ માગસ્થ અર્થાત મે માર્ગને જ અનુકૂલ વ્યાપારવાળી હોય કે નહિ કે મેક્ષમાર્ગને પ્રતિકૂલ વ્યાપાર વાલી. માર્ગસ્થ પ્રરૂપણાથી જ તે અભિવ્યંગ્ય બને છે. જેમકે, લોકકિત પણ છે કે-હીનકુલમાં ઉપન થયેલાને માથે શીગડા નથી હતા કે ઉત્તમકુલમાં ઉત્પન થયે લાના કપાળમાં શોભા નથી હતી પરંતુ જ્યારે જ્યારે તે બોલે છે ત્યારે જ તેની ભાષા ઉપરથી કુલનું માપ જણાઈ આવે છે.” તેની જ જેમ જે ભગવાન શ્રી જિને. ધરદેવની આજ્ઞા મુજબ માર્ગસ્થ શુદ્ધ પ્રરૂપણ કરે તે ગીતાર્થ છે અને લેકટેરીમાં તણાઈન, શાસ્ત્રના અને પિતાની ફાવટ પ્રમાણે ઉપગ કરે તેની ગીતાર્થતા આપઆપ ચાલી જાય છે તેમાં પૂછવાનું હતું જ નથી. ભાષાજ્ઞાન માત્રથી શાસ્ત્રોના રહસ્ય ને તાગ આવ માનવું છે તે મૂર્ખતાની પહેલી નિશાની છે. અનુભવની એરણ વિના શાસ્ત્રજ્ઞાન વાસ્તવિક પરિણામ પામી શકતું નથી. માટે જ શ્રધા સંપન્ન આત્માનો ગીતાર્થ મુનિવરદિની સલાહ-સૂચન વિના એક ડગલું પણ ભરતા નથી. જે કાળમાં લેભાગુ-લુંટારા વધી જાય ત્યારે જેટલી સાવગિરિ લેનાર-દેનાર અર્થાત્ વેપારી અને ગ્રાહક રાખે છે તેના કરતાં પણ અધિક સાવધગિરિ આત્મહિત ષિઓએ શાસ્ત્રના નામે જ ચરી ખાનારા ચારે બાજુ બિલાડીના ટેપન જેમ ફૂટી નીકળ્યા હોય ત્યારે રાખવી જરૂરી છે નહિ તે આપોઆપ અધ:પતનની ખાઈમાં પડી જતા વાર પણ નહિ લાગે અને જ્યારે તેમાંથી બહાર અવાય તે જ્ઞાની જાણે! આ ભયાનક સંસારગર્તામાંથી આભાને ઉધ્ધાર કરનાર કઈ પણ ચીજ હોય તે તે શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલ શ્રી જૈનધર્મ જ છે. તે ધર્મની આરાધના ભગવાનની આજ્ઞા મુજબ કરાય તે આત્માનું એકાન્ત કલ્યાણ સુનિશ્ચિત છે. બાકી ધર્મના નામે ધર્મને વેપાર કરનારા ઘણું હોય છે. માટે જ કહ્યું છે કે, ધર્મના સ્વરૂપને યથાર્થ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) જાણનારા દુર્લભ છે, તે કરતાં પણ ધર્મના યથાવસ્થિત સ્વરૂપને કહેનારા દુર્લભ છે, તે કરતાં શ્રધ્ધાળુ થતા દુર્લભ છે અને આજ્ઞા મુજબ ધર્મ કરનાર તે તેથી પણ અતિ દુર્લભ છે. જગતના છ અનાદિકાળથી ભૌતિક સુખ માત્રના જ અથી છે. તે માટે તેમને ઉદ્યમ કરવાની પ્રેરણા આપવાની જરૂર જ નથી, સ્વતઃ તેમાં સૌ ઉદ્યમ કરે છે.ગળથૂથી માંથી તેને રસ કેળવીને આવ્યા હોય છે. જયારે ધર્મ માટે જ તેમને ઉત્સાહિત કરવાની જરૂર પડે છે. સુવિહિત શિરોમણિ, શાસ્ત્રકાર પરમર્ષિ પૂ. આ. શ્રી. વિ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે “વિનાવ્યર્થનામ પ્રતિ વર્ગનઃ | धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हितः ॥ ઉપદેશ વિના પણ અર્થ-કામ પ્રત્યે લેકે સ્વત: પટુ-હોંશિયાર હોય છે. જ્યારે વર્ષ શાસ્ત્ર વિના સમજી શકાતું નથી માટે શાસ્ત્રને વિશે જ આદર કરવો હિતાવહ છે. અર્થ કામને માટે ગમે તેમ મહેનત કે પ્રવૃત્તિ કરવામાં આવે તે બહુ બહુ તે અર્થ કામની પ્રાપ્તિ ન થાય પણ બીજુ નુકશાન થવાની સંભાવના નથી. જ્યારે ધર્મ તે આજ્ઞા મુજબ જ કરાય કેમકે વિધી તાવનમાંa' વિધિપૂર્વકની ક્રિયાથી બધા અનર્થોને અભાવ થાય છે. અર્થાપતિથી અર્થોની પ્રાપ્તિ થાય છે. પણ જે જેમ તેમ અવિધિથી કે ઇચ્છિત સાંસારિક ફની પ્રાપ્તિ માટે-અર્થ-કામને માટે પણ ધર્મ જ કરાય-તે તે ધર્મ ભગવાનની આજ્ઞા રહિતને હેવાથી તેનાથી એકાંતે નુકશાન જ થાય છે. જેમકે, રેગીના રાગનું બરાબર નિદાન કરી ચિકિત્સા કરવામાં આવે તે વ્યાધિનાશ થાય છે. બાકી યોગ્ય નિદાનના અભાવે ગમે તેમ ચિકિત્સા કરવામાં આવે તે વ્યાધિ નાશને બદલે વ્યાધિ એ વકરે છે કે વર્ણન ન થાય અને રોગી જીવતો છતાં રિબાઈ રિબાઈને મરે છે. अर्थादावविधानेऽपि, तदभावः परं नृणाम् ।। धर्मेऽविधानतोऽनर्थः, क्रियोदाहरणात्परः ।। पडिवज्जिऊण किरियं, तीए विरुद्धं निसेवइ जोउ । अपवत्तगाउ अहियं, सिग्धं च संपावइ विणासं ॥" (ક્રમશ:) Page #467 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපපප છે જ્ઞાન ગુણ ગંગા છે – પ્રજ્ઞાંગ පපපපපපපපපපපපපපපපපපපපපපා ૦ કયા છે શોચનીય બને છે તે અંગે. "भर वं ! के जीवा सोअणीआ भवंति ? गायमा ! अपाविअजिण दिक्खाउ असुअ सिद्धंतवयणाउ अबोहिअलाआउ अकयधम्माउ अग्गहिअअणुव्वयाउ अठुमय पंच पमाय च उक्कसायसंजुत्ताउ अक्खामिय सव्वजीवाउ अणालोइअ सव्व पावाउ जे जीवा परलोअं गच्छंति ते सोअणीया हवंति,जओ अणंते संसारे सयलदुहनिहाणे निच्चं દુરું કgવંતા વિતિ ” ભાવાર્થ :- હે ભગવાન્ ! કયા છે શોચનીય બને છે? હે ગૌતમ ! જેઓ શ્રી જિનેવર એ કહેલી રીક્ષા પામ્યા નથી, સિદ્ધાંતના વચને જેમણે સાંભળ્યા નથી, નથી જાણ્યું લોકનું સ્વરૂપ જેમણે, નથી કર્યો ધર્મ જેમણે, નથી ગ્રહણ કર્યા અણુવ્રતે જેમણે, આઠ મદ-પાંચ પ્રમાદ-ચાર કષાયથી યુકત જેઓ છે, સઘળા ય જી સાથે ક્ષમાપના કરી નથી જેમણે, એક પણ પાપની આલોચના જેમણે કરી નથી, તેવા જે 9 પરકમાં જાય છે તેઓ શોચનીય બને છે અને જેવી સઘળા ય દુઃખના નિધાનભૂત સંસારમાં અનંતકાળ સુધી હંમેશા દુઃખને અનુભવતા રહે છે.” ૦ કયા શોચનીય બનતા નથી તે અંગે “યવં! નવા સેગવા ન દુવંતિ? જેથના ! ને ૩ દ્વિदिक्खाउ रढिअसिद्धत वयणाउ कयसुकयाउ अंगीकयअणुव्वयाउ कयसाहम्मिअवच्छलाउ दिन्नदाणाउ नाणपढंतकय साहिज्जाउ सुहभावणाजुत्ताउ लेहिअजिण वयणाउ खामियसव्वजीवाउ आलोइअ सव्वपावाउ जे जीवा परलोअं जंति ते सोअणोआ न हवंति, जओ सिग्यमेव सग्गं मुक्खं वा गच्छंति ।।" ભાવાર્થ :- “હે ભગવાન! કયા જીવો શોચનીય બનતા નથી ? હે ગૌતમ ! જેઓ ફરીથી ગ્રહણ કરી છે દીક્ષા જેમને, ભણ્યા (સાંભળ્યા) છે સિદ્ધાંતના વચને જેમણે, કયાં છે સુકૃત જેમણે ગ્રહણ કર્યા છે અણુવ્રત જેમણે કર્યું છે સાધર્મિક વાત્સલ્ય જે મણે, દાન આપનારા, ભણવ ભણાવવામાં સહાય કરનારા, શુભ ભાવનાથી વાસિત, શ્રી જિનવચનને લખતા લખાવનારા, સઘળા ય જીવ સાથે ક્ષમાપના કરનારા સઘળા ય પાપની આલેચના કરનારા એવા જે જીવે પરલોકમાં જાય છે તેઓ શાચનીય બનતા નથી. જેથી જલદીથી જ તેઓ વગ કે મેક્ષમાં જાય છે.” Page #468 -------------------------------------------------------------------------- ________________ . શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 පපපපපපපපපපපපපපපපපපපපපුළු A RTI J EDIT IS Eાશાહ-જાવાનું E વા .પૂ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરાસચંદ્રસુરીશ્વરજી મહારાજ દ oooooo છે . સંસારનું સુખ એવું છે કે જે જ્ઞાની સાવચેત ન રહે તે તેને પણ ગમી જાય છે અને દુર્ગતિ માં લઈ જાય. છે . સુખ મળે તે પુણ્ય છે પણ ગમે તે પાપ છે. જગતમાં પુણ્યશાલીઓ માટે જ સુખની સામગ્રી છે. તે સુખની સામગ્રીની મજા જ સંસારને જીવતા રાખનારી છે. હૈ ૦ સંસારનું સુખ જેને ગમે તેને સંસાર શાકવત ! A. સંસારમાં જીવ, જે પોતે સારું માન્યુ હોય તે મેળવવા શું શું નથી છે તો ? તું 1 . સંસારના સુખ માટે દુઃખ વેઠવા કમ સહાયક છે. તે કર્મ જ બેલાવે દુ:ખ 0 વિના સુખ નહિ, મહેનત-મજુરી વિના પૈસા નહી ” 0 મેહનીય એક એવું પાપ કર્મ છે જે પાપ જ કરાવે તે મહનીયને એક ભેદ એ છે તે છે જે પાપને પાપ માનવા દે જ નહિ. પાપ વિના તે ચાલતુ હશે તેમ કહેવરાવે છે છે . આજે અવિધિનું સામ્રાજ્ય છે. મુર્માએનું અધિપત્ય છે. વિધિ જાણવાની મહેનત ઠું તે નથી. વિધિ જાણ્યા પછી કરવાની ઈચ્છા નથી. nિ ૦ ધર્મ કરવા સમજ જોઈએ. તેમાં કમ સહાય ન કરે. 0 ૦ ધર્મના સંસકારવાળું જે પુણ્ય તેનું નામ પુણ્યાનુબંધી પુણ્ય. ધર્મના સંસાર જે છે 0 પુણ્ય સાથે જીવતા ન હોય તે પુણ્ય પુણ્યાનુબંધી નહિ, 0 ૦ કર્મ ગ્રથિને પિવનારા છે, સહાયક છે, ભેદનાર નથી. તેને ભેદવા માટે મારેમાં ભારે પુરૂ- 0 0 પાથ જોઈએ, સારા અધ્યવસાય જોઈએ અને આજ સુધી કદિ ન આવ્યો છે તે તે અપૂર્વકરણ નામને પરિણામ એટલે કે આત્માનો અધ્યવસાય વિશેષ આવે તે જ તે ભેદાય. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખા પાવળ) c o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #469 -------------------------------------------------------------------------- ________________ 'નમો 9374માણ તજયરાi સક્ષમારૂં. મહાવીર પv7qસાપIો wwજ અને જો ક્યા જાજે 2. 'સવિ જીવ કરૂં જઠSIS શાસન રસી. ધર્મકલા વિનાની બધી કલા || નકામી છે बाबत्तरिकलकुसला, पंडिअपुरिसा अपंडिआ चेव । सव्वकलाणं पवरं जे, ઇમારું ન કાંતિ | સઘળી ય કલાઓમાં શ્રેષ્ઠ એવી ધમકલાને જેઓ જાણતા નથી તેવા તેરે (૭૨) કલાઓમાં કુશલ એવા પંડિત પુરૂષે પણ અપ'ડિત-મૂખ જ છે. લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય, લવાજમ અાજીવન દેશમાં રૂા. ૪૦ 'શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ દેશમાં રૂા.૪૦૦ જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A- PIN-361005 Page #470 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - શ્રી ગણદશી ૦ આ બધા સંસારના સુખ માટે જ તમે જે ધર્મ કરતા હો, તે તમે અસલમાં ધર્મ જ કરતા નથી. ૦ આત્માને નિર્મળ બનાવવાને જે સારો ઉપાય તેનું નામ ધમ! ૦ પુદગલનું આકર્ષણ છતી આંખે પણ આંધળા જેવા બનાવી દે છે. ૦ જીવન એવું બનાવવું જોઈએ કે, મરતાં પણ જરા ય મૂંઝવણ થાય નહિ. ૦ થેડું પણ જડનું આકર્ષણ થઈ જાય તે ય તે જેને ખટકે, તે અંતરાત્મા છે. ૦ આત્માના ખરેખર કઈ વેરી હોય તે તે રાગાદિ જ છે. ૦ ધર્મને સાચવતાં સેંકડો અજ્ઞાન ની ગાળે ખાવી પડે તે પણ ધર્મમાં જ સ્થિર રહેવું અને શિષ્ટ ધર્માથી જનોને સન્માર્ગમાં સિથર રહેવાનું સમજાવવું, તે તે જ બને જો લેકહેરીનો ત્યાગ કર્યો હોય ! ૦ સંસારના પરિભ્રમણનું અને એથી ઉત્પન્ન થતાં દુખનું વાસ્તવિક કારણ, જીવને કર્મ સાથે સંયોગ છે. ૦ તમારી પૂજાથી જીવે તે વીતરાગ નથી અને આગમ આદિની પરવા ખ્યા વિના, કેવલ તમારી મહેરબાની પર જ જીવે છે, તે સાધુ નથી. ૦ “પિતાને પ્રતિકૂળ બીજા પ્રત્યે ન આચરવું તે જ સાચા અહિંસાધર્મની મુખ્ય ચાવી છે. ૦ શ્રી જૈનશાસન પામેલે આત્મા, બહારની ખટપટમાં ન પડે પણ આત્માની ખટ. પટમાં પડે. ૦ આવેશને વશ થયેલે આત્મા હિતાહિત કે ઈ પણ રીતિએ વિચારી શકતું નથી. ૦ સમતા એટલે મૂર્ખતા નહિ પરંતુ સાચી આત્મરમણતા. છે જેનું યેય અર્થ-કામાઈન હોય તે શિક્ષણ પણ કુશિક્ષણ! અને તે ધર્મ પણ સુધર્મા ૦ પોતાપણાની ઉપાસના જ્યાં સુધી ચાલુ છે તે આત્માથી ધર્મ છેટે છે. ૦ જ્ઞાનીની આજ્ઞાને સ્વીકાર એ પરિણામે ગુલામીને નાશક છે. • આજ્ઞની અવગણના બંધન અને ગુલામીના જ કારણરૂપ છે. ૦ આ લેકમાં જે સુખ છે તે જ ભોગવી લેવું એ જાતિનું જ્ઞાન એ મિથ્યાજ્ઞાન છે. ૦ ૦ Page #471 -------------------------------------------------------------------------- ________________ - - - - હલાદેશેદરક જીવયમરીશ્વરેજી મહારાજની ૨ - 1001 gora eunior exã BILLION PEU Nel 72120342 -તંત્ર - • પ્રેમચંદ મેઘજી ગુઢક ૮jલઇ) હેન્દ્રકુમાર સાસુwલાલ #t (૨૪ોટ) સુરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (૩૯ ) જાજાચંદ કેજર અઢા ( 8) પS • અઠવાડિક • ઝાઇJZ કિંઇgs ૨. fકાય ઇ મ781 વર્ષ ૭ ૨૦૫૧ પોષ વદ - ૧ મંગળવાર તા. ૧૭-૧-૯૫ [અંક- ૨° છે - અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-ચેથું (ગતાંકથી ચાલુ) ૨ ૪૬, વૈશાખ સુદ-૧૪ મંગળવાર તા. ૮-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ આટ બહુ જ બગાડો થઈ ગયેલ છે. જે ધર્મ મોક્ષ માટે જ કરવાનો છે તે ધ મોટે ભાગે સંસારનું સુખ અને મોજમઝાદિ માટે કરે છે. ધર્મ પાસે શું મંગાય ? જે જોઈએ તે બધું મંગાય એમ જ માને છે ને? ભગવાન પાસે બાયડી ય માગો ને? દુર્યાનથી બચવા, સધ્યાનમાં રહેવા, ધર્મ પામવા અને સારી રીતે કરવા માટે માગતા હો તે માગવાની છૂટ છે. જે પોતે ભુખે મરતો હોય, ધર્મ ન થઈ ? શકતે હોય તે શ્રાવક ભગવાનને કહી શકે કે–પેટમાં નાખવા જેગું મળી જાય તે છે જ ધર્મ કરી શકું. તે તે માટે માગવાની છૂટ છે. પણ તેને શા માટે માગ્યું તે સમજે. છે પેટ ભરવા માગ્યું કે ધર્મ સારી રીતે થઈ શકે માટે માગ્યું? મેટાભાગને તે ધર્મને છે છેડીને અધ કરવાનો જ હેતુ છે. તમારી પાસે આજીવિકાનું સાધન છે તે શું કામ છે છે વેપારાદિ કરે છે ? આજીવિકાનું સાધન હોય તે શ્રાવક વેપારાદિ કરે? વેપાર કરવા ૧ જેવો છે? વેપારને ધમ માને છે કે અધમ ? વેપાર મથી કરે છે કે ન છૂટકે છે કરે છે? પ્ર.- પહેલાં સંતોષ મેળવ કે સમકિત મેળવવું? 8 ઉ– સંતોષી જીવ ધર્મ પામે. લેભીયા જીવ કદી ધર્મ ન પામે. Page #472 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શારાન (અઠવાડિક) ને. અનંતાનુબ ́ધીના કષાય મંદ પડે તે જીવ જ સમ્યગ્દર્શન પામે ને ? ક્રોધાદિ કષાયા કરવા જેવા નથી તેમ જેને લાગે તે ધમ પામે કે બીજા ? અન`તાનું બ ધી કષાય, મિયાત્ત્વ મંદ ન પડે તે ખુદ શ્રી તી 'કર ભગવાનની દેશના પતુ ન અહી' આવે તે સાષી હાવા જોઇએ. અહી' કેમ આવે છે ? સાધુ તે બધાને સાધુ જ બનાવે. દુનિયાના સુખી, બીજાને સુખી ન બનાવે તો ખાટા કહો. રાધુ, સાધુપણાની વાત કરે તા સાધુને ય ખાટા કહો, તા તમે શુ' સમજો છે તે જ ખ.ર પડતી નથી. ૫૭ : મન ન શ્રાવકને દુનિયાની સુખ-સ'પત્તિ ગમે નહિ. કડ્યેાગે મેળવવી પણ પડે અને ભાગવવી પણ પડે તેા ય ખરાબ જ લાગે, દુઃખથી-ક્રમને ભાગવે, શ્રાવક-શ્રાવિકા મઝ થી સ'સારમાં રહે નહિ, તેમને ઝટ મેક્ષે જ જવાનુ મન હોય. આવુ` હોય તે બધા મિથ્યાદૃષ્ટિ છે, સઘમાં પેસી ગયેલા છે. તેને ધર્મની સારી વાત કરે તેની સાથે મૌત્રી હાય. જે ધર્મોની વાત કરે તે જ ગમે, જે સ`સારની વાત કરે તેની સાથે બેઠક–ઊઠક પણ શ્રાવકને ન હોય, બીજો ગુણ છે-રાજ જિનવાણી સાંભળે. તેમાં તે આજે દેવાળું પ્ર.- જિનવાણી ગમે ત્યાં સાંભળવા જવાય ? ને ઉ- જે આત્મા મેાક્ષના જ અથી છે તે સ'સારની વાત કરે ત્યાં જાય? વેપાર કરવા ગામ ન હોય તે શહેરમાં જાવ ને ? તેમ જિનવાણી સાંભળવા ત્યાં જ જ્યાં માક્ષની સાધુપણાની જ વાત થતી હાય. જાય કે ઊઠે છે. જે શરીરની હજી અધ્યાત્મભાવ પેદા થયા નથી માટે આવા પ્રશ્નના ચિ'તા કરવા કરતાં આત્માની ચિંતા કરે, આત્માના ભલાની ચિંતા કરે તેનું નામ શ્રાવક છે. જે બીજુ કશું ન સમજે પણ ભગવાન થવા ભગવાનના દર્શને જાય, સાધુ થવા સાધુ પાસે જાય, સ'પૂર્ણ' ધર્મ પામવા ધમ કરે, તેા તે સારે જીવ છે. તમને ધમ ગમે છે કે પૈસા-ટકાદિ ગમે છે ? પૈસા હૈાય તે ભેગ ગમે ? સંગ્રહ ગમે ? કે દાન ગમે? આજના સુખી લેાકેા મફત પૂજા કરતા કેમ થઈ ગયા? તમે તમારી સામગ્રીથી પૂજા કરો કે પારકી સામગ્રીથી પૂજા કરે ? ભગવાનની પૂજા-ભકિત અમે અમારી શિત મુજબ, અમારી સામગ્રીથી કરીએ છીએ તેમ કેટલા ખેલે ? ભગવાનની પૂજા કરવા પેાતાની સામગ્રીના ઉપયોગ કરવાનું મન થતુ નથી તે ગુના છે કે ગુણ છે ? ખાલી હાથે પૂજા કરવા જવાય ? આજે બધા એવા ભિખારી થયા છે કે-શ્રાવકપણું જ દેખાતું નથી. મારાવતી પૂજા કરજો કહેનારા મફત પૂજા કરે? Page #473 -------------------------------------------------------------------------- ________________ 1 વર્ષ ૭ અંક ૨૦ તા. ૧૭–૧–૧૯૯૫ : : ૫૧૧ ૧ જેને આત્માના કલ્યાણની, ઝટ મેક્ષે જવાની ઈચ્છા હોય તે અધ્યાત્મભાવ પામેલ હોય, કાં પામવાને હોય. તેની સોબત ધર્મની વાત કરનાર સાથે હોય, સંસારની વ ત કરનાર સાથે નહિ. તેને આત્મા રે જ જિનવાણી સાંભળ્યા વિના રહે ! નહિ. આજે નામના શ્રાવક ઘણા છે. સાચા તે ગણત્રીના છે. તેમાં ય વ્યાખ્યાનમાં આ વનારા સાચા શ્રાવક ઓછા છે. સાંભળનારને મે.ટે ભાગ ન સમજવાના પચ્ચકખાણ છે વાળો છે ! સમજવા માટે પૂછનારા કેટલા મળે? સમજ્યા પછી શકિત મુજબ અમલ કરનારા કેટલા મળે ? આ બધાનું કારણ હજી અધ્યાત્મભાવ આવ્યો નથી અને પામવાની ? { ઈચ્છા પણ નથી થતી તે છે. તમે બધા શ્રાવકકુળમાં જન્મ્યા છે પણ ધર્મનું શિક્ષણ મળ્યું નથી. તમારા { ઘરમાં રાજ મેક્ષની વાત થાય? શ્રાવક જ કુટુંબને ધર્મને ઉપદેશ આપે. કુટુંબને ધર્મ સમજાવ તે શ્રાવકને આચાર છે. તમારા ઘરમાં રિવાજ ખરો કે ધર્મની વાત છે જ થાય " જનવાણી રેજ બરાબર સાંભળે તે તેને હેયે પાદેય, કdવ્યાકર્તવ્ય, ભયા8 ભય, પેય પેય, તરવાતવ સમજાય. તે તેનું ઠેકાણું પડે. મનુષ્યપણામાં કરવા જેવું અને શું ન કરવા જેવું” આ ન સમજે તે ગતિ શી થાય? તે માટે રોજ { સાંભળે. સાંભળેલું ન સમજાય તે ચેન જ ન પડે. હું તમને રોજ આ સંસાર ભૂંડો કહું. તમે હા પાડે પણ હયામાં ન લાગે તે આ ઠગો છો. આ સંસાર તે એટલો ભૂંડે છે કે જેને ગમે, મને લાગે તેના માટે સદ્દગતિના દરવાજા બંધ છે અને દુર્ગતિના ખુલ્લા છે. તે બધા દુઃખી જ થવાના છે, કદી સુખી થાય નહિ અને કેઈ કરી શકે પણ નહિ. ખરેખર સુખી કે? ૧ જેને લોભ -માન ઓછા હોય, જે સંતેલી હોય છે. તમને પૈસાવાળા સુખી દેખાય છે ? પણ તેમના જેવા ખરેખર દુઃખી કઈ જ નથી. આજના પૈસાવાળાને પૈસા ક્યાં છે { મૂકવા તે ચિંતા છે ! - પ્ર.- પૈસાદારે ઉપર ગુસ્સે કેમ છે ? ઉ.- બહુ જ પાપ કરી રહ્યા છે તેથી દુર્ગતિમાં જ જશે. તેમ લાગે છે. તે { તેનાથી અટકાવવા છે માટે ગુસ્સો કરવો પડે છે. આ સમજે તેને સમજાવાય. સાધુની વાત સાંભળવી ગમે તેને સમજાવાય, બીજાને 1 નહિ. ભાવ કરૂણું પણ જાતવાન ઉપર થાય, જેની તેની ઉપર નહિ. જે સમજે છે તેવા ન હોય તેની તે ઉપેક્ષા જ કરવી પડે. છે રેજ શ્રી જિનવાણી સાંભળે તેને આ બધું સમજાય. આગળના ગુણેની વાત છે { હવે પછી Page #474 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපප શાસ્ત્રોકત એજ મુકિતની દૂતી – શ્રી ગુણપરાગ පපපපපපපපපපපපපපපපපපපපප (ગતાંકથી ચાલુ) તે જ કારણથી ધર્માર્થી આત્માએ હમેશા શાસ્ત્રને વિષે જ બહુ માન રાખવું જોઈએ કેમકે મેહ રૂપી અંધકારથી વ્યાપ્ત એવા આ સંસારને વિષે શાસ્ત્રારૂપી પ્રકાશ જ સન્માર્ગમાં પ્રવર્તન કરાવનાર છે. "तस्मात्त्सदैव धमार्थी, शास्त्रयत्नः प्रशस्यते । लोके मोहान्धकारेऽस्मिन् शास्त्रलोकः प्रवर्तकः ॥" શાસ્ત્ર ઉપર ભકિત પેદા કરવા શાસ્ત્રના ગુણગાન ગાતાં કહે છે કે, પાપ રૂપી વ્યાધિને નાશ કરનાર શાસ્ત્ર છે, પુણ્યકાર્યોનું કારણ શાસ્ત્ર છે, સૂમ-બાદર આદિ આર્થોને જોનાર ચક્ષુ પણ શાસ્ત્ર છે અને સઘળાં ય કાર્યો ને સાધનાર પણ શાસ્ત્ર જ છે. "पापामयौषधं शास्त्रं, शास्त्रं पुण्य निबन्धनम् । चक्षुः सर्वत्रमं शास्त्रं, शास्त्र सर्वार्थसाधनम् ॥ આવા શાસ્ત્રને વિષે જેઓની જરાપણી ભકિત નથી; તેઓની બધી ધર્મક્રિયા, આંધળાની જવાની ક્રિયા સમાન અને ઈચ્છિત ફલને નહિ સાધી આપનારી બને છે. "न यस्य भक्तिरेत स्मिग्तस्य धर्मक्रियापि हि । સાપેક્ષત્રિયાતુચા, કાર્બોષારસા ” એટલું જ નહિ, શાસ્ત્રને વિષે જેને અનાદર છે તેના સઘળા ય ગુણો ઉન્મત્ત પુરૂષના શૌર્યાદિગુણોની જેવા હેવાથી સજજન પુરૂષમાં કયારેય કલાનીયા બનતા નથી. __“यस्य त्वनादरः शास्त्रे, तस्य श्रद्धादयो गुणाः । ૩મત્તશુળતુલ્યવાન્ન પ્રસાસ્વયં સતામ્ ” મલીન વસ્ત્રની શુદ્ધિ જેમ નિર્મલ જલથી થાય છે તેમ મલીન અંતઃકરણ રૂપી રનની શુદ્ધિ પણ શાસ્ત્રથી જ થાય છે તેમ પંડિત પુરૂષ કહે છે. "मलीनस्य यथात्यन्तं, जलं वस्त्रस्य शोधनम् । અત્ત:વરરત્નઈં, તથા શાત્ર વિતુર્વધા: ” Page #475 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અક-ર તા. ૧૭-૧-૫ - : ૫૧૩ માટે જ શ્રી તીર્થકર એ શાસ્ત્રની ભકિતને મુકિતની શ્રેષ્ઠ દૂતી જેવી કહી છે. અથપિત્તિથી જેઓની મુકિત નજીક નથી તેઓને શાસ્ત્રને વિષે સાચી ભક્તિ પણ પ્રાપ્ત થતી નથી. rra મર્નિચૈમુર્તી પુરોહિતા ? શા ઉપર હયાની સાચી ભકિત હોય તે સ્વપ્નમાં પણ શાસ્ત્રથી વિરૂધ જરાપણ બેલાઈ-લખાઈ ન જાય તેની કાળજી આત્મામાં આપોઆપ આવી જાય છે. પણ આજે “અમે જ સાચા' “અમે જ દેશકાળના જાણુ આવી વૃતિ આજના સુધારકામાં એવી ઘર કરી ગઈ છે કે, સાચું સાંભળવા જેગી ધીરજ પણ તેઓ ગુમાવી બેઠા છે અને પોતાના મનઘડંત વિચારોને શાસ્ત્રને એ પ આપી અનેક ભળી–ભેળા ભદ્રિકને સમાગથી યુત કરી ઉમાશંગામી બનાવી રહ્યા છે. આવા ઉપદેશકમાં અગ્રેસર એવા પં. શ્રી ચંદ્રશેખર વિજયજી ગણિ આલેખિત “ધાર્મિક વહીવટ વિચાર' નામનું પુસ્તક અગ્રસ્થાનને પામે તેવું છે, જેના પાને પાને શાસ્ત્રના નામે જ શાસ્ત્રીય સ-પરમારને ટોપ કરવામાં આવેલ છે. અનેક વિસંવાદિતાથી ભરપુર છતાં પિતાની પીઠ પોતે જ ચાબડનારા તેને “સંવાદિત જણાવે ત્યારે સુજ્ઞજને માં જે હાંસીપાત્ર બને છે. “પંચ મારા માબાપ પણ મારે જ કક કે સાચે, એ જ તેના પ્રણેતાને મુદ્રાલેખ છે. પિતાની મનઘડંત સિધાંતવિહેણ શાસ્ત્રીયતારહિત વિચારણાઓમાં, પિતાના સ્વર્ગસ્થ ગુરુ દેવોને પણ સંડોવવા જેવી ધૃષ્ટતા આચરનારા લેખકશ્રીની બુધિ માટે બુદ્ધિમાનેને શંકા પડે છે અને પોતે જ પાછા “ગીતાર્થ બીજા બધા––! અશાસ્ત્રીયતા અને અવિચારી વિધાનેથી ભરપુર એવા આ પુસ્તકને જરાપણ આવકાર આપવાને બદલે તેને દેશવટે-જાકારે આપ તેમાં જ શાસન પ્રેમી આત્માઓની શાન છે. કાંટાવાળા આખા માર્ગને ચામડાથી ને મહી શકાય પણ પિતાના પગમાં જેડા પહેરી સ્વબચાવ-રક્ષણ કરવું ન્યાયી છે તેની જેમ અવિચારીપણુ માટે પંકાયેલા લેખકશ્રીજીથી જાતને બચાવવી તે જ યોગ્ય છે. શાસ્ત્રજ્ઞા ઉપર પ્રેમ કેળવી સૌ પુણ્યાત્માએ આત્મકલ્યાણને સાધનારા બને તે જ હાદિ: મંગલ કામના. ૬ નવે મળેલ સહકાર છે પ૦ રૂ. સ્વ. રમણલાલ જે. વેરા અષાડ સુદ ૧૧ની અવગતિથિ નિમિતે સુશ્રાવિકા ઈન્દિરાબેન તરફથી પૂમુ. શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. ના ઉપદેશથી મુંબઈ ૫૦૦રૂા. શાહ પાનાચંદ કચરાભાઇ શેઠીયા વડાલા મુંબઈ Page #476 -------------------------------------------------------------------------- ________________ * ખાટું ના લગાડતા હેા ને હીરા-ઇન હિજડા. એક પેાળના ઓટલા-મેમ્બરો ભેગા મળીને મારા ગુણુગાન સપ્તાહની ઉજવણી કરી રહ્યા હતા. મારા એટલે ગુણ તે આખી પાળના સભ્યોએ કોઇપણ વ્યકિતના વિરોધ વગર સર્વાનુમતે સ્વીકારેલા હતા, અને મારા આ ગુણ જ એવા હતા ને કે ગમે તેવા દુગુ ણી-દુનને પણ પરાણે પણ ગાવાનુ મન થઈ જાય. અને કહે. વાય પશુ છે તે કે-જમીને=કુલાની ખુશ્બ લેવા માટે દ્વિરેફે ષટ્પદભ્રમરાતા માનુ છું કે ફુલના આમ ત્રણની પત્રિકાની રાહ જોયા વિના જમીને પાસે દોડી જતાં હાય છે. (જોકે અહી... મને એક શંકા પડેલી કે-આ જશ્મીને જેટલા પણ ભમરા/પતંગિયા આવે તે દરેકને તેની પાસે આવવા જ દૈ છે. અને ભમરા/પતગિયાએ પણ એક જશ્મીનને છેડીને ખીજા પાસે તે જશ્મી. નના દેખતાં જ જતા હાય છે, ભાગમાં સ્ત્રી તરફ ભ્રમરવૃત્તિના માણસા તા ધિકકાને પાત્ર છે જ, પણ આજ સુધી કોઇ લેખકે સાહિત્યકારે કે મારી જેવા ભદ્રં ભદ્ર કે મહાકાવ્ય રચનાર ઋષિએએ કે કવિતા રચનારા કવિરત્નેએ કેમ જશ્મીનને ધિકકાર્યું. નથી ? કેમકે સુદર રૂપ-રંગ અને લાવણ્ય પરાગ ઝરતા તથા સેટ અત્તાર છાંટયા વગર પણ ખુલ્લૂ ખુલ્લૂ ફેલાવનારા આ પુષ્પોની પાસે તે અધધધ ! કેટલા બધાં —શ્રી ભદ્રંભદ્ર ભમરા અને પતંગિયાઓ આવે છે, અને છતાં ભ્રમરને વ્યભિચારી કહેવામાં જરા પણ ભ્રમ રહ્યો નથી. જ્યારે સુમને ખદ - ચલનનું વ્યભિચારી કહેવાનાં ખૂસુરત ફુલને પીડા થશે તેવી લોકોને પીડા થતી લાગે છે. નહિતર આમ ન હૈ.ય. એટલે મારી શકા તા એટલી જ છે કે–ભ્રમરને વ્યભિચારી ગણુનારા લેફ્રેને ફુલને કેમ વ્યભિચારી નથી ગણતાં ? મારા ફળદ્રુપ ભેજામાં થઇ એવી શંકા ય હું કોઇને નહિ થઇ હોય. અરે ! આ ‘કલ્યાણુ’ અને ‘રેનશાસન'ના શ'કા-સમાધાનની કાલમા ૯ખનારાઓને પણ આવી પ્રચંડ કે.ટિની તાકતદાર શંક કોઈને થઇ નહિં હાય. આ એક સળગાવતી સમસ્યા હતી. તેને ઉકેલ ન આવે ત્યાં સુધી હું અન્નજળના ત્યાગ કરીને બેસી ગયે. આ ભીષ્મ પ્રતિજ્ઞા લેતા તે લેવાઇ ગઇ પણ સલુ પ્રતિજ્ઞાની પ્રથમ પળથી જ અગ્નિપરીક્ષા શરૂ થઇ. અન્ન-જળની સતત યાદ સતાવવા લાગી. જો કે આ તા મારા સત્ત્વ સામેની એક પ્રચ'ડાતિપચ ડ ચેલેજ હતી. હું અન્નદેવ કે વલુદેવ (જળ) સામે જરાય ઢીલે। ના પડયે .જૈને જે માસ ખમણપાસખમણુ-અઠ્ઠાઇ-અઠ્ઠમ કે છું-ઉપવાસની ધાર તપશ્ચર્યા કરે અને પારાના દિવસે તેમને આગલી રાતે કદાચ મગના મેરૂન Page #477 -------------------------------------------------------------------------- ________________ વર્ષ 9 અંક : ૨૦ તા. ૧૭-૧-૯૫ * L: ૫૧૫ પર્વતે, રાબડીના સ્વયંભૂરમણ સમુદ્ર અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મન, જાપાન, અને ખાખરાના છત્રરને સપનામાં આવે રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાક, ઈરાન, તેમ આ અનદેવ કે વરૂણદેવનું મને ઈઝરાયલ, પેલેસ્ટાઈન, પેન્ટાગોન, આફ્રિકા, સપનુ ય ના આવ્યું. હું કેણુ? ભદ્રંભદ્ર. બી બી સી. લંડન બધાંય વિશ્વના ખૂણે હું (અને અનદેવ કે વરૂણદેવના પણ ખૂણે તપાસ કરાવી કે-ભાઈ! કુલને તમે સપનામાં હું ન ગયે. શું કામ જઈએ? કઈ જાતિમાં ગણે છે ? મારે થોડી તેમની ગરજ છે? એ ના આવે પણ મીસ્ટર કિલન્ટન કે જહોન મેજર તે હું તેમના સપનામાં શું કામ જઉં) કે યાસર અાફત કે સદ્દામ હુસેન કેઈને આમ જેકે કેઈને નજર સામે બાફેલા મારા અન્ન-જળ ત્યાગની ચિંતા જ ન કેરા મગમાં મીઠું-મરચું-ધાણાજીરૂ અને હતી. મારું પારણું વધુને વધુ દિવસ લીંબુ નીચાવીને ખાખરાના બડકા ઉપર સુધી મોકૂફ રહ્યા કરતું હતું. મનેય જો કે લઈને ખાને જોઈને હું એ જોવામાં એટલે ચિંતા મારા પારણાની નહિ પણ સળબધે પ્રેત થઈ જાઉ કે મારે મેઢાની ગાવતી સમસ્યાના પ્રચંડ સમાધાનની હતી... છ એ છ લાળ ગ્રંથીઓ માંમા એકદમ મને ઓચિંતુ જ યાદ આવ્યું કે-“પારકી વરસી પડે. પણ મને મોંમાં પાણી ને આશા સદા નિરાશા યે હે જગજન આવે છે. પાશા” એટલે મેં જાતે જ કમ્મર ઘસીને મને અન-વરુણ દેવનું સપનું કેમ હાથની બાંયો ચડાવીને શબ્દોના ફલે ના આવ્યું ? તેની પણ મેં તપાસ કરાવી, ઉગાડેલા કેષને મારા હાથમાં લીધે. મારા મન પાસે. એટલે ખબર પડી કે- એક એક પુસ્તક (વૃક્ષના) પત્તા તપમારી ફુલ વ્યભિચારી છે કે નહિ ? એ સવા માંડયા. કુલ શબ્દને શોધતો ને શ; નું સમાધાન ના થાય ત્યાં સુધી કુલને શોધતે હું આખી બા-રાખડીમાં પાણાનું નામ શુદ્ધાં ઉચ્ચારવાનું નથી. રખડી આવ્યા. અને એક ગુજરાતી કેલના અને આ સમાધાન શોધાયા વિનાની શંકા શાસ્ત્રાધારે નકિક કર્યું કે કુલ એ પુરૂષજાત તે અનિચિત મુદત સુધી ટકે તેમ નથી અને નારી જાત પણ નથી. પણ લાગ્યું. એટલે પારણાને દિવસ નકકી થયા હિજડા જાતિ છે. પાયા-વ્યંઢળ જાતિમાં વિના સપનું કયાંથી આવે ? પણ આટલા ખૂબસુરત ખૂદાર સુમન મારી શંકાનું સમાધાન મેળવવા મેં હવે ખીલતા જાણીને ખુશી–નાખુશી થઈ. યુદ્ધના ધેરણે અહીં આજ એશિયા ખંડના, હવે ખબર પડી કે-“ફુલ પાસે ભમરાભાતદેશના ગુજરાત રાજયના કઇ નગ. ભમરી કે પતંગિયા-પતંગિયણ બને રના કેઇ પરા વિસ્તારની પળના એક જાતની દંપતિ જાય તે પણ કુલને વાં ના કડા ટ્રાફીક જામ રૂમમાં બેઠા બેઠાં જ નથી હેતે. કેમકે સાંભળ્યું છે કે-“નપુંસક Page #478 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જૈન શાસન (અઠવાડિક) નાન્યતર જાતિના અતકે-જીને નર અને વરૂણદેવ મારા સપને આવ્યા ખરા હું માદા બંને તરફ સરખુ જ આકર્ષણ હોય પારણું કરવાની તૈયારીમાં પેલુ “બડકું? છે. તેથી તે વ્યંઢળો સમાનતા વાદી છે. તૈયાર કરીને ઠેઠ મોઢાકમળ સુધી લઈ મારી આ અંગત અત્યંત ખાનગી ગયે. ત્યાં જ પારણું કરાવનાર રાજ કા શોધ છે. અત્યાર સુધી સિને મા વાળાએ રણી બેલ્યા કે-ગુજરાતમાં કુલ ભલે પણ હીરો અને હીરોઈનના પ્રેમની પરા- હિજડા જાતિના હોય પણ બાકીના છ એ કાષ્ટા બતાવવા માટે કુલ ઔર ભંવરે, છ ખંડની પાકી ચકાસણી કર્યા વગર દીપ પતંગે આવા કપલ (દંપતિ)ને પારણ કરવું જરા ઉતાવળીયું કે'વાય. શોધી કાઢતા હતા. પણ તેમને મારા આ મેં કીધું-“ભલા માણ” ! પાકશાસ્ત્રના તેજાબી આવિષ્કારથી ચેકસ ભ્રમ-જ્ઞાન નિષ્ણુત બેરા વર્ગને પૂછી છે કે ભાત થશે કે–કુલ તે હિજડે છે. અને અમે તે રંધાઈ ગયા છે કે નહિ તે જાણવા હીરોઈનને એ કુલ હિજડા સાથે જ સર- બે–ચાર દાણ જ દાબે કે બધા ? અરે ! ખાવીએ છીએ. (એજ રીતે દીપ અને આ મહેન્દ્રસિંહ ટિકાયતને પૂછી જે કેપતંગ (પતંગિયું) આ બંને મર્દ છે. “કિસાન બચ્ચે બધા ઘઉ પાકી ગયા કે આમાં કઈ માદા નથી.) આજ સુધી સ્ત્રી નહિ તે જાણવા બે ચાર જ ડાડા તપાસે સન્માન અને સ્ત્રી સમાનતા અને પુરૂષ કે બધાં? હે રાજપુરૂષ! મારા પારણામાં સમેવડી અને સ્ત્રી સ્વતંત્રતાની વાતે અંતરાય કરવાની તારે જરૂર નથી. હવે કરનારા મુકત મનના અમે લે કે એ સ્ત્રી રેવાતુ ય નથી.” પણ તમારે એક ગુણ સમાજની ખરેખર હિજડા કુલ સાથે કર્યો હતે? એ બધુ અત્યારે છે. અવસરે સરખામણી કરીને સ્ત્રીઓનું હળહળતુ વાત. આમેય ભદ્રંભદ્ર જેવા મહાપુરૂષે કદિ અપમાન કર્યું છે. અમે આટલા બધાં સુધ• પિતાના ગુણ કહેવાના ન હોય એમાંય રેલા છતાં ય પહેલાની જુનવાણી પ્રમાણે અટાણે તે નહિ જ. જ કર્યું. પુરાતત્ત્વના આપણા પૂર્વજો કયારેક જૈન શાસન તથા મહાવીર શાસન માટે નાટક કે ભવાઈ રાખતા તેમાં સ્ત્રીના પાત્ર નવસારીના પ્રતિનિધિઓ તરીકે હિજડાને કે પુરૂષને જ રાખતા શ્રી ભરતભાઇ એમ શાહ હતા. નવાવાણી અમે એવું જ કર્યું ને ? કે. ડી. એન. આર. ડાયમંડ (પણ પુરાતત્ત્વવાણીના-જુનવાણીના પગલે આશાનગર બોમ્બે હાઉસ સામે, પગલે જ ચાલવાનું હેય ને? શું યાર, નવસારી ફે.નં. ૫૦૪૬૪ તથા ૫૫૯૧ તમે બી) શ્રી ભૂપેન્દ્રભાઈ ગભરૂચંદ કોઠારી | મારો અને પારણા વચ્ચે હવે એક એ. જયશાલી એપાર્ટમે ટ, રાતનું જ સમજે છેટું હતુ ખરેખર ગ્રાઉન્ડ ફલેશ નાગ તલાવડી મારા સવથી પ્રસન્ન થયેલા અનદેવ-અને નવસારી Page #479 -------------------------------------------------------------------------- ________________ હા હા છ જ ઝ અ - નજર - ક જૈન રામાણના પ્રસંગો –શ્રી ચંદ્રરાજ ૩૩ તેથી હું વનવાસ માટે જઈશ. થઈને વય (જાતે જ) વર-વરદાન આપ્યું “તે અપાધ્યાની આ ધરતી ભારતને હતું. હે નાથ ! તમે ઉચ્ચારેલી પ્રતિજ્ઞા આપે ?' પાળવામાં સદા કટિબદ્ધ છે. માટે આ આ બા" દશરથ રાજા રામચંદ્રજીને સમયે મારે તે થાપણ રૂપે રહેલા મારા રાજયગાદી સેંપી દક્ષા ગ્રહણ કરવાની તીવ્ર વરદાનની જરૂર છે, તે મને આપ આપે. તમનાથી શ્ર. સત્યભૂતિ મુનિવર પાસેથી કારણ કે મહાપુરૂષની પ્રતિજ્ઞા પત્થર નીકળીને ૨ જમહેલે આવ્યા. અને દરેક ઉપર પાડેલી લેઢાની લકીર જેવી ચિરકાળ રાણીઓને, ને તથા મંત્રીઓને બોલા- સ્થાયી હોય છે.” વીને પિતાની વ્રતગ્રહણ કરવાની તીવ્ર ' એક પણ પળને વિલંબ કર્યા વિના તમન્નાને ચિત્ય ખાતર જણાવી. દશરથ રાજા બેલ્યા કે-“તને આપેલું એ જ સમયે નમસ્કાર કરીને ભરતકુમાર વરદાન મને બરાબર યાદ છે. અને તેથી બોલ્યા “હે પ્રભો ! હું પણ તમારી સાથે જ મારે આધીન જે કાંઈ છે તેમાંથી હે જ દીક્ષા ગ્રહણ કરીશ. તમારા વિના હું દવિ ! તું મારા દીક્ષા વ્રતને અટકાવવા એક ક્ષણ પણ રહી શકુ તેમ નથી. હે સિવાયની કઈ પણ ચીજ માંગી લે.” પ્રભુ ! જે આપ મારી આ વિનંતિને અને રાણુ કે કેયીએ વરદાનની માંગણી સ્વીકાર ન કરો તે મારે તે બે અત્યંત કરવાની ભૂમિકા રચવા પૂર્વક કહ્યું કે(સહ્ય કષ્ટો આવી પડશે. એક તે તમારે તે સ્વામિન્ ! જે તમે પોતે દીક્ષા લેવાના ન વેઠી શકય તે વિગ. અને બીજું છે તે આ વિશ્વભરા-આ ધરા-આ પ્રવિ આ સંસાર' તર્પણ (“-તાપમાં તપવું') અયોધ્યાની આ રાજ્યગાદી મારા પુત્ર રાજકુમ. ૨ ભારતની આ વૈરાગ્યભરી ભરતને આપ.” વાત સાંભળીને માતા કે કેયીએ વિચાર્યું “આ પૃથ્વિને તું આજે જ હમણાં કે-“હવે પછી મારે પતિ પણ નહિ રહે જ ગ્રહણ કરી લે.” અને પુત્ર પણ નહિ રહે.” આમ વિચાર્યા આમ કહીને રાજા દશરથે લક્ષમણ પછી તેણે દશરથ રાજાને કહ્યું કે-“યાદ સહિત રામચંદ્રજીને ખુલાસે કરતાં કહ્યું છે, સ્વામિન ! કે તમે મને સ્વયંવરના કે-“આ કેયીના સારથીપણાથી ખુશ ઉત્સવ સમયે, મારા સારથીપણાથી ખુશ થયેલા મેં પહેલાં તેમને વરદાન આપ્યું Page #480 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ : હતું. અને તેણે મારી પાસે થાપણુ રાખી મુકેલુ' અને અવસરે,માંગવાનુ` કહેલુ* તે વરદાન ભરતને રાય આપવાની માંગણી રૂપે માંગ્યુ છે. રામ માતા રાજ્ય ગાદીના ખરા હકકદાર પાતે હોવા છતાં હું યાપૂર્વક ખુશ થતાં ચંદ્રજીએ કહ્યું કે-“મહાસત્વશાળી મારા વહાલા ભાઈ ભરતને માટે મારી કે કેયીએ અયાયાનું રાજય માંગ્યુ છે તે તે અત્યંત સુંદર કયું છે. પરંતુ હે પિતાજી! એક વાતનું મને દુ:ખ છે કેતમે મને આવું જણુાવ્યું તે તે। આપની મારા ઉપરની કૃપા નજર છે. પરંતુ મને કહેવા સુધી પણ તમને અમે પહેાચાડયા તે તેા હૈ તાત ! મારા આપની પ્રત્યેના અવિનયનુ સૂચક છે. આ ભરતને તે શું પણ આ અચૈાધ્યાના એક ખ'દિનેકુર્દિને પણ ખુશ થઈને તમે અાયાનું આ રાજ્ય સાંપ્યુ་હાંત તે પણ ચરણના સેવક એવા મને તેમાં અનુમતિ કે નિષેધ કરવાના કાઇ જ અધિકાર નથી. આવુ તમારા હૈ તાત ! ભરત પણ હુ" જ છું. તમે ભરતને રાજય આપ્યુ. તેમાં મને જ આપ્યા બરાબર છે. તમારા માટે તે અમે અને રામ કે ભરત છીએ. માટે હૈ તાત ! મારી હાર્દિક તમન્ના છે કે ઉત્કૃષ્ટ આનંદપૂર્વક મારા વહાલા ભાઈ ભરતના રાજ્ય ઉપર અભિષેક કરાય.’ સમાન જ હકકના સીમાડા ઉપર પણ નિઃસ્પૃહ અનેલા · રામચ`દ્રજીના વચના સાંભળીને ખુશી સાથે આશ્ચય પામેલા દશરથ રાજાએ જેવા મ`ત્રીશ્વરાને ભરતના રાજ્યાભિષેક : શ્રી જૈનશાસન (અઠવાડિક) કરવા આદેશ આપ્યા તેવા જ ભરતકુમાર ખેલ્યા કે—હૈ તાત ! મે* તે પહેલેથી જ તમારી સાથે ીક્ષા અંગીકાર કરવાની તમને વિનતિ કરેલી છે. માટે હે ાત ! ફાઇના પણ વચનથી (ભલે પછી તે વચન મારા નિઃસ્પૃહી વડિલ મધુ રામચંદ્રજીનુ' હોય) મારી આ વિન'તિના ઇન્કાર તમારાથી કરી શકાશે નહિ.” રાજાએ પણ કહ્યું કે− આટલા લાંબા કાળ સુધી તારી માતાને મેં આપેલુ' થાપણ રૂપે મારી જ પાસે રાખેલુ દાન આજે તારી માતાને આપીને હું ઋણમુકત બન્યા છું. હે વત્સ ! રાજય સ્વીકારવાનો ઇન્કાર કરીને મારી પ્રતિજ્ઞાને તુ ખેટી ન પાડ. મારી અને તારી માતાની રાજય સ્વીકારની આજ્ઞા છે તે તારાથી ઉલ ધી શકાશે નહિ. વચમાં પડતા રામચંદ્રજીએ પણ ભરતને કહ્યું કે-હે બંધુ ! તને અભિનાન જરાય નથી છતાં પણ પિતાજીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ખાતર પણ તું આ રાજ્યને ગ્રહણુ કર.” આ સાંભળતાં તા ખમાં આંસુ ભરાઈ આવતાં ભરતે વિંડલબંધુના પગમાં પડીને ગદ્ ગદ્ સ્વરે કહ્યુ` કે-ઉદારવૃત્તિવાળા તતપાદને અને ડિલબંધુ આને આ રીતે મને રાજ્ય સાંપવુ. તે આપને માટે જરૂર ઉચિત છે. પણુ હું ખ' ! તે રાજ્યને ગ્રહણ કરતુ. મારા માટે તા કાઈ હિસાબે ચેગ્ય નથી. શું હું પણ આ પિતાના પુત્ર નથી ? શું હું તમારા નાના ભાઈ Page #481 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક : ૨૦ તા. ૧૭-૧-૫ : ૧૧૯ નથી ? આ રીતે રાજયને સ્વીકાર કરૂ તે કાર નહિ કરે માટે હું તાત! વનવાસ તે જગત મને માતૃસુખ-બેવકુફ ગણશે. માટે જાઉં છું.” આ રીતે જણાવીને ભક્તિ જયાં સુધી ભારત રાજ્ય ન સ્વીકારે પૂર્વક પિતાને નમસ્કાર કરીને ધાર ત્યાં સુધી પિતાજી દીક્ષા ગ્રહણ કરી શકે આંસુડે ભરત રડવા લાગવા છતાં તેની તેમ નથી. અને પોતાની હાજરીમાં આ પરવા કર્યા વિના ધનુષ-બાણને ધારણ ભરત રાજ્યને સ્વીકાર કરશે નહિ આથી કરીને રામચંદ્રજી ત્યાંથી નીકળી ગયા. પિતાજીની મુકિત થઈ શકશે નહિ. . राज्य नाद સર્જાયેલી પરિસ્થિતિ ઉપરથી આવું નિશ્ચિત કરીને રામચંદ્રજીએ દશરથ तस्माद्वानवासाय याम्यहम् । રાજાને કહ્યું કે-“હું જ્યાં સુધી અધ્યામાં મારી હાજરીમાં ભારત રાજયને ગ્રહણ હઈશ ત્યાં સુધી આ ભરત રાજ્યને સ્વી- નહિ કરે માટે હું વનવાસ માટે જાઉં છું. શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી દોઢીયા કનસુમરાવાળા નાઈરોબીની વિવિધ તપસ્યાઓ ૧ વષીતપ ૧૭. અઠ્ઠાઈ ચાર ૨. વીશ સ્થાનક તપ પુર ૩. વર્ધમાન તપ ૧૩ એળી ૧૮. ૪૫ આગમ તપ પુર ૪. પંચમી તપ પુરે ૧૯ સમવસરણ ત૫ પુરે ૫. નવાણું યાત્રા સાત છઠ્ઠ બે અઠ્ઠમ સાથે ૨૦. અક્ષય નિધિ તપ પુરે ૬. મહાવીર સ્વામીની ૧૨ અઠ્ઠમ ૨૧. મેક્ષ દંડક તપ ૭. છ માસી તપ પુર ૨. ચંદનબાળા બે અઠ્ઠમ ૮. ચારમાસી તપ પુરો ૯. નવપદજી એળી બે વાર પૂર્ણ ૨૩. નાના કલ્યાણક તપ પુરે ૧૦. પુનમ તપ ૨૪. પંચરંગી તપ ૧૧. ચૌદ પૂર્વ તપ ૧૨. એકાદશી તપ પુર સ્વ. સુશ્રાવિકા પાનીબેનની આ મહાન ૧૩. મેરુ તેર. તપસ્યાઓની અનુમોદના ૧૪. લખી પડવા તપ પુણે ૧૫. ગણધર તપ પુરે ૧૬. ઉપધાન તપ એક Page #482 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ હાલ || શ્રી શંખેશ્વર પાશ્વજિનેન્દ્રાય નમઃ હાલાર દેશધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરિ નમઃ શ્રી હાલારી વીશા ઓશવાળ શ્વે. મૃ. ત. જૈન ધર્મશાળા વીરમગામ હાઈવે મુ. શંખેશ્વર (વાયા : વીરમગામ) ગુજરાત મુખ્ય કાર્યાલય :- શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લેટ, જામનગર-૩૬૧ ૦૦૫ | દાતાઓના નવા નામે તખતીએ ૧૨૫ હજાર શાહ કાનજી નરશી કુ. બી. વિગ મુંગણીવાળા હાલ ૨૦૪૪૦ આગળ ભેજનશાળા વિભાગ ૨૧] , શાહ જેઠાલાલ દેવશી ખીમસીયા બી. રૂમ. ૧ ચેલા ર૧] ,, ,, રાયચંદ જેઠાભાઈ ગડા (વેટીગ એ સરી) હેલ આગળ ટીબી મલાડ ૪૧ ,, , લખમણ વીરપાર મારૂ ઉપાશ્રય આગળની એાસરી સડસલા ૨] , મેઘજી રણમલ દેઢીયા નાડી મુલુન્ડ હા. શાંતિલાલ તથા હા. ન્યાલચંદ મેઘજી ઉપાશ્રય ઓસરી ૫૧] , , રણમલ રામજી ગુઢકા ગાગવા ઉપાશ્રય રૂમ નં. ૪ સ યન મુંબઈ ૨૭ ,, , લાલ હરગણુ ગુઢકા સીગમ ગોરેગાંવ મુંબઈ ૫૧ , શાહ વીરચંદ ગેસરભાઈ સુમરીઆ ડબાસંગ જામનગર હા. રતીલાલ વીરચંદ ઉપાશ્રય રૂમ નં. ૩ ૩૧] ,, શ્રીમતી ઝવીબેન પ્રેમચંદ વેલજી ગુઢકા ઉપાશ્રય સીડી નીચે રૂમ નવાગામ શ્રી નિભાવ ફંડ (૧૫ હજાર) ૬. શાહ રમણિકલાલ કેશવજી (ચાપાબેરાજા) આર. કે. શાહ જામનગર ૭. , શાંતિલાલ મેતીચંદ હરીયા હ. જય તિલાલ (પડાણ) જામનગર ૮. શ્રી પ્રોવિડન્ટ પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ હા. રામજી આણંદ તથા કુલચંદ કેવસી ,, ૯. શાહ જેઠાલાલ ધરમસી હા. કાનજી જેઠાભાઈ બેરાજા જામનગર ૧૦. ,, ગોપાલજી કરમસી જાખરીયા હ. રમણીકલાલ ગોપાલજી (વસઈ) , ૧૧. , ગેસર વીરપાર દેઢીયા હા. શાંતાબેન ગેસર નવાગામ જામનગર ૧૨. શ્રીમતી પાબેન લખમણ કરણીયા જેગડ મુંબઈ ઓસવાળ કેટરર્સ હા. મુરજીભાઇ . Page #483 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૦ તા. ૧૭–૧-૯૫ : : પર૧ હાલ લંડન બાંધકામ સહાયક ફંડ (૧૧ હજર) ૬. શાહ લખમણ નથુભાઈ સાવલા હા. હીરજીભાઈ ઢીચડા બીબી માટુંગા મુંબઈ ૭. , હીરજી મામાભાઈ હ. લીલાધર સીગમ ૮ કે, મેઘજી લખમણ હરીયા ચી. કીરના શ્રેયાર્થે નવાગામ શાંતાક્રુઝ , ૯ , ન થા મા લખમણ ગડા હા. મેઘજી નાયાભાઈ પાનું હોલ ટીબડી વાંદર ૧૦. , વેલજી હીરજી હા. નિલેપ તથા હિતેષભાઈ મોટા આંબલા મુલુન્ડ ૧૧. , એવઝ પામ માઈ જુના હરી પર ૧૨. શ્રી પી મેઘીબેન માણેકચંદ ગસર સુતરઘરી માહીમ મુંબઈ ૧૩. શાહ લખમશી પુંજાભાઈ ચંદરીયા હ. જયંતિલાલ વિનોદ મહેન્દ્ર રાવળ પર મુંબઈ ૧૪. શ્રીમતી જમનાબેન દેવરાજ પેથરાજ ગુઢકા સીગય હા. હેમરાજ, ઝવેરચંદ, કેસવજી, ફુલચંદ તથા કાંતિલાલ દેવરાજ ગોરેગાંવ મુંબઈ ૧૫. શાહ લાલજી વીરજી મારૂ લાખાબાવર જામનગર શુભેચ્છક (૫ હજાર) ૯૮. શ્રીમતી પુરીબેન ભગવાનજી રાજપાર ખીમસીયા ચેલા હ. કુલચંદ પુંજાભાઈ હાલ નાઈરોબી ૯૯. શાહ સેજપાર નાયાભાઈ મારૂ ડબાસંગ જામનગર ૧૦. શાહ પ્રેમચંદ મેઘજી ગુઢકા સીગય ૧૦૧., રાયચંદ કાશભાઇ હરીયા હ. ફુલચંદ મુંગણી માટુંગા મુંબઈ ૧૦૨. શ્રી. ગંગાબેન ગોસર કમરા હરીયા મોટામખીયા હા. મગનલાલ તથા ગુલાબભાઈ શાંતાક્રુઝ ગેળીબાર રેડ ૧૦૩. શાહ કાંતિલાલ વૃજપાલ ગેસરાણી રાપર | મુલુંડ ૧૦૪. લખમશી નરશી દેઢીયા હ. કંકુબેન આરબલુસ પ્રભાદેવી ૧૦૫. , રાયચંદ મકર જાખરીયા શસંગપર માટુંગા ૧૦૬. , શ્રીમતી પાબેન કેસવજી કચરા સુમરીયા ગેઇજ માટુંગા મુંબઈ ૧૦૭. શ્રીમતી હેમતીબેન હીરજી નથુભાઈ મારૂ ગોઈજ માહીમ ૧૦૮. , જીવીબેન દેવા મુરા. ગોસરાણ નવાગામ સુ બઈ અંધેરી Page #484 -------------------------------------------------------------------------- ________________ . ૫૨૨ ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧૯. શ્રી ડાયમન્ડ અગરબતી હા. અમૃતલાલ ગોવિંદજી ૧૧૦. શાહ લીલાધર જેઠાભાઈ દોઢીયા નવાગામ મહીમ મુંબઈ ૧૧૧. , કુલચંદ પરબત લાલજી ચંદરીઆ લાખ બાવળ કાળા ચેકી મુંબઇ ૧૧૨. કુલચંદ હીરજી માલદે છે નળ બજાર , નરશી મેરગ સુમરીયા વસઈ હ. કમલાબેન નરશી ૮૨૭૭૭ ,, બાકી નકરાની વિગતકેટીન દુકાન આગળ પાછળ ઓસરી બાંધકામ કુલ ૧૦૦૦ ફુટ ૧ વિશ્રામ ફુટ ૪૦૦ ૫૧૦૦) ૨ કેન્ટીન ફુટ ૪૦૦ ૪પ૦૦૦ છે એક સાથે કરાવે રૂ. ૧૨૫૦૦૦ ૩ , , ૨૦૦ ૩૦૦૦ઈ. ૧૨૬૦૦૭ સ્ટાફ કવાટર્સ ૧ ફુટ પ૦૦ નકરે ૬૧૦૦ કે ૧૦૦ % 5 ૩, ૨૫-૩૦૦ નકરો ૩૫૦૦૦) બગીચા અને કાંડાગણનું કાર્ય કરવાનું છે તેના નકર આગલા માર્ગે ચાર બગીચા ૧થી૪ નકરે દરેકના રૂ. ૭૫૦૦૦) ૧થી ૨ ક્રીડાંગણ પાછળના ભાગ દરેકના નકર રૂ. ૧૨૫૦૦ 5. વર્તમાન સમાચાર ધર્મશાળામાં યાત્રિકે ની આવન જાવન સારી થાય છે કારતક સુદ ૧ તથા કા. સુ. ૧૫ તથા પિષ દશમીના દિવસે માં ધર્મશાળ કુલ થઈ ગઈ હતી. દક્ષિણ વિભાગ (બીજી વગ) નું અંદર પ્લાસ્ટર થઈ ગયુ છે બહાર ચાલે છે, ઉપાશ્રયનું પ્લાસ્ટર હવે થશે. Page #485 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૦ : તા. ૧૭-૧-૯૫ : ૫૨૩ આગળના ભાગમાં બગીચા ક્રીડાંગણુના ૪ વિભાગ છે વચ્ચેથી રસ્તાની ચાકડી પડે છે. તે પ્યાર વિભાગની જુદી જુદી તકતી રહેશે. પાછળના ભાગમાં બે મેટા વિભાગ પડે છે વચ્ચે રસ્તા છે તેના નકા પણ નકકી થયા છે આકર્ષક અને આહલાદક પ્લાન કર્યુ” છે. ક'પાંડવાલ અને મુખ્ય ગેટને નકરો નકી થયેા છે અને તેની મુખ્યદાતા તરીકેની તકની નકી થઇ છે જે હવે પછી જાહેર થશે. ધર્મશાળાના બાંધકામમાં શ્રી કાનજી હીરજી મેી આદિ સક્રિય અને ઉદ્યમથી કાવ કરી રવા છે. સ`ચાલન માટે મુ`બઇના મુખ્ય કાર્ય કર્તાએ અને ામનગરના કા કર્તાઓ સાથે મળીને નવી કમિટી નકી થાય છે. ધર્મશાળાના સ`ચાલન ખર્ચોમાં ત્રણ વર્ષ કાળજી રાખવાની દૃષ્ટિએ ૧-૫ હજારની ત્રણ વર્ષની યેાજના વિચારી છે તે અ'ગેની પ્રવૃત્તિ ચાલુ થયે જાહેર કરવામાં આવશે. સત્ર હાલારી વીશા ઓશવાળ ભાવિકે તથા સકલ શ્રી જૈન સ`ઘને શ્રી શખેશ્વર તીથની યાત્રાએ આવત્તા અહીં' પધારવા અને ઉતરવા માટે નમ્ર વિનતિ છે, આ બાંધકામમાં માત્ર હાલારી વીશા એશવાળ મહાજનનું જ દાન લેવામાં આવે છે. એક બીજાને પ્રેરણા કરી આ કાર્યમાં સહકાર આપશે. આપનું એક નામ આ મહાન કાર્યમાં સહકાર રૂપે આવે તે અનુમેદનીય છે. શુભેચ્છક તથા નિભાવ ફંડ તથા બાંધકામ ફ્રેંડમાં સહાયક તેા અવચ અનેા તે સહકાર પણ કિ`મતી થશે. = ધમ શાળા કમિટિના સભ્યા : ૧. કેશવલાલ ફુલચંદ શાહ-નાઇરામી, ૨. હરખચંદ નેમચ ́ઢ શાહ-નાઇરોબી ૩. કાનજી હરજી શાહ-જામનગર, ૪. મહેન્દ્રભાઇ સાજપા૨ ગોસરાણી-જામનગર ૫. જતીનકુમ૨ મેઘજી ઢાઢીયા-નાઈરાબી ૬. મનસુખલાલ પોપટલાલ દાઢીયા-મુ`બઇ ૭. મગનલાલ લક્ષ્મણ મારૂ-થાણા ૮. હરખચંદ ગોવીંદજી મારૂ-ઘાટકાપર ૯. છગનલાલ નેમચંદ શાહ-મુલુ ડ ૧૦. શાંતિલાલ ઝીણાભાઈ ધનાણી-જામનગર ૧૧. મનસુખલાલ રાયચ'દ પારેખ-જામનગર ૧૨. રતિલાલ પદમશી ગુઢકા-થાનગઢ ૧૩. હરિલાલ અમૃતલાલ શાહ-અમેરિકા ૧૪. જય'તિલાલ મેરગ ધનાણી-જામનગ૨ મુંબઇ સંપર્ક : Clo. મગનલાલ લક્ષ્મણ માર્ પારસમણ મહાત્મા ગાંધી રોડ, નવપાડા, થાણુ! (મહારાષ્ટ્ર) ફ્રાન ૫૦૧૪૧૩ શ્રી હાલારી વીશા એસવાલ વે. મૂ. તપા. જૈન ધમ શાળા શ્રી હષ પુષ્પામૃત જૈન જ્ઞાન ભંડાર C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લાટ, જામનગર (સૌરાષ્ટ્ર) ઇન્ડિયા Page #486 -------------------------------------------------------------------------- ________________ 911E19 HH2112 IS મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પીપલગામમાં ઉજવાયેલ અભૂત તિહાસિક જિનેન્દ્ર ભકિત મહોત્સવ પરમ પૂજ્ય આ. કે. શ્રી પ્રભાકર હાલ પણ નાને પડયા હતા. બે હાર ઉભેલી સૂરીશ્વરજી મહારાજની પાવન નીશ્રામાં હકડેઠઠ માનવમેદની આનંદેલવાસ અનુ. સા. શ્રી. હસકીતિશ્રીજીની પ્રેરણાથી શાહ મદના કરતી હતી. છોટાલાલ નગીનદાસ પરિવાર સુશ્રાવક પૂજ્ય શ્રીએ પ્રવચનમાં ફરાવ્યું હતું શાહ છોટાલાલ નગીનદાસના સુકૃતના કે આ ધર્મસભા છે. અહી કે ઈએ આ અનમેદના નિમિત્તે જીવતું જગતીયું” તરીકે શેઠે આટલી ફેકટરી બનાવી આવું કાંઈ એક અદ્દભૂત મહોત્સવ ઉજવાઈ ગયા બાલવું નહિ નહિ તે મારે ચ૯, પ્રવચને જે મહોત્સવમાં આખા ગામને કમને અટકાવવું પડશે. દીક્ષાર્થીઓને માતાઓ રોશની દ્વારા ઉજજવળ કરવામાં આવ્યું રત્નકુક્ષી બને છે. હજારે જિનમંદિરે હતું. વિવિધ પૂજા અને જિનેન્દ્ર ભકિત સોના ચાંદી અને ઝવેરાતના બનાવે તેના માટે નાસિક, સંગમને પૂના-ખડકી તેમજ કરતાં પોતાના પૂત્ર-પૂત્રીને ચારિક અપાવસ્થાનિક મંડળે અદ્દભૂત ભકિતની ઝમાવટ નારને શાસ્ત્રકારો એ વધુ ભાગ્યશાળી કહ્યા કરી હતી. માગસર વ. ૫ ના દિવસે દેરા છે. દીક્ષાર્થીના પિતા કુટુંબ અને શાસનનું સરજીને દેવવિમાન તુલ્ય બનાવાયું હતું. ગૌરવ વધારે છે. દીક્ષાર્થીની પરની અખંડ ગામમાં પ્રથમ વાર આવી મહાપૂજા બની સૌભાગ્યવતી બને છે. જેન સંઘના પ્રમુખ હતી. રોજ પ્રભુજીને ભવ્ય અંગરચના બન્યા પછી પ્રમુખની શું જવાબદારી છે. કરવામાં આવી હતી. વિવિધ પ્રભાવનાએ તે પૂજ્યશ્રીએ સમજાવ્યું હતું. એક એકથી ચઢિયાતી અપાતી હતી. ગહુ પૂર્વના આચાર્ય ભગવંતે એ લેહી . લીઓ એક એકથી ચઢે તેવી બનાવાઈ ' અને હાડકાના ખાતર દ્વારા આજ લગી હતી. રેજ સંઘપૂજને થતા હતા. આપણને આ જૈન ધર્મને પાક આપે આ મહોત્સવના અંતિમ દિવસે મહા- છે. જિનશાસનની આજ્ઞા સમ જવા માટે રાજદ્રમાં થયેલ દીક્ષાથી એના માતા-પિતાનું ખાસ ભાર મૂક્યું હતું. પ્રભુની આજ્ઞાને તેમજ દીક્ષાર્થીઓના ધર્મ પત્નિએ તેમજ બેવફા બનનારની દુર્ગતિ થાય છે. પ્રભુની મહારાષ્ટ્રના દરેક ગામના સંઘપ્રમુખનું આજ્ઞા માનવી તેમની આજ્ઞા મુજબ વહિબહુમાન કર્યું હતું. પીપલગામ બેંકને વટ કરે તેમાં તીર્થંકર પદ સુધીનું પુણ્ય Page #487 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : અંક-૨ ૦ તા. ૧૭-૧-૯૫ બંધાવાની શક્યતા છે. દરેક દીક્ષાર્થીઓના બપોરે પૂજને અને રાત્રે ભાવનામાં નાન માતા પિતા તથા પત્ની તેમજ સંઘપ્રમુખનું મેટા સૌ એકાકાર બની માનવજીવનની સુંદર ભરત ભરેલી શાલ શ્રીફળ તથા મેં ધીરી ક્ષણોને સેનેટરી બનાવી સમ્યગદર્શનને હારતોરાથી બહુમાન થયેલ. શેઠશ્રી છોટા- નિર્મળ બનાવવા પૂર્વક જિનવચનની શ્રદ્ધાને ભાઈને ચાંદીને રથ નાને અર્પણ કરાયે પાયે અંતરમાં ઉંડે ઉતારતા હતા. હિતે. છોટાભાઈએ જીવનકાળ દરમ્યાન નિત્ય આ આ પ્રસંગ શ્રી છોટાભાઈ નગીન- બે ટાઈમ પ્રતિક્રમણ, પોતાના પરિવારમાંથી દાસને ૯૦ વર્ષની ઉંમરે પુણ્ય પ્રભાવ, છ જેટલી બેનને સંયમ પંથે મોકલ્યા આરાધનાને અજોડ પ્રેમ અને તેમને સંયમ લેવા માટે અનેકને પ્રોત્સાહિત કરી ઉત્સાહ નિહાળી સૌ તાજુબ બની ગયા હતા. લક્ષમી મળવી જુદી વાત છે ધમ. સહાય કરી શાસન સેવા કરી. ૯૦ વર્ષની ઉંમરે બેસણું કરે છે. ૧૪ નિયમ ધા | ક્ષેત્રમાં પ્રભાવક દાન કરવું તે જૂદી વાત પચ્ચખાણ કરે છે. હસ્તગિરિ, પિપળગામ, છે. આ પ્રસંગ નિહાળી અને કે વિચારી નાસિક, પાલિતાણા, શિરસાળા, અમલનેર, રહ્યા હતા આપણે પણ જીવનમાં આવે ચાંડવડ, વિગેરે સ્થાનમાં પ્રતિમાજી પધ. એક મહોત્સવ કરો. શ્રી છોટાભાઈને વિશાળ પરિવાર તેમની રાવ્યા છે. સમ્યજ્ઞાનમાં જીવવિચાર નવતત્વ, સાધુવિધિ કરેલ છે. રોજ ચારથી આજ્ઞા ઉઠાવવા કટિબદ્ધ હતા. માતા પિતા પ્રત્યેને બહુમાનભાવ કુટુંબને સંપ અને પાંચ સામાયિક તેમજ પર્વ દિવસે પોષ ધની આરાધના કરે છે. આરાધના અનુકરણીય-અવિસ્મરણીય અને રાત્રિભોજન સંપૂર્ણ બંધ, જ્ઞાન પંચમી અનુમોદનીય બન્યા છે. જીવદયાની સુંદર ટીપ થઈ હતી ત્રણે નવપદજી, મૌન એકાદશી તેમજ વર્ધમાન ટાઈમ મહેમાનની અદ્દભૂત સાધર્મિક ભકિત તપની ૧૬ ઓળી કરેલ છે. ત્રણ ઉપધાનથઈ હતી . છટ્ટ-અટ્ટમ-અઠ્ઠાઈ કરેલ છે. પીંપળગામ તેમજ દીદાથઓના કુટુંબીજનોને સેવાની સિધગિરિમાં શાવતી એ.બીની આરાધના જેડી–સ લ વિગેરે દ્વારા બહુમાન થયું હતું. કરાવેલ છે. બે ચાતુર્માસ સિદ્ધગિરિ કર્યા. ૯ પધારેલ સાધમિક-ભાઈ–બેનને સેવાની સિદ્ધગિરિયાત્રા અનેક પુણ્યશાળીઓને સિદ્ધજોડી દ્વારા બહુમાન તેમજ ગામના અગ્રણી ગિરિ યાત્રા કરવી. ગુરૂ ભગવંતના ચાતઅજૈનેને ઘડિયાળ આપી બહુમાન કર્યું" ઔંસ પરિવર્તનનો લાભ લીધા છે. ઉપહતું. કુલ ૩૦૦ પૂજાની જોડી ભારે, ૧૫૦ ધાનમાં સુંદર લાભ લઈ પુણ્યાનુબંધી ઘડિયાળ, ૧૫૦ શાલ અપાઈ હતી. પુણ્ય ઉપાર્જન કરેલ છે. શ્રી સંઘમાં આગે. નિત્ય સવારે પૂજ્યશ્રીના તત્વાનની વાન શ્રાવક તરીકે ખુબજ સુંદર કાર્યો સરવાણું વહાવતા જિનામૃતનું પાન કરી કરેલ છે. પરિવારને ધર્મ સંસ્કારો આપી સાધર્મિક ભાવ-વિભોર બની જતા હતા. ધર્મવાસિત બનાવ્યું છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક)' Reg No. - ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ A TU 2. E® સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે 0 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - ઘર્મની બાબતમાં આપણે “સંતેવી’ છીએ! પૈસાની બાબતમાં જગત “અસંતેષી છે. તે ૪ ૦ માન-પાન, ખ્યાતિ–પ્રખ્યાતિ-પ્રતિષ્ઠાદિ ગમે તે બધા માટે ભાગે દગતિગામી. તે તું બધા જ પાપ કરે અને ધર્મ પમ તે માટે જ કરે. દેવ-દેવીના ભકતે દેવ-દેવીની જવી ભક્તિ કરે છે તેવી જે ભગવાનની કરે તે મેક્ષ આ રહ્યો ! બાર ભાવના વાળામાં જ સાચી મંત્રી આવે ! ૦ આપણે જ કરેલા પાપથી જ દુઃખ આવે તે તે દુઃખને ખરાબ કહેવાને શો 1 અધિકાર છે? છે . સારી રીતે ખાઈ-પી શકાય, ભેગવી શકાય, મજા કરાય તે માટે દુઃખ કાઢવું તે હૈં છે જ પહેલા નંબરનું પાપ ! 1 . જે પુણ્યથી મળે તે જ સંસારનું સુખ. જે સ્વભાવથી મળે તે આત્માનું સુખ! તું છે સુખમાં ફાવે તે સાધુ હોય તે સાધુ મટે, શાવક હોય તે શ્રાવક માટે, સમકિતનું છે તું સમકિત જાય અને માર્ગાનુસારીને નીતિ ધર્મ પણ જાય તેટલું મયંકર આ છે સુખ છે, ૐ . સંસારના સુખના અથી માટે દુર્ગતિ જ છે આ વાત જેના હૈયામ ન બેસે તે હૈં ઉં, બધા મિથ્યાષ્ટિ જ છે. સંસારના સુખને સારા માને તે શ્રાવકના કુળ જ નહિ, તે સુખને કારણે જ છે વ્યસન વયા, બેટા ધંધા વધ્યા, લક્ષમીને લેભ વધે, બધા જ પાપ વધ્યા. તે ī - મારે જવાનું છે તે કયાં જવું તેને નિર્ણય ન કરે તેને બુદ્ધિમાન કહેવાય કે તું કે કહેવાય? *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ * Page #489 -------------------------------------------------------------------------- ________________ नमो चउविसाए तित्थयराणं उस भाई- महावीर पज्जव सापाणं શાસન અને ફ્રાન્સ રા તથા પ્રચારનું મ du, ચાસણ અઠવાડ શાસન રસી. સવિ જીવ કરૂં વર્ષ શ્રી જિનવાણી નિલ પ્રજ્ઞાનુ પ્રદાન કરો अनादिनिधनाऽदीना, धनादीनामतिप्रदा । मतिप्रदानमादेयाऽनमा, देयाज्जिनेन्द्रवाक ॥ આદિ,—અંત્ત-હિતા, દીનતા રહિતા, ધનાદિને આપનારી, ગ્રહણ કરવા લાયક, કાઇને પણ નહિ નમનારી એવી શ્રી જિનેશ્વરદેવની વાણી અમને બુદ્ધિનું દાન આપે। અર્થાત્ અમારી પ્રજ્ઞા નિર્દેલ કરો. એક 16 લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન દેશમાં રૂા.૪૦૦ દેશમાં રૂા. ૪૦ શ્રુત જ્ઞાન લવન, ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN-361005 bea Page #490 -------------------------------------------------------------------------- ________________ . હ . ર O O ર O • ૭ O O પૂજયશ્રી કહેતા હતા કે - શ્રી ગુણદર્શી દર્શીન એટલે શ્રી જિનેશ્ર્વર દેવ, તેમની આજ્ઞાનુસાર વત્તનારા નિગ્રંથ ગુરૂદેવ અને શ્રી સજ્ઞ દેવાથી ઉપર્દિષ્ટ ગણધર દેવાથી શુક્િત અને પૂર્વાચાર્યથી સુરક્ષિત આગમ તે જ અમારૂ' તારક, એના સિવાય ઉદ્ધાર જ નથી એમ માનવુ' તે દĆન ! ‘મારે દુઃખ નથી જોઇતુ અને સુખ જોઇએ તેમ દુનિયાના સઘળા ચ જવાને દુ ખ નથી જોઇતુ' પણ સુખ જોઈએ છે' આ વિચાર હૃદયમાં સ્થિર થઇ જાય તે માણસાઈ આવ્યા વિના રહે જ નહિ. શ્રાવકકુલમાં જન્મ્યા પછી મેક્ષમાર્ગ આરાધવાની અરૂચિ, એ ખરે જ પાપ છે. જે પ્રવૃત્તિના પરિણામે પરિગ્રહની એટલે કે-અ કામની લાલસા વધવાની હાય, તે પ્રવૃત્તિને સાચા મુનિ કર્દિ જ સાથ આપી શકે નહિ ભય કર શાસનના પૂજારીઓએ ગભરાયા કે મૂ`ઝાયા વિના માનાપમાનની ચિ'તા છેડીને પ્રભુ આજ્ઞા મુજબ પ્રભુમાગની રક્ષાના પ્રયત્ના અવિરતપણે ચાલુ રાખવા જોઇએ. મેહવશ બનેલા આત્માએ કાઇના થયા પણ નથી અને થવાના પણ નથી. લાભ એ એવી ભયંકર વસ્તુ છે કે-ભલભલા આત્માએ પાસે એ નહ કરવાનું કાર્ય કરાવી નાખે છે. શાસનની પ્રભાવનાને નામે જાતની પ્રભાવનામાં મચી પડવું, એ પ્રભુશાસન પ્રત્યેની ભયંકરમાં ભયંકર અને ન માફ કરી શકાય તેવી નિમકહરામી છે. શાસનના પ્રતાપે મેળવેલી મેટાઇ અને નામનાના ઉપયાગ જાત પ્રભાવનામાં કરવા, એના જેવી ભયકર નટાઈ ખીજી એક પણ નથી. જયાં કારા સ્વાર્થ હાય છે, ત્યાં વ્યવહાર પણ કદરૂપ બને છે. રસનાની લાલસાને આધીન બનેલા પામર આત્માએ સુદૈવ, સુગુરૂ અને સુધને પણ સમય આવ્યે ની'દવાનુ' નથી ચૂકતા ! ‘મધુર રસાના સ્વાદની ઇચ્છા, એ પણ પ્રમાદ જ છે, ધ ક્રિયા માત્ર સૌંસારની લાલસા કાપવાને માટે કરવાની છે. અનુકૂળતા ઇચ્છત્રી અને પ્રતિકૂળતાથી મૂઝવુ' એ પતનનું કારણ છે. આવેશ એ ભય'કર વસ્તુ છે. આવેશમાં આત્મા કશે। જ સુંદર વિચાર નથી કરી શકતા. X Page #491 -------------------------------------------------------------------------- ________________ હાલા દેકારક .wmવિજલસૃજીરેજી મહારાજની જ - | # મુજબ #જ જજૈ શ્રદ્ધા રજત શરy gછે -તંત્રી પેમદ મેઘજી ગુઢકા ૮jલઇ) હેમેન્દ્રકુમાર મજમુwલાલ #tej. (૪૪) '' સહેજચંદ્ર કીરચંદ શેઠ (૪૩વાલ્મ) T: રાજચંદ @? સ્ટેજ (ાજ જ8) આNNNNY • દવા. ઝાઝાઝMા : 5g , વિટા ૪ અp a છેવર્ષ ૭ ૨૦૫૧ પિષ વદ – ૮ મંગળવાર તા. ૨૪-૧-લ્પ [અંક- ૨૧] ! – અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! } પ્રવચન-પાંચમું ૨૦૪, વૈશાખ સુદ-૧૫ બુધવાર તા. ૯-૫-૧૯૯૦ શાનમંદિર, દિ૨, અમદાવાદ-૧ સંબંધે કાય, સદ્ધિ કલ્યાણહે ઉમિત્ત હિં અવં જિણવયણું, ધરિયલ્વી ધારણા સચ્યું અત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પરમ- આ ષિઓ અદાવાત્મભાવને પામવાના ઉપાયોને સમજાવી રહ્યા છે. જેમ સંસારના જીવે છે છે દુનિયાના સુખ માટે અને સંપત્તિ માટે ધમની એક વાત કાને ધરતા નથી. ધર્મને ૩ આઘે મૂકીને પણ ગમે તે રીતે સુખ અને સંપત્તિ મેળવવા ગમે તે પ્રવૃત્તિ કરે છે. છે તેમ છે અને આ સંસારથી છૂટી વહેલામાં વહેલા મોક્ષે જવું છે, તે માટે અધ્યાત્મ* ભાવ પામવે છે તેઓ પણ તે માટે સારી પ્રવૃત્તિ કરે છે. જેને પિતાને વહેલે મોક્ષ છે થાય, પરલેક ન બગડે તે માટે આખા સંસારની ઉપેક્ષા કરે તે સમજી લેવું કે તે આત્મા અધ્યાત્મભાવ પામવાને છે. જે લેકે સંસારની સાધના માટે બધું કરે, વાર - પાપ કરે, જેલમાં ફસાવાનું થાય તે ય ગભરાય નહિ અને ધર્મની વાતમાં માસથી આ આ ન થાય તેમ કહે તે ધર્મ કરી શકે? સંસારથી બચી શકે ? મે જઈ શકે ? છે જેને સંસાર છેડવા જેવો ન લાગે, મેક્ષ મેળવવા જે ન લાગે, પરલોક ન બગડે છે તેની ચિંતા ન હોય તે જીવ અધ્યાત્મભાવ પામી શકે ? તમે અધ્યાત્મભાવ પામ્યા છે છે ? અધ્યા મભાવ પામવાની ઈચ્છા છે ? Page #492 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) + જેને અધ્યાત્મભાવ પામવાની ઈચ્છા હોય તેને ધમની જ વાત ગમે, સંસારની છે. કે વાત ન ગમે તેવા જ મિત્રો-સાથી અને સંબંધીની સબત ગમે. માત્ર સંસારની જ 8 વાત કરે તે ન ગમે, ધર્મની જ વાત કરે તેની સાથે બેઠવું, ઊઠવું ગમે દીકરા પણ છે છે તે જ ગમે જે ધર્મની વાત કરે ને સાંભળે. સંસારમાં જીવવાવાળા જેમ ઘર્મની વાત છે 8 સાંભળવા તૈયાર નથી હોતા તેમ જેને વહેલા મોક્ષે જવું હોય તે સંસારની વાતમાં રસ છે લે? બે શ્રાવક ભેગા થાય તે ધર્મની, મોક્ષની, સંસારથી છૂટવાની, દુર્ગતિમાં ન જવાય તેની 8 સાવધગિરિની સદ્દગતિમાં કેમ જવાય તેની જ વાત કરે. વેપારાદિની વાત કરવી પડે તે છે કરે પણ તેમાં મન નહિ. તમને આ વાત પસંદ છે ? આવા જીવને જીનવાણી સાંભળ્યા છે 6 વિના ચેન પડે નહિ. સુસાધુનો વેગ હોય તે જિનવાણી સાંભળ્યા વિના રહે જ નહિ. ? છે. આજે આવા શ્રાવક કેટલા મળે ? બા કાળમાં તે સાધુઓ પણ ભગવાનની વાતથી ઊલટી વિપરી વાત કરે છે ના થયા છે. ભગવાન ખુદ કહી ગયા છે કે-મારા શાસનમાં ઘણા મુંડાઓ મહામિથ્યાષ્ટિ પાકવાના છે. માટે આ કાળમાં જેને ધર્મ કરવો હશે તેને ઘણું સાવધ રહેવું પડશે, ગમે તેમ કર્યો ધર્મ ન થાય. ધર્મને સંસગ કરે મુશ્કેલ છે. ધર્મની વાત આજે સારા માણસોને ય ગમતી નથી. શ્રાવક જિનવાણી સાંભળ્યા વિના રહે? આ અમદાવાદ એવું છે જ્યાં સદા સાધુ હોય. વ્યાખ્યાન ન ચાલે તેમ ન બને. અહીં રહેનાર શ્રાવક વ્યાખ્યાન સાંભળ્યા વિના રહે? આજે નહિ સાંભળનારા કેટલા ? ? મોટે ભાગ. કારણ તેમને આત્માને ઝટ મેક્ષે પહોંચાડવાની ભાવના નથી પરલોક ન છે બગડે તેની ચિંતા નથી, સદ્દગતિ થાય અને વહેલી મુકિત થાય તે સ્વરૂપ અધ્યામભાવ પેદા થયો નથી. કરે છે? આજને સાંભળવા આવનાર મોટે ભાગ દેખાવનું સાંભળે છે, સમજવાનું દિલ નથી. સાધુ શું વાત કરે ? સંસાર છોડવાની જ વાત છે કરે. તમારી શી ઈચ્છા છે? મહાપુણ્યોદયે જૈનકુળમાં જન્મ મળે છે. દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા ! જેવા સુદેવ મળ્યા છે, આખા સંસારને ભૂંડે કહેનારા અને છોડવા જે સમજાવનારા છે સુગુરુ મળ્યા છે, ત્યાગમય ધર્મ મળ્યો છે–આટલી ધર્મ સામગ્રી મળી છે તે તમારી શી ? ઈચ્છા છે? ઝટ મોક્ષે જવું છે ? મે ક્ષે ન જવાય ત્યાં સુધી દુગતિ માં જવું ન ક. 8 પડે તેમ જીવવું છે. સદગતિ મળે ધર્મની સામગ્રી મળે અને વહેલા મે ક્ષે જઈએ- ૧ આવી પણ ભાવના પેદા થઇ છે? દુનિયાની સુખ-સંપત્તિ ગમે તે રીતે મેળવવી છે 8 અને ભોગવવી છે તે જે નિર્ણય છે તેવો જ મે વહેલામાં વહેલા જવાનો નિર્ણય ? ક Page #493 -------------------------------------------------------------------------- ________________ - - - - વર્ષ ૭ અંક: ૨૧ તા. ૨૪-૧-૯૫ : ૫૩૧ છે ખરો? આ જેને નિર્ણય હોય તેને ધર્મની વાત કરનારા સિવાય સંસારની જ વાત કરનારા સાથે સંબંધ પણ ન ગમે. ધર્મની જ વાત કરનારા મિત્રો, સાથી, છે સંબંધી ગમે. મા-બાપ પણ એવા જોઈએ જે ધર્મની વાત સમજાવે. બીજો ગુણ છે જિનવાણી સાંભળ્યા વિના રહે નહિ, અને સાંભળેલું સમજ્યા છે વિના રહે નહિ. આજના શ્રાવકે, સદ્દગુરૂને વેગ હોય તે જિનવાણી સાંભળ્યા વિના ! { રહે જ નહિ.-તેમ બેલાય? તમે બધા તેવા છો? તેવા થવાને વિચાર પણ છે? છે ધર્મનું કામ આવે અને ન સાંભળે તે જુદી વાત. પણ સંસારનું કામ આવે છે ? 8 ય સાંભળ્યા વિના ન રહે તે અધ્યાત્મભાવ આવ્યો તેમ કહેવાય ! પ્ર- સંસારના વ્યવહારમાં રહેવું પડે ને ? 3 ઉ– સંસારનો વ્યવહાર એ જ હોય છે ધમકામમાં અંતરાય કરે જ નહિ. છે તેના સ્નેહી, સંબંધી, પરિચિતેને ખબર જ હોય કે-આ સમયે આ ભાગ્યશાલી છે આ આ ધરક્રિયામાં જ હોય. આ ચિંતા તમારામાં ન હોય તે ધર્મ શી રીતે આવે ? છે ધમ તે આત્મા ધારે તે જ કરી શકે, જે સમજદાર હોય, નિશ્ચયવાળો હોય, 8 અધ્યાત્મભાવ જાગ્યો હોય તે જ કરી શકે. બાકીના તે ધર્મ સાંભળે પણ નહિ, સાંભછે ઘેલું સમજે પણ નહિ, સમજેલું યાદ પણ રાખે નહિ. અમે સાંભળેલું અને સમજેલું અમારા સાથીઓ, કુટુંબ-પરિવારાદિને કહ્યા વિના રહીએ નહિ તેવો પણ નિર્ણય છે ખરો ? બજારમાં સારી ચીજ આવી હોય, ન લાવી શકે તે બને પણ ઘરે આવીને છે કહો શું? છે જેને અધ્યાત્મભાવ આવ્યો, આત્માના કલ્યાણને નિર્ણય થયે તે આત્મા બદ. 8 લાઈ જાય. તેને મોક્ષ વિના બીજો વિચાર પણ ન હય, સંસારમાં રહે તે ય સંસા. 8 4 રમાં મન ન હોય, ધર્મમાં જ મન હોય. જે આત્માઓ, ધર્મ પામ્યા તે થોડાકાળમાં જ 8 મેક્ષે ગયા, તેવી કેટલી કથાઓ સાંભળી ? અધ્યાત્મભાવ પામેલા છે એવા ઉમદા 8 # હોય છે કે જેનું વર્ણન ન થાય. તેને ધર્મ કરે તેના ઉપર રાગ હેય. ધર્મ ન કરે તે છે છે સો દિકરો પણ વહાલ ન લાગે. તે સંસારમાં ન છૂટકે જ રહ્યા હોય. “હું સંસારમાં 8 ના છુટકે રહ્યો છું” તેમ તમે કહી શકે ખરા? સંસારમાં રહેવાનું મન પણ નથી તેમ જ પણ કહી શકે ખરા? આવું ન કહી શકે તે શ્રાવક હોય ખરા? શ્રાવકને સંસારમાં 8 8 રહેવાનું મન હોય? તે લગ્ન પણ કરે, વેપારાદિ પણ કરે પણ તેનું મન શું હોય? છે સંસારની બધી પ્રવૃત્તિ કરે પણ કરવાનું મન હોય? સાધુ ન થાય તે બને પણ સાધુ R નહિ થવાની ઈચ્છા ન હોય તે બને ? જેને આવી ઈચ્છા ન હોય તે બધા નાટક કરે છે B છે, દેખાવ કરે છે, ધમની ઘણી નિંદા કરાવે છે. (ક્રમશઃ) છે Page #494 -------------------------------------------------------------------------- ________________ કરો ને ? દાહ: હજ જ હજ જ હતા નહી શાક ખાટું ન લગાડતા હે ને જ -શ્રી ભદ્રંભદ્ર શ-અ અ અ અ અ અ અ અ અ ા અજ્ઞાન વિમોચન” આ તે એમ કે તમારામ બુદ્ધિ કેટલી ટીનએ એક વખત પપુને કહ્યું–બેલ, છે તે જાણવા માટે. તું અંધારામાં એકલા જતાં ડરે છે ને ? મેં કીધું પણ-ચે પડી બજારને પ્રશ્ન પપુએ ડચકારે બોલાવીને ના પાડી. ના પૂછતા. ટીનું એ કીધું–હા, હવે રહેવા દે ને, પણ કઈ ચોપડી બહાર નહિ પૂછતું ડરે જ છે. વાને ? પપ્પએ જરા હસતા હસતા કહ્યું-ના આપને જે ઠીક લાગે તે વપડી નકિક યાર, સાચું કહું છું ટીનને પોતાની વાત સાચી જણાતા તમે વાંચ્યા વગરની યે પડીના ફરી કહ્યું. હવે તે તું હસ્ય એટલે ચેકકસ જવાબ આપી શકશે? ડરે છે તે નકિક થઈ ગયું. હા. હા. એમાં નવાઈ શું છે? કકકે પપુએ કીધુત્વના છે. સાચું કહું છું. અને બારખડી અને એકડા સિવાયનું કંઈ જે તને વિશ્વાસ ન બેસતે હોય તે ચાલ આ ચોપડીઓમાં થોડું આવવાનું છે? મારી સાથે અંધારામાં. પૂછો તમતમારે. આ જે કોઈએ બનાવ્યું અને મેં પણ તમે જવાબ કઈ રીતે આપશે ? વાં એટલે તેના ત્રીજા જ દિવસે મને પ્રન પૂછયા વગર કઈ રીતે આપું? આવી જ દશામાંથી પસાર થવું પડયું. પહેલા પૂછે, પછી વાત. પ્રકાશે. બન્યું એવું કે-હું ભીવંડી ગયેલો. ત્યાં મ.સા. બેયા–એક પુત્રને બે માતા એક સાદવજી મ. સાહેબે મને કીધું કે હતી. એક માતા પિતાના સગા પુત્રને –બેલો તમને એક પ્રશ્ન પૂછું પણ એને ઓળખતા હતા પણ તે મૃત્યુ પામ્યા હતા. જવાબ તમને નહિ આવડે. અને બીજા માતા પિતાના એજ સગા મેં કીધુ-તમને જવાબની ખબર જ છે પુત્રને નજર સામે બેઠેલા હોવા છતાં તે પછી મને શું કામ પૂછો છો ? ઓળખી શકતા નથી. બેલે આમાં માતા તમારી પરીક્ષા કરવા, કેવું હશે અને પુત્ર કે હશે ?” પણ મને નહિ આવડે એવું તમારે મેં જવાબ દેવા માટે ચિંતનને પૂછવાની જ કયાં જરૂર છે.? આરંભ કર્યો. અને થોડીવાર પછી દેખાવ Page #495 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ અંક-૨૧ તા. ૨૪-૧-૫ : ૫૩૩ ખાતર કીધું કે ઓહ! આવો સહેલો તે તે હવે મારા જવાબ દેવામાં સવાલ છે. મને તે એમ કે અમેરિકાને સંકોચ રાખવાની જરૂર આમ તે નથી પણ જવાબ દેવો ભારે પડી જાય એવી જ. પણ પહેલા તમને જવાબ આવડે છે ભડભડ બળતી ગંભીરાતિગંભીરાતિ- એ મને ખાત્રી કેમ થાય ? એટલે તમે ગંભીર સમસ્યા હશે. પણ આમાં તે કંઈ પહેલે કાગળ ઉપર લખે, નથી. પછી એ કાગળ મને આપી દે. હુ ચેરી કર્યા વગર જ પરીક્ષા તે જવાબ દેતા વાર કેમ થઈ? આપીશ. કાગળમાં જઈને જવાબ દેવે કંઈ એ તે આપના પ્રશ્નનનું ગૌરવ વધા- ચેરી ના કહેવાય. કાગળમાંથી એ શબ્દો રવા માટે મેં હાથે કરીને વાર કરી. ફ ઉઠાવીને હું મારા ખિસ્સામાં મૂકુ તો ચાયું દઈને જવાબ કહી દઉં તે આપને મારી કહેવાય. કાગળની વસ્તુ કાગળ પાસે રહે બુદ્ધિ તરફ સન્માન જાગે એતો હમજ્યા, એમાં ચેરી ડી કહેવાય. નહિતર તે પણ આપને આપને પ્રશ્ન પૂછવા બદલ બધાં અંધજનોને જ સજજન કહેવા પડશે. સંકેચ થાય, કે-“આ સહેલો પ્રશ્ન ક્યાં દેખનારા બધાં ચોર ગણાશે. પૂછ ?' એટલે ગીધડાનજર દોડાવીને મેં તમને ના અપાય. પણ જવાબ કાગજવાબ માટે વિલંબ કર્યો છે. બાકી આવા ળમાં લખીને અહીં મૂકી દઈશું. પછી તમે પ્રશ્નને જવાબ દે એ મારા માટે ડાબી બેલે એટલે કાગળ જેવાને. જીભને ખેલ. અને સાધ્વીજી મ. સાહેબે લખવા સારૂં હવે તે જવાબ બોલે. જવાબ માંડ્યું. એ સ્વા માંડયું. મેં ઘણું વિચાર્યું પણ સાલુ તે કહીશ. પણ પહેલા તમે કહે કે-તમને . જવાબ જ ને મળે. એટલે પાછે હું આ પ્રશ્નનો જવાબ આવડે છે કે ને ? આપ કહેવા લાગ્યું કે-ઈ યે બા. આમાં તે તમે જિજ્ઞાસાવૃત્તિથી પૂછે છે કે પરીક્ષાવનિથી. તમારું નામ લખ્યું. આપણુ પ્રશ્નનો જો કે બે માંથી ગમે તે વૃત્તિ હોય. મારે જવાબ જ તમારે તે લખવાને છે. એમાથી કશો મતલબ નથી. (એવું હશે હા, તે અમે અમારું નામ નથી લખ્યું તે આપણે કલ્યાણના શકા-સમાધાન કારને કંઈ, પ્રશ્નનો જવાબ જ લખે છે. તથા જૈનશાસનના શંકા સમાધાનકારને મેં કીધું પેલા બેનને બતાવે, મને ના પૂછાવી લઈશ. મહાવીર શાસનના પણ બતાવતા બસ. એ સંપાબેન થે અટે શંકા-સમાધાનકારને પૂછાવીથ) પણ આપ આવે. આ સિદ્ધીમેં કા લિખી હે વો ખરેખર જિજ્ઞાસાધર વિદ્યાના અર્થ છે કે વાં . પરીક્ષક છો એ તે મારે જાણવું જ પડેને મહારાજ સા. કહે-નહિ અણુમેં કા લે ક'. અમને તે આવડે જ છે. હવે વાંસવા રી જરૂરત કેની થે અતરે Page #496 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) જ બેલો કે અણ મેં મારો નેમ લિખીયે બસ, પછી તે મને લાગ્યું કે-હવે વધુ ડે છે ? બેસવામાં મારું અજ્ઞાન પ્રકટીકરણ અહીં જ થઈ જશે. એટલે હું -“બીજું કંઈ ' કીધું આ ખેટું. તમે પ્રશ્રન જ કામકાજ હોય તે જણ જે. સાહેબ! પેલા બેનને એવો પૂછો છો ને કે એટલે શાતામાં રે જો.” આમ કહીને ઉભે થયે. એ જવાબ જ એ આપે. છે ને હાલે. ચિઠ્ઠીમાં જે લખ્યું છે એ જ વાંચવા દે એટલે મ. સા. બેવા-“મીંયાભાઈ ને ? શાસ્ત્રમાં જે લખ્યું હોય એ જ પડે પણ...” આ વાકયથી જ હું તે વાંચવા દેવાનું હોય. પણ આપણી મરજી ઝટકાઈ ગયે. મારા અજ્ઞાનનું વિમોચન મુજબનો જવાબ કઢાવવા એવી જાતનો છેલ્લી ઘડીએ થઈ જતાં હ તત્વજ્ઞાન પ્રશ્નન કરવાની જરૂર જ નથી. પામ્યો. બેલે અંતઘડીએ તત્વજ્ઞાન પ્રાપ્તિ વાન્ ભદ્રંભદ્ર કી જય. દેખે માજી આ મ. સા. તમને “મારૂં નામ આમાં લખ્યું છે ? આવું પૂછશે પછી ૬ ડેળીયા શ્રી શંખેશ્વર ને મીશ્વર તીર્થ તમે ના કહેશે એટલે “તો શું લખ્યું અત્રે મુળનાયક શ્રી શંખેશ્વર નેમીશ્વર છે ?” આમ તે પૂછશે જ. આ બે પ્રભુજી તથા શિખરમાં શ્રી . ખેશ્વર પાશ્વપ્રશ્નોના જવાબ દેવા કરતા હુ તમને ના - નાથજીની પ્રતિમાજીની યાત્રાને ભવ્ય લેકે એક જ પ્રશ્ન પૂછું છું કે-“આમાં જે લખ્યું છે ખૂબ લાભ લે છે. સવારથી સાંજ સુધી હોય તે વાંચે” એટલે કામ પૂરૂ. (તમને ઘણું યાત્રિકો આવે છે દર્શન પૂજન કરી શ્રાવકેને વિગતવાર વાત કરવાની જરૂર ધન્ય બને છે. તેમાં શિખરમાં પંચધાતુના નથી. પૂરી વાતે શ્રાવકે જાણતા થશે તે ૨૨૦૦ કિલો વજનના પ્રતિમાજી સાક્ષાત્ સંસાર માટે ધરમ કરવાની દેવદ્રવ્યથી પૂજા સુવર્ણના લાગે છે. કરવાની અમારી આવી આવી બધી વાતે આ જગ્યાએ શ્રેષ્ઠિવર્ય શ્રી હરખચંદ નેમચંદભાઈ શાહ તરફથી બારસના પ્રતિતમને ખોટી લાગશે.) માજી તરત બેલ્યા, માજી ભરાવવાના હતા પછી ધાતના પ્રતિ. (એમને ઘેર જમાઈ આવેલાને એટલે માજી ભરાવવાની વિચારણા થતાં તેમણે ઉતાવળમાં હતા) કે-“દેવાનંદ સમ્મતિ આપીને ખૂબ સહક ૨ આપે અને મ. સાહેબને મેં કીધુ-લો. આટલે તેમની ઉદારતાથી જ આ જગ્યાએ આવા સહેલે જવાબ તમે મેઢ ના બેલી શક્યા અદ્દભુત પ્રતિમાજી પધરાવી શકાયા છે. તે તે તમારે લખ પડ.? લેખિત કે માટે તેમની ઉદારતાની અનુ મેદના કરીએ મૌખિક પરીક્ષા આપુ જ નહિ. લઉ પણ છીએ. નહિ. આ તો મેં પેપર જ જોયું છે. તમે – રામજી લમણુ મારૂ પાસ સાહેબ! પચાસમાંથી પચાસ માર્ક મેનેજીંગ ટ્રસ્ટી Page #497 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - જૈન રામાયણના પ્રસંગો –શ્રી ચંદ્રરાજ સહ-અક્રાહક્કર હક નહ- હજ ૩૪ “જહદી જા, રામ તે કયારના થે ગયા.” દશરથ રાજાએ એક માત્ર પોતાની આ શબ્દ સાંભળતા જ માતા કૌશદીક્ષા-સ્વીકારની વાત કરી અને ત્યાં જ ત્યા મચ્છ ખાઈને જમીન ઉપર પટકાઈ એક રાજકુટુંબમાં વિચિત્ર પ્રસંગે બનવા પડયા. કેમે કરીને ચંદન જળ વડે દાસીએ લાગ્યા. દ્વારા સ્વાસ્થ કરાયેલા માતા કૌશલ્યાએ પિતાજીને વરદાનના ઋણની મુકિત છાતી ફાટ રૂદન કરતાં કરૂણ શબ્દોમાં કહેવા માટે છેવટે રામ ધનુષ્ય-બાણ ધારણ કરીને માંડયું કે-“અરેરે ! મને છમાંથી કેણે વનવાસમાં ચાલ્યા જવાને નિર્ણય જણાવી મુકત કરી. મરછ મારા માટે સુખપૂર્વકના ત્યાંથી નીકળી ગયા. વનવાસમાં જતાં મૃત્યુ માટે હતી. હવે મચ્છથી મુકત બનીને રામને જોઈને દશરથ રાજા વારંવાર ભયંકર જીવતી હું શમના વિરહના દુ:ખને શી મૂચ્છ પામવા લાગ્યા. રીતે વેઠી શકીશ? હે કૌશલ્યા ! ખરેખર રાજા પાસેથી નીકળેલા રામચંદ્રજી તે તું વાથી ઘડાયેલી છે. તારે પુત્ર સીધા જ માતા કૌશલ્યા પાસે આવ્યા. વનમાં જશે અને પતિ દીક્ષા લેશે આટલું માતાને નમાઝાર કરીને કહ્યું કે-“હે માતા ! સાંભળવા છતાં પણ તારા હૃદયના બે ટુકડા જે રીતે રામ તારે પુત્ર છે તે રીતે ભરત કેમ ના થઈ ગયા ?” પણ તારો પુત્ર છે. પિતાના વરદાનની આ રીતે કરૂણું કપાત કરતાં માતા પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પિતાએ ભરતને કૌશલ્યાને રામચંદ્રજીએ કહ્યું-હે માતા! રાજય આપ્યું છે. પરંતુ હું અહીં હો . શ સિંહણનો પુત્ર વનમાં એક જ ફરવા ત્યાં સુધી ભારત રાજયને સ્વીકાર નહિ જ હોય છે. જ્યારે સિંહણ તે સ્વસ્થ કરે. (અને ત્યાં સુધી પિતા ઋણથી મુકત બનીને જ રહેતી હોય છે. તે ક્યારેય થઈ ના શકતાં દીક્ષા સ્વીકારી નહિ શકે) જરાય દખ ધારણ કરતી નથી હોતી. હે માટે મારે હવે વનમાં જવું તે જ ઉચિત અખા ! તું જ વિચાર કે પિતાનું વરછે. હે માતા ! જે નજ૨થી તું રામને જુએ દાનનું ઋણ હું અહીં રહીશ ત્યાં સુધી છે તેથી પણ વિશેષ કૃપા ભરી નજરથી શી રીતે દૂર થશે ? ભરતને જોજે. મારા વિગથી કયારેય તારા મનને એ છું ના લગાડીશ. બસ હવે આવા યુકિત યુક્ત વચને દ્વારા માતા કૌશલ્યાને શાંત પાડીને તેમને નમસ્કાર Page #498 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ? ? શ્રી જૈનશાસન (અઠવાડિક) કરીને તથા અન્ય ત્રણેય માતાઓને પણ સ્ત્રીઓમાં હાહાકાર મચી ગયો. રાજમહેલની નમસ્કાર કરીને રાજમહેલમાંથી નીકળવા સંપૂર્ણ સગવડવાળી જિંદગી જીવેલી આ લાગ્યા, સુકમળ મહાસતી સીતાદેવી વન-જંગઆ જોતાં જ દુરથી દશરથ રાજાને તૈના જગલી ટાઢ-તડકાને શી રીતે સહી નમસ્કાર કરીને સતાવી કૌશલ્યા માતાને શકશે? આ રીતે શેકથી ગ ગ વાણી નમીને બેલ્યા મને આર્યપુત્રની સાથે જવા બોલતી નગરની નારીઓ વનવાસ માટે માટે હે માતા! અનુજ્ઞા આપે. જતાં સીતાદેવીને કેમે કરીને જોઈ શકયા. ફરી કરૂણ રૂદન કરતાં કૌશલ્યાએ અર્થાત્ સીતાદેવીનું વનવાસ જવું નગરની પૂત્રવધુ સીતાદેવીને કહ્યું. કે- દિકરી ! નારીએથી અસહ્ય બની ગયું હતું. રામચંદ્ર તે પિતાની અનુજ્ઞાથી વન તરફ રામચંદ્રજીને વનવાસ માટે નીકળી ગયેલા સાંભળતાં જ ક્રોધથી ધમધમી જાય છે. અને પુરૂષસિંહ એવા તેને માટે વન વેઠ દુષ્કર નથી, જ્યારે તું તે ઉઠેલા લક્ષમણજીએ મનમાં વિચાર્યું કે જન્મથી માંડીને જ ઉત્તમ-ઉત્તમ વાહને માં S -પિતા તે સ્વભાવથી જ સરળ છે. પણ જ દેવીની જેમ લાલન-પાલન કરાયેલી છે. સ્ત્રીઓ સ્વભાવથી અવળરાંડી હોય છે. પગેથી ચાલીને જે વસે! તું વનના કષ્ટને ના જ નહિતર આટલા લાંબા સમય સુધી વરદાનને શી રીતે સહન કરી શકીશ ! તારા શરી. થાપણ રૂપે રાખી મુકીને અત્યારે આવા રની કમળ જેવી સુકે મળતાને જંગલના આ સમયે જ માંગવાનું તેને ( કયીને) કયાંથી ટાઢ-તડકા કિલષ્ટ કલેશ ઉપજાવશે. અને - સૂઝે ? પિતાએ તે ભરતને રાજ્ય આપી તે રામચંદ્રને પણ આ કલેશ કષ્ટદાયી બનશે Jણું માટે તે એ બ્રુસકત થઇ જ ચ » તારા પતિને અનુસરવામાં હું સીતા ! હે છે. પરંતુ હવે અમને પણ પિતૃષ્ણ બાકી તને અટકાવી પણ નથી શકતી અને ૪ નીર. રહી ગયાની બીક નથી. માટે ડર વગરનો આવનારા અનિટ કોને વિચાર કરીને છે અને હું હમણાં જ કુલાંગાર ભરત તને જવાની અનુજ્ઞા પણ હું આપી શકતી પાસેથી રાજ્ય આંચકી લઈને વડિલબંધુ નથી.” રામચંદ્રજીને સેંપી દઉં જેથી કોઈ પણ શાંત થાય. અથવા કંઈ નહિ. તણખલાની સીતાદેવીએ કહ્યું–હે માતા તમારા જેમ રાજયને તરછોડીને ચાલ્યા ગયેલા તરફની મારી ભકિત મારા માર્ગને સેમકંકષ્ટ વિનાને બનાવશે. માટે હું વડિલ બંધુ રાજ્ય સ્વીકારશે નહિ અને રામચંદ્રજીને અનુસરીશ.” આમ કહીને ભરત ઉપર મારા ક્રોધને કારણે પિતાજીને સીતાદેવી પણ ફરીવાર કૌશલયાને નમીને પણ દુ:ખ થશે. માટે પિતાજને દુખ ન ન થઈ જાય અને ભલેને ભારત પણ રાજા બને. રામચંદ્રજીની પાછળ ચાલ્યા. હું તે સેવકની જેમ રામચંદજીને અનુસીતાજીના જવાથી તે નગરની સરીશ.” Page #499 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક-૨૧ તા. ૨૪-૧-૫ : ૫૩૭ આમ વિચારીને લક્ષમણજીએ પિતાને માટે હે વત્સ! તું એક તે અહીં મારી નમીને અને વનમાં જવાનું જણાવીને પાસે રહે.” માતા સુમિત્રાને જણાવવા માટે નમસ્કાર લક્ષમણે કહ્યું-“રામચંદ્ર જેવાની માતા કરીને કહ્યું કે-“હે માતા ! સમુદ્ર કદિ થઈને તમે એક સામાન્ય સ્ત્રીની જેમ હે મર્યાદા વિના રહી નથી શકતે. હું રામ માતા ! આવું અધેયં કેમ ધારણ કરે છે? વિના અહીં રહી શકુ તેમ નથી. માટે મારા વડિલ બંધુ ક્ષણે ક્ષણે મારાથી દૂર વનવાસ માટે જનારા રામની પાછળ જ થઈ રહ્યા છે. મારે જલ્દીથી રામની સાથે હું જઇશ.” થઈ જવું છે. હે માતા ! આવા રૂદન કરીને કઈ પણ રીતે ધીરજ ધારણ કરીને મારા જલ્દી જવામાં વિન ના કરે.” સુમિત્રા માતાએ પણ કહ્યું કે-“તું મારે કોશલ્યાને આ પ્રમાણે કહીને ઘનુષખરા અર્થમાં પુત્ર છે. કે જેથી તું વડિલ બાણ ધારણ કરીને લક્ષમણજી વનવાસ માટે ભ્રાતાને અનુસરે છે. હે વત્સ! મને નમ- ચાલી નીકળ્યા. સ્કાર કરીને રામચંદ્રજીને ગયાને ઘણે त्रयोपि निर्ययुः पुर्या विकस्वरमुखाम्बुजाः । સમય થઈ ગયો છે. તેથી હવે વિલંબ ના विलासोपवनायेव वनवासाय सोद्यमाः। કર. ઉતાવળ કર નહિતર તારે અને રામને ઘણું અંતર પડી જશે.” ૪૮૩ / આ શબ્દ સાંભળીને તે ખુશ-ખુશ વિલાસના ઉપવનમાં જતા હોય તેમ થઈ ગયેલા લક્ષમણ ફરી વાર માતા સુમિ વનવાસ માટે ઉદ્યમવાળા, વિકસવાર સુખત્રાને નમીને જલદીથી કૌશલ્યા પાસે ગયા. કમળ વાળા રામ, લક્ષમણ, સીતા એ ત્રણેય અને નમીને કહ્યું કે-“હે માતા ! આર્યબંધુ નગરીમાંથી નીકળ્યા. વન વાસ માટે એકલાં જ નીકળી ગયાને પ્રોપર મુંબઇમાં ઘણે વખત થઈ ગયો છે. હું તેની પાછળ જૈનશાસન-શ્રી મહાવીર શાસન તથા જવા માટે ઉત્સુક બનેલે આપને જણાવવા હર્ષ પુષ્યામૃત જેને ગ્રંથમાલા અંગે આવ્યો છું.” ૨કમ ભરવાનું સ્થળ માતા કૌશલ્યા ઉપર ત્રીજી વાર આફત શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ આવી. આંખમાં આંસુ ભરીને તેઓ બોલ્યા આશિષ કે ર્પોરેશન ૨૩-૩૧ બેટાદવાલા કે –“હે વત્સ ! હું કેવી ભાગ્યહીન-મંદ. ભાગી અભાગણી છું કે પુત્ર અને પુત્રવધુ બિલ્ડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ તે વનમાં ગયા હવે બાકી હતુ તે ત ફિન – ૨૦૬૧૫૮૫ ૨૦૫૪૮૨૯ પણ મને મુકીને વનમાં જઈ રહ્યો છે. છે ઘર – ૫૧૩૨૨૨૩. રામના વિરહની વેદનામાં આવાસન દેવા (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) Page #500 -------------------------------------------------------------------------- ________________ •••••••••XXX::*** સમતિના સડસડ બેલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી : 3XXXXXX:3:33: ભાગ-૧૨ —પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. (ગતાંકથી ચાલુ) પ્ર–૧૪૮ આવા ગુણા વાળા ન હેાય તે ચ કાને પ્રભાવક કહ્યા છે ઉ– કાળના પ્રભાવે કદાચ આવા ગુણેાવાળા ન પણ દેખાય તે પણ ભગવાનની તારક આજ્ઞા પ્રમાણે યાત્રા, પૂજન આદિ અનેક પ્રકારના ધર્મોનુષ્ઠાના વિધિપૂર્વક કરે તેને ય પ્રભાવક કહ્યા છે. પ્ર-૧૪૯ આના ઉપરથી નિષ્ક છુ' નીકળે ઉ– ‘ગળાડુ ધમ્મા' આજ્ઞામાં જ ધમ છે. પ્ર–૧૫૦ આઠે પ્રભાવકા અન્ય ગ્રન્થામાં કઇ રીતે કહ્યા છે ? પહેલું કુશલપણુ* તિ’હા, સિખ વદન ને પચ્ચક્ખાણુ, ક્રિયાને વિધિ અતિ ઘણેા, સખિ આચરે તેહ સુાણુ. – અન્ય ગ્રન્થામાં આઠે પ્રભાવક આ રીતના કહ્યા છે. ૧. અતિશેષ ઋદ્ધિવાળા—અતિશય લબ્ધિવાળા-અતિશેષ એટલે અધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન, આમૌષધિ આદિ અતિશય એટલે લબ્ધિરૂપી ઋષિએ જેમની પાસે, હાય તે અતિશેષધ્ધિ. ૨- ધ કથક ૩- વાદી ૪- આચાર્ય ૫- ક્ષેપક-તપવી ૬– નેમિત્તિક ૭– વિદ્યાવત ૮- રાજગણુસ’મત-રાજસમ્મત એટલે રાજાને પ્રિય, ગણુસમ્મત એટલે મહાજન આદિને બહુમાન્ય. (પ્રવચન સારાધાર ગા. ૯૩૪ની ટીકામાંથી) (૧૩) પાંચભૂષણ (ઢાળ-સાતમી) સાહૈ સમકિત જેહથી, સખિ જિમ આભરણે દેહ, ભૂષણ પ`ચ તે મન વસ્યાં, સખિ મન વસ્યાં તેહમાં નહિ સમ્રુદ્ધ, સુજ સમકિત ર ગ અચલ હાજો રે. સુર ...38 ...૩૭ Page #501 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક-૨૧ તા. ૨૪–૧–૯૫ : ખીનું તીરથ સેવના, સખિ તીરથ તારે જેહ. તે ગીતારથ મુનિવરા, સખિ તેહથ્થું કીજે નેહ. ભકિત કરે ગુરૂદેવની, ખિ ત્રીજી ભૂષણ હાય. કિહી ચલાવ્યે નવિ ચલે, સિખ ચોથુ' ભૂષણ જોય. જિનશાસન અનુમેદના, સિખ જેહથી બહુજન હુત, કીજે તહુ પ્રભાવના, સખિ પાંચમુ ભૂષણ ખેડૂત. સજ સુજ સુજત "जिणसासणे कुसलया पभावणा ऽऽययणसेवणा थिरया । भत्ती य गुणा सम्मत्तदीक्या उत्तमा पंच ૧- શ્રી જિનશાસનમાં કુશલતા. • ૫૩૯ : ॥૧૩॥ ૩૮ ૩૯ પ્ર- ૧૫૧ ભૂષણુ કાને કહેવાય ? ઉ- જેમ અલંકારાદિથી શરીર Àાલે છે, તેમ જેનાથી સમકિત ગુણ શૈાલે તેને ભૂષણ કહેાય છે. અર્થાત્ આ ગુણેા વડે સમ્યક્ત્વ અલંકૃત થાય છે-શાલે છે. પ્ર- ૧૫૨ ભૂષણુ કેટલાં છે ? કયા કયા ? ૪૦ ઉ- ભૂષણ પાંચ છે. તે આ પ્રમાણે. ૧- ધ ક્રિયા અનુષ્ઠાનાની વિધિમાં કુશલપશુ'. ૨- તીથ સેવા, ૩- દેવ-ગુરૂની ભકિત – ધમ માં દઢતા, ૫– શાસનની પ્રભાવના, પ્રવચન સારાધાર ગ્રન્થમાં પાંચ ભૂષણુ આ રીતના પણ કહ્યા છે. ૨. પ્રભાવના. ૩- આયતન આસેવના આયતન એટલે ઘર-સ્થાન. તે આયતન દ્રવ્યથી ભાવથી બે પ્રકારે છે. તેમાં શ્રી જિનમ`ર આદિ તે દ્રુન્યાયતન કહેવાય અને જ્ઞાનદર્શન-ચારિત્રના આધાર રૂપ સાધુ વગેરે લાવાયતન છે. તે આયતનનુ આસેવન એટલે પંચુ પાસના, ૪- સ્થિરતા. ૫- શકિત. પ્ર- ૧૫૩ પહેલા ભૂષણનુ સ્વરૂપ સમાવેશ. 21. ઉ- ધ ક્રિયાઓ-ધર્માનુષ્ઠાનાની વિધિમાં કુશલપણું' તે પહેલ ભૂષણ છે. દેવગુરૂને વંદન કઈ રીતના કયારે કરવું ધંત્યાદિ, પચ્ચક્ખાણુ કેટલાં છે, કયારે કઈ રીતના લેવાય, શ્રી જિનપૂજાદિની વિધિ, આવશ્યક ક્રિયા આદિનું સ્વરૂપ વગેરે ઘણા વિસ્તાર Page #502 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈનશાસન (અઠવાડિક) છે. તે પણ બધુ સુવિહિતાની પાસે સારી રીતના સમજી અને આચરે છે. તે પેાતાના સમ્યક્ત્વ ગુણુને દીપાવવા સાથે ક્રિયાઓ-અનુષ્ઠાનને પણ દીપાવે છે આસાવિધિમુજબ કરાતી ક્રિયાઓ જોઇ અનેક આત્માએ ધર્મ'ની સ`મુખ બને છે. ૫૪૦ : પ્ર−૧૫૪ બીજા ભૂષણુનુ સ્વરૂપ સમજાવા. ઉ– તી ́સેવના નામનુ' ખીજુ ભૂષણ છે. જેનાથી તરાય તેનુ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. તેમાં નદી-નાળા આદિ તરવા તે દ્રવ્ય સૌંસાર સાગર તરાય તે ભાવતીથ છે. નામ તી. તે તી છે અને ભાવતી પણ એ પ્રકારના છે, સ્થાવર અને જગમ તેમાં શ્રી સિધ્ધાચલા દે તી. ભૂમિએ-તીથ ધામે તે સ્થાવર તીથ છે અને ભગવાનની આજ્ઞા મુજબ જીવતા એવા સુવિહિત ગીતા" ભગવંતા તે જંગમ તી છે. તેવા શ્રી ગીતા મુનિવરો ઉપર જ સ્નેહ કરીને અર્થાત તેમના સૌંગ-સપરિચયાદિ કરી આત્મકલ્યાણના માર્ગે જવું તે બીજી ભૂષણ છે. પ્ર- ૧૫૫ ગીતા કાને કહ્યા છે ? उ- 'गीयं मुणी एगठ्ठे ठिइत्थं खलु वयंति गीयत्थं इति वचनाद् गीतो ज्ञपरिज्ञया प्रत्याख्यान परिज्ञया च विदितोऽर्थो येन स गीतार्थो । વળી કહ્યુ` છે કે— "गीयं भण्णइ सुत्तं, अत्था तस्सेव होइ वक्खाणं । उभरण य संजुत्तो, सो गीयत्था मुणे यव्वा ॥ " ગીત એટલે આગમ તેના અને જે જાણુ તેનું નામ ગીતા અર્થાત્ પ રિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી એટલે કે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાથી સારી રીતના જાણ્યા છે આગમના ગૂઢ અને ગભીર અર્થાના પરમાર્થા-રહસ્યા જેણે તે નામ ગીતા છે. પ્ર- ૧૫૬ ત્રીજા ભૂષણનુ સ્વરૂપ સમજાવા. ૩– દેવ અને ગુરૂની વિનય-વ્યાવચ્ચ-સેવા પૂજા આદિ હૈહૈયાના બહુમાન પૂવ ક ભકિત કરવી તે દેવ-ગુરૂની ભકિત રૂપ ત્રીજુ ભૂષણ છે. તે ભકિત પણ આજ્ઞા મુજબ કરે તે પોતાના આત્મા પણ ગુરૂપદને અને દેવપદને પામે તે માટે જ કરે. તે ભકિત પણ સ્વય' પેાતાની શકિત પ્રમાણે મન-વચન-કાયાના ઉલ્લાસ-ઉમંગ પૂર્ણાંક કરું, બીજા પાસે કરાવે જેથી સૌ દેવ-ગુરૂ તરફ્ આકર્ષિત થાય, ક્રિક ભાવનાવાળા બને. Page #503 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અ-૨૧ તા. ૨૪-૧-૯૫ પ્ર- ૫૭ દેવ અને ગુરૂનું સામાન્યથી સ્વરૂપ જણાવે. - સગાદિ અઢાર થી રહિત અને શ્રી અરિહંતપણાની પ્રાતિહાયદિ અતિશય ઋદિધથી યુકત જે હોય તે સુદેવ કહેવાય છે. નિ તે ગુરૂ કહેવાય છે. જે તે મિયાત્વાદિ અત્યંતર અને ધન-ધાન્યાહ બાહા તે બંને પ્રકારની ગાંઠને જેઓએ સર્વથા મન-વચન-કાયાથી કરવા રૂપે, કરાવવા રૂપે કે અનુમઢવા રૂપે ત્યાગ કર્યો છે તે કારણથી તેમને નિગ કહેવાય છે. મિયા૨, ત્રણ હાસ્યાદિ (હાય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શેક) પક અને કોધાદિ શોધ-માન-માયા-લેભા ચાર એમ ચોક પ્રકારની અત્યંત ગાંઠ છે અને ધનધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ-કુષ્ય-દ્વિપદ-ચતુષ્ટપદ–સોનું-રૂપું એમ નવ પ્રકારની બાહ્ય ગાંઠ છે છે તે બનેને સર્વથા-સવપ્રકારે માવજજજીવ સુધી જે પરિત્યાગ કરવો તેને નિગ્નથ કહેવાય છે. પ્ર-૧૫૩ ચોથાં ભૂષણનું સ્વરૂપ સમજાવે. - ધર્મમાં દઢતા-સ્થિરતા રાખવી તેનું નામ શું ભૂષણ છે અર્થાત ગમે તેવા "ઉપસર્ગો-પરિષહ આવે કે કષ્ટ કે પીડાએ આપે તે પણ ભગવાનના ધર્મથી જરા પણ ચલાયમાન ન થાય કે અન્ય ધમીનાં ચમત્કાદિ દેખી પણ પિતાના ધર્મથી જ ય ચલિત ન થાય કે કોઈ આત્માઓ ધર્મમાં અસ્થિર બનતા હોય તે તેમને પણ સ્થિર કરે તે ધર્મમાં દઢ સ્થિરતા નામનું ચોથું ભૂષણ છે. પ્ર- ૧૫હ આ અંગે કઈ દષ્ટાન્ત જણાવે. ઉ- ભગવાન શ્રી મહાવીર પરમાત્માથી અંબડ પરિવ્રાજક અને પાપે. તે અપ ગે રાજગૃહીમાં જતા હતા તેને ધમમાં વધુ સ્થિર કરવા ભગવાને મુદ્દે કહ્યું કે ત્યાં તું સુલસા શ્રાવિકાને ધર્મલાભ જણાવજે. તેથી તેણે વિચાર્યું કે-આટલી મોટી રાજગૃહી નગરીમાંથી માત્ર સુલસા શ્રાવિકાને અમારી ધર્મની પૃછા જણાવવા કહ્યું તેનું કારણ હશે. તેથી સુસાના ધર્મની પરીક્ષા કરવા માટે નગર બહાર પિતાની લબ્ધિથી બ્રા-વિષ્ણુ-મહેશના રૂપે વિમુર્તીને લોકોને આકર્ષિત કર્યા. છેલ્લે પુત્ર શ્રી તીર્થકર પરમાત્માનું રૂપ વિમુવી સમવસરણમાં બેસી દેશના આપવા લાગ્યા. પણ સુલસા કુતૂહલ વૃત્તિથી પણ ન જ ગઈ સખીઓ સમજાવે છે તે પણ કહે છે કે-તીર્થકર ચોવીસ જ હોય પરચીશમાં હોય જ નહિ. આ સતના પિતાના ધર્મમાં દઢ રહો. આ રીતના તેણીની કર્મમાં અતિશય દતા જોઈ, બધી માયા લાલ સંહરી, શ્રાવકના વેશે મુલાસા શ્રાવિકાને વેર ગયે તે તેણુએ જે આદર-સત્કાર કર્યો તે જોતાં થયું કે ખરેખર સાધર્મિક પ્રત્યે કેવું અપૂર્વ વાત્સલ્ય બહુમાન છે પછી કહે છે કે-ભગવાને ખુદે અમારા માટે તમને ઘમ પ્રવૃત્તિ જણાવી છે તે સાંભળતા જ તેણી રોમાંચિત હર્ષાબુવાળી થઈ ઈ. Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસન (અઠવાડિક) જે એક શ્રાવિકા માત્ર પણ આટલી દઢતા વાળી હોય તે તેનાથી વધુ ગુણ સ્થાને રહેલા આત્માઓએ તે કેટલી બધી દઢતા-સ્થિરતા રાખવી તે સમજાવવાની જરૂર જ નથી, ધર્મમાં જેટલી વધુ દઢતા–સ્થિરતા રાખીએ તે જ ધર્મ દીપી ઊઠે. બાકી બીજાથી વત-વાતમાં મૂંઝાનારા, અસ્થિર બનેલા તે પિતાને ધમ પણ હારી જાય છે અને બીજાઓને પણ ધર્મથી યુત કરાવે છે. કમમાં કમ પિતાના ધર્મમાં તે મકકમ બનવું તે જ આ પ્રસંગને બેધપાઠ છે. પ્ર- ૧૬૦ પાંચમાં ભૂષણનું સ્વરૂપ સમજાવે આ ઉ– શાસનની પ્રભાવના કરવી તે પાંચમું ભૂષણ છે. શ્રી જિનેન્દ્ર શાસનને જગતમાં જયજયકાર થઈ જાય, લેકે શાસન તરફ પ્રીતિ-રૂચિવાળા બને. ભદ્રિક ભાવવાળા બને, આદર બહુમાન પેદા થાય તેવાં જે જે આજ્ઞા મુજબ કાર્યો કરવા તે શાસનની પ્રભાવના નામનું પાંચમું ભૂષણ છે. પ્ર- ૧૬૧ પૂર્વે આઠ પ્રભાવકમાં પણ આજ વાત આવી તે પુનરુક્તિને દોષ ન લાગે? - ઉ– ગુણગાન ગાવામાં પુનકિત દોષ લાગતો નથી. વળી પ્રભાવને અહીં ફરી કહેવાનું કારણ એ પણ છે કે, તે સવ-પરને ઉપકારી અને શ્રી તીર્થંકર નામકમ બંધનું કારણ હેવાથી તેની પ્રધાનતા બતાવવા માટે છે, પ્ર-૧૨ આ બેલનારે શી માંગણી કરે છે? ઉ– “મુજ સમકિત રંગ અચળ અર્થાત આ પાંચ ભૂષણોની મદદથી મારે સનકિત તરફને પ્રેમ અચલ-સ્થિર બની રહે એમ ઈચ્છે છે. (ક્રમશઃ) ન લાગે ? ' '' ન મળેલ સહકાર ૨૯૨૫ રૂ. શ્રીમતી જીવીબેન વીરપાર મેઘજી ૧૦૪ મિલીશન વે, ઈગ્યુર એમ. સેકસ - યુ. કે. તરફથી ખુશી ભેટ શાહ રતિલાલ દેવચંદ ગુટકાની પ્રેરણાથી ૨૫૧0 રૂ. સવગીરધરલાલ ધનજીભાઈ વોરા પરિવાર (રાધનપુરવાળા) તરફથી હ. રાજુભાઈ Page #505 -------------------------------------------------------------------------- ________________ શાસન સમાયાર મુંબઇ બેરીવલીના આંગણે અભૂતપૂર્વ ખેરીવલી ચ'દાવરકરલેન મધ્યે ચરમતીથ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામિ પરમાત્માના જિનાલયમાં, પરમ તપવી પૂ આ. શ્રી. વિ. રાજતિલક સૂ મ. તથા સુવિશાલ ગચ્છાધિપતિ પૂ આ. શ્રી. વિ. મહાદચ સ્ મ. ની તારક નિશ્રામાં સ્વ. શ્રી ગીરધરલાલ ધનજીભાઈ વારા તરફથી તેમના સુપુત્રા અને પુત્રવધુ આએ કરેલ ધર્મારાધનાની અનુમેદનાર્થે જીવિત મહેસવા પાંચ પાંચ આચાર્યે ભગવતાની તરક નિશ્રામા-કા.વ. થી ધ ૧. ૧૩ સુધી પંચાહ્નિક મહત્સવ ગયે. ઉજવાઈ કા. વ. ૬૦ના બન્ને પૂજા વાર સસ્વાગત સુ. શ્રી કાંતિલાલ લાલના ગૃહે પધારેલ ત્યાં ગુરૂપૂજન સધ પૂજનાદિ કરાયેલ. ત્યાંથી ૯ ક. ચરમતીર્થ પતિ થયુ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના દીક્ષા કલ્યાણકના તથા પૂજ્યેાના પ્રવેશના વરધાડા નીકળેલ કે જે ઇન્દ્રધજા ૧૧ શત્રુગારેલ દાડા, પાઠશાલાના બાલક -ખાલિકાઓ, પ્રખ્યાત ઢાલીઓ, શરણાઈ વાદકા, બે બેડ, ખેડાવાળી મેને, ત્રણ બગીમાં બેઠી ત્રણેય પુત્રાના પરિવાર સાથે વર્ષીદાન આપતા તથા થ અને અતુ કંપાની ગાડીથી યુકત હતા. જે માગે ફ્રી ઉપાશ્રયે ઉતરેલ. પ્રવચન સુખ્ય માદ જીવિત મહેાત્સવ ઉજવાયે ૧૦-૧૦ રૂા. નું સંઘપૂજન તે પછી સકલ શ્રી સ’ધનુ' સ્વામિવાત્સલ્ય કરાયેલ. જેમાં લગભગ પ હાર ભાગ્યશાલીએના લાભ મળેલ સરિગીરધર સાંજના ૬૪. શ્રી જિનાલયના શત્રુગાર અને પ્રભુજીની મનોહર અગરચના રૂપ મહાપૂજાનુ આયેાજન કરાયેલ જેમાં મુખ્ય માગથી જિનાલયના માગ દિવાની રાશનથી શણગારેલ તથા ૧૪ સુપના, રંગોળી, કુલાની સુદર રીતના સજાવટ, પૂ. શ્રીજીની દેહપ્રમાણુ પ્રતિકૃતિ, બેન્ડની સલામીથી સૌને આકર્ષિત કરતી અનેક ભાવિકાએ દર્શોન કરી જાતને ધન્ય બનાવી હતી. ૧૦ કા.વ. ૧૧ના સવારના ૭થી ૮ પ્રવચન અને ૧૩-૧૩ રૂા.નુ. સઘપૂજન તથા ૬. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ૧-૧। પ્રભાવ કાવ. ૧૨ ના થી ૧૦ પ્રવચન તે પછી કાંદીવલી દહાણુર વાડીમાં નવિનતમ ત નૂતન શ્રી જિનાલયમાં શ્રી જિનબિ ંબેને ભરાવવાની ખેલી બેલાતાં સારી ઉપજ થયેલ, તે પછી ૭-૭ ા. નું સંઘપૂજન તથા સર્વે પુ. આચાય ભગવંતાઈને કામળી કાપડ વહેારાવાયેલ. તે પછી શ્રી બુહુદત્તરી શાંતિસ્નાત્રના પ્રારંભ, શ્રીફળની પ્રભાવના. સાંજના ૪ ક. પૂજ્યોના વિહાર થયેલ. અમ દાવાદ તરફ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રી જૈનશાસન (અઠવાડિક) કા. વ. ૧૩ના શ્રી સત્તર ભેદી પૂજા મેળવવાની લાલચે થઈ રહ્યું છે પૈસા મેળવવા માટે ભણાવાયેલ. પ્રભાવના સુંદર અંગ રચના બીજા અનેક ઉપાયે મળી રહે પરંતુ નિર્દોષ મહોત્સવ દરમ્યાન દરરે જ સુંદર અંગરચના, એવા મુક જીવની કલે આ ન કરી-કરાવી શરણાઈ વાદન આદિ થયેલ પૂ. આ. શ્રી સમગ્ર દેશ માટે ભયંકર ખેલ ખેલાઈ રહ્યો કે હમભૂષણ સૂ. મ. ના પ્રવચન થયેલ. વિધિ છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવું આ કાર શ્રી રમણિકભાઈ તથા સંગીતકાર શ્રી કૃત્ય કુદરત પણ સહન નહી કરે તેની મનુભાઈ પાટણવાળા આવેલ. યાદગાર એવો સહુ કે રાજકારણીઓ તેમજ આગેવાનો મહોત્સવ ઉજવાયેલ. જીવન સુકૃતનું અમૂ- નોંધ લે ફકત એક નાનકડા મરછુડેમની લ્ય સંભારણું બનેલ અને યોગાનુ રોગ હોનારત સહુની નજર સમક્ષ છે સેંકડે પૂને મુંબઈ પ્રવેશ અને પ્રયાણ સુ વ્યકિતઓએ જાન ગુમાવ્યા કંડો અજોની શ્રી કાંતિભાઈને ત્યાંથી થયેલ. તેમને અઠ્ઠમ મિલ્કતને નાશ થયે કેટલીક બાબતેના કરેલ. રાજુભાઈએ સારી જહેમત ઉઠાવેલ. હજી લગી વળતર નહી મળવાની ખબર કા.વ. ૧૧ ના સવારે ૫.પૂ. આ. ભગ- હર વખત પેપરોમાં વાચવા મળે છે જ્યારે વંતેનું પ્રવચન પ. પૂ. તપસ્વી સમ્રાટ આતે મહાકાય સરોવર જે ૨૧૪ કિલે૧૦૦+૭૨મી(૧૭૨) એળીના આરાધક મીટરની લંબાઈ ધરાવતે સરવર કે પ. પૂ. જિતસેન વિજય મ. સા.ના પારણા- ઇરછે નહી પરંતુ કુદરત રૂઠે તે શું થાય ને દિવસ પ્રવચન બાદ ૧૩-૧૩ રૂા નું સમજી શકાય તેમ છે સહુ દયાપ્રેમીઓ સંઘ પૂજન ૧૦ વાગે શ્રી ૧૦૮ પાર્વ. જાગૃત બને અકબર બાદશાહ પણ છવનાથ પૂજન ત્યાર બાદ પ્રભાવના ભવ્ય દયા પ્રેમી બનાવનાર આખા દેશમાં જીવઅંગરચના થયેલ. દયાને ઝંડે ફરકાવરાવ્ય એવા મહાપુરૂષ અહિંસા પ્રેમી જનતા જાગૃત બને પૂજ્ય આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ ગુજરાત સરકારે સરદાર સરોવરમાં (૪૦૦ ચોરસ વરસ ઉપર) તેમજ અન્ય વીસ દહાડે (૨૦) વીસ લાખ ટન માછલા સંત મહાત્માઓની આ પવિત્ર જન્મભૂમી પેિદા કરવાની યોજના કરી છે તે પણ ઉપર અનેક પરદેશીઓ પ્રેરણા મેળવવા લોભામણું નામ લેકેને આકર્ષવા માટે આવતા અને આવે છે માટે આ વી ભયંકર માછલાની ખેતી એક કીલો વજનમાં નાના હિંસા ચલાવી નહી લેવાય. બીજી રીતે મોટા પથ ના હિસાબે ગણીએ તે ફક્ત એક બીજી વખતે કયાય દાદ મળે નહી માટે ટનમાં (૫૦) પચાસ હજારની સંખ્યાથી ખાશ રાખી લક્ષ મુક જીને બચાવી પૂન્યના અને વીશ લાખ ટનમાં ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦• ભાગીદાર બને એજ. ૦૦ પંદર આંકડાની સંખ્યા એટલે હજારો પર ની સંખ્યા થાય આ બધુ શા માટે ફકત પરદેશી કે. પી. શાહ હુંડીયામણ મેળવવા માટે અગર પૈસા કછ-વાગડ મનકરાવાળા Page #507 -------------------------------------------------------------------------- ________________ и охоооооооооооо શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી મહાવીર સ્વામિને નમઃ શ્રી ગૌતમ સ્વામિને નમઃ | છે અંજનશલાકા મહત્સવે ભાવભર્યું આમંત્રણ શુભ સ્થળ :- શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર. ૩૨૮, કાવક રેડ. બેંક ઓફ ઈન્ડીયાની ઉપર વડાલા, મુંબઈ-૩૧ -: દિવ્ય આશિષ - પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. પૂ. પ્રશાંતમૂતિ આ. શ્રીમદ્દ વિજય જિતમૃગાંક સૂરીશ્વરજી મ. સા. – આજ્ઞા અને આશીર્વાદ - પૂગચ્છાગ્રણી આ. શ્રીમદ વિજય સુદર્શન સૂરીશ્વરજી મ. સા. - પાવન નિશ્રા – પૂ. શાસન પ્રભાવક આ. શ્રી. વિ. રત્નભૂષણ સૂરીશ્વરજી મ. સા. પૂ વયેવૃધ મુ. શ્રી જયંભૂષણ વિજયજી મ. સા. પૂ. સેવાભાવી મુ. શ્રી કુલભૂષણ વિજયજી મ. સા. તથા ૫. સાદવજી મ.શ્રી વીરપ્રભા શ્રીજી મ. આદિ ઠા. ૪ – મહત્સવ – તા. ૨૯-૧-૯૫ રવિવારથી તા. ૫-૨-૯૫ રવિવાર ભવ્ય અદ્ભાઈ મહોત્સવ આ છે R મંગલ પ્રસંગે પધારવા માટે આપને ભાવભર્યું આમંત્રણ પાઠવતાં આનંદ અનુભવીએ છે છીએ. કેઈને પિતાના ભગવાન તેમજ શ્રી સિદ્ધચક્રજી તથા અધિષ્ઠાયક દેવ-દેવી છે આદિ મરાવવાનાં હોય તેઓએ તા. ૨૮-૧-૯૫ સુધીમાં ઉપરના સ્થળે પહોંચાડવા. અંજન વિધિ થયાં બાદ આઠ દિવસની અંદર પોતપોતાના ભગવાન આદિ લઈ જવાના છે રહેશે. મંત્રક-શ્રી મહાવીર . મૂ તપાગચ્છ જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટના 4 સબહુમાન પ્રણામ. સંપક :– શ્રી હરખચંદ ગોવિંદજી મારુ આશીષ કરપરેશન જુની હનુમાન ગલી, છે ૨૩–૧૧ બોટાદવાલા બીલ્ડીંગ બપોરે ૨થી ૮ મુંબઈ–૨ ફેન– ઘર ૫૧૩૨૨૨૩ એ. ૨૦૬૧૫૮૫ ૨૦૫૪૮૨૯ Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦ Reg No. G. SEN 84 ૦૦૦૦૦૦૦૦૦૦ - ITIED | છેસ્વ પ પૂ આચાર્યદેવેશી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ *૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ગવશ્વ ૪ ૦ વ્યાખ્યાન તે લેકચર કરવાની જગ્યા નથી. હત્યામાં સમજાયેલ સાચી વાત સમ- 4 જાવવાની જગ્યા છે. અહીં આવેલા ધર્મ સમજવા જ આવ્યા હોય તે એવા એવા કે પ્રશ્ન કરે કે સમાધાન આપવા જ પડે. - સાધુપણું એટલે એક પણ પાપ કરવાની જરૂર નહિ તે જગ્યા. ગૃહસ્થ પણું એટલે પાપ કર્યા વિના ચાલે નહિ તે જગ્યા. 2. કયાં જવું છે ? તે ય પરથી નકકી થાય તે બટું કામ થાય નહિ અને ૪ ૨ સાચું કામ કર્યા વિના ચેન ન પડે. હું કામ કરવું પડે અને સારું કામ ન કે થાય તે દુઃખનો પાર નહિ! ૦ સાધુપણું ભેટમાં કે લાચચ આપીને અપાતુ નથી. તેવી રીતે આપે છે તે પાપ કે કરે છે. કેમકે શાસ્ત્રમાં તેને નિષેધ છે. જેને મોક્ષજ જોઈએ તે માટે સઘળાં ય ૪ સુઓને ત્યાગ કરે અને બધા જ દુઃખ વેઠે તેને માટે સાધુ પડ્યું છે. મે જમજાદિ છે માટે સાધુ થવાનું નથી. સુખની પ્રાપ્તિ માટે ધમ કરે એટલે વસ્તુતઃ અધર્મ જ કર્યો કહેવાય. કેમકે . સુખ માટે ઘમ કરે તે સાથે જ મિથ્યાતત્વ, અવિરતિ અને કષાય ગાઢ બંધાય છે. અને તેથી સંસાર જ વધે. 0 . અહી પ્રમાદ કર્યો, કરવા લાયક ન કર્યું, ન કરવા લાયક કર્યું તે દગતિમાં જવું છે. પડે. દુગતિમાં ગયેલા માટે સંસાર લાંબે છે. તે કમાણીની જગ્યાએ મટી એટ 9 0 જ કરી કહેવાય ને? - સેવામાં મજા ન આવે તે સમજવું કે હજી સંસારમાં ઘણું ભટકવાનું છે વર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ બાકી છે , ધર્મ અને સંસારની બધી ચીજોને વેર છે. ધર્મ રાખવે તે અધર્મ આઘે છે 0 કર જ પડે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ " Page #509 -------------------------------------------------------------------------- ________________ y૧૮ ૧ ( ( 9 9 7મો ૨૩ર્વાણ તિસ્થયરાdi ૩મારૂં મહાવીર પyવસોmui. ૭//ww Wજે ન્ન ૨% pજરનું 22. વગર ldl|| સા ]] સવિ જીવ કરૂં અઠવlls૬ શાસન રસી ધમ લઘુતા નહિ કરવી જોઇએ धम्मखिसं कुणंताणं अप्पणो अपरस्सय । अबोहि परमा हाइ इइ सुत्ते विभासियं ।। ધર્મની અવહિલના કરવાવાળા જીવે, પિતાના આત્માના અને બીજા આત્માઓના બધિબીજ સમ્ય... - ફત્વનો નાશ કરે છે- એમ આગમમાં કહેલું છે. 21 2 मा. श्री कैलाससागर सूरि ज्ञानमंदिर | Hવીર જૈન ૩r 1 કે , જા જા, Tષ -- , , - 3.32 | * * પીવાનું[S, નિ -5 -0.9.. 12 0 લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન ફાર્યાલય લવાજમ આજીવન દેશમાં રૂા. ૪૦ . શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ દેશમાં રૂા.૪૦૦ જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A- PIN-૩ઠા૦૦5 Page #510 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી ૦ ૦ ૦ ૦ આ જીવનની જે એક ક્ષણ પણ નકામી જાય, મેક્ષમાર્ગની આરાધના વિનાની જાય, તે એથી આપણને જ્ઞાનની દષ્ટિએ ખૂબ જ નુકશાન થાય છે પણ એ નુક- ૧ શાનને ખ્યાલ આપણને આવો જોઈએ ને? જેમ સ્યાદવાદ જે કઈ સિધાંત નથી, તેમ અભયદાન જે કઈ ધર્મ નથી. છે. અભયદાતાઓમાં શિરોમણિ એવા આપણુ દેવ, જગતના જીવોને પોતાના તરફથી સદાને માટે અભય મલે એવી રીતે પોતાના જીવનને મથતા અ.પણુ સદ્દગુરૂ | તેમજ જેના સેવનથી જેને અભય આપવા જોણું જીવન આવે–એવો આપણે છે ધર્મ અ વા ધર્મનું કઈ પણ અનુષ્ઠાન બીજા જીવોને અભય આપવા પૂર્વકનું હોય અને અનુષ્ઠાનેને સેવનારને પોતાને પણ અભય બનાવનારૂં હોય, એમાં ! નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. આચારમાં ઢીલા બનેલાએ સાચી પ્રભાવના કરી શકે જ નહિ. ૦ ઉપકારના નામે આચારને ઢીલા બનાવવાની વાત તો, આચાર પાલન થી કંટાળેલા કરે છે, અથવા અજ્ઞાની કરે છે. જેમને સારી રીતિએ આરાધના કરવી છે, જેમને પિતાની આરાધનાને પણ રક્ષા કરવીને અને એથી આગળ વધીને જેમને આરાધનાના માર્ગની પ્રભાવના પણ કરવી છે, તેમના માથે આક્રમણે તે આવે જ. ધર્મગુરૂનું સાચું કવ્ય એ છે કે-ધમને બતાવવો. ધર્મને સેવવો અને ધર્મને ઉપદેશ કરવો અને ધર્મને જે સેવે તેને ધર્મમાં સહાય કરવી એ જ ધર્મગુરુનું કામ છે. એ સિવાય કંઈ કામ અમારૂં છે નહિ અને અમે એ સિવાયનું કામ કરીએ પણ નહિ. ૧ ૦ કેઈની ય વાતમાં આવી જઈને, દાક્ષિણ્યતામાં પણ ભાન ભૂલીને અથવા કોઈની પણ શેહમાં દબાઈ જઈને, માર્ગ મૂકાઈ જાય તેમ કરવું તેમાં લાભ નથી પણ નુકશાન જ છે. હયા ઉપદેવાથી જેવાં હલાવાય, તેવાં આ દેશ નહિ. હૈયું હાલી ઊઠયા પછી તે, 1 સામાન્ય સૂચન માત્રથી પણ કામ થઈ જાય, ૩ ૦ પાપથી જે ડરે નહિ તે સાચું પ્રતિક્રમણ પણ કરી શકે નહિ! 0 Page #511 -------------------------------------------------------------------------- ________________ { હલ ક યુ.આજીવિક્રશ્નારીશ્વરજી મહારાજની ૨ - 201 2050 euvo evo Pred on P34 Nel Yuzou -તંત્ર S W કચંદ ભેઘજી ગુઢ૨. zied) રૂપા શાહી હેલ્ફમ? પજયુબલાલ we (૨૪ M (2) એ સજજં; દીરચંદ જેઠ • NS • દવા/ઉફ • ઝાઝJM વિદા ૨. શિયાઇ 8 5725 a છે ૪૪૬ ૪૬ જ07 & ( ૪cs :) છે વર્ષ ર૦૫૧ મહા સુદ -૧ મંગળવાર તા. ૩૧-૧-૯૫ [અંક- ૨૨] – અધ્યાત્મભાવને પામવાના ગુણે :- 8 – આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-પાંચમું (ગતાંકથી ચાલુ) ૨ ૦૪, વૈશાખ સુદ-૧૫ બુધવાર તા. ૯-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ–૧ આજે શ્રાવક સમાજથી અને સાબુથી જેટલી નિંદા થાય છે તેટલી બીજાથી છે નથી થતી. ઘરના જેટલું નુકશાન કરે છે તેટલું નુકશાન બહારના બીજા નથી કરતા. બીજા તે કહે છે કે-જૈન ધર્મ બહુ સારે છે, બહુ ઝીણે છે. ઘરના કહે કે-વાત8 વાતમાં ધર્મ કરો તે થતું હશે? ધર્મ ન થાય તે શું પાપ થાય? તમારે દુઃખ & જોઇતું નથ, સુખ જોઈએ છે અને સંસાર છોડવાનું મન નથી તે અધ્યાત્મભાવ આવે? છે સંસારમાં તો બધું કરવું પડે તેમ બોલે તે સાધુ હોઈ શકે? સભા :- તેવા સાધુ સમજદાર કહેવાય છે. ઉ– ભગવાન કહી ગયા છે કે-આ પાંચમાં આરામાં ઘણા મુંડાએ મહાસિધ્યા છે { દષ્ટિ પાકવાના છે. આને આજે અનુભવ થઈ રહ્યો છે. તમારા આ ગામવાળાએ તે દાટ વાળે છે. “ભગવાનની પૂજા ન કરે તે ચાલે. છે માત્ર કુલપૂજા કરે તે ય ચાલે. પર્વ દા'ડે પૂજા કરે તે ય ચાલે? આવા ઠરા, આ ર્યો ? છે તમારા ગામમાં કરે છતાં ય કંઈને કાંઈ થાય નહિ. આનું એક જ કારણ છે કે પછી અધ્યામભા આવ્યું નથી. પ્ર- ભગવાનની પ્રતિમાઓ ભેંયરામાં દટાયેલી મલી આવે છે ત્યાં કશું કરતું હતું? Page #512 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ઉ– આવા પ્રશ્ન કરનાર આ બધા મૂરખના આગેવાન જ કહેવાય ને? જેની છે છે ખબર પણ ન હોય તેને દાખલો પોતાની વાતની પુષ્ટિ માટે આપે તે બધા કેવા કહે છે વાય? શાસ્ત્રના જાણ કહેવાય ? આવી યુતિએ મલી આવે પછી વિધિપૂર્વક અઢાર છે અભિષેકાદિ કરી તેની પૂજા-ભકિત કરાય છે તેની ખબર નથી? ખોટા બચા ન કરે. ધર્મ કરીને પણ આ જન્મ હારી જશે.' એક ગામમાં એક આચાર્યનું મોટું સામૈયું કરાયું. તે જોઈને તેમણે વ્યાખ્યાનમાં છે 8 કહ્યું કે-અમે આ લેકેનું શું ભલું કર્યું કે અમારું આવું સાચું કરે છે ? અમારા છે માટે તે કાળા વાવટા લાવવા જોઈએ. તે પછી તમારા બધાના ઉપકાર માટે જે જે ૧ ઠરાવ કર્યા, જે જે કર્યું તેથી તમારા ગામને ઘણું કલંક લાગ્યું છે. ગુરૂ પૂજનનું દ્રવ્ય આ પણ વૈયાવચમાં લઈ જવાય આ ઠરાવ કરે છે તે ચલાવાય? આવા ઠરાવ કર્યા છે છે તે શ્રાવક ઉપર ઉપકાર કર્યો કે અપકાર કર્યો કહેવાય ? આ પંચમકાળમાં આવા ઘણું છે 4 બધા પાકશે. તેમનાથી સાવધ બનાવવા આ બધી વાત કરવી પડે છે. તમે બધા જો કે ડાહ્યા અને સમજુ થઈ જાવ તે હજી ય ઘણું સુધરી શકે તેમ છે. સાચું સમજાવવા છે છતાં ય તમે નહિ સમજે અને શાસ્ત્ર વિરૂધ બોલે કે લખે તે બધું ચલાવી છે લે તે તમે અમારા ભકત નથી પણ શત્રુ છે, આજે જે અમો સાવધ અને છે સન્માર્ગમાં સ્થિર ન હોઈએ તે અમને ય પતિત કરનારા કેટલાક છે. - જે ધમ મેક્ષ આપે તે શું ન આપે? ધર્મથી બધું જ મળે? તેની ના નથી ? { પણ શું મેળવવા ધર્મ થાય? સંસારનું સુખ મેળવવા ધર્મ કરીએ, સુખ મલી પણ ૫ જાય. તે પછી અમારું શું થાય તેમ કેઈએ પૂછયું છે? પ્ર- પહેલા ધર્મની બાબતમાં રસ જગા પછી આગળની વાત, ઉ– “ધમ ગમે તે માટે કરે” તેમ કહ્યા પછી “આ આ માટે ધર્મ ન થાય ? છે તેમ કહીએ તે અમે જ કહેવાઈએ કે સાચા કહેવાઈએ ? સાધુ બે ભાષ, બેલે? પ્ર- કડવી દવા પાવા ગળપણ આપવું પડે ને? ઉ- કેને કહ્યું? કયા મુરખાએ સમજાવ્યું ? સાધુ બે ભાષા બોલે તે શ્રોતાઓને કે થાય ને કે-આ ભગવાનના સાધુ છે કે ગપ્પીદાસ છે? આજના શ્રાવકો સાધુઓને પણ ઓળખે છે. પણ તેઓ મોટેભાગે લાલચુ અને કે માખણીયા બની ગયા છે. સાચું કહેવાની હિંમત નથી. જાણવા છતાં ય સાચું કહેતા નથી. “આપણે શું તેમનું તે જાણે,–તેવી મને વૃત્તિ ઘર કરી ગઈ છે. તેથી ઘણો ને બગાડો થાય છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક: ૨૨ તા. ૩૧-૧-૫ - : ૫૫૧ પ્ર- કહીએ તે સાધુની અશાતનાને દેષ ન લાગે? ઉ- જરા પણ નહિ. વિનયપૂર્વક બધું કહેવાય. ઘણા શિષ્યોએ ગુરૂને પણ ઉધાર છે છે કર્યો છે. શાસ્ત્ર શ્રાવક-શ્રાવિકાને સાધુ-સાધવના મા-બાપ જેવા કહ્યા છે અને અવસરે છે રાજા જેવા પણ બને. મા દીકરાની કેટલી કાળજી રાખે? દીકરે આડું અવળું કરે તે છે બાપ વેલ મારે, આંખ પણ લાલ કરે. સમજાવવા છતાં ય ન જ સુધરે તે રાજાની 8 જેમ કાઢી પણ મૂકે. આ તે શ્રી જૈનશાસન છે. તેમાં કેઈને પક્ષપાત ચાલતું નથી. જેમાલિ જે છે છે ભગવાનને ભાણેજ, જમાઈ અને શિષ્ય, પ્રસંગ પામીને ભૂલ્યો અને બોલ્યા કે- ભગવાન છે પણ ભૂલે છે તે તેના જ શિવે તેમની સામે બેઠા અને તેમની વાતને પ્રતિકાર કર્યો. હું જમલિ તેમની એક પણ વાતને જવાબ ન આપી શકયા, તે તે બધા જમાલિને છે છે મૂકીને ભગવાન પાસે ગયા. તે ભગવાને ઠપકો આપ્યો ? અમે પણ કદાચ ભાનભૂલીએ અને ઊંધે માર્ગે જઈએ, તે તમે છે જાણવા છતાં ય રેકે નહિ તો અમારા ભકત નથી પણ દુશમન છે! તમે શું છે રેજ અમારી પાસે આવે અને અમે તમને સંસાર ભૂંડે ન સમજાવીએ, છે સસારનું સુખ ભૂંડું ન સમજાવીએ, તે સુખ મેળવવા આમ કરે, તેમ કરો એમ કહીએ, તમારા સંસારની પુષ્ટિ થાય તેવી વાતો કરીએ તે–શાસ્ત્ર છે અમને પણ કસાઈ કરતાં ય ભૂંડા કહ્યા છે, વિશ્વાસથી આવેલાની કતલ છે કરનારા કહ્યા છે. જે ઉપદેશક સાધુ પિતાની પાસે આવેલાને વિધિ-અવિધિ ન સમ- 4 જાવે, જે રીતે ધર્મ કરવું જોઈએ તે ન કહે, ગમે તે રીતે ધર્મ થાય એમ કહે તેને ? કસાઈ કરતાં પણ ભૂંડો કહ્યો છે. અનેકના ભાવ પણ લુંટનાર કહ્યો છે. પ્ર- આજે કહેવા જઈએ તે સાધુ સાંભળતા નથી. ઉ– તમને કહેતાં આવડતું નથી. વનય-વિવેકથી કહો તો સાંભળવું જ પડે. તેવા છે સાધુ તમારે ઘરે આવે તે કહો-કે તમે આવો તે મારી ઈચ્છા નથી પણ ધર્મની નિંદા ન થાય માટે આવવા દઉં છું. જો તમે આ રીતે કરે તે ગ્ય હેય તે તેમાં સુધારો થઈ જાય. તમે માખણીયા ભગત ન બને, રોજ અમને શું પૂછો છે? “સુખ-સંજય યાત્રા છે નિવહ છો ' પછી “ભાત-પાણીનો લાભ દેશે' તેમ કહે છે આપણું સૂત્રો જ ! છે એવાં છે કે સમજે તે બધી અકકલ આવી જાય. “ (ક્રમશઃ) Page #514 -------------------------------------------------------------------------- ________________ - - - - -- - - - - - +9% 0-60 સમકિતના સડસઠ બેલની – પૂ. મુનિરાજ શ્રી સઝાય ઉપર પ્રશ્નોત્તરી :- | પ્રશાંતદશન વિજયજી મ. (૧૪) પાંચ લક્ષણ (ઢાળ-આઠમી) : લક્ષણ પાંચ કા સમકિતતણાં, ધુર ઉપશમ અનુકૂળ, સુગુણ નર ! અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર! શ્રી જિનભાષિત વચન વિચારીએ સુર નર સુખ જે દુ:ખ કરી લેખ, વંછે. શિવસુખ એક સુગુણ નર ! બીજું લક્ષણ તે અંગી કરે, સાર સંવેગ સુટેક સુગુણ નર ! શ્રી જિન ...૪૧ શ્રી જિન કર નારક ચારક સમભવ ઉભ, તારક જાણીને ધર્મ સુગુણ નર! ચાહે નીકળવું નિર્વેદ તે, ત્રીજું લક્ષણ મર્મ સુગુણ નર ! શ્રી જિન. ..૪૩ દ્રવ્ય થકી દુખીયાની જે દયા, ધમંહણની રે ભાવ સુગુણ નર ! ચેથું લક્ષણ અનુકંપા કહી, નિજ શકતે મન લાવ ગુણ નર ! શ્રી જિન. ૪૪ જે જિન ભાખ્યું તે નહિ અન્યથા, - એહવે જે દઢ રંગ સુગુણ નર! તે આસ્તિકતા લક્ષણ પાંચમું કરે કુમતિને એ ભંગ સુગુણ નર ! શ્રી જિન, ૦.૪૫ Page #515 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક : ૨૨ તા. ૩૧-૧-૫ : ૫૫૩ પ્ર- ૧૬૩ લક્ષણ કેને કહેવાય? ઉ- “ત્ત વત્ત અનેતિ જજન'. જેના વડે વસ્તુતત્વ જણાય અર્થાત વસ્તુને ઓળખાવનારી જે નિશાની તેને લક્ષણ કર્યું છે. પ્ર- ૧૬૪ સમકિતનાં કેટલાં લક્ષણ છે? કયા કયા, - પાંચ ૧- ઉપશમ, ૨- સંવેગ, ૩- નિર્વેદ, ૪- અનુકંપા, પ- આસ્તિકય, આ ૫ ૨ ગુણનો સદભાવ આમામાં સમ્યફવને નિશ્ચય કરાવે છે.. પ્ર- ૬ પહેલાં લક્ષણનું સ્વરૂપ સમજાવે. ઉ– પહેલું “ઉપશમ” નામનું લક્ષણ છે. ક્રોધને અભાવ અર્થાત્ સકારણ કે નિષ્કારણ પણ ગુસ્સો આવે જ નહિ તે ઉપશમ છે. કેટલાક જીવને શ્રી જિનેશ્વર દેના વચનથી, કેટલાકને કયાયના કટુ ફલ જોવાથી અને કેટલાકને સવાભાવિક રીતે જ ઉપશમ હોય છે. ઉપશમ ગુણ પામેલે આત્મા તે બધાનું ભલું ઈચ્છે છે, કેઈનું ય બુરું સ્વપ્ન પણ ઈચ્છતું નથી. તેમાંય પિતાના પ્રત્યે અપરાધ કરનારનું ય મનમાં ય પ્રતિકલ-ખરાબ ઇરછત નથી. અપરાધીનું પણ નહિ બગાડવાનું મન, હયાની સુંદર પરિણતિ વિના શકય નથી. બજેવા સાથે તેવા થઈએ તે ગામ વચ્ચે રહીએ? એવી મનોદશાવાળાને ઉપશમનું સવપ્ન પણ આવવું શક્ય નથી. ધર્મને સાર પણ ઉપશમભાવને પામવામાં જ કહ્યું છે માટે તે ગુણ મેળવવા પયન કરે જરૂરી છે. પ્ર- ૧૬૬ ઉપશમ તે કયા દેવનો ગુણ છે ? તે દેષને કેવો કહ્યો છે? ઉ– ક્રોધને અભાવ તેનું નામ ઉપશમ છે. ગમે તેવા પ્રસંગમાં ગુસ્સો આવે જ નહિ તે માનવું પડે કે ઉપશમગુણ પિદા થયે છે, “ વર્લ્ડ વિજા ક્રોધ પ્રીતિન ના કરે છે, કે બે કોડ પૂરવત સંજમ ફળ જાય” “ધ અગ્નિ જે છે 'ધ ચંડાલ જેવા છે'ઈત્યાદિ હિતબુદિધથી કહી કે ધથી દૂર રહેવા ઉપકારી પર મર્ષિએ વાવાર પ્રેરણા આપ્યા કરે છે. પ્ર- ૧૬૭ બીજા લક્ષણનું સ્વરૂપ જણાવો. ઉ– દેવ અને મનુષ્યનાં સઘળાં ય સુખેને દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી જાણી, વાસ્તવિક અને પારમાર્થિક એવાં એક માત્ર મેક્ષનાં જ સુખને ઈચછે તેનું નામ “સંવગ” નામનું બીજુ લક્ષણ છે. પ્ર- ૧૬૮ આ લક્ષણનું તાત્પર્ય સમજાવે Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શ્રી જૈનશાસન (અઠવાડિક) ઉ– સંસારના સઘળાં ય સુખે, સુખાભાસ રૂપ જ છે, મુખે મીઠાં મધુર અને રમ્ય છે પણ પરિણામે તે દુઃખદાયી જ છે. વળી તે બઘાં સુખે દુ:ખ મિશ્રીત, અપૂર્ણ અને અપકાલીન છે. તેની ઈચ્છા પણ પાપ જ છે. જ્યારે મેક્ષનું સુખ એ જ સાચું અને વાસ્તવિક છે, વળી દુખના કલેશ વિનાનું, પરિપૂર્ણ અને કાયમ માટે રહેવાવાળું છે. માટે એક માત્ર મોક્ષને પામવાની ઈચ્છાથી જ ધર્મ કરવાનું છે. જેનું પરિણામ દુઃખદાયી અને વિડંબણા શપ હોય તેવા સાંસારિક સુખ માટે ધર્મ કરાય–એવું પ્રતિપાદન કેઈ પણ સુસ કરે નહિ. કરે તે તે આપ આપ પોતાની જાતે જ બાલિશતામાં ખપે છે. માટે આત્મકલ્યાણ ઈચ્છુક મુમુક્ષ જને મેક્ષને માટે જ ધર્મ કરે છે કરવાનું કહે પણ છે. પ્ર- ૧૬૯ ત્રીજા લક્ષણનું સ્વરૂપ સમજાવે, ઉ- નિર્વેદ તે ત્રીજું લક્ષણ છે. નારક તિર્યંચ વગેરે સાંસારિક દુખેથી નિર્વિણતા એટલે કે કંટાળે, તે નિવેદ છે. દુઃખથી અતિગહન આ સંસારરૂપી ચારક -જેલખાનામાં અતિભારે કર્મ રૂપી કેટવાલ વડે ભિન્ન ભિન્ન પ્રકારે વિડમના પામતાં, તેનાથી બચાવનાર એક માત્ર ધર્મને જ જાણે અર્થાતુ ભગવાન શ્રી જિનેશ્વર દેવને ધર્મ જ આ સંસારથી તારનારે છે એમ બરાબર સમજી નારકી અને કેદખાના જેવા સંસારથી કંટાળીને તેમાંથી ભાગી છૂટવાની જે ઈચ્છા તેનું નામ નિવૈદ છે. એટલે કે ટૂંકમાં, સંસારથી ભાગી છૂટવાની જે ઈચછા તેનું નામ નિવેદ છે. પ્ર- ૧૭૦ મતાંતરે બીજું-ત્રીજું લક્ષણ જણ. ઉ– મતાંતરે-કેટલેક ભવભરૂ સંવિગ્ન આચાર્ય ભગવંતાદિના મતે “સંસારથી ભાગી છૂટવાની જે ઈચ્છા” તેનું નામ સંવેગ છે અને “સંસારનાં સુખમાને દુઃખરૂપ જાણી મોક્ષ સુખને જ ઈચ્છે તેનું નામ નિર્વેદ છે-એમ કહ્યું છે. પ્ર- ૧૭૧ ચેથાં લક્ષણનું સ્વરૂપ જણાવે. ઉ– દુખી જીવના દુઃખને દૂર કરવાની જે ઈચ્છા તેનું નામ અનુકંપા કહી છે. તે અનુકંપામાં પોતાની શકિતને જરા પણ ગેપવે નહિ અર્થાત્ શકિત પ્રમાણે અનુકંપા કરે, તે પણ નિષ્પક્ષ પણે. પક્ષપાતપણાથી તે પોતાના પુત્રદિના દુઃખને દૂર કરવાની ઇચ્છા તે વાઘ આદિમાં પણ હોય છે. પ્ર- ૧૭ર અનુકંપાના કેટલાં ભેદ છે? કયા ક્યા સમજાવે, ઉ– અનુકંપાના દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા એમ બે ભેદ છે. તેમાં દુઃખી જીતે વિષે જે દયા કરવી તે દ્રવ્ય અનુકંપા છે અને ધર્મથી રહિત છની Page #517 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક-૩૨ તા. ૩૧-૧-૫૪ કે ૫૫૫ જે દયા કરાવી તે ભાવ અનુકંપે છે. અર્થાત ધર્મરહિત પણાથી જ દુખ દૌર્ભાગ્યા.. દિને પામે છે માટે દુખ આદિ ન જોઈતા હોય બધાં જ દુખના કારણે કર્મોને જ મૂળમાંથી નાશ કરવા એક માત્ર શ્રી જિનધર્મનું જ સેવન કરે તેમ સમજાવવું. પ્ર- ૧૭૩ અનુકંપ માટે શું કહ્યું છે? ઉ– દાનના વર્ણનમાં સુપાત્રને મહિમા ઘણે વર્ણવાયો છે, પાત્રાપાત્રની વિચારણ કરવાની પણ કહી છે. પરંતુ શ્રી જિનેવર દેએ અનુકંપાને કયાંય પણ નિષેધ કર્યો નથી. પરંતુ શ્રી અનુકંપામાં ય વિવેક રાખવાનું છે. કેમકે દુનિયામાં પણ કહેવાય છે કે-“દાન દૂધના હોય, દારૂના નહિ.” ભુખ્યાને અન્ન, તરસ્યાને પાણું, નગ્નને વસ્ત્ર કે રહેઠાણ વિનાનાને રહેઠાણ અપાય પણ પૈસા આપતા પુખ્ત વિચાર કરે પડે જેથી પાપની પ્રવૃત્તિનું જરાપણ પિષણ ન થઈ જાય. પ્ર- ૧૭૪ પાંચમાં લક્ષણનું સ્વરૂપ સમજાવે. ઉ– વિવમાનપણાની બુધિ જેને હોય તેનું નામ આસ્તિક અને તે આસ્તિકને જે ભાવ અથવા તે કર્મ તેનું નામ આસ્તિકાય. “શ્રી જિનેશ્વર દેવોએ જે કહ્યું તે જરાપણ અન્યથા–ટું છે જ નહિ” આ મનમાં જે દઢ વિશ્વાસ તેનું નામ આસ્તિકતા નામનું પાંચમું લક્ષણ છે. જે કુમતિને નાશ કરનાર છે. કેમકે, રાગ-દ્વેષ અને મેહને મૂળમાંથી જેમણે ઉચ્છેદ કર્યો છે તેમણે ખોટું બોલવાનું કેઈજ કારણ નથી. ટુ બેલવાના કારણે વિચારે તે સ્વયં સમજાશે કે રાગ, દ્વેષ અને મહ જ છે. રાગ-દ્વેષી–મે હવા જીવ જ છેટું બોલે જ છે. કહ્યું પણ છે કે"सदााई जिणेसस्भासियाइं वयणाई नन्नहा हुंति । इयबुद्धि जस्स मणे सम्मत्तं निच्चलं तस्स ॥" શ્રી જિનેશ્વરએ કહેલાં સર્વ વચને જરા પણ અન્યથા ખોટાં હેતાં જ નથી આવી બુદ્ધિ જેના મનમાં હેય તેનામાં નિશ્ચલ સમ્યકત્વ સમજવું. પ્ર- ૧૭૫ આ પાંચે લક્ષણે પૂર્વાપૂર્વથી કહ્યા તેનું કારણ જણાવે. ઉ- ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા આ પાંચે લક્ષણે યેગ્યતા અને શ્રેષ્ઠતાના કારણે આ રીતના બતાવ્યા છે. - ૧૭૬ જીવને આ પાંચે ગુણ કઈ રીતના પ્રાપ્ત થાય છે? ઉ- જીવને આ પાંચે ગુણ પચાવી િકાયમી ના થાપાશ્રી જિન Page #518 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણના પ્રસંગો -શ્રી ચંદ્રરાજ ૩૫. આખરે ભરતના રાજ્યાભિષેક. ભાગ્ય વિધાતા અને રાણી કેયી ઉપર આક્રાશ વરસાવનારા નગરજને રામ, લક્ષ્મણુ, સીતાના ચાલ્યા જવાથી કષ્ટદાયી દશાને પામ્યા. અને અત્ય ́ત અનુરાગથી નગરજના પણ નામની પાછળ ચાલ્યા. ચેાધાર રડતાં રાજા દશરથ પણ અ ત:પુરના પરિવાર સાથે જલ્દીથી રામની પાછળ જવા લાગ્યા. નગર આખુ જાણે રામ વિના રહી ન શકતુ હોવાથી રામની પાછળ ચાલ્યુ. માતા-પિતા અને નગરજંનેને પાછળપાછળ આવતાં જાણીને રામચંદ્રજી આગળ વધતા અટકી ગયા. અને વિનયપૂર્ણ વણી વડે કેમે કરીને દરેકને નગર તરફ વાળ્યા. અને પછી રામચ'દ્રજીએ વધુ ઉતાવળે વન તરફ ચાલવા માંડયુ. પાછા, ગામડે-ગામડે અને નગર-નગરે વૃધ્ધા અને શ્રોષ્ઠિરત્નાએ પેતાને ત્યાં રહેવા રામચ'દ્રજીને વિન`તિ કર્યા કરી, પણ રામચંદ્રજી કાંય રોકાયા નહિ. વચન ઉપર અવિહડ વિશ્વાસ સ'સારથી ભાગી છૂટવાની ઇચ્છા સઘળાં ય સુખ માત્ર દુઃખ રૂપ લાગે એટલે આત્મામાં સાચા ભાવે ઉપશમ થાય થયા આ તરફ ભરતે છેવટે રાજ્ય તે લીધુ જ નહિ પણ ઉપરથી ભ!ઈના વિરહથી પીડા પામેલે તે પોતાની અને કંકુયીની ઉપ૨ આદેશ કરવા લાગ્યેા. આથી પ્રજયા માટે ઉત્સુક બનેલા દશરથ રાજ્યએ સામન્ત્ર અને સિંચવાને લક્ષ્ણુ સહિત રામને રાજય સભાળી લેવા માટે પાછા એલાવી લાવવા મોકલ્યા, પશ્ચિમ દિશા તરફ જતાં રામને શેાધી કાઢીને સામન્ત સચિવાએ રાનાંની આજ્ઞાપૂવ ક રાજ્ય તરફ પાછા ફરવા દીન વદને મ ચંદ્રજીને વિનંતિ કરી, પરંતુ રામચંદ્રજી પાછા ના ફર્યાં. અને સામન્તાને નગર તરફ જવનું કહેવા છતાં કાઇપણ રીતે રામ પાછા ફરશે તેવી આશાથી તેમે રામચ'દ્રની પાછળ-પાછળ જ ચાયા. હવે ઘણું ચાલ્યા પછી રામચંદ્રજી એક વિશાળ વૃક્ષ નીચે બેઠ, અને સામ ન્તાદિને કહ્યુ કે-તમે લેકે હ. અહીંથી પાછા ફા. કેમકે અહીંથી હ કષ્ટદાયી પછી હીયામાં સાચી દયા પેદા થાય છે, તે પછી અને ધર્મ જ તારક લાગે, પછી આ સસારના અને એક માત્ર મેક્ષ સુખની જ ઈચ્છા થાય. આવે. (કૅમશ:) Page #519 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૨ : તા. ૩૧-૧-૫ * ૫૫૭ માર્ગની શરૂઆત થાય છે. અમારા કુશળ જ અન્ય માતાઓને પણ આ સર્જાયેલી સમાચાર પિતાજીને આપજે. અને મારી પરિસ્થિતિના કારણે પારાવાર દુઃખ છે. અથવા ત તની જેમજ ભરતની પણ સેવા કશું જ સમજ્યા વિચાર્યા વિના પાપીણી કરજે. હવે અમે અહીંથી આગળ જઈશુ. એવી મારા વડે હે નાથ ! છતે પુત્રે પણ તમે દરેક હવે સમજીને પાછા વળે તે જ તમારા આ રાજ્યને રાજા વિહેણું કરી ઉચિત છે” દેવાયું છે. કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભા આંખ માં આંસુની ધારા વહાવતા સામ ના કરૂણ કપાત સાંભળીને મારું હૃદય તાદિ બવાં અમને ધિક્કાર છે. આવું ચિરાઈ જાય છે. માટે હે નાથ ! મને વારંવાર બોલતાં ધીમા પગલે પાછા ફર્યા. અનુજ્ઞા આપો કે જેથી ભારત સાથે જઈને આ બાજુ અમચંદ્રજી માગમાં આવેલી ગંભીરા હું રામ લક્ષમણને પાછા અધ્યા લઈ નામની મે જાઓ ઉછાળ્યા કરતી અતિ ઉડી આવું. નદી લહમ તથા સીતાદેવીની સાથે પાર કરવા ખુશ થયેલા રાજાએ અતજ્ઞા આપતાં લાગ્યા. સામનતે અને સચિવોથી જ્યાં જ ભારત અને મંત્રીવરો સાથે અત્યંત સુધી રામચંદ્રજી દેખાય ત્યાં સુધી જેવા ઉતાવળથી કે કેયી રામ તરફ ચાલી. અને રામચંદ્રજી નજરથી દેખાતા બંધ જતાં જતાં છઠ્ઠા દિવસે કેયી-ભરતે થતાં આંસુ ભર્યા ડુસકા ભરતા ભરતાં બધા એક વિશાળ વૃક્ષ નીચે બેઠેલા રામ-સીતાજ અતિ ગમેગીન અને ધીમા પગલે અયે- લક્ષમણને જોયા. ધ્યા તર! પાછા ફર્યા. અને નગરમાં આવીને રથમાંથી ઉતરતાની સાથે જ મારા રામચંદ્રજીના બધાં જ સમાચાર જણાવ્યા. વત્સ ! મારા વત્સ ! બોલતાં બોલતા કે કેયી હથે દશરથ રાજાએ કહ્યું- હે વત્સ દો અને રામચંદ્રના મસ્તક ઉપર ચુંબન ભરત! ૨ મ-લક્ષમણ તે પાછા ના આવ્યા. ભરવા લાગી. હવે તું આ રાજ્ય ગ્રહણ કર. મારી દીક્ષામાં તથા પગમાં પડેલા સીતા અને લકમવિદા ના નાંખ.” ને પણ બને હાથથી વીંટીને અત્યંત હું તો કેમ કરીને આ રાજ્ય સ્વીકાર કરૂણ રૂદન કરવા લાગી. વાને જ નથી. હું જાતે જઈને પ્રસન્ન કરીને ભારત પણ અશ્રુભરી આંખે રામચંદ્રના વડિલબંદુ અહીં પાછા લઈ આવીશ.” પગમાં પડયો. અને મૂચ્છ ખાઈને ઢળી ભરત આમ બોલતે હતું ત્યાં જ આવી પડયો. રામ વડે સવસ્થ કરાયેલો ભરત ચડેલી 3 કયીએ કહ્યું- હે નાથ ! તમે બે હે બંધુ ! અભકતની જેમ મને સત્યપ્રતિ છે. તમે તે ભરતને રાજ્ય તરછોડીને તમે અહીં કેમ આવી ગયા? આપી દીવું. પરંતુ તમારે આ વિનયી પુત્ર “માતાના દેષથી ભરત રાજયને આથી શયને ગ્રહણ નથી કરતે તથા મને તેમ બન્યા છે” આ મારા ઉપર અપવાદ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ૪ * શ્રી જૈન શાસન (અઠવાડિક) દૂર કરે અને મને પણ તમારી સાથે જ ભારતને માટે તે હે માતા ! પિતાની માફક લઈ જાવ, અથવા અયોધ્યા પાછા ફરીને હું પણ અનુલંથ છું. માટે મારી આજ્ઞા રાજ્યને સ્વીકાર કરે. હે બંધુ! ભારતને સ્વીકાર્યા વિના ચાલશે જ નહિ. આમ થશે તે જ કુળના નાશક તરીકેનું આમ કહીને ઈશારાથી સીતાજીએ મને ચડેલું કલંક દૂર થશે. હે બંધુ ! લાવેલા જળ સંપુટ વડે રામચંદ્રજીએ વિશ્વના મિત્ર જેવા આ લક્ષમણ તમારા સ્વયં સર્વસામન્તની સાક્ષીએ રાજ્યામંત્રી બનશે, શત્રુદન તમારા છત્રધર થશે ભિષેક કર્યો. અને હું તમારો પ્રતિહારી બનીશ. આપ ક કેયીને નમસ્કાર કરીને રામચંદ્રજીએ અધ્યા પાછા વળે.” દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. ભારત આમ બેલ હતું ત્યાં જ કમને અયોધ્યા તરફ પાછા ફરેલા કે કેવી બોલી કે હે વત્સ! તું સદા ભાતુ, ભારતે અયોધ્યાના રાજ્યભારને પિતા તથા વત્સલ છે. તારા ભાઈ ભરતનું આટલું વડીલ બંધુની આજ્ઞાથી સ્વીકાર કર્યો. વચન માન. આ પરિસ્થિતિ સર્જાઈ તેમાં અને દીક્ષાને માગ હવે નિકંટક તારા પિતા કે ભારતને નહિ પણ સ્ત્રી બનતા ઘણા સમયથી જે પ્રવયા લેવાની સ્વભાવને સુલભ એ મારો જ દેશ છે. ઈચ્છા હતી. તે પ્રત્રજ્યા મહામુનિ શ્રી કુલટાને દેબને છેડીને જગતમાં સ્ત્રીઓમાં સત્યભૂતિ પાસે જ ઘણું પરિવાર સાથે જેટલાં જુદા જુદા દે છે તે બધાં દોષની દશરથ રાજાએ અંગીકાર કરી. ખાણ એવી. મારામાં આવીને વસ્યા છે. હવઝાવવાન મરતઃ શrfખ્યા દ્રિા પતિને, પુત્રને અને માતૃજનેને આવું અqનોરતે રક્ષદાજે યા િવસુધી: દુઃખ દેનારૂનું કર્મ મેં જ આચર્યું છે. _ફિરૂના હે વત્સ! મારા આ અપરાધને ક્ષમા આપ.” પિતાના ભાઈના વનવાસથી હૃદયમાં - આ રીતે રૂદનપૂર્વક બેલડી માતા પીડા પામેલ બુદ્ધિશાળી ભરત અરિહંતની કે કેયીને રામચંદ્રજીએ કહ્યું કે-“દશરથ પ્રજમાં ઉજત બચે થકે પ્રતિહારીની જેમ રાજાનો પુત્ર થઈને લીધેલી પ્રતિજ્ઞાને હું અધ્યાના રાજ્યનું રક્ષણ કરવા લાગ્યું. શી રીતે છોડું? પિતાએ ભરતને રાજય _ अग्निना पच्यतेधान्यं આપ્યું છે. અને મારી તેમાં પૂરેપૂરી फलं कालेन पच्यते । સંમતિ છે આ વચન તે બનેના જીવતા वयसी पच्यते देहः હું નિરર્થક શી રીતે કરી શકું? અર્થાત્ पापी पापेन पच्यते ।। મારાથી અયોધ્યાનું રાજ્ય સ્વીકારી શકાય અગ્નિથી અનાજ પાકે છે કાલ વડે નહિ. અને તેથી જ પિતા અને મારા ફલ પાકે છે ઉંમરથી શરીર પાકે છે અને દેશથી ભરત જ અયોધ્યાના રાજા બનશે. પાપી પાપથી પકાવાય છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ જ ખોટું ન લગાડતા હા ને જ –શ્રી ભદ્રભદ્ર - - - - - - - - - - - સુલસા જેવી શ્રાવિકાને ભાવ ધરીને સંભારી. કઈક આપ શેઠ. ત્રણ-ચાર દિવસને જઈને ભગવાન પાસે તમે શું માંગે છે ? ભૂખ્યો છું. દયા કરે દયાળુ. ભગવાન એ અમને ખબર છે. તમારા ' સાધુ-સંતે તમારું ભલુ કરશે.” પાસે જઈને લાલ-પીળી રંગરંગની રાખ“કીધું ને એકવાર કે કંઈ નથી, ડીએ કેમ બાંધે છે, એ અમને ખબર છે. આગળ જા.” “બકવાસ બંધ કર. ભિખારાને અહીંથી અરે શેઠ! આવું શું કરે છે. આ ચાલતી પકડ.” મારા પેટ સામુ તે જુએ. કંઈ દયા કરે હું લાચાર બનીને તમારી પાસે ભીખ બા. ભગવાન તમને સે વરસના કરે.” માંગુ છું એટલે હું તે ભીખારી છું જ (ગુસ્સામાં) તને કીધું ને કે- પણ શેઠ. કંઈ નહિ જવા દે. ભગવાન નથી, આગળ જ. આ હવાર પડીને બસ તમારું ભલુ કરે. ભગવાન તમારી વાઈ હાલી જ નીકળે છે. કંઈ વેળા-કવેળા તે હમજો. જ. કશું નથી.” “ઉભે રે. આગળ શું બબડવાને હતે તે કહેતે જા.” “શેઠ તમારા પગે પડુ. કંઈક દયા કરે શેઠ.” ના. બાપુ. નાને માટે મોટી વાત એક અબે જાય છે કે નહિ. કેટલીવાર ભીખારી થઈને મારે ના કરાય.” કેવાનું હોય કે કંઈ નથી.” ના. ના. ઉભે છે. તે આ રૂપિયે. પછી ભિખારી બે-તમારી પાસે હવે મને શું કહેવાનું હતું તે કહે.” કાંઈ ન હોય તે હાલે મારી ભેળા. મારી શેઠ સાહેબ ! ભગવાન તે આપણને પાસે ય કાંદ નથી.” બધાને મળે છે. મારે તમારે બધાને આ ભગવાન એક જ છે. માંગ્યા કરવાના શેઠે કહ્યું–“સાલા ભિખારા, ભિખારે આ સંસ્કારો જાગૃત થઈ જાય અને મંદિતું છે હું નહિ, સમજ્યા ને ? હરામ ૨માં ભગવાન પાસે પણું કંઇક માંગી હાડકાના થાઈ જઈને કઈ ના હોય એટલે બેસીએ તે ? આ બીક' અમને સતત નીકળી જ પડે છે ભીખ માંગવા, હું મરી ડરાવે છે. અમે તે અહીં બેઠા બેઠા જ જઉં તેય મીખ ને માંગુ” ભગવાનને કહીએ છીએ કે-“હે ભગવાન! રહેવા દો ને, શેઠ હવે. મંદિરમાં આવેલી અને આવનારી પરિસ્થિતિને Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬૦ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) સમતાભાવે સહી લેવાની અમને શકિત માંથી વિચાર દશામાં પરોવાયા. આખરે દેજે.” હવે માત્ર મંદિર અને ઉપાશ્રયેના ઉકેલ મળે. શેઠે વિચાર્યું કે-“આખરે પવિત્ર રહેલા વાતાવરણને કેઈ સંસારના ભગવાન પાસે સંસારના સુખની માંગણી ધન-વૈભવની માંગણીઓ કરી-કરીને કરવાનું “સંસારને અસાર કહેનારા શાસ્ત્ર અપવિત્ર ન કરે તેવી તને (ભગવાનને) કરે જ શાના ? જે ધર્મરાગી મહાનુભાવ પ્રાર્થના. શક્ય એટલે દંભ વગર ધમ તે કરે જ શેઠને આ જરા વધુ પડતું લાગ્યું કે- છે, પણ તેને પૂર્વના કેઈ કમને કારણે “એક તે આ લોકો પૈસા અને ખાવાનું ધન કે પુત્રાદિની પ્રાપ્તિ ન થઈ હોવાથી લઈ જાય છે, ને ઉપરથી અમને ય ભિખારી તેનું મન ખરેખર ધર્મમાં થિર રહી ગણીને અમને ય ઉપદેશ-ભારતી સંભળાવે શકતું નથી. તે વ્યકિત ધર્મમાં ચિત્તને છે.” એટલે જરા કરડા બનીને શેઠે કહ્યું કે સ્થિર કરવા માટે ધન-પુત્રાદિની માંગણી “ચલ જ હવે, હમણાં હમણાંથી તમે કરે છે તેવી વ્યકિત માટે તે ઉચિત છે. લેકે વધુ પડતું બોલતાં થઈ ગયા છો કેમકે તેને ધમમાં ચિત્તને જોડવાનું દંભકેમ ?' રહિત પણે મન છે. પણ ધનાદિ મેળવીને " હથે વધુ ઉભા રહેવામાં મજા ને. એમ મેજ-મજા નથી ઉડાડવી. અને આવી ધર્મસમજીને “ભગવાન તમારું ભલુ કરે.” એમ રાગી વ્યકિતએ ધર્માદિની માંગણી કરી હોય કહે તે તે જલદી જતે રહ્યો. આમે ય 5 તેય તે કઈ ધનાદિની માંગણી ના ગણાય. રૂપિયે તો મળી જ ગયેલો. પરંતુ ધર્મમાં ચિત્ત-સ્થિરતાની જ માંગણી “બાલદપિ હિત શર્ઘ=બાળક કે ૨ ગણાય. અજ્ઞાની ઉફે મૂખ પાસેથી પણ હિતકારી ના. બાબા આવી રીતના શુ આશ. વાત ગ્રહણ કરવી જોઈએ” આ સિદ્ધાંતને યથી ધનાદિની માંગણી કરીને તેને શુદ્ધ શિરસા વંદન કરીને શેઠે પણ વિચાયુ આશય નિભાવવાની તાકાત આપણી નહિ કે–એક ભિખારી પણ આટલું તો સમજે હો, એ તે સુલુસ જેવા મહાશ્રાવિકાઓની છે કે દેરાસર કે અપાસરામાં સંસારના જ કામ છે હાં હૈ. સુખની માંગણી ને કરાય.' કંઇ નહિ. ભિખારૂને આપેલ. એક પણ સાલુ બીજી બાજુ એમ થાય છે ? સ રૂપિયાએ મારે અજ્ઞાનધાર તે કર્યો. બોલે કે-આપણા કેટલાક સાધુપુરૂષે જ ભગવાન અજ્ઞાને ધારક – હિતચિંતનકાર ભદ્રંભદ્ર પાસે જ ધન-વૈભવની માંગણી કરવાનું કી જય. અને ભિખારૂદેવની પણ જય. જેર-શેરથી કહે છે, તેનું શું?” શેઠ તે પાછા મુંઝાયા. તે મુંઝવણ Page #523 -------------------------------------------------------------------------- ________________ 21E16 E1H2112 હાસમપુરા તીર્થમાં ભવ્ય ઉપધાન બેન કમલકુમારજી (૨) ત્રીજીમાં અત્રે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર લીલાધર રામજીભાઈ બીડ જેથી માળ સરકવરજી મ. આદિની નિશ્રામાં કા. વ. હરકીશનદાસ હરિલાલ પારોલા (ધુલીયા) ૧૦ તથા વદ-૧૨ એમ ઉપધાન શેઠશ્રી પાંચમી માળ વેલજી પાનાચંદ દ્વારા નથમલજી ટેકરદજી પરિવાર વાંસાવાલા શ્રીમતી રળિયાતબેન વેલજી ઘાટકે પર (ઈર) તરફથી શરૂ થયા. ૯૯ તપસ્વી છઠી માળ બાગમલજી મારૂ દ્વારા શાંતિબેન હતા. ૧૮ માઇ હતી. જંગલમાં મંગલ શાંતિલાલજી ઉહેવા સાતમી માળ લીલાધર એ રીતે ભવ્ય આરાધના થઈ ઉપધાન કચરાભાઈ તરફથી ચેતનભાઈ ઈદેર વિ. દરમ્યાન ધર્મવિધિ પ્રકરણ વંચાયું તે સારી બેલીથી પહેસવાઈ માળની ઉપજ વહરાવવાને લાભ લીલાધર રામજી માળવામાં રેકેડ રૂ૫ થઈ ઉપધાન કરાવબીડ(મહા.)વાળાએ લીધે પાંચ પુજા ! નાર શા કેશરીમલજી શા સમરથ મલજી શા અમકુમાર કનકચંદ ખંભા ૨. છગન તારાચંદજી શ દિનેશકુમાર મગનલાલજીનું લાલજી વડનગર વાળા ૩, બાબુલાલજી બહુમાન હાસમપુરા ટ્રસ્ટ, તપસ્વીએ તથા ચાણોદીયા રતલામ ૪. રતિલાલ હરિલાલ શાંતિનગર સંઘ, મારવાડી સમાજ જૈન શ્રીગુંદા (મહા) પ, ફુલચંદજી ખાચરે યુવક મંડળ ઈદેર અને બીજા પણ ગુરૂપૂજન લમીબેન હસસ જ પેપટ ભાવિકો તરફથી ઘણુ ઉત્સાહથી થયું. નાઈરોબીએ લે છે. પોષ દશમીને ૫ હજાર તથા માળ ઉપધાન કરાવનાર તરફથી થાળી આદિ સ્ટીલને સેટ શૈલી સહિત તથા પાની ઉપર ૫૭ હજાર સંખ્યા થઈ અને બીજા પેટી ડબી સહિત આપેલ તપસ્વીઓ તરફથી પણ ૧૦ હજાર જેટલા ભાવિકે પધારેલ ટાંકી (૧૨૦ રૂ) તથા બીડ શ્રીગેટ પારેલા દ ત બધા લાભ ઉપધાન કરાવનારે લીધે. ઉપધાન તપસ્વીઓ તરફથી ભવ્ય અલૌકિક માળ મહત્સવ પ્રસંગે તેમના તરફથી પ્રશ્વનાથ પ્રભુજીની છબી લેમીનેશન વાળી શાંતિ સ્નાત્ર આદિ પંચાહ્નિકા મહત્સવ અપાઈ. જાય ઉપધાન કરાવનાર તરફથી ૮ માળની બેલી ખૂબ સુંદર થઈ પહેલી છે. તથા બીજા ૧૫ છેડ એમ ૨૩ માળ શાહ પોપટ રાજા ગુઢકા તરફથી છોડનું ભવ્ય ઉજવણું થયું. વારંવાર પ્રેમચંદ મેઘ9 મુંબઈને બીજી માળ પૂજાએ પણ ભાવિકે તરફથી ભણતી કેશમલજી નથમલજીએ શ્રીમતી જ્યોત્સના હતી. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ ? શ્રી જૈનશાસન (અઠવાડિક) પોષ સુદ ૧૦ બુધવાર તા. ૧૧-૧-૯૫ ઈદર થઈ ધાર પધારશે ત્યાં મહા સુદ ના જીર્ણોધાર મુજબ ભવ્ય જિનમંદિરનું ૩ તા, ૨-૨-૫ આર. કે. કેમરટ ખનન મુહૂર્વે શા નંદલાલ નાથુલાલજી ઈદેરનાકા જૈન મંદિરનું શિલારોપણ છે ચૌધરી દેવાસવાળાએ હાથે થયું તે દિવસે ત્યાંથી ફાગણ સુદમાં છે. અમૃતલાલ નહાર થાન થાણું મુંબઈ જામનગરથી ભાવિકો તરફથી બંધાયેલ આરસના મધ્ય જિનઆવી જતાં સારી રકમે જીર્ણોધારમાં મંદિરમાં અંજન શલાકા પ્રતિષ્ઠા પ્રસંગે લખાઈ હતી. પિષ વદ-૨ બુધવાર તા. ફા. સુ-૩ વાપી પહોંચવા ધારણા છે. ૧૮-૧-૫ ના મંદિરનું શિલાન્યાસ ફાગણ સુદ-૧૧ સુધી ત્યાં સ્થિરતા છે. શાહ ખાંતિલાલ લાલચંદભાઈ તળાજા સરનામું વાળા હસ્તે ઘણ ઉ૯લાસથી થયું અને c/o 3. અમૃતલાલ નહાર જીર્ણોધારમાં સારી રકમે લખાઈ હતી. નહાર બિલ્ડીંગ નહેરૂ સ્ટ્રેટ પૂ. આચાર્યદેવ શ્રી અત્રેથી ઉજજૈન વાપી (જી. વલસાડ) ગુજરાત - બારેજાથી માતર તીથ ને છરી પાલક યાત્રા સંદ પ. પૂ. ગચ્છાધિપતિ આ. ભ. મહદય સૂરીશ્વરજી મ. સ. ના આશિવાદથી પંન્યાસ પ્રવર મધુકરવકતા પૂ. ભદ્રાનંદ વિ. ગણિવર્ય મ.સા.ના શિષ્ય શિપરત્ન પૂ. મુનિ શ્રી મુકિતધન વિ. મ. પૂ. મુનિ એ પુણથધન વિ. મ. તથા પૂ સા મૃગનયના શ્રીજી મ. પૂ. સા. પ્રગણું શ્રીજી મ. પૂ. સા. ભવ્યદર્શના શ્રીજી આદિ ણ ૧૦ની પાવન નિશ્રામાં શા ભોગીલાલ રતિલાલ પરિવાર આયોજીત બારેજાથી માતર તીર્થને સંઘ કારતક વદ-૧૦ થી વદ ૧૨ સુધીનું આયોજન થયેલ. ૪૫૦ ભાવિકે હતા. ૦ યાત્રા સંઘનું પ્રયાણ કારતક વદ ૧૦ દિવસ પહેલે. આજના શુભ દિવસ શુભ મુહ સવારે ૬ કલાકે માંગય ભુવનથી નીકળીને સંઘપતિને ત્યાં પધાર્યા. ત્યાં ગુરૂપૂજન માંગલિક વિગેરે થયા. અને સમય થતા તેમના ઘરેથી ઢોલ વાઢક, મેરની રચના, કમલની રચના, હાથી, વિસનગરનું અજટા બેંડ પાટી વિશાલ સાજન માજન સાથે, પાછળ ૧૪ ઘોડાની રજવાડી ગાડીમાં બી પાશ્વ નાથ ભગવાનને બીરાજમાન કરવામાં આવેલ. ગામમાં ફરતાં ફરતાં શ્રી આદીનાથ જિનાલયે દર્શન કરી શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શન કરી શ્રી ચિંતામણી પાર્શ્વનાથના દર્શન કરી એક કલાક જેવું થયું અને ગામ બહાર રણ બત્તી આવતા બારેજા જૈન સંઘ સરફથી સંધવીનું બહુમાન માતર તીર્થમાં સન્માન પત્ર આપીને કરવાનું હતું. તે કેણ કરે તેનાં માટે ઉછામણીની શરૂઆત થયેલ. અને ૧૨ હજાર 5 રૂપિયામાં શા ભેગીલાલ હઠીસીંગ પરિવારને લાભ મળેલ. ગામ બહાર માંગલીક સંભળા. સંઘનું પ્રયાણ થયેલ. Page #525 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અ ક–૨૨ તા. ૩૧-૧-૨૫ નવાગામમાં આવતા ગામની બહાર દુધથી પગ જોઈને ૨ રૂ. સંઘપૂજન થયેલ અને ૯ કલાકે ભવ્ય સામૈયા સાથે નવાગામમાં પ્રવેશ કરેલ, નવાગામ માટે પહેલા વહેલો પ્રસંગ હતો શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના દર્શન કરી ભવ્ય મંડપમાં પાટ ઉપર પૂ. શ્રી પધારતા ૧૦-૩૦ કલાકે પ્રવચન થયેલ. તેમાં તીર્થયાત્રા અને યાત્રિકોની મહત્તા ઉપર પ્રવચન થયું અને ૫ રૂ. નું સંઘપૂજન થયેલ. બપે રે ૨ કલાકે શ્રી પંચકલ્યાણ પૂજા તથા એ ભાવના થયેલ પ્રભુજીને ભવ્ય અંગરચના ફુલને શણગાર વિગેરે થયેલ અને અમદાવાદથી સુપ્રસિદ્ધ સંગીતકાર રૂપેશ એન્ડ પાટીએ રમઝટ જમાવી હતી. ૦ રતક વદ ૧૧ દિવસ બી. નવા ગામથી ૫-૩૦ કલાકે પ્રભુજીનાં દર્શન ત્યવંદન કરીને ૧૩ કી. મી. ને વિહાર કરી હું કલા કે માતર તીર્થમાં ભવ્યાતિભવ્ય પ્રવેશ થયેલ. ૧૦-૩૦ કલાકે સાચા સુમિતનાથના દર્શન કરી મન નાચી ઉઠયું. ત્યાર બાદ માંગલીક સંભળાવ્યું. બીજે દિવસે નવાગામથી માતર આવતા રસ્તામાં દૂધથી પગ જોઈને ૧) રૂ.નું સંઘપૂજન થયેલ અને સવારે બેસણુના ટાઈમે શુ રૂા. નું સંઘપૂજન થયેલ. બપોરે ૨-૩૦ કલાકે વ્યાખ્યાન મેટા હેલમાં રાખેલ. પૂ. મ. સા. પધારતા આખે હલ ચીકકાર ભરાઈ ગયેલ અંદર બેસવા માટે પણ પડાપી હતી. સવા કલાક પ્રવચન ચાલ્યું. ગામના લે છે પણ સુંદર લાભ લીધું હતું. અને ગામના લેકેને ત્યા સંઘમાં પધારેલ યાત્રિકોને પ્રવચનની અસર ખુબ જ ઉંડી થઈ ગયેલ. અને ૧૬ રૂ નું સંઘપૂજન થયેલ. અને સાંજે બીજા બેસણા ટાઈમે છે રૂા. નું સંઘપૂજન થયેલ. બે જિનાલયમાં ભાવના થી ખેડા. જન યુવક મંડલે ભકિત રસથી તરબોળ કરી દીધા હતા. આરતી મંગલ ધવાની ઉછામણી ૯ હજાર રૂ. માં થયેલ. અને ૨ રૂ. ની પ્રભાવના થયેલ. ૦ માળા રેપણને દિવસ કારતક વદ ૧૨ દિવસ ત્રીજે. સવારે ૬-૩૦ કલાકે વાજતે ગાજતે શ્રી સાચા સુમિતનાથના દર્શન ત્યવંદન કરવા દેશમાં આવી. પ્રભુજીને હીરાને હાર સંઘપતિએ પહેરાવ્યા. પછી ૮-૩૦ કલાકે ભવ્ય વડે ઢેલ, મેરની રચના, કમલની રચના, હાથી, વિસનગરનું બેંડ પ્રભુજીને ૧૪ ઘેડાની રજવાડી ગાડીમાં પધરાવી સાજન માજન સાથે નિકળે આંબા ગામમાં ફરી ૧૦-૩૦ કલાકે ઉતર્યો અને ધર્મશાળામાં મોટા હેલમાં નાણુ સમક્ષ માલા રેપની વિધિ શરૂ થઈ હતી. સંઘપતિને માલાને સમય થતા માલા પહેરાવકવામાં આવી હતી. અને સંઘપતિની માળની ઉછામણી પણ ૧ લાખ ને ૯ હજાર રૂપીયા થઇ હતી. Page #526 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈનશાસન (અઠવાડિક) માલા પહેરનાર માલા પહેરાવનાર (૧) સંઘપતિ શા ભેગીલાલ રતીલાલ આ જયંતિલાલ જગજીવનદાસ ભલાણી, જયાબેન ભેગીલાલ શા. હ, રાજુભાઈ (૨) , છાશ ભેગીલાલ શા શા મણીલાલ સેમચંદ પરિવાર ગીરા પ્રકાશભાઈ શા (મહી જ) (૩) , રાકેશ ભેગીલાલ શા વીરેન્દ્રકુમાર તથા તુષારકુમાર કુંતલબેન રાકેશભાઈ શાહ (૪) ,, પ્રરેશ ભેગીલાલ શા (૫) સંધપતિ શા સુબોધચંદ્ર રતીલાલ શેઠ શ્રી જિનદાસ મહનલાલ; વિમલાબેન સુબોધચંદ્ર શા પરિવાર હ. બુધાલાલ (સાણંદ) (૬) , શા મનુભાઈ રતીલાલ શા શાંતિલ્મલ ચુનીલાલ પરિવાર સરોજબેન મનુભાઈ શા (બીજ) (૭) , શ તેજપાલભાઈ રતીલાલ શેઠ શ્રી કસ્તુરચંs કેશવલાલ શેભનાબેન તેજપાલભાઈ સંધપતિ તરફથી યાત્રિકોને ચાંદીને સીકકો આપને બહુમાન કરવા માં આવેલ અને સંઘપતિ તરફથી ૨૫ રૂ. સંઘ પૂજન થયેલ. તથા બીજા ૩ રૂ. નું સંઘપૂજન થયેલ. સંઘ પતિ તરફથી પેઢીમાં સારી રકમ અપાઈ. સ્ટાફને પણ ભેટ અપાઈ. બપોરે માલા પછી સકલ સંઘનું સ્વામિવાત્સલ્ય થયેલ. પ્રભુજીને ભવ્ય અંગરચના થયેલ. સર્વ મંગળ બાદ સૌ રેતા હોયે છૂટા પડ્યા હતા. , યાત્રા સંઘના મંગળ અને રથથી પૂર્ણાહુતિ સુધીમાં સંઘપતિ પરિવારને ઉત્સાહ ઉત્તમ હો નિવિદને પરિપૂર્ણ થતાં સૌ સંતેષ પામ્યા અને ભાવ વૃદિધ થઈ હતી. બારેજા યુવાન કાર્યકરોનું સંઘપતિશ્રીએ બહુમાન કરેલ યાત્રા સંઘના સંભાર રણા એ મોક્ષના બારણા છે સૌ તે પામે આજ મંગલ અભિલાષા..... સુધારો– અંક ૧૮ માં મેમનગર અમદાવાદની જાહેરાત છપાઈ છે તેમાં પ્રતિ એ આપવાને દિવસ છે. સુદ ૫ છુપાયેલું છે તેને બદલે પિષ સુદ ૪+૫ એમ સુધારીને વાંચુવું.. Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્વેતાંબર જૈન આનંદવિભોર. ચૌદ વર્ષ બાદ અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થનાં તાળાં ખુલ્યા મહારાષ્ટ્રના આકેલા જિલ્લામાં શીરપુર ખાતે એતિહાસિક તીર્થ અંગે જેના બે રિકા કે તાંબરે અને દિગંબર વચ્ચે વર્ષોથી વિવાદ ચાલતું હતું તે અંગે તા. ૩૦-૧૧-૯૪ ના રોજ કેટે આપેલા એક ચુકાદામાં શ્વેતાંબર જૈનેના કબજા હકક માન્ય રાખ તાંબર જૈન સમાજમાં આનંદની લહેરી પ્રસરી છે. અનેક કેર્ટ કેસ માં અટવાયેલા આ વિવાદ છેલલાં કેટલાંક વર્ષોમાં ઘેરે બન્યો હતો અને છેલ્લાં ચૌદ વર્ષથી મંદિરને સીલ કરી દેવામાં આવ્યું હતું. માત્ર એક બારીમાંથી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરી શકતાં હતાં છેલ્લાં સો વર્ષથી વિવાદમાં સપડાયેલ આ પ્રાચીન તીર્થ અંગે ૧૯૨લ્માં પ્રિવી કાઉન્સિલે એક ચુકાદા દ્વારા આ તીર્થને સંપૂર્ણ વહીવટ શ્વેતાંબર કરે તેમ ફરમાવ્યું હતું. પરંતુ કમનસીબે દિગંબરેએ ૧૯૬૦ માં એ ચુકાદ દગાબાજીથી મેળવ્યા છે, માટે કેસ ફરી ચલાવવાને ઢાં કર્યો હતે. ૧૯૬૦ના આ દાવાનો ચુકાદે અનેકવિધ દલીલના ચકરાવાઓ પસાર કરીને ૩૪ વર્ષના અંતે તાજેતરમાં કેટે આપે છે તેમાં નામદાર કેટે જણાવ્યું છે કે, પ્રિવી કાઉન્સિલને ચુકાદ % તાંબરોએ દગાબાજી કરી છે તેમ દિગંબર સાબિત કરી શકયા નથી માટે આ કેસ ડિસમિસ કરવામાં આવે છે. શ્વેતાંબર જૈનેની તરફેણ કરતા કેર્ટના ચુકાદાના સમાચાર જાણતાં જ સુરતનાં ત બર જૈનોમાં આનંદની લહેર કરી વળી હતી. મહીધરપુરા હીરા બજારમાં ઉત્સાહી યુવાનોએ પેંડા વહેંચ્યા હતા. અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ અંગેના આ ચુકાદાથી સમેતશિખર તીર્થ વિવાદમાં પણ શ્વેતાંબર જૈનની તરફેણમાં નૈતિક બળ મળ્યું છે તેમ જેન અગ્રણીઓ માને છે. -( મુકિતદૂત) નવો મોલે સહકાર ૧૧૦ ભેગીલાલ રતિલાલ શાહ દલાલ આર. બી. શાહ ચોખાબજાર, ૧૫૧ શ્રી જેન છે. મુ. પૂ. સંધ કાલુપુર અમદાવાદ-૧ સાયન (વેસ્ટ)મુંબઈ પૂ. મુનિરાજ ૫૦૧ રાજેન્દ્રકુમાર રતિલાલ શાહ શ્રી નંદીશ્વર વિ. મ. ના ઉપદેશથી ૨-૧૫ મંગલમૂર્તિ એપાર્ટ નારણપુરા અમદાવાદ પૂ. મુનિરાજશ્રી મુક્તિધન વિજયજી ૧૦૧ રસીકલાલ અંબાલાલ શાહ મ. તથા પૂ. મુનિરાજ શ્રી પુણ્યધન વિજ. – વિશાલ એપા, ભટ્ટ યજી મ. ના ઉપદેશથી : ૫.લડી અમદાવાદ ભેટ Page #528 -------------------------------------------------------------------------- ________________ ** -1 I શ્રી જૈન શાસન (અઠવાડિક) જિ. નાર, પિન-38200"" Reg No. G. SF 1 84 ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે * RTI | HIT || સ્વ ૫ પ્ર આચાર્ય દેવેશ શ્રીમદ વિજયરામચંદ્રવજી મહાય આ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ . જરૂરતવાળા માટે જેના દ્વાર સદા ખુલ્લા હોય તેનું નામ સદગૃહસ્થ! પૈસાવાળા જ સદગૃહસ્થ તેમ નહિ. ૦ મી જીવ પાપને તિરસ્કાર કરનાર જ હોય. ૦ જગતના બધા આત્માએ પાંચ પ્રકારના પ્રમાદના રમકડાં છે. છે બહુ સુખશીલીયા અને લેભી છે માટે ભાગે વ્યસની હોય. ૦ સંસારને હેવી હોય તે જ મુક્તિને શગી હોય, મુકિતને રાગી તે જે ધર્મને | પ્રેમી હોય. ધમને પ્રેમી તે જ અધમ દ્રષી હેય. ò ૦ શિષ્ટ તેનું નામ જેને કોઈ પણ ડાહ્યો માણસ બે ટુ ન કહી શકે કે તેને & વ્યવહાર હેય. છે જે પિતાના પાપ ન જુએ તે બીજાને શું ઉપદેશ આપે ? આપે તે નઠેર છે. 1 અવસરે બીજાને ય પાપમાં જોડે. ઉં . આવી સુંદર ધર્મ સામગ્રી પામેલા છો જે રીતે જીવી રહ્યા છે તેથી તેમને ભારે છે છે અનથ થવાને છે. તેનાથી બચાવવા બધા ને જાગતા કરવાની મહેનત છે. * & પણ ઘોર નિદ્રામાં પડેલાને આ પાપોદય દેખાતો નથી. પોતાને ય પાપો ય દેખાય કે નહિ તે અંધારે આવે છે. તેવા અંધાપાવાળાની આંખ ઉઘાડવા વ્યાખ્યાન છે. જે ૦ વસ્તુને વતુરૂપે ન ઓળખાવે તે બેવકૂફ કહેવાય. કેઈને બેવકૂફ કહેવો ને ગાળ છે. * આવો આવો હોય તે બેવકૂફ છે તેમ ન ઓળખાવે તે મહાપાપી છે. 1 તમને લાખો રૂ. મળે તેની સામે વાંધો નથી. પણ લાખ મળે તે આનંદ થાય છે તે તે પાદિય કે પુણ્યદય? ૦ દુનિયાના સુખ મળે આનંદ થશે તે હર્ષ નામનો આંતરશત્રુ છે. તે હર્ષમાં ને ? 0 હર્ષમાં આયુષ્ય બાંધે તે કઈ ગતિનું બાંધે? ooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું cossessessages ૦૦૦કે. Page #529 -------------------------------------------------------------------------- ________________ પ્રવાહ પ્ર - ૫ 99. મૂરિ કરે. નમો પવિસાણ તિવરાછi | શાસન અને સિદ્ધાન્તા ૩મમાડું- મહાવીર-પનવસાmi. p. ૨ક્ષા તથા પ્રચારનું પત્ર-| To आ.श्रीसंकर हर ज्ञानमदिर ની માર્કસ અને વ શ કની વૈદ્ધ, , દિ શાસ્ત્રીવર, પિન-382009. / 0 શ્રી જિનધર્મની પ્રાપ્તિ દુલભ છે. लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो । જુવો નર = ૪૦૬, जिणिदवरदेसिओ धम्मा ।। દેવોનું સ્વામિપણું –ઈન્દ્રપણ" પામી શકાય છે તેમજ પ્રભુતા પણ પામી શકાય છે તેમાં કાંઈ સદેહ જેવું નથી, પ૨તુ શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપે ધર્મ પામી શકાતા નથી, તે જ અત્યંત દુલભ છે. અઠવાડિક : વર્ષ એક શ્રી જૈન શાસન કાયાલય શ્રત જ્ઞાન ભવન. ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભોરાષ્ટ્ર) IND1A PIN - 361005 Page #530 -------------------------------------------------------------------------- ________________ - પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગાદી - ૬ ૦ અત્યારે આ માગને શુદ્ધ રાખવાની અને શુદ્ધ સ્વરૂપે વહેત રાખવાની તે ખમદાર છે આ પણ બધા ય ઉપર વર્તીમાન શ્રમણ પ્રધાન સંઘ ઉપર છે આપણી મહત્તાની ખાતર, આપણી મેટાઈ ટકાવી રાખવા ખાતર, આપણા વચનને ઉભું રાખ વા ખાતર છે આ માગને ખરાબ કરો અગર છતી શકિતએ બેરદકાર બન્યા રહીને ન માગ ને ! ખરાબ કરવા દે, એના જેવું ભયંકર બીજું કઈ પાપ નથી. મારે અનાહારી પદ જોઈએ છે. માટે હું આ રીતિએ અનાહારિપણાને અભ્યાસ છે કરું છું અને આ અભ્યાસથી મરાં કર્મોની નિજ થશે. એ લે મારી આરાધના છે. વધશે અને પરિણામે મારાં સકલ કર્મો ક્ષીણ થતાં મને અણાહારી પદ મળી આવું લક્ષ્ય તપ કરનારે અવશ્ય રાખવું જોઈએ. છે . કે બાહ્ય તપની આપણે ત્યાં બહુ કિંમત આંકવામાં આવી નથી. સારી કિંમત તે વિવેકપૂર્વકના તપની જ આંકવામાં આવી છે. છે . આહાર એ આત્માનું વ્યસન છે. અને તપ એ અનાહારી પદને પામવા માટે છે. 8 , તપ એ પાપજનિત કર્મોની નિજ રાનું પરમ કારણ છે. અને ત૫ જે વિવેક પૂર્વક અને ચઢતા પરિણામે કરવામાં આવે તે તપથી કશું જ અસાધ્ય નથી. યા તુ મુકિત પણ અસાધ્ય નથી. જેના તરફ બહુ છેષભાવ પેદા થઈ જાય છે, તેના ગુણે ગુણે રૂપે જે ઇ શકાતા નથી. અતિ રાગ દ્વેષને દોષરૂપે જોવામાં અંતરાય કરે અને અતિ ષ ગુણને ગુણ રૂપે છે જેવામાં અંતરાય કરે, દુખથી ડરવું નહિ, સુખના લેભીયા બનવું નહિ અને વિવેક પૂર્વક જીવવું-અ વું લક્ષ્ય બની જાય છે કે ઈપણ કયાણ એવું નથી કે જે આપણે માટે અશકય ! બન્યું રહી શકે ! છે - એક માત્ર મોક્ષના જ હેતુથી આચરવા લાયક તપને, જે વિપરીત તુના જ ! આગ્રહપૂર્વક સેવાય, તે એ ત૫ પણ મિથ્યાવંશ સહિત ગણાય. આમાને પાડવાને માટે, સમાગે ગયેલાને સન્માર્ગથી ભ્રષ્ટ કરવાને માટે આંતરશત્રુઓ તે ટાંપીને બેઠા હોય છે, જરાક ચૂકયા તે એ પિતાને કબજે કરી લે. આ વાત જેને સમજાઈ હોય તેણે આંતરશત્રુઓથી કેટલા બધા સાવ રહેવું છે જોઈએ ! ૦ Page #531 -------------------------------------------------------------------------- ________________ હાલ તક .આશ્રી વિજયસૂત્રીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ સારા અને રાજા જ્યા પ્રવાસ થાને www પાન કથાની • અઠવાદ્ધિક . માજીરાા વિઝા હૈં, શિવાય જીવાજી થ તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢ, (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ic (જ) સુરેશચૂં કીરચંદ ઠ (૩) બાદ પહG? જુ { { ગઢ) hetec વર્ષ ૭ ૨૦૫૧ મહા સુદ -૮ મંગળવાર તા. ૭-૨-૯૫ [અંક- ૨૩] –: અધ્યાત્મભાવને પામવાના ગુણા —પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-પાંચમુ (ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ સુદિ-૧૫ બુધવાર તા. ૯-૫-૧૯૯૦ જ્ઞાનમ`દિર, અમદાવાદ-૧ તમે તમારાં સંતાનને શા માટે ભણાવા છે ? વધારે પાપ કરી દુર્ગાંતિમાં જાય અને આવો જન્મ દુલ ભ બને માટે એવુ' ભણાવો છે જેનુ વહૂન ન થાય. ભણીગી મઝેથી અનીતિ અન્યાયાદિ કરી ખૂબ પૈસા કમાય, માજ-માદિ કરે તે માટે ભણાવે તે સંતાનાની કતલ કરે છે, સત્યાનાશ કાઢે છે, સસાર વધારે છે. જે પોતાનાં સંતનાને ધર્માંનું ન ભણાવે અને માત્ર સ'સારનુ' જ ભણાવે તે બધા પોતાના સંતાનાને દુર્ગાતિમાં જ મૈકલવાની ઇચ્છાવાળા છે. ભણાવવાનુ' શા માટે છે ? સાચું-ખાટુ સમ”, ખાટાથી અટકે, સાચામાં શકત મુજબ પ્રવૃત્તિ કરે માટે ભણાવવાનાં છે. આ સસાર પાપ વિના ચાલતા નથી માટે રહેવા જેવો નથી તેવી શ્રધ્ધા છે ? ના ડાય અધ્યાત્મભાવ આવ્યા નથી, તે લાવવાના ગુણેની વાત ચાલી રહી છે. તેની સાખત ધર્મોની વાત કરે તેની સાથે હાય, સ`સારની જ વાત કરનાર સાથે ઝાઝી બેઠક ઉઠક સાચા શ્રાવકની ન હેાય. રાજ શ્રી જિનવાણી સાંભળ્યા વિના રહે નહિ. જિનવાણી બરાબર સાંભળે તે ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, કર્નાવ્યાકર્રાવ્ય, હેયાપાદેય, તવાતત્ત્વનું ભાન થયા વિના રહે નહિ. સાંભળેલું ન સમજાય તે સમજવાની મહેનત કરે. સાંભળેલી વાતની રાજ ચિ'તા કરે, મનન કરે અને કુટુ બને પણ સમજાવે. રાજે તમે બધા મઝથી અનીતિ કરેા છે! તે નીતિથી જીવાય તેમ જ નથી માટે કે લેર્ભયા બન્યા છે. માટે ? ધનના ભિખારી છે માટે જ કરી છે ને ? પણ યાદ રાખા Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ શ્રી જૈન શાસન (અ,વાડિક) - કે-મહારંભી અને મહાપરિગ્રહી તથા તે બેને સારા અને કરવા જેવા માનનારને શાસ્ત્ર નરકગામી કહ્યા છે. નરકમાં કેટલાં દુઃખ છે? કેટલે કાળ વેઠવાનાં છે? ઓછામાં ઓછા દશ હજાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીશ સાગરેપમ. ત્યારે શું કરશે ? રાડે પાડી પાડીને જીવવું પડશે. પરમાધામી એવા માર મારશે જેનું વર્ણન ' થાય. સખ્ત ભુખ સહન કરવાની, તરસ પણ એવી જ સહન કરવાની, ગરમી પણ એવી, છે ઠંડી પણ એવી, રોમ-રામ જેટલા રંગ પણ સહન કરવાના. આવી દુર્ગતિમાં જવું છે? છે નથી જવું તે શું કરો તે ન જવાય તે જાણ્યું છે ? સદ્દગતિમાં જવું છે તે કેમ જવું 8 છે? ત્યાં સુખ છે માટે કે ધર્મ થઈ શકે માટે? આ ભાવ પેદા નહિ થાય તે હું રે પંદર ગુણ બોલી જઈશ, તમને ગમશે નહિ, પછી પામવાની વાત ક્યાં રહી? સાચા શ્રાવકને ધર્મની વાત કરે તેની સોબત ગમે, સંસારની વાત કરે તેવા મિત્રો ગમે નહિ. જિનવાણી રે જ સાંભળે, સાંભળીને સમજે અને સમજીને યાદ કરે અને કુટુંબને સમાવે. તમે તમારા પરિવારને ધર્મ સંભળાવ્યા વિના સૂતા નથી ને? આઆ કરવા જેવું છે, આ-આ કરવા જેવું નથી તેમ કહે ને? મારે દીકરો પણ અ યાયાદિ કરે તે ય ન જ ચાલે. નીતિથી જે મળે તેમાં મથી છવ-તેમ કહે ને? જેને આત્માનું કલ્યાણ ન કરવું હોય તેને આ વાત ગમે નહિ. તમને ગમે છે? રુટ ક્ષે જવું છે ને? સંસારમાં મથી નથી રહ્યા ને? મથી અનીતિ કેમ કરે છે? પરલેકને ભય નથી, દુર્ગતિને ભય નથી, સદ્ગતિને ખપ નથી, અહીં લહેર કરવી 8 છે–તેને અધ્યાત્મભાવ પામેલે કહેવાય? આજના અધ્યાત્મી એટલે ગપ્પીદાસે! આધ્યાછે ત્મની વાત કરે અને સંસારમાં મથી રહે? તેને અધ્યાત્મી કહેવાય? આજે તમે અનીતિ ન કરો અને નીતિ માર્ગે ચાલે તે જીવી ન શકે તેમ છે છે? મઝેથી ખેટાં કામ કરે અને પોતાને સારા તરીકે ઓળખાવે તેવા પાપી નાં પણ ૧ વખાણ કરીએ તો અમારી પણ કઈ ગતિ થાય? આ પાટે બેસીને દુર્ગતિમાં જનારા છે ઘણું છે. આ પાટે બેસનારની જવાબદારી ઘણી છે, પાટ ઉપરથી ગમે તેમ બોલનારને સારો કહેનારા શ્રાવકે પણ માર્ગ ભૂલેલા છે. ધર્મથી જે જોઈએ તે બધું જ છે પણ તે છે માટે ધમ ન થાય, એમ જો સાથે ન કહે તે તે સાધુ પણ તમને દુર્ગતિમાં મોકલનાર ને છે. જેનાથી મોક્ષ મળે તેનાથી બધું જ મળે પણ તે મેળવવા જેવું નથી જ તેમ સમજાવવું પડે ને? આપણા ભગવાન સુખસાહ્યબીમાં જન્મ. જેઓને જન્માભિષેક ઈબ્રાદિ દેવ કરે છતાં પણ સઘળી સુખસાહ્યબી-રાજરિદ્ધિ છેડી સાધુ થાય. જે ભગવાને જઋધિ ! આદિ છેડી તે મેળવવાનું મન થાય તે ભગવાનને ભકત કહેવાય ? - Page #533 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૩ તા. ૭-૨-૫ : : પ૭૧ શ્રાવને રાજઋદ્ધિ આદિ મેળવવાનું મન હોય કે કમી થવાનું મન હેય? તમે અહીં શું મેળવવા આવે છે ? ધર્મ મેળવવા આવે છે કે સુખ મેળવવા આવે છે? સંસારમાં બહુ પાપ કરવાં પડે છે, તેમાથી છૂટાય માટે અહીં આવીએ છીએ, પર-8 લેક બગડે નથી પણ સુધાર છે” આમ જે બોલે તે સારા ભાવ આવનાર છે. છે એવા પુણ્યાત્માઓ અમે પણ ભૂલતા હોઈશું તે અમને ય બચાવશે. બાકી સંસારના સુખ અને સંપત્તિના ભકતા તો અમારું પણ સત્યાનાશ કાઢવા આવે છે, અમને ય * ઊંધે માગે લઈ જવા આવે છે. ઘણાને મંદિર-ઉપાશ્રયમાં પણ પેસવા દેવા જેવા નથી. ઘણું વહ વટદારે પણ પેટે વહીવટ કરે છે. પણ આજે તે શ્રીમંતોનું રાજય છે ! અધ્યાત્મભાવ પામવો છે? તમે કહો કે–“સંસારમાં પાપ વગર જીવાય તેમ નથી માટે આ સંસારથી છૂટી ઝટ મોક્ષે જવું છે. સંસાર કદાચ ન છોડી શકીએ તે સંતેષથી જીવવું છે, જેથી પરલેક ન બગડે દુગતિ ન થાય, સદ્દગતિ થાય અને ધમની સાચી આરાધના કરી વહેલા મોક્ષે જઈએ.” મરવાને ભય સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવિકાને હોય જ નહિ, સદા મારવા માટે તૈયાર હોય. આવી શ્રધ્ધા જેને હોય છે તે જ ભગવાનના સંઘમાં, બાકી બધા સંઘ બહાર કહેવાય. સાધુ-સાધવી, શ્રાવક8 શ્રાવિકામ પણ મહામિથ્યાદષ્ટિ હોઈ શકે છે માટે તેનાથી સાવધ રહેવાનું છે. ઘરના ખરાબ પાકે ત્યારે તેનાથી સાવધ ન રહે તે શું થાય ? ઘર બગાડે ! ને? તમને સારા બનાવવા છે, તે માટે અધ્યામભાવ પમાડવો છે, તેના ગુણ પમાને છે ડવા છે. ત્રણ ગુણનું વર્ણન કરી આવ્યા, બાકીના ગુણોનું વન હવે પછી. વ્યવસાયનું ફળ વવસાયફલં વિહ વિહવટ્સ ફલં સુપરવિણિએ . તદભાવે વવસાઓ વિહડવિય દુગઇ નિમિત્ત છે વ્યવસાયનું ફલ વિભવ છે. વિભવનું ફળ સુપાત્રમાં વિનિગ છે. જે તેને છે છે સુપાત્રમાં વેગ ન થાય તે તે વ્યવસાય અને વિભવ બંને ય દુર્ગતિમાં લઈ જનાર Page #534 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - સમકિતના સડસઠ બાલની સજઝાય ઉપર પ્રશ્નોત્તરી - | પૂ. મુનિરાજ શ્રી | પ્રશાંતદર્શન વિજયજી મ. (૧૫) છ જયણું ઢાળ-નવમી પરતીથી પરના સુર તેણે, ત્ય રહ્યા વળી જેહ, વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણ ષટું ભેય રે. ભવિકા સમકિત યતના કીજે ૪૬ વંદન તે કર જન કહીયે, નમન તે શીશ નમાડે. દાન ઈષ્ટ અનાદિક દેવું, ગૌરવ ભકિત દેખાડે છે. ભવિકાદ ...૪૭ અનુપ્રદાન તે તેને કહીયે, વાર વાર જે દાન. દેષ કુપાત્રે પાત્ર મતિયે, નહિ અનુકંપા માન રે. ભવિકા ...૪૮ અણબોલાવે જેહ બલવું, તે કહીયે આલાપ. વારવાર આલાપ જે કરે, તે કહીએ સંલાપ રે. ભવિકા – ૪૯ એ જયણાથી સમકિત દીપે, વળી દીપે વ્યવહાર. તેમાં પણ કારણથી જ્યણ, તેહ અનેક પ્રકાર છે. ભવિકા ...૫૦ પ્ર- ૧૭૭ જયણ એટલે શું ? ઉ– જેનાથી સમ્યક્ત્વ ગુણનું રક્ષણ થાય તેને જયણાવતના કહી છે. પ્ર- ૧૭૮ જયણાના ભેદ કેટલા છે? ઉ– છે, - ૧૭૯ સામાન્યથી તેના નામ જણાવો. ઉ– પરધમીઓને, તેમના દેવ વગેરેને, તેમણે ગ્રહણ કરેલી શ્રી જિન પ્રતિ. માએ આદિને પણ ૧-વંદન ન કરવું ૨- નમન ન કરવું, ૩- ગૌરવ ન કરવું ૪- અનુપ્રદાન ન કરવું, ૫- આલાપ ન કર - સંલાપ ન કરે, Page #535 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અક-૨૩ તા. ૭-૨-૯૫ જણાવે. ધમ વાળા પ્ર- ૧૮૦ જયણાના વિશેષા ૯- બીજા ધર્માંવાળાના ધમ ગુરૂ, બીજા ધર્મવાળાના ઢવા, ખીજા એએ શ્ર. જિન પ્રતિમા વગેરે ગ્રહણ કરી પોતાના તરીકે ઠરાવ્યા હાય કે પેાતાના કુબજા—માલિકીમાં રાખી, પેાતાની રીતે માનતા-પૂજતા હાય તેને વંદનાદિ ન કરવા તેનુ' નામ જયણા છે. પ્ર- ૧૮૧ વંદન કેાને કહેવાય ? ઉ- બે હાથ જોડી પ્રણામ કરવા તેનુ નામ વ'ઠન છે, પ્ર- ૧૮૨ નમન કાને કહેવાય ? ઉ- માથુ` નમાવી પ્રમાણ કરવા તેનુ નામ નમન છે, પ્ર- ૧૮૩ ગૌરવ કાને કહેવાય ? ઉ” દાન એટલે માન-સન્માન ગૌરવાદિથી ભકિત દેખાડવા માટે જરૂરી ઇષ્ટ અન્ન-પાવ-વસ્ત્ર આદિનું દાન આપવુ. તેનું નામ ગૌરવ છે. પ્ર-૧૮૪ અનુપ્રદાન કાને કહેવાય ? ઉ-- વાર'વાર જે દાન આપવુ તેનુ નામ અનુપ્રદાન છે. પ્ર- ૧૮૫ કુપાત્ર દાનમાં કયારે દોષ લાગે ? ઉ- પાત્ર બુધ્ધિથી કુપાત્રને દાન આપવામાં આવે તે તેમાં દોષ છે. વળી તેવા જ્ઞાનને અનુકંપા પણ્ દાન માનવાનું નથી. પાત્રાપાત્રની બુધ્ધિ વિના ટ્વીન-દુ:ખી પ્રાણી માત્રને જીવાડવાના પ્રયત્ન કરવા તેનુ નામ અનુકંપા છે. + ૫૭૩ *~ ૧૮૬ સુપાત્ર કાને કહ્યું છે ? - ભગવાનની આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધના કરે તેને સુપાત્ર કહ્યાં છે. પ્ર- ૧૮૭ ઉત્તમાત્તમ પાત્ર કાને કહ્યા છે? - શ્રી તીથકર પરમાત્માને. પ્ર- ૧૮૮ ખાલાપ કાને કહેવાય ? ઉ-- બાલાવ્યા વિના ખેાલવું તેનુ' નામ માલાપ ઇષદ અથમાં હાવાથી કાંઇક ખેલવુ તે આલાપન કહેવાય. પ્ર- ૧૮૯ સ’લાપ કાને કહેવાય ? ઉ-- વારંવાર આલાપ કરવા તેનુ નામ સ`લાપ છે. પ્ર--૧૯૦ જયણા પાલનનું. ફળ શું કહ્યું ? કહેવાય છે. ‘ગામ' ઉપસગર Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ : શ્રી જૈનશાસન (અઠવાડિક) ઉ– આ જયણુઓના પાલનથી સમકિત પણ દીપે છે અને વ્યવહાર પણ દીપે છે. જોકે ખાસ કારણ પ્રસંગે આ જયણાઓમાં પણ જયણા રાખવાની હોય છે તેના પણ અનેક પ્રકારે છે. પ્ર- ૧૯૧ વ્યવહાર કઈ રીતના દીપે? ઉ– આ જયણાનું પાલન કરનાર સમકિતી લેક વ્યવહારમાં ભલે કદાચ અતડો દેખાય કે ધર્માધ ગણાય પણ લકત્તર વ્યવહારમાં તે દીપે જ છે. અને લેક વ્યવહારમાં પણ “દઢ ઘમ“ટેકીલે” ની છાપ પણ તેને દીપાવે છે. મુશીબત પડે તે પણ પિતાના ધર્મમાં જ દઢ રહેવું તે ગુણ બને છે. અને જે પોતાના ધર્મમાં મકકમ હોય તે વ્યવહારમાં પણ ટેકને જાળવી રાખે છે. જે વખતે જે ગમે તેમ કરે તે બધા તે સિદ્ધાંત વિહેણું છે એટલે જે વખતે જે અનુકૂળ હવા-પ્રવાહ કે વિચાર ધારાઓ ચાલુ હોય તેમાં રાઈ જાય છે અને વ્યવહાર શુધિ પણ જાળવી શકતા નથી. માટે મકકમ ધમી જ ઘર્મને દીપાવવાની સાથે વ્યવહારને પણ દીપાવે છે. પ્ર-૧૨ આ જયણાએને પરમાર્થ જણાવે. ઉ– પરધમ, પરિવ્રાજક, ભિક્ષક, બૌધ આદિ દશનવાળાએ, તથા શંકર, વિષ્ણુ, બ્રહ્મા, રુદ્ર, બુધ આદિ જે અન્યતીથીક દે તથા તે લોકેએ ગ્રહણ કરેલ શ્રી જિનબિંબને વંદન નમન નહિ કરવાનું કારણુ લેકમાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. તેમની અન્ન-પાનાદિથી ગૌરવપૂર્વક ભકિત આદિ કરવાથી પણ લોકોને મિથ્યાત્વીએ ઉપર બહુમાન-સદ્દભાવ થવાથી મિથ્યાત્વને પામે છે. તે જ રીતના મિશ્યાવની સાથે બાલવાથી તેમને પરિચય વધવાથી સ્વયં મિશ્યારવને ઉદય થાય અને પોતે પણ પિતાના ધર્મથી પતિત થાય. તેમજ તે લોકેએ ગ્રહણ કરેલ શ્રી જિનબિંબાદિની પૂજાભકિત કરવાથી પણ લોકેનું મિથ્યાત્વ મજબૂત બને છે. ટૂંકમાં આ જયણાનું પાલન એટલા માટે કરવાનું છે કે, આહત પણ જે આ બધું કરે છે તે કરવા જેવું જ હશે તેમ માની લોકો પણ તે બધું કરવા માંડે તેથી જેટલું મિશ્યાવ વધ, પુષ્ટ થાય તે બધું પાપ તેને લાગે. સમકિતી એ મહા વિવેકી જીવ છે. સાચા-ખોટાને સારાસારને, હેય-ઉપાદેયને વિવેક સારામાં સારી રીતના કરી શકે છે. અન્ય દેવાદિનું અપમાન-તિરસ્કાર કરવાને તેને લેશ હેતે નથી પણ પોતે જે સન્માર્ગ પામે છે તેના અણિશુદ્ધ પણ આશય પાલનમાં જ કટિબદ્ધ હોવાથી કદાચ અને તે જીવ “કટ્ટર” “ધર્માધ” લાગે તે તેને પાય નથી. બધાને સારું લગાડનારા” કયારે પણ સમાગમાં સ્થિર રહી શકતા નથી. દુનિયામાં રહેવા છતાં પણ દુનિયાથી ને એ સમકિતી જીવ છે. અંતે તે સત્ય ધમને જ જય થાય છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક : ર૩ તા. ૭-૨-૯૫ [: ૫૭૫ વાતવાતમાં ગભરાય, આને-તેને બેટું ન લાગે, “મારું સારૂં ન દેખાય આવું માનનારા કાયરોને તે સમકિતનું સર્વપ્ન પણ આવવાનું થી પણ તેઓ તે પિતાના ને અન્યના મિથ્યાત્વના મૂળિયાં જ મજબૂત કરે છે. ધર્મ પાલનમાં મુકકમતા કેળવી, પ્રાપ્ત સન્માર્ગની પ્રાણાતે પણ રક્ષા કરવી તેમાં જ સ્વ-પરનું સાચું શ્રેય અને પ્રેય છે. આ મુદ્રાલેખ જ સમ્યક્ત્વ ગુણનું પરિપાલન-રક્ષણ અને ઉદ્દીપન કરવા સમર્થ બને છે. પ્ર-૧ ૯૩ શાસ્ત્રીય પરિભાષામાં જયણને અર્થ સમજાવે. उ- ‘रागद्दोसविउत्तो जोगो असढस्स होइ जयणाओ' અસઢ કપટ રહિત ભદ્રિક સરળ પરિણામી જીવને રાગ દ્વેષાદિથી રહિત એવા જીવને જે યોગ-વ્યાપાર કે પ્રવૃત્તિ તેને જયણ કહી છે. પ્ર- ૧૯૪ જયણાને રૂઢિ અર્થ શું છે? ઉ– જયણાને રૂઢિ અથ જીવદયા પાલનમાં અભિપ્રેત છે. “' યતનાનજરના નીવરક્ષTય વિપક્ષ' જયણ એટલે કે યતના-પાણી ગાળવું આદિ જીવરક્ષાના ઉપાયવિશેષ સ્વરૂપને યતના કહી છે. પ્ર- ૧લ્પ જયણાના મહિમાનું વર્ણન કરે. ઉ– સુવિહિત શિરોમણિ, યાકિની મહત્તરારૂનું પૂ. આ. શ્રી વિ. હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ શ્રી પંચાશક ગ્રન્થમાં (૭મું પંચા. લે. ૩૧-૩૨-૩૩) પણ આ પ્રમાણે કહ્યું છે કે યતના પૂર્વક જ સઘળી ય ધર્મક્રિયાઓ કરવાની કહી છે, કેમકે, જીવરક્ષાને જ ધર્મને સાર કહ્યો છે. ધર્મના સારભૂત જયણાના ગુણગાન ગાતા કહ્યું છે કે"जयणा उ धम्मजणणी जयणा धम्मस्स पालणी चेव । तव्वुड्डिकरी जयणा एगंत सुहावहा जयणा ॥३१॥ જયણા જ ધમની માતા છે, ધમની પાલિકા પણ જ્યણા જ છે, ધર્મની વૃદ્ધિ કરનારી પણ જયનું છે અને એકાંતે સુખદાયી પણ જ્યણ છે. જયણના પાલનમાં જ આરાધકપણું છે. जयणाए वट्टमाणो जीवा सम्मत्तणाण चरणाणं । सद्धाबोहासेवण-भावेणाराहगो भणितो ॥३२॥ જયણમાં પ્રવૃત્ત જીવ શ્રદ્ધા–બેધા અને આસેવનના ભાવથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને આરાધક કહ્યો છે. આ મશ:). Page #538 -------------------------------------------------------------------------- ________________ અમૂલ્ય તમારા ઘરની મૂડી રૂપ ભવ્યતમ અનુપમ ગ્રંથ પ્રગટ થઇ ચૂકયા છે શ્વેતાંબર જૈન તીર્થ દર્શન ભાગ-પહેલા મૂલ્ય રૂા. ૬૫૦-૦૦ વિદેશ– આફ્રિકા મને ભાગનુ અગાઉથી મૂલ્ય રૂા. ૧૦૦૦ એક પેજના શુભેચ્છકના રૂા. ૩૦૦૦ આ ગ્રંથના પહેલા ભાગમાં—ગુજરાત રાજસ્થાન અને લંડન-જાપાનના ૩૭૮ તીર્થા જિનમદિર અને મૂલનાયકાના ફોટા છે અને સંક્ષિપ્ત ઇતિહાસ છે. જીલ્લા અને રાજ્યના નકશાઓ છે જે યાત્રાએ જનારા મામા દક છે. –૪ કલર ભવ્ય ચિત્રા-ખેડા ડીઝાઇનાથી સુથેભિત છે. દર્શન કરતાં પ્રભુજીના ફાટા આદિ પાસે ઠેર ઠેર સ્તુતિઓ સ્તવના મુકેલા છે જેથી ભકિત ભાવ સાથે તી દન કરી શકાય. બીજા ભાગમાં— ૧. બિહાર ૨. ખ‘ગાલ ૩. ઉત્તર પ્રદેશ પ. પ`જાબ ૬. હરિયાણા ૭. કાશ્મીર ૮. એરીસ્સા કેરાલા ૧૨. કર્ણાટક ૧૩. મહારાષ્ટ્રના તીર્થં આવશે. ૯. આંધ્ર આ બીજા ભાગમાં એક પેજના શુભેચ્છકના રૂા. ત્રણ હજાર છે. એક પેજમાં નીચે એક લીટીમાં નામ આવશે તથા એક સેટ તેમને મળશે. બે હજાર નકલ છપાશે તીનું નામ પસંદ કરીને રૂા. ૩૦૦૦] માકલી શુભેચ્છક બને. આ બીજો ભાગ સ ́વત્ ૨૦૫૧ દિવાળી સુધીમાં પ્રગટ કરવાની ભાવના છે. આ ગ્રંથ તમારા ઘરની મૂડી બનશે. મળેા અગર લખા. શ્રી હ`પુષ્પામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ) ૪. મધ્ય પ્રદેશ ૧૦, તાબિલનાડુ ૧૧. c-૦ શ્રુતજ્ઞાનલવન, ૪૫ દિગ્વીજય પ્લાટ જામનગર સૌરાષ્ટ્ર (ગુજરાત) મુંબઇમાં પ્રાપ્તિ સ્થાન (૧) શાહ મગનલાલ લક્ષ્મણ મારૂં પારસમણું મહાત્મા ગાંધી રોડ નવપાડા યાણા (ફેશન ન` ૫૦૧૪૧૩ (૨) પ્રેમચંદ મેઘજી ગુઢકા ૩-૩૮-૩૯ શેઠે બિલ્ડીગ જે, ખી, રાડ પરેલ સુખઈ ૧૨ ફોન ન` ૪૧૩૨૮૨૯ (૩) પ્રવિણભાઇ C/o ભારતી ટ્રેડસ ૨૦૯ દાદી શેઠી અગ્યારીલેન સુખ–ર Page #539 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણના પ્રસંગો —શ્રી ચંદ્રરાજ ૩૬ નમસ્કાર તેા વીતરાગ શ્રી અરિહ'ત પરમાત્મા તથા સાધુ ભરવ...તા સિવાય અન્ય કઇ પણ મારા માટે નમસ્કાર કરવા ચેગ્ય નથી. માટે મારા નમસ્કાર વિના હું રાજન્ ! તારે મારૂ જે કંઇ પણુ જોઇતુ' હાય તે લઇ જા. ણુ મારો નમસ્કાર તે આ શરી૨માં પ્રાણ હશે ત્યાં સુધી તે તને નહિં જ મળે,’ .. આ દૃઢ અભિગ્રહ લીધે તે ખરા પણુ તે વજ્રક રાજા માટે એક ધમસ કટ આવ્યું કે “પેાતાના માલિક રાજા સિ'હાદરને નમેસ્કાર નહિ કરવાથી તા સિહાદર રાજા પેાતાના દુશ્મન બનશે. હવે શુ' કરવું ??' } લીધેલા અભિગ્રહને તા પ્રાણના ભાગે પણ પાળવાના વજ્રક ના દઢ-નિર્ધાર હતા. આથી જ તેને પ્રાપ્ત થયેલા એક ઉપાયમુજબ તે વજ્રક રાજાએ પેાતાની આંગ લાગેળીની વીટીમાં શ્રી મુનીસુવ્રત સ્વામીની પ્રતિમા સ્થાપન કરાવી અને જયારે જયારે સિ'હાઇર રાજાને નમવાના વખત આવતુ ત્યારે ત્યારે તે વીટીમાં રહેલા . ભગવાનને નમતા અને સદર રાજાને નમવાના ઢેખાવ માત્ર કરવા લાગ્યા. આમ તે સિ હા દર રાજાને આ વાતની ખબર : ના પડત. પરંતુ કેટલાંક દુજ નામાંના કાઇક સિ'હાદર રાજાને આ વાત જણાવી અને તે જ ક્ષણે સિ હાઇર ફ્રોધથી સળગી ઉઠયા. પરંતુ કોઇ માણસે જઈને વાંકણુ વન-વિહાર કરતાં કરતાં રામચંદ્રજી સીતાદેવીના જંગલના પાદ-વિહારના લાગેલા અતિ ગાઢ થાકને દૂર કરાવવા એક વિશાળ વડવૃક્ષની છાંયામાં બેઠા. આજુબાજુ નજર કરતાં રામચંદ્રજીએ લક્ષ્મણને કહ્યું કે કેાઈના ડરથી આ પ્રદેશ હજી હમણાં જ ઉજ્જડ બની ગયા છે. એટલામ જ ત્યાંથી પસાર થઈ રહેલા એક માણુસને ખોલાવીને પૂછ્યુ` કે-આ પ્રદેશ ઉજજ કેમ લાગે છે ? નહિ જ મળે રાજન્ મહામુનિ પાસે એવા દૃઢ અભિગ્રહ લીધે કે- અરિહંત પરમાત્માને અને સાધુ ભગવંતને છેડીને હુક અન્ય કાઇને પણ નમસ્કાર નહિ કરૂં.” તે માણસે બનેલી કિકત કહેતાં કહ્યુ કે-અવતિદેશના સિ'હુ પરાક્રમી રાજાના દશાંગપુરને સામત રાજા વજ્રકણુ નામે છે. વજ્રકણુ એક વખત જ'ગલમાં શિકારે નીકળ્યા. તેણે એક કાઉસગ્ગ યાનમાં રહેલા મહામુનિ પાસેથી ઉચિત સમયે ધર્માં સાંભળી શ્રાવક વ્રતને સ્વીકાર કર્યાં, અને તે જ ** Page #540 -------------------------------------------------------------------------- ________________ , ૫૭૮ : | શ્રી જૈન શાસન (અઠવાડિક) રાજાને સિંહદર- રાજને તેના ઉપર આટલું જાનનું જોખમ હોવા છતા હું થયેલા ક્રોધની વાત કરી. ખાતર પાડીને રાજમહેલમાં જા–ણના વાકર્ણ રાજાએ તે માણસને પૂછયું ખંડ સુધી તો પહોંચી ગયા. રાત ઘણી વીતી કે તને મારા ઉ૫૨ સિંહદરના ક્રોધની ખબર ચૂકી હતી. છતાં રાજા ને ગમે તે કારણસર કયાંથી પડી ? ઉંઘ આવતી ન હતી. એટલે શ્રીધરાએ તે આગંતુક માણસે કહ્યું કે-કુંદપુરમાં રાજાને કહ્યું – “હે નાથ ! આજે તમને વસતા સમુદ્ર સંગમ નામના પિતા અને ઉંઘ કેમ નથી આવતી ?' યમુના નામની માતાને હું વિદ્યુદંગ નામે ટ ત્યારે રાજા બોલ્યા...હે કવિ ! જયાં વણિક વેપારી છું. ઉજજયની નગરીમાં સુધી મને પ્રણામ કરવામાં નફરત કરનારો વેપાર માટે ગયેલે હું યૌવન પામેલ હતા આ વાકર્ણ રાજા જીવતેને કાવતે મારા તેથી કામલતા નામની મૃગનયના લાવણ્ય હાથે હણાય નહિ ત્યાં સુધી મને ચેનથી નીતરતી વેશ્યાના શરીરને જોતાં જ હું ઉંઘ આવે કયાંથી ? તેના ત્રિ, પુત્ર તેનામાં ગાઢ અનુરાગી બન્યા. એક રાત અને બાંધવે સહિત તેને આવતી કાલની તેની સાથે પસાર કર્યા પછી તેનામાં જ સવારે ખલાસ કરી નાંખીશ પછી જ હું આસકત બનેલા મેં જન્મથી માંડીને ચેનથી ઉંઘી શકીશ. આજની રાત છે અત્યાર સુધી કેટેને વેઠ-વેઠીને મારા દેવિ ! ભલે ઊંઘ વિનાની પસાર થાય.” પિતા એ એકઠું કરેલું ધન માત્ર છ માસમાં આટલું સાંભળતાની સાથે જ કુંડળની જ ખલાસ કરી નાંખ્યું. ચોરી કરવાનું પડતું મૂકીને હે રાજન્ ! એક દિવસ વેશ્યાએ મને કહ્યું કે- સાધમિક વાત્સલ્યના નાતે હું બનતી આ અવંતી નગરીના (ઉજજેયીની) સિંહા- ઝડપે અહીં આવ્યો છું. દર રાજાની પટ્ટરાણી શ્રીધરા જેવા કાનના આ સાંભળીને વાકણું રાજાએ નગરીને બે કુંડળ તું મને લાવી આપ. અન-જળ-તૃણાદિકથી પૂરી ભરી દીધી - ધન તે મારી પાસે હતુ નહિ માટે અને થોડા જ સમયમાં આકાશમાં શત્રુ શ્રીધરા રાણીના તે બન્ને કુંડળેને ચાર સન્યથી ઉડતી ધૂળની ડમરીઓ જોવામાં વાનું મેં વિચાર્યું. કામ ઘાચું જ કપરૂ આવી. ક્ષણવારમાં જ સિંહે દર રાજાએ હતું કેમકે એક તે રાજમહેલમાં કેઈને દશાંગપુર નગરને ચારે બાજુથી પ્રબળ ખબર ના પડે તે રીતે જવાનું. શ્રીધરાના સંન્ય વડે ગાઢ ઘેરો ઘાલી દીધો. ખંડમાં જઈને તેને ખબર ના પડે તે રીતે સિંહદર રાજાએ દૂતને મોકલીને તેના કાનના બને કુંડળે રવાના અને તે ચારીને પકડાઈ ન જવાય તે રીતે પાછા કહેવડાવ્યું કે–“હે ધૂતારા ! તારી માયાફરવાનું અને એક વેશ્યાના એક રાતના પ્રપંચ અને છળ કપટથી તે ઘણા સમય શરીરના સુખમાં તે-કંડળની સોદાબાજી સુધી મને છેતર્યો છે. હવે તારી તે વીટી કરી નાંખવાની, વગર અહીં આવીને મને મસ્કાર કર Page #541 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક: ૨૩ તા. ૭-૨-૫ * ૫૭૯ નહિતર તારા કુટુંબની સાથે તું આજે મારા હાથે યમરાજના ઘરે ધકેલાઈ જઈશ.” સ્વીકાર અને સમાલોચના અને આમે જ ધર્મના ખમીર ભર્યો ભદ્રકર જિનગુણ સ્તવન મંજુષાપ્રત્યુત્તર વળતાં વાકર્ણ રાજાએ કહેવડાવ્યું સં પૂ. આ. શ્રી વિજય જિનપ્રભ કે-તારા માલિકને જઈને તે દૂત ! તું સૂરીશ્વરજી મ. પ્ર. શ્રી ભદ્રંકર જિન પ્રકાકહેજે કે-અરિહંત શ્રી વીતરાગ દેવ તથા શન ડીસા ડેમી ૮ પેજી ૬૫૦ પેજ મૂલ્ય નિગ્રંથ સાધુ ભગવંતે સિવાય અન્ય ૧ રૂ. ૮૫ પ્રાપ્તિ સ્થાન શાહ નવીનચંદ્ર કોઇને પણ નમસ્કાર નહિ કરવાને વ7: ચીમનલાલ ૪ પારસ સોસાયટી નેમનાથ કર્ણને દઢ નિર્ધાર છે. અહીં મને મારી નગર ડીસા (ઉ. ગુ) ૩૮૫૫૩૫ સ્તુતિ તાકાતનું જરાય અભિમાન નથી પણ મારા ત્યવંદન સ્તવન સવાધ્યાયે શ્રી આનંદ પ્રાણ પ્યાર ધર્મની ઈજજતનું તે મને ધનજી ચોવીશી મહે. યશ વિજયજી મ. પૂરેપૂરૂ અભિમાન છે. મારા જીવતાં તે ચોવીશ આદિને સુંદર સંગ્રહ છે. આ મારે નમસ્કાર સિવાયનું હે રાજન ! તું વિશાલ સંગ્રહિ અતિ ઉપયોગી છે આરાજે કંઈ પણ મારૂ લેવું હોય તે લઈ શકે ધના ભકિતના રસીઓ માટે મોટું સહાયક છે. પણ મારા નમસ્કાર હું આ જીવતા સાધન છે. આ વિશાળ સંગ્રહમાં ૨૪ શરીરમાં જ્યાં સુધી હું ત્યાં સુધી તે તને ભગવાનના ચૈત્ય વંદન અને થે મુકનહિ જ મળે ધર્મનું સંરક્ષણ કરવા માટે વાથી વધુ ઉપયોગી બને. તે હું બી જે પણ ચાલ્યો જઈશ. તું સાથ આપીને મને ધર્મનું દ્વાર આપ. બાકી પ્રાતપાર્થ અણુમ – સં. પૂ. મારો નમરકાર છેવટના શ્વાસ સુધી તને આ. શ્રી. વિજય પૂણ્યાનંદ સુરીશ્વરજી મ. નહિ મળે.' છે. શ્રી ભુવન ભટૂંકર સાહિત્ય પ્રચાર . આવું સાંભળીને સિંહદર રાજ કેન્દ્ર વી. વી. વોરા હેમાલી ડ્રેસીસ ૪૩૬ એકના બે ના થયો. તે ના જ થયા. અને મીન્ટ રોડ મદ્રાસ ૬૦૦ ૦૭૯ ક્રા. ૩૨ નગરને મજબૂત ઘેરે ઘાલીને તેના દેશને પેજ મૂલ્ય રૂ. ૨૭ શ્રી પાર્શ્વનાથ પ્રભુ લુંટયા કરતા આ સિંહદર રાજાએ જીના ૧૦૮ નામ મુજબ ૧૦૮ ફેટા સાથે આ પ્રદેશને ઉજજડ બનાવી દીધું છે.” આવું કહેનારા તે દરિદ્રને રામચન્દ્રજીએ આ . આ પુસ્તિકા પ્રગટ થઈ છે જે નિત્યદર્શન રત્ન અને સુવર્ણમય માળા અર્પણ કરી. માટે ઘણી ઉપયોગી છે. અને તેએ દશાંગપુરની બહાર શ્રી ચંદ્રપ્રભ વામીને થ ત્યમાં વંદના કરીને ત્યાં બહાર ૨હ્યા, Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથાય નમ: | હાલાર દેશધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરિભ્ય નમ: જ આત્મ કલ્યાણ એવં રાષ્ટ્ર શાન્તિ સમાધિ હેતુ નવકાર મહામંત્ર કા ૧.૨૫ કરોડ કા જાપ. સ્થાન : મણીધારી દાદાવાડી પ્રાંગણ, દૂરભાષ : ૫૪૨૦૩, ૫૫૩૦૧, ૫૩૧૦૩. એ.બી. રેડ, ગુના (મ. પ્ર.) એસ.ટી.ડી. કોડ : ૦૭૫૪૨ r. માન્યવર, છે. આપકે યહ જાનકર પ્રસનતા હોગી કિ હાલાર દેશોધ્ધારક પરમ પૂજ્ય સવ. આચાર્ય શ્રી વિજય અમૃત સૂરિજી મ. સા. કે વિદ્વાન શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રી વિ. જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. સા. કી સદ્ પ્રેરણા સે એક વિશાલ અનુષ્ઠાન ૧૨૫ કરોડ નવકાર કા જાપ એવં બૃહદ શાતિ નાત્ર મહત્સવ આગામી. એપ્રિલ ૯૫ તદનુસાર મિતી ચૈત્ર શુ. સં ૨૦૫ર વિક્રમી સે ૧૫ મઈ ૧૫ તદનુસાર જે . પ્રતિ પદા તક આયોજીત કિયા જા રહા હ. ઈસ અનુષ્ઠાન મેં ભારતવર્ષ કે કૌને-કોને સે જેના ધર્માવલમ્બી ભાગ લેંગે તથા ભારતવર્ષ કે કેન્દ્રિય એવં રાજ્ય કે બહુત સે મંત્રી, સાંસદ વિધાયક ભી ભાગ લેંગે. - આપસે વિનમ્ર નિવેદન હૈ કિ ઇસ મહાન આજન કે સફલ બનાને મેં નિમ્નાનુસાર સહયોગ પ્રદાન કરે. ૧. ઈસ આયેાજન કી જાનકારી અપને નિકટવતી ક્ષેત્રે મેં પ્રસારિત કરે. ૨. ઈસ આયેાજન મેં, જા પામેં ભાગ લેને કે ઈચ્છક શ્રદધાલુઓ કે નામ અને યહાં સે સમિતિકે ભેજકર. ૩. ઈર્સ અનુષ્ઠાન કી રાષ્ટ્રીય સમિતિ કે લિએ અપને યહાં સે એક પ્રતિનિધિ કે મને નીત કર ઉનકા નામ ભિજવા કર. ૪. અનુષ્ઠાન મેં યથા સભવ નરે-સહાગ રાશિ લેઢા ફાઉન્ડેશન છે નામ સે - મણિધારી દાદાવાડી પ્રાંગણ, એ. બી. રેડ, ગુના. (મ. પ્ર.) કે પતે પર એક, ડ્રાફટ યા મનીઓર્ડર દ્વારા ભિજવાકર. ૫. અનુષ્ઠાન કે દિને મેં અપને યહાં સે ભજન મડલી/સંગીત મંડલી સ્વયંસેવક દલ ભેજકર, Page #543 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અ ક-૨૩ તા. ૭-૨-૯૫ ! : ૫૮૧ યહ એક રાષ્ટ્રીય સ્તર કા આયાજન હૈ જિસમે બિના કિસી ભેદભાવ કે લગ ભગ ૫૦ હાર શ્રધ્ધાલુએ કે ભાગ લેને કી સમ્ભાવના હું. આશા હું, કિ આપકા અમૂલ્ય ચેગદાન ઇસ શુભ કાર્ય` મે' પ્રાપ્ત હોગા ! વિનીત, દેવેન્દ્રસિ’હલેાઢા ‘અધ્યક્ષ’ સમ્પર્ક સૂત્ર :- ૧. દેવેન્દ્રસિહ ઝૈન, લેાઢા, અધ્યક્ષ એફ-૧૪, મહાશ્વેતા નગ૨, ઉજજૈન (મ.પ્ર.) ૨. નવકાર મંત્ર અનુષ્ઠાન રાષ્ટ્રીય સમિતિ મણિધારી દાદાવાડી પ્રાંગણુ, એ.બી. રાડ, શુતા (મ.પ.) ૪૭૩૦૦૧ ૩. ડો. અમૃતલાલજી નાહર નહેરૂ સ્ટ્રીટ, વાપી વાપી જીલ્લા-વલસાડ (ગુજરાત.) ૪, મહાવી૨ શાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ, શાક મારકેટ કે સામને, જામનગર. લાભ લેને હેતુ નકરે એકાસના કા એક દિન કા લાભ ૭૧૦૦.૦૦ આગી પૂજન સામગ્રી એક દિન કી ૨૫૧.૦૦ બ્યાસના કા એક દિન કરાનેકા લાભ ૫૧૦૦.૦૦ વિદ્યુત વ્યવસ્થા એક દૌન કી ૧૦૦૧.૦૦ દીપક અખંડ અગરબત્તી એક દીન કી ૨૦૧,૦૦ જલ(પાની) વ્યવસ્થા ૫૦૧ ૦૦ ૩૦૦૦,૦૦ ૫૦૦,૦૦ આવાસ વ્યવસ્થા એક સ્ક્રીન કી ૨Îલ નારિયેલ ચઢાવા એક દીન' કા પૂજન સેટ (પ્રતિસેટ) ધાર્મિક પુસ્તકે ૧૦૦૦૦.૦૦ આસન સુંહપત્તી ૫૦૦ ૧૫૦૦૦.૦૦ ઇન્દ્રવજા એક ૫૧૦૦.૦૦ ત્રિગણા મય ભણ્ડાર રથ પાલકી ૨૧૦૦૦,૦૦ ગદ્ય-રજાઈ તકિયે ચાદર, એક સેટ કા (૫૦૦ સેટ) ૫૦૦.૦૦ પૂજન પાટલે-નવગ્રહ પાટલે દશિક્પાલ પાટલે-સિદ્ધ ચક્ર યત્ર દરેક કા ૧૧૦૦,૦૦ ૧૦૦.૦૦ માલા નવકારવાલી ૫૦૧.૦૦ ટેન્ટ વ્યવસ્થા પ્રતિદિન ૧૫૦.૦૦ સ્વાગત સમિતિ સદસ્ય નવકાર પુજન પાટિયે ૫૦૦ (પ્લેટ) ૨૦૦૦૦,૦૦ ઠવણી ૫૦૦ (સાપડા) ૧૧૧૧.૦૦ ૧૦૮૦૦,૦૦ ૧૧૦૦૦,૦૦ નેટ :- ૧. પૂરા ખ' અનુષ્ઠાન કા એવ' એક દિન કા નકરા લાભ ૨૧,૦૦૦રૂપયે રહેગા જીસમે આપકા એક સાથે ૩ લાખ નવકાર કે અનુષ્ઠાન કા લાભ મિલેગા. ૨. અનુષ્ઠાન કી પૂર્ણાહુતિ કે દિન કા ખર્ચ લગભગ ૫ ઉસ દિન મે એક સે અધિક ભાઈ ભી ચાડે તે ઉનકા નામ સમાપન કે દીન કા લાભ લેને વાલે એક ભાગ્યશાલીકા પૂરા ૧.૨૫ અનુષ્ઠાન કરાને કા લાભ મિલેગા, ૩. ક ,, લાખ રૂપયે આવેગા, દિયા જા સકતા હું. નવકાર ટા કરોડ Page #544 -------------------------------------------------------------------------- ________________ મા જ કાન હ9 જાનહાહ અને આ આ ખાટું ન લગાડતા હા ને જ –શ્રી ભદ્રંભદ્ર આ જ અર બજા -અ - - - - - ના રહે માયા તણું બંધન મને છેલ્લી ઘડી આજથી લગભગ પચીશેક વરસની ય જે ખારૂ છે તેને જ આ સંસાર મીઠું વીતેલી વાત છે. ત્યારે હું ચોથું ધારણ કહીને નથી બોલાવતે ? એવું ત્ય રે.) ભણતે હતે. ભણવામાં તે આમે ય હું જયારે જ્યારે મેં ખાસ નોંધ રાખી તેજસ્વી–તેજાબી હતું. ત્યારે અમારા બેન છે કે, મારી પાસે મગ આવે એટલે ચોથા અમને વાર્તા કહેતાં. બપોરે બાફેલા મગનો ધોરણના પિત્તળના વાડકામાં અપા ને મગ વાડકે ભરીને નાસ્ત આલતા. એ મગ અચૂક યાદ આવતા. કયારેક મા આવે ખાધાને પચીશ વરસ સુધી હું પાછા તે ઢીલા રાબડા જેવા જ આવે, થાળીમાં એવા જ મગ પ્રાપ્ત નથી કરી શકો. લીધા હોય તે તે મગને રસે થાળીના (કહેવાય છે ને કે-નાનપણથી પહેલાં આખા એરિયામાં પેટ્રોલીંગ કરવાજ નીકળી ધર્મના સંસ્કાર ચિરંજીવી હોય છે. નાન- પડે. વગર હુદલડે તે રસાનું પેટ્રોલીગ ચાલુ પણમાં લીધેલી દીવાની મજા જેટલી મજા જ હોય. જેમ ભગવાનની પૂજાનું કેશર હોય મોટા થઈને લીધેલી દીક્ષામાં નથી હૈતી. ને તેમ. કેશર એટલું પાણીદાર ઘસાયેલું પણ આવું કેઈને જ સમજાતું જ નથી. હાયને કે ચાંદલે કરવાનું કેશર જેટલા ફેટનું સંસારમાં પણ કમાલ છે. ૨૨-૨૫ વરસ હોય તેટલા ગણુ પાણી વાળું ભગવાનની સુધી છોકરીના લગન ને થયા હોય તે પૂજાનું કેશર હોય. (હું તે જાતે જ ઘરનું કહે કે કેવડી મોટી થઈ હવે તે પણ. જ ઘસનાર ભગત શું હાં ભી, પણ આવી અને એજ બેન દીક્ષા માટે તૈયાર થાય બધી વાતો ધ્યાનમાં રાખવાની મજા કેક તે કહે કે-બિચારી સાવ નાની બાળ. ઓર જ હોય છે. જયાં આપણું કાંઈક દીક્ષા તે મોટા થઈને લેવાની હોય. ઉપજે ત્યાં બે ચાર સુભાષિતે મોટા સા. વાહી સૂરે સંભળાવી પણ દઈએ.) પછી આઠ વરસને છોકરો દીક્ષા લેવા તૈયાર તે કેશરથી પૂજા કરવા જઈએ એટલે જેવી થાય તે તરત કહે કે “આવડાને સમજ આંગળી બળીએ એવું જ બધુ કેશર શું પડે? બસ મૂંડવાની જ વાત.” અને ભગવાન પાસે ના આવવું હોય તેમ છટટી. વી. સિરીયલમાં પાંચ જ વરસને કીને ભાગી જઈને વાટકીમાં જ સમાઈ બાબલે જોઈને મમ્મી પિતાના મઢું-પીત્યુને જાય. કેશરના પકડવાને વારંવાર પ્રયત્ન કહે કે- જે. આમ, તું આઠ-આઠ વર- કરીએ છતાં આવે જ નહિ. સને ઢાંઢ થયે તે ય તું ડેબે જ રહ્યો.” કેટલાંક તે કેશર ઝરતા હાથે જ પૂજા ઠીક છે. સંસાર છે , ચાલ્યા કરે. આમે કરે. પાછળથી આવનારને ચમક ર લાગે Page #545 -------------------------------------------------------------------------- ________________ " વર્ષ ૭ અંક-૨૩ તા. ૭-ર-૫ : ૫૮૩ કે ચોકકસ કેઈ દેવ આવીને પૂજા કરી ગયા પછી તમે તે ચમચી ફરીથી ભરીને ગયા લાગે છે. નહિતર આ પભાસણ ઉપર ચાંટે છે કે એમને એમ જ ચાંટે છે ? કેશરના છાંટણા હોય કયાંથી? અને એને એટલે પાછા દરેક વખતે (કુલ તેર વખત) જે કઈ અખબાર સાથે સંબંધ હોય તે આંગળી કેશર-ભીની કરીને પૂજા કરે. પણ છાપામાં આવે એટલે ચોકકસ સમજ- પાછું શીખંડ કે ઠંડક્રીમ એંઠું ન મૂકે વાનું કે દરેક ભાવિક ભકતે દશન કરી તે ખાઉધરો માની બેસે તેમ કેશરના લે ત્યાં સુધી એ છાંટણા પુરાવા રૂપે કોળી પણ એઠાં કેશરવાળી જ દેવામાં જ મૂકવા પડે. જાય. થાળી લઈને પીવામાં અબેલના કેટલાંક તે શું કરે, કેશરમાં છાસની જેટલા લાભની ખરેખર તેમને ખબર નહિ જેમ પરાશ તરી આવે પછી તે પરાશને હય, મેં જોકે તેવા ભાગ્યવાનના શ્રેયાર્થે જુદા વાટકામાં કાઢી લઈ કેશરના છાસના આવું જનરલ નોલેજનું પુસ્તક છપાવવાનું લદાની જેમ હાંકા લઈ લે. બે કે બેથી વિચારેલું. પણ સાલું મૂડી રોકાણ લાખ વધુ જ વાડકી ભરી લે. દીર્ધદષ્ટિ વાપ- સુધી પહોંચે તેમ લાગ્યું. એટલે પેલા શેઠને રીને એમ કે પૂજા કરતાં કરતાં કેશર ઘેર જઈને જ થોડાક વખાણ કરીને તેમને ખૂટી જશે તે ? પછી પાછી પરાશ કેશર- મારે જે લખવાનું હતું તે માંડી વાળીને કળામાં નાખીને બરાબર મિશ્રણ કરીને મેઢા મોઢ જ જણાવ્યું. તેથી શેઠ પણ છૂછડા જેવા કેશર લેદા લઈ ભગવાન ખુશ થયા. મને ચા પાઈ. આમ તે હું પૂજવા જાય. આમાં ય મુશ્કેલી પડે. કેમકે ચા ને વિરોધી હતા. પણ અપવાદે ચા આંગળી ઉપર કયારેક માટે લદ આવે મેં ચલાવી લીધી. એ ય કાંક. લાભાલાભ કયારેક નાનો આવે. પણ ચિંતા છે. ત્રણ- ૫ણ જોવો જ પડે ને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળત્રણ કેશર-કટેરીના સ્ટોકીસ્ટ બની ગયા ભાવને જોઈને. એટલે મારું ચા-પાન તે પછી કેશર ખુટવાની કોઈ શક્યતા નથી. શાસ્ત્રોકત જ ગણાય. પછી તે ખાખરા મોટા પૈસાદાર શેઠને પાણીદાર મગ - સાથે પેલા મગ પણ આવ્યા. મને લાગ્યું નીતારીને પીરસાય તેમ પૂજારી ટ્રસ્ટી કે આ ચક્કસ પચી એ વરસ પહેલાના જ કટકી આપનાર શેઠ માટે શીખંડ કે આઈ. લાગે છે. જરા ય રસે નહિ. ધૂમાડા નીકળે. સ્કીમના લીસ્સા લેશન જેવું લાલ ચળ મેં ખાખરાના બડકા ઉપર લીધા હું..હા ઘસી રાખેલું કેશર તે તે મહાભાગના કર. હું...હા હું...હા ને મંત્રોચ્ચાર કરતાં કમલમાં પેશ કરે. વળી આ શેઠ એક જ કરતાં ગરમ-ગરમ મગ મેઢામાં તે નાંખ્યા વખત આગળ બળીને બનને ચરણે પ્રજા પણ મારા દાંત પ્રેમિશ ટુથ પેસ્ટ ઘસ્યા કરે ત્યારે મારી જે કઈ તર્ક લગાવે કે- વગર એટલા બધા પોચા થઈ ગયેલાને કે એક વખત ચમચીમાંથી શીખંડ ચાંટી આ મગને ભાંગી જ ના શક્યા. આટલા Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ : શ્રી જૈનશાસન (અઠવાડિક) બધાં કેરડુ મગ હોય છે તે મને નવાઈ. તે અંદાજે ઓછામાં ઓછા બે બે અઢીજનક લાગ્યું. ખાતાં ખાતાં કરડ કરડ ને અઢી સેંચુરી જેટલા થાય. ત્યારે મને એમ થાય કચડ કચડ થવા લાગ્યું. હું મારૂ મેટું કે-“આમ તે આ મગ ચોથા ધે રણ જેવા બરાબર બંધ રાખીને પીન ડ્રોપ સાયલેન્સની જ છે હ. પણ પાછુ થાય કે-“હે આત્મન ! સ્ટાઈલથી એક એક મગને ડાઢ વચે કચ- અ દંભ કેના માટે. તારી પ્રામાણિકતા ડવા લાગ્યા. પણ સાલે શ્વાસનળીમાંથી ના ગણાય આ કે. દાણ દીઠ પાંચ ખમા ઈસ બહાર ફેલાવા લાગ્યો. પછી તે સણની ઝંઝટમાંથી છૂટવા હવે આ મગ ચોથા પાડોશીનો પણ ખલેલને ભય રાખ્યા વિના ધેરણના થઈ ગયા. ના, ના. આવી માયા જ ભચડ ભચડ કરીને મેઢાંના બધાં મગ કયા ભવને કારણે ઘેર આવી થોડું ઘેરીને પતાવી દીધા. ખમાસણા માટે તૈયાર થઈ પૂજા બારસે પછી તે જીવનભરને દુચર અભિગ્રહ ખમાસણ ઉભા ઉભા હાંફતાં હાંફતા દેવા કર્યો કે-“ચેથા રણમાં, પિત્તળના વાડ- માંડયા. મનમાં થતુ કે ધર્મ જ થાય છે કામાં, ખાધેલા, બાફેલા, કેરા મગ, ના ને? પાછું થતું કે શકિત મુજબને જ મળે, ત્યાં સુધી મારે બીજા મગ અડવા ધર્મ કર જોઈએ. એ દિવસે તે મારા નહિ, (જેમ બાળપણમાં થયેલા કક્ષાના ટાંટિયા ભરાઈ ગયા. ભાવ જુવાન ૫ણમાં પડી જાય ત્યારે તે - સવારે ચાલવાના હેશ-કેશ ઉડી ગયા, ભાગ્યશાળી અભિગ્રહ નથી કરતાં કે જ્યાં ચા બી લેતે. સુધી હું દીક્ષા ન લઈ શકે ત્યાં સુધી મારે પછી તો એક-બે જ દાણ અમુક-અમુ વસ્તુને ત્યાગ. બસ એની પણ એય મેંઘુ પડવા લાગ્યું. છેવટે મગ જેમજ.) અને ભૂલથી ખવાઈ જાય તે મગના ઉપરથી સંપૂર્ણ રસનાની રસ-લાલચ તજી દાણા તીઠ પાંચ પાંચ ખમાસણા દેવા.” દઈને મગને (હારીને) અંતે મૂળથી સર્વથા ' હું આમ તે લોકપ્રિય માણસ એટલે ત્યાગ જ કરી દીધું. આજે પણ ત્યાગ નવકારશીના આમંત્રણેને હું તેમનું દિલ મારા આત્માને લાભ કરશે કે નહિ એ તૂટી જવાના ભયથી પાછું ઠેલી ના શકુ વિચારવાની આ વેળા ન હતી. એટલું ચોકકસ અને વાણિયા-નાસ્તામાં તે મગ ૯ ટકા હાય હાય ને હોય જ. મને મગ પીછો થયું કે મારા પગને તદ્દન રાહત થઈ એ પહેલા હું અભિગ્રહવાળા મગનું વણીને ગઈ. મગ માટેની મારી ન્યોછાવરી હે બંધુંકરીને પૂછું કે- એવા હોય તે આલે. જને ! તમે મગ ખાતા ખાતા યાદ કરો. પેલા ભાગ્યશાળી તે ટપ કરતાં આપી દે. પણ હું ચાખું ત્યારે મને થાય કે-ના આ એ મગ નથી.” પણ પાછા દાણ ગણુ Page #547 -------------------------------------------------------------------------- ________________ - કામ - '' ,૧ - BIRTH HHE . Maa dad and In કુણઘેર (પાટણ) – અત્રે પૂ. આ. સાંપરા (પાટણ) – અત્રે પૂ. પં. શ્રી વિજય પામચંદ્ર સૂ. મ. ની નિશ્રામાં શ્રી વાસેન વિજયજી મ. ના ઉપદેશથી શ્રીમતી પ્રેમી લાબેન તથા કુમારી સેફાલી. શાહ ઝવેરચંદ કુલચંદભાઈ ગડા પરિવાર બેનની દીક્ષા નિમિતે સંધવી ચીમનલાલ તરફથી સંપૂર્ણ સહભેગથી શ્રી ભદ્રંકર કુંમોતીચંદ પરિવાર તરફથી વીશ સ્થાનક દવે આરાધના ભવનનું નિર્માણ થયું. તેમાં પૂજન આદિ પંચાહ્નિકા મહોત્સવ જાયે ગૃહ મંદિર બનાવીને શ્રી સુમતિનાથ પ્રભુ પોષ વદ-૬ ને દીક્ષા ઠાઠથી થઈ. જીની પૂ. પં. શ્રી મહાયશ વિજયજી મ.ની પૂ. સા.શ્રી મેક્ષરના શ્રીજી ની મ પ મી નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ શ્રી ઝવેરચંદભાઈ એળી તથા પૂ. સા. શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રી જી તથા શ્રી ને વીંદજી દેપાર ગુઢકા તરફથી મ. ના એક તર ૫૦૦ અબેલ તથા માતુશ્રી શાંતિનાત્ર રથયાત્રા, નવકારશી સમસ્ત ચંદન બેનન વિવિધ તપસ્યા અનુમોદનાથે ગામમાં મીઠાઈ પેકેટ અપાયા. તથા સ્વ. ચનબેન શાંતિલાલના આમ ઉોજેન - પૂ. આ. શ્રી વિજય શ્રેયાર્થે સિપ ચક્રપૂજન ૧૦૮ પાર્શ્વનાથ જિનેન્દ્ર સ્ મ. આદિ હાસમપૂરાથી પિષ પૂજન આદિ સહિત પંચાહ્નિકા મહોત્સવ વદ-૩ પધારતા કેશવનગર કરમશી વેરશી જાયેલ. શાહને ત્યાં માંગલિક થયું. બાદ અશોક આંબ૯ ણ (તા. કાંકરેજ) અત્રે પૂ. બાપ * બાબુ ટ્રાન્સપોર્ટ વાળા તરફથી સામયું પં. શ્રી વગ સેન વિજયજી મ. ના ઉપ- ક ન થયું. દોલતગંજ ખારાકુવા આદિનાથ દેશથી શા ગોવીંદજી દેપારભાઈ ગુઢકા ઉપાશ્રયે ઉતર્યું ત્યાં પ્રવચન થયું તથા (નવાગામ- લા૨) હાલ મબાસા કેન્યા અશોકબાબુ તરફથી પ્રભાવના થઈ. તરફથી સંપૂર્ણ આર્થિક સહયોગથી શ્રી ભદ્રંકર આધિના ભવનનું નિર્માણ થતા પોષ વદ ૪ ફ્રીગજ શ્રી રાજેન્દ્રકુમાર માગશર સુદ ૧૦ તા. ૧૨-૧૨-૯૪ના પૂ. બાંઠીયાને ત્યાં માંગલિક થયું નરેન્દ્રકુમાર મુ. શ્રી ધુર વર વિજયજી મ. પૂ મુ. શ્રી સુરાણને ત્યાં પુત્ર લગ્ન પ્રસંગે શ્રી સિદ્ધજિનચંદ્ર વિ. મ. પૂ મુ. શ્રી મુનિ ચંદ્ર ચક્રપૂજન હોવાથી દેરાસરથી હાથી ઉપર વિજયજી મ ની નિશ્રામાં ઉદઘાટન થયું પ્રભુજી સાથે બેંડવાજા સાથે સુરાણું પેલેશ સ્વાગત તથ દાતા શ્રી ગુલાબભાઈ ગોવી. પધાર્યા ત્યાં પ્રવચન તથા સંઘપૂજન થયું દજી તથા મણિલાલભાઈ ઝવેરચંદભાઈ બપોરે ઠાઠથી સિદ્ધચક્રપૂજન, જીવદયા ટીપ નાઈરોબીવાળાનું સન્માન કરવામાં આવેલ. થયા ૨-૨ રૂ ની પ્રભાવના થઈ. Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક હાથીય વગ આરામાં જે opped e peop 0 0 0 0 . O O . O .. દ ' . • નવા સૂરે જ્ઞાનમ ત્રિ . Reg No. G. SEN 84 [5] [5 00000 [11] સ્વ પ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહાજ સુખી થવાની ઈચ્છાવાળા કયારે શુ' પાપ ન કરે તે કાંઈ કહેવાય નહિ, જયારે સારા થવાની ઇચ્છાવાળાને પાપનુ' મન નિહ. સારા થવુ. તા એકલા જ પડવુ' પડે. ટાળા સાથે રહેવાય નહિ, જેને ટે ળા સાથે રહેવુ હાય તે સારા અને નહિ, કોઈ પણ ખાટુ' કામ જાણી બૂઝીને કરે નહિ અને સારૂં' કામ શકિત મુજબ કર્યા વિના રહે નહિ તે સારો માણસ! સુખી થવાના દુર્ગુણ નીકળે અને સારા થવાનેા સદ્ગુણ પેદા સુધારા થઈ જાય ! થાય તે કાલ્રી ધનુ' ઓઢું લઈને પાપ છૂપાવવા મહેનત કરે તેના જેવા પાપી નથી. આમા એક સારા સદા સુખી, સુખી સદા દુ:ખી, ગુણાઠાણુ' એટલે ડહાપણનું લક્ષણ ! સુખી થવાની ઈચ્છાવાળાને ખરાબ થતાં વાર નહિ, સારા થવાની ઈચ્છાવાળાને માટેભાગે કાઈ ખરાબ કરી શકે નહિ. સારા દેખાવાની ઈચ્છા તે જ મોટામાં માટે દોષ ! . 0 સારા થવા સુખને ય છેાડવુ' પડે, દુખને ય સ્વીકારવું પડે. સુખના લાલચુ અને દુઃખના ભીરૂ સારા થઈ જ શકે નહિ. 0 ધી દરિદ્રી હાય તા ય સુખી. પાપી શ્રીમંત હાય તા ય દુ:ખી. · 0 સારા થવાની ઇચ્છા તે ગુણુ ! સુખી થવાની ઈચ્છા તે જ મોટામાં મોટું પાપ ! માયાવી હમેશા અવિશ્વાસુ હોય, પેાતાના સ્વા" માટે બીજાનુ બગાડવામ જરાય સ'કૈાચ થાય નહિ. 00000000000 *00000000000000:0000000* જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ગ્રાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાભાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને પઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” Page #549 -------------------------------------------------------------------------- ________________ -૨૨(ર હાગર. નામો ચવિસાઇ તિઉત્તરાd | શાસન અને સિધ્યાન 3ગ્સમાડું.મહાવર-1 નવસાmi. o રક્ષા તથા પ્રચા૨નું પત્ર-| સુવણની જેમ જીવની વિશુદ્ધિ : सदोषमपि दीप्तेन सुवर्ण वहिनना यथा। तपोऽग्निना तप्यमानस्तथा जीवो विशुद्धयति ॥ અગ્નિવડે મલ્લીન એવાં વધુ ન જેમ, ભગવાનની આજ્ઞા મુજબ કરાતાં તપ રૂપી દૈદીપ્યમાન અગ્નિ વડે તુ પાવતા જીવ વિશુદ્ધ થાય છે, કમ ૨જથી નિમલ થાય છે. અઠવાડિક અંક તે કાર્યાલવ IIIIIIIIII શ્રી જન શાસન કાર્યાલય . પણ મૃત જ્ઞાન ભવન ૫, દિગ્વિજ્ય પ્લોટ, 'જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA PIN - 361005 iા. જી ના રાજા . બી મહાવીર જૈન સાધના જ ના લિ. Tોપીનાર, પિન-382002, Page #550 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતાં કે - - શ્રી ગાદશી ૦ શ્રીમંતાઈ કે દરિદ્રતા એ વસ્તુત: ભકિન શીલતા કે અભકિત શીલતાનું કારણ છે ન જ નથી. હદયને શુદ્ધ ભાવ એજ ભકિત શીલતાનું વાસ્તવિક પ્રબલ પ્રકારનું કારણ છે. ' ૦ જેઓ પિતાના આરાધક ભાવને ટકાવવા અને ઉજજવલ બનાવવા ઇરછતા છે હોય તેઓએ અવશ્યમેવ શાસ્ત્રકારે એ ફરમાવેલા પ્રત્યેક વિધાન પ્રત્યે રૂચિવત નીને, શકિતને ગોપવ્યા વિના અધિકાર મુજબની આરાધનાની ક્રિયાઓ કરવાને ઉ ૪ માળ બનવું જોઈએ. શ્રી જિન શાસને ફરમાવેલી એક પણ ક્રિયા પ્રત્યે આત્મામાં અરૂચિ ભાવ ન આવી જાય એને તે ખાસ ખ્યાલ રાખવો જોઇએ. આરાધનાની કાદ ક્રિયા શું સંગવશ ન થઈ શકે તે ય તેને આદરભાવમાં તે લેશ પણ ઉણપ આવવી જોઇ નહિ. ૦ શ્રી વીતરાગ દેવને હદયમાં ધારણ કરવા એનો અર્થ એ જ છે કે તાર૬ કની આજ્ઞા પ્રત્યે સાચા શ્રદ્ધાળુ બનવું અને એ તારકની આજ્ઞાને જીવનમાં દરમાં છે સુંદર પ્રકારે અમલ કરવામાં પ્રમાદાદિને વશ બનાય નહિ તેની કાળજી રાખવી. - જે જ્ઞાનથી આત્મા દિવસે દિવસે પાપથી પાછો ન હઠ પણ ઉલટે ૫ પક્રિયા છે છે કરફ વધુને વધુ ઝૂકતે જાય. દર જ પાપની ભાવના ઘટવી જોઈએ તેને બદલે જે છે 8 જ્ઞાનના મેગે અનંત જ્ઞાનીઓની આજ્ઞા હદયમાં ઉતરે જ નહિ અને આત્મા દિવસે + દિવસે દુનિયામાં જોડાનારી પ્રવૃત્તિમાં ઊંડે ને ઊડે જ ઉતરે તે સમ્યજ્ઞાન નર્થ ! ૦ જે દર્શનથી અનંતજ્ઞાની એની વ તેમાં પણ ખોટી શંકા થાય અને બુદ્ધિ ૨ વાદના નામે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી વાતની ઠેકડી કરવાનું મન થાય, તે સરપ. ગ્દર્શન નથી એટલે કે સાચી શ્રદ્ધા પણ નથી. ૦ દુનિયાની નામના માટે, વાહવાહ માટે, ખ્યાતિ માટે તથા અર્થ-કામ આદિ ૧ ખાતર સહવામાં આવતાં કષ્ટો કે સેવવામાં આવતા માત્ર દેખાવના જ સદાચ જે તે રે સમ્યફ ચારિત્ર નથી. - પાપથી ડરે એની જ સદ્દગતિ થાય, નહિ કે પાપની દિશામાં ધસે તે ! ૦ જે જ્ઞાન પાપની પ્રવૃત્તિને ધકકે મારીને પણ ખસેડે તે જ સમ્યજ્ઞાન છે ! ૦ ‘અનંતજ્ઞાની કે જે પ્રાણી માત્રના ઉપકારી છે, તે કેઇનું ભૂંડું થાય એવું છે { તે ન જ કરે, એટલું જ નહિ પણ એમના કહેવા માં એકાંતે ભલું જ હોય, એ માં લેશ છે છે પણ અયથાર્થતા હેય જ નહિ” એવી માન્યતા જેના યોગે ટકી રહે તે જ સમ્યગ ન છે ૦ જેના વેગે આસકિત છુટે અને પરિણામે સંસારને સંબંધ તુટે તથા આત્મા { મુકિતએ પહોંચે તે જ સમ્યફચારિત્ર છે! Page #551 -------------------------------------------------------------------------- ________________ છે હાલદેરક જી વિજયસૂરીશ્વરજી મહારાજની છે જ wcu 20000 (UHOU V telo P841 Me YU12g4net -તંત્રી S Us હાથી - પ્રેમચંદ મેઘજી ગુઢ. મુંબઈ) હેન્દ્રકુમાર સાસુજલાલ ૪te (૨૪ ). કરેજચંદ્ર કીરચંદ જેઠ વઢવ() - '' - • અડવાઈફ - आज्ञारादा विरादा च, शिवाय च भवाय च (જાન જa) વર્ષ ૭ ૨૦૫૧ મહા સુદ-૧૪ મંગળવાર તા. ૧૪-૧-૯૫ [અંક- ૨૪] -: અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! છે પ્રવચન-છઠું ૨૦૪૬, વૈશાખ વદ-૧ ગુરૂવાર તા. ૧૦-પ-ર૦ જ્ઞાનમંદિર, અમદાવાદ કજને પરવયારો, પરિહરિઅવ્વા પરેસિં પીડા યા હેયા વિસય પવિત્તી, ભાયબ્ધ ભવસવું છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્ર- ૫ T કાર પરમર્ષિએ, અધ્યાત્મભાવ કેનામાં પેદા થાય તે વાતને સમજાવતાં ફરમાવી રહ્યાં છે છે છે કે શરીરનાં કષ્ટોની પરવા કર્યા વિના આત્માના કલ્યાણને સાધવાની ઈચ્છા હોય તે 8 જે જીવ અધ્યાત્મભાવને પામેલે કહેવાય. તે અધ્યાત્મ ભાવ પામ હોય, ટકાવવો હોય છે સ્થિર કરવો હોય તે પંદર ગુણ જોઈએ. તેની વાત આપણે કરી રહ્યા છીએ. તેને સંસારની જ વાત કરનારા સાથે મેળ ન ખાય, ધર્મની જ વાત કરનારા છે 5 સાથે બેસવું, ઊઠવું ગમે. રેજ શ્રી જિનવાણી સાંભળવી ગમે. તેનું જ ચિંતન-મનન છે કરે અને કુટુંબને પણ સમજાવે. આ ત્રણ ગુણની વાત કરી આવ્યા. આ બધા ગુણે છે. હેય તે અધ્યાત્મભાવ આવ્યો હોય તે ટકી રહે અને ન આવ્યો હોય તે પ્રાપ્ત થાય. ન અધ્યાત્મભાવ પ્રાપ્ત કરે છે? આ સંસારમાં ગમતું નથીને? આ સંસ્કારનું સુખ છે | મ થી ભેગવતાં ભેગવતાં મરું તે દુર્ગતિમાં જ જવું પડે–તેની ગભરામણ થાય છે? ન તે સુખ છોડી શકાતું નથી તેનું દુઃખ થાય છે? જેને પિતાના આત્મકલ્યાણની છે ઈચ્છા ન હોય તેને ધમની પ્રવૃત્તિ કરવી પડે તે કરે પણ હયાના ઉલ્લાસપૂર્વક કરવી ? જોઈએ-તે રીતે કરે નહિ. Page #552 -------------------------------------------------------------------------- ________________ { ૫૯૦ : શ્રી જૈનશાસન (અઠવાડિક) { આવા ગુણવાળે દુનિયામાં બધાને સારો લાગે. કેઈને તેની ઉપર દુર્ભાવ હોય છે છે નહિ અને તેને પણ કોઈની ઉપર દુર્ભાવ થાય નહિ. કુટુંબની ભકિત કરે, સાચવે ? છે તેમાં નવાઈ કરે છે ? આજે તે કુટુંબનું પણ પાલન કરે છે ખરા ? એક ભાઈ લહેર છે છે કરે, અને એક ભાઈ મજુરી કરીને મરે તે ય ઠેકાણું ન પડે તેની ખબર રાખો છો ? 8 8 પોતાનું કુટુંબ દુઃખી હોય અને તમે સુખ મથી ભેગો તે અધ્યાત્મ પામેલા કહે છે છે વાવ ? પ્રથકાર આગળના ગુણનું વર્ણન કરતાં કહે છે કે-કબીને સાચવો તેમાં 8. { નવાઈ નથી પણ જે પિતાને કુટુંબી ન હોય અને તે ભીડમાં હોય છે, તેના ઉપર છે છે પણ ઉપકાર કર્યા વિના રહે નહિ. જે પોતે સુખી હોય અને પાડોશી દુઃખી હેય તે છે £ જઈ શકે નહિ તે થે ગુણ છે. તમારી સાથે બેસનારા–ઊઠનારા દુખી હેય અને 8 છે તમે દુઃખ દૂર કરી શકે તેવા છે છતાં પણ તેમનું દુઃખ દૂર ન કરે તે તમને ? 8 કેવા કહેવા પડે? અધ્યાત્મભાવને પામેલા કાં પામવાની તૈયારી વાળા છ કેવા હોય તે માટેના આ ગુણોની વાત ચાલે છે. અમે ધર્મ પામી ગયા છીએ તેમ કહેનારા એ સમજવું છે જોઈએ કે-હજી મારે શું શું કરવાનું છે, શું કરું તે અધ્યાત્મભાવ ટફ અને વધે. ? શું તમારી આંખ સામે કેઈપણ દુઃખી ચઢે અને તમારી તાકાત હોય તે તમે ઉપકાર છે કર્યા વિના ન રહે ને? તાકાત છતાં તમે ન કરે તે દેખાવના જ ધરી છે તેમ છે કહેવું પડે. સંસારમાં તે દુઃખી જ દુખમાં રિબાઈને રૂગતિમાં જાય છે. તે છે બિચારા દુ:ખમાં રિબાય નહિ અને દુર્ગતિમાં જાય નહિ તે ચિંતા ધમીને ન હોય ? તે કેને હોય ? આત્માના હિતચિંતકને કઈ ઉપર દયા આવ્યા વિના રહે નહિ ? તેમ બને નહિ. પોતાની શકિત હેય તે તે ઉપકાર કર્યા વિના પણ રહે નહિ. પ્રથકાર છે છે જે વાત કહી રહ્યા છે તે વાત તમારા મનમાં ઉતરે છે ? પ્ર- સુખ-દુઃખ કર્મને આધીન છે. ઉ– તમે માંદા છે અને કુટુંબી કહે કે તમારા કર્મથી માંદા છો તે તે માંદગી છે 8 ભોગવો તે તમને શું થાય ? તમે દુઃખી છે અને કેઈ તમારી ખબર ન રાખે તે હું શું થાય? પારકાની વાતમાં તેનાં કર્મ તે ભગવે તેમ બોલે તે નિષ્ફરતા કહેવાય ? - આજે મેટેભાગે આવું થયું છે કે તેનાં કર્મ તે ભોગવે. તેથી ભિખારી કે 8 યાચકાદિ તમારે ઘેર આવે તે ગમે નહિ. ભિખારીને ટુકડા ફેકે તે ધર્મનું લક્ષણ છે? ધમી એટલે તેના પરિચયમાં આવનારો દુખી હોય તે તેનું દુખ દૂર કર્યા વિના રહે છે નહિ. કદાચ પિતાની શકિત ન હોય તો તે માગવા જાય અને તેનું દુઃખ દૂર કરે-કરાવે Page #553 -------------------------------------------------------------------------- ________________ - - - ૧ વર્ષ ૭ અંક ૨૪ તા. ૧૪-૨-૫ : : ૫૯૧ . છે તમે ઘમના હૈયાને જાણતા નથી ! જન દુર્ગતિમાં જવું નથી, સદ્દગતિમાં જવું છે, છે { ઝટ મોક્ષે જવું છે તે માટે જ ધર્મ કરે છે તેવા જીવને સ્વાભાવ આવો જ હોય. પ્ર-બધાને પરોપકાર શી રીતે થાય? ઉ૦-શકિત મુજબ કરવાનું છે. પિતે ય કરે અને બીજા પાસે પણ કરાવે { કરાવ્યા વિના ન રહે. બધાને સુખી ન કરી શકે પણ ભાવના થી હોય? આ જીવ એ ય છે કે તે દુખીનું દુઃખ ખમી શકતું નથી. પિતે દુખી છે હોય તે હજી ન માગે પણ બીજાના દુઃખને દૂર કરવા માગવું પડે તે તેમાં સંકેચ છે છે નહિ. આ ગુણ ન હોય તે પણ મહેનત કરે તે આવે, પછી અધ્યાત્મભાવ પણ પેદા 8 થાય, તે પેદા થાય અને ટકે તે મોક્ષ પણ નજીક થાય. વહેલા મોક્ષે જવું છે ને ? આ સંસાર રહેવા જેવું નથી ને? સંસારમાં ઘણાં રે આ પાપ કરવાં પડે છે ને? ધમી દુઃખ વેઠે પણ પાપ ન કરે, પાપ બને તેમ ઓછાં છે અને દુખ પૂર્વક કરે. આવા સંતોષી જીવને કદાચ ખોટું કામ કરવું પડે તે દુઃખી છે 8 વયે કરે તેથી જે કર્મ બંધાય તે રસ-કસ વગરનું બંધાય અને ફળ આપ્યા વિના ૪ ચાલ્યું પણ જાય. “અપેસિ હઈ બંધ” તે આવા જવા માટે. તે પોતાની ફરજ પણ છે { }૦-શ્રાવકે ફરજ ચૂકે તે સાધુઓએ જનાઓ કરવી જોઈએ કે નહિ? ઉ૦–તમને સાધર્મિક ભકિત કરવાનું કેટલું કહીએ છીએ? તમારી અકકલ ઠેકાણે છે છે છે ને? અમે નાણાં ઉઘરાવવા જઈએ? ખરેખર ધમી તે સાધમિકને જોઈને ખુશી ખુશી થઈ જાય, પિતાની શકિત જ હોય તે જમાડયા વિના ન રહે. તમે બધા જે આજ્ઞા મુજબ સાધર્મિક ભકિત કરનારા !. છે તે એક પણ સાધર્મિક દુખી રહી શકે તેવી સ્થિતિ નથી.જે ધમિને પાડેશી પણ જ દુખી ન રહે તેને સાધમિક દુખી રહે? દુ:ખી સાધર્મિકને જોઈને તેનું દુઃખ દૂર ! ન કરવાનું મન ન થાય તે ધમી આત્મા નથી, એ આત્મા ધર્મ પામેલ નથી. સાધ. 5 મિક માટે શું શું કરવું જોઈએ તે માટે કેટલી વાર સમજાવ્યું છે? અહીં આવનારાએ છે તે અનેકવાર સાંભળ્યું છે ને? આજને કાળ હજી સારે છે. ધીમી ધારે તે કઈ જ દુઃખી ન રહે. પણ જે 1 સુખી લો કે પોતે સુખી થવા બીજાને દુઃખી કરનાર છે, તે સાધર્મિકની ખબર છે ? છે જે પોતે જ શ્રીમંત થવા અનેકને ઠગે, શીશામાં ઉતારે, લુચ્ચાઈ કરે, હેરાન કરે તે છે Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ : : શ્રી જૈન શાસન અઠવાડિક) બીજાને-સાધમિકને વળી સુખી કરતા હશે? અધ્યાત્મભાવ આવ્યા વિના આ ન બને. જેને પોતાના આત્માને મોક્ષે પહોંચાડે છે, દુર્ગતિ ન થાય અને ધર્મ કરવા માટે સદ્દગતિ થાય તેમ જીવવું છે તેના માટે આ વાત છે. પ્રવે-સાધુ ભગવંતે માત્ર સાધર્મિક ભક્તિને ઉપદેશ આપે, બીજું કશું ન કરી શકે ? ઉ-સાધુની પ્રતિજ્ઞા શી છે? કેઈપણ પાપ વ્યાપાર, સાવઘકામ મન-વચન 5 કાયાથી, સ્વયં કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, કરતાને સારા માને નહિ. સાધુ તે | ઉપદેશ આપે, સમજાવે. સમજાવવા છતાં ય નરકમાં જ જવાનાં પણ કામ જેઓ મઝેથી તે 5 કરે તે તેનું કાંડું પકડે? પ્રવે-સાધુ મકાનની ભેજના કરે? ઉ૦-ઘર માંડવાની યોજના કરે તેના જેવી આ વાત છે. સાધુ તે ઉપદેશના અધિકારી છે. તમે સામાયિક પાળતાં બે આદેશ માગે તે સાધુ શું કહે ? પહેલે આદેશ માગો તે સાધુ કહે કે-ફરી કરવા ગ્ય છે.' તમે કહો કે-વાત સાચી છે, યથાશક્તિ કરીશ. બીજો આદેશ માગો કે- સામ વિક પાળ્યું તે સાધુ કહે કે-“આચાર છેડતે નહિ.” આ આદેશમાં કે અમારાથી તમારા પાપ-કાર્યમાં ય અનુમતિ ન આવે તેની કેટલી કાળજી રાખી છે. તે તમારાં ! મકાનાદિની યેજના સુસાધુઓથી કરાય? પ્ર–પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિજી મ. જાડું કપડું એાઢયું અને કુમારપાળ રાજાએ પૂછયું આમ કેમ? તે કહ્યું કે તારા સાધમિકેની સ્થિતિ કેવી હશે તે વિચાર! તેમ કહીને સાધર્મિકભકિત કરાવીને ? ઉ૦-શ્રી કુમારપાળ મહારાજામાં યોગ્યતા હતી તે કામ થઈ ગયું. તેઓએ પૂ. 1 ! શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને કહ્યું હતું કે-હું અઢારદેશને રાજા ખરે પણ આપને ઇ તે સેવક છું. માટે મારે કરવાં જેવાં કામેના ઉપદેશમાં ખામી રાખતા નહિ. આવું તમે કહી શકે છે? હું તમને કહું છું તે ય કેટલી મુશ્કેલી પડે છે. અમે તે ઉપદેશ આપીએ. આ આ કરવા જેવું છે તેમ કહીએ. આ બધા મુખ નથી પણ ડાહ્યા છે, ધાર્યું કરી શકે તેવા છે પણ કરવું નથી માટે જ નથી કરતા. આ બધા પૂજા કરવા માટે ઘરની સામગ્રી વાપરી શકે તેવા છે ને? ભગવાનની પૂજા કરવા ય પોતાની સામગ્રી ન વાપરે તે સાધર્મિક ભકિત કરે ? ક્રમશ] Page #555 -------------------------------------------------------------------------- ________________ વિકટ વાણુની વિરૂપતા –વિરાગ પ્રત્યેક ઈન્દ્રિય એક-એક કાર્ય કરે છે જ્યારે ત્રણ ઈંચ લાંબી લુલીનું કાર્યક્ષેત્ર બે છે. એક સ્વાદ અને બીજે વાઇ. અન્ય ઈન્દ્રિય પર વિજય મેળવ હજી સુલભ છે, પણ કદીય કાટ ન ખાય તેવી બે ધારી તલવાર જેવી આ જીભલડી પર વિજય પ્રાપ્ત કરે અત્યંત મુશકેલ છે. માટે જ એક કવિએ કહ્યું છે કે, “હે જીવ! તું ભજન અને વચનમાં મર્યાદા રાખ.” અતિશય ભજન અને અતિશય ભાષણ મહા અને સર્જનારું છે. હજુ એક અપેક્ષા સ્વાદ જીતી શકાય છે પરંતુ વાદ તે.. વિગઈને રસ છોડી દે આસાન છે પરંતુ તેની સજે તેવી વિચિત્ર વાણી ને રસ છેડી દેવે આસાન નથી અાગ્ય શદની રજુઆતથી કેવી હોનારત સર્જાય છે તે માટે આપણે એક સુખી કુટુંબનું દષ્ટાંત જોઈએ. બાળપણમાં જેને ભીનામાંથી સુકામાં સુવડાવ્યું છે, થોડે માટે થતાં જેનું સંડાસ પણ સાફ કર્યું છે. જેને ખાતા પણ શીખવાડયું છે. ત્રણ વર્ષની ઉંમરથી ૧૭ વર્ષની ઉંમર સુધી ભણાવવા માટે લાખો રૂપિયા ખર્ચી, વહુના બાળ રમાડવાની હોંશમાને હશમાં કરોડ રૂપિયા ખર્ચીને પરણ. વહુરાણે ઘરમાં આવી, દિવસે મઝેથી પસાર થવા લાગ્યા. ધીરે ધીરે વહુરાણીએ પિતાનું પરાક્રમ ચાલું કર્યું. સર્વે ને દિવસે તારા દેખાડવા લાગી. સહુ કે તેનાથી ત્રાસવા લાગ્યા. પરાક્રમી વહુરાણીના કારણે વર્ષોથી સાથે રહેતા પિતા-પુત્ર વચ્ચે ખટરાગ થવા લાગે અવરનવાર થતી બોલાચાલીને કારણે પુત્ર પરિવારને ત્યાગ કર્યો. પિતાના પરિવારને સાથે લઈને તે અન્ય રહેવા ચલે ગયે. બને વચ્ચેને વ્યવહાર બંધ થઈ ગયા કેઈ કેઇનું મુખ જેવા રાજી નથી, કોઈ પ્રસંગમાં ભેગા થઈ ગયા હોય તે ૫ણું બનને એક બીજાને પુંઠ બતાવ્યા વગર રહેતા નહી. જમવાને કે બેલવાને વ્યવહાર હોય જ કયાંથી? વર્ષોના વર્ષો વિતવા લાગ્યા અનેક જન્મ જયંતી પસાર થવા લાગી એકાએક એક દિવસ પિતાને પુત્રની જન્મ જયંતી યાદ આવી ગઈ, તે દિન નજીક આવતું હોવાથી પિતાના મનમાં પુત્ર-પ્રેમ ઉછળવા લાગ્યા. હૃદયમંદિરમાં ઉછાળા મારતે પુત્રપ્રેમ હવે Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) કેઈપણ રીતે ઝા રહે તેમ ન હતે. માન-અપમાનને નેવે મુકીને અને વેર-ઝેરને તિલાંજલિ આપીને પિતા પુત્રને ત્યાં જવા નીકળ્યા. જન્મ દિનની ખુશાલી વ્યકત કરવા પિતા મિઠાઈનું પેકેટ લઈને પહોંચી ગયા પુત્રના ઘરે... વતિ ગયેલી લાખે પળ પછી એકાએક પિતાનું મુખડું જોતાં પુરની આંખ માંથી હર્ષના મોતીઓ સરી પડયાં, પિતાશ્રી ખુબ સારી રીતે આગતા સ્વાગતા કરી. સુંદર પ્રકારની રસવંતી દ્વારા પિતાશ્રીની ભક્તિ કરું તેમ વિચારતે પુત્ર પિતાશ્રીને ઘરે બેસાડી ઉપડયે બજારમાં પરાક્રમી પુત્રવધુ ધીરે રહીને સસરા પાસે આવી. ઠાવકાસથી બોલવા લાગી, બાપુજી, શા માટે મીઠાઈને ખર્ચો કર્યો? શું જરૂર હતી મીઠાઈની? ભેળા અને ભક્ટ્રિીક સસરા તરત જ બેલી ઉઠયા દીકરી! આમાં ખર્ચને પ્રશ્ન જ નથી મારી દુકાને અવારનવાર આવા ઘણુ મીઠાઈના પેકેટે આવે છે. અમે રહ્યાં છે. મીઠાઈ ખાઈ ખાઈને અમે કંટાળી ગયા છે, ધરાઈ ગયાં છે. હવે તે આ મીઠાઈના બક્ષે નેકને આપી દેવા પડે છે. પુત્રને જન્મદિન આવતું હોવાથી નેકરોને ન આપતાં તે બેક્ષ અત્રે લઈ આવે, એટલે ખર્ચને પ્રશ્ન જ ક્યાં રહ્યો ? બસ, સસરાજી વાકય પુરૂં કરે તે પહેલાં જ વહુરાણી અસલ રૂપમાં આવી ગઈ. નખશીખ સળગી ઉઠી. ગર્જના કરતી ધડાકે કર્યો, એટલે તમે અમને કર સમજે છો ને? વર્ષો વીતવા છતાં પણ તમને તમારો દિકરે, દિકરાનથી લાગતું નથી ને ! ખબરદાર, જે અહીં ઉભા રહ્યાં છે તે ! હાલતી પકડે અહીંથી, આ પેકેટ લઈને ! અમે કંઈ તમારા નેકર નથી. ભીખારી પણ નથી. અમે ઘણુ મીઠાઈ જોઈ છે ને ખાધી પણ છે. ચાલ્યા જાવ અહી થી. વર્ષોનું વેરઝેર ભૂલીને આવેલા પિતાશ્રીને આ શબ્દ કાળ જેવા લાગી ગયા. હળધૂત કરતી વાણુને રણકાર સાંભળીને પિતાશ્રી તે પેળી પુણી જેવા થઈ ગયા અવળી વાણીને આઘાત પિતાશ્રી જીરવી ન શક્યા. પિતાશ્રી ત્યાં ને ત્યાં જ ઢળી પડયાં. શબ્દની અગ્ય રજુઆત અને વિચિત્ર અર્થઘટનને કારણે કેવી ભયંકર હોનારત સબઈ ઉઠી. ભોળા ભાવે નિકળતી વાણી વડે જે આવી હોનારત સર્જાતી હોય તો કપટ અને માયાપૂર્વક ઉચ્ચારાતી વાણી વડે કેવી હોનારત સર્જાતી હશે તે વાંચકે જ વિચારી લે તે યોગ્ય છે... Page #557 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પ્રચાર-એક પ્રયત્ન એક પરિવર્તનશીલ વિશ્વમાં દરેક વસ્તુ પરિવર્તનશીલ છે, એક દિવસે જ્યાં ઉચા આકાશને આંબતી હવેલી દેખાતી ત્યાં આજે કુતરા વિચાળે છે. જ્યાં અસંખ્ય માનવીને મેળે ઉત્સવ કરતે હતું ત્યાં આજે ભૂતડા રડે છે. ખંતથી જ કે ધર્મનીતિ, રાજનીતિ સમાજ ને વ્યકિત સર્વ સમયના પ્રભાવથી બદલાતા રહે છે. જેને માં પણ કાલને પ્રભાવ પડે તે સ્વાભાવિક છે. કાલની વિષમતાથી જૈન ધર્મ પણ છીન ભીન પ્રત્યક્ષ થઈ ગયે. જ્યાં કરડે લાખોની સંખ્યામાં વીતરાગ પ્રભુના ઉપાસક હતા. ત્યાં ૨૨-૨૨ તીર્થકરોની કલ્યાણકભૂમિઓ હતી. એવા બિહારમાં સ્થાનીય એક પણ જેન ઘર નથી. પ્રશ્ન થી સ્વાભાવિક છે. જે ક્ષેત્રનું નામ પણ પ્રભુવીરના વિચરવાથી બિહાર પડયું હતું. જ્યાં લાખો લેકે જેને હશે એ નિર્વિવાદ વાત છે. પરંતુ વર્તમાન સ્થિતિ એનાર્થ વિપરિત કેમ? આ પ્રશ્નને ઉતર મેળવવા માટે આપને ભૂતકાળને વાંચ પડશે. ચરમ તીથપતિ પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ ભયંકર દુકાળ પડયા હતા. ત્યાં પૂર્વ ભારતની પ્રજા વિશેષ કરીને અહિંસા પ્રેમી શ્રાવક વગ દુષ્કાળ જનિત હિંસાથી ત્રાસી જઈને કે દક્ષિણ દિશામાં કઈ પશ્ચિમ દિશામાં ચાલ્યા ગયા. જે શ્રાવકે ત્યાં રહ્યા હતા તેઓ સંમેતશિખરને કેન્દ્ર બનાવી તેની આજુબાજુ વસી ગયા છે ત્યાં ખનિજ પદાર્થના વ્યવસાયમાં મગ્ન થયા. જેના પ્રભાવે સેંકડો સંખ્યામાં ધનવાન લોકોએ જિનમંદિર સ્થાપ્યા જેના જૈન દર્શનના અવશેસે આજે પણ પુરૂલીયા, વર્ધમાન બાકુડા, દુમકા આદિ ક્ષેત્રોમાં મલે છે. આ પ્રમાણેથી અનુભવ થાય છે કે આ ક્ષેત્રમાં શ્રાવક વર્ગ ૧૨૦૦ વર્ષથી વધુ રહ્યાં હશે. કંઈ રાજય ઉપદ્રવ શાસકના દુવ્યવહારને કારણે સાધુ સંતોને સંબધ તુટી ગયો હતે. કાલાન્તરે શ્રાવકના સરાવક નામે ઓળખાયા પણ બંગાલી ભાષામાં વકારને કે સ્થાન - હિ હોવાથી સરાવકને સરાક ભાઈ તરીકે ઓળખાવા લાગ્યા. કંઈ પરિસ્થિતિ વશ ધર્મથી પણ દૂર નીકળી ગયા. પરંતુ આચાર ક્રિયા જતા આજે પણ લાગે છે કે તેઓ જૈન શ્રાવક છે. ૧) શુધ્ધ શાકાહારી છે (જે બિહાર બંગાળમાં ગૌરવની વાત છે) [૨] પાણી ગાળીને જ વાપરે છે. [૩] લસણ વાપરતા નથી. [૪] સર્વના ગૌત્રદેવ તીથ. કરના નામથી જ છે [૫] ભજનમાં કાપ શબ્દ પ્રોગ નથી કરતા. Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસન (અઠવાડિક) [૬] દીવાળીમાં મહાવીરના નિર્વાણની વિધિ ક છે. [૭] એક પણ ભીખારી નથી એવા અનેક નિયમે આજે પણ પાળે છે. તેઓ સરળ છે. આજથી ૭૦-૮૦ વર્ષ અગાઉ ૫. ઉ. મંગળ વિજયમુનિ પૂ.પ્રભાકર વિ. ના સતત પ્રયાસથી સરાક જૈન શ્રાવક ધર્મના સુપરીચિત થવા લાગ્યા પૂજયેના પ્રયત્ન અનેક સરાક જૈન સાધુપણ બન્યા છે. કંઈ વર્ષોથી પૂજયશ્રીના સ્વર્ગવાસ પછી કાર્યમાં વિદને આવવા લાગ્યા. સફળતા દુર થવા લાગી એક વર્ષથી પૂ. સરાક રન પં. સુયશમુનિજી મહારાજે આ કાર્યમાં સુપ્રયત્ન કર્યો છે. જાગૃતિ આવવા લાગી છે. પુ તપસ્વી આચાર્ય શ્રી વરિષેણસૂરિજી મહારાજે પણ આ કાર્યમાં રસ લઈને પૂ. પંન્યાસજીની પ્રેરણાથી ૩૦ દિન વિચારણ કરેલ ને પૂ. આ. શ્રી વારિણુસૂરિ મ.ની નિશ્રામાં એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી જેના પ્રમુખ રતનલાલ મગનલાલ દેસાઈ કલકતા બનેલ છે. યુવાવિધિકાર સમાજરન મનોજકુમાર હરણના માર્ગદર્શનને અનેક ભાવુકે દાન ગંગા વહાવે છે. બે નગરમાં પૂના ચાતુર્માસ છે. - સરાકભાઈઓની આરાધના માટે ૪ ગામમા મંદિર ૪ ગામમાં પાઠશાળા ચાલું છે. પૂ. આ. શ્રી હેમપ્રભસૂરિજી મ. ની નિશ્રામાં શિખરજીમાં વિશાળ સંમેલન પણ સરાકભાઈઓનું થયેલ છે. પૂજયેના વિચારણે આજે સરાક સમાજમાં ધર્મ ચર્ચાઓ જાગતિમાં છે ૭ મંદિરના કાર્ય નવા-પ્રારંભ થયેલ છે. આજે પૂર્વ ભારતના તીર્થોની રક્ષા માટે સરાક ભાઈઓને સહકાર આવશ્યક છે. ૩૬૬ ગામમાં સરાક શ્રાવક વસે છે. નવા જિનમંદિરના નિર્માણથી જીર્ણ મંદિર ઉધારમાં પુણ્ય વિશેષ છે, તેના કરતા કંઈ ગુણ વિશેષ લાભમાર્ગથી વંચિત થયેલા શ્રાવકને સ્થિર કરવામાં લાભ છે. સર્વ ધર્મ એક તરફને સાધર્મિક ભકિત એક બાજુ કુલ નહિત કુલની પાંખડી રૂપે તન મન વચન ઘન સત સાહિત્યથી આકાર્યમાં સહાયક થવું સૌની ફરજ છે. સ૫ર્ક સ્થળ- જૈન મંદિર –પુણ્ય શિશુ—ભરૂચ ૧૧, શામરેડ, ભવાનીપુર કલકત્તા-૨૦ सयलजय जंतुपत्थियसुहफलया कप्पपायवलयब्व । सग्गापवग्गसंगमनिबंधणं जयइ जिणपूया ॥ જગતના સઘળા ય પ્રાણીઓને ઈચ્છિત સુખ આપવા માટે કલ્પવૃક્ષની લતા સમાન અને વર્ગ અને મેક્ષનું કારણ શ્રી જિનપૂજા જય પામે Page #559 -------------------------------------------------------------------------- ________________ 33 33 33 X** ***13*13* સમકિતના સડસઠ બેાલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી : 3XXXXXX: —પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. 31: જો કેઇ એવી પણ શ'કા કરે કે, જયણામાં કથ`ચિત્ આર ભરૂપ હોવાથી તેના પાલકને ચાત્રિનું આરાધકપણુ" કયાંથી સમવે ? તેા તેના સમાધાનમાં કહ્યુ` છે કેઅધિક દોષ નિવારણ કરવાના કારણે, નિવૃત્તિપ્રધાન જ જયણા બુદ્ધિમાને એ જાણવી જોઇએ. एसा य होइ नियमा तदहिगदोसविणिवारणी जेण । तेण णिवित्तिपहाणा विष्णेया बुद्धिमंतेहिं ॥ ३२॥ (૧૬) છ આગાર ઢાળ-દશમી શુદ્ધ ધર્માંથી નવ ચાલે, અતિ દૃઢ ગુણ આધાર લલના, તે પણ જે વિએહવા, તેને એહ આગાર લલના...૫૧ ખેલ્યુ તેહવુ પાળીએ, દંતી-દ'ત સમખાલ લલના, ૨.જજનના-દુજ નતલુા, કચ્છપ કાટીને લલના. બાલ્યુ‘૦૫૨ તાલ અભિયે ગ સયાગ મિથ્યા ૨ાજા નગરાદિક ધણી, તસ શાસન તેહથી કાર્ત્તિકની પરે, નહિ મેલેા જનને ગણ કહ્યો, ફૈત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરૂ ઠાણું ચૌરાદિક મલ જાણુ લલના, વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણુ કાંતાર ૐ હેતે દૂષણુ નહિ, કરતાં અન્ય આચાર લલના ખેલ્યુ ૦... ૫૫ પ્ર-૧૯૬-આગાર કૈને કહેવાય ? લલના, લલના. એલ્યુ’. ૫૩ લલના, લલના. મેલ્યું.૫૪ ઉગાર એટલે છુટછાટ, અર્થાત્ ત્રતાદિ અખંડિત બની રહે તે માટે અનિવાય' કારણેાખર, કાઇના પણુ દબાણ આદિને વશ બનીને અનિચ્છાએ પણ કરવી પડતી મત બાહ્ય પ્રવૃત્તિ. કને પરવશ બનેલા સ'સારી જીવ, સમજીને ગ્રહણ કરેલા ત-નિયમાદિને ભાંગી ન નાખે તે માટે ઉપકારી પરમિષ એએ સાચી હિતચિ'તા કરી, આગાર બતાવ્યા છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) કાઉસ્સગ્ગના ભગ ન થાય તે માટેના આગાર શ્રી અન્નત્ય-સૂત્રમાં બતાવ્યા છે, નવકારશી આદિ પચકૂખાણના ભંગ ન થઈ જાય તેના માટે પણ અન્નત્થણાભાગેણ', સહસાકારેણુ', ઇત્યાદિ આગારી બતાવ્યા છે. આગારના કારણે અણુતા થયેલી ભૂલભાલથી પચ્ચક્ખાણાદિને ભંગ થતા નથી. પ્ર–૧૯૭-મહિ. આગાર કાને માટે કહ્યા છે? ઉ–મહેનત કરનારને પસીનાથી મેળવેલ પાઇની કમાણીની કિંમત પણ ખરાખર સમજાય છે જેમ તેમ ખેાટી રીતના ના વેડફાય તેની કાળજી રાખે હૈં, તેમ મહેનત કરી મેળવેલ ધર્મની ક્રિ'મત પણ તે આત્માને બરાબર સમજાય છે. તેથી જ દૃઢપણે સન્માને વળગી રહેનારા સાત્ત્વિકપુરૂષો પ્રાણાન્ત આપત્તિમાં કે માહક લાભામણી લાલચેાથી પણ શુદ્ધ ધર્માંથી લેશ માત્ર પણ ડગતા નથી. પણ મેરૂની જેમ અણુનમ સ્થિર રહે છે. તેવી સાત્ત્વિકતા કદાચ કોઇ ધર્માત્મામાં ન પણ હાય, ખીજાતા દબાણાદિથી તેને અનિચ્છાએ પણ ધ બાહ્ય પ્રવૃત્તિ કરવી પડે તેવા જીવા માટે અહી. આગાર કહ્યા છે, ખધા માટે તેા નહિ જ. પ્ર–૧૯૮-અહિં આગાર કેટલા કહ્યા છે ? ૫૯૮ : ઉ-છ. પ્ર–૧૯૯. કયા કયા છે આગાર કહ્યા છે? ઉ-૧-રાજાભિયાગ, ૨-ગાભિયાગ, ૩-મલાભિયાગ, ૪ દૈવાભિયાગ, ૫ ગુરૂ નિગ્રહાભિયાગ, ૬-કાન્તારવૃત્તિ. પ્ર–૨૦૦-કેવુ' ખેલવુ જોઇએ ? ઉ-આપણાથી પળાય તેવુ' જ ખેલવુ' જોઇએ. (પ્રાણ જાય તેમ માનનારા જ પેાતાના પણુ-વચન માટે પ્રાણ આપી દે છે. બાલેલુ' પાળવામાં છે. તેના દૃષ્ટાંતા લેકે-લેાકેાત્તર શાસનમાં ઘણા બધા ોવામાં આવે છે, પણ ‘પણ' ન જાય?— સાચી માનવતા પણ પ્ર-૨૦૧–સજન અને દુલ્હનના ખેલને વિશેષ દુષ્ટાંન્ત સાથે સમાવે, ઉ-સજજનાના માલ ઢ'તી-હાથીના દાંત જેવા કહ્યા છે. બહાર નીકળેલા હાથીના દાંત જેમ અંદર પાછા પેસતા નથી તેમ સજજનાને, મેાલેલુ' ગળવુ’-પાછુ ખે ́ચવુ પડતું નથી. જ્યારે દુનાના ખેાલ કાચબાની કાટિ-ડાક સમાન છે, કાચબાની ડાક જેમ ઘડીકમાં બહાર અને ઘડીકમાં અંદર પાછી પેસી જાય છે તેમ તે એ લલ્લુ પેાતાને ગળવુ પડે છે કે ફેરવી તાલવુ પડે છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક : ૨૪ તા. ૧૪-૨-૫ પ્ર-૨૦૨-તેને નિષ્કર્ષ સમજાવે. ઉ–સજજ પુરૂષેનું મજાકમાં પણ કહેવાયેલું વચન શીલા-પત્થર ઉપર કતરેલાં અક્ષર જેવું હોય છે અર્થાત્ અફર હોય છે. જ્યારે દુર્જનનું સોગંદ ખાઈને કહેવાયેલું પણ વચન પાણીમાં આલિખિત અક્ષર જેવું હોય છે અર્થાત્ “અભી બેલા અભી ફેક.” આ જ વાત સંસ્કૃત સુભાષિતમાં પણ કહે છે કે मद्भिस्तु लीलया प्रोक्तं शिलालिखितमक्षरम् । असद्धिः शपथेनापि जले लिखितमक्षरम् ॥' પ્ર-૨૦૩-પહલા આગારનું સ્વરૂપ સમજાવો. ઉ-રાજાને જે અભિગ-અનિચ્છાએ પણ જે પ્રવૃત્તિ કે ક્રિયા કરવી પડે તેનું નામ અભિયે છે. રાજાના ઉપલક્ષણથી રાજ્ય કે રાષ્ટ્રના વડાના આદેશ–આજ્ઞાથી સમકિતથી વિરુદ્ધ આચરણ કરવું પડે તેને રાજાભિગ નામને પહે લો આગાર કહ્યો છે. તેમ કરતાં ય મિથ્યાત્વ લાગતું નથી. આ વાત છે કે આગારમાં સમજી લેવી. પ્ર-૨૦૪-હેલા આગારમાં કેનું દષ્ટાંત આપ્યું છે? ઉ-શ્રી કાર્તિક શેઠનું. પ્ર-૨૦૫-તે દષ્ટાંત સામાન્યથી જણાવે. ઉ- શ્રી કાર્તિક શેઠ સમ્યગ્દષ્ટિ એવા મહાશ્રાવક છે. અને પિતાની આરાધનામાં જ મસ્ત છે. રંપકવાર તે નગરમાં મિથ્યાવી એ ઐરિક તાપસ આવ્યો અને પોતાના તપથી આખી નગરીને વશ-પ્રભાવિત કરી, બધા લે કે તેને વંદન-પૂજન-સત્કાર માટે જવા લાગ્યા. પદ તે નગરને રાજા પણ તેને ભકત બને. એક માત્ર સમ્યગ્દષ્ટિ એ શ્રી કાર્તિક શેઠ તેને વંદનાદિ માટે પણ જતું નથી. પ્રાપ્તિના આનંદ કરતાં ય અપ્રાપ્તિને અરતેષ એ મિથ્યાત્વને કારણે પ્રભાવ છે. તેનાથી આ તાપસ પણ મુક્ત ન હ–બધા આવતા તે કરતાં શ્રી કાતિક શેઠ નથી આવતા તે વાત તેને હવામાં શયની જેમ અને આંખના કણાની જેમ ખૂંચતી. ઈર્ષા–અસૂયાદિથી પીડાતે તે તેને બદલો લેવા ઝંખતે. એકવાર રાજાએ ખુદે તેને પોતાને ત્યાં પારણનું આમંત્રણ આપ્યું. જે તકની રાહ જોતે તે અનાયાસે આવી જતાં તેણે રાજાને એટલું જ કહ્યું કે કાર્તિક શેઠ મને પીરસે તે હું તમારાં આમંત્રણનો સ્વીકાર કરૂં. રાજા કહે કે તેમ થઈ જશે. જયારે તેણે જમવાને દિવસ આવ્યું ત્યારે રાજાએ શ્રી કાર્તિક શેઠને બેલાવિને ગરિકને પીરસવાની આજ્ઞા કરી. ત્યારે શ્રઠિએ રાજાને કહ્યું કે-આપની આજ્ઞાથી જ પીરસીશ. તે પછી રાજજ્ઞાથી જ શેઠ તે તાપસને પીરસવા લાગ્યા ત્યારે તે તાપસ Page #562 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શેઠને ચીડવવા નાક ઉપર આંગળી ઘસવા લાગે તારું કેવું નાક કાપ્યું તેમ જણાવવા માટે જ સમ્યગ્દષ્ટિ આત્માઓના હૈયાની ઉદારતા અને મનહર મને દશા કેવી હોય છે કે તે વખતે શ્રેષ્ઠીને આ તાપસ ઉપર જરા પણ ગુસ્સે કે દુર્ભાવ ન આબે પણ પોતાના જ કર્મનો દોષ કાઢતા વિચારવા લાગ્યા કે–મેં જે પહેલેથી દક્ષાને ગ્રહણ કરી હતી તે આ વખત ન આવત. તે પછી તેમણે એક હજાર વણિક પુત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી પિતાનું કલ્યાણ સાધ્યું. પ્ર. ૨૦૬-શ્રી કાર્તિક શ્રેષ્ઠી અને તાપસને જીવ હાલ કયાં છે ? ઉ–શ્રી કાત્તિક શ્રેષ્ઠિનો જીવ હાલ શ્રી સૌધર્મેન્દ્ર તરીકે છે અને ગરિક તાપસને છવ શ્રી સૌધર્મેદ્રનું વાહન જે રાવણ હાથી છે તેના આભિગિક દેવ તરીકે છે. , પ્ર. ૨૦૭-સૌધર્મેદ્રને “શતક્રતુ પણ કહેવાય છે તેનું કારણ સમજાવે. ઉ.-શ્રી કાર્તિક શેઠે, શ્રી કાર્તિક શેઠના ભાવમાં શ્રાવકની અગિયાર પ્રતિમાઓ સે (૧૦૦) વાર વહન કરી હતી તેથી તે ભવની અપેક્ષાએ તેમણે “શતક' પણ કહેવાય છે. પ્ર. ૨૦૮-બીજા ગણાભિગનું સ્વરૂપ સમજાવે. ઉ–ગણ એટલે ઘણુ જનો-લોકેને જે સમુદાય અથવા ગણ એટલે સવજનસગા-વહાલાને જે સમુહ તેને અભિયોગથી જે કાંઈ પ્રવૃત્તિ આવું કરવી પડે તે ગણાભિગ નામનો બીજો આગાર છે. પ્ર. ૨૦૯–ત્રીજા આગારનું સ્વરૂપ સમજાવે. ઉ–બલ એટલે ચાર-લુંટારા આદિ બળવાન પુરૂષની હઠના કારણે જે અનિચ્છા પૂર્વકની પ્રવૃત્તિ કરવી પડે તેને બલાભિગ નામને ત્રીજો આગાર કહ્યું છે. પ્ર. ૨૧૦–ચેથા આગારનું સ્વરૂપ સમજાવે. ઉ-કુલ દેવતા-ક્ષેત્ર દેવતા આદિ દેવોના દબાણથી જે પ્રવૃત્તિ કરવા પડે તેને દેવાભિગ નામને એથી આગાર કહ્યો છે. પ્ર. ૨૧૧–પાંચમા આગારનું સ્વરુપ સમજાવે. –ગુરુ એટલે માતા-પિતા વગેરે. અન્યત્ર કહ્યું પણ છે કે–“સજજનેના મતે માતા-પિતા-કલાચાય, જ્ઞાતિજને, વૃધ-વડિલો અને ધર્મોપદેશકે–એ ગુરૂવર્ગ કહેવાય છે.” આ ગુરૂવને જે નિગ્રહ-આગ્રહ તેના કારણે જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે તે ગુરૂ નિગ્રહાભિયોગ નામને પાંચમા આગાર કહાો છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૪ : તા. ૧૪-૨-૯૫૦ : ૬૦૧ પ્ર. ૨૧૨–છઠ્ઠા આગારનું સ્વરૂપ સમજાવો. ઉ-આજીવિકા દલભ બને કે ભયંકર જગલાદિકમાં મુશ્કેલી આવે તે વખતે જે પ્રવૃત્તિ કરવી પડે તે છઠ્ઠો ભીષણ-કાંતાર વૃત્તિ નામનો આગાર છે. અથવા કાંતાર એટલે જંગલ તેમાં જે વૃત્તિ એટલે નિર્વાહ કરવો તે કાંતારવૃત્તિ અથવા જંગલ જેમ બાધા-મુશ્કેલીનું કારણ છે તેમ અહીં કાંતાર શબ્દ, લક્ષણથી વ્યંજિત “બાધા' અર્થમાં વિવક્ષીત કરે. તેથી બાધાથી-મુશ્કેલીથી વૃત્તિ એટલે પ્રાણ ધારણ રૂપ નિર્વાહ થાય તે કાંતારવૃત્તિ અર્થાત્ મહામુશીબતે જીવનનિર્વાહ થાય તે કાંતારવૃત્તિ પ્ર. ૨૧૩–આગાર આપવાનું કારણ સમજાવો. ઉ– વત-નિયમાદિમાં આગાર ન હોય તે વ્રતાદિના ભંગને પ્રસંગ આવે અને કદાર ત્રતભંગ થઈ જાય તે વ્રત તરફ ઉપેક્ષા-બેદરકારી-નિરૂત્સાહીપણું આવી જાય અને વ્રત માત્ર નામનું રહી જાય. આવું ન થાય માટે આ આપવાદિક આગારે શાસ્ત્રકાર પરમર્ષિઓએ બતાવ્યા છે. જો કે સમકિતી જીવ પરધમી આદિને વંદનાદિ કરતો જ નથી. પણ આ છ અભિયોગના કારણે કયારેક ભકિત-બહુમાન વગર દ્રવ્યથી વંદનાદિ કરે તે સમ્યકત્વમાં અતિચાર પણ લાગતું નથી કે ભંગ પણ થતું નથી. ( ક્રમશઃ) કક સહકાર તથા આભાર . પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ.ના ઉપદેશથી. ૫૦) શ્રી અલૌકિક પાર્શ્વનાથ જૈન તીથ પેઢી હાસમપુરા ૨૫૧ શાહ પ્રેમચંદ મેઘજી ગુઢકા હાસમપુરા પ્રથમ માળ પરિધાન નિમિતે પરેલ મુંબઈ ૨ ૫ શાહ ખેતશી નરશી અ.સૌ. મણિબેનના ત્રીજા ઉપધાન નિમિતે મુલુંડ મુંબઈ ૫. મુ. શ્રી હેમેન્દ્રવિજયજી ઉપદેશથી ૨૫૧] શેઠ લીલાધર રામજી શેઠ રમણિકલાલ લીલાધર શ્રીમતી માલતીબેન રમણીકલાલ બીડ (મહારાષ્ટ્ર)ના હાસમપુરા ઉપધાન, માળારો પણ નિમિતે ૫) શઠ હરકીશનદાસ હરિલાલના હાસમપુરા ઉપધાન માળ નિમિતે પારેલ (ધુલીયા) પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. ના ઉપદેશથી ૩૯૨ કાસમપુરા ઉપધાન કરનાર બહેને તરફથી. Page #564 -------------------------------------------------------------------------- ________________ પૂજય-શ્રી–ની ત્રિપદી અને પ્રસાદી સંસાર છોડવા જેવું, મોક્ષ મેળવવા જેવ, સંયમ લેવા જેવું આ ત્રિપદી ઉપર છેલ્લા ઘણાં વર્ષોમાં વ્યાખ્યાને એવી રીતે પૂજ્ય આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી આપતા કે શ્રોતાઓને નીત નદિન લાગે. (એવરગ્રીન) વ્યાખ્યાન પહેલાં શ્રોતાઓ પોતાની જગ્યાએ આગળના ભાગે બેસતા ને રસ પૂર્વક જ પાન કરતા. પૂજયશ્રીમાં એવી અગાધ-શકિત હતી કે તેમની વાણી સાંભળવા મુંબઈ શહેરમાં પરામાંથી દૂર દૂરથી લકે ટાઈમસર પહોંચે પૂજ્યશ્રીના વ્યાખ્યાને મે ઘણું ઉતાર્યા છે તેના નમુનારૂપે આપુ છું. તમને રાગ થાય તેનું દુઃખ છે. તમે રાગી કે વિરાગી. શાસ્ત્રમાં લખ્યું છે, શ્રાવક વિરાગી સાધુ ત્યાગી. વિરાગી-નહિતર ઢાંગીવિરાગ પૂર્વકનો ત્યાગી નહિતર ઢાંગી. ડોકટરે કહે છે આજના બધા રોગે ખાવાપીવાથી થાય છે. તમને ખાતાય નથી આવડતું. ને પીતાય નથી આવડતું અગાઉ પ થી-૬ ગામ વચ્ચે ૧ વૈવ હતે. ઘણુ સાધુ વિગઈ ખાવા લાયક નથી. આયંબીલ એકાસણા જ કરવા જાઇએ આ હાથે કરી મારી પાસે બોલાવે છે. આજે નીતિ માર્ગે ચાલનારે શ્રાવક શો જડતું નથી. ભગવાનની પૂજા કરતા તેમની આજ્ઞા પાલન તે મહા પૂજા છે. દુખ ન આવે તે ઉભુ કરી વેઠવું. સ્વદ્રવ્યથી પુજા કરો છો? ચાંદલો કરતા કેટલે ટાઈમ લાગે છે? તેટલી શાન્તિથી પૂજા કરે છે. આજના રાજકર્તા જેટલા પાપ કરે છે તેટલા અગાઉના રજા ન કરતા. કાળ ખરાબ નથી તમે સારા થઈ જાવ. પૈસે પાપ સંઘરવો તે મહા પાપ-પૈસાવાળાને ભાવ પુછવાવાળા તેના શત્રુ છે. કિંમત ઢાંકેલાની છે, નાગાની નહિ. આજે સૌ શકિત મુજબ ધર્મ કરે તે સાતે ક્ષેત્ર છલકાઈ જાય. હું ફસાયેલાઓને બહાર કાઢવા આવ્યો છું ધમ સિવાય કઈ રક્ષણકાર નથી સાધુ તપ કરે તે સારૂ ભણી શકે. અમારૂ અલંકાર તપ છે. દુઃખમાં ગભરાય તે બાયલા ધર્મ વગર સુખ મલતું જ નથી પણ ઘમ સુખને લાત મારવનું કહે છે. આજે ધર્મ કરનારા જેટલું ધમને નુકશાન કરે છે. તેટલું બીજા નર્થ કરતા આજ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. Page #565 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક-૨૪ તા ૧૭-૨-લ્પ ૬ ૬૦૩ - અ. નીતિનું ઘન સાતે પેઢીનું છેદી નાખે ? કર્મ સિવાય આપણે કેઈ શત્રુ નથી. આયુષ્ય જીવનમાં એક જ વાર બંધાય કયારે તે ખબર નથી માટે ચોવીસે કલાક સાવધ રહેવું જોઈએ, આત્માને જાગૃત રાખવાની જરૂર છે. સંયમ તપ વિના અહિંસા પમાય નહિ, ભગવાને જે કહ્યું છે તે કરવા આપણે બધાયા છીએ. આ કાળ સારે છે કમને દોષ ન દયે. આજે જેટલા પ્રધાને સાથે બેસનારા ધમ વેચનારા છે આજના શેઠીયા સરકારના ગુલામ છે. શરીર સાચવવા જેવું નથી આત્મા સાચવવા જેવો પહેલા પ્રીતિ થાય પછી ભક્તિ થાપ ભગવાને જે માર્ગ બતાવ્યું છે તે કઈ દર્શનમાં નથી, સર્વ શ્રછ દર્શન આપણને મળ્યું છે. મા રે મારૂં પિતાનું કશું કહેવાનું નથી બધુ શસ્ત્ર મુજબ જ. સંસારથી છુટવા મેક્ષ પામવા ધર્મ સિવાય કેઈ સાધન નથી, ને ઘર્મ સાધુ થયા વગર પુરે પુરો પળાય નહિ, આ કાળે બળાત્કાર કર્યા વગર કેઈ ધર્મ કરતા જ નથી. વંદન એ અદભુત કેટીની ક્રિયા છે. જેથી નાસ્તિક પણ આસ્તિક બની જાય. તમે લગભગ સંસારના મજુર છે, ભ વ વગરના દાન શીલ તપની કાંઈ કિંમત નથી. અજ્ઞાનીએ જ્ઞાનીની નિશ્રામાં ચાલવું. ભુખ્યાએ જે સાધનાને તપ કર્યા છે તે પેટ ભરાએ નથી કર્યો. પેટ કદી કેઈનું ભરાણું છે? તે તે માટે ખાડે છે. અ ય દેશના લોકોમાં ધમ રહે નહિ એવી યોજના ગોઠવાઈ છે. આ દેશને પાયમાલ કરી નાખે સારા માણસેને ગામમાં રહેવું ભારે પડી ગયું છે. આજના છાપા મૂર્ખાઓએ વાંચવા જેવા નથી. રાજ કર્તા ચેર છે. મેટા ચ ર છે આપણે ડાહ્યા થઈ જાવ જગતને કેઈ સુધારી શકયું નથી. સારામાં સારૂ જીવન જીવવાની કળા એટલે આર્ય, તે એવી રીતે જીવી જાણે કે, દુર્ગતિમાં ન જાય. આજના ભણેલા જેટલા મૂર્ખ કોઈ કાળે ન હતા. આ ભણેલાઓએ દેશની જે દશા કરી છે તે કઈ કાળે સુધરી શકે તેમ નથી. કાયદા વિરૂદ્ધ બધાવયા છે જેથી નીતિને નાશ થયે. જ્યાં સુધી આ દેશમાં Page #566 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ - શ્રી જૈનશાસન (અઠવાડિક). હિંસા તથા અનીતિને ધ-વહેવાર ચાલે છે ત્યાં સુધી આ દેશમાં સુખ-શાંતિ સમૃદ્ધિ આવશે નહિ. આજે પગાર મે માગ્યા લે છે ને કામ કાંઈ ન કરવું. મોટે ભાગે કઈ એ ફીસ નહિ હોય જ્યાં એવરટાઈમ ન હોય. કામ ન હોય છતાં આ જ માણસ માણસ ન રહે તેવા કાયદા છે. આજ પરસ્પર દ્વેષ પેદા કરી દેશના ટુકડે ટુકડા કરી નાખ્યા. આજે કેઈ બીન ગુનેગાર માણસ મલતું નથી. સંસારનું સુખ એ જ દુ:ખનુ મુળ છે. આજના રાજકર્તા તે ભીખારી છે? માણસને હેવાન બનાવ્યા. શેઠને સઠ બનાવ્યા શાહને ચાર બનાવ્યા છતાં તમે તેની પાછળ દોડે છે. તમને લાત મારે તે તમે તેના પગમે છો. તમે ડાહ્યા થઈ જાવ તે કામ થઈ જાય. આજે પ્રમાણિક તો છે જ નહિ. કેર્ટ વકીલે બધું બેટું છે. માટે ડાહ્યા થઈ ને જીવવું જો સુખી થવું હોય તે. આજે ઝાઝા પૈસાવાળા થવામાં માલ નથી. સુખ નથી. પાપનું ફળ તે ભગવ્યા વિના છૂટકો નથી. આજે દંભીને દેખાવ આચરણ જુદુ.. આ તા ૫શ્રી ના વ્યાખ્યાનમાનું સેમ્પલ ટ બાકી તે મોટા મોટા પુસ્તકે ભરાય તેટલું આપણને પૂ.શ્રી એ સમજાવ્યું છે. તેમાંથી કેટલું આપણે પચાવી, આચરણમાં લાવી આપણું જીવન સુધારીએ એ જ ખાસ છે. પૂ.શ્રીને લાખ-લાખ વંદન. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાંથી - અમુભાઈ દેશી, ૧૩૪૧૦ જયરાજ પ્લોટ વીતરાગ-રાજકોટ મૃ ત મ ઉં પરોપકાર કદી પારકાં માટે હેય નહિ, પરોપકાર તે પારકાંના કાર્ય માટે મળતું આત્મસંતેષ છે. શું સ્વાર્થમાં ડુબેલે માનવી એટલે બે પગ ધરાવતું પશુ. પરમાર્થમાં ડુબેલે માનવી એટલે બે પગ ધરાવતે મનુષ્ય. (પરમાથ) Page #567 -------------------------------------------------------------------------- ________________ KES I T IST malkana khandulal સેવાપુર મુકામે પૂજ્યશ્રીજીની ગુણાનુવાદ સભા અને જિનભકિત વિશાળ ગચ્છાધિપતિ પ્રશાંતમુતિ ગુણ ગાઈ સભાને સંબોધન કરી, તે પૂર્વે પરમ પૂજય આચાયવ શ્રીમદ્ વિજય યુવાનોએ પૂ. શ્રીના ગુણે વર્ણવતું ભાવવાહી મહદયસીશ્વરજી મહારાજાની આજ્ઞાથી ગીત સંગીત સાથે ગયું હતું. પૂના સોલાપુર નિવાસી મુમુક્ષુ ચિ. રાજેશકુમારની વ્યાખ્યાન બાદ સ્થાનીક સંઘના ટ્રસ્ટી શ્રી પરમેશ્વરે પ્રવજ્યાને અનુલક્ષીને સેલા- માણેકચંદભાઈ અધ્યાપક શ્રી કનુભાઈ પુરમાં રે જવામાં આવનાર અષ્ટાહિકા આગેવાન શ્રી ભેરૂલાલજી તેમજ મુમુક્ષુ મહોત્સવ પ્રસંગે નિશ્રા પ્રદાન કરવા સેલા- રાજેશકુમારે એ સવાલ પૂ.શ્રીના ગુણગાન પુર જૈન સંઘ તેમજ સંઘવી પૂનમચંદ કરી અંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ પુખરાજ એ સવાલ પરિવારની આગ્રહભરી પૂશ્રીજીની પ્રતિકૃતિનું ગુરૂ પૂજન કરવાને વિનંતિને સ્વીકારી શાસન પ્રભાવક પૂ. આ. ચડાવે મટી રકમ બેલી સંઘવી પુનમચંદ દેવ શ્રી વિજય જયકુંજરસૂરીશ્વરજી મના પુખરાજ પરિવારે લઈ ગુરૂપૂજન કર્યું હતું. પરિવારમાંથી પૂ. મુનિરાજ શ્રી ધર્મદર્શન સમક્ષ પરિવારની સાથોસાથ બી જે પણ વિ. મ., પૂ. મુનિરાજ શ્રી પુણ્ય રક્ષિત વિ. છ એમ કુલ ૭-૭ રૂ.નું સંઘ પૂજન કરાયું, મ. તથા પૂ. મુનિરાજ શ્રી તખ્યદર્શન વિ. બપોરે પૂ શ્રીના ઉપકારની સ્મૃતિમાં સંઘવી મ ઠા. : કરડથી ઉગ્ર વિહાર કરી સેલા ચંપકલાલ લુકડ પરિવાર તરફથી નવપદની પુર પધા પરમતારક સુવિશાળ ગચ્છાવિ પૂજા સ્થાનીક ગીતસંગીત રસીયા ભકતએ પતિ વ . દેવ શ્રીમદ વિજયરામચંદ્ર ગાઈ હતી. પેંડાની પ્રભાવના કરાઈ હતી. સૂરીશ્વરજી મહારાજાની પેષ સુદ ૧૩ ની * રાતના યુવાનોએ ભાવના ભણાવી હતી. દીક્ષા તિવને અનુલક્ષીને પૂજાનો નગરપ્રવેશ પા તે જ દિવસે નિરધાર્યો. તદન. આજ પ્રસંગને અનુલક્ષીને અનુકંપા દાન તરીકે ૫૦ ધાબળા કહીને રાતના ઠંડીમાં સાર સંધ ની પરિવાર તરફથી આકર્ષક જઈ ઓઢાડવામાં આવ્યા હતાં એકંદરે પેમ્ફલેટ પણ ગામમાં વિતરીત કરાયું અને તે લાપુર સંઘના આંગણે | ગુરૂભકિત વાજતે ગાજતે સુંદર રીતે સાહેબજીને નિમિત્તક પ્રસંગ પહેલી જ સારી નગર પ્રવેશ થયેલ વિશાળ મેદની સાથે રીતે ઉજવાયે. પૂજ્યના પ્રવચને જ પૂએ પ્રવેશ કર્યા બાદ શ્રીજીની ગુણા- ચાલુ છે. ચિ. રાજેશકુમારની ધિક્ષા અંગેને નુવાદ સભાનું આયોજન થયું તેમાં ત્રણે મહોત્સવ પ. વદ ૫ થી ૧૨ સુધી છ પૂજ્ય એ રસાળ ઓઘવતી શૈલીમાં પૂ.શ્રીના દીક્ષા સુરત મુકામે મા સુદ ૬ ના થશે. Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને શાસન (અઠવાડિક) - ૦૦૦૦૦૦૦૦૦ Reg No. G. SEN 84 ૦૦૦૦૦૦૦ * * ર * છેવ .પૂ આચાર્યદેવ શ્રીમદ જયરામચંદ્રજી મહાગત છે - - - - - - - c ર૦eo පපපපපපපපපපපපපපපපපපපපපප 0 - પાપ કરીને સુખી થવું તે મહા દુઃખી થવાનો રાજમાર્ગ છે. પાપ ન કરવા ખા 1ર દુખ 0 ભેગવી લેવું અને સુખ ઓછુ મળે તે ચલાવી લેવું તે મહાસુખી થવાને રાજમાર્ગ છે. તે 0 , પરિગ્રહી બધા દુખી ! પરિગ્રહમાં બેસેલ પણ પરિગ્રહમાં સુખ નથી, તેવમાં છે છે તેમ માને તે જ સુખી ! 0 - દુનિયાના પદાર્થોની ઈચછા માણસને પાગલ બનાવનારી છે. 0 , મજશોખના સાધને માટે પૈસા મળે અને ભગવાનની ભક્તિ માટે પસા ન મળે છે છે તે પવિયવાળા જ કહેવાય ને? 0 0 પૈસા પા૫ છે તેમ માને તે જ પુણયશાલી ફાવે ! 0 - મહેલ જેલ ન લાગે, પસ અનર્થકારી ન લાગે તે ય પાપોય! 9. બહારની આંખ ગમે તેટલી સારી હોય પણ યાની આંખ ઉઘડી ન દે તે તે છે 0 બધા આંધળા જ કહેવાય ને? 0 , પરલોક માને તે મજેથી પાપ કરે? ભય લાગે તે પાપ થાય? ૦ પા૫ પ્રવૃત્તિ કરતાં જેનું યું ન તે આસ્તિક નથી. આસ્તિકનું હસું પાપ 0 0 કરતાં કંપ્યા વિના રહે નહિ. 0 ૦ સુખ માટે ધર્મ કરનારને કઈ ગુણ પેદા થતું નથી. 0 , જે સુખ પાપ કરાવનાર છે, દુગતિમાં મોકલનાર છે. તે સુખને સારું લગાડનાર 0 કર્મ છે. તે કર્મને સારું કહેવાય ? ઉપકારક કહેવાય? 0 • તવને પરિચય કરવાની ઇચ્છા ય ન થાય તે ધર્મ પામવા લાયક નથી. પર સહન કરતાં આવડે તે ગુણસંપન થઈ જાય. 0 ૦ કષ્ટ ભોગવે તે જ ધમ કરી શકે. મજા કરનારા ઘમ ન કરી શકે. મળ કરવી તે છે . તે બેટી તેમ લાગે તે ધર્મ કરી શકે. કષ્ટ ભાગવે તે જ સાધુપણું પાડી શકે. તે હું અનુકૂળતા મેળવવા નીકળેલ સાધુપણને દેખાવ કરી શકે, પાળે નહિ, કહ૦૦૦ જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ર૮ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ડિવિજય પ્લેટ-જામનગર વતી તી, શ, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં કામને નામાજ્યિોના રાષ્ટ્ર)થી પ્રતિ કણ" Page #569 -------------------------------------------------------------------------- ________________ TELIN મો ઘેવિન વિતાવ્યા, પ શાસન અને સિદ્ધાન્ત ૩૫મારૂં મહાવીર પનવસાાળું, ૧) રક્ષા તથા પ્રચારનું પત્ર *S DISA 'PP HD F જસા અઠવાડિક વર્ષ એક ૨૫ શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN-361005 તેને જ સઘ કહેવાય निम्मलनाणपहाणो, दंसणजुत्तो चरित्तगुण वंतो । 2( 990 तित्थय राणाजुत्तो, वुच्चर एयारिसो संघो || નિર્મૂલજ્ઞાન વડે પ્રધાન, સમ્યગ્દર્શનથી યુક્ત, સમ્યક્ ચારિત્ર- 99 ગુણવાળા, શ્રી તીથ "કર૫રમાત્માની તારક આજ્ઞાને માનનારા જ સઘ એ સઘ કહેવાય છે. -સમ્યક્ત્વ સપ્તતિકા hary Thin RSI மதிப்பு is aff & Page #570 -------------------------------------------------------------------------- ________________ O ૦ ધર્મી થવુ' એટલે સાવચેત થવુ'! ૦ ધર્માંના હૈયામાં વાસ, એટલે આત્માના પરિણામ ઉપર સુંદર ચાકી ! જે જૈન હાય તેને પાપ કરવાનું ગમે નહિ અને પાપથી છૂટવાન' એનું દિલ પૂજયશ્રી કહેતા હતા કે . - શ્રી ગુણદર્શી હાય ! • ‘પાપ ઉપાદેય લાગે, સંસારસુખ ઉપાદેય લાગે’–તે બધા અધના પરિણામ છે ! . આ દેશની હવા, ભેગની નહિ પણ ત્યાગની પ્રેરણા આપે. લક્ષ્મી તુચ્છ છે એવુ' હૃદયમાં વસી જાય તેા, પરમાત્માનું નામ પણ સાચા ભાવે લઈ શકાય. ૦ લક્ષ્મી જ સુખનું સાચુ' સાધન છે, આવું જેના હૈયામાં વસ્તુ છે, નના હૈહૈયામાં પરમાત્માના વાસ સાચા રૂપમાં હોઇ શકે નહિ. પરમાત્માનું એ નામ લેતા. હાય તા પણ તે પરમાત્માને પેાતાની લાલસા પૂરી કરી આપનારા ગુલામ બનાવવાને ઇચ્છે છે. • લક્ષ્મીને તુચ્છ નહિ માનનારા અને લક્ષ્મીમાં ખૂબ રાગવાળા માણસા ૫૨ ભરેસે મૂકતા પણું વિચાર કરવા પડે. . ૦ યથા શક્તિ ધર્મને આચરવા એના અર્થ એ છે કે-શકિત હોય્ હા ધર્મને જ સેવવા અને સંસારને સેવવા પડે તે પણ ઉદાસીન ભાવ સેવવા યુ ધના સેવનમાં જ રાજી અને અધર્મનુ સેવન થાય તેની ખટક રહ્યા જ કરે. ૦ ધર્માત્મા તેજ જેની ધર્મ તરફ જ દૃષ્ટિ હોય અને અધર્મ તરફ અધને આચરવા છતાં ય અધર્મના અણુગમા હાય. પૂઠ હેય, ધર્માભિમુખ બનેલેા આત્મા તે કે જેના હૈયામાં સંસારના સુખ પ્રત્યે અણગમા પેદા થયા છે અને આત્મિક સુખની જેના હૈયામાં ચાહના પ્રગટી છે ૦ જૈનાચાર્ય દ્વારા કહેવાતી વાતા માત્ર જૈનેાના હિતને માટે જ નથી હોતી પરંતુ જગતના જીવ માત્રના હિતને માટે હેાય છે. પછી તે ભલેને જૈનાને જ ઉદ્દેશીને કહેવાઇ હાય. ” માણસ પે।તે જ પેાતાના ભાવીને સર્જે છે! કાઇ કાઇના ભાવીને સર્જી શકતું નથી. ૦ મહાપુરૂષોએ આ આદેશની જે પ્રધાનતા ગાઇ છે, તે આ આદેશની અધ્યાત્મ પ્રધાનતાને જ આભારી છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ Diolcia las 8.9681 FOX WHE4 Peerpong HD1219801 ICH groue euHo exã fortelor Pul neu YU1203 47 SOL 28W -તંત્રી. પ્રેમચંદ મેઘજી ગુઢ ૮+જઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ fe (exજકેટ). - સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢવ૮). ૨ાજાચંદ જલ્દી જુઢા ( જજ) RANE • હવાઈફફ • આઝરાપ્ત વિરુદ્ધ ૨. શિવ જી મટ)J a ૬ વર્ષ ૭ ૨૦૫૧ મહા વદ-૬ મંગળવાર તા. ૨૧-૨-૫ [અંક- ૨૫] (ગતાંકથી ચાલુ) – અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-છઠું ૨૦૪, વૈશાખ વદિ-૧ ગુરૂવાર તા. ૧૦-પ-ર૦ જ્ઞાનમંદિર, અમદાવાદ પ્ર–ઉત્સ, મંદિરે ન કરે, સાધર્મિક ભક્તિ કરો, તેમાં પૈસા આપે તેમ છે ઘણા કહે છે. છે ઉ–આવું કેણ કહે છે? જેને ધર્મ સાથે સ્નાન સૂતક નથી તે. આવા લોકો છે છે તે ધર્મ છે નહિ કરે અને ભકિત ય નહિ કરે. “ભક્તિ ન કરે તે ચાલે તેમ કહે છે ? છે ભગવાનના સાધુ હોઈ શકે? ભગવાનની ભક્તિ તે મારી ભાવનાથી કરું છું તેમ છે B માનનારે જીવ સાધર્મિક ભક્તિ કર્યા વિના રહે નહિ. શક્તિવાળ વગર પૈસે પૂજા કરે છે ? છે શું સાધર્મિકભક્તિ કરવાને છે ? જેઓ થોડો ય ધર્મ કરે છે તેઓ હજી સાધર્મિક- ૪ જ ભક્તિ કરે છે બાકી બીજા તે વાયડી વાત કરે છે. આજે તે તમે ભગવાન તેબા છે. તમે જે રીતે જીવે છે તેથી દુર્ગતિમાં જ ઇ જવાના છે તેમ લાગે છે. તમને ધમ ગમે છે કે સંસાર ગમે છે? વહેલા મોક્ષે જવું છે { છે ને ? આ સંસારમાં રહેવું નથી ને ? શક્તિ મુજબ ધમ કરે છે? ભગવાનની છે છે પૂજા મફત કરે છે ને ? તમારાં ઘર મઝેથી ચાલે અને ભગવાનનું મંદિર નભાવવું ! પડે ! મંદિર માટે કેસર-સુખડાદિની ટીપ થાય તો લખપતિ શું માંડે? જે માંડે છે ? Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસન (અઠવાડિક) જોઈ થાય કે આ બધા અહીં બેસવા પણ લાયક નથી. તમારા જેવા શ્રીમંતા હાજર હાય અને ભગવાનની ભક્તિ માટે ટીપ કરવી પડે તે તમારી શ્રીમંતાઇને કલફેંક કહેવાય ને? સેા ઘરની વસ્તીવાળું ગામ ભગવાનનું એક મ`દિર પણ ન સાચવી શકે તે તમે ધર્મ પામેલા કહેવાવ ? ૬૧૦ : પેાતાના જ સંબંધી ન હેાય તેનું ય દુઃખ દૂર કર્યા વિના આ ગુણુ પામેલા જીવ ન રહે. કુટુંબને પાળે તે પરોપકાર નથી પણ કત્તવ્ય છે. પેાતાના કુટુબીને દુ:ખી જોઇને કાંઈ ન કરે તેવા પણ શ્રાવકા હોય ખરા ? આગળ ખ્યાતિ હતી કે શ્રાવકના સ'ખ'ધી દુ:ખી ન હોય. પાડાશી પણુ ધ પામે માટે તેને ય દુઃખ ન રહેવા દે. જૈનાની આબરૂ હતી કે-તેની પાડોશમાં જે રહે તે ય સારા થઈ જાય, તેની ખબર લીધા વિના ન રહે. રબારીના છોકરા શ્રી શાલિભદ્ર થયા તે વાત યાદ છે ને ? ધર્મ પામેલા જીવા આવી ખાટી દલીલા કરે કે-આજે આચ્છવા, મદિરાની જરૂર નથી.’ અધ્યાત્મભાવને પામેલેા જીવ પરાપકારી હાય, શક્તિ હોવા છતાં ઉપકાર થઇ શકે તેમ હોવા છતાં ય ઉપકાર ન કરે તેમ બને? આજે ખની રહ્યું ě. શ્રાવકાની કિમત ઘટતી જાય છે. આજે મામલેા બહુ બગડી ગયા છે. લેાક શ્રાવકારી પણ ઘણી ટીકા કરે છે, તેમાં સત્યાંશ ઘણા હોય છે. સરકાર તે પછી આગળના ગુણ છે કેાઇને ચ પીડા ન થાય તેમ જીવવુ તેઇએ. શ્રાવક તેવી રીતે જ જીવે કે જેથી તેનાથી બીજા કોઈને ય પીડા ન થાય. તેને ઘેર આવેલે ગ્રાહક ખુશી થઈને જાય, દુઃખી થઇને નહિ. કોઈને ય પીડા થાય તેવુ' એ ટુ' કામ કરે નહિ, બીજાને પીડા થાય તેવુ' વેપારમાં પણ ન કરે. તમે કહે, કે-અમે તેમજ જીવીએ છીએ. વેપારાદિમાં ચારી કરતા નથી, જૂઠ ખેલતા નથી, ચાપડા એ રાખતા નથી, અનીતિ કરતા નથી. આજે જો વેપારી સાચા અને સારા થઈ જાય તે આ ચાલે નહિ. આજે સરકાર નથી, રાજય નથી પણ કુરાજય જેવું છે. આવા કાળમાં શ્રાવકોએ અને ધમિ એએ એવી રીતે જીવવુ' જોઇએ કે—જે દૃષ્ટાંતભૂત ને, ચાપડામાં જે ન હોય તે તમારી પેઢી કે ધરમાં ન હોવુ' જોઇએ. આનેં ઘણી ધાડા પડે છે પણ પકડાયેલાને ય સા થાય છે ? કારણ, બધાના ભાગ છે, મધા જ ચાર તેવી સ્થિતિ પેદા થઈ છે. તમારા પ્ર-શાસ્ત્ર સાપેક્ષ દેશનાથી પીડા થતી હોય તે ફેરફાર કરાય ? ઉ−તે પીડાની કશી કિ`મત નથી, તે પીડા તેના પાપે થાય કહીએ અને અચૈાગ્યને ગુસ્સા આવે તા શું કરીએ ? તું લુચ્ચા છે,ચાર, બદમાશ છે તેમ કહીએ છે. સાચી વાત Page #573 -------------------------------------------------------------------------- ________________ | વર્ષ ૭ અંક : ૨૫ તા. ૨૧--૯૫ છીએ? આવું આવું કરે તે લુ કહેવાય, ચાર કહેવાય, જુઠો કહેવાય. આનાથી પણ દુઃખ લાગે તે માણસ કહેવાય કે જનાવર કહેવાય? રંવારી કરે તે ચર કહેવાય, જૂઠ બોલે કે લખે તે જુઠ્ઠો કહેવાય આવું આવું ! ૩ કરે તે ખરાબ કહેવાય પણ તું ચાર, તુ જુઠ્ઠો, તું ખરાબ તેમ ન કહીએ. ઉપદેશ કે ? છે શું બોલવું અને શું ન બેલવું તે બધું શાત્રે લખ્યું છે. સાવદ્ય-નિરવ ભાષાના ! 8 ભેદને ન જાણે તેણે ઉપદેશ આપવો નહિ. એમ પણ શાસ્ત્ર ફરમાવે છે. છે એ વત્તા બે પાંચ ન કહેવાય. તેમાં કેઈને બટું લાગે તે શું કરીએ? ભણેલો બે ને બે પાંચ જે કહે તે માની લે ? તે તો કહે ને કે, બે ને બે ચાર જ થાય પણ છે આ પાંચ નહિ. આ તે વાણિયાને ન્યાય છે કે “છપ્પન દેટું છયાશી, બે છૂટના લાવ 8 ચર્યાશી' આમ કહીને કોઈને ય પીડા ન કરાય. છે - પછી ગુણ છે “હેયા વિસય પવિત્તી પાંચે ય ઇન્દ્રિયના અનુકૂળ વિષયે છે આ તરફ દેટ અને પ્રતિકૂળ વિષયમાં દ્વેષ તેને ત્યાગ કરે. શ્રાવક વિષયની પ્રવૃત્તિ ઓછી છે ન જ કરતા જાય. એવી પ્રવૃત્તિ ન કરે કે લોકમાં નંદનીય બને, તે કયારે બને? આગછે ળને ગુણ આવે તે. “ભાયવ ભવસવ –રાજ સંસારના સ્વરૂપનો વિચાર કર જોઈએ. બાર ! આ ભાવનામાં સંસાર ભાવના આવે છે તેને વિચાર કરો છે ? આ સંસાર કેવો છે? | રોજ ભવભાવના ભાવે તેને કદી દુ:ખ થાય નહિ. આ સંસાર તે દુઃખમય છે, તેમાં છે - દુઃખ હે વું તે નવાઈ નથી, સુખ હોય તે નવાઈ છે ! રાજા પણ દુઃખી છે, શ્રીમંત છે પણ દુખી છે, શેઠ-શાહુકાર પણ દુ:ખી છે. આ સંસારમાં માત્ર એક ધમિને છોડીને બીજા બધા દુઃખી છે. તમારા પૈસા જાય તે કહો ને કે-જવાના જ હતા, તે ગયા છે તેમાં દુઃખ શું ? પૈસા મેળવતા મને ખબર હતી કે પૈસા મળે ય ખરા, ન ય મળે. મળ્યા પછી જશે તેય ખબર હતી. સંસારમાં ય સુખી રહેવું હોય તે આ ભાવના આ ભાવવા જેવી છે. રાત્રે બાર ભાવના હંમેશા વિચારપૂર્વક ભાવવાની કહી છે. સાધુને ય ભાવવાની છે. શ્રાવકનેય ભાવવાની છે. જે ભાવે તેનું ધર્મિપણું ટકે. તેથી સાધુ-સાદવ, શ્રાવક શ્રાવિકા બસમાધિમાં મરે નહિ, સમાધિથી મરે. આજને મોટે ભાગે અસમાધિમાં જીવે છે છે અને અરમાધિમાં મરે છે. પૈસા ઓછા હોય તે ય દુખ, વધારે ન હોય તે ય દુઃખ. 5 આત્માને સુખી બનાવનાર ધર્મ વિના કેઈ નથી. જેનામાં સદ્દામ આવે તે છે + આત્મા સુખી જ હોય. સાધુ કે શ્રાવક દુઃખી હોય તે ય દુખી નહિ, તે તે કહે કે Page #574 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) મઝામાં છું. સંસાર છે પાપ કર્યું હોય તે દુખ આવે. તેમાં રહેવાનું શું? પુ ગે સુખ મળે તે તેમાં મલકાવા જેવું શું છે? દુનિયાના સુખમાં રાજી થાય અને દુઃખમાં ૬ નારાજ થાય તે ધર્મ પામવા નાલાયક છે. દુનિયાના સુખમાં વિરાગી હોય અને દુ:ખમાં સમાધિવાળો હોય તે ધર્મ પામવા લાયક છે. આ સંસારમાં રહેનારે દુઃખની ફરિયાદ કરવાની નહિ. દુખમય સંસારમાં દુઃખ છે ન હોય તે શું હોય? ભગવાને આ સંસારને દુઃખરૂપ, દુખફલક, દુઃખાનુબંધી કહ્યો છે. આ સંસારમાં રહેનારે “હું દુઃખી છું” તેમ બોલવું તે પોતાની બુદ્ધિનું લીલામ કરવા છે જેવું છે. જેને દુઃખ ન જોઇતું હોય તેને આ સંસાર છોડ જોઈએ. પણ આજન મેટાભાગના દુઃખી એવા છે કે જેને કેઈ સુખી કરી શકે જ નહિ ! આ સંસારમાં પુણ્યગે જે સુખી પણ હોય, તે સુખ મથી ભગવે, તેમાં જ આનંદ માને તે તે મરીને કયાં જાય? પુણ્ય હોય તે બધું ધાર્યું બને પણ તે છે મઝેથી ભેગવે તે તેની ગતિ કઈ થાય? સંસારનું સુખ પણ દુઃખ આપે તે દુઃખની | વાત કયાં રહી? તે સુખ જેને સારું લાગે તે બધા જ દ:ખી થવાના છે. અને દુ:ખ છે જેને ખરાબ લાગે તે પણ દ:ખી થવાના છે. આ સંસાર મઝેથી સેવે તે દુખી જ થવાના છે તેને તે સુખની આશા પણ રાખવી નહિ. આજે જેને કન્યા નથી મલી તે હું રીબાય છે અને પરણ્યા પછી પણ ઘણું રીબાય છે. આ રીતે ભવના સ્વરૂપનો વિચાર 8 8 કરે તેને ભવમાં રહેવાનું ગમે જ નહિ. માટે આજનો મોટેભાગે સંસારના સ્વરૂપને ૪ છે વિચાર કરતો નથી. તે વિચાર કરતે થાય તે કામ થાય. આજે જે સુખી દેખાતા હૈ E હોય તે કાલે ય દુ:ખી થાય અને જે દખથી ડરતા હોય તે પણ દુઃખી થવાના છે. આ છે આજના લોકોને જેમ સુખ પચતું નથી તેમ દ:ખ પણ પચતું નથી ! આ સંસારમાં | દુઃખ ન આવે તે નવાઈ! સુખ જ કાયમ બન્યું રહે તે આશ્ચર્ય. સંસારમ. દ:ખ આવે છે છે તેની ફરિયાદ ડાહ્યો માણસ કરે નહિ. તેને ભાવસ્વરૂપને ઓળખું કહેવાય. તે પછીના K ગુણેનું વર્ણન હવે પછી. તેને સંઘ ન કહેવાય .. सुहसीलाओ सच्छंद चारिणो वेरिणो सिवपहस्स ।। आणाभट्ठाओ बहुजणाओ मा भणउ संघुत्ति ।। સુખશીલીયા, સ્વછંદચારી, મેક્ષમાર્ગના વૈરી, આજ્ઞાથી ભ્રષ્ટ એવા ઘણા છે જનેના સમુદાયને “સંઘ એમ ન કહો ! (અર્થાત્ તેને સંઘ ન કહેવાય) Page #575 -------------------------------------------------------------------------- ________________ “હું” પદની હંગામી ? - શ્રી વિરાગ આજને માનવી વારે-તહેવારે “હું મુકેલ. જેટલું સારૂ મળે તે બધું પુણયને પદને યાદ કરે છે. પરંતુ તેને એટલું તે ખાતે ભળાવે એવા શ્રી શ્રી પાલ મહારાજાને જરૂર યાદ હશે કે ઉઠવું હોય, બેસવું એક પ્રસંગ અત્રે યાદ આવી જાય છે. હેય, ખ વું હોય, પીવું હોય, ચાલવું ધન કમાવવા માટે શ્રી શ્રીપાલ મહાહોય, દડવું હોય, ખાધેલું પચાવવું હોય રાજા મા અને મયણાને ઘરે મુકીને પરદેશ અથવા ધનવાન બનવું હોય તે કાંઈક ગયા હતા. પરદેશમાં અનેક પરાક્રમ કરીને હું” પદધી નહી બનાય. હું પદને બાજુએ ઘણું ધન ઉપાર્જન કર્યું. બાર મહીનાની મુકવું જ પડશે. લાંબી મુસાફરી ખેડીને તેઓશ્રી લાડી વાડી જે 1ણ્ય હશે તે જ ધનવાન બનાશ અને ગાડી સાથે નગરની બહાર પધાર્યા ને પુણ્ય હશે તો જ ભુખ લાગશે ને હતા. તે અવસરે પ્રજાપાલ રાજાની નગરી પુણ્ય હશે તે જ ખાવાનું પણ મળશે. સૈનિકેથી ઘેરાઈ ગઈ હતી. આવી વાત આજના માનવીને યાદ નથી માતાના મનમાં ચિતા પેઠી. તે મયણ આવતી. વાતે વાતે પુણ્ય જ યાદ કરવું સુંદરીને કહેવા લાગી, હવે આપણું કે? પડશે. આપણે કયાં જઈશું? વળી શ્રી શ્રીપાલ આજે મોટે ભાગે પુણ્ય અને પાપ પણ ક્યાં હશે ? તેમને સમાચાર પણ કેઇને યાદ આવતા નથી અને જે રીતે કેશુ આપશો ? બાર બાર મહિના વીતી યાદ આવવા જોઈએ તે રીતે યાદ પણ ગયા તેમના કાંઈ સમાચાર નથી ? નગરી નથી આવતા. પુણ્યનું ફળ પ્રાપ્ત થાય તે ઘેરાઈ ગઈ છે હવે આપણું શું થશે ? ત્યારે પુણ્ય યાદ આવવું જોઈએ ને પાપનું માતાજીની વાત સાંભળી મયણાસુંદરી ફળ મળે ત્યારે પા૫ યાદ આવવું જોઈએ નમ્રતા પૂર્વક બેલી, હે માતા જી ! આપ તેના બદલે પુણ્યનું ફળ મળે ત્યારે હું પદ વસ્થ થાઓ. આપ ચિન્તા કરશે નહિ. યાદ આવે છે અને પાપનું ફળ મળે ત્યારે આજે ભગવાનની પૂજા કરતાં અનેરો આનંદ કાંઈક બીજું-ત્રીજું યાદ આવી જાય છે. આવે છે. અકલિત ઉમંગના અનુભવ સાથે આવી પરિસ્થિતિ આજના માનવીની છે. મારું ડાબું અંગ પણ કુરણ થયું છે. કેઈપણ પ્રકારના સુખની સામગ્રી મળે એટલે મને ચેકકસ વિશ્વાસ છે કે આજે જ અને તે વખતે સૌથી પહેલું પુણ્ય યાદ તમારા આર્યપુત્ર અવશ્ય આવવા જોઈએ. આવે એવા તે હજારે એક મળવા પણ જે બેટા, તારા પતિદેવ આજે જ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ : આવશે તે હું તારૂં મેઢું મીઠુ` કરાવીશ માતાએ હેતની હેલી વર્ષોવી. તે જ અવસરે વાસેલા દ્વારની સાંકળ ખખડી ઉઠી. શ્રી શ્રીપાલ મહારાજા ઘરના આંગણે આવી ઉભા રહ્યાં. સાસુ અને વહુની મીઠી મધુરી ઘેાડીક વાતચીત પણ તેઓએ સાંભળી લીધી. શ્રી શ્રીપાલ મહારાજા મનમાં વિચારી રહ્યા છે કે— ખરેખર, ભવાઇધિ તારક ધર્મના આરાધક જીવની કલ્પના પણ કેટલી બધી સાચી હાય છે ?? પ્રફુલ્લિત થયેલા શ્રી શ્રીપાલ મહા રાજાએ ફરી સાંકળ ખખડાવી. સાંકળ ખખડયાના વિને માતાના કાને અથડાયે માતા ચમકી ઉઠી અને મેલી ઉઠી. જા બેટા, જલ્દી બારણા પાસે. અકાળે બારણાની સાંકળ કણે ખખડાવી ? મને લાગે છે કે, તારા પતિદેવ જ આવ્યા લાગે છે.' હું સગતિએ ચાલતી મયણાસુંદરીએ ધીરે રહીને બારશુ. ઉઘાડયું. તરત જ શ્રી શ્રીપાલ મહારાજા અંદર પ્રવેશ્યા. માતાને પગે પડયા ત્યાર બાદ મયણા સુ ંદરીએ પણ પતિદેવના ચરણે સ્પ કર્યાં. હવેષમાં આવેલા માતાજી પુત્રના ખખર-અ તર પૂછવા લાગ્યા. તે વખતે શ્રી શ્રીપાલ મહારાજા મેલ્યા. અત્યારે વાત કરવાના સમય નથી. મા, અત્યારે તે અહી થી ચાલેા. હું તમને નૈન નગરીની બહાર લઈ જાઉ. બીજી, ત્રીજી કોઇ વાત અત્યારે કરશે નહિ. શ્રી શ્રીપાલ મહારાજાએ ઝટ દઈને માતાને : શ્રી જૈન શાસન (અઠવાડિક ખભે બેસાડી દીધાં અને મયડુને કાંખમાં નાંખી, ઘરની બહાર ચાલી નીકળ્યાં. થેડી પળેામાં તે તેએ નગરીની બહાર આવ્યાં. અને જ્યાં સૌનિકાને માટા પડાવ હતા તેની વચ્ચે આવેલા વિશાળ મંડપમાં ત્રણેય આવી પહેાંચ્યાં. મડપની મધ્યમાં આવી. શ્રી શ્રીપાલ મહારાજાએ મા અને મયણાને નીચે ઉત્તાર્યો. મા અને મયણાની આંખે ચક્કર વકર ઘુમવા લાગી, મંડપના ઠાઠ જોવા લાગ્યા મ'ડપ એવા રેશનકદાર હતા કે મા અને મયા ખ'ને અંજાઈ ગયા. શ્રી શ્રીપાલ મહારાજા આટઆટલી સાહ્યર્મ. સાથે પાછા ફર્યાં હશે તેવી કલ્પનાય તેમેને આવતી નથી. અરે ! આ બધુ' આપણે શું જોઇ રહ્યાં છીએ ? વળી, બાર બાર મહિનાની જીત્યા હશે મુસાફરીમાં જે જે રાજાઓને તે તે રાજાઓએ પેાતાતાની કન્યાએ શુ શ્રી શ્રીપાલમહારાજાને પરણાવી છે? શું આ નગરીને ઘેરે પણ તેમનાં જ સૈનિકે એ ઘાલ્યા છે ? માતાની વિચાર-ધારા તાડવા શ્રી શ્રીપાલ મહારાજાએ માતાના યરણામાં શીષ નજીક ઉભેલી આઠેય ઝુકાવ્યું. તરત જ પત્નીએ પણ માતાના ચરણૢ સ્પર્શ કર્યો. પછી આઠેય પત્નીએ મયણા સુદરીના પગમાં પડી. એ પછી, આઠેયમાં મારી પત્ની શ્રી શ્રીપાલ મહારાજાના પરાક્રમે કહી સ`ભળાવે છે. કાં કાં ઉપસર્ગો આવ્યા ? કયા કયા Page #577 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક : ૨૫ તા. ૨૧- ૦૫કષ્ટ સહન કર્યા? કયાં કયાં યુદ્ધ કર્યું ? છેટા રહેવાનું મન આપણને થશે ખરા ? આવા અનેક પરીષહનું વર્ણન તે કરવા આવું પાપ કરતાં આપણને કંપારી છૂટશ લાગી. અને ઉપદ્રવોને પોતાની શકિતથી ખરી? આવા પાપને કારણે પુર–પાપ યાદ કઈ રીતે દૂર-સુદૂર કર્યા તેના શબ્દાર્થનું આવતાં નથી. ખૂબ વર્ણન કર્યું. આ સાંભળી માતા અને માટે, હું પદને છોડીને વાતેવાતે મયણાને સંતોષ થયે. પુણ્ય-પાપને યાદ કરતાં થઈ જઈએ તો વળી મારા પિતાશ્રીની આગ્રહભરી આપણા હાથથી અને આપણા હૈયાથી પુણ્ય વિનંતીથી તમારા સુપુત્રે હાથ પીળાં કર્યાં જ વધારે થશે. જેટલું પુણ્ય વધારે થશે અને માથે લાલ કર્યું અર્થાત્ અમ રી સાથે તેટલું પુણ્ય પણ રસપૂર્વકનું થશે અને લગ્ન કર્યું. આ શબ્દ ઉચ્ચારતાં આઠેય પાપ પ્રવૃત્તિ છૂટી જશે. પત્નીના મસ્તકે નીચા નમી ગયા. માતાએ આશીષ આવ્યાં. કપુત –હરિશ નાયક સઘળે વૃત્તાંત પૂર્ણ થયા પછી શ્રી કોલેજમાંથી પૂરપાટ સાયકલ દોડાવી શ્રીપાલ મહ રાજા બોલ્યા, હે માતાજી ! આવતા પુત્રને જોઈ માએ કહ્યું. ભલે આવ્યું આટઆટલું પાયે છું તે બધે નવપદને ભાઈ ! જરા લોટ દળાવીને આવને? ઘરમાં પ્રભાવ છે. આ બધે પુણ્યને પ્રભાવ છે. લેટ જરા પણ નથી ! મારી શક્તિ એ હું કશું જ પામ્યા નથી. આ મા ! તું મારા માટે ઝટ બ્રેડ બટર તે પુણ્યને પ્રભાવ છે. હે માતાજીઃ આ અને ચા... કરી દઉં છું બેટા તું લોટ બધું પામવા માં તમારે તથા મયણ સુંઠ. દળાવીને આવ એટલામાં... રીને પણ ઉપકાર એ છ નથી. મા ઝટ કરજે! મારી આજે ટેનિસની જોયું, આ રીતે આપણને પુણ્ય યાદ ગેઈમ છે ? આવશે ખરા? દુનિયાની જે કઈ સુખ- બેટા તું આ બાજુ દડાવી આવ અને સાહ્યબી મળી છે તે સઘળી પુણ્યથી જ બીજી બાજુ હુ તારે બ્રેક ફાસ્ટ... જ મળી છે તેવું યાદ રહેશે ખરું ? પણ મા, મને ટાઈમ કયાં છે ! મારે પુણ્યદયના કાળમાં દેવ-ગુરૂ અને ધર્મ પણ એટલી ઉતાવળ છે કે.. યાદ આવશે ખરા ? માતા-પિતા અને અત્યાર સુધી શાંત રહેલા ઘરડા પતિએ ઉપકારી પહ યાદ આવશે ખરા ? ડખે ઉપાડ, ડબ્બો લઈ તેઓ સાયકલના જો આ રીતે આપણે પુણ્ય-પાપને યાદ કેરિયલ ઉપર મુકવા લાગ્યા ત્યાં જ કેલેકરીશું તે આપણે સીધાદોર થઈ જઈશું. જીયન પુગે ઉપરથી કહ્યું: પિતાજી સાયકલ પછી હું ૫ને આપણે યાદ પણ નહી ના લઈ જશે મારે મોડું થશે આજે કરીએ. હું પદને કારણે અવિનીતતા અને અમારી ફાઈનલ ગેઈમ છે. શિક્ષણ વિનય સવચ્છતા વધતી જાય છે. આવા પાપથી વિવેક ન શીખવે શું કામનું. (ચંદન) Page #578 -------------------------------------------------------------------------- ________________ Frase સારવાર પ્યારા ભૂલકાઓ, તમારી સંખ્યાબંધ ટપાલે ટપાલી લઈને આવે છે ત્યારે મને ઘણું જ આનંદ હર્ષ થાય છે. તમારા પત્ર વાંચી તેમાંથી તારણ કાઢવું. તમારા સૌની ભાવના એક જ છે કે બાલવાટિકા નિયમિત આવે. તમારી ભાવના સાકાર બને તે માટે જરૂર પ્રયત્ન કરીશ. પરંતુ કેઈ કારણસર નિયમિત આપી શકતા નથી તેથી દીલગીર છું. સાથે સાથે આપસૌને લાગણીથી એટલું જણાવું છું કે તમારા લખાણે જે આવે છે તે બધા અધચરાં, ઉતારા અને એક સરખા હોય છે, આવા લખાણે વાચકોને બહુ આકર્ષી શકતા નથી. લખાણે અવનવા અને વાંચકને રસપદ બને તેવા મેકલવા. એટલું જ નહિ પણ સારા અક્ષરે કાગળની એક જ બાજુએ લખીને મોકલવા. પિસ્ટકાર્ડના લખાણે સ્વીકારતા નથી. બસ, આટલી સૂચનાને આપ સૌ વધાવી લેશો. ફાલતુ સમયને જરૂર ઉપગ કરી મનનીય સુંદર લખાણે લખી મોકલશે. લખવાની ઈચ્છા થાય તે મુદ્દાસર અને ઉપયોગી લખાણ લખી મોકલશે. બસ, વિશેષ આવતા અંકે... –રવિશિશુ જેનશાસન કાર્યાલય-જામનગર આજને વિચાર મિક્ષની સાથે જે જોડી આપે તે ધર્મ જ સાચે ધર્મ, શબ્દ લાલિત્ય-ઉકેલ ૭ માળા ૧૧ ભદ્રબાહુ સ્વામી ઉભી ચાવી આડી ચાવી ૮ રીત ૧૩ અકબર ૧. અર છેરા - ૧ અનંતાનું બંધી ૧૦ દિવ્ય ૧૫ સંવત્સરી ૨ તાનસા ૧૨ વસ ૧૬ વત્સા ૩ નરક ૬ સામાચારી ૧૪ ક૯પધર ૧૭ વકરવું ૪ મેઘકુમાર ૧૫ સવાર ૧૮ બોધ પ સ્થિર Page #579 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક-૨૫ તા. ૨૧-૨-૫ : ૬૧૭ ૨૦ લાડકુ ૧૯ તેલા ૯. રતાળું ૧૦. ચીકુ ૧૧ કેરી ૧૨. મરચા ૨૧ ગોવાળ ૨૨ સ્વામીભાઈ ૧૩. આંબલી. ૨૩ ઈદ ૨૫ વદ રતન રાશી ૨૪ બાપ ૨૬ કુમારપાળ સેળ જાતના રત્નો – -અમિષા ૧. રન ૯ અ જન શોધખોળ ૨ વજ ૧૦ રજત ૩ વૈડુ ૧૧ તિરસ ૧ કાકા ના ચોપડા લેવા બજારમાં ૪ લેહિતાક્ષ - ૧૨ અંક ગયા છે. ૫ મસાર ગહલ ૧૩ અંજન પુલક ૨ મારા માશી રેમન ભાષા બોલે છે. ૬ હંસગર્ભા ૧૪ રિષ્ટ ૩ દાદા ડમરી લેવા બગીચામાં ગયા છે. ૭ પુલક ૧૫ જાતરૂપ ૪ મિના ગીન સાડી પહેરી દર્શન ૮ સૌધિક ૧૬ સ્ફટિક કરવા ઈ છે. સંકલિત ઃ (હરેશ એચ. મહેતા-રાજકોટ ૫ કેવળજ્ઞાનીને નિદ્રા ક્ષણવાર પણ બાલ ગઝલ આવતી નથી, ૦ મેહ નહિ મમતા નહિ, ૬ સંત રામેશ્વર નર્મદા નદિને કિનારે નહિ રાગ યા દ્વેષ ! દયાન વરતાં હતાં. ઉસકે હતા નહિ, ૭ બાળકે પીચકારીમાં રંગીન પાણી જન્મ-મરણ કા કલેષ. ભરે છે.. ૦ ઘડે સે ઘડા ભર ૮ સામી પરબ દામ લઈને પાણી નથી જ્ઞાન ગુરુ સેહી મિલતા હૈ ! આપતી. ૯ વીર તાળું કયાં છે? –ઈશીતા ૧૦ ચંચી કુવામાં પાણી ભરવા ગઈ છે. કથાનક મૂલ્ય ભાષાનું ૧૧ દિપકે રીસ કરીને રિકવર લીધી. એક વખત એક રાજા, મંત્રી અને ૧૨ મ૨ ચાવી ખોઈ નાખી. દરવાન ત્રણેય ફરવા નીકળ્યા. જગલમાં ૧૩ અબલીયાસણ ઉતરીને પરાંતીયા દૂર જતાં ત્રણેય ભૂલા પડી ગયા. ત્રણેય જવાય છે. એક બીજાને શોધવા લાગ્યા. રૂપાલી બિપીનકુમાર-અંજાર શોધતાં શોધતાં ત્રણેય એક સાધુ ૧. કાજુ ૨. શીરો ૩. દાડમ ૪ નારંગી પાસેથી પસાર થયા. ૫. દ્રાક્ષ ૬. સંતરા ૭. પીચ ૮. બદામ પહેલાએ પૂછયું. હે પ્રજ્ઞા ચક્ષુ, આપે Page #580 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮. : શ્રી જૈન શાસન (અઠવાડિક) અહીંથી કેઈને પસાર થતાં જાણ્યા ? જોઈએ. ઉદ્ધતાઈને આંશિક છાંટે જણાતા જવાબ મળે, ના ભાઈ હું અંધ છું. મેં તેને મ | મા . . . મેં તેને મંત્રી તરીકે ઓળખ્યા અને જયારે પૂછનારે કહ્યું માફ કરજો. મારી ભૂલ થઈ “અબે અંધા” આ ત્રીજા સંબોધનના છે. એવું બેલી ઘડે દોડાવ્યા. વણે સાંભળતાં જ મારા કાન સરવા થઈ ડીવારે મારતે ઘોડે બીજે માનવી ગયા. ભાભાર તિરસ્કાર ભરેલો છે. નથી ઉત્તમકૂળ કે નથી મળ્યા ૯ત્તમ સંસ્કાર આ તેઓ બેલે. હે સુરદાસ ! અહીંથી અવર્ણવાદની બદબુ જેને મોઢામાંથી કે ઈ પસાર થયું છે? આવતી હતી તેવાને મેં કરવા ન માની લીધો. જવાબ મળ્યો. હા ભાઈ, રાજા ગયા ખરેખર, લાગે છે. તેઓ પણ આગળ વધ્યા. ભાષાથી માનવીનું મૂલ્યાંકન થઈ શકે છે. પળ બે પળ પછી ત્રીજાએ આવીને સંસ્કાર યુતવાણી માનવીને શોભાવે છે. પૂછ્યું. મેરખીયા વસુમતિ પી. રાધનપુર અબે અંધા! યહાંસે કોઈ નિકલા હે. - સાધુએ જવાબ આપે હા ભાઈ. પહેલા વાઢિાર અન સ માલાચના રાજા ગયા છે. પછી મંત્રીશ્વર ગયા છે. ને દિવ્ય ભકિતગીત ગંગા-સં. પંડિત હવે તું તેમની પાછળ જઈ રહ્યો છું. કનૈયાલાલ ફકીરચંદ વલાણી વારા આગળ જતાં ત્રણેય ભેગા થઈ ગયા ચેમ્બર્સ રેડ, નાઇરોબી કેન્યા વાતમાં વાત થતા ત્રણેયને આશ્ચર્ય લાગ્યું પ્રભુ ભકિતમાં ઉપયોગી ગીતને સુંદર આંધળા સાધુએ આપણને કઈ રીતે ઓળ. સંગ્રહ છે જે ભક્તિરસ જમાવવામાં ખ્યા ? ચાલે, ખુલાસે કરીએ. આપણે ઉપયોગી છે. પાછા ફરીયે ને બાવાજીને પૂછીએ. ખુશબુ : સં. પ્ર. ઉપર મુજબ. કા. ત્રણેય બાવાજી પાસે પહોંચી ગયા ૧૬ ૧૬પેજ ૧૮ પેજ. • અને નમસ્કાર કરીને બાવાજીને પૂછ્યું. મણિભદ્ર વીરના ગીતે વિ. નો સંગ્રહ બાવાજી ખુલાસો કરતાં બોલ્યા, છે. આ પુસ્તિકામાં પ્રભુજી કરતાં પણ મણિભદ્રજીને મહિમા વધુ લખીને પર- “હે “પ્રજ્ઞાચક્ષુ આ સંબોધનમાં વિવેક મામાની આશાતના કરી છે અને તેથી વિનેય છે. આ સંબંધન કરનાર ઉત્તમ લાલચુઓની લાલસા વધારીને ભ્રમમાં નામ કૂળ અને સંસ્કારી હવે જોઈએ, એમ વાનું બને છે. લેખકની દિવ્ય ભકિત ગીત માની મેં તેને રાજા માન્ય. ગંગા પુસ્તકથી તદ્દન વિરૂદ્ધ આ પુસ્તિકા “હે સુરદાસ” આ સંબંધન પહેલાં છે દહીને દૂધમાં પગ રાખવાની લેખકની કરતાં ઓછું માન ધરાવે છે. ઉત્તમકુળમાં વૃત્તિ ભકિતને બદલે ભ્રમ કમાણુની વૃત્તિ જન્મ પામ્યા હશે પણ અસંસ્કારી હોવા સૂચવે છે. કામ મા. Page #581 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - - - સમતિના સડસઠ બેલની સજઝાય ઉપર પ્રશ્નોત્તરી - - - -- -- - | –પૂ. મુનિરાજ શ્રી | પ્રશાંતદર્શન વિજયજી મ. (૧૭) છ ભાવના દાળ-અગીયારમી ભાવીજે રે સમકિત જહથી અડું તે ભાવના રે ભાવે મન કરી પરવડું. જે સમકિત રે તાજુ સાજુ મુળ રે, - તે વતતરૂ રે દિયે શિવપદ અનુકુલ રે..૧૬ અનુ કુળ મુળ રસાલ સમકિત, તેહ વિણ મતિ અંધ રે. જે રે ક્રિયા ગભરિયા, તેહ જુઠો બંધ રે. એ પ્રથમ ભાવના, ગુણે રૂઅડી, સુણો બીજી ભાવના. બારણું સમકિત ધમંપુરનું, એવી તે પાવના.૧૭ ત્રીજી ભાવના ૨ સમકિત પીઠ જે દઢ સહી, તે માટે રે ધર્મપ્રાસાદ ડગે નહીં. પાયે બેટે રે માટે મંડાણ ન શોમીયે, તેણે કારણ કે સમકિત શું ચિત્ત થીયે...૫૮ થોભીયે ચિત્ત નિત એમ ભાવી, ચોથી ભાવના ભાવીએ, સમકિત નિધાન સમસ્ત ગુણનું, એહવું મન લાવીએ. તેહ વિણ છુટા રન સરિખા, મુલ–ઉત્તર ગુણ સવે, કિમ રહે તાકે જેહ હરવા, ચાર જોર ભવે ભવે...૫૯ ભાવ પંચમી રે ભાવના શમ દમ સાર રે, પૃથ્વી પરે રે સમકિત તસુ આધાર રે. છઠ્ઠી ભાવના રે ભાજન સમકિત જે મળે, શ્રુત શીલને રે તે રસ તેહમાં નવિ ઢળે... ૬૦ નવિ ઢળે સમકિત ભાવના રસ, અમિચ સમ સંવર તણે, ષટ્ર ભાવના એ કહી એહમાં કરે આદર અતિ ઘણે. ઇમ ભાવતાં પરમાર્થ જલનિધિ, હાય વિત ઝકલ એ, ઘન પવન પુણ્ય પ્રમાણુ પ્રગટે, ચિદાનંદ કલેલ એ૬૧ Page #582 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ : ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્ર : ૨૧૪-ભાવના કાને કહેવાય ? ઉ : ‘માન્યતે અનેન સ્વતત્ત્વ-સ્વસ્વરૂપમ્ તદ્'-જેના વડે સ્વરૂપના વિચાર કરાય તેનુ' નામ ભાવના કહી છે. વસ્તુના પેાતાના પ્ર : ૨૧૫-અહી... સમ્યક્ત્વની ભાવના કેટલી કહી છે ? અને કયા અમાં અભિપ્રેત છે ? ઉ : અહી' સમ્યક્ત્વની ભાવના છ કહી છે જેનાથી સકિત જે। સુંદર ગુણ વધુ સુવાસિત બનાવી શકાય તેનું નામ અહીં સમ્યક્ત્વની ભાવના સમજવાની છે. માટે જ કહે છે કે-મનને પવિત્ર-નિમલ કરીને એ ભાવના ભાવવી જોઇએ. વધુ પ્ર : ૨૧૬-એ છ ભાવનાએ કઈ કઈ છે. ૩ : સમકિત એ ૧-ધર્મ'નુ' મુળ છે, ૨-ધમ નગરનું દ્વાર છે, ૩-ધમ મ`દિરની દૃઢપીઠ છે, ૪-ધર્માંના નિધિ છે, ૫-ધર્મના આધાર છે અને ૬-ધમનું ભાજન છે. ભાવનાએ કહી છે ? પ્ર : ૨૧૭-અન્યત્ર કેટલી ઉ : શ્રી ચૈાગશાસ્ત્ર, શ્રી શાંતસુધારસ, શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ ખાદિ ગ્રન્થામાં અનિત્યાદિ બાર અને મૈત્રી–કરૂણા-પ્રમાદ-માધ્યસ્થ એમ ચાર ભાવનાઓ કહી છે. તથા પાંચ મહાવ્રતની પચ્ચીશ (૨૫) ભાવના કહી છે, ૨૫ પ્રકારની અપ્રશસ્ત ભાવના પણ કહી છે. પ્ર : ૨૧૮-ભાવના માટે શું કહ્યુ' છે ? ઉ : ‘નિશ્ચમભાવેયાપમરોણ’-અર્થાત્ ભાવનાએ હુ'મેશા અપ્રમત્તપણે ભાવવી જોઇએ. પ્ર : ૨૧૯-પહેલી ભાવનાનું સ્વરૂપ જણાવેા. ઉ : જેમ મુળ વિનાનું' ઝાડ પ્રચંડ પવનમાં ધ્રુજતુ તુરત જ ધરાશયી થઇ જાય છે તેમ સમકિત રૂપી મુળ વિનાનું ધર્મ રૂપી વૃક્ષ કયારે ધરાશયી થઈ જાય તે કહેવાય નહિ. માટે જ સજઝાય કર્તા પણ કહે છે કે-તે સમકિત રૂપી તાજુ' જ મુળ, કપાયા વિનાનુ' સાજુ હાય તા વ્રત રૂપી વૃક્ષ મેક્ષ રૂપી ફળ અવશ્યમેવ આપે છે. માટે સમકિત એ મેક્ષ રૂપી ફળનું ધર્મી રૂપી વૃક્ષનુ રસભર્યુ· અનુકુળ મુળ હૈં, અને ગુણેથી સુંદર તેવી આ પહેલી ભાવના છે. પ્ર : ૨૨૦-અનુકુળ મુળ વિનાની મતિ કેવી કહી ? તેનુ ફળ શુ' કહ્યું ? Page #583 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૫ : તા. ૨૧-૨-૯૫ ૩ * ૬૨૧ ઉ : સમકિત્ત રૂપી અનુકુળ મુળ વિનાની મતિ-બુદ્ધિ આંધળી જ કહી છે. તેવી આંધળી બુદ્ધિથી ખાટા ગĆમાં આવી જે કાંઇ ક્રિયા-કાંડો કર્યો કરે છે તે બધા જુઠા ખોટા ધંધા સમજવા, જુઠા-ખેાટાના ધંધાનું ફળ કાયકલેશાદિ વિના બીજું કાંઇ નથી. સાચા બુદ્ધિમાન કયારે પણ ખેટને બધા કરે જ નહિ અને કદાચ કરે તે તે સાચે બુદ્ધિમાન કહેવાય પણ્ નહિ, પ્ર : ૨૨૧-આવુ' શાથી કહ્યું ? ઉ : જેમ જન્માંધ માણસ કાંઇ દેખી શકતા નથી તેમ માહાંધ-રાગાંધ પણ ચથાસ્થિત વસ્તુ સ્વરૂપને જોઇ-સમજી શકતા નથી. એટલુ જ નહિ પણ પેાતાની જ અમતમાં મકકમ રહી, પેાતાના જ કકકે ખરા કરવા મથી, સાચું સમજાવનારતું પણ સાંભળતા નથી. પરિણામે સંસારને જ વધારે છે. પ્ર : ૨૨૨-અધામાં કેાને વધારે ખરાબ કહ્યા છે ? ઉ : જન્માંધા તા યા પાત્ર છે. ઘુવડા પણ દિવસે જોઇ શકતા નથી પણ હજી રાત્રિમાં જઇ શકે છે, જ્યારે કામાંધાને વધુ ખરાબ કહ્યા છે. કારણ કે કામાંધ માણુસ તે દિવસ કે રાત્રિના પણ જોઇ શકતે નથી, અહોનિશ એક માત્ર કામ-ભાગના જ વિચાશમાં હાથી, દેખતે હેવા છતાં પણ અંધ જેવી આચરણા કરે છે માટે કામાંધાને વધુ ખરાબ કહ્યા છે. પ્ર : ૨૨૩-બીજી ભાવનાનું સ્વરૂપ જણાવે1. ઉ : સમકિત એ ધમ રૂપી નગરીનું દ્વાર-બારણુ` છે. મે.ટામાં મેઢું' નગર ચારે બાજુથી કિલ્લાથી યુકત હોવા છતાં પણ દ્વાર-મારા વિનાનુ હોવાથી, લેાકેાનું આવાગમન શકય નથી તેમ સમકિત રૂપી દ્વાર-બારણા વગર ધમ રૂપી મહાનગરમાં પ્રવેશ પામવા પશુ અશકય બને છે. પ્ર : ૨૨૪-ત્રીજી ભાવનાનું સ્વરૂપ સમજાવે. ૬ : સમકિત એ ધર્મારૂપી પ્રાસાદની દઢ પીઠ છે. જેના ઉપર પ્રાસાદ-મહેલમકાનાર્હદ ટકે તે પીઠ (ઇજનેરી ભાષામાં પ્લીન્થ) કહેવાય. તેથી પીઠ સમાન હોય તે પીઠ કડવાચ. જેટલી પીઠ વધુ મજબુત તેટલી પ્રાસાદાદિ વધુ મજબુત. તેથી ધમ રૂપી માટે પણ પ્રાસાદ સમકિત રૂપી દૃઢ પીઠવાળા હોવાથી કયારે પણ ડગતા નથી. પ્ર : ૨૨૫-માટો મહેલ પણ કયારે શે।ભતા નથી? ઉ : ખાટ્ટા પાયા-પેાલા પાયા ઉપર મેટુ' ચણતર કરાય કે માટા મહેલ બનાવાય તે તે કયારેય શાભતા નથી. કેમકે વઢાળિયાથી ગ્રુમઝુ પડી જાય તે કહેવાય નહિ. થયા જ કરે છે. કયારે Page #584 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્ર : ૨૨૬-પ્રાસંગિક છે બંધ આવે? ઉ જેટલું મોટું-ઊંચું ચણતર હોય તેટલે ઊંડો અને મજબુત પાયે હોય તે મેટા મકાનાદિની પણ મજબુતાઈ સારી બને. માટે ધર્મ રૂપી મોટા પ્રસાદને બરાબર સ્થિર રાખવા, હંમેશા સમકિતને વિષે જ ચિત્તને સ્થિર કરવું. પિલા પાયાના મકાને જેમ ડગુમગું થયા કરે છે તેમ ચિત્તમાં જે અસ્થિરતા આવે તે સમકિતમાં પણ ડગુમગુ થાય તેમાં જે ડગુમગુ થાય તે તેનાથી પડતા જરાપણુ વાર લાગે નહિ માટે પ્રાપ્ત ગુણની રક્ષા માટે ચંચલતા-અસ્થિરતાને છોડી સ્થિરતાને કેળવવા પ્રયત્ન કરવો જોઈએ. પ્ર : ૨૨૭-ચાથી ભાવનાનું સ્વરૂપ સમજાવે. ૯ : સમકિત એ ધર્મને નિધિ છે, અર્થાત્ સમકિત એ સઘળા મુલ ગુણ અને ઉત્તર ગુણ રૂપી રત્નોને સાચવવા માટે નિધાન-ભંડાર સમાન છે. પ્રઃ ૨૨૮-સમકિત વિનાના ગુણ કેવા કહ્યા છે ? ઉ : સમકિત વિના સઘળાય ગુણે અને ઉત્તર ગુણે છુટાં ને જેવા કહ્યાં છે, પ્ર : ૨૨૯-સમકિત વિનાના ગુણોનું ફળ શું કહ્યું? ઉ: ચાલાક અને ચપળ ચેર, ભંડારમાંથી નાદિની ચેરી કરવા પળે પળે સાવધ અને જાગૃત હોય છે. જેવી અનુકુળ તક મળે તે ચોરી કર્યા વિના રહેતું નથી. તેની જેમ પ્રાપ્ત ગુણ રત્નની ચેરી કરવા માટે ચેર ભભવથી આત્મામાં છુપાઈને જ બેઠા છે, જીવ જ રાક અસાવધ-ગાફેલ થયે તે ગુણ રત્નને ચેરી જતાં વાર લાગતી નથી. તે ચરે જીવને સમ્યફવથી પાડી પછી ગુણરત્નને ચારીને ચાલ્યા જાય છે અને મહાશ્રીમંત એવા પણ આત્માને ઘડીના છઠ્ઠા ભાગમાં દરિદ્ધી અને પાયમાલ કરી દે છે. પ્ર : ર૩૦-અહીં કયા ચેરેની વાત કરી છે? ઉ અહીં અત્યંતર રાગ-દ્વેષ-કષાયાદિ મહિના ચોરટાઓની વાત અભિપ્રેત છે. પ્ર : ૨૩૧-પાંચમી ભાવનાનું સ્વરૂપ જણ. ઉ ? સમકિત એ ધર્મને આધાર છે. આધાર એટલે કે આશ્રય. આધાર કે આશ્રય વિના કે ઈ ચીજ-વસ્તુ ટકી શકતી નથી, તેને ટકવા માટે કોઈને કેઈ આધાર કે આશ્રયની જરૂર પડે છે. જેમ જગતના સઘળા ય પદાર્થોને આધાર પૃથ્વી મનાઈ છે તેમ શમ-શાંતિ–સમતા, દમ-ઈન્દ્રિયોને સંયમ આદિ સઘળા ય ઉત્તમ ગુણેને--ધર્મોને ટકવાને આધાર સમકિત જ છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ અંક-૨૫ તા. ૨૧--૯૫ : : ૬૨૩ } : ૨૩૨-છઠ્ઠી ભાવનાનું સ્વરૂપ સમજાવે. ૯. સમકિત એ ધર્મનું ભાજન છે. ભાજન એટલે પાત્ર-વાસણ વિશેષ, જેમ ખાન-પાનાદિના દ્રવ્ય ભાજન વિના નાશ પામે છે કે ઢળાઈ-રોળાઈ જાય છે. તેમ સમકિત રૂ૫ ભાજન વગર ધર્મદ્રલે નાશ પામે છે. તેથી સમકિત રૂપ ભજનમાંથી શ્રુત અને શીલન અર્થાત્ જ્ઞાન અને ચારિત્ર રૂપી અમૃતને રસ કયારે પણ ઢળતે નથીઢળાઈ જ નથી. પ્ર : ૨૩૩-પ્રાસંગિક શે ઉપદેશ આપે ? ઉ : નિરંતર આ પ્રમાણે સમકિતની જે છ ભાવનાએ કહી, તે છે કે ભાવનાઓ ઉપર આર-હેવાના બહુમાન પૂર્વક હંમેશા ભાવે જેથી આત્માને પરિપૂર્ણ ધર્મ-મિક્ષ દશા–પેદા થાય. પ્ર : ૨૩૪-ભાવના ભાવતા જે ઉપમા બતાવી તે સમજાવે. ઉ. આ રીતે નિરંતર સમિતિની છ યે ભાવનાઓ ભાવવામાં આવે તે પરમાર્થ બોધ રૂપી સમુદ્ર હંમેશા ભર્યો રહે છે અને ઉત્તમ પુણ્ય રૂપી જોરદાર પવનના સૂસવાટા વાય છે ત્યારે આત્મામાં આનંદના તરગો ઉછળે છે. અર્થાત્ તવ સંવેદનરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી આત્મા, આમાના સાચાં-વાસ્તવિક સુખના-આનંદના તરંગમાં મગ્ન બને છે –ાક્ષ સુખને અહી જ અનુભવ કરે છે. પ્ર : ૨૩૫-ભાવના શા માટે ભાવનાની કહી છે. ઉ : આ છ યે ભાવનાથી ભાવિત બનેલું સમ્યક્ત્વ અહ૫ કાળમાં નિરૂપમ મેક્ષ સુખને સાવનારૂં બને છે, કેમકે, ભાવના એ ત્રતાદિને દઢ રાખવાનું સુંદતમ સાધન છે એટલું જ નહિ આત્માને ઉત્સાહિત બનાવી, સાયની સિદ્ધિ માટે અનુપમ પ્રેરક બળ પૂરું પાડે છે. જેથી સમકિતની નિર્મલતા થવા સાથે, બોધ પણ માર્ગસ્થ નિર્મલ બને છે અને નિરતિચાર ચારિત્ર પામી, ક્રમશઃ આગળ આગળના ગુણઠાણે ચઢી, આત્માના મુળ સ્વરૂપને પામી, નિરૂપમ એક્ષલક્ષમીને વરે છે. અને અનંત જ્ઞાનાદિ ગુણામાં જ મગ્ન બને છે. * * (ક્રમશ:) ૦ આત્મસ્વભાવ ધર્મ પામવો અતિદુર્લભ છે. - धम्मो पवत्तिरूवो, लब्भइ कइया वि निरयदुक्खतया । जो निअवत्थुसहावो, सो धम्मो दुल्लहो लोए । નરકનાં દુઃખથી પીડા પામીને કયારેક પ્રવૃત્તિ રૂપ ધમ તે પામી શકાય છે પણ જેમાં આ વસ્તુને સ્વભાવ રહેલો છે એવો જે ધર્મ તે આ લેકમાં દુર્લભ છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ *: , , 911216 HH2112 પાલિતાણ-સર્વોદય સોસાયટીમાં ૦ પુસ્તક પ્રકાશન-સંયમપર્યાયની વસતા શ્રી મણીલાલ સાવચંદભાઈ મણીયાર ઉજવણી ૦ ઉમર વર્ષ ૮૩ની વયે તા. ૨-૧-૫ છાણી ખાતે પૂ. આ. ભ. પુણ્યાનંદ ના રોજ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં સૂ મ.ના નવમાં વર્ષમાં આ પદ તથા અને કરાવતાં શુદ્ધિ સમાધિ પૂર્વક અવસાન ધક્ષાના ૪૮માં વર્ષમાં પ્રવેશ સંગે શા. પામતાં તા. ૧૦-૧-૯૫ ના રોજ ભગિની ચુનિલાલ માણેકલાલ તરફથી પંચાહ્િનકા મ ડળના વિશાળ હેલમાં શ્રીયુત વેણીભાઈ મહોત્સવ ઉજવાયો પ. વ. ૨ ના પૂજયશ્રીનું પોપટલાલ દેશના પ્રમુખ સ્થાને શ્રી સર્વોદય અમીનનગરથી શા. ભૂપેન્દ્રભાઈ કાતિલાલ સાયટી જેને શ્વે. મૂ પૂ સંઘ તથા તરફથી સામૈયું કરાયેલા પ્રવચન પછી શા. થાનિક સંસ્થાઓ તરફથી ગુણાનુવાદ નટવરલાલ ચુનિલાલ તરફથી સંઘષજન કરતાં ઘણું વકતાઓએ સ્વર્ગસ્થ આત્માને થયેલ. તથા પ. વ. ૫ ના સવારે પ્રવચનમાં ભાવાંજલિ અર્પતાં વકૃત કરેલ. ભાઈએ પૂ. મુનિવર્ય મહાસેન વિજય મહારાજે તથા બહેનોની મોટી સંખ્યામાં હાજરી ગુણાનુવાદ કરેલ. અંતે સાવીરના વિજ્ઞાનહતી. શ્રીજી રચિત “વિજ્ઞાન ગીતમાલા ભાગ-૨ તેમના પરિવાર તરફથી તા.૧૨–૧–૯૫થી ની પ્રકાશનવિધિ વડોદરા નિઝામપુરા સિદ્ધચક મહાપૂજન સાથે ત્રણ દિવસને નિવાસી બીપીનભાઈ કે. વોરાના શુભહસ્તે મહાત્સવ યોજાયે. હ. પૂજ, અંગરચના, થયેલ, મુદ્રિકાબહેન સી. શાહે ગુરૂ ગહેલી ભાવના, પ્રભાવના, સંઘજમણ, વગેરે ઘણું મધુરકંઠે ઝીલાવ લ, પછીથી વિવિધ મહાનુઉત્સાહ પૂર્વક થયેલ. પ. પૂ. આચાર્યભગ- ભાવો તરફથી ૧૦રૂા. સંઘપુજન થયું હતું. વંત શ્રી યશવમ સૂરીશ્વરજી મ.સા.ની બપોરે શા. નટવરલાલ ચુનિલાલ તરફથી શુભ નિશ્રામાં મહાત્સવ ઉજવાયેલ અને પાWપ્રભુના ૨૭ અભિષેક પુજા ઠાઠથી શ્રી મહાજનની વાડીમાં પ. પૂ. આચાર્યદેવ થયેલ, અંતે પેંડાની પ્રભાવના કરાઈ હતી. શ્રી નું પ્રવચન ૨ખાયેલ. - તેમના સુપુત્ર શ્રી મુળચંદભાઈ, શ્રી પિ.વ. ૬ના શાતિનાથ પ્રભુની સાલગિરિ પરિ. રમેશભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી નરેશભાઈ નિમિતે સવારે દેશીવાદ્ય સાથે તથા મણીયાર પરિવારે તન મન અને ભાવ ત્રણ મહિના નીકળ પાટી ત્રણ મંદિરોની નીકળી હતી. અમીનધનથી સારે એ લાભ ઉઠાવ્યું હતું. (અનુ. ટાઈ. ૩ પર જુઓ) Page #587 -------------------------------------------------------------------------- ________________ – એક ચિંતન – आर्ये देशे कुले श्रेष्ठ मानुष्यं प्राप्य मोक्षदम् । साधयस्यमुना भोगान सुधया पाद शौचवत् । એકાતે હિતવત્સલ જગતપૂજ્ય શ્રી તીર્થંકર પરમાત્માઓએ આ મનુષ્યભવને દશ દશ દષ્ટાતે દુર્લભ કહ્યો છે. પુણ્યગે સુખસામગ્રી, રાચરચિલું, એશ આરામની સામગ્રી વૈભવ-વિલાસ મલવા સુલભ છે પરંતુ ધર્મ સામગ્રી સંપન આ મનુષ્યજન્મ મળવો અતિશય દુર્લભ છે. દુનિયામાં પણ સૌને અનુભવ છે કે, જેને જે ચીજ ભારે મહેનત અને જહેમત કરીને મેળવી હે ય છે તેને પોતાના પ્રાણથી પણ અતિપ્રિય માની તેનું જતન કરે છે અને છેટે ઉપયોગ ન થાય કે, બેટી રીતે વેડફાઇ ન જાય તેની પૂરી કાળજી રાખે છે. કાગડાને ઉડાડવા ચિંતામણિ રત્નને ઉડાડનાર, કાચ અને મણિને, એ રાવણ હાથી અને રાસલને, આંબા અને એરંડાને સમાન માનનારને માટે બધાજ એકી અવાજે અભિપ્રાય બાંધે છે કે કાં તે તે અણસમજુ, અબુધ છે; કાં મૂરખ શિરે મણિ છે. પણ પિતે જ મોક્ષ સાધક આવા જન્મને ઉપગ જન્મ ઘટાડવાને બદલે જન્મ વધે તેવી પ્રવૃત્તિ માટે કરે છે તેવો બને છે પણ ત્યારે પિતાની જાત યાદ આવતી નથી, જગતના મે.ટા ભાગની મનેવૃત્તિ એવી જ છે કે, બધાને ડુંગર પર બળતું દેખાય છે પરંતુ પગ પાસે બળતું દેખાતું નથી. માટે જ ઉપકારી પરમર્ષિએ કુંભકર્ણની જેમ ગાઢ મેહનિદ્રામાં મસ્ત બનેલા આપણને જગાડવા ભારપૂર્વક કહે છે કે-ભાગ્યશાલી ! બીજાની નાનામાં નાની પણ બધી અણ આવડત અને મૃMઈ બાજનજર જેવા આપણાથી છૂપી રહી શકતી નથી પણ તારી જાતને જે ! બીજાને મૂરખ કહેવા કરતાં પોતાની જાતને જે. આર્યદેશ અને ઉત્તમ જૈન-જાતિ કુલમાં મેક્ષને આપનારા એવા મનુષ્યપણાને પામીને કામ-ભેગોની જ સાધના કરે છે તે સુધા-અમૃતથી પગ ધનારને જે ઉપમા આપે તે જ તારી જાતને લાગુ પડે છે એમ કહી કામ–ભેગેને બદલે એક માત્ર મોક્ષને આપના : ધર્મની આરાધનામાં ઉજમાળ બન એમ શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે. મેક્ષની જ સાધના કરવી એ જ આ જન્મને સાચે સદઉપગ છે અને ધર્મ પણ એક માત્ર મોક્ષને માટે જ કરાય તે પણ ગર્ભિત સૂચીત કરે છે. માટે મહામુલા મનખા દેહને પામીને મોક્ષની સાધનામાં જ લયલીન બને તે જ મંગલ ભાવના –પ્રજ્ઞાંગ (અનુ. પાન ૬૨૪નું ચાલુ) તરફથી લાડુની પ્રભાવના અપાયેલ. વ. ૧૧ નગરથ સ્વ. ગુરૂભગવંત ભદ્રંકર સૂરિ મ. થી સાદવીના ૫૦ વર્ષની દીક્ષા પર્યાયની ની ગુરુમૂતિ પ્રવેશ પણ સા. સદનમાં થતાં ઉજવણી નિમિત્તે પાંચ દિન મહેસવ સંઘમ ઉલાસ અપૂર્વ હતું, ગુરૂભકતે થશે. Page #588 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠલડિઓ . ૮૦૦૦ews Reg No. G. SEN 84 ર૦૦ર૦ બTI STUTI IT con૦૦૦૦૦ S Lજ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હ૦૦ દરેક ધર્મકાર્યમાં અમારે ઉપદેશ જ કરવાનું છે આદેશ નહિ. ઉપદેશ પણ અમારી જાતને આગળ લાવવા માટે નહિ. ભગવાનની માગ દીપે અને નવા આવેલા ધર્મ પામે અમારી જાતને આગળ કરીને ઉપદેશ કરીએ તે તે પ્રમાણે કરનાર તરી જાય છે અને અમે ડૂબી જઈએ. + ૦ સંસાર અટવી ભયંકર છે. અટવીમાં છ અનાદિકાળથી નાના-મોટાં, સુખી-દુઃખી બધા જ અથડાય છે. જેને અથડાવવાથી બચવું હોય તેને અટવી ઓળખવી પડે. સીધે માર્ગે મેક્ષે જવા નીકળેલ અટવી લંધવા નીકળેલા મહાત્માને ભૂખ હોય તે તે પેટની. વાંકા માર્ગે થઈ સીધે માગે થઈ ક્ષે જવું છે તેવા અને પેટની જ ૨ પિડા હોય. શ્રાવકને મનની ભૂખ લાગે તે તે તેને મારવાની મહેનત જ કરતે 9 હોય. શ્રાવક મનની ભૂખ મારવા પ્રયત્ન કરે અને અવસરે પેટની ભૂખને મારવા 0 પણ પ્રયત્ન કરે. 9. ધર્મ પામેલાને ધર્મ જ ગમે. અધર્મ કહિ ગમે જ નહિ. કદાચ કઈવાર અધર્મ ગમી જાય તે ભારે ભાર દુઃખ થાય કે ન ગમવાનું ગમી જાય છે. 0 2 અધમ ગમે તે ધર્મ પામેલે કહેવાય નહિ. g૦ સંસારની જેટલી સારી સામગ્રી તે બધી અધમ રૂપ છે, અધર્મ કરાવનારી છે. 0. છે . આપણે ધર્મ સામગ્રીથી જ પુણ્યશાળી છીએ તેમ લાગ્યું છે ? 3 . માન પાનાદિ મળે તે પુણ્યદય છે. પણ જેને મળે અને ગમે તે પાપોદય છે. 9 ૪ ૦ હોંશિયારીમાં ઘમંડ આવે તે તે પિતાનું અને જગતનું સત્યાનાશ કાઢે. આ કરાય 8. અને આ કરાય તે વિવેક ન કરાવે તે હોંશિયારી શા કામની ? છે . જે સાચાં-બેટાંને વિવેક ન કરાવે તે જ્ઞાન છે કે અજ્ઞાન છે ? કહેવાય જ્ઞાન પણ કામ કરે અજ્ઞાનનું. ooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ માં ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #589 -------------------------------------------------------------------------- ________________ આ. શ્રી રાજર રર -'blrella.!!* *rs શ્રી મહાવીર જૈન ૩૨૪ ૬ નાં . T ELLE BE B. DH : 9 ( 3, 2 ક નમો વેવિસા તિજારાઇi | શાસન અને સિદ્ધાન્તા ૩મમારું. મહાવીર-પન્નવસાબmvi, ol રક્ષા તથા પ્રચારનું પત્ર-1 M. \' | FIRST તો શોકકલિથી સ્ત થાય નહિ. अन्योऽहं स्वजनात्परिजनाच्च विभवाच्छरीरकाचेति । यस्य नियतामतिरियं न बाधते तं हि शोककलिः ।। હું સ્વજનથી પરિજનથી, વૈભ- વથી અને આ વળગેલા શરીરથી અઠવાડિક | પણ જુદો છું” આવી જેની નિશ્ચિત | મતિ છે તેને શોક રૂપી કલી વર્ષ એક | | સંભવતે નથી–પીડત નથી.. | ૬. 0 શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન, ૫, દિગ્વિજ્ય પ્લોટ, જામનગર (ૌરાષ્ટ્ર) IND1A PIN• ૩ડા૦૦૩ Page #590 -------------------------------------------------------------------------- ________________ અંગૂઠે અમૃત વસે -મોક્ષાભિલાષી ગૌતમસ્વામીજીની ગુરુમૂર્તિ પાસે એક મહાનુભાવ ઊભા હતા. બે હાથ જોડીને મનમાં કશુંક ગણગણતા હતા. અને બંધ હતી. હળવેકથી સરકીને હું તેમને નજીકમાં છે ઊભું રહી ગયે; તેમને ખબર ન પડે તેમ થોડીવાર પછી તેમણે પિતાની હથેળીમાં છે છુપાવી રાખેલો રૂપિયાનો સિકકો કાઢયે અને તમસ્વામીજીના જમણા હાથના અંગૂઠાને ! અડાડે. ફરીવાર આંખ બંધ કરીને કશુંક ગણગણવા લાગ્યા. થોડીવાર પછી રૂપિયે છે ખિસ્સામાં સાચવીને મુકી દીધે. ફરીવાર આંખ બંધ ફરીવાર પ્રાર્થનાને ગણગણાટ. ? (હું થોડે દૂર ગયે છુપાઈને જોવા લાગ્યું કશુંક નવું ગતકડુ જોવા મળશે એ વિચારે વધારે ઉત્સુક બને પણ મારે નિરાશ થવું પડયું. તેઓએ કામ પૂરું કર્યું હતું. ત્યાંથી જ તેઓ સીધા બહાર આવી ગયો. મંદિરની બહાર તેમને આંતરીને ઊભો રહયે.. આ પ્રસનસ્મિત સાથે પૂર્ણ આત્મીયતાથી મેં કહ્યું “શું નામ આપનું મહાનુભાવ ? ? 8 બહુ સરસ ભકિત કરે છે તમે.” સાકર વેરવી જરૂરી હતી. ને મેં વેરી. અને તેની 5 તત્કાળ અસર પણ થઈ. તેઓ આછું મલકાયા. હવે કડવાટ પિવડાવવાની હતી. મેં { તમામ મધુરતા ઠાલવતાં કહ્યું “તમે ગૌતમસ્વામીજી પાસે ખાસું ઊભા રહ્યા. મારી નજર * પડી ત્યારે તમે તેમની મુતિને કશુંક અડકાડતા હતા. શું હતું એ ?' સીધે સીધું પૂછી આ ૧ લીધું મેં. મેં જોઈ લીધેલું કે આત્મીયતાનું સંધાન બરાબર થયું છે. તેમણે પણ હયું ખેલીને વાત કરી દીધીઃ “આજે સાહેબ! બેસતું વરસે વ્યાખ્યાનમાં ચૌતમ સ્વામીજીનું છે. કથાનક સાંભળેલું એમાં આવેલું કે તેમના અંગુઠાના સ્પર્શથી ક્ષીરનું ભેજ 1 અક્ષય ન બની ગયેલું એટલે તેમણે આછાં શરમિંદા નયને મારી આંખે માં પરોવ્યા. હું ! 4 બિલકુલ સાહજિક સ્વસ્થતા સાથે તેમને જેતે હતે. “એટલે સાહેબ ! આ પણ ને થયું કે જે ચલો, અજમાયશ કરી જોઈએ, આમના અંગુઠાને અડકાડેલો આ રૂપિચે તીજે રીમાં મુકી શું 4 જોઈએ, જે ઈએ તો ખરા. તેઓ નીચું જોઈ ગયા. તેમના હૃદયની સવછતા ને સરળતા | મને સ્પશી થઈ. ' મેં કહ્યું “પુણ્યવાન, આ પૈસા અક્ષય થઈ જશે, કદાચ. પણ તમારું શું ? પૈસા | 8 અક્ષય થઈ જશે તેય તમારા હાથમાં શું આવશે? સુખ ? નહિ રે નહિ. આ પૈસાથી છે તમે સુખી જ થશે એવું ચોકકસપણે તે કશું કહી શકાય એમ નથી. એના કરતાં તમે ય જ આ અંગુઠાને સ્પર્શ પામી જાઓ. તમે જ અક્ષય બની જાએ, અક્ષય સુખે પામી છે 1 જાઓ ! કેમ લાગે છે મારી વાત ?” હા. હા હું તમને પૂછું છું, કેમ લાગે છે મારી વાત? મારી આ વાત પેલા છે 8 મહાનુભાવને ગળે ઊતરી કે નહીં, તેને બાજુ પર રાખીએ. મારી આ વાત છે વાચક? ૧ તમારે ગળે ઊતરી કે નહી ? નહીં બેલે? Page #591 -------------------------------------------------------------------------- ________________ હાલાર.wmવિજયસૂરીશ્વરેજી મહારાજની - ૪ 220l yorar euHo va Bulelor PEU VOU YU120747 [ ક તંત્રી - કાન કુશ્તાહરીણી પ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઈ) હેમેન્દ્રકુમાર મજસુજલાલ , (૨૦ ) | સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ I • વાડિક . *WNઝાઝાશMા વિરyCM . જિયાય ૪ મya 9 | રાજચંદ જન્મજ? *ઢા ( 8) E :વર્ષ ૭ ૨૦૫૧ મહા વદ-૧૪ મંગળવાર તા. ૨૮-૨-૯૫ [અંક-૨૬] -: અધ્યાત્મભાવને પામવાના ગુણે - –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-સાતમું ૨૦૪૬, વૈશાખ વદ-૨ શુક્રવાર તા. ૧૧-૫-૬૦ જ્ઞાનમંદિર, અમદાવાદ થેહ લવણભધિ પૂરિતે લવણદધિ શારીરમાનસૈદુઃખ રસપેયીભવસ્તથા ના કિં ચ સ્વપ્નાપ્તધનવન્ન તમિહ કિંચન અસાર રાજ્યવાજ્યાદિ તુષખંડનવરથા પરા તડિદાદંબરાકાર સવમયંતમસ્થિરમ્ | મનોવિદફલદં બાલઘૂલીગૃહાદિવટુ છે , યશ્ચ કશ્ચન કસ્યાપિ જાયતે સુખવિભ્રમ * મધુદિગ્ધાસિધારાગ્નગ્રાસવનૈવ સુન્દર છે” અત્યાત્મભાવ જેનામાં પેદા થયેલ હોય તેને આ સંસારથી છૂટી વહેલામાં વહેલા 4 મેક્ષે પહોંચવાની ભાવના હોય. “મારો આત્મા અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે ? તેને આ સંસારથી વહેલામાં વહેલે નિસ્તાર કરે છે” આવી વૃત્તિ પેદા થાય તેને છે - અધ્યાત્મભાવ પામવાની ઈચ્છા થાય. ત્યારે અધ્યાત્મભાવ આવ્યો હોય તે તેને પુષ્ટ કરવા અને તે ન આવ્યું હોય તે તેને પેદા કરવા માટેના આ પંદર ગુણની વાત આપણે કરી રહ્યા છીએ. Page #592 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન અઠવાડિક) છે તેને મિત્રો કેની સાથે હોય ? જે ધર્મની વાત કરતે હેય. મેક્ષન. વાત કરતા હોય, સંસારની અસારતાની વાત કરતે હોય તેવા કલ્યાણમિત્રો સાથે મૈત્રી હોય. રેજ શ્રી જિનવાણી સદ્દગુરૂને વેગ હોય તે સાંભળ્યા વિના રહે નહિ, સાંભળેલું ન સમજાય તે સમજવા કેશિશ કરે. સમજેલું કુટુંબીને કહે. કુટુંબ પાલનમાં ઉપકાર નથી પણ કુટુંબથી જે વ્યતિરિકત-ભિન્ન હોય અને જરૂરવાળો હોય તે તેને પણ પોતાની શકિત મુજબ ઉપકાર કર્યા વિના રહે નહિ. કેઈને પણ પીડા થાય તેવું તેનું વર્નાન હોય નહિ, વિયની પ્રવૃત્તિને છેડે અને જે વસવરૂપને વિચાર કરે. આટલા ગુણ આપણે જોઈ આવ્યા. તેને આપણા આત્મા સાથે વિચાર કરવાનો કે જેથી ખ્યાલ આવે કે આપણામાં છે અધ્યાત્મભાવ આવે છે કે નહિ. આ સંસાર કે છે? આ સંસારમાં પુણ્યથી બધી સારી સામગ્રી મળે તે પણ { તે મૂકીને જ જવું પડશે ને? છૂટકે છે? તે મુકીને જવું પડશે. તે દુઃખી થઈને 8 જવાના કે-આ બધું છોડવું પડે છે. આવી રીતે મરશે તે પણ દુર્ગતિમ જવું પડશે. છે અને દુનિયાનું સુખ મઝેથી ભગવતાં ભગવતાં મરે પણ દુર્ગતિમાં જવું પડે. સુખી છે આ માણસે લહેર કરે છે તો તે લહેર કરતાં કરતાં મરે તે કયાં જાય? દુનિયાની સુખ-સામગ્રી મળે પુણ્યથી પણ ગમે શાથી ? પાપના ઉદયથી. પાપને 9 3 ઉદય ન હોય તેને તે સુખ સામગ્રી ગમે નહિ. કદાચ ભેગવવી પડે તે કમને ભોગવે છે પણ મઝેથી આનંદ પૂર્વક ભગવે નહિ. દુનિયાની સુખ સામગ્રીમાં લહેર કરતાં કરતાં 8 મારે તે દુર્ગતિમાં જ જાય–આ શ્રદ્ધા છે ? આ શ્રદ્ધા આવવી કઠીન પણ છે ? તમે છે મઝેવી તે સુખ ભેગો છો, તમને કાંઈ જ થતું નથી તે તમે દુર્ગતિ માં જશે તેમ ચિંતા થાય છે ? આ બધા સુખી લે કાને અમે રોજ “સંસાર ભૂંડ, સુખ ભૂંડું જ તેમ કહ્યા કરીએ તે ગમીએ ખરા? ઘણુ કહે છે કે-“આ (હું) તે રોજ એકની એક વાત કરે છે. સંસાર છોડવાની અને સાધુ થવાની વાત કરે છે. બધા સાધુ થ છે તે સાધુને વહેરાવશે કે તમે અમારા માટે સંસારમાં રહ્યા છો? અમારે મોક્ષ ની અને સાધુપણાની વાત વિના બીજી વાત કરવાની નથી. જેને જે ગમે તેની જ વાત કરે ને ? આજે એવું અજ્ઞાન ચારે પ્રકારના શ્રી સંઘમાં વ્યાખ્યું છે કે જેનું વર્ણન ન થાય. ધર્મથી પુણ્ય બંધાય. તે પુણ્યથી ઘાયું સુખ પણ મળે. પણ તે સુખ ભોગવછે વામાં મઝા આવે તે દુર્ગતિમાં જ જવું પડે-એ ધર્મથી મળેલું સુખ પણ હેય જ { ગણાય'-આ પાયાની વાત નહિ બેસે ત્યાં સુધી ઠેકાણું નહિ પડે. અમે ગમે તેટલી A મહેનત કરીએ પણ તમારો પહેલે કાંઈ નહિ પડે. આ સંસારમાં ગમે તેટલું સુખ મળ્યું હોય તે પણ મૂકીને જ જવું પડે ? ચાલે ? મરવાને ભય બધાને છે પણ જનમવાને Page #593 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૭ /ક ૨૬ તા. ૨૮-૨-૯૫ : : ૫૩ ૪ ભય કોઈને નથી. ઘર કઈ જમે તે સાંકર વહેચે અને મારે તે મોંકાણ માંડે તે ધનિ, લક્ષણ છે? ભગવાનના શાસનને પામેલે આમા જ મને ખરાબ માને, મરણને નહિ, મરણને તે તે મહત્સવ માને. મરતી વખતે આનંદ કેને થાય ? તમને મરવાને ભય છે કે આનંદ છે ? જીવન એવું જીવવું જોઈએ કે જેથી મરણ વખતે મઝા આવે તમે કહી શકે કે “મને મરણની ચિંતા નથી. મને વિશ્વાસ છે કે-મારી દુર્ગતિ થવાની નથી, કેમકે સમજ્યા પછી મેં બેટું કામ જાણીબૂઝીને કર્યું નથી, કદાચ કરવું પડ્યું હોય તે દુઃખી હૈયે કર્યું છે. મારી સદગતિ થવાની છે. કેમકે, મેં શકિત મુજબ સારાં કામ ૬ { પણ કર્યા છે. તેથી ત્યાં પણ મારી મોક્ષની સાધના ચાલુ રહેવાની છે અને વહેલો મેસે જઈશ. “આવા જીવને મરવાને ભય હોય ? આપણને મરવાને ભય છે? જેને મરણ ૪ પણ યાદ ન આવે તેના જેવા મૂર્ખ બીજા કેરું? આ સંસાર કેવો છે તેનું વર્ણન કરતાં આ ગ્રન્થકાર પરમર્ષિ ફરમાવી રહ્યા છે કે # કે-લવણસમુદ્ર જેમ ખારા પાણીથી ભરેલું છે, તેમ આ સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિથી છે : ભરેલો છે. 3પાધિ શું ? ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાદિ ઉપાધિ છે. તેને માટે 8 4 સખત જે ચિંતા રહે છે તે આધિ છે. આવિ વધી જાય તે વ્યાધિ આવ્યા વિના રહે છે કે નહિ માટે બાધિ અને વ્યાધિની જનેતા ઉપાધિ છે. ઘર-બારાદિ એવી ઉપાધિ છે કે 8 { તેને સાચવવા શું શું કરે છે તેનું ય વર્ણન થાય તેમ છે? આજે તે “મારી પાસે છે આટલું ધન છે? તેમ પણ તમે બોલી શકે તેમ નથી કારણ ? તમે જે પૈસે મેળવ્યા છે. છે તે પણ બેટ. રીતે મેળવ્યું છે. નહિ તે “મારી પાસે આ ટલા પૈસા છે' તેમ કહેવામાં છે આ ભય શેને ? આજે તે માર્ગાનુસારી જીન પણ દુષ્કાળ પડે છે તેને મરવાને ભય નથી છે હોતે પણ જીવવા માટે જે બેટું કરવું પડે છે તેને તેને ઘણો ભય હોય છેતમે તે છે ખોટુ મઝેથ બોલે ને લખે ને ? આજે એ ટુ લખવા કે બોલવા ભણેલા-ગણેલાં ય છે છે ભાડે મળે છે ! ખોટા ચોપડા કેમ લખાય તે પણ ભણાવે તે શિક્ષણ કહેવાય ખરું ? 8 # આજનું શિક્ષણ તેવું છે માટે અમે તેને ભૂંડામાં ભેંડું કહીએ છીએ. તે માત્ર ધનની જ છે કિંમત આપે છે. ગમે તે રીતે ધન મેળવવું અને મોજમઝા કરવી તેમાં જરા ય વાં નથી આવતે તે શિક્ષણને વખાણ ખરું ? : ઘર-બારાદિ ઉપાધિ ન લાગે તે માનવ, માનવ જ નથી. તે બધી ઉપાધિની જે ! ચિંતા તે આધિ કહેવાય છે. તે આધિથી વ્યાધિ થાય છે. ગમે તેટલા ડેકટર-દવા હવા છે છતાં પણ રેગી કેટલા છે? ઘર-બારાદિ ભલે મળે પુણ્યથી પણ છે ઉપાધિ તેમ માને છે છે Page #594 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૩૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ છે છો ? તેને સાચવવાની ચિંતા કેટલી છે? બહુ ચિંતા કરે તે માંદા જ પડે ? લવણ કે સમુદ્ર ખારા પાણીથી ભરેલું છે તેમ આ સંસાર, આધિ, વ્યાધિ ઉપાધિથી ભરેલો છે. છે આ સંસારમાં પુણ્યથી મળેલી ચીજો ઉપર મહ હોય તે તે ય ઉપાધિ છે. “આ બધું 8 મલ્યું છે તે જવાનું છે તેની ચિંતા કરીશ તે મારે દુગતિમાં જવું પડશે–તેમ છે જે સમજે છે? આ સંસારની ઉપાધિ ખારી ઝેર જેવી છે. તેને સાચવવા શું શું કરે 8 છે તેનું વર્ણન થાય તેમ નથી. તેને લઈને હમેશના રોગી જેવા છે. આધિ-વ્યાધિ છે અને ઉપાધિથી ભરેલો આ સંસાર છોડવા જેવો લાગે છે કે સાચવવા જેવો લાગે છે? છે જેને આ સંસાર છોડવાનું પણ મન સરખું નથી તે બધા ગાંડા જેવા છે ! ઘર-બારા8 દિને ઉપાધિ ન માને, ઘણુ પૈસાને ઉપાધિ ન માને, તેને સાચવવા-સંભાળવા ગમે તેમ છે અને તેના જેવા અજ્ઞાન બીજા કઈ છે? છે જેને આ સંસાર છોડવા જેવું લાગે, મોક્ષ જ મેળવવા જેવો લાગે તે જીવ 8 અધ્યાત્મભાવ પામે તમને આ સંસાર છોડવા જેવું લાગે છે ? નથી છૂટતે તેનું દુઃખ છે છે ? “બિચારે મરી ગયો તેમ કહ તે ગમે કે “જીવતાં જીવતાં સંસારનો ત્યાગ કરે શ તેમ કહે તે ગમે ? સંસારને તજીને મરવું છે કે રીબાઈ રીબાઈને મરવું છે? સંસાર 8 છોડવાનું મન કે સાચવવાનું મન છે? મરવાનું તે નઠકી જ છે તે ન છૂટકે મરવું છે કે રોતા રેતા મરવું છે? માનવતાનુ મૌત વધુ કરણ એક શહેરમાં ને ટીસ બોર્ડ પર લખવામાં આવ્યું હતુ, આપણું શહેરના પાંચ સારા માણસે એક અકસ્માતમાં માર્યા ગયા છે. છે એ સમાચાર વાંચીને એક વૃધે કહ્યું, કાંઈ વધે નહીં. છે જોડે એક બી જા પણ સમાચાર લખેલા હતા એક ભ્રષ્ટાચારીને મળેલ પ્રમોશન ? વૃધે નિસાસે નાખતા કહ્યું બહુ ખરાબ થયુ ભારે મેટુ નુકસાન ! એ સાંભળીને એક યુવકે પૂછશ્ય દાદા પાંચ માણસેના મૃત્યુ બદલ તમે અફસેસ છે ન કર્યો પણ એક ભ્રષ્ટાચારીને પ્રમોશન મલ્યુ એને તમે અફસોસ વ્યકત કર્યો એમ કેમ? 8 પેલા વૃદ્ધ સજજને કહ્યું માણસના મોત કરતા માનવતાનુ મત એ વધારે કરુણ ઘટના છે. એક હજાર સારા માણસના અવસાનથી દેશને જેટલુ નુકશાન નથી થવાનુ એટલુ નુકશાન એક અગ્ય વ્યક્તિ પદાધિકારી બની જાય તેનાથી થાય છે. તે મનુષ્યની ઓટ નિવારી શકાય માનવતા નહી પેલા વૃધ માણસની વાતમાં ભારે૫ ભાર સચ્ચાઈ હતી. વેદના હતી. લાયકપદ માટે લાયક માણસ શોધવાનું કામ આજકાલ ૧ કપરૂં બન્યુ છે. છે. કારણ કે માણસને પદમાં એટલા માટે રસ હોય છે કે તેઓ પદનું શોષણ A કરી શકે. તેના (ચંદન-દીવાળી અંક ૧૯૪). Page #595 -------------------------------------------------------------------------- ________________ XXXXXXX સમક્તિના સડસઠ બેલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી : (૧૮) ૭ સ્થાન ઢાળ-ભારમી *** —પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. XXXXXXXXXXXB લહીએ રે. અલગ રે. વલગ રે...૬૨ ઠરે જિહાં સકિત તે સ્થાનક, તેહના ષવિધ કહીએ રે. તિહાં પહેલુ સ્થાનક છે ચેતન, લક્ષણ આતમ ક્ષીર નીર પરે પુદ્ગલ મિશ્રિત, પણ એહથી છે અનુમન હંસ ચંચુ જો લાગે, તે વિદિસે ખીજું સ્થાનક નિત્ય આતમા, જે અનુભૂત સ`ભારે રે. ખાલકને સ્તનપાન વાસના, પૂર્વ જીવ અનુસારે રે. દેવ-મનુજ નરકાદિ તેહના, છે અનિત્ય પર્યાય રે. દ્રવ્ય થકી અવિચલિત અખડિત, નિજગુણુ ભાતમાંય ત્રીજુ' સ્થાનક ચેતન ક, કમ તણે છે યાગે રે. કુંભકાર જિમ કુંભતણા જગ, ઇ'ડાર્દિક સાગે રે નિશ્ચયથી નિજ ગુણને કર્તા, અનુપચિત વ્યવહારે રે. રે....૬૪ વ્ય ક ના નગરાદિકને, તે ઉપચાર પ્રકારે ચેાથુ સ્થાનક છે તે ભેકતા, પુણ્ય-પાપ ફલકેશ રે. વ્યવહારે, નિશ્ચય નય દૃષ્ટે, ભુંજે નિજ ગુણુ તૈરા રે. પંચમ સ્થાનક છે. પરમપદ, અચલ અન`ત સુખવાસે રે. આધિ-વ્યાધિ તન મનથી લહીએ, તસુ અભાવ સુખ ખાસે ૨.૬૫ છઠ્ઠું સ્થાનક માક્ષતણુ' છે, સંયમ જ્ઞાન ઉપાયા રે, જો સહેજે લહિયે તા સઘલે, કારણ નિષ્ફલ થાયા રે. ન કહે જ્ઞાન નય જ્ઞાન જ સાચું, તે વિષ્ણુ જૂઠી લહે રૂપું રૂપ જાણી, છીપ ભણી જે કહે ક્રિયા નય ક્રિયા વિણ જે, જ્ઞાન તેહું જલ પેસી કર-પદ ન હલાવે, તારુ તે કિમ દૂષણુ ભૂષણ છે ઇહાં બહુલાં, નય એકેકને સિદ્ધાતી તે બેઠુ નય સાધે, જ્ઞાનવંત શું ૨...૬૩ ક્રિયા રે. કરિયા રે...૬૬ કરશે રે ? તરશે રે? વાદે રે, અપ્રમાદે ૨.૬૭ Page #596 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) ઈણી પરે સડસઠ બેલ વિચારી, જે સમકિત આરાહે રે. રાગ-દ્વેષ ટાળી મન વાળી, તે શમ સુખ અવગાહે રે. જેહનું મન સમકિતમાં નિશ્ચલ, કેઈ નહિ તસ તોલે રે. શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક જ ઈમ બેલે રે.. ૬૮ પ્ર : ૨૩૬-સ્થાન એટલે શું ? ઉ : જેને વિષે સ્થિરતા કરાય તેનું નામ સ્થાન છે. જેને વિષે સમકિત સ્થિર થાય તેનું નામ સમકિતનાં સ્થાન કહ્યાં છે. પ્ર : ૨૩૭-સમકિતનાં સ્થાન કેટલાં છે? કયા કયા છે? ઉ : સમિતિનાં સ્થાન છે છે. તે આ પ્રમાણે. ૧–આત્મા છે, ૬-આત્મા નિત્ય છે, ૩-આત્મા કર્મોને કર્તા છે, ૪–આત્મા કમેને ભકતા છે, ૫-મોક્ષ છે અને ૬મોક્ષના ઉપાય છે. પ્ર : ૨૩૮-સ્થાન શાથી કહ્યા છે. ઉ : આ છ સ્થાન છે તે સમકિતની કિંમત છે. જરૂર છે. આ છ સ્થાન-પદ્ય ન હેત તે સમકિતની જરૂર પણ ન હતી, કારણ ધર્મ વગરને ધર્મ નકામે છે. જે આત્મા જ ન હતા તે આત્માની નિત્યાનિત્યની વિચારણા ન હેત, આત્માને કર્મ બંધન ન હોત, આત્માને કર્મના ફળ ભેગવવાં ન પડત અને આત્માની મુક્તિ પણ ન હોત. આત્માની મુકિત માટેના ઉપાયે પણ ન હેત. માટે આ છે સ્થાનની શ્રદ્ધા જ સમ્યકત્વને સ્થિર કરનારી ને તેના નિશ્ચય કરાવનારી છે. છે ઃ ૨૩૯–પહેલાં સ્થાનને સામાન્યથી સમજ. ઉ : “આત્મા છે તે પહેલું સ્થાન છે. ચેતના છે લક્ષણ જેનું તેનું નામ આત્મા છે-જીવ છે. પ્રાણેને ધારણ કરે તેનું નામ જીવ છે, જે જીવતે હિતે, જીવે છે અને જીવવાને પણ છે. જે પ્રાણને ધારણ કરે તેનું નામ પ્રાણ એટલે કે જીવ છે. દરેકે દરેક સંસારી પ્રાણી ઈદ્રિય–બલ–શ્વાસે શ્વાસ અને આયુષ્ય આ પ્રાણેને ધારણ કરે જ છે. માટે ચેતના સ્વરૂપ લક્ષણ તેમાં ઘટી શકે છે. પાંચ ઇન્દ્રિયે, મન-વચન-કાયાનું બલ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણ કહ્યા છે. તેમાં એકેન્દ્રિયને સ્પર્શનેન્દ્રિય, કાયબલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય રૂ૫ ચાર પ્રાણ હોય છે, બેઈદ્રિયને તે ચાર અને રસનેન્દ્રિય તથા વચનબલ એ છ પ્રાણ હેય છે; તે ઇન્દ્રિયને તે છ પ્રાણ સાથે ઘણેન્દ્રિય સહિત સાત પ્રાણ હોય છે, ચઉરિદ્રિયને તે સાત અને ચક્ષુરિન્દ્રિય સહિત આઠ પ્રાણ હોય છે અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીને Page #597 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ 'ક-૨૬ તા. ૨૮-૨-૯૫ : પ્રાણ હાય આ પ્રાણાથી અવ્યક્ત પાંચ ઇન્દ્રિય, કાયબલ, વચનખલ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય સહિત નવ છે જયારે સ'ફ્રી ૫'ચેન્દ્રિય જીવોને ઉપરોક્ત દશે દશ પ્રાણુ હોય છે. વિયુક્ત થવુ તેનું નામ મરણુ છે પણ જીવની જે ચેતના છે જે વ્યક્ત અને સ્વરૂપ હોય છે તે ચેતના જેને ભાવમન કહેવાય છે તેના નાશ કયારેય થતે નથી. જે ચેતના સ્થાવરાદિમાં અવ્યક્ત હાય છો યારે ત્રાદિ જીવામાં કાં-ક વ્યકત, સંપૂર્ણ વ્યકત તે રીતના હાય છો. : ૬૩૫ દરેકે દરેક શરીરધારી પ્રાણીએ સ્પષ્ટ કે અસ્પષ્ટ જે કાંઇ ચેષ્ટા કરે છે તે શરીરમાં આતા છે માટે જ કરે છે. જો શરીરમાં આત્મા જ ન હૈાય તે કાંઈ ચેષ્ટા કરી શકે જ નહિ. જગતમાં કીડીથી માંડીને કુંજર યાવત્ દેવલેાકના ઇન્દ્રાદિ દેવે પણ જે ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ કરે છો તે દરેકમાં ચેતના-ભાવમન-થોડી ઘણી પણ જે સમ છે માટે કરે છે. તેથી નિશ્ચિત થાય છે કે, આત્મા શરીરમાં રહેવા છતાં પણ શરીરથી જુદો છે. આત્મા એ શરીર નથી અને શરીર એ આત્મા નથી જ પણ બંને જુદા જુદા છે, બનેના ધર્મો જુદા જુદા આ વાતની પ્રતીતિ સૌને સારી રીતના થાય છે અને વનસ્પતિ આદિમાં પણ જીવ છે તે વાત સૌએ સ્વીકારી છે માટે નકકી થાય છે કે, આત્મા છે. પ્ર : ૨૪૦-આત્માનું મુળ સ્વરૂપ કેવુ' છે ? ઉં : આત્માનું મુળ સ્વરૂપ શુદ્ધ, બુદ્ધ, નિરજન, નિરાકાર આદિ સ્વરૂપ છો. પ્ર : ૨૪૧-આત્માનું વમાન સ્વરૂપ કેવું છે ? શાથી છો ? કુ ; આત્માનું વર્તમાન સ’સારી સ્વરૂપ છો તે શુદ્ધ સ્વરૂપ નથી પશુ વિરૂપ છ . તે પણુ ક્ષીર અને નીરની એકએકતાની જેમ કર્મ રૂપી પુદ્દગલાથી મિશ્રીત થવાના કારણે સૌંસારી વિરૂપ બન્યુ છો પણ વાસ્તવિક રીતે તે તેથી અલગુ’-નિરાળું છે, પ્ર : ૨૪૨-તેને ભિન્ન પાડનાર ફેણુ છે ? તેનુ પરિણામ શું આવે ? ઉ : ક્ષીરનીરની જેમ એકમેક બનેલ કમ પુદ્ગલેાથી મિશ્રીત બનેલ આત્માને ભિન્ન-જુદા પાડનાર અનુભવ રૂપી હંસની ચાંચ છો. એકમેક બનેલ ીરનીરમાં, હડસની ચાંચ લાગે તેા ક્ષીર અને નીર જુદા પડી નય છે તેમ અનુભવ જ્ઞાનની પ્રાપ્તિથી, સામર્થ્ય ચેગના કારણે ક્ષપક શ્રેણ ઉપર આરુઢ થયેલે આત્મા, કમથી બનેલ વિભાવ દશાને દૂર કરી, વીતરાગ દશાને પામે છે અને ચૌદમે જુઠાણે ભાવાપગ્રાહી કર્માના સંપૂર્ણ નાશ કરીને, આત્માની સથા શુધ્ધ-કરહિત અવસ્થાને પામે છ અર્થાત્ સિધ્ધ--બુધ-મુકત થાય છે. Page #598 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ ઃ ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્ર : ૨૫૩–હંસની ઉપમા શાથી આપી છે ? ઉ : હુ'સ માટે કહેવાય છે કે, તેની ચાંચમાં એવા પુદ્ગલેા હાય છ કે, એક મેક બનેલા દૂધ-પાણીમાં ચાંચ ળેળે તા દૂધ અને પાણી જુદા થઈ ાય છે. જેમ દૂધમાં ખટાશ પડી જાય તે દૂધના ફેડે ફેદા થાય તેમ. પ્ર : ૨૪૪-આત્માની વિશેષથી સિધ્ધિ કરો. ઉ : ‘અસ્તિ' એટલે છો, અને ‘ચ' શબ્દ એવકાર એટલે જ' કાર રૂપ હાવાથી આત્મા છ જ. કેમકે, દરેકે દરેક પ્રાણીમાં સ્વાનુભવ રૂપ પ્રમાણુ પ્રસિદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. આ ચૈતન્ય, એ પૃથ્વી આદિ પાંચ ભૂતાના ધર્મ [વભાવ] નથી જો ચૈતન્ય ભૂતાના સ્વભાવ હાય, તે પૃથ્વીની કઠીનતાની જેમ બધી જગ્યાએ હંમશા જણા જોઇએ. પણ માટીના ઢકામાં અને મડદામાં ચૈતન્ય જાતુ નથી. વળી ચૈતન્ય એ ભૂતાનુ કાર્ય પણ નથી. અત્યંત વિલક્ષણ સ્વભાવવાળુ` હાવાથી ચંદ્વૈતન્ય અને ભૂતમાં કાર્ય-કારણભાવની પ્રાપ્તિ થતી નથી. પ્રત્યક્ષથી પણ ભુતા કાઠિ ન્યાદિ સ્વભાવવાળા જણાય છે, ચૈતન્ય તેનાથી જુદા સ્વભાવનું છે તે પછી ભુત અને ચૈતન્યમાં કાર્ય-કારણુભાવ કઇ રીતના ઘટે ? માટે ચૈતન્ય એ ભુતાના ધર્મ પણ નથી અને ભૂતાનુ` કા` પણ નથી. દરેક પ્રાણીએથી અનુભવસિદ્ધ ચૈતન્ય વિદ્મમાન છે. જગતમાં જે પદાર્થો સ`શયાત્મક બને છે તેનું અસ્તિત્વ વિદ્યમાન હાય છે. આત્મા છે કે નહિ આવા સશય જ આત્માની સિધ્ધિ કરે છે અસત્ પદાને થતા જ નથી. સ'શય જેમ અરણી કાષ્ટમાં અગ્નિ છે, તલમાં તેલ છે, દૂધમાં દહીં છ-ભલે પ્રત્યક્ષ ગાચર ન થાય પણ કા રૂપે જાય છે તેમ શરીરમાં આત્મા રહેલા છ આપણા જેવા ચમ ચક્ષુથી આત્મા ગ્રાહ્ય બનતા નથી તેથી પ્રત્યક્ષથી આત્માને અપલાપ કરવા તે મૂર્ખાઈ છે. વિશિષ્ટ જ્ઞાનિઓને આત્મા પ્રત્યાથી ગોચર બને છે. અનુભવી-આપ્ત પુરુષાની વાત દુનિયામાં ગ્રહ્ય બને જ છે. માટે પ્રત્યક્ષથી પણ આત્મા સિધ્ધ થાય છે. ધુમથી અગ્નિનું અનુમાન કરાય છે તેમ લિંગ ઉપરથી લિંગીનું પણ અનુમાન કરાય છે. માટે અનુમાન પ્રમાણુથી પણ આત્માની સિધ્ધિ થાય છે. અને આગમ આપ્યું. પુરૂષોએ પ્રણીત કરેલાં હોવાથી આગમ પ્રમાણથી પણ આત્માની સિધ્ધિ બેશક નિ:સંદેહ રીતે થાય જ છે. પેાતાની જાતમાં જેમ સુખ-દુ:ખનુ સ ંવેદન સવિત થાય છે તેની જેમ જ અન્ય આત્મામાં પણ સુખ-દુઃખનું સ`વેદન અનુમેય કરાય છે. આ રીતના Page #599 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૬ : તા. ૨૮-૨-૯૫ : ૧ ૬૩૭, એક જીવાત્માની સાથે દરેકે દરેકના જીવાત્મા ૫૭ જુદા થાય છે. માટે જેમ હું પોતે આત્મા છું તેમ મારા જેવા અનંતાનંત આતમાઓ છે. દશ રાણેને યથાયોગ્ય પ્રાપ્ત થાય તે રીતે જે ધારણ કરે તેને પ્રાણી-જીવની વાત ઉપર કરી તે સંસારી જીવાત્મામાં તે ઘટી શકે પણ મેક્ષમાં ગયેલા જીવોમાં તે આ દશમાંથી એક પણ પ્રાણ લેતા નથી તે તેમાં આત્માની સિદિધ કઈ રીતના કરવી? આવી શંકાનું સમાધાન આપતાં ઉપકારી પરમર્ષિઓ ફરમાવે છે કે-અતિ-ગચ્છતિ તાન્ તાન્તનાદીનું પર્યાયામ્ ” અર્થાત્ જે અનંતજ્ઞાનાદિ પર્યાયમાં જે પરાવર્તિત થયા કરે છે તે આત્મા છે. અને આત્માને વ્યુત્પત્તિ નિમિત્તક આ અર્થ શ્રી સિદધ પરમાત્મામાં પણ સમુચિત રીતે ઘટી શકે છે માટે સિધ્ધાત્માની સિદ્ધિ પણ સારી રીતના થાય છે, પ્ર : ૨૪૫-બીજું સ્થાન સામાન્યથી સમજાવે. ઉ : પહેલાં સ્થાનમાં “આત્મા છે' તે વાતની સિધિ કરી આવ્યા. જે આત્મા છે પણ તે નાશવંત હોય, ક્ષણ વિનાશી હોય તે બધી જ ક્રિયાઓ નિરર્થક અને નિહેતુક બની જાય છે. આત્મા છે ખરે પણ “આત્મા નિત્ય છે? તે બીજું સ્થાન છે. નિત્ય વસ્તુને પૂર્વ અનુભૂત ચીજ-વસ્તુને ખ્યાલ હોય છે. જે ક્ષણવિનાશી વસ્તુ માનીએ તો તેને અનુભૂતિને પ્રશ્ન જ ઉત્પન્ન થવાનું નથી. ગણ અનુભૂતિ થતી જોવામાં આવે છે માટે નકકી થાય છે કે આત્મા નિત્ય છે. પ્ર : ૨૪૬-આત્માની નિત્યની સિધિમાં કર્યું છાન આપ્યું છે? ઉ : આત્મા નિત્ય હેવાના કારણે પિતે અનુભવેલી પૂર્વની વસ્તુ યાદ કરી શકે છે. જેમકે, નવજાત બાળકને જન્મતાંની સાથે જ સ્તનપાનની ઈચ્છા થાય છે અને પૂર્વભવોની વાસના-સંસ્કારના કારણે જ કેમ સ્તનપાન કરવું તે આવડી જાય છે, પણ શીખવાડવું પડતું નથી. તેમાં પૂર્વભવના અનુભવની અનુભૂતિ જ કારણ છે, જે તેવા અનુભવની અનુભૂતિ ન હોત તે આમ બનત પણ નહિ. માટે નિશ્ચિત થાય છે કે, આત્મા નિત્ય પણ છે. [ ક્રમશઃ ] : પાંચ “વકાર વૃદ્ધિ પામેલા અનર્થકારી છે ? वैरवैश्वानरव्याधि-वादव्यसनलक्षणाः । महानाय जायन्ते, वकाराः पञ्च वद्धिताः ॥ વૈર, વૈશ્વાનર-અગ્નિ, વ્યાધિ, વાદ અને વ્યસન રૂપ આ પાંચ “વકારે વૃદ્ધિ પામેલા મહાન અનર્થ માટે થાય છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ . O . જ્ઞાન ગુણ ગંગા * પ્રજ્ઞાંગ ૦ ત્રણ કારણે સુનિભગવાને વજ્ર રાખવાની આજ્ઞા છે. કહ્યુ` છે કે-‘તિહિ કાણેહિ‘ વર્ત્ય' ધારેજજા હરિવત્તિય', ફુગચ્છાવત્તિય', પરિસહવત્તિય'' અર્થાત્‘લજા અથવા સંજામ તેના રક્ષણ માટે, લેાકમાં દુગ’છા–નિંદા ન થાય તેના માટે તા ટાઢ, તડકા, ડાંસ, મચ્છર વગેરેના પરિષહના રક્ષણ કરવા માટે’-આ ત્રણ કારē! મુનિઆને વસ્ત્ર ધારણ કરવાના કહ્યા છે. નિરા અને મેાક્ષમાં ભેદ છે. તે અંગે કહ્યું છે કે, દેશથી કર્મોના ક્ષય થાય તે નિર્જરા અને સથી કમને ક્ષય થાય તે મેક્ષ એ વિશેષ છે. શ્રી સ્થાનાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે— ननुनिर्जरामोक्षयोः कः प्रतिविशेषः उच्यते, देशतः कर्मक्षयोनिर्जरा, सर्वतस्तु मोक्ष इति । પાંચ ભરત અને પાંચ અરવતમાં મધ્યમ બાવીશ જિનેશ્વરાના શાસનમાં તથા પાંચ મહાવિદેહમાં સામાયિક, સૂક્ષ્મ સૌંપરાય અને યથાખ્યાત આ ત્રણ ચારિત્ર હાય પણ છેદેપસ્થાપનીય અને પરિહારવિદ્ધિ એ બે ચારિત્ર ન હોય, કહ્યું છે કે— तिन्नियचारित्ताइं बावीसजिणाण एरवएभरहे । त ह पंतविदेहेसु बीयंतइयं नवि होइ ॥ દેવતાઓના દાંત અને કેશ અંગે-શ્રી ઉવવાઇ સૂત્રમાં દેવતાઓને દાંત તથા કેશ કહેલા છે. તે આ પ્રમાણે— 'पंडुरस सिसकल विमलणिम्मल संख - गोखीरफेणदगरय मुणालियाध वलदं नसेढी । तथा अंजण - धणकसिणरुयगरमणीयणिद्ध केसा' इति । પરરંતુ શ્રી સ‘ગ્રહણી સૂત્રમાં નથી કહ્યા તે આ પ્રમાણે કે— ‘નૈસટ્વિમંસનરોમરયિા' કૃતિ । પરંતુ શ્રી જીવાભિગમ સૂત્રની વૃત્તિમાં એમ કહ્યું છે કે, દેવાને દાંત તથા કેશ હાય પરંતુ તે ઐક્રિય રૂપે હાય, સ્વાભાવિક રૂપે ન હોય, કેમકે તેમનુ શરી. ક્રિય છે માટે Page #601 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક-૨૬ તા. ૨૮-૨-૫ : નતા રામીષ ચૅક્રિયાદEળ્યા ન સ્વાભાવિક વૈવિરારીરત્નાવતિ • શ્રી સ્થાનાંગ સૂત્રની અંદર મૃગશિર, આદ્ર, પુષ્ય, પૂર્વાફાગુની, પૂર્વાષાઢા, પૂર્વા ભાદ્રપદ, મૂલ, અલેષા, હસ્ત અને ચિત્રા એ દશ નક્ષત્રોની સાથે ચંદ્રમાને યોગ આવે તે સમયે શ્રુતજ્ઞાનના ઉદ્દે શાદિ કરાય તે તે જ્ઞાનવૃદ્ધિ આદિને પામે છે તેમ કહ્યું છે 'दसनखत्ताणाणस्सविद्धिकरापण्णत्ता, तं जहा-मिगसिरअद्दा-पूसो-तिन्निय पुवाइ-मूलमस्सेसा । हत्थोचित्ता य तहा दसविद्धिकराई णाणस्स ।' ૦ શ્રી સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારને કેચ કહે છે તેમાં પાંચ ઈન્દ્રિયોને જય અને ચાર કવાયનો ત્યાગ એ નવ પ્રકારે ભાવલેચ કહ્યો છે અને દશમે કેશ-માથાના વાળન-લેચ એ દ્રવ્યલેચ કહ્યો છે. મન પર્યાવજ્ઞાની મને દ્રવ્ય સૂક્ષમ છે તો પણ તેને દેખી શકે છે પરંતુ ચિંતનીય ઘટાદિ સ્થલ વસ્તુને તે તે જોઈ શકતા નથી. શ્રી આવશ્યક સૂત્રની વૃત્તિમાં પૂ. શ્રી મલગિરિજી મહારાજાએ કહ્યું છે કે – 'मनःपर्यायज्ञानी मनोद्रव्याणि सूक्ष्माण्यऽपि पश्यन्ति चिंतनीयं तु घटादीकं स्थलमपि न पश्यन्ति ।' - અઢાર અભિષેક :પાલિતાણ પવિત્ર શત્રુંજય ગિરિરાજ પર આદેશ્વર દાદાના આ વર્ષે અઢાર અભિષેક માટે પાલીતાણામાં સ્થિર થયેલ પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં ફાગણ સુદી ચોથ ને રવિવાર તા. ૫-૩-૯૫ ના રોજ પાલિતાણા મુકામે બોલી બેલાવી આદેશ આપવામાં આવશે, અભિષેક ફાગણ વદ ૮ (આઠમ) તા. ૨૪-૩-૯૫ શુક્રવારે જે આદેશ્વર દાદાના જન્મ કલ્યાણકનો દિવસ છે તે દિવસે સવારના ૮-૩૦ વાગ્યે શરૂ થશે. ચાલુ સેવા પૂજા એક વાગ્યા પછી શરૂ થશે. ભાગ્યશાળીઓને લાભ લેવા પધારવા વિનંતિ છે. શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ Page #602 -------------------------------------------------------------------------- ________________ આજથી ૮૨ વર્ષ પહેલાંને પિષ સુદ ૧૩ ના શુભ દિવસ એટલે આપણા સહુના પરમોપકારી, ધર્માતા, સમકતદાતા, પરમશાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સિધાંતનિષ્ઠ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને ગંધારતીર્થમાં સંયમ ગ્રહણ દિન. આ મંગલકારી દિવસ સંસારમાં રાચતા-માતાફસાયેલા ભવ્યજીને મેક્ષ માર્ગના રાજમાર્ગરૂપ દીક્ષાની યાદ અપાવી જીવનમાં દીક્ષા ગ્રહણ કરવા પ્રેરે છે તેથી તે દીનની પુણ્યસ્મૃતિ કરતાં, ઉજવવાના પુનિત પ્રસંગે રચેલ.. : દીક્ષા દિન પ્રશસ્તિ : (સાખી) હે જિનશાસનના ગગને આજે, ઊગ્યું સુવર્ણ પ્રભાત, ધન્ય ધન્ય વડોદરાની ધરતી, ધન્ય બન્યુ ગુજરાત..૧ ધમીજનેને મેળો મળીયે, માનવ ભવ “ફળ' સુણવા, સર્વવિરતી વિણ ભવ એળે છે, શકિત ધરે મેળવવા..૨ ગુરૂવરની ત્રિપદી યાદ આવે, છોડવા જેવો સંસાર, સંયમ સાધી, મેક્ષ મેળવજે, કરજે આમ ઉદધાર ૩ દેવ-ગુરૂના દીક્ષા દિન રૂડા, કરતાં જગનું કલ્યાણ, સંયમ ગુણ પ્રગટે જીવનમાં, ગાતાં “પ્રશસ્તિગાન...૪ પ્રશસ્તિ (રાગ-હે ત્રિશલાના જાયા) પિષ સુદ તેરસ જયકારી, દીક્ષા દિન ગુરૂવકારી, એ, શુભ દીનની સ્મૃતિ કરતાં, દીક્ષા લાગે પ્યારી પોષ સુદ-ટેક મુકિપુરીને રાજમારગ, ઉત્તમ દિક્ષાને જાણે, માનવ ભવમાં એહ પમાડે, દુલભ ભવ એળખાણે, પંચ પરમેષ્ઠી લે એને સહારે, પામવા શિવરાતી ન્યારી.. પિષ સુદ, જિનવર જ્યારે દીક્ષા લે ત્યારે, ઉત્કટ ભાવ દિલ ઘરતા, મન:પર્યવજ્ઞાન ઉત્પન થાતું, આત્મ ૨મણ રમતાં, દીક્ષા દિન અને ખા પ્રભુના, સવિ જીવ કલ્યાણકારી પિષ સુદ... ૨ ઓગણ અગતેર પિષ માસની, સુદ તેરસ સુખકારી, પ્રેમ ગુરૂને મળ્યું જવાહર, જિનશાસન બલીહારી, “રામવિજયજી' નામે પંકાયા, સૂરિ પ્રેમના પટ્ટધારી.પિષ સુદ....૩ જન્મ કહેવાણને વતન પાદરા, નામ ત્રિભુવનદાસ, સત્તર વર્ષે સંધાર તીથે, લીધે જેણે સંન્યાસ, ઉપકારી યાસ કરવાને આ, ધન્ય દિવસ મનોહારી પિષ સુદ-૪ Page #603 -------------------------------------------------------------------------- ________________ છે ૫૪૧ વર્ષ ૭ અક ર૬ તા. ૨૮-૨-૫ : યાદ આવે ગુરૂના ઉપકારી, દાન-પ્રેમ સૂરિરાયા, પિતાના દાદી, કુટુંબ કોઠારી, મંગલ વિજય મુનિરાયા, છેટાંમરથ માતાપિતાને કેઈ આતમ હિતકારી પોષ સુદ-૫ આ મે-કમલ-વી-દાન–પ્રેમના, સમુદાયનું જવાહર, છઠ્ઠી પાટ દિપાવી સૂરીશ્વરે, ઝળકે હીર–ખમીર, વીરની સીતેરમી પાટે, શાસન ધૂરાધારી... પિષ સુદ-૬ બાળ ઠીક્ષાને કાયદે કઢાવી, દીક્ષા સુલભ બનાવી, સંયમધરને વિકસીત કરવા, વિરાગ સી બની માળી, દીક્ષાન દાનેશ્વરી પ્યારા, સંઘના પ્રાણાધારી પોષ સુદ-૭ અણનમ હ યે, અણનમ પગલે, અણનમ બની એ ચાલ્યા, અણનમ પ્રભુ શ સનની વાતે, કહેતા રહ્યા નવિ માયા, મેરે વ્યાપી ગઈતી, જિનશાસનની ખુમારી પિષ સુદ-૮ એકતાના નામે પ્રભુનું શાસન, ડગમગ આજે દિસે, . શાસ્ત્ર સિદધાંતના રક્ષકથી એ સદા થતું રહેશે, - વર્તમાને આ ધર્મધુરંધરે, સિદધાંત નષ્ટતા નિવારી...પિ સુદ-૯ સત્યના રક્ષક વ ર પુરૂષની, સદા કદી થાતી, જીવનની પરવા નથી કરતા, દુર્બળ નહીં તસ છાતી, સત્ય કદાપી છુપાઈના રહેતું, રોના . પોષ સુદ-૧૦ સિધાંતનિષ્ઠ રામચંદ્રસૂરીશ્વર, સમર્થ ગીતાથ વડેરા, અજબ સાધના, ગજબ દેશના, શાસનના એ સિતારા, શાસન ગમી પારખજે તસ જીવન, સાચા બની ઝવેરી.. પોષ સુદ-૧૧ શાસ્ત્રવિરૂદધ ધર્મકાર્યોમાં જેનાં, નહીં સહી કે સિકકા, ગુરૂવર રામચન્દ્રસૂરિ નામે, શાસન વાગે આજ કા, - અજોડ પ્રભાવક કહીને નવાજે, ધરી શાસન વફાદારી....પિષ સુદ-૧૨ તેરને અંક ગણગમતે મનાતે, પુણ્યશાળીને ફળ, ગુરૂવર દિક્ષા, છ ગાઉ યાત્રા, વીર જન્મ દિન જયવંતે, શાંતિ-અનંતનાથ પ્રભુનો, જન્મ તેરસ સુખાકારી પોષ સુદ-૧૩ સંસારમાંહી ફસેલા ધમીને, આ દિન સંસાર ભૂલાવે, જિન વચને ઝતી ગુરૂવાણ, દીક્ષાના ભાવ જગાવે, સંયમ કેરા ગુણગાવાનો, અવસર આનંદકારી...પિષ સુદ-૧૪ પુરવના કેઈ પ્રબલ પુરોદયે, પુણ્ય પુરૂષ અમે પાયા, અમર રહે હે ગુરૂવર રાયા, “ધમ રસિક સુતે ગાયા, શું દીક્ષા વિણ રહી જાશું જીવનમાં શું જાણું માનવભવ હારી?... પોષ સુદ-૧૫ સં. ૨૦૫૧ પોષ સુદ-૧૩ રચયિતા “ધર્મરસિક સુત” તા: ૧૪-૧-૯૫ શનીવાર -મહેન્દ્ર રસીકલાલ શાહ-અમદાવાદ Page #604 -------------------------------------------------------------------------- ________________ CULIGAFIE *:44 A s meant તપાગચ્છીય-રત્નત્રયી આરાધક સંઘ વડોદરા શહેર આરાધના ભવનના ઉપક્રમે વડોદરા શહેરમાં તપસ્વી સમ્રાટ ૫. પુ. આચાર્યદેવ શ્રીમદવિજય રાજતિલક સૂ મ.સા. તથા ગચ્છાધિપતિ પ.પૂ. મહદયસૂ. મ.સા.ના આગમન પ્રસંગે નીકળેલ એતિહાસિક રથયાત્રા તથા ભવ્ય સામૈયા-મહા પૂજા ૫ ગુરુદેવના ગુણાનુવાદ આદિ -: શાસન પ્રભાવક કાર્યક્રમ :રત્નત્રયી આરાધક સંઘ, વડોદરા શહેર રથયાત્રા અનેરા ઉત્સાહ-આનંs સાથે નીકઆરાધના ભુવન માં પૂ.આ. શ્રી જિનેન્દ્રસૂ. બેલ. મોખરે ધમ ધજા સાથે અશ્વ સવારે મહારાજના મંગલ પ્રવેશ તેમજ માગસર ગજરાજ ઉપરથી વષીઠાન શ્રી સુંદરલાલ માસમાં પૂ.આ. શ્રી સેમસુંદરસૂ મ.સા, ચુનીલાલ કાપડીયા પરિવાર આપતા હતાં, પૂ.આ. શ્રી અમરગુપ્તસૂ. મ.સા. તથા પુ. વઢવાણથી આવેલ રાસ મંડળી અને નાસિઆ. શ્રી ચંદ્રગુપ્તસૂ. મ.સા.ની નિશ્રામાં કના સુપ્રસિદધ ઢેલીઓના ઢબ તા નાદથી આરાધના ભુવન”ની નામકરણ વિધિ ઉદ્દ- સારાએ શહેરને ગુંજતું કરે. મહારાજા ઘાટનના ભવ્ય સમારોહ સંપન્ન થવાથી બેન્ડ ભકિતમય સ્તવને અને દ ન વગાડતું મંગલમય વાતાવરણ ઊભું થયેલ. વડોદરા હતું. બે ઘડાની બગ્ગીમાં ૧૫ ગુરૂદેવની શહેરમાં લાંબાગાળા બાદ તપસ્વી સમ્રાટ વિશાળ પ્રતિકૃતિ લઈ શ્રી પ્રવિણચંદ્ર તથા પૂ. ગચ્છાધિપતિ આદિ આચાર્ય, નાથાલાલ દલાલ પરિવાર બેઠેલ ચાંદીના ભગવંતેનું વિશાળ પરિવાર સાથે આગમન કલાત્મક રથમાં પ્રભુજીને લઈ કૃષ્ણકાંતભાઈ નિમિત્તે તપાગરછીય રત્નત્રયી આરાધક કે ઠારી બેઠેલ સાથે ૫૬ દિકકુમારિકાએ સંઘના ઉપક્રમે પાસ સુદ ૧૨ અને ૧૩ના અને ૩૬ કળશધારી બહેને રથ સાથે ભવ્ય કાર્યક્રમો યોજાયેલ. પોષ સુદ ૧૨ આગળ વધતી હતી. પરંપરાગત રજવાડી તા. ૧૩-૧-૯૫ શુક્રવારે પૂજ્ય બીલ વેશ પરિધાન કરેલ બાળકો-યુવાને રથયાત્રા ગામથી વિહાર કરી શ્રી મનસુખભાઈ દીપ- માં સોનું ધ્યાન કેન્દ્રીત કરી જૈન શાસનની ચંદ શાહના નિવાસ સ્થાન માધવબાગ જય, અને ગુરુદેવને જયજયકાર બે લાવતા સે સાયટી મકરપુરા પધારેલ. સવારે ૯ કલા કે હતાં. ઊંટગાડીમાં પૂજ્યશ્રીની પ્રતિકૃતિ અને આરાધના ભવન ઘડીયાળી પોળથી ભવ્ય આખરમાં અનુકંપાદાની ઉંટગાડીમાં Page #605 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : / એક-૨૬ તા. ૨૮-૨-૫ : ૬૪૩ હતાં. જૈનેતરોમ લાડુ અપાતા હતાં. રથયાત્રામાં સાંજે દર્શનાર્થે ગયેલ. મોટી સંખ્યામાં વાડી શાક માર્કેટથી પૂજય આચાર્યાદિ ભગ. દર્શનાથી એ પધારેલ. વંતે પધાર્યા રથયાત્રાને જુહારવા રાજ- પોષ સુદ-૧૩ તા. ૧૪-૧-૯૫ શનિવાર માર્ગની અને બાજુ જેમ-જેનેતરે ઊભા પૂજ્ય આચાર્યાદિ- ભગવંતે “આરાધના ભુવન” ઘડીયાળીપેળ થી નીકળી દેરાસર રથયાત્રા અનેરા અર્કષણોથી રાજમાર્ગ પ્રભુજીના દર્શન કરેલ. વિહાર કરી પૂજ્ય ફરીને ઘડીયાળી પોળ, પીપળા શેરી આરા. શ્રી જગદીશભાઈ બાલુભાઈ શાહના નિવાસ ધન ભુવનશ્રી રામચંદ્રસૂ પ્રવચન મંડપ- સ્થાને સત્યમ સોસાયટી હરણી રેડ પધારેલ માં પધારેલ. માર્ગમાં વિવિધ ગલીઓ અને રત્નત્રયી આરાધક સંઘના ઉપક્રમે પૂન સોનારૂપાન ફૂલેથી વધાવેલ. પૂજ્યશ્રીના ભવ્ય સામૈયું શરૂ થયેલ. ધર્મ ધજા સાથે મંગલાચરણ પછી પૂજ્યોને નવાંગી ગુરુ. અશ્વ સવાર, ઊંટગાડાં અને ગજરાજ ઉપર પૂજન શ્રી પ્રવિણચંદ્ર નાથાલાલ દલાલે બોલી થી વષીદાન શ્રી પ્રવિણચંદ્ર નાથાલાલ બેલીને કાલ. પૂજ્યોને કામળી વહોરાવ. દલાલ પરિવારે આપેલ. બે ઘોડાની બગ્ગી વાને લાલ બાલચંદભાઈ મગનભાઈ શાહ માં પૂ. આ. શ્રી રામચંદ્રસૂજી મહારાજાની પરિવારે લીધેલ. વિશાળ પ્રતિકૃતિ લઇશ્રી મનુભાઈ જેચંદભાઈ શ્રી રવ માટે સાધારણ ખાતાની ટીપની . શાહ પરિવાર બેઠેલ. પ્રસિધ્ધ મહારાજા આ શરૂઆત થયા બાદ પૂ. આ. શ્રીમદવિજય બેન્ડ-વાજા સાથે સામૈયું સાજન-માજન હેમભુષણ. મ. સાહેબ મનનીય પ્રવચન સાથે શ્રી પ્રવિણચંદ્ર નાથાલાલ દલાલના ગૃડ આપેલ. પધારેલ દરેકને કુમકુમ તિલક કરી રીત્વ ૫. મહાવીર ધામસાયટી હરણી રેડ ચાંદીની લગડી અને સાકરના પડાની પ્રભા દર્શનાર્થે આવેલ. ત્યાર બાદ બહાર કઢી વના કરાયેલ. રામચંદ્રસૂરીશ્વરજી પ્રવચન મંડપમાં ગુણ નુવાદ સભામાં ફેરવાયેલ. અનંત ઉપકારી, બપોરે ૩ કલાકે શ્રી આત્માનંદ જૈન સુસમર્થ અધ્યાત્મયેગી પૂ. આચાર્ય દેવેશ ઉપાશ્રય જાની શેરીમાં પ્રવચનકાર પૂ. આ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી હેમભુષણસૂ. મ. સા. તથા પૂ. મુ. શ્રી ની દીક્ષા તિથિની ભવ્ય સ્મૃતિમાં ગુણાનુવાદ હિતરુચિવિજય મ.સા. સરળ શૈલીમાં પ્રવ. શ્રવણ અથે વિશાળ જનમેદની ઉપસ્થિત આપેલ. રૂા. છ નું સંઘપૂજન થયેલ. થયેલ. બહારગામથી ગુરુભકતે મોટી સંખ્યા સાંજે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિના- પધારેલ. પ્રારંભે ગુરૂવંદન, મંગલાચરણ લય પીપળા શેરીમાં ભવ્ય મહાપૂજા થયેલ પછી, ગુરુગુણગીત સુમધુર સ્વરમાં શ્રી ચિત્તાકર્ષક વિવિધ રંગેલીઓની રચનાઓ ધર્મેન્દ્રભાઈ શાહે અને ઈન્દ્રકુમારે ગાયેલ. થયેલ. પૂળ્યો સાથે શ્રી સંઘના ભાઈ–બહેને “ગુરૂ ગુરુ ગીત શ્રવણ કરી સર્વે ભાવવિભોર Page #606 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી જૈન શાસન (અઠવાડિક) બનેલ. પૂજ્ય ગુરૂદેવનું નવાંગી ગુરૂપૂજન ગુણાનુવાદ શ્રવણ કરી ધન્ય બનેલ. રત્નબેલી બેલીને શ્રી પ્રવિણચંદ નાથાલાલ ત્રયી આરાધક સંઘના આરાધક તરફથી દલાલ પરિવારે કરેલ. તેમજ પૂજાને રૂા. ૫ નું સંઘપુજન થયેલ. તેમજ પધારેલ કામળીએ વહેરાવવાને લાભ પણ દલાલ દરેકનું સાધમિક વાત્સલ્ય બેસાડીને ભક્તિપરિવારે લીધે હતે. ભાવ પૂર્વક રત્નત્રયી આરાધક સંઘના પૂજ્યશ્રીના ગુણાનુવાદ પ્રભાવક પ્રવચન- ઉપક્રમે થયેલ. પૂજ્ય ગુરૂભગવં તેને વડોદરા કાર પૂઆ. શ્રી હેમભુષણસૂ. મ.સા. કરેલ. ધર્મક્ષેત્રમાં આ વરસે ચાર્તુમાસમાં પૂજ્ય વડોદરા જિલ્લાના પાદરા ગામમાં ઉછરેલ ગુરૂભગવંતને મોકલવા માટે આગહભરી અને ગંધારમાં દીક્ષીત થઈ વડેદરામાં વડી વિનંતી કરાયેલ. દીક્ષા થયેલ તે યાદ કરી 9 શ્રીના શાસન સિદ્ધાન સંરક્ષતા અને શુધિ પ્રરૂપકતા આદિ આમ તપસ્વી સમ્રાટ તથા ગચ્છાધિગુણેને યાદ કરી પૂજ્યશ્રીના જીવન-કવનન પતિ આદિ વિશાળ મુનિગણની વડોદરામાં શ્રવણ કરાવેલ. પૂ. મુ. શ્રી હિતરુચિવિજય પાવન પધરામણી પ્રસંગે ભવ્ય રથયાત્રામહારાજ સાહેબે પણ સુંદર અને સરળ મહાપુજા-સામૈયા સાથે પૂજ્ય ગુરૂદેવના શેલીમાં હૃદયદ્રાવક, વાણીમાં પૂજ્ય ગુરૂદેવના ગુણાનુવાદ ઈત્યાદિ પ્રસંગે શાસન પ્રભાવક ગુણાનુવાદ કરેલ. ઉપસ્થિત વિશાળ મેદની અવિસ્મરણીય અને આત્મકલ્યાણુકારી બનેલ. અને સહકાર તથા આભાર ૫૦૧ સાવસ્થીતીર્થનાં સર્જક, અજોડ શાસન પ્રભાવક, આચાયવ શ્રીમદ્દ વિજય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા મધુરભાષી મુનિપ્રવર શ્રીમદ્દ શરદયદ્રવિજયજી મ. તથા સૌજન્ય મૂર્તિ મુનિરાજ શ્રી અજીતચન્દ્રવિજયજી મહારાજનાં સદ્દઉપદેશથી સાવથી તીર્થનાં આંગણે શ્રી સંભવનાથ જિનપ્રાસાદમાં પંચમ સાલગીરી મહોત્સવમાં શ્રી ઋષીમંડલ મહાપૂજન, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, તથા શ્રી સત્તરભેદી મહોપૂજ, આદિ જિનભકિત મહોત્સવ પાંચ હજારથી વધુ વિરાટ જનસમુહની ઉપસ્થિતિમાં ચતું ભેદા શ્રી સંઘની હાજરીમાં અદ્દભુત શાસન પ્રભાવનામય મહોત્સવ ઉજવાયેલ, તેનાં ઉપલયમાં ભેટ શ્રી સંભવનાથ જિનમંદિર ટ્રસ્ટ, સાવથીતીર્થ. ૧૦૦૦) શૈલેષ સુખમલ શાહ સુરત ભુપેન્દ્રભાઈ કટારી. નવસારીવાળા પ્રેરણાથી શુભેચ્છક સભ્ય ૫૦૬ શ્રીમતી જયાબેન પ્રેમચંદ, Page #607 -------------------------------------------------------------------------- ________________ - પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદશી ૦ છે . આત્મા હિતને ઉદ્દેશીને જે વિચાર કરાય, વાત કરાય અગર તે વર્તન કરાય, તે સવને સમાવેશ “અધ્યાત્મમાં થાય ! “તમે ઇચ્છો તે તમને મળ્યા વિના રહે જ નહિ એવી જે કઈ પણ વસ્તુ હોય, તે તે એક મેક્ષ જ છે. ૦ સાચા સુખને માટે શ્રી વીતરાગ અને સર્વજ્ઞના શરણને સ્વીકારો. છે . આપણે જે જે સાધનને સુખના સાધનો માન્યાં છે, તેમાંનું એક પણ સાધન એવું નથી કે જે સાધનના યોગે, આપણે જેવા સુખ ઇચ્છીએ છીએ તેવા સુખને પામીએ! જીવને દુખ ગમતું નથી અને સુખ જ ગમે છે માટે ઇરછાઓ થયા કરે છે પણ છે ઈરછાઓને કંઈ માપ પણ નથી અને ઈરછા એની કેઇ એક સરખી સ્થિતિ પણ નથી. છે . જયાં સુધી આત્મા રાણી અને કષી હોય છે ત્યાં સુધી આત્મા સર્વજ્ઞ બની શકતે છે જ નર્થ . છે . જેઓ ૨ ભ ઉપદેશને આપનાર નથી, ધર્મચારી નથી પણ પાપચારી છે અને વિનય છે રોગ્ય સપાને વિનય કરનારા નથી, તેઓ સાધુ વેષમાં હોય તે ય કુસાધુઓ છે ! છે ૦ શ્રી જૈન શાસનમાં સઘળાં ય પર્વોનું વિધાન એ માટે જ કરાયું છે કે-એના આરા- છે ધન દ્વારા આત્મા કર્મથી મુકત બને. ૦ મંગલની ઈચ્છા સૌને છે. પણ સાચું મંગલ આત્મ શુદ્ધિ ઉપર આધાર રાખે છે. - ભગવાન શ્રી જિનેશ્વર દેવોના જેવો અન્ય કેઈ ઉપકારી છે જ નહિ. 1 શ્રી પર્યુષણ પર્વ, એ વર્ષ ભરમાં લાગેલા દોષથી અને થયેલા કલેશેથી આત્માને મુક્ત બનાવનારું વાર્ષિક પર્વ છે ! સંસારમાં ભટકતા જીવો ઉપર ખરો ઉપકાર કરવો હોય, તે એ જીવોને સંસારના સુખના રાગથી છોડાવવા જોઈએ અને એમના હયામાં મોક્ષના સુખને રાગ | ભરવો જોઈએ. ૦ પરમાત્માને સૌથી મોટે ઉપકાર કર્યો ? જીવને તેના સ્વરૂપનું ભાન કરાવીને એ છે સ્વરૂપને પ્રગટાવવાને ઉપાય દર્શાવી ગયા, એ જ એ તારકેને મેટામાં મેટ ઉપકાર છે. આત્માને નિર્મળ બનાવવાને જે સાચે ઉપાય, એનું નામ ધર્મ ! • આજની કારમી પરિસ્થિતિ પેટની ભૂખને નહિ પરતુ મનની ભૂખને જ આભારી છે. Page #608 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડા ની , now - Reg No. G. SEN 84 ના " વ પ પૂ આ ચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ રે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ર૦૦ર૦૦૦ 3 . જેમ જેમ ભણતર વધે અને સ્વાર્થ વધે તે સમજી લેવું કે ભણતર અજ્ઞાન પામ્યું ! ? ૪ . દુઃખની ગભરામણ હજી આ ભવમાં જાય તેવી નથી. સુખ તરફની દેટ એકદમ 3 અટકી જાય તેવી નથી. મારી દુખની ગભરામણ અને સુખ તરફની દેટ ભૂંડી છે ? તેવું જે સમજી જઈએ તે અમને અમારી દીક્ષા ફળી અને તમને તમારી શ્રાવક- 3 પણાની દીક્ષા ફળી. ખાવામાં મઝા મારનારી છે. તમારાં બચ્ચાંને શી રીતિએ ખબર પડે કે આ ખાવાથી ૨ નુકશાન થાય? અભય તે ન જ ખાવું અને ભય પણ રસપૂર્વક ખવાય તે 9 આમાને નુકશાન ન થાય પણ મનગમતું ખાવું તે સુખ અને મનને ન ગમે તે છે ખાવું તે દુખ આ તમારી માન્યતા છે એટલે ગમે ત્યારે ગમે તે ખવાય-પીવાય છે ગમે તે જોવાય એવા અપલક્ષણે પેસી ગયા. જે ધર્મક્રિયા કરનારને સંસારની ક્રિયા કરતાં એમ ન થાય કે આ પાપ છે તેને છે ધર્મની ક્રિયા આત્મા પર શું અસર કરે ? સામાયિક કરીને ઉઠે અને સંસારની ક્રિયા છે મજેથી કરે તેના સામાયિકની તેના આત્મા પર શી અસર થઈ ? પુણ્યાનુબંધી પુણ્ય છે સંસ્કારને આભારી છે. આજે સામાયિક કરનારાને જેટલા સારા ભાવ સામાયિકમાં ન આવે તેટલા સંસારની ક્રિયામાં બહુ સારા ભાવ આવે છે. એ “સામાઈયં બહુસે કુજઝા એ જૂઠડું જ બેસે છે ને ? સામાયિક આદિ ધર્મક્રિયા મજેથી કરતા હોય છે અને સંસારની ક્રિયા વેઠથી કરતા હોય તેને ધર્મની આત્મા પર અસર થઈ છે એમ 0 કહેવાય. આજે તે એવું છે કે સંસારની ક્રિયા રસથી કરે છે અને તે ક્રિયા 0 સારામાં સારી રીતિએ થાય તે માટે ચેડી ઘણી ધર્મક્રિયા પણ કરી છે. સંસારની 0 ક્રિયાનું એટલું બધું જોર કે વખતે ધર્મક્રિયા દૂર હઠી જાય. ધર્મક્રિયા કરનાર છે સંસારની ક્રિયા રસમી કરવાનું જે અપલક્ષણ છે તે કાઢવા માટે જ ધર્મક્રિયા કરે છે છ ને? અનાદિકાળથી આપણે અપલસાણા જ છીએ. આપણે અપલસાણા રહેવું છે T છે કે સારા થવું છે? ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #609 -------------------------------------------------------------------------- ________________ '6000g - by 12131215/1; "be.] સૂરિ T A SHો -વૈવિસાર તિથયરાળું | શાસન અને સિદ્ધાન્ત ૩મમાડું- મહાવીર-પનવસાળvi. ) રક્ષા તથા પ્રચારનું પત્ર-| M (5 c 15502 9 3 9. per 1 devojke સાતે ક્ષેત્રો સદૈવ 0 ની જય પામે છે SSSSSS લાક - जिनभवन बिम्ब पुस्तक १ चतुर्विध श्रमणसङ्घ रूपाणि । 9 सप्त क्षेत्राणि सदा जयन्ति I s fજનશાસનોwifણ છે. A શ્રી જિનેશ્વર દેવના શાસનમાં . કહેલાં, શ્રી જિન ભવન, શ્રી જિનબિબ, શ્રી જિનાગમ, સાધુ-સાધવી, શ્રાવક અને શ્રાવિકા રૂ૫ સાતે ય ક્ષેત્રો હમેશા જય પામે છે. એઠવાડુંક ૨૭ | DJ J S S Sઈ ના ઈ. શ્રી ઇન શાસન કાયૉલય | મૃત જ્ઞાન ભવના ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA IN- aહા005 600) Page #610 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ | 5 | પૂ શ્રી વિજયદાન-પ્રેમ-રામચન્દ્ર-મુક્તિચન્દ્ર-મહદયસૂરિશ્વર ગુરુભ્ય નમઃ દક્ષિણના કાશીશા પુનાની પાવન ધરા પર ફાતિમા નગરને આંગણે નવનિર્મિત શ્રી મુનિસુવ્રત સ્વામી-પ્રાસાદ અંજન શલાકા-પ્રતિષ્ઠા મહોત્સવે - અમ–૫૨ અમીવર્ષા કરનારા – જૈન શાસનના તિર્ધર મહારાષ્ટ્ર દેશદ્વા૨ક આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા મક્ષ માગના મહા ફી રસ્તા સિંહગર્જનાના સ્વામી આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા – અમને આજ્ઞા શિષ દેનાર – સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા - અમે પાવન-નિશ્રા પાયા - પ્રશમરસપાનિધિ પૂ.આ. ભશ્રીમદ્ વિજયજયકુંજર સૂરીશ્વરજી મહારાજા સૂરિમંત્રપંચપ્રસ્થાનારાધક પૂ આ.ભ. શ્રીમદ્ વિજય મુકિતપ્રભસૂરીશ્વરજી મહારાજા પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. મુનિપ્રવર શ્રી શ્રેયાંસપ્રભવિજયજી ગણિવર માતા-પિતાની અચિંત્યકૃપાએ દેવ-ગુરૂભક્તિમાં જોડાયા સ્વદ્રવ્યથી મંદિર નિર્માણ છે અને ગુહાગણે વિધિપૂર્વક પ્રતિમા નિર્માણ કરાવી આજે મહામહત્સવન અમે મંડાણ છે કર્યા છે આપ આપના પ્રતિમાજીઓ ચૈત્ર સુદ-૧૦ સુધીમાં પહોંચાડી અંજનશલાકાને અમને લાભ આપો, R : મહોત્સવ મંડાણ : : અંજનશલાકા : : પ્રતિષ્ઠા : ચૈત્ર વદ-૧૪ શુક્રવાર વૈશાખ સુદ-૬, શનિવાર વૈશાખ સુદ-૭ રવિવાર તા. ૨૮-૪-૯૫ તા. ૬-પ-૯૫ તા ૭-૫-૯૫ સ્થળઃ શ્રી મુનિસુવ્રત સ્વામી જેન વે. મૂ મંદિર ટ્રસ્ટ-ફાતિમાનગર સર્વે નં. ૧૭ પ્લેટ નં-૨૦ હડપસર પુના-૪૧૧૦૧૩ : આમત્રણકર્તા : પુના નિવાસી શા. વીરચંદ હુકમાજી પરિવાર–રામલેનવાળા સંઘવી જે. વીરચંદ એન્ડ સન્સ ન્યૂ ટીમ્બર માર્કેટ પ્લેટ-૧૨-A પુના-૪૧૧૦૦૨ એ. ૬૫૪૫૪૪ રેસિ. ૬૮૧૪૮૨ Page #611 -------------------------------------------------------------------------- ________________ - છે ...., . ૨. શીવસેમસૂરીશ્વરજી મહારાજની - ૨ સજજ સાજ જજૈ શૂદ્ધ(જો જ રથ પ્રચારyg swangu. -તંત્રી પેટ મેઘજી ગુe (+લઈ) હેન્દ્રકુમાર જયુ જલાલ ૨૪ (૪૪જી te) ' ટેસ્ટર કીરચંદ જૈઠ (૬૩૮૪૮૪) 1 સાચે જ87 % (૪જ 8) 5 વર્ષ ૭ ૨૦૫૧ ફાગણ સુદ-૬ મંગળવાર તા. ૭-૩-૯૫ [અંક-૨૭] - અધ્યાત્મભાવને પામવાના ગુણ : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-સાતમું [ગતાંકથી ચાલુ) { ૨૦૪૬, વૈશાખ વઢિ-૨ શુક્રવાર તા. ૧૧-૫-૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ આ સંસારની પુણ્યથી મળતી-મળેલી સઘળીય ચીજે ઉપાધિ જ છે તેમ લાગે છે છે છે ? તે મેળવવા અન્યાયાદિ કરો અને પુણ્ય હોય તે જ મળે પણ મળેલી તે ચીજને છે છે સારી માને તે તમારા જેવા અજ્ઞાન કેઈ નથી. પુણ્યાધીન સંસારની ચીજ મળે કે ન 8 8 મળે તેની ચિંતા કરવા જેવી નથી. તેવી ચિંતા ન કરે તે તેને વ્યાધિ આવે નહિ, છે | કમલેગે આવે તે જુદી વાત. મેં મારા જીવનમાં એવા શેઠીયા જોયા છે જે આ બધી ? ચીજોને ઉપાધિ જ માનતા હતા, તેથી તેમને આધિ કે વ્યાધિ નડતી ન હતી. આ આ સંસાર આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે, માટે રહેવા જેવો નથી— ૪ આ વાત તમારા હૈયામાં નથી માટે તમને સારા વિચાર પણ આવતા નથી શરીરનાં છે છે અને મનનાં અસંખ્ય દુઃખે થી ભરેલે આ સંસાર છે. સ્વપ્નમાં મળેલું ધન જેમ સાચું 3 નથી તેની જેમ આ બધી સામગ્રી છે પુષ્ય ગમે તેટલું ધન મળે તે પણ રાચવા છે છે જેવું શું છે ? “આ ધન મારૂં નથી તે મુકીને જ જવાનું છે, તે મને મૂકીને ન જાય મ તે પણ મારે તેને મુકીને જવાનું છે. માટે તેના ઉપર મમતા ન થાયઆવી કાળજી રાખે તે કામ થાય. તમારામાં ધનની મમતા નથી ને? શક્તિ હોય તે દાન કર્યા વિના છે ન રહે ને ! લક્ષમીવાન ઉદાર હોય કે કૃપણ હોય ? તે છૂટે હાથે દાન આપે કે બાંધ્યું હાથે દાન બાપે ? ધન છેડવું સહેલું છે કે કઠીન છે? આજને માટે ભાગ ધન છે Page #612 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) જ મેળવવા અને સાચવવાં ઘણું ઘણું કષ્ટ ઝેવી વેઠે છે પણ તે દાન ન કરી શકે, ઘણું છે તે કૃપણુ પણ એવા છે કે તે ભેગવી પણ ન શકે. તમે ધનને સદુપયોગ કરે ? કુટુંબી, આડોશી-પાડોશીને સુખી રાખે ? ધનને સાચવવાના વિચાર કરવા કરતાં ધનને ૧ સદુપયોગ કેમ કરે તે વિચારે તે અધિ પણ ન આવે આજે બહુ પૈસા વળે બહુ છે માટી ઉપાધિમાં છે. પૈસા કયાં મુકવા તેની કેટલી ચિંતા છે? તે ય તમને લક્ષમી ભૂંડી { લાગે છે ? દાન કરવાનું મન થાય છે? આજે તે છોકરા ભેગવે તે ય બાપને ગમતું 3 નથી. મોટો ભાગ ઉડાઉ પાક છે ! પણ તે જ છેકરા અનીતિ કરી પૈસા કમાઈ લાવે છે તે બાપને સારા લાગે છે તે બિચારા અનીતિ આદિ મઝથી કરે છે તે કયાં જશે તેવી * ચિંતા થાય છે? જે પિતાના આત્માની જ ચિંતા ન કરે તે બીજાની ચિંતા કરે ? આ ભવ કે છે ? અહીં બધું મુકીને જવાનું છે તે તેના ઉપર છે. મતા કરાય? { આજે મેળવેલું કાલે ચાલ્યું જાયતેવા ધન ઉપર વિશ્વાસ રખાય? રાજ્ય-સુખ-સાહ્યબી મળેલી કયારે ચાલી જાય તે ખબર નથી, વિજળી ચમકે ને ક્ષણવાર અંધારું જાય તેમ આ બધી રાજ્ય-ઋધિ આદિ સામગ્રી આજે છે અને કાલે નથી. તે ઘડીભર સુખ આપે અને ઘણે કાળ દુઃખ આપે. છે આ રીતે સંસારનું સ્વરૂપ સમજે તેની સંસારની મમતા છુટે, તેના માટે ઝાઝી | ચિંતા નહિ, ઝાઝા પાપ કરે નહિ તેથી તે એવી રીતે જીવે અને મરે કે લેક વખાણ છે કરે. શ્રાવકને મારવાની ચિંતા ન હોય, મરવા માટે હંમેશા તૈયાર હોય. તમે સાધુ નથી જ થઈ શકયા પણ તમારે પરિવાર વહેલે સાધુ થાય તે ગમે ને ? તમે મરતી વખતે છે દીકરા–પરિવારને કહીને જવાના ને કેમ રા જેવી મુર્ખાઈ ન કરતા. સંસ૨ ડીને મરશો જ મેં તે ભૂલ કરી કેમકે, સંસારની મમતા હતી માટે સંસાર ન છેડ. તમે તેવું ન છે કરતા.” તમને સાધુ થવું ગમે કે દુનિયામાં સુખી થવું ગમે? જે સુખી પેઢી વધુને વધુ છે મટી કરે, કારખાનાદિ લે તે તે મહાદુ:ખી છે, ભગવાને તેને નરકગાલી કહ્યો છે. જ સુખી છતાં અધિકને અધિક વેપારાદિ કેમ કરે છે? મહાલેભી છે માટે ને ? તે મહાજ લોભને સારે માને તે કયાં જાય ? મહારંભી અને મહાપરિગ્રહી તથા તે બેને સારા ! માનનારે નરકે જાય તેમ શાસ્ત્ર કહ્યું છે. પ્ર-મેટી પઢી ખેલે તે બીજાને લાભ થાય ને અનેકનું પિષણ વાય ને? ઉ–તમારા નેકરે જ તમારી પ્રશંસા કરે છે કે નિંદા કરે છે? તમારા નોકરીમાં ? છે તમારી શી આબરૂ છે ? જે ખરેખર પ્રમાણિક હોય તે તે કહે કે-શું કરીએ ? પેટે { ભરવું છે માટે શેઠની ગાળો ખાવી પડે છે, અપમાન-તિરસ્કાર વેઠવા પડે છે ! Page #613 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ અંક-૨૭ તા. ૭-૩-૯૫ : : ૬૫૧ આ સંસારનું સુખ કેવુ છે તેનું વર્ણન કરતાં ફરમાવે છે કે-નાના છે.કા માટીનાં ઘર બાંધે અને આનંદ પામે તેના જેવુ' અસ્થિર અને વિજળી જેવુ અનિત્ય આ સુખ છે સંસારની સઘળી ય ચીત્તે અસ્થિર, અનિત્ય, ઉપાધિવાળી અને પરિણામે દુ:ખ આપનારી છે' માટે તેમાં આનંદ પામવા જેવુ" નથી. આજના શ્રીમ`તા જેટલા દુઃખી છેટલા સંતાષી ગરીબે નથી. મારે મારા આત્માની મુકિત ક૨ી છે પણ હજી તેની ઈચ્છા ય જાગી નથી તેનુ દુઃખ કેટલાને છે ? ભગવાને મેક્ષ જ મેળવવા જેવા કહ્યો છે પણ હજી મને તે માક્ષ મેળવવા જેવા લાગતા નથી માટે હુ' મહાપાપી છું, દુષ્ટ છું, ઘણા પાપ માંધીને આવ્યા છું માટે ભગવાનની વાત ગમતી નથી-તેમ થાય છે ? આ સ`સાર છેડી શકયા નથી તે પાપના ઉપ લાગે છે ? હજી પણ તે છેાડવાનુ` મન થતુ' નથી તેા મહાપાપી છુ તેમ લાગે છે? આ સંસારમાં સુખ કે સ`પત્તિ કાંઇ સુંદર નથી. જે છે તે બધું ભટકાવનારૂ છે. જો ડાહ્યા ન હેાઉ તા. જો ડાહ્યો અને સાવધ થાઉ તા જ મચી જાઉં, સૌંસારના સુખને જ ખારૂં અને ઉપાદેય માનનારા મોટા સુખીની માટી દુર્ગતિ થાય. હજી ગરી. અને પાપ કરવાની સામગ્રી આછી મળે. સુખી વધારે પાપ કરે છે કે દુ:ખી વધારે પાપ કરે છે? જે વધુ પાપ કેણુ કરે છે? આજે ભણેલાં-ગણેલાં સુખી લોકો જેટલાં પાપ કરે છે તેટલાં બીજાને કરવાની ઇચ્છા છતાં ય કરી શકતા નથી. માટે આછી દુર્ગતિમાં જશે. આજના સુખી માણસેાથી ધર્માંની નિંદા વધારે થાય છે. જે સુખી અધ્યાત્મભાવને પામેલા હોય, સ`સાર સ્વરૂપની ચિંતા કરતા હાય તે જ સારા હોય. તમે આ સંસારમાં રહ્યા છે. તે રહેવુ પડે માટે રહ્યા છે કે મઝેથી રહ્યા છે ? શ્રાવક-શ્રાવિકા સ'સારથી છૂટવાની મહેનત કરે પણ્ ક જોરદાર હાવાથી છુટી શકતા નથી તેમ કહે ને ? ભગવનના શ્રી સંઘમાં સાધુ-સાધ્વી, સાવક-શ્રાવિકા આવે. સાધુ-સાધ્વીએ સ‘સાર છેડયેા છે, શ્રાવક-શ્રાવિકાને સ`સાર છેડવાનુ મન છે પણ છેાડી શકતા નથી માટે સંસારમાં રહ્યા છે. જેને સાંસાર છેાડવાનું મન ન હોય તે સાચા શ્રાવક-શ્રાવિકા નથી, શ્રી સંઘમાં પણ વાસ્તવિક રીતે તેમના નંબર નથી. ભગવાનના કહ્યા મુજબ તમે શ્રાવક-શ્રાવિકા છે ? ધમથી મળે બધું જ પણ ધ શા માટે થાય ? ધર્મ, મેક્ષ માટે જ કરાય, આલાક અને પરલેાકના સુખ માટે ન જ કરાય' આ વાત ભગવાન કહી છે ? માક્ષ, માટે જ ધર્મ કરનારને માક્ષ ન મળે ત્યાં સુધી સુખ મળ્યા વિના રહે નહિ પણ મને તે ગમે નહિ, માટે આલેક ધર્માં આ ગયા છે મંજુર અને પરલેાકનુ બધું સમજીને Page #614 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) { કરવો જોઈએ. સમજુ આદમીથી સમજવા છતાં પણ જેમ તેમ ધર્મ કરાય નહિ, કરે તો છે મહેનત ફોગટ થાય. મહેનત માથે પડે. આ સંસારનું સુખ ભંડામાં ભૂંડ છે તેમ લાગે છે છે છે ? સાચું સુખ મેક્ષમાં જ છે તે વાત હવામાં બેસી ગઈ છે ? 4 આ સંસારમાં જે કાંઈ સુખ દેખાતું હોય તે કેવું છે? તે કહે છે કે-મધથી લેપાયેલી તલવાર ચાટે તે શું થાય ? તેના જેવું આ સુખ છે. પરિ મે જરા પણ આ સુંદર નથી. આ રીતે ભવસ્વરૂપની જ ચિંતા કરે. આ સંસારનું સુખ દેખાવનું છે. ૧ ક્ષણિક છે. દુ:ખ આપનારું છે. આ રીતે વિચાર કરે તેને સંસારમાં રહેવાનું મન હોય છે 4 નહિ, ને છુટકે રહેતા હોય. સંસારમાં મઝેથી રહે તે ભગવાનને ઓળખતા નથી, છે. શ્રાવકપણું પામ્યા નથી, પામવાની ઇચ્છા પણ નથી. તમે શેમાં છો ? ધર્મ પામ્યા છે ? { પામવાની ઈરછા પણ છે ? સમજીને સાચું છે. તમારે કહેવું જોઈએ કે-“રજ વ્યા- 8 ખ્યાન સાંભળવા છતાં પણ સમજવા છતાં પણ હજી આ સંસાર છોડવાનું મન થતું { નથી તે પાપોદય છે. ઘરમાં રહેવું પડે તેની શરમ આવે છે. આવું સમજે તે ય તમને છે આ બધી વાતે લાભ કરે. શ્રાવક-શ્રાવિકા સાધુ થવાની ભાવનાવાળા જોઇએ. પોતાના સંતાન સાધુ-સાધવી ન થાય તે ગમે, સંસારમાં રહે તે ગમે નહિ. આ રીતે ભવના સ્વરૂપનું ચિંતન કરી { સાચા વિરાગી બની જાય તે મારી ભાવના છે. બાકીના ગુણેનું વર્ણન હવે પછી. શ્રી જિન મંદિર નિર્માણના લાભ रम्यं येन जिनालयं निजभुजोपात्तेन कारापितं. मोक्षार्थं स्वधनेन शुद्ध मनसा पुंसा सदाचारिणा । वेद्यं तेन नरामरेन्द्रणहितं तीर्थेश्वराणां वदं, प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम् ।। છે જે સદાચારી પુરૂષ વડે શુદ્ધ મધી, પિત ના બ હુબળથી મેળવેલ પિતાના ધન છે { વડે, મેક્ષને માટે જ મનહર એવું શ્રી જિનમંદિર કરાવાયું, તેના વરે મનુષ્ય અને આ ધ દેવેન્દ્રો વડે પણ પૂજિત શ્રી તીર્થંકરપદ પણ બંધાય છે, આ મનુષ્ય જન્મનું સાચું ! ફલ પ્રાપ્ત કરાયું, શ્રી જિનમતની આરાધના કરાઈ અને પિતાના કુલ–ગે ત્રને ઉજજવલ | કરાય છે. Page #615 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણના પ્રજગો –શ્રી ચંદ્રરાજ શિનો સદા આવ્યાની વાત જણાવતાં વજકણું ૨ જા રાજાશાહીનું ભરપૂર ભજન લઈને રામભારત આખરે છે કોણ? કે જે K, કે જે ચંદ્રજી પાસે આવ્યા. અને પૂરા સ્નેહથી વાકણ જેવાના પક્ષમાં રહીને આ ત્રણેયને જમાડયા. હજી વજકણું રાજા આ બકવાસ કરે છે ? ત્રણેય કેણ છે ? તે જાણતા નથી. અછ, તે તું ભરતને હજી નથી ભોજન પછી રામચંદ્રજીની શિખામણ ઓળખતે એમ ને ? કંઈ વાંધો નહિ. અનુસાર લક્ષમણજી સીધા અવંતિના રાજા આજે જ આ ઘડીએ જ તને ભરતની ઓળ- સિંહદર પાસે પહોંચી ગયા. અને કહેવા ખાણ કરાવી આપું છું કે તે કેણુ છે ? લાગ્યા કે-“સ રાજાઓને દાસ કરી દેનારા ઉઠ, ઉભો થા. હવે તે યુદ્ધ માટે જ પૂરેપૂરી અયોધ્યાના ધણ ભરત રાજા તને કહેવડાવે તૈયારી કરીને અને બતર પહેરીને આવજે. છે કે સિંહદર ! તું વાકણું રાજ કારણ કે મારી આ ભુજથી તું હણાયો સાથે વિગ્રહ-વિરોધ કરવાનું છોડી દે.” નથી એટલી ઘડી જ તારી જિંદગી જાણજે. સિંહેદરે કહ્યું કે-“ભારત તે તેની સેવા આજે તાર સે ચે સે વરસ પૂરા કરી ના કરનાર ભકતે ઉપર જ પ્રસન્ન રહે છે. નાંખું તે તું કહેજે.' બીજા ઉપર નહિ. મારે આ સામંત વજુએક રિદ્ર માણસ પાસેથી દશાંગપુરની કણું દુષ્ટ દાનતવાળે બનીને મને નમસ્કાર આજુબાજુ ની ઉજજડતાને ઉતિહાસ સાંભ- નથી કરતા. તેથી આના ઉપર તું જ કહે ળીને તેને રત્ન અને સુવર્ણમય કંઠી ભેટ કે હું પ્રસન શી રીતે થઉં ?” ધરીને દશાગપુરની બહાર શ્રી ચંદ્રપ્રભુના ધર્મના પાલનના કારણે આ વજકર્ણ ચૈત્યમાં વંદના કરીને ત્યાં જ બહા૨ ૨હેલા તને નમસ્કાર નથી કરતે. તેથી તેના ઉપર રામચંદ્રજીએ લક્ષમણને વજીકણું રાજા તારે કેધ કર ન જોઈએ. અને સમુદ્ર પાસે મેક૯યો. સુધીની આ પૃશ્વિનું સામ્રાજ્ય સંભાળઆકૃતિથી ઉત્તમ દેખાતા લક્ષમણજીના નારા ભારતની આજ્ઞા તારે માનવી જોઈએ.” ભાવભીનું સ્વાગત કરીને વાકણ રાજાએ લમણે કહ્યું : ભેજન માટે આગ્રહ કર્યો. લક્ષમણજીએ આ સાંભળીને ધાયમાન થઈ ગયેલા પોતે પોતાના વડિલબંધુ તથા ભાભી સાથે સિંહદરે કહ્યું કે- તે ભરત આખરે છે Page #616 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ? શ્રી જૈન શાસન (અઠવાડિક) કે ? કે જે આવા દુષ્ટ વકર્ણને પક્ષ રાજાએ પોતે અત્યાર સુધી ભરતાર્ધના ધણી લઈને મારી સામે આ બકવાસ કરે છે?” એવા બળદેવ તથા વાસુદેવ એવા રામ આ સાંભળતાં જ કે ધથી લાલઘુમ તથા લક્ષમણને ઓળખી ન શકયાનો અફથયેલી આંખોવાળા લક્ષમણજી બોલ્યા કે- સેસ વ્યક્ત કર્યો અને ગાયની જેમ બંધાતું ભરતને નથી ઓળખતે એમ ને ? ચેલા સિંહદર રાજાને મુકત કરવા વિનંતી. અચ્છા તે હમણાં જ તને આ ઘડીએ જ કરી. સાથે સાથે કહ્યું કે-આ મારા સ્વામી ભરતની પૂરી ઓળખાણ કરાવું છું. તું સિંહદરને એટલું કહો કે શ્રી અરિહંતદેવ જોઈલે. ઉઠ, ઉભો થા, બખ્તર બાંધીને તથા સાધુ ભગવંતે સિવાય અન્યને પ્રણામ સંગ્રામ માટે સજજ થા. મારી પ્રચંડ નહિ કરવાના મારા અભિગ્રહમાં વિન ન કરે.” ભુજાના પ્રહારથી હું હાર્યો નથી ત્યાં આ સાંભળતાંજ રામચંદ્રજીએ આખની સુધીની જિંદગીને જીવી લે. આજે તારા ભમર ઉંચી કરીને સિંહદર સામે માત્ર દા'ડા ભરાઈ ગયા છે. આજેજ તારા સે એ જોયું. આ જોવામાં જાણે રામચંદ્રજીએ એમ સે વર્ષ પૂરા કરી ના નાંખુ તે મને કહેજે. પૂછ્યું કે-“બોલ ભાઈ ! હજી તારો શું અને વધુ ગુસ્સે ભરાયેલે સિંહદર ઈરાદો છે ?? રાજા સન્ય સહિત લક્ષમણજી ઉપર તુટી અને તે ભાવને સમજી જઈને સિંહદર પડયે. લક્ષમણે પણ હાથીને બાંધવાને રાજાએ તરત જ તે વાતને પણ સ્વીકાર થાંભલો ખેંચી કાઢીને તે થાંભલે ને થાંભલે કર્યો. અને તરત જ લક્ષમણ એ સિંહશત્રુ સન્યને ધોઈ નાંખ્યું. અને કુદીને દરને મુકત કર્યો મુકત થયેલા સિંહેદરે સીધા જ લક્ષમણજી સિંહદરના હાથી વજકર્ણને નેહથી ભેટી પડીને પિતાનું 'ઉપર ચડી બેઠા. અને સિંહદરને તેના જ અધુ રાજય વજકણું રાજાને આપ્યું. કપડાંથી ગળામાં બાંધીને દશાંગપુરના વજકર્ણ રાજાએ પોતાને જે નવયુવાન નગરજનેને આશ્ચર્ય દેખાડતાં દેખાડતાં ગાયની વણિકપુત્રે ચેતવ્યા હતા. તેના માટે સિંહ જેમ ઢસડીને રામચંદ્રજી પાસે લઈ આવ્યા. દર રાજા પાસેથી શ્રીધરા ૨ ભીના કાનના - રામચંદ્રજીને જોતાં જ ઓળખી જઈને બંને કુંડલે માંગીને વણિકપુત્ર વિદ્યુદંગને તેમને નમસ્કાર કરીને પોતાના અપરાધની આપ્યા. તથા લક્ષમણજીને પોતાની આઠ ક્ષમા માંગતા કહ્યું કે-“મારે જે કરવા યોગ્ય કન્યા અને સામંત સહિત સિંહદર રાજાએ હોય તે મને જણ.. લક્ષમણજીને ત્રણસો કન્યાઓ અર્પણ કરી. રામચંદ્રજીએ કહ્યું કે-વજકર્ણની સાથે અમે અધ્યા પાછા ફરીશું ત્યારે સંધિ કર.” કન્યાઓને પરણીશું. એમ કહીને કયાઓને તરત જ સિંહેદરે તે વાત કશી જ હાલ પુરતી પિતાના પિતાના ઘરે જ રહેવા આનાકાની કર્યા વિના સ્વીકારી લીધી. * દીધી અને રામચંદ્ર સહિત લક્ષમણું અને રામની આજ્ઞાથી આવેલા વાકર્ણ સીતા અન્યત્ર ચાલી નીકળ્યા. Page #617 -------------------------------------------------------------------------- ________________ લાલસાની વિરૂપતા ! એક બાણ વદર્ભ બ્રાહ્મણ તરીકે ઓળખાતો તેની પાસે એક અદ્દભુત વિદ્યા હતી તે આકાશમાંથી મોતીઓને વરસાદ વરસાવવાની અમુક ક્ષેત્રને ચેગ થાય ત્યારે આકાશમાન ઝાકળ ટીપા મેતીમાં ફેરવાઈ જતા એની સામે નજર કરતા મંત્રોચ્ચાર કરો અને એ મેતીએ આકાશમાંથી જમીન પર વરસતાં આ વિદ્યા શીખવા માટે એક શિષ્ય પણ તેની સાથે રહ્યો હતે. એક વાર ગુરૂ શિખ્ય ચેતીય રાષ્ટ્ર જવા નીકળ્યા. ચેતીય રાષ્ટ્રીયમાં એક જંગલ હતું તેમાં લુંટારા રહે પુરા પુરા પાંચસે એ જંગલમાંથી પસાર થતા લોકોને પકડીને લુંટી લે તેમની પાસેથી કાંઈ ન નીકળે તે પકડાયેલામાંથી એક જણને ધન લેવા મેકલે બીજા ને પકડીને બાંધી રાખે પેલો ધન લઈને આવે ત્યારે બંનેને જવા દે આમ બાનમાં રાખીને ધન પડાવવાની તેમની લુંટારૂ રીત હતી. ગુરૂશિષ્ય આ લુંટારાનાં હાથમાં ઝડપાઈ ગયા. ગુરૂને પકડીને બાંધીને બાન રાખ્યા શિષ્ય ઘણાં કાલાવાલા કર્યા પણ લુંટારા એક ના બે ન થયા છેવટે ગુરૂજીને પ્રણામ કરીને શિષ્ય . ગુરૂજી તમે ગબરાશે નહિ. હું બે જ દિવસમાં ધન લઇને આવી જઇશ આજે મોતીઓને વરસાદ નક્ષત્ર યંગ છે તમને આ લેકે પીડે તે પણ સહન કરજો પરંતુ તમારી વિદ્યાને પ્રયોગ કરીને મેતીઓ વરસાવતા નહિ જે એમ કરશે તો તમારૂ આવી બનશે એમ કહીને શિષ્ય ત્યાંથી નીકળે. લુંટાર એ વૈદર્ભ બ્રાહ્મણને બાંધી રાખેલે રાત પડી અંધારૂ થયું. આકાશમાં પૂર્ણિ. માને ચંદ્ર પ્રકાશવા લાગ્યો વૈદર્ભ બ્રાહ્મણને થયું કે આ મોતી વરસાવવાને નક્ષત્ર રોગ છે મારી વિદ્યા અજમાવીને મોતીઓ વરસાવી આ લુંટારૂઓને આપીને અહીંથી છુટ એમ વિચારીને તેણે લુંટારૂઓને પુછ્યું ભાઈઓ તમે શા માટે પકડયો છે. ‘ઉંટ રૂ કહે ધન માટે. બ્રાહ્મણ કહે “હાલમાં મારી પાસે ધન નથી મારો શિષ્ય લેવા ગયે છે ન જાણે તે કયારે આવે જે તમારે ધન જોઈતુ હોય તે હું તમને મતીઓ વરસાવી આપું અત્યારે નહાર ગ છે અને આ યોગમાં મેતીએ આકાશમાંથી વરસી શકે તેની વિદ્યા આવડે છે જે તમારે મોતીઓ જોઈતા હોય તે અને મને છોડી મુક હોય તે હું કહું એમ કરે લુંટારાઓને બ્રાણુની વાતમાં વિશ્વાસ બેઠો. એમાં બ્રહ્મણે કહ્યા પ્રમાણે તેને સ્નાન કરાવ્યું. સુખડ અને બીજા સુવાસીત દ્રવ્યને એના શરીરે લેપ કર્યો નવા વસ્ત્રો પહેરાવી ફુલહાર કર્યા પછી બ્રાહ્મણને બેસાડો. Page #618 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શાસન (અઠવાડિક) વૈદભ બ્રાહ્મણે પેાતાની વિદ્યાના પ્રયાગ કર્યાં આકાશ સામે કાંય સુધી જોયા કર્યુ. પછી મત્ર માણ્યે અને સામે જ મેાતીઓના વરસાદ થયે।. ૬૫૬ : માતીએ વીણીને એની એક પાટલી બાંધી લુંટારા ત્યાંથી ચાલી નીકળ્યા તેમણે બ્રહ્મણને મુકત કર્યાં બ્રાહ્મણ પણ તેમની પછળ ચાલતા થયા. આગળ જતા એક બીજુ જંગલ આવ્યુ એમાં એ પાંચસેએ લુંટારા ફસાયા સૌને બીજી લુટારૂ ટોળીએ પકડી લીધા ધન પડાવવા લાગ્યા એટલે પહેલી ટોળીના સરદાર કહે તમારે ધન જોઇતુ હોય તે આ બ્રહ્મણને પકડો તેને આકાશમાંથી મેતીએ વરસાવવાની વિદ્યા આવડે છે તેણે અમને મેતીએ વરસાવી આપ્યા. એ તમને પણ વરસાવી આપશે એટલે બીજી ટોળીએ પહેલી ટાળીને છેાડી મુકીને બ્રાહ્મણને પકડચે અને કહે, અમને આ મેતીએ વરસાવી આપ. બ્રાહ્મણ ખેલ્યા ભાઇઓ, હું તમને મેતીએ વરસાવી આપુ પણ અના નાત્રચેગ જતા રહ્યો હવે એવા યાગ એક વર્ષ પછી આવશે ત્યાં સુધી રાહ !વી પડશે. આ સાંભળીને લુંટારા ગુસ્સે થઈ ગયા એના સરદારે તેની તલવારથી બ્રાહ્મણુ ૫૨ ઘા કર્યાં. બ્રાહ્મણનાં બે ટુકડા કરી નાખ્યા બ્રાહ્મણના મડદાને પડતુ મુકી તે આગલી ટોળીના પીછેા કરવા લાગ્યા અને યુકિત પુક આગલી ટાળીને પકડી પાડી ખ'ને ટાળીએની ધમસાણુ લડાઇ જામી એમાં આગલી ટોળીના પાંચસે એ લુટારા મરાઇ ગયા. પછી મેાતીના વહે‘ચણીની બાબતમાં બચેલી લુંટારૂ ટોળીમાં કજીયેા થયા તેમાંથી લડાઇ થતાં અઢીસો અઢીસેની બે ટુકડી પડી એમાંથી એક ટુકડી મરાઇ. એમાંથી પણ કજીયેા થતાં બે ટુકડી પડી અને એક ટુકડી મરાઇ. એમ કરતા છેવટે એજ લુટારા બન્યા એ બંનેએ મેાતીની પાટલી એક જગાએ છુપાવી પછી એની પાસે ચેકી કરવા એક લુંટારા ખુલ્લુ ખડગ લઈને બેઠે બીજા ગામમાં ખેારાક લાવવા ગયા. ઝાડ નીચે બેઠેલા ખડગધારી લુટારાના મનમાં લાભ જાગ્યા ને વિચાર થયા કે જેવા પેલા ગામમાંથી આવે કે તરત જ તેના ખડગથી ટુકડા કરવા ખÀા જ લુટને માલ સામાન મેતીએ લઇ લેવા, ખીજી બાજુ ગામમા ગયેલ લુંટારૂને પણ એવાજ વિચાર આવ્યા એણે પાતે ખીચડી બનાવી પોતે ખાધા પછી તેમા એ ભેળવ્યું ને લઈને આવ્યા જ ગલમાં કે જયા પેલા બેઠા હતા. જેવુ તેણે ખીચડીનુ' વાસણ નીચે મુકયુ કે ખડગધારી લુ...ટારૂએ ખડગના ઘા Page #619 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૭ : તા. ૭-૩-૯૫ : કર્યાં અને પેલા લુટારૂના શરીરના બે ટુકડા થઈ ગયા તરફડીને મરણ પામ્યા. ખડંગ હેઠું મેલી મેતીની પાટલી કાઢી ભૂખ લાગેલી એટલે ખીચડી ખાવા બેઠે ઝેર ચઢયુ એટલે તે પણ મરણને શરણ થયા આમ ધનના લેાભમાં સૌના વિનાશથયા. આ માજુ પેલા શિષ્ય ધન લઇને આવ્યા ગુરૂજીને જોયા નહિ તપાસ તેમની લાશ બે ટુકડામાં મળી તે દુખી થયા અને મનોમન કહેવા લાગ્યા ‘આખરે ગુરૂજીએ મારી વાત માની નહી” અને મેતને ભેટયા. કરતા શિષ્યે લાકડાં એકઠા કરી ચિતા બનાવી શબને મુકીને પુજા કરીને વિધિપૂર્વક આગ ચાંપી. ત્યાંથી આગળ આવતા પાંચસે લાશે જોઇ. એથી આગળ ચાલતાં અઢીસે લાશે ભાળી ! એમ કરતા છેવટે બસે અડતાલીસ લાશે! બીજી શિષ્યને વિચાર આવ્યા કે ચાકકસ એ ટોળીએ મળી હશે અને માતીઓ માટે લડી મરી હશે બીજી ટોળીમાં પણ પાંચસે માણસે હાવા જોઇએ. તેમાનાં બે જણ કયાંક મરેલા પડયા હોવા જોઇએ. આગળ જતાં બે જણના શબ પાસે વાસણમાં ખીચડી પિરસાયેલી પડી હતી બીજાના શંખના બે ટુકડા હતા પાસે જ મેાતીની પાટલી હતી. શિષ્ટ આ બધુ હૃદયદ્રાવક દ્રશ્ય જોઇ સ્વગત ખાલી ઉઠયા. અનુચીત માગ ધન ચાહે થાય તેને વિનાશ. ચેરાએ હણ્યે બ્રાહ્મણ એમનીય પર્વ. લાશ. મેાતીની પેઢલી લઇને શિષ્ય ત્યાંથી ચાલતા થયા. [પરમા] જાપાની ૦ શેરન કુતરાને પણ ગરીબ ઘરની જાણુ હાય છે. • કુશળ કારીગરોને રાજી રળવા દુર દેશાવર તુ પહેતું નથી, ♦ તેલ ખુટશે એટલે દીવા આપમેળે જ બુઝાવાના છે. • જેના આદિ છે તેના અંત પણ હાવાના જ સૌંસારમાં, કહેવત ૭. ઉછીની ઉંદરડા ન મારે ! * ૬૫૭ લાવેલી એમ બિલાડી કઇ . સાયનાં નાકામાંથી કઇ આંખુ આકાશ ન દેખી શકાય ! ૦ પાસે રહેતા મિત્ર દુર રહેતાં સગાંથી વધુ ખપના. ૦ આંખ ફાડી નાંખવા એક તણુખતુ પણ પુરતુ છે. (૫૨મા ) Page #620 -------------------------------------------------------------------------- ________________ - -- - - - - - - - - -- -- - સમકિતના સડસઠ બેલની –પૂ. મુનિરાજ શ્રી સઝાય ઉપર પ્રશ્નોત્તરી – | પ્રશાંતદર્શન વિજયજી મ. ) R D BE : : [ ગતાંકથી ચાલુ ] પ્ર. ૨૪૭-જે આત્મા નિત્ય છે તે ક્યારેક દેવ, કયારેક નારકી આદિ થાય છે તે તે કઈ રીતના બને? ઉ : નિત્ય તેને જ કહેવાય કે જેમાં કયારે પણ કઈ પણ ફેરફાર થઈ શકે નહિ. જો તેમાં ક્યારે કાંઈ પણ ફેરફાર થાય તે તે નિત્ય કહેવાય નહિ, નિત્ય જ છે કહીને “જ'કાર એ-અપિ” શદમાં હોવાથી આત્મા અનિત્ય પણ છે તે તેને અભિપ્રેત અર્થ છે. શ્રી જૈન શાસનમાં આત્માને એકાંતે નિત્ય કે . એકાંતે અનિત્ય મા જ નથી પણ અમાને નિત્યનિત્ય માને છે. અર્થાત્ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય માને છે એટલે કે પોતાના ગુણની અપેક્ષાએ તે આત્મરૂપી રાજા અવિચલિત અને સદા અખંડિત જ છે એટલે કે આત્મા નિત્ય જ છે. જ્યારે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્માના દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારકીના પર્યાયે બદલાયા કરે છે અર્થાત્ પર્યાયાર્થિક નયથી આમાં અનિત્ય પણ છે. - જેમ કુશલ નટ કે બહુરૂપી ભિન્ન ભિન રૂપે કરે છે પણ મુળ રૂપે તે તે એક જ છે તેની જેમ આતમા દ્રવ્યરૂપે નિત્ય જ છે અને પર્યાય રૂપે અનિત્ય છે. - પ્ર : ૨૪૮–“આત્મા નિત્ય જ છે એ વાત વિશેષથી સમજા. 9 : આત્મા નિત્ય છે એટલે કે, ઉત્પત્તિ અને નાશ વગરનો છે. કારણ કે, જીવને ઉત્પન્ન કરનારા કારણને અભાવ હોવાથી અને સતને સર્વથા વિનાશ થતે ન હવાથી આત્મા નિત્ય છે. પણ આત્મા, સાંખ્યએ માનેલ કુટસ્થ નિત્યં “અપ્રચુત અનુ૫ન- સ્થિર સ્વભાવ નિત્યવં”-રૂપ નથી. આત્માને કુટસ્થ નિત્ય માનવાથી, તે નિત્યસ્વનું લક્ષણ આત્મામાં ઘટી શકાતું નથી. કેમકે, આત્માના કેવલજ્ઞાન અને કેવલદર્શન ગુણે પણ સમયે સમયે બદલાયા કરે છે તે પણ ન ઘટે, કેમકે. કુટસ્થ નિત્ય માનવાથી સવભાવ ભેદ પણ માની શકાય નહિ, સ્વભાવ ભેદ માનીએ તે તેમાં કુટસ્થ નિત્યવની ક્ષતિને પ્રસંગ આવે છે. છે. તે જ રીતના આત્માને એકાંતે અનિત્ય જ માનવામાં આવે તો બંધ-મક્ષ આદિ પણ આત્માને વિષે ઘટી શકતા નથી. જેમકે, જો આત્માને નિત્ય ન સ્વીકારીએ અને માત્ર અનિત્ય જ માનીએ તે “કૃતનાશ અને અકૃત આગમ નામને માટે દેવ Page #621 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક: ૨૭ તા. ૭-૩-૯૫ , લાગે છે. અર્થાત્ પોતે કરેલાને નાશ અને પોતે નહિ કરેલાની પ્રાપ્તિને પ્રસંગ આવે છે. તે આ રીતના પોતે કર્મ કરે તે પણ કર્મનું ફળ બીજાને મળે, કર્મ બંધ બીજાને થાય અને કમને ક્ષય અન્યને થાય, ભુખ બીજાને લાગે અને તૃપ્તિ બીજે પામે. તેવી રીતના હિસ-હિંસક ભાવે પણ ઘટી શકતા નથી તે જ રીતના માતા-પિતા, પુત્રપુત્રી, પત્ની આદિને વ્યવહાર પણ ઘટી શકતું નથી. આથી બૌદ્ધોને ક્ષણિકવાદ રૂપ સિદ્ધાંત પણ ટકી શકતું નથી. માટે સ્યાદવાદ શેલીથી આત્મા નિત્ય પણ છે સ્વીકારવાથી બધા વ્યવહાર સમુચિત રીતે ઘટી શકે છે. અને અન્યની એક પણ યુકિત ટકી શકતી નથી. પ્ર : ૨૪૯–ત્રીજું સ્થાનક સમજાવે. ઉ ? જેમ આત્મા છે, આત્મા નિત્ય છે તેમ ત્રીજું સ્થાન “આત્મા કર્મોને કર્તા પણ છે.” કર્તા એટલે કે કરનાર કેઈપણ કૃતિ–વસ્તુ આદિને કરનાર તેને કર્તા કહેવાય છે તેની જેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન-વચન-કાયાના યોગોની મદદથી, કમ સાથે જે સંબંધ રચે છે તેથી આત્મા કમને કર્તા પણ છે. પ્ર : ૨૫૦-તેમાં આપેલું દષ્ટાંત સમજો. ઉ : જેમ જગતમાં કુંભકાર, દંડ-ચાકડે-મૃત્તિકા આદિની સહાયથી કુંભ-ઘડાને કર્તા કહેવાય છે તેની જેમ મિથ્યાવાદિની સહાયથી આત્મા પણ આત્મા સાથે કર્મોને સંબંધ કરાવવાથી, આત્મા પણ કર્મોનો કર્તા કહેવાય છે. પ્ર : ૨૫૧-નિશ્ચયનયથી આત્મા કેવો છે ? ઉ : નિશ્ચયનયથી આત્મા પિતાના ગુણને કર્તા છે. પ્ર : ૨૫૨–વ્યવહારનયના કેટલાં ભેદ બતાવ્યા અને કયા કયા ? ઉ. વ્યવહારનયના અનુપચિત વ્યવહાર નય અને ઉપચરિત વ્યવહારનય એમ બે ભેદ કહ્યા છે. પ્ર : ૧૩-અનુપચરિત એટલે શું ? ઉ : મુખ્ય પણે જે હોય તે અનુપચરિત કહેવાય. પ્ર : ૨૫૪-ઉપચરિત એટલે શું ? 8 : ગણપણે જે હોય તે ઉપચરિત કહેવાય. પ્ર : ૨૫૫-અનુપચરિત અનેઉપચરિત વ્યવહારનયથી આત્માનું કર્તાપણુ જણાવે. ઉ: અનુપચરિત વ્યવહાર નથી આત્મા, પુદ્દગલ દ્રવ્યરૂપ કમને પણ કર્તા છે જ્યારે ઉપચરિત વ્યવહારનયથી આત્મા, પિતાના શહેર વગેરેને પણ કર્તા છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ઃ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્ર : ૨૫૬—નિશ્ચયનય અને વ્યવહાર નયનુ સામાન્યથી સ્વરૂપ સમજાવે. ઉ : નિશ્ચયનય એ માત્ર ભાવની જ પ્રધાનતાના સ્વીકાર કરે છે. આત્મા પેાતાના ગુણ્ણાના જ કર્તા છે, તેથી તે પેતે, બીજાને કર્તા કઈ રીતના બની શકે ? અર્થાત્ ન જ ખની શકે. વળી તે નય, દેશથી પણ ગુણુ ખંડન કે વિરાધનામાં સપૂર્ણ ગુણુખંડન કે વિરાધના માને છે. ચારિત્રની દેશથી પણ વિરાધનાથી ચારિત્રની સાથે જ્ઞાન-દનના પણુ નિષેધ કરે છે. निच्छयनयस्स चरणस्सुवघाए नाणदंसणवहोऽवि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥ ( ઉપ. માલા ગા. ૫૧૦ ) તથા નિશ્ચયનયથી તા જ્ઞાની જ જ્ઞાન પામે છે, ચારિત્રી જ ચારિ પામે છે, સમકતી જ સમકિત પામે છે. અર્થાત કરતુ એ કરાયુ'ને સ્વીકાર નથી કરતા પણ કરાયેલું જ કરાયુ” એમ માને છે. વ્યવહાર નય એ ભાવની સાથે દ્રવ્યની પ્રધાનતાના પણ સ્વીકાર કરે છે. તેથી આ નય, દેશી પણ ગુણુના ખ'ડન કે વિરાધનાથી પણ ગુણના સપૂર્ણ અપલાપ નથી કરતા પણ.તે ગુણુ વિનાના બીજા ગુણૢાને પણ માન્ય રાખે છે. ચારિત્રાદિમાં કે ઉત્તરગુણામાં કદાચ ખામી આવે કે દોષ સેવાય તે પણ જ્ઞાન-દનની સાથે અંશે ચારિત્રને માન્ય રાખે છે. તેથી જ વ્યવહારનયથી અજ્ઞાની જ્ઞાન પામે, મિથ્યાત્વી સમકિત પામે છે, અવિરતિવાળા વિરતિધર બને છે. ‘કરાતુ’ પણ કરાયુ”ના સિધ્ધાંત માન્ય રાખે છે. એટલે નક્કી થાય છે કે, નિશ્ચયપૂર્વક જ વ્યવહાર માનવાના છે પણ એમાંથી એકને પણ ગૌણુ માનવાના નથી. એકલે નિશ્ચય નય પણ માનવાના નથી તેમ એકલે વ્યવહારનય પણ માનવાને નથી, પણ નિશ્ચય સૃષ્ટિને હું યામાં રાખીને વ્યવહારનયને અનુસરવાનું છે. પણ નિશ્ચય દૃષ્ટિના લેપ કરીને વ્યવહારનયને આદર કરવાના નથી. જેમ અત્રે આ સમ્યક્રૂત્વ અંગેની વિચારણા ચાલે છે તે નિશ્ચય સમ્યક્ત્વ એટલે જે મૌન એટલે કે મુનિપણું તે જ સમ્યક્ત્વ છે અને જે સમ્યકત્વ છે તે જ, મૌન મુનિપણું છે. જયારે વ્યવહાર નયના મતે સમ્યક્ત્વ અને ઉપશાદિ સમ્યક્ત્વનાં કારણેા પશુ સમ્યક્ વ છે. કેમકે, કહ્યું' છે કે-‘જો જિનમતને સ્વીકારતા હૈ, તે વ્યવહાર અને નિશ્ચયને છેડતાં નહિ. કેમકે, વ્યવહાર નયના ઉચ્છેદ (નાશ) કરવાથી તીર્થાંના નાશ પણ અવશ્ય થાય છે.” जई जिणमयं पव्वज्जह ता मा वबहारनिच्छयं मुलह । बवहारनउच्छेए तित्थुच्छेओ जओऽवस्सं ॥' [ક્રમશઃ] Page #623 -------------------------------------------------------------------------- ________________ ગામ સમાયાર માટુંગાના આંગણે દીક્ષા દિવસની ભવ્ય ઉજવણી વિક્રમની વીસમી સદીમાં ખૂબ જ દુ મ બનેલી દીક્ષાન પેાતાના પુરૂષાથી અને પ્રબળ પુણ્યા-ઈથી સુન્નભ-અતિસુલભ બનાવનારા જૈનશાસનના રાજા તપાગચ્છાલ'કાર આ.ભ. શ્રીમ: વિજયરામચ'દ્રસૂરીશ્વરજી મહારાજાના પ।. સુ. ૧૩ ના દિવસે દીક્ષા દિવસની ઉજવણી કરવાને મનેારથ માટુંગા વાસીઓના હું. યે જાગતાં તેએએ પૂ મુનિ રાજશ્રી નયવ વિજયજી મને આ પ્રસંગે સ્થિરતા કરવા વિનતી કરતાં પૂજ્યશ્રીએ વિનંતીને સ્વીકાર કર્યા હતા, અને ગુરૂભક્તો ગુરૂમકિતના આયેાજનમાં ગૂંથાય ગયા હતા. દૈનિક પેપરામાં ગુણાનુવાદની જાહેરસભાની તથા તે દિવસે પ્રભુજીને થનારી લાખેણી આંગીની જાહેરાત આપવામાં આવી હતી. ગુણાનુવાદ સભાનુ સ્થળ નારાયણ શામજી વાડી નકકી કરવામાં આવ્યુ હતુ. સુદ ૧૩ ના સવારે ૮-૩૦ વાગે ગુરૂભક્ત શ્રી ગાવિંદજી જેવત ખેાના પરિવારના નિવાસસ્થાન ગિરિવિહાર'ના જિનાલયમાં દČન કરી બહાર ૨મણીય દેવવમાનાકારક ગુરૂમંદિરમાં બિરાજમાન પરમારાયપાદ પૂજય ગુરૂદેવશ્રીની મુર્તિ સમક્ષ ગુરૂવદનવિધિ કરી ચતુર્વિધ શ્રી સ`ઘે ગુરૂસ્તુતિ કરી હતી. બાદ ખેાના પરિવાર તરફથી સૌનુ સધપૂજન કરાયુ હતું. ત્યાંથી ગાડીમાં બિરાજમાન પૂજ્યશ્રીની શેભાયમાન મને હર પ્રતિકૃતિ સાથે સામૈયાપૂર્ણાંક પૂ મુનિશ્રી નારાયણ શામજી વાડીમાં પધાર્યા હતા. સામૈયુ પહેાંચતા પૂર્વે જ વડીના વિશાળ હેલ ઉભરાવા માંડયા હતા શિસ્ત બદ્ધ વેલિયટરો સૌનુ અભિવાદન સ્વાગત કરતા હતા, તે વળી ગુરૂભકતે સૌને કેસરતું-ખાદલાનું તિલક કરી ચાંદીના સિક્કાથી સ`ઘપૂજન કરતા હતા. વ્યાખ્યાનપીઠની બાજુમાં ખડી કરાએલી કુલહારથી શણગારાએલી ‘સૂરિરામ’ની વિશાળ પ્રતિકૃતિને સકલ ધૈ ગુરૂવંદન કર્યુ., પછી પૂ. મુનિશ્રીએ મૉંગલાચરણ ફરમાવ્યુ.. મ'ગલાચરણ પૂર્ણ થતાં વ્રુક્ષાદિવસની પાવનસ્મૃતિ-નિમિત્તક આ ભવ્ય પ્રસંગને અનુરૂપ ગુરૂગુણગીત તૈયાર કરાયુ હતુ. જે પ્રપુત્લકુમાર શાહે સૂરીલા કંઠે ગાયું. હતું, ત્યારબાદ શ્રાવકાના વ્યક્તવ્યાના આર`ભ થયે હતા. સૌ પ્રથમ શ્રી કાંતિલાલ ચુનીલાલ શાહે આ આખાય પ્રસંગતી રૂપરેખા આપી હતી ત્યારબાદ માટુંગા સંઘના પ્રમુખે તથા અગ્રગણ્ય ટ્રસ્ટીએ પૂ ગુરૂદેવશ્રીની મહાનતાને બિરદાવીને આ પાવનપ્રસંગ માટુ'ગા સંઘના આંગણે પ્રાપ્ત થયા તેને હર્ષ વ્યક્ત કર્યો હતા. પછી ખભાતના શ્રેષ્ઠિ શ્રીયુત · Page #624 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસન (અઠવાડિક) - બાબુલાલ છગનલાલ શ્રોફે પિતાના અનુ FORM (IV) ને વાચા આપીને પૂજ્યશ્રીની ગુણગરિમા બિરદાવી હતી. પૂજયશ્રીના પ્રવચને રજીસ્ટર્ડ પેપર (સેન્ટ્રલ) રૂસ ફકત પ્રવચને ન હતા સાક્ષાત્ દેશના - ૧૯૫૯ ના અનવયે હતી. પૂજ્યશ્રીના પ્રવચનનું એક એક વાકય કેટલુ બધુ અર્થગંભીર હતુ. જેન શાસન અઠવાડિક અંગેની પૂજ્યશ્રી એક એક શબ્દમાં કેટલું બધું | વિગતે પ્રગટ કરવામાં આવે છે. ભરી દેતા હતા, વગેરે વગેરે રસપ્રદ પ્રસિદ્ધિ સ્થળ - વઢવાણ શહેર. સૌરાષ્ટ્ર રજુઆત તેમણે કરી હતી. બાદ શ્રી જયપ્રકાશ શાહે પિતાની જેશીલી જબાનથી | પ્રસિદ્ધિને કમ-દર મંગળવાર અને વિશિષ્ટ અદાથી પૂજ્યશ્રીને અનેક | મુદ્રકનું નામ :- સુરેશ કે. શેઠ અનેક વિશેષણોથી નવાજયા હતા. છેલ્લે કઈ જ્ઞાતિના - ભારતીય સાવરકુંડલાવાળા શ્રી વિનોદભાઈ વકીલે સમગુણ કહ્યા ન જાય”..લલકારી સુંદર | | ઠેકાણું - સુરેશ પ્રિન્ટરી, મેઈન રોડ, સ્વરૂપે ગુણાનુવાદ કર્યા હતા. વઢવાણ ત્યારબાદ વિશાળ હેલને સાંકડ | પ્રકાશક :- સુરેશ કે. શેઠ બનાવતી ઉભરાએલી માનવમેદની જેની | તંત્રીનું નામ – સુરેશ કે. શેઠ ; કાગડોળે રાહ જોતી હતી તે પૂજય મુનિ ઠેકાણું :- સુરેશ પ્રિન્ટરી મેઈન રોડ, રાજ શ્રી નયવર્ધન વિ.મ.એ પૂજય ગુરૂદેવ - વઢવાણ શ્રીની સ્તુતિ કરી ગુણાનુવાદ શરૂ કર્યા હતા જેનશાસનમાં ગુરૂતવનું મહત્ત્વ ભાવાચાર્યો | કઈ જ્ઞાતિના:- ભારતીય ને ગુણ વૈભવ, જે જે કાળે શાસન સત્ય- | માલિકનું નામ :- શ્રી મહાવીર શાસન સંસ્કૃતિ પર આવ્યા તે તે સમયે તેને " પ્રકાશન મંદિર ટ્રસ્ટ સજજડ સામનો કરનારા સમર્થ પુરૂષ પ્રાયઃ| ઠેકાણું :- લાખાબાવળ (જામનગર) પાકતા જ રહ્યા છે, તે જ રીતે વર્તમાન સમયની વિષમતાનું પૂ શ્રી દ્વારા કેવું આથી હું જાહેર કરૂં છું કે ઉપર નિવારણ થયું. આજના દિને દીક્ષા સ્વીકાર. | જણાવેલી વિગતે મારી જાણ અને માન્યતા નારા ગુરૂદેવશ્રીએ દીક્ષામાર્ગની સરળતા | મુજબ બરાબર છે. માટે કેવો ભગીરથ પુરૂષાર્થ કર્યો. શાસન સુરેશ કે. શેઠ ! સત્ય અને સિદ્ધાંતે સામે ચેડા કરનારા તા. ૬-૩-૧૫ પાકયા તે તેને પૂ.શ્રીએ સખ્ત વિરોધ Page #625 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક : ૨૭ તા. ૭-૩-૯૫ .: ૬૬૩ કર્યો. પરંતુ તેવા વખતમાં તેની કરણી ઇતિહાસ સજીને યુગપુરૂષ તરીકે અમર પ્રત્યે કેપ ધરાવનારા પૂજયશ્રી તે વ્યકિત બની ગએલા પૂજ્યશ્રીના નામ-કામના પુણ્ય પ્રત્યે કેવી કરુણા વરસાવનારા હતા ? ગુરભકતો શુન્યમાંથી કેવું સર્જન કરી શકે વગેરે વગેરે ઘણું ઘણું મુદ્દાઓને સૌ કેઈ છે. તેનું દૃષ્ટાંત આજને આ પ્રસંગ આપતે સાંભળી શકે તે રીતે બુલંદ અવનિએ મુનિ ગયે ! શ્રીએ વિગતવાર પીરસ્યા હતા. ગુરુગુણ પાલીતાણા-પં. સા. શ્રી મનેહરશ્રીજી ગંગામાં સ્નાન કરી રહેલા સોની નજ૨ મ. પ. સ ૧૦ બુધવારે રાત્રે ૮-૪૫ જાણે ઘડિયલ જવા તૈયાર ન હતી અને કલાકે શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં ૧૨ ના ટકોરા પડતા મુનિશ્રીએ ઉપસંહાર કાલધર્મ પામ્યા બીજે દિવસે ત્રણ વાગ્યે કર્યો. માનવ મહેરામણની હાજરીમાં ત્રણ બેન્ડ આ પ્રસંગે જીવદયાની સુંદર ટીપ સાથે પાલખી નીકળી હતી આદિનાથ સંસાપણ કરવામાં આવી હતી. યટી લેટમાં અગ્નિસંસ્કારને ગેકુલ આઈ. ગુણાનુવાદની જાહેરસભાના આ પ્રસંગે સ્કીમવાળા ભાઇ શ્રી નવીનભાઈ બાબુલાલ મુંબઈના લગભગ દરેકે દરેક પરાંઓમાંથી કુબેરદાસ ગાંધીએ મોટી બેલી બેલી લાભ ગુરુભકતો આવી પહોંચ્યા હતા. પરાઓને લીધે જીવદયાની ટીપ આદિ અનેક કાર્યો માંથી પધારેલા સાધમિકોની સબહુમાન થયા. ભકિત વ્યાખ્યાન પછી રાખવામાં આવી હતી. બુદ્વીપ આરાધના ભવનમાં પિ. વ. આજના સમગ્ર આયોજનને લાભ ૧ થી ૫ સુધી પંચાહિનકા મહત્સવ ગુરુભકત શ્રીમાન નાનચંદ જુઠાભાઈએ ઉજવીયે. લીધે હતે. પૂ. સા. શ્રી મ. પૂ. વિદ્રાન મુનિચન્દ્ર આજે ચાંદીના સીકકાની પ્રભાવના જંબુવિજયજી મ.ના સંસારી માતુશ્રી હતા ગુરૂભકતે (માટુંગા) તરફથી હતી, ચંદન- તેમણે ખૂબ સમાધિ આપી હતી. બાળા જેનસ ઘ તરફથી ૫-૫ રૂ.નું સંધ - ધ કથા - ર સ - શ્રાવિકાશ્રમ-પાલિતાણું દેરાસર પૂજન હતું અને શ્રીયુત્ નાનચંદભાઈ જુઠા- માં શ્રી પાશ્વપ્રભુને પ્રવેશ મહોત્સવ ભ ઈ તરફથી સૌને લાડવાની પ્રભાવના હતી. . તથા પ્રતિષ્ઠા મહોત્સવ–પરમપૂજય આજે શ્રી વાસુપૂજ્ય સ્વામીના જિનાલયે આ. ભ. શ્રી રવિપભ સૂ. મ., પ. પૂ. આ. પરમાત્માને લાખેણી અગી રચવામાં આવી ભ. શ્રી મહાબલ સૂ. મ. તથા પ. પૂ. પ્રવહતી. ચન પ્રભાવક આ. ભ. શ્રી પુણ્યપાલ સૂ મ. વસમી વીસમી-એકવીસમી સદીમાં આદિની શુભનિશ્રામાં જારથી લાવેસ શાસન રક્ષા- આરાધના–પ્રભાવનાને સુવર્ણ પ્રાચીન શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિસં. ૨૦૧૧ Page #626 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસન (અઠવાડિક). મહાસુદ ૯ ને ભવ્ય પ્રવેશ-મહોત્સવ થયેલ ગુરૂમંદિરની બનનવિધિ થયેલ છે અને એ વખતે વિશાલ સંખ્યામાં સાધુ–સાવી ઉપરોકત ગુરૂભગવંતેની નિશ્રામાં જ માહ હાજર હતાં. મહારાષ્ટ્ર ભુવનથી ભવ્ય વદ ૬ દિ. ૨૧--૯૫ને શિલા-સ્થાપન પ્રભુજીને વરઘેડે (૨થયાત્રા) શરૂ થયેલ. મહત્સવ થયેલ, તે રથયાત્રા શ્રાવિકાશ્રમમાં ઉતરી ત્યાં સામે પ્રભુજી લેવા આવેલ બેંડવાજા સાથે તીર્થ દર્શન અભિપ્રાય કલશવાળી કુમારિકાઓથી ભવ્ય વરઘોડે શ્રી શ્વેતાંબર જૈન તીર્થ દર્શન ભા-૧ શભક્ત હતા. મર્યો છે. પુસ્તક બહુ જ સારૂ સુંદર પ્રભુજીને પ્રવેશ શ્રાવિકાશ્રમના દેરા- બન્યું છે. ખૂબજ ઉપયેગી થશે. માહિતી સરમાં ગભારામાં પ્રભુજીનો પ્રવેશ થયા સભર છે મહેનત ખૂબજ લીધી છે તે દાદ પછી સામુદાયિક રીત્યવંદન થયેલ ત્યારે માગી લે છે. બાદ માંગલિક પ્રવચન, સંઘપૂજન, પ્રભાવનાદિ થયેલ બપોરે પંચકલ્યાણક મહેતા અમૃતલાલ ગોરધન પૂજા ભણાવાઈ ત્યારબાદ કુંભ સ્થાપના પ્રમુખ શાંતિસ્નાત્ર મહાપૂજન આદિ મહોત્સવ શ્રી ભચાઉ જૈન શ્વે. મુ. ૪૨ સાથે મહા વદ ૪ ને ઉપરોકત ગુરૂભગ- વીશા શ્રીમાળી વાણીયા મહાજન વંતની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ. જિનમંદિર તથા પ.પૂ. આ.ભ. શ્રી મદ્ વિજય રામચંદ્ર સૂ મ.ના ગુરૂમ દરની પ્રોપર મુંબઈમાં ખનનવિધિ તથા શિલા સ્થાપન મહોત્સવ જેનશાસન-શ્રી મહાવીર શાસનતથા પ.પૂ.આ.ભ. શ્રી વિપ્રભ સુમ, પૂ. ૫૫, હર્ષ પામૃત જેન ગ્રંથમાલા અંગે વાત્સલ્યનિધિ આ.ભ. શ્રી વિજય મહાબલ - રકમ ભરવાનું સ્થળ શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ સુ.મ., પૂ. પ્રવચનકાર આ.ભ. શ્રી વિજય આશીષ કર્પોરેશન ૨૩-૩૧ બે ટાદવાલા પુણ્યપાલ સમયની શુભનિશ્રામાં મહારાષ્ટ્ર બિલડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ ભુવનના બાજુની જગ્યામાં પરેશભાઇ આદિ સમસ્ત એમના પરિવારવતી માહ સુદ ૬ને ફન :- ૨૦૬૧૫૮૫ : ૨૫૪૮૨૯ 5 ઘર - ૫૧૩૨૨૨૩ ભવ્ય મહોત્સવ પૂર્વક જિનમંદિર તથા પ.પુ. (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) આ.ભ. શ્રીમદ વિજય રામચંદ્ર સમાના Page #627 -------------------------------------------------------------------------- ________________ આપશ્રી કહેતો હતો કે - . શ્રી ગણદર્શી ૦. ૦ ૦ ધર્મના ફલ તરીકે પૌદ્દગલિક પદાર્થોની ઈચ્છા, એ ઘણી ખરાબ ઈચ્છા છે. ખરેખર, કંસારની અરાધના માટે જેવી સ્થિરતા અને ધીરતા છે તેવી સ્થિરતા અને છે ધીરતા મે ક્ષની સાધના માટે આવી જાય, તે મિક્ષ સહજ પણ દૂર રહે નહિ. 8 E૦ સાધુ એક માત્ર સંસારતારક ધર્મનો જ ઉપદેશ આપે. કારણ કે સાધુને શ્રી જિનેશ્વર { દેવની આજ્ઞા સિવાયનું કશું જ બલવાનું કે આચરવાનું હોતું નથી. કેવલ શ્રી સંતપણાની લાલસા એ એક દૃષ્ટિએ નયુ" ભિખારી પણું છે ! છે . જાગતે તો તે કે જે વરતુ સ્વરૂપને બરાબર જૂએ ! જેમાં વસ્તુને ઊંધા સ્વરૂપે છે જોવાય તે જાગૃતિ નથી. જાગૃતિ આવે ત્યાં તે આત્મધર્મની વાત હોય. આજ તે પીગલિક ભાવનાના યજ્ઞમાં આ મધમના હેમ થાય છે ! છે . કુટુંબ-પવિાર, પૈસાટકા અને કુદર્શન ઉપર જેમને ગાઢ રાગ હોય તેઓ સાચા છે. ધર્મને સમજી શકતા નથી. સંસારના સુખ અને સુખની સામગ્રી ઉપરને રાગ ઘટે નહિ અને ધર્મ પરને સાચે છે રાગ જ નહિ ત્યાં સુધી જીવ ધર્મ પામી શકે નહિ! જે આત્મ ની કિંમત આપણા હૈયામાં વધારે બેસી જાય તે આપણું જીવન ફરી જાય ! { ૦ ખરો આમવાદી કેણ ! જે મેક્ષવાદી હેય તે. જેને મેક્ષ ન જોઇતે હેય તે. આત્મવાદ જ નહિ. સાચે મ ાવાદી જીવ તે મેક્ષ માટે તરફડતે જ હોય. 3 . જગતમાં રહે અને જગતની જેને પડી ન હોય તેનું નામ શ્રાવક ! શ્રાવક એ ટલે પૈસાને હાથનો મેલ સમજનારી જાત ! ૧ ૦ કર્મના ઉ યના આધારે જીવે તે જડજીવન અને જ્ઞાનીની આજ્ઞાના આધારે જીવે તે જ છે જીવજીવન છે ! ૦ ૦ ૦ ૦ Page #628 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) *0000000000 0000 500 pooooooooooooo 0 O Reg No. G. SEN 84 0000X LISH] સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરોપરજીમહારા ભગવાનના શાસનની દીક્ષાના તમને ભાવ જન્મે, દીક્ષા ન થાય તેનું દુઃખ થાય, તમને મનમાં એમજ થયા કરતું હોય કે આવી સારી સામગ્રી પામ્યા છતાં હું દીક્ષા નથી પામી શકયા તેનું દુ:ખ જ રહ્યા કરતુ હાય તા તમે આરાધક. ભગવાનની આજ્ઞા ત્રિકાલાબાવિત છે. તેમની આજ્ઞા મુજબનુ આરધન, શાસનની રક્ષા અને શાસનની પ્રભાવના તે ત્રણ આપણુ કામ છે. હું' કેટલા કાળથી ભટકું છું તે ખ્યાન ન આવે તે પેાતાને અજ્ઞાન ન માને ? આજે ખરી ખૂબી ત્યાં છે કે હું અજ્ઞાન છું' તેમ લાગતુ' નથી. ખરી તાજૂબી એ છે કે ધર્મ કરનારને હું અજ્ઞાન છું' તેમ નથી લાગતું, તમે અરિહ'તને કેમ નમે છે તેના કાઈ જવાબ છે. અહિતને નમસ્કાર શા માટે તે પૂછે તે જવાબ દેવાની તાકાત નથી તે કેટલું' માટુ' અજ્ઞાન છે, આપણે સંસારથી થાકયા ન હ।ઈએ તે આ ધર્મ જ પાપરૂપ થવાનેા. એ ધમ જ ગાંડા બનાવે. ભગવાન મેાક્ષમાં ગયા, આપણા માટે મેક્ષ માગ મૂકી ગયા, મેક્ષે જવાને સંદેશ આપી ગયા. ભગવાન કહે છે કે જે મને માનતા નથી તે મેક્ષને માનતા જ નથી. જે મેાક્ષને માને તે ભગવાનને માને જ. 0 0 મનુષભવ સારા તે એટલા જ માટે કે આ ભવમાં જ સાધુ થવાય અને મેઘ્ધ જવાય, જેને સસાર રહેવા જેવા લાગે તેને કૈાઇ દિવસ મેાક્ષ મળે જ નહિ. સંસાર રહેવા લાયક નથી તેમ લાગે ત્યારે જ મેાક્ષ મળે. 0 ધર્માંથી આવેલ સુખને છેાડી દે તેનું નામ ધી. ધમ થી આવેલ સુખને છોડી દે તે જ ડાહ્યા રહી શકે. 0000:000000000000000000% જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે, શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ Page #629 -------------------------------------------------------------------------- ________________ વ- ( S-2 પ્રજાવતા 2 - નોવૈવિસા તિજારાનું | શાસન અને સિંધ્યાન 3સમાડું- મહાવીર-પનવસાmvi. જી રક્ષા તથા પ્રચારનું પત્ર- | बी. श्री कैलाससाकार मरि ज्ञान प्रालि भी महावीर कौन आराधना गाकारा कि WITo તે મૂરખ જ ગણાય ! , વો વિિિરટ્ઠ, चइउं दासत्तणं समभिलसइ ।। વો વિ રચT૬ મુd, std Is gref=Tvઠ્ઠર ઉવટવૅરાવા ચકવત્તી પણાની ઋધિને ત્યાગ કરીને દાસ પણાને અભિલાષ કોણ કરે ? રત્નોને છોડીને પથરના ટુકડાને કેણ ગ્રહણ કરે ? કઇ જ ન કરે. કરે તે જેમ મૂરખ શિરોમણિ ગણાય. તેમ મોક્ષ સાધક એવા મનુષ્ય પણાને પામીને સંસારની સાધના કરે છે તેવો જ ગણાય ને ! અઠવાડિક ૨૮+૨૯ . d , શ્રી જૈન શાસન કાર્યાલય | શ્રત જ્ઞાન ભવના ૪૫, દિગ્વિજય પ્લોટ, 'જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA PIN - 361005 Page #630 -------------------------------------------------------------------------- ________________ કgિl] સામre To :* दाराः परिभवकारा बंधुजनो बंधनं विषं विषयाः । कोऽयं जनस्य मोहो, ये रिपवस्तेषु सुहृदाशा ।। જગતના સઘળા ય ઇચ્છિત વાંછિતની પૂતિને માટે અવિરત ભગીરથ ! પ્રયત્ન આદરે છે છતાં પણ વાંછિત તેમનાથી લગભગ સેંકડો જોજન દૂર-સુદૂર ભાગતું ફરે છે કાં હાથતાળી દઈ જતું જોવા મળે છે. તેનું નિદાન કરતાં આપ્તપુરૂષે કહે છે કે મૂળથી જ ઊંધા માગે મોટે ભાગ પ્રયત્ન કરે છે. જે ખરેખર શત્રુ છે તેને પ્રાણ પ્યારા મિત્ર માનવામાં આવે તે આવી દશા થાય તે સહજ છે. આજ વાતને નિર્દેશ કરતાં પરમહિતી પી મહાપુરૂષ ફરમાવે છે કે-“શ્રીઓએ પરિભવનું કારણ છે, બંધુજન | છે એ બંધન સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના મનગમતા કામભેગો એ વિ. જેવા છે. } સ્વાનુભવ સિદ્ધ આ વાત હોવા છતાં ય આશ્ચર્યની વાત તે એ છે કે તેને એ અપૂર્વ મેહ છે કે જે આત્માના ભયંકર હિતશત્રુ હોવા છતાં ય મહાન મિત્ર સમાન જ લાગે છે.” બહુ જ શાંત ચિત્ત આ વાત વિચારવામાં આવે તો સૌને પ્રાણાણિકપણે આ ી વાત સ્વીકારવી પડે તેમ છે. જેની ઉપર અતિવિશ્વાસ મૂક્યો હોય અને તેનાથી જ દગા છે છે કપટના ભોગ બનાય તે હવામાં કેવા કેવા ભાવે જમે તે સુવિદિત છે. તેવી જ રીતે ? જે મિત્ર પણ શત્રુની ગરજ સારે તે શું શું થાય તે ય સમજવું કઠીન નથી, પરંતુ એક છે માત્ર ધાર્યા સુખોની કલ્પના જ વાસ્તવિકતાથી દૂર રાખે છે જેને જ્ઞાનિઓ મેહ સ્વરૂપે ઓળખાવે છે. તે એક એવો “અનાપ્ત હોવા છતાંય “આપ્ત’ જેવો દેખાવ કરી બધાને છે નચાવે છે. જે આત્માના ભયંકર કારમા શત્રુઓ છે તેને મિત્ર જેવા મનાવે છે અને જે કે ખરેખર હિતકારી મિત્રો છે તેમને શત્રુ મનાવી, આત્મા ઉપર તેનો પડછાયે ય ન પડે ! છે તેની પૂરી કાળજી રાખે છે. આત્માના હિતકર મિત્રોને વશ પડે તે “બગડી ગયા અને છે છે શત્રુઓને વશ પડે તે ‘સુધરી ગયો ન્યાલ ન્યાલ થઈ ગયે એવું મનાવી આત્માને ! . એવી રીતના ઘેરી લે છે કે તેને પંજામાંથી નીકળવું મુશ્કેલ પડે. પરંતુ જે પુણ્યાત્માઓને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થઈ જાય છે અને બેહેશીને 8 કેફ ઉતરી જાય છે તેઓ સાચે વિવેક પામી. આત્મા કલ્યાણના પંથે પાપા પગલી છે. ભરી સાચું કલ્યાણ સાધે છે. સૌ વાચકે સાચી વિવેકદ્રષ્ટિને પામી શીધ્રાતિશીધ્ર કલ્યાણને ? - પામે તે જ મંગલ કામના, -પ્રજ્ઞાંગ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૦.શ્રી વિજયાલક્ષ્થ્યજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપન અને ચિધ્યોત ર તા પ્રચાર wwwwww હાયની ઠવાડિક 0 66 SINGI વિષ્ણા . શિાન જી માથ થ 4. તંત્રી પ્રેમચંદ મેાજી ગુ (મુંબઇ) હેમેન્દ્રકક્ષા અનુસઅલા ૯૮ (ટ) તું કારચંદ Page #632 -------------------------------------------------------------------------- ________________ ક: ૧ શ્રી જૈન શાસન (અ,વાડિક) છે તે ખાવા-પીવાદિમાં, આરામાદિમાં મઝા આવતી હોય તે સમજી લેવું કે તે સાધુ-સાધવી છે પણ સાચા સાધુ-સાધવી નથી સંસાર જ ગમે તે સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિક હોય?. છે. માટે જ શાસ્ત્ર કહ્યું છે કે-અનંતીવાર એવા લીધા છતાં ય સંસારમાં જ રખડયા. એ * લેવા માત્રથી કાર્યસિદ્ધિ થાય નહિ. તે લીધા પછી તેને જ બરાબર વફાદાર રહે, છે ભગવાનની આજ્ઞા મુજબ જ જીવે, આજ્ઞા મુજબ ન જવાય છે તેનું દુઃખ , કયારે T આજ્ઞા મુજબ જીવું તેમ મન હોય તે કાર્યસિદ્ધિ થાય. આ સંસારનું સુખ, મેજમઝા, છે છે માન-પાનાદિ જેને અમે નહિ, વહેલામાં વહેલા એણે જ જવાનું મન હોય તેનું ઠેકાણું ? પડે. મનુષ્યભવ પામ્યા પછી સાધુપણાની જ ઈરછા છે.ય, સાધુપણું ન લઈ શકે તે છે બને, પણ સંસારમાં રહેવાનું પસંદ નહિ–આવી દશા જેની હેય તે શ્રી સંઘમાં ? ગણાય. આ વાત તમારા હયામાં છે? હૈયામાં હોય તે તમારે નંબર એ સંઘમાં 8 છે. જેને સંસારના સુખમાં, ખાવા-પીવાદિમાં જ મઝા આવે તે બધા નામના સાધુછે સાથ્વી, શ્રાવક-શ્રાવિકા છે. 8 અધ્યાત્મભાવ મેળવવાના ગુણેની વાત ચાલે છે. આજે આ ગુણે દેખાતા નથી. છે તે ગુણે પેદા થાય તે આત્મા મને થાય. તમને સંસારમાં મઝા આવે છે ? આ ભવ ! પામી શું મેળવવા જેવું છે? શું મેળવવાની મહેનત કરી છે? તમારે ઘેર જમેલાં છે સંતાને ધમ સમજે ખરાં? તમે સંતાનને ધર્મનું ભણાવે છે ખરા? અને સંસારનું છે 8 બધુ ભણાવે છે ને ? છોકરો કમાતે થાય તે રાજ અને વિરાગી થાય તે ? સાધના છે 8 સહવાસમાં આવેલ વિરાગી ન થાય તે તે સાધુ પણ ખોટા. આવા જ શ્રી સંઘમાં છે છે ઝણાય ખરા? છોકરો કહે કે-“મારે સાધુ થવું છે તે અહીં બેસેલામાંથી પણ કેટલાને છે ગમે? “સમ્યક્ત્વ વિના ધર્મ ફળે નહિ તે સાંભળવા છતાં ય મને સમ્યકત્વ શી રીતે છે મળે તે વિચારણા આવી છે ? ગુરૂને પણ કહ્યું છે કે–“સંસાર ભૂંડે લગાડે, સમ્યક્ત્વ છે પમાડે નહિ તે રખડી જઈશ” આવી વાત હવામાં ચાલે છે કે સંસારની મઝામાં જ કક આ ગુણ પામવા હોય તેને આત્માના હિતની જ વાત કરે, ધમની વાત કરે તે આ જ ગમે, તેવાની સાથે બેઠક-ઊઠક હેય તમારી બેઠક–ઊઠક કેની સાથે છે? શ્રાવકે છે ભેગા થાય તે શું વાત કરે ? સંસાર છોડવાની કે સંસારને મઝેને બનાવવાનો ? વેપા. ન રાદિ કરે તે કરવા પડે માટે કે મથી કરે? આજીવિકા હેય તે વેપારાદિ કરે? છે છે વેપારાદિ મઝેથી કરે તે તેનામાં જેનપણું આવ્યું કહેવાય? કમમાં કમ જે પણું પણ છે પામીને મરવું છે કે જેનપણું પામ્યા વિના મરવું છે? આ મનુષ્યજન્મ દુર્લભ છે, સારી જગ્યાએ મળે છે. તેને સફળ નહિ કરીએ તે નુકશાન આપણને છે. દુર્ગતિમાં Page #633 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ અંક ૨૮-૨૯ તા. ૨૧-૩-૯૫?' જવું પડશે. કેટલે કાળ જાય તે કહેવાય નહિ. વખતે અનંતે કાળ પણ નીકળી જાય. ? આ જોખમ ખેડવું છે?' ખાવું-પીવું, પસા-ટકા કમાવવા, મોજમઝાદિ કરવી આ જ ભાવનામાં રહ્યા છે ? છે કઈ ગતિમાં જવું પડે? પછી આ જન્મ નિષ્ફળ જાય ને ? ફરી કયારે મળે? ઘણા છે. કહે કે-મોક્ષ કેને જોયે છે? આવા જ ધર્મ કરે તે ન છુટકે, દેખાવ માટે જ કરે . છે ને? સંસારનાં કામ માટે કેટલાં કષ્ટ વેઠે છે? અને ધર્મ માટે ? પૈસા કમાવવામાં 8 | કયાં ક્યાં ગયા છે ? જ્યાં ધર્મ સાંભળવા પણ ન મળે તેવી જગ્યાએ પણ જાય છે ? ને ? આવો દુર્લભ મનુષ્ય જન્મ પામીને પૈસા કમાવાની, સુખી થવાની, મેજમાદિ કરવાની જ ઈચ્છા હોય તે શ્રી સંઘમાં હોય? શ્રાવક પણે કહેવાય? તમારે શ્રાવક છે થવું છે? ઝટ મેક્ષે જવું છે કે સંસારમાં મઝા કરવી છે? આટલી જિંદગી ગઈ શું ઇ મેળવવા મહેનત કરી છે ? સમ્યકત્વ મેળવવા ય મહેનત કરી ? બારવ્રત કે એકાદ વ્રત છે ૧ લીધેલાં પણ કેટલા મળે? જે સાધુને પણ ખાવાપીવામાં, માન–વાનાદિમાં મઝા આવે, 4 ધર્મક્રિયામાં પ્રમાદ આવે છે તે ય ભગવાનના સાચા સાધુ નથી. આ ગુણ પામવાની ઈચ્છાવાળાને આમાના હિતની વાત કરે તે જ ગમે, સંસા- 8 છે ખી વાત કરે તેની સાથે ઝા મેળ ન જામે. રોજ શ્રી જિનવાણી સાંભળવી ગમે. આ છે સાધુ યોગ હોય તે શ્રી જિનવાણી સાંભળ્યા વિના ન રહે. આજે તે સાધુને વેગ ? 8 હોય તે શ્રી જિનવાણી સાંભળ્યા વિના ન જ રહેતા હોય તેવા કેટલા નીકળે? આત્મા છે જાગતે ન થાય, સમજ ન થાય તે કઈ કામ ન થાય. અમે રેજ “આ સંસાર ભંડે કે કહીએ, મિક્ષ મેળવવા જે કહીએ” તમે સાંભળનારા હાજી. હાજી. કહો અને સંસારમાં મઝા છે જ કરતા હો તે કરે. પૈસા મેળવવા અને મેજમઝાદિ કરવા માટે જેટલાં પાપ કરવાં પડે છે તે બધાં પાપ મઝેથી કરે તે મરીને કયાં જાવ? તમારી આવી દશા જોઇને અમને ય છે દયા ન આવે તે અમેય કેવા કહેવાઈએ? આપણે આ સંસારમાં રહેવું નથી, ઝટ મેણે જવું છે. તમને વહેલા સાધુ થવાનું મન છે અને સાધુ થયેલાને સાધુપણું સારામાં સારું પાળવું છે, પ્રમાદમાં મઝા ? ન કરવી નથી-તે આવા જી અધ્યાત્મભાવને પામેલા કહેવાય. પછી તેને સંસારની વાત ૧ કરનારા સાથી ન ગમે, એમની જ વાત કારા ગમે. અમારે ત્યાં પણ પ્રમાદથી દૂર ન રહેવાની વાત કરનાર જોઈએ. સાધુનો વેગ હોય તે શ્રી જિનવાણી સાંભળ્યા વિના 8 જ ન રહે. શ્રી જિનવાણી સાંભળ્યા પછી થાદ કરે અને રાજ કુટુંબને સમજાવે–આવા $ કેટલા મળે. (ક્રમશઃ) Page #634 -------------------------------------------------------------------------- ________________ -----------# 60-6- સમકિતના સડસઠ બેલની –પૂ. મુનિરાજ શ્રી સક્ઝાય ઉપર પ્રશ્નોત્તરી - | પ્રશાંતદર્શન વિજયજી મ. નાઝ નહી હસીને કહી રહી A [ ગતાંકથી ચાલુ ] પ્ર-૨ ૫૭ અનુપચરિત અને ઉપચારિત વ્યવહાર વિશેષથી સમજાવો. ઉ- મનુપચરિત વ્યવહારનયથી આત્મા પોતાના કર્મોને પણ કર્તા હેવાથી, કર્મ સાથે પિતાને ય સંબંધ થાય છે તે વાત માન્ય રાખે છે. જો કે નિશ્ચયનથી, આત્મા પિતાનામાં એવા અધ્યવસાય-પરિણામને પેદા કરે છે કે જેથી કર્મ વગણના પુદ્ગલે ચેટીને બંધાય છે. વાસ્તવિક રીતે કર્મબંધને કર્તા ન હોવા છતાં પણ કમબંધ૩૫ ફળ આવે છે, માટે આ શુદ્ધ-અનુપચરિત વ્યવહારનયથી તેને કર્તા આત્મા બને છે.. ઉપચરિત વ્યવહારનયથી કર્તાપણું આ રીતના જાણવું. જેમ કે, કેઈ સુતાર લાકડાનો હાથી બનાવે કે શિપી પ્રતિમા આદિ બનાવે કે કુંભાર ઘટ આદિ બનાવે તે તે સુતાર, શિપી અને કુંભાર તેના તેના કર્તા કહેવાય છે. વાસ્તવમાં તે મુતારાદિ તે સુતારાદિના શરીરમાં રહેલો આત્મા છે. તે તે કર્તા કયાંથી થાય? તેથી ઉપચારથી, પિતાના શરીર દ્વારા પિતાને આત્મા કરનાર લેવાથી ઉપચરિત વ્યવહારનયથી તે હાથી આદિને પણ કર્તા કહેવાય છે. . પ્ર-૨૫૮ આત્મા કર્મને કર્તા છે. આ વાત વિશેષથી સમજાવો. ઉ-કરનારે કર્તા. જીવ કરે છે એટલે કર્તા છે. જીવ મિથ્યાવા બંધના કારણથી જોડાઈને તે તે કમને બાંધે છે કરે છે માટે જીવ કર્મને કર્તા છે. જો જીવ કર્મોને કર્તા ન હતા તે દરેક જીવમાં દેખાતા જુદા-જુદા પ્રકારના સુખ-દુખ આના સંવે. દન પણ ન થાત. જગતના જીવનમાં સુખ કે દુઃખની વિચિત્રતા દેખાય છે તેથી સુખ કે દુઃખનું સંવેદન અનુભવાય છે. તે વિચિત્રતા કારણ વિનાથી હતી જ નથી. જે તે વિચિત્રતા કારણ વિનાની માનવામાં આવે તે તેને હંમેશ માટે કાં સદભાવ કાં અભાવ માનવાને પ્રસંગ આવે. કહ્યું છે કે–નિત્ય સત્ત્વમસર્વ વાડહેતોરન્યાનપેક્ષણ' અર્થાત-હેતુ ન હોવાથી, અન્યની અપેક્ષા પણ ન હોવાથી નિત્ય સવ કે નિત્ય અસવાય એ ન્યાય છે તેથી સુખ કે દુ:ખના અનુભવરૂપ કાર્યમાં, જીવના પિતાનાજ કરેલ કમ જ કારણ છે પણ બીજાના નહિ. માટે આત્મા કર્મોને કર્તા છે તે વાત સિદ્ધ થાય છે. પ્ર-૨૫૯ ચોથા સ્થાનને સામાન્યર્થ જણાવે. ઉ-આત્મા જ પિતાના કર્મોને ભકતા-જોગવનારો છે. જેમ જીવ વિધ્યાવા Page #635 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૨૮ તા. ર૧-૩-૫ દિથી જે કર્મો બાધે છે તેમ તે બાંધેલાં કર્મોના ફળને ભગવનારે પણ જીવ પોતે જ છે. જે જીવે પોતે જ બાંધેલાં કર્મોના ફળને જીવ પોતે જ ભગવે છે તે વાત ન માનીએ તે આખો વ્યવહાર માગને ઉછેદ થઈ જાય. પછી તે ખાય બીજો અને તૃપ્તિ બી ન થવી જોઈએ, માંદે એક પડે અને સાજો બીજો થાય–પણ આવું જોવામાં આવતું નથી કે આવું બનતું પણ નથી. દુનિયામાં પણ કહેતી છે કે “જેવી કરણી તેવી ભરણી” ખાડો ખેદે તે પડે,” તે બધાને વાગ્યાથે પણ આ જ છે કે, જે જેવું. કરે તેનું ફળ પણ તે જ પામે છે. માટે નિશ્ચિત થાય છે કે, પોતે કરેલાં શુભાશુભ કર્મોનાં શુભાશુભ ફળને ભોકતા પણ આત્મા પોતે જ છે. પ્ર-૨૬૦ જીવ કેટલી રીતના પોતે કરેલાં કમને ભકતા છે ? કઈ કઈ? કેવી રીતે ? 1 . ઉ–જીવ બે પ્રકારે પોતે કરેલાં કર્મોને ભોકતા છે. નિશ્ચય નથી અને વ્યવહાર નયથી, વ્યવહાર નથી આમાં પિતે જ પુણ્ય અને પાપોના ફળોને ભેગવનાર છે. જ્યારે શ્ચિય નયથી આત્મા પિતે પોતાના જ ગુણેને ભગવે છે. - પ્ર-૨ ૬૧ આને તાપથાર્થ જણાવે. ' ઉ-અન્યને આત્મા સાથેનો સંગ માત્ર, આત્માની વિભાવ-દશાને વધારનારે છે. વળી બાહ્ય પદાર્થોને સંગ જ બધી ઉપાધિનું મૂળ છે તેમાંથી જ સંસાર ખેલે છે, પુષ્ટ થાય છે. - જ્યારે નિ:સંગ અવસ્થા એ જ આત્માની સાચી દશા છે, જેમાં માત્ર આત્માના અનંતજ્ઞાનાદિ ગુણેમાં જ રમવાનું છે ઉપાધિ ન હોવાથી ઉપાધિજન્ય એક પણ દેશને સંભવ નથી. નિરૂપાધિ દશા એ જ સચ્ચિદાનંદ દશા છે. માટે આત્મા, આત્માના જ્ઞાનાદિ અનતગુણ અને તે ગુણેને પેદા કરનારાં સહાથક સાધને વિના આત્માનું કશું જ પોતાનું નથી, બધું પારકું જ છે, તેથી બહિરાભદશા ત્યાગી, અંતરાત્મદશા પામી, પરમાત્મદશાને પામવાને જ પુરુષાર્થ કર જોઈએ. પ્ર-૨૬૨-આત્મા કર્મોને ભોકતા છે તે વાત વિશેષથી સમજાવો. ઉ-આત્મા પોતે જ પોતે કરેલાં શુભાશુભ કર્મોનાં ફળને ભગવે છે. આ વાત લેકવ્યવહાર અને આગમ પ્રમાણુથી ઘટી શકે છે. જે જીવ પોતાના કરેલ કર્મોના ફળને ભોકતા ન હોય તે શ્રી સિધ્ધ ભગવતે અને આકાશની જેમ તેને સુખ દુઃખનો અનુભવ ન થાય, કેમકે સુખ-દુ:ખના અનુભવમાં કારણરૂપ શાતા કે અશાતા વેદનીય કર્મ વિદ્યમાન નથી. પણ દરેકે દરેક સંસારી આત્મામાં સ્વસંવેદન સિદ્ધ સુખ-દુ:ખને અનુભવ જોવાય છે. સુખી કે દુ:ખી જીવને જોઈને લોક પણ કહે છે કે, “આ પુણ્યશાલી જીવ છે માટે આવાં Page #636 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) આવાં સુખાને લેગવે છે,' આ બહુ પાપી જીવ છે માટે નરકની બેકના સમાન આવાં આવાં દુ:ખને અનુભવે છે,’ વળી કારણને અનુરૂપ જ કાર્યોની નિષ્પત્તિ થાય છે તે વાત સન સુવિદિત છે. આગમમાં પણ કહ્યુ` છે કે-સવ કમાઁ જીવ પ્રદેશ રૂપે ભગવે છે પણ અનુભવ એટલે રસથી ભજના છે? લેકમાં પણ કહેવાય છે કે—કરેાડા કપે-વર્ષ પણ કરેલાં કર્મોના ક્ષય થતા નથી. જેમ હજારા ગાયામાં વાછરડુ` પેાતાની માતા ગાયને આળખી જાય છે, તેમ ક્રમ પણ કરનારને જ ભેગવત્રુ પડે છે. માટે નકકી થાય છે કે-આત્મા કર્માના ભેાકતા પણ છે. પ્ર–૨૬૩—પાંચમા સ્થાનનું સામાન્યથી વઘુ ન કરો, ૩૦ માક્ષ છે એ પાંચમું સ્થાન છે. આત્માના મેક્ષ થાય છે.' જે બદ્ધ હોય તે જ સુકત થાય, જે બદ્ધ ન હોય તેને મુકત થવાનું નથી. આત્મા કર્મોથી બોંધાય છે માટે આત્મા કર્મોથી મુક્ત પણ થાય છે. મક્ષ એ છૂટકારા અમાં પણ વપરાય છે. આના, આનાથી મક્ષ થયે-એમાં જે કાઇ બંધન અવસ્થાને પામેલ હશે તેના માક્ષ-છૂટકારો થયા એ વક્તાના અભિપ્રાય છે. આત્મા કર્મીના બધનાથી સવ થા છૂટકારો પામે ત્યારે આત્માના મેસા થયા એ અભિપ્રેત અથ છે. પશુ મેક્ષ શબ્દ ‘સુચ' ધાતુ ઉપરથી બન્યા છે. ‘સુચ' ધાતુ મુકાવું અર્થાંમાં વપરાય છે. આત્મા, કર્માથી સવ થા મૂકાયા-મુકત થયા એટલે માને પામ્યા. બ ધનથી મુકત વ્યકિત કે વસ્તુને આ આના બંધનથી મુકાયા તેવા પ્રયાા પણ થાય છે તે પણ સુકત અથ માં અભિપ્રેત છે. તેથી કર્મોનાં સઘળાં ય બ ધનાથી મુકત થવુ તેના જ અર્થ આત્માના મા મયે એટલે કે મેક્ષ છે તે નકકી થાય છે. પ્ર–૨૬૪ મા સ્થાન કેવુ જણાવ્યું છે ? ઉ-અચલ અને અનંત સુખના ધામરૂપ પરમપદ માક્ષ સ્થાન છે. પ્ર-૨ ૫ મેક્ષમાં કેવુ' સુખ જણાવ્યુ છે. ઉ-આધિ-વ્યાધિ આદિ સવ દખાના સવથા સર્વ પ્રકારે અભાવ જ હૈવાર્થી ખાસુ-પૂરેપૂરૂ′ સુખ માક્ષમાં જ છે. નિબંધ હરિફાઇ—અરિહંત વિષય ઉપર ધાર્મિક નિબંધ લેખન હરિફાઇનું આર્યેાજન થયુ છે તેમાં નાના મોટા સહુ ભાગ લઈ શકશે. નામ ઉંમર અને સરનામું' અગ્રેજીમાં કરી નિબધ મેલી આપશે. અરિહંત ઉમ્મેદ ભવન, ૨૬૫, લિંગી ચેટ્ટી સ્ટ્રીટ, મદ્રાસ ફ્રા. ૫૧૧૩૬૧ Page #637 -------------------------------------------------------------------------- ________________ સામાયિક-રકુરણ - શાસ્ત્ર પાઠ માટે ગાંધી બનવું કે શંઠને ગાંઠીયે ગાંધી બનવું ? - - * - - - - - - આજે શાસ્ત્ર વિહિત આરાધના ક્રિયા, વિધિ, આદિમાં કઈ જાણકાર શાસ્ત્ર પાક શૈધે કે પૂછે તે તે બરાબર ગણાય પરંતુ જેમને જાણવું કે શોધવું નથી અને માત્ર પાઠ માગે છે તે વાત નહિ પણ વિતંડા રૂપે બની જાય.' એક ભાઈ મારી પાસે આવ્યા અને કહે ક્યા શામાં છે કે સવપ્નની બેલી દેવદ્રવ્યમાં જાય? ઘણું બેઠા હતા આ ભાઈને જાણવું સમજવું લાગ્યું નહિ બેટી ચર્ચા ન થાય તેથી કહ્યું કે તમે ક્યા ગ્રંથ જેવા છે તે કહે છે તેમાંથી શોધી આપીશ, પછી ગ્રંથનું નામ તે લીધું નહિ ત્યાં વાત પતી. . એક પુત્ર તેની માતાને કહે કે આ મારા પિતા છે તેની ખાત્રી શી? શું તેને કઈ પુરા મળે? પરંતુ પિતા તરીકે વહેવાર ચાલે છે તેજ પુરવે છે. પં. શ્રી પ્રભુદાસભાઈએ લખ્યું છે કે આજ દસ્તાવેજ વિ. વિના માલિક નકી ન થાય તેવા કાયદા થયા છે પરંતુ એક ભાઈ એક મકાનમાં રહે છે જમીન ખેડે છે તેની ૩-૪ પેઢીની ચાલે છે તેની વહી કે દસ્તાવેજ નથી તે તેને કેઈ કાઢી શકે ? તે રહે છે અને જમીન ૩-૪ પેઢીથી ખેડે છે તેજ પુરાવા છે. પુરાવા અભાવે તે ઘર કે જમીન છોડી દેતું નથી.' આ પ્રતિમવિધિમાં શાંતિ સકલતીર્થ વિ. કયાંથી આવે કે ઈ બોઠવ્યા વિ. માટે પુરા માગે તે શું મળે તે જ પુરાવા છે કે બધા તે પ્રમાણે કરે છે? ગુરુપૂજનનું શાસ્ત્રમાં વિધાન નથી. હોય તે તે પાઠ આપે તેમ કોઈ કહે તે તે જ પુરાવો છે કે ગુરુપૂજનની વિધિ ચાલે છે? જેને શાને પાઠ નથી મળ્યો તેમણે કેટલાએ ગુરુપૂજન વિધિ બંધ કરાવી. તે પછી પાઠ માગવાને અર્થ છે? ગુરુપૂજન જ્ઞાન પૂજન થાય છે ત્યાં જે તે રકમ સંઘમાં જમા ન થતી હોય તે ત્યાં જ્ઞાનપૂજન ગુરૂપૂજન એ પણ લાભને બદલે હાની કરે ? સંઘમાં જમા ન કરે અને સાધુ પાસેથી બારેબાર ચાલી જાય છે તે સાધુ પણ તે દ્રવ્યના ચાર બને. સાધુને ચાર બનાવે તેવું ગુરુપૂજન અને જ્ઞાન પૂજનમાં રકમ કેમ મુદ્ધ શકાય ? ગુરૂપૂજનનો પાઠ નથી તે તે વિધિ બંધ નથી કરાવતા તેજ તેને પુરાવે છે. છતાં જિજ્ઞાસા કે જાણવા માટે પાઠ શે તે જરૂરી છે પણ પાઠ શોધવાને નામે તેને અપાલાપ કરશે તે વિતંડા છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ ઃ • શ્રી જૈન શાસન (અઠવાડિક) આ પાઠમાં ચરિત્ર મલે તે ન ચાલે, નાંધ મલે તે ન ચાલે તેમ માનનારા પશુ કોઈ સાધુના કે ગુરૂના પત્રમાં તેવા ભાવનું આવી જાય તે। તરત માની લે તે તે કદાગ્રહ થયા ન લાગે ! મહા પુરૂષોએ લખેલ ચિત્રમાં વણ ન આવે તે માન્ય નકાય તે ચરિત્ર કાર ઉપર જ અવિશ્વાસ ગણાય કે નહિ? છતાં ગુરૂપુજન માટે બહેનેા પૂજન કરે છે શરીરના ભાગ દેખાય તેમ કહું તે વાસક્ષેપ નાખે કે ઘેર વહેારવા જાવ ત્યારે શું થાય? જેમની દૃષ્ટિમાં જ ખામી છે તે તા અજુગતી નજર કરશે જ તેને કાણુ રોકી ? પરંતુ અવૈગ્યને કારણે ચેગ્ય વિધિને અપલાય ન થાય. આમ છતાં જેઓ ગુરૂપુજનના શાસ્ત્ર પાઠ નથી તેમ કહે છે તેમને હુ' નિવેદન કરૂ છુ. ચરિત્ર આદિ નહિ પરંતુ આગમ પ્ ́ાંગીમાંથી આ ગુરૂપૂજનના પાઠ રજુ કરીશ અને તે વખતે પાઠ માગનારા પ્રમાણિક રહે તેા સારૂ અને છતાં ન રહે તે એ પાઠ વાંચીને કમળે કમ ગુરૂપૂજનના જ નિષેધ કરશે તે પણ વધતા વ્યાઘાત તેમને બંધ થશે તે પાઠ હવે પછીના સામાયિક સ્ફુરણમાં મુકીશ. એટેન્શન મિસ્ટ્રીમાં રહેલા સૈનિકને એટેન્શન શબ્દ ખેાલતાં સાવધાન મુદ્રામાં આવી જાય તે પ્રસિદ્ધ છે. તેમ આ વખતે વષ દશમી પ્રસગે જન્મ ભૂમિ પ ́ચાંગમાં ૧૧ના ક્ષય હતા તેથી ૧૦-૧૧ સાથે કરનારા પ.પૂ.આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુ દાયમાં ૫. હેમરત્નવિજયજી ગણિવરની નિશ્રામાં કાત્રજમાં માગશર વદ ૮--૯-૧૦૧૧ સેામ મગળ બુધ તા. ૨૬-૨૭-૨૮ ડીસેમ્બર ૯૪ લખીને શાસ્ત્રીય એટેન્શન બતાવ્યુ તે ધન્યવાદને પાત્ર છે બાકી કાઈ કલરવ કરે તે ભયથી કઇ ફેરફાર લખવા પડે તેમ બને કાઇએ ૧૧ના ક્ષય હાવાથી હું ના ક્ષય કરીને દશમને ઉભી રાખવા પ્રયત્ન કર્યો છે તે માટે કલ્યાણક તિથિઓને પણ અક્ષય માનવા વડે કલ્યાણક તિથિઓને પણ પ તિથિ માની એ વિશિષ્ટતા ગણાય. ૨૦૫૧ કા. સુ. ટુકવાડા (વાપી) જિનેન્દ્રસૂરિ Page #639 -------------------------------------------------------------------------- ________________ જૈન જયતિ અત જૈન શાસન પાંચમા આરાના સુધી જયવંતુ રહેવાનુ છે, ચરમ તી પતિ અરિહંત પરમાત્માં દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામી દૂરમાવી ગયા છે કે મારૂ શાસન ચાળણીની માફક ચળાવાનુ` છે તેમજ મારી ગેરહાજરીમાં મારૂં શાસન, સિહના કલે૨સમાન ગણાવવાનું છે, સિંહના કલેવરને પણુ જોઇને હાથી વગેરે બીજા પ્રાણીએ ભાગી જાય છે. સિહના કલેવરને ઉની આંચ પણ ન આવે પરંતુ સિંહના કલેવરમાં પડેલા કીડાએ જ સિ'હના કલેવરને કાતરી કૈાતરીને જર્જરીત કરી દે છે. તેમ ભગવાન મહાવીર દેવે ભાખ્યુ` છે કે મારા શાસન ૫૨ ઇતર ધર્માં તરફથી આક્રમણુ આવી શકવાના નથી પણ મારા શાસનમાં રહેલા કીડા સમાન આચાય વગેરે સાધુ અને સુધારક ગણાતા શ્રાવકા જ શાસ્ત્ર વિરુધ્ધ પ્રરૂપણા અને પ્રવૃત્તિએ કરવા દ્વારા શાસનને કાતરી કેાતરી જીણુ - શીણુ કરી નાખવાના પ્રયત્ન કરશે, ભગવાને ભાખ્યું ભાવિ આજે નજરો નજર પ્રસગે પ્રસગે દેખા ીધા કરે છે. આવા જ એક પ્રસંગ તા. ૫ ફ્રેબ્રુઆરી ૧૯૯૫ ના રાજ બનવાના છે જે શાસનની મર્યાદાના ભયકર વિધાતક છે. આચાર્ય શ્રી રાજયશસૂરિજીની નિશ્રામાં શાસ્ત્ર અને શાસ્ર માન્ય પરંપરાથી અત્યંત વિરૂદ્ધ કા લકી ડ્રો' (લેાઢરી) પદ્ધતિથી શ્રી ઉવસગ્ગહર પા. તીઅે પારસનગર નગપૂરા (૬-મધ્યપ્રદેશ) શાસન —પ્રેમપ્રીય માં પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા ભરાવવાના . અને પ્રતિષ્ઠાના પ્રસંગમાં તા. ૫ ફેબ્રુઆરી ૧૯૯૫ ના દિવસે બનવાનુ` છે, # ' ' પધ્ધતિ ‘લકી ડે' પધ્ધતિ એ લેટરી છે. લેટરી એ સુધરેલા જુગાર છે. ખ`દી : આજની સરકાર દેશી દારૂની કરાવે છે અને વિલાયતી [સુધરેલા] દારૂને સપાટ આપે છે તેવી રીતે જ જુગાર બંદી કરાવે છે કેાઈ જુગાર રમતુ હોય તે ત્યાં ધાડ પડાવી જુગારીઓને પકડી જેલ ભેગા કરે છે જયારે કલખાદિમાં રમાતા સુધરેલા મં જુગારાને અને કેટરીના જુગારાને સપેાટ આપે છે કેમકે સરકાર વાથી અને મીન સમજદાર છે સરકારને તે આવા કુકતન્યામાંથી પણ કમાણી કરવાની જ વૃતિ હાય છે. NOW લકી ડેા (લેટરી)વગેરે સુધરેલા જુગારા પણ સાત વ્યસનાના મહાપાપામાંનુ એક મહાપાપ જ છે. આવા મહાપાપા ધમ સ્થાના અને પ્રતિષ્ઠા આદિના ધાર્મિક પ્રસ`ગામાં સેવાય તે ધર્મોના સ્થાના મહા અધમ ના સ્થાના અને ધર્મકાર્યાં મહા અધર્મના કાર્યા બની જાય છે જેના પિરણામ આગળ જતા શાસનમાં મહા વિઘાતક નિવડે છે જેનાથી જૈન શાસન અને જૈન સઘને લક્ષ્' ભાગવવું પડે છે, નગપૂરા (દુગ-મધ્ય પ્રદેશ)માં શ્રી ઉવ. સગ્ગહર' પાપ્રભુજીની પ્રતિમા ભરા Page #640 -------------------------------------------------------------------------- ________________ - ૬૭૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક), " વવાના અને પ્રતિષ્ઠાના પ્રસંગમાં ‘લકી ધરી પુરૂષોએ સમજાવવા છતાં ન માનતા ડોની જે પદ્ધતિ અપનાવાઈ છે એ એક જોરદાર વિરોધ કર્યો હતે કેટલાક આચાર્યા. શ્રી ઉવસગ્ગહર પાર્થ તીર્થ સર્વોદય વિકાસ હિના અને આગેવાન શ્રાવકેના જકડી અને એવ પ્રતિષ્ઠા સમિતિ દ્વારા છપાયેલી ઝીદ્દી વલણના કારણે એ પ્રતિષ્ઠાના પ્રસંગપત્રિકા દ્વારા જાણવા મળ્યું જેમાં લકી ડેમ માંથી લકી ડે (લેટરી) પદ્ધતિના જુગારનું (લેટરી) રૂ૫ સુધરેલા જુગારનું મહાપાપ મહા પાપ ન નીકળ્યું પરંતુ પ્રતિષ્ઠામાં ભાગ જ કરવાનું થઇ રહ્યું છે. ' લેનારા કેટલાક પુણ્યશાલીએ શાસન નાયક - આજે ગચ્છાધિપતિઓ ગચ્છના ધોરી આચાર્ય ભગવંત વગેરેના માર્ગદર્શન મોટા મોટા વ્યાખ્યાનકારો અને વિદ્વાન મુજબ પ્રભુજીની પ્રતિષ્ઠાને ગ્ય એવી. ગણાતા આચાર્યાદિ સાધુ ભગવંતે અને પિતાની રકમ દેવદ્રવ્યમાં ભરપાઈ કરીને એ સુશ્રાવક આગેવાને લકી ડેટા (લેટરી)ના મહાપાપથી બચી ગયા હતા. જુગારના પાપ કૃત્ય પ્રતિષ્ઠાદિના પ્રસંગોમાં પત્રિકામાં લકી ડો “પદધતિથી શ્રી કરાવનારા અને કરનારા આચાર્યાઢિ સાધુ- પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા ભરાવવાનું તથા એને વ્યવસ્થાપકને જુગારના પાપકૃત્ય પ્રતિષ્ઠા કરાવવાનું લખાણ આ પ્રમાણે છે. કરવા પ્રવકને ધાર્મિક પ્રસંગમાં લાભ લેનારા “શભરના અસંખ્ય શ્રાવક શ્રાવિકાઓની અને એમાં ગૌરવ માનનારાઓને સમજાવી ..તીર્થ નિર્માણ પૂર્ણતા સાથે ૫ ફેબ્રુઆરી આવા ભયંકર પાપોથી ધર્મસ્થાને ને મુકત ૧૫ એ ઐતિહાસિક પ્રતિષ્ઠા સંપનતા કરાવવામાં કેમ ઉપેક્ષા કરતા . હશે અને માટે તીર્થ ભકતોની ઈરછાનું રૂપ રૂા. એ ન સમજે તે તેને વિરોધ પણ કેમ પપપપ ની “પુણ્યાત્મા તીર્થ નિર્માણની નથી કરતાં એનું કાંઈ કારણ સમજાતું લેજનામાં લાભ લેવાવાલા ભાગ્યશાલીઓને નથી. શાસન રક્ષક મહાપુરૂષે આવા ધર્મ શ્રી જિનેશ્વર પાર્શ્વ પ્રભુજીની પ્રતિમા પ્રસંગે આદિમાં સેવાતા પાપાચારના વિરો- કરાવવાનો તથા પ્રતિષ્ઠા કરાવવાને અવસર ધની સિંહ ગર્જના નહી કરે તે આ લુંટાર આપવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે એ જૈન શાસનને બેડી બામણીનું ખેતર તથા “પુણ્યાત્મા તીર્થ નિર્માણ થે જનામાં સમજી જૈન શાસનની ઘણી ઘણી શાસ્ત્રીય રસીદોમાંથી બે નામ ડેર દ્વારા કાઢવામાં વાત અને મર્યાદાઓ તથા શુભ પ્રણાલિકા- આવશે. પ્રથમ આવનારા ભાગ્યશાલીને શ્રી એને ખુર્દે બેલાવી નાખશે. તા. આત્મજ્ઞાય કમલાકર લઘિયાય પાશ્વપ્રભુની - થડા વર્ષો પહેલા સિધગિરિ જ પ્રતિમા (૪૧ ઈચ) ભરાવવાને લાભ તેમજ ઉપર જ્યારે લકી સે સુિધરેલા જુગારના દ્વિતીય ભાગ્યશાલીને પ્રતિષ્ઠાને લાભ આપમહાપાપથી પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી વામાં આવશે. ડે શ્રી ઉવસગહર પાર્થ ત્યારે પણ જૈન શાસનના આચાર્યા6િ ઘણા તીર્થમાં ૨૮ ડિસેમ્બર ૧૯૯૪ એ તીર્થ Page #641 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૮-૨૯ તા. ૨૧-૩-૯૫ : પૂજ્ય પ્રતિષ્ઠાચાર્યશ્રીની નિશ્રામાં કાઢવામાં પરાને ભંગ કરવાથી દેવદ્રવ્યની હાનિ આવશે. “આવા” આપશ્રી આજે જ પપપપ કરવાનું ઘેરાતિઘેર પાપ આ પ્રવૃત્તિમાં રૂ.ને બેંક ડાફટ શેઠ લબ્ધિનાથ શાંતિનાથ થવાનું છે. પારસ ટ્રસ્ટ દુગના નામે બનાવી શ્રી તેમજ ચઢાવા બેલતી વખતે ચતવિધ ઉવસગહર પાર્થ તીર્થ પારસનગર પે. સંઘમાં જે ભાલાસની વૃદિધ જેમ જેમ નગપુરા જિ. દુર્ગ (મ. પ્ર.) ના સરનામા ચઢાવા બેલતા જાય તેમ વધતી જાય છે પર મેકલી આપે અને મતિ ભરાવવાને અને અનુમોદનાદિ દ્વારા ભાવિકે જે લાભ તથા પ્રતિષ્ઠાને અપૂર્વ અવસર પામે. ઉઠાવે છે એનાથી પણ તેઓને વંચિત | લેટરીમાં ૧૦ રૂા. ૧૦૦ રૂ. “આદિ કરવાનું ભયંકર પાપ થવાનું છે. લગાડી ૧૦ લાખ-ર૦ લાખાદિ રૂપિયાનો લકી ડે પદધતિથી પ્રતિષ્ઠાદિના કામે મે ટી રકમ મેળવે છે તે એ ૧.૩ કરવામાં દીર્ઘ દૃષ્ટિથી નિહાલવામાં આવે ૧૦૦ રૂ. આદિના બદલામાં ૧૦ લાખ- તા આવા અનેકાનેક નુકસાનેને ખ્યાલ ૨૦ લાખાદિની મોટી રકમ મેળવવી એ આવ્યા વગર ન રહે. એક જાતને જુગાર જ છે તેમ ૫૫૫૫ રૂા. તીર્થસ્થાનમાં ઉપાશ્રયાદિ ધર્મસ્થાનમાં માં ૫-૧૦ કે ૨૫ લાખાદિ રૂ.માં ચડાવા કે ધર્મકાર્યોમાં લકી ડે (લેટરી)ના જગાથી મેળવાતી પ્રભુ પ્રતિષ્ઠાને લાભ લે ૨ની હલકામાં હલકી કુટનીતિ અપનાવવામાં એ પણ એક જાતને જુગાર જ છે અને તીર્થસ્થાન ધર્મસ્થાને કે ધમને કોઈ આવાં જુગારમાં આવી રીતના અત્ય૫ વિકાસ થતું નથી એ વાસ્તવિક હકીકત છે. રકમમાં પ્રતિષ્ઠાદિને લાભ લેવાની વૃતિ અંજન શલાક પ્રતિષ્ઠા આદિના કાર્યો અને લાભ લે એ મહાપાપ છે.. એ કાંઈ રમતગમતના પ્રોગ્રામ નથી એ તે આ એક મોટું પાપ છે તેમ પ્રતિષ્ઠાદિ જોખમદારી અને જવાબદારીના કાર્યો છે પ્રસંગે માં બેલીઓ-ચઢાવા લાવવાની આવા પ્રસંગમાં લકી ડે (કેટરી] જગાજે શાસન માન્ય પરંપરા છે તેને ભંગ . ૨નું મહા પાપ આચરવામાં આવે છે તે કરવાનું પણ મહાપા૫ આમાં થઈ રહ્યું છે પ્રતિષ્ઠાદિ કરનારા આચાર્યાદિને નુકસાન ચઢાવા બલવા દ્વારા જે દેવદ્રવ્યની વૃદ્ધિ થવાની-સંઘને નુકશાન થવાની જિનમંદિર થવાની હતી અને એના દ્વારા અનેકાનેક પ્રતિમા દિને નુકસાન થવાની તથા પ્રતિષ્ઠાદિ જિનમંદિરના જીર્ણોદ્ધારદિના કાર્યો કરવા કરાવવાને લાભ લેનારને પણ નુકશાન દ્વારા જિન મંદિરોને જયવંત રાખવાનું થવાની શક્યતા રહે છે. સિદ્ધગિરિમાં જે અનુપમ કાર્ય પૂર્વ પરંપરાથી થતું લોટરી પધ્ધતિથી જે પ્રતિષ્ઠા થઈ તેમાં આવ્યું હતું તેને અહિં વિનાશ નોતરે પ્રતિષ્ઠા પહેલા અને પછી શું નુકશાન થયું એવું ચઢાવા બલવાની શાસન માન્ય પર તે જગજાહેર છે જ. કદાચ કેઈનું પાપી Page #642 -------------------------------------------------------------------------- ________________ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પુણ્ય જોર કરતું હોય ને નુકશાન થાય તે છે એવા ગૃહસ્થાને અમત કરાવી. આઠમ જિનાજ્ઞા ભંગના ઘણું પાપો આમાં થવાથી કરનારાઓના લકી ડે દ્વારા નામ કાઢી તેને એવા પાપ કાર્યો બંધાય કે એના પરિણામે શ્રી અમીઝરા પાર્શ્વનાથની પ્રતિષ્ઠાને લાભ પરલોકમાં દુર્ગતિની અંદર દૃરત દુ:ખે આપ એમાં મફતીય ધર્મ કરાવવાનું ભોગવવાનો અવસર આવી લાગે. સંસારમાં મોટું પાપ પણ કરાવાઈ રહ્યું છે. ધનની અનંતકાલ પણ ભુંડા હાલે ભટકવું પડે. મુછ ઉતારવા માટે ધન ખચી ચઢાવા દ્વારા આગળ જઈને પ્રતિષ્ઠા સમિતિઓ અને પ્રતિષ્ઠાને લાભ લેવાની શાસન સમ્મત આચાર્યશ્રી જયેશ . એ તો હદ કરી પ્રણાલિકોને પણ આ મફતીય લાભ આપવા નાખી છે એમણે દાન ધર્મને ઉડાડી દેવાનું દ્વાર નેસ્તનાબુદ કરવાનું પાપ છે અને પણ એ કુકૃત્ય કર્યું છે, તપથી જુગાર રમવાનું પણ આમાં પાપ - શુભ સંદેશ પધારો.... - સમાયેલું છે. " , પ. પૂ. આ. શ્રીમદ્ રાજયશ સૂ. - લકી ડે દ્વારા શ્રી અમીઝરા પાર્થ મ. સા. ની નિશ્રામાં શ્રી ઉવસગ્ગહર ૨. નાથની પ્રતિમાજીને ગભરામ નિયત સ્થાને ના પાર્ધતીર્થ નગર દિગમ. પ્ર.)માં પરમ- પ્રતિષ્ઠાને લાભ આપવાની જાહેરાત કરવા તા૨ક દેવાધિદેવ શ્રી પાશ્વ પ્રભુના જન્મ દ્વારા અમતપની આરાધના કરવા માટે દીક્ષા કલ્યાણક અવસર પર ર૭-૨૮-૨૯ ગ્રહસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું એમાં ડીસેમ્બર ૧૯૯૪ એ અદ્રમતપ આરાધનાથે પણ અદૃમની આરાધના પ્રતિષ્ઠાની લાલપધારે. તીકમાં અઠ્ઠમતપ કરવાવાળા તપ- સાથી કરાવવાનું કાર્ય હેવાથી શાસન સ્વિઓના નામે લકી ડે કાઢવામાં આવશે મર્યાદા વિરૂધનું એક અનેખું પાપ છે. જે પુણ્યશાળી તપસ્વીનું નામ આવશે એને શાસન પ્રભાવક અને રક્ષક પરમગીતાર્થ શ્રી અમીઝરા પાર્શ્વ પ્રભુની પ્રતિમા (૩૧ પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી લબ્ધિસૂરીશ્વરજી ઇંચ)ને મૂળ ગભારાના નિયત સ્થાનમાં મહારાજા કયાં? કે જેમણે શાસ્ત્રીય સિધાંપ્રતિષ્ઠાને લાભ આપવામાં આવશે. તેની રક્ષા ખાતર જબરજસ્ત ભોગ આપ્યો જૈન શાસનમાં દાન-શીલ-તપ અને છે. શાસ્ત્રના સિધ્ધાંત જગતને સમજાવી ભાવ એમ ચાર પ્રકારને ધમ તીર્થંકર મહાન ઉપકાર કર્યો છે. અને આચાર્યશ્રી ભગવંતે એ બતાવ્યું છે. ગૃહસ્થ શ્રાવક ધન શ્રી રાજયશસૂરીજી કયાં? કે જેઓ આ. દ્રવ્ય લઈને બેઠે હૈયે છે એને ધનદ્રવ્યની ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાની બધી મૂંછ ઉતારવા દાન ધર્મ મુખ્યતયા કરવાને જ સૌઠધાતિક માન્યતાઓને બિરમાં દાટી છે માટે જ પરમ તારક તીર્થકર ભગવંતે તેઓશ્રીજી વિરૂદઘની “માઈકમાં બોલવાની ચાર પ્રકારના ધર્મોમાં પ્રથમ દાન ધર્મ એક તીથિની આરાધના કરવાની પખ્ખી પ્રરૂપે છે જેને દાનધર્મ મુખ્યતયા કરવાને પ્રતિક્રમણ આરિમાં સંતિકર બલવાની? Page #643 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ગુણ ગંગા છે. – પ્રજ્ઞાંગ ० ओसप्पिणुवसप्पिणी बारसअरगेस होइ संमत्तं । तियचउपंचसु विरई अवसप्पुवसप्पि तिचउत्थे ॥ અવસર્પિણ અને ઉત્સપિણીના બારે આરામાં સમ્યકત્વ હોય છે અર્થાત્ સમ્યક્ત્વ જીવ પામી શકે છે. જ્યારે વિરતિ તે અવસર્પિણીના ત્રીજા-ચોથા અને પાંચમા આરામાં તથા ઉણિીના ત્રીજા-ચોથા આરામાં પમાય છે अट्टाहं जणणीओ तित्थयराणं तु हंति सिद्धाओ । अट्ठ य सणंकुमारे माहिदे अट्ठ बोधव्वा ॥३२५।। नागेसु उसभपिया सेसाणं सत्त हुँति ईसाणे । अट्ठ य सणंकुमारे, माहिदे अट्ट बोधव्वा ।।३२६॥ ( પ્રવચન સારદ્વાર-વાર-૧૨ ) શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનથી શ્રી ચન્દ્રપ્રભ સ્વામિ ભગવાન સુધીની તેઓની આઠે ય માતાઓ મેક્ષમાં ગઈ છે. શ્રી સુવિધિનાથ સ્વામિ ભગવાનથી શ્રી શાંતિનાથ મિ ભગવાનની–તે આઠેય માતાઓ સનતકુમાર નામના ત્રીજા દેવલેકમાં ગઈ છે. ' ઈચ દિ કેટલીએ પ્રવૃત્તિઓ કરવાના પાપમાં શ્રી? દુર્ગતિના સંસારમાં પરિભ્રમણા પડી ગયા છેએમાં વળી લકી ડે જેવા કાવનારી અને પોતાના આત્માને વિનિપાત જુગારના ઘર પાપથી પ્રતિષ્ઠાદિ કરવાના ને તરનારી પ્રવૃત્તિઓથી પોતાની ગાડીને ફતવામાં ફસાઈ જૈન શાસનની મર્યાદાઓના રીવસમાં લઈ શાસનના અને તેઓના ભૂક્કા બોલાવી તેને ઉન્માર્ગના રવાડે ગુરૂ–પરમ ગુરૂવર્યોના માર્ગે ચાલે તેં ચઢાવી જૈન શાસનને પારાવાર નુકસાન કરી શાસને અનહદ નુકશાન કરવાના પાપથી રહ્યા છે કે જેઓએ જૈન જયતિ શાસન નુ બચી જાય અને શાસનનું ભલું કરવા સાથે સુત્ર લોકેને આપી તેના નારા લગડાવ્યા પિતાનું પણ ભલું કરી શકે. છે. જ્યાં જેન જયતિ શાસન'નું સૂત્ર અને સત્ય હકીકતને સમજી સન્માર્ગે ચાલકયાં તેઓશ્રીની જૈન શાસનથી તદ્દન વિપ- નારા બનો. શાસનની સદપ્રવૃત્તિઓ કરવામાં રીત અને વિરૂધ્ધ પ્રવૃત્તિઓ? તેઓશ્રી લાગી જાય એજ એક શુભેરછા. શાસન માર્ગથી ભૂલા પડેલા આચા Page #644 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ : ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી કુંથુનાથ સ્વામિ ભગવાનથી શ્રી મહાવીર સ્વામિ ભગવાન સુધીની આઠેયની માતા માહેન્દ્ર નામના ચાથા દેવલાકમાં ગઈ છે. ભગવાન શ્રી ઋષભદેવ સ્વામિના પિતા નાગકુમારમાં ગયા છે. ભગવાન શ્રી અજિતનાથ સ્વામિથી શ્રી ચન્દ્રપ્રભ સ્વામિ સાતના પિતા-ઇશાન નામના બીજા દેવલેાકમાં ગયા છે. મતાંતર શ્રી અજિતનાથ સ્વામિ ભગવાનના પિતા મેક્ષમાં ગયા છે. ' શ્રી સુવિધિનાથ સ્વામિ ભગવાનથી શ્રી શાંતિનાથ સ્વામિ ભગવાનના પિતા-તે આર્ટના પિતા–સનતકુમાર નામના ત્રીજા દેવલેકમાં ગયા છે. શ્રી કુંથુનાથ સ્વામિ ભગવાનથી શ્રી મહાવીર સ્વામિ ભગવાનના પિતા–તે આઠેના પિતા–માહેન્દ્ર નામના ચોથા દેવલાકમાં ગયા છે. જે શિખિકામાં શ્રી તીથ કરે પરમાત્માએ આરૂઢ થઈ વ્રત ગ્રહણ કરે છે તે શિબિ( વિચારસાર પ્રકરણ ) કાના નામ ૧ સુદના ૩ સિદ્ધાર્થા ૫ નિવૃત્તિકરી ૭ મારમા હું શુક્રપ્રભા ૧ પૃથ્વી ૧૩ સાગરદત્તા ૧૫. સર્વા સિધ્ધા ૧૭ વેજયતી ૧૯ અપરાજિતા ૨૧ ઉત્તરકુરુ ૨૩ વિશાલા ૨ સુપ્રભા ૪. અભય કરા ૬ મનેહરા ભગવાનના પિતા-તે ૮ સુરપ્રભા ૧૦ વિમલપ્રભા ૧૨ દેવવદના (દેવદત્તા) ૧૪ નાગદત્તા ૧૬ વિજયા ૧૮ જયતિ ૨૦ દેવકુરુ ૨૨ દ્વારવતી ૨૪ ચદ્રપ્રભા વયે વ્રત ગ્રહણ કર્યુ તે- वीरो अरओ नेमी पासो मल्ली य वासुपुज्जो य । पढमवए पव्वइया सेसा उण पच्छिमवयंमि ॥ (વિચારસાર પ્રકરણ ગા. ૧૨૯) શ્રી વાસુપૂજ્ય સ્વામિ જીગવાન, શ્રી અરનાથ સ્વામિ ભગવાન, શ્રી મલ્લિનાથ સ્વામિ ભગવાન, શ્રી નેમિનાથ સ્વામિ ભગવાન, શ્રી પાર્શ્વનાથ સ્વામિ ભગવાન અને ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામિ ભગવાને પ્રથમ વયમાં તને ગ્રહણ કર્યું અને બાકીના અઢાર [૧૮] ાર ૧૮] શ્રી તીર્થંકર પરમાત્માઓએ પાછલી વયમાં વ્રતને ગ્રહણ કર્યું. ક્રમશઃ) Page #645 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્યારા ભૂલકાઓ, બાલવાટિકા માટે તમારી મમતા કાચા સુતરના તાંતણે બંધાયેલ છે તે જાણી આનંદ, આવા નમૂનેદાર પત્ર વાંચી મને શેર શેર લેહી ચઢે છે. તમારા લખાણ વાંચતા મને એમ થાય છે કે બાલ્યકાળમાં તમારા માતા-પિતાએ સુસંસ્કારનું આરે પણ તમારા જીવનમાં કર્યું છે. તે સંસ્કારે મોટા થાવ તે પણ ટકાવી રાખજે. અજ આ યુગમાં કટે જી પેસી જાય છે માટે બાલ્યકાળમાં હંમેશાં સારી સેબત કરજે. મન બગડે તેવું જોશે નહિ, વાણી બગડે તેવું બોલશે નહિ અને કાયાથી કેઈનું ખરાબ કરશે નહિ. કેઈની ખરાબ વાત સાંભળશે નહિ. સારા સંસ્કારો મેળનવા ટકાવવા માટે આટલું જરૂર લક્ષમાં રાખજો. સુંદર ચારિત્ર પળાય તે માટે સારું સારૂં વાંચન કરજો. સારું વાંચન પ્રસારિત કરતા નાના નાના મેગેઝીન વસાવજે, મન * જય ત્યારે તેનું વાંચન કરજે. વાચેલું મનન કરજો. શ્રાવક કૂળમાં તમને જે જન્મ પ્રાપ્ત થયું છે તે તમારી મહાન પૂણ્યાઈ છે. તે ફળને અજવાળનારું આચરણ આચરીને જીવન અજળ. સુદેવ–સુગુરુ અને સુઘમની યથા યોગ્ય સમજણ મેળવી. શ્રદ્ધા-ભકિત-બહુમાન કેળવી એમના કહ્યા પ્રમાણે જીવન નૈયા ચલાવશે તે કયારેય પસ્તાવાને વાર નહી આવે, બાલ્યવયમાં સુંદર આરાધના કરે છે. પણ એ આરાધનાને મેટા થઈને ભૂલશો નહિ. તમારા લખાણે વહેલા અમર થાય તે માટે તમે સી વિનંતી કરે છે. તે વિનંતી મારા ધ્યાનમાં છે અવશરે અમલ કરવા પ્રયત્ન જરૂર કરીશ ને હવે તમે મારી કહેલી વાત સ્વીકારશે ને ! -રવિશિશુ છે. જેના શાસન કાર્યાલય આજને વિચાર સંપાદક નોંધ મકાનની છત કાચી હોય તે પાણી (બાળકે આપણી બાળવાટીકામાં એક પેસી જાય તેમ કાનની છત કાચી હોય તે નવી-જૂની કહેવતનો એક છોડ ઉગે છે. કવિચાર ઘુસી જાય. એક-એક પૃપ દરેક બાળવાટિકામાં આજથી Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) . સુગંધ ફેલાવશે. . કહ્યું જુવો મારો પોપટ ત્રિકાળ જ્ઞાના છે. તમને ગમશે ને! તમારી બાળ વાટિકામાં તેનું કહેવું છેટું પડે જ નહિ. એમ કહી તમને શું પસંદ આવ્યું ? તમારા કાવ્ય- તેને ધન દાટી રાખયું હતું ત્યાં જ ખાડે લેખે-વાર્તા-ટુચકા–હાશ્યહાજ વગેરે સુંદર બેદાગે તે તેમાંથી પણ સાથે ધન નીકળી અક્ષરમાં લખી મોકલશો ને!) આવ્યું. આ જોઈ લેકે વાહ વાહ કરવાં કહેવત કથા લાગ્યાં અને પોપટનાં ગુણ ગાવા લાગ્યાં. અકકલ વેચી ચણું ખાધા આ ભીડમાં શેઠને નોકર પણ હતા. જેને * અક્કલ હોશિયારીથી બુદ્ધિભર્યા તેમજ ઘરે આવી શેઠને સઘળી હકીકત કહી. આ સુંદર કામ પણ કરી શકાય છે. અક્કલમાં આ સાંભળી લોભી શેકનું લેભ પણું સળખામી હોય તે મુખમી ભરેલાં કામે પણ વળી ઉઠયું. બીજે દિવસે શેઠ બાવા પાસે થઈ જાય છે. આ માટે એક સુંદર કહેવત આવ્યા બાવો તેની જ રાહ જોતે ત્યાં પ્રચલિત છે “અક્કલ વેચી ચણા ખાધા” ધૂણી ધકાવીને બેઠે હતે. શેઠે વંદન વંદન આ અંગેની કહેવત કથા આ પ્રમાણે છે. કરી બાવાને પૂછયું આ મારો પોપટ શહેરમાં એક શ્રીમંત શેઠ રહેતા હતાં આપને વેચવે છે ? જે ખુબ લેભી હતાં. એક પાઈ પણ બીજા માટે બાવાએ કહ્યું “શેઠજી! આ પોપટ તો ઠીક પોતાના માટે પણ વાપરે નહિ, કર નથી મારી બરચાં બરાબર છે અને આ તે કે કસરથી રહે. એક ઠગ બાવાને આ વાતની જાણ જ્ઞાની છે. તે દવી જ્ઞાન ધરાવે છે. થઈ તેણે એ શેઠને લૂંટવાનો ત્રાગડ ર. “આપ કહે છે કિંમત આપણે ચરણે ધરી. બા એક પોપટની સાથે શહેરમાં દઉં શેઠે કહ્યું. આ સાંભળી, બાવો તે આવ્યો. આ પિપટ પઢાવેલ. જે કઈ તેને મૌન જ રહયો. શેઠ વધારે છ ભરાયાં, સવાલ કરે તેને હકારમાં એક જ જવાબ “મહારાજ આપ કહો તે કિંમત આપવા આપે “જરૂર? એક દિવસ મેકે જોઈ તૈયાર છું પણ મને આ પોપટ આપી દે. બાવાએ એક સ્થળે પાત્રમાં ડું ધન દાટી આખરે રકઝક પછી સાધુએ કહ્યું આપને દીધું. રાતના એકાન્તમાં દાટેલ હેવાથી નારાજ કરવા માંગતે નથી તમને વૈશ્ય કેઈને ખબર ન પદ્ધ. બાકી, આ સ્થળ લાગે તે કિંમત આપે. શેઠ વિચારમાં દિવસના સમયે ભારે ભીડવાળું જ રહેતું. પડયાં, શું આપવું? કેટલી રકમ કહેવી બીજે દિવસે બા પોપટને લઈને એ તે ન સુઝતાં તેને પિપટને જ પૂછયું, સ્થળે બેઠે લેકે ભેગા થઈ ગયાં એટલે કે પટજી તમારી કિંમત રૂા. ૫૧૦૦૦) બાવાએ પિપટને પૂછયું, “બોલ બચ્ચા - બબર છે, પઢાવેલા પિપટે તુરંત કહ્યું આ સ્થળે કાંઈ ધન-દોલત મળી શકે તેમ “જરૂર જરૂર પિતાની વાતમાં સંમતિ છે? પોપટ તો શીખવતું બેલી ગ મળતાં શેઠ તે ખુશ ખુશ થઈ ગયે. જુઓ ‘જરૂર-જરૂર’ બાવાએ લો કે તરફ જોઈને મહારાજ પિપટે પોતે જ સંમતિ બતાવી - * * * - જનમન ધન ક *** Page #647 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક: ૨૮૨૯ તા. ૨૧-૩-૯૫ : ૬૮૫ પોતાની કિંમત બતાવી છે તેથી આપ પણ. (દુઃખ દુખ દુખ) પોપટ મને આપીને આ રેકડા રૂા. ૫૧૦૦૦ રાણીના જીવનમાં દુ:ખ-સીતા લઈ લે છેવટે ઘણીવારે બાવાએ પિટ રાજાના જીવનમાં દુખ–શ્રેણિક શેઠને સોંપી દીધું. શેઠ ખુશખુશ થતાંથતાં ચક્રવતીના જીવનમાં દુખ-સનતકુમાર જ્ઞા ની પોપટને ઘર તરફ લઈ ગયાં અને મુનિના જીવનમાં દુઃખ-અંધકમુનિ બા પિતાને મુકામ ઉઠાવી ત્યાંથી છૂ થઈ બાળકના જીવનમાં ૪ -અમરકુમાર 2. શેઠે ઘરે આવી રાજી થતાં થતાં પનીના જીવનમાં , –અંજના પોપટને પૂછયું-બેલ બેટા અહીંથી ધન પશુના જીવનમાં , -હાથી (મેવકુમાર) મળશે ખરું? તુરંત પિોપટ બોલી ઉઠયે પક્ષીના જીવનમાં , – જટાયું જરૂર.જરૂર પછી પૂછવું જ શું? શેઠું પ્રધાનના જીવનમાં , –શકટાલ એકદમ અધીરા થઈ ત્યાં બેદી કાઢયું તે શેઠના જીવનમાં ) -સુદર્શન શેઠ માત્ર પથરા નીકળ્યાં. શેઠે વિચાર્યું કાંઈ કસાયના જીવનમાં , કાલસૌરીક ભુલ થઈ લાગે છે પ્રશ્ન બરાબર થયું નથી ચેરના જીવનમાં , -વંકડ્યુલ એટલે શેઠ તેને બગીચામાં લઈ ગયાં બેલ સતીના જીવનમાં , દ્રૌપદી બેટો અહીં ધન દાટયું છે. એજ જવાબ રાજકુમારીના જીવનમાં દુઃખ-ચંદનબાળા ૩૨ ૩૨ શેઠે તે બગીચો ખોદાવી પતીના જીવનમાં :ખ-નાળા જ કાઢો પાછે એના એ જ પથરાં આમ શેઠે તે દેહાદેડી કરી મુકી બે ત્રણ-ચાર પ્રયત્ન -દશન નમન એચ શેઠે કર્યા. પણ કંઈ જ ધન ન મળ્યું, કેને પણ હવે આ વાતની જાણ થઈ ગઈ. પોપટ માત્ર જરૂર જરૂર બોલે છે બીજુ તેથી વધુ કંઈ બોલી શકતો નથી. લેકે પણ એકબીજાને કહેવા લાગ્યા શેઠે “અકકલ વેચી ચણા ખાધા . જૈન શાસન સુધારે -મનીષા જૈન શાસન અંક ૨૨ તા. ૩૧-૧-૯૫ બાળ ગઝલ સહકારમાં રૂ. પ૦રજેન્દ્રકુમાર રતિલાલ કંચન સે કી રત બડી, કીરત સે કલ્યાણ શાહ અમદાવાદ છપાયેલ છે તેના બદલ ઠયાણ સે ઈજજત બડી, શાહ રાજેન્દ્રકુમાર જયંતિલાલ અમદાવાદ ઈજજત સે બડા દાન. સમજવું. -ઈશીતા કાકા એ મોબાઈ . રાજકોટ Page #648 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපංපපපපපපපපපපප જૈન રામાયણના પ્રસંગો –શ્રી ચંદ્રરાજ පපපපපපපපපපපපපපපපපපපපපා ૩૮. ત્યાં સુધી પુરૂષવેશમાં જ રહેજે આ બને મુસાફરોની કતલ કરી નાંખીને ખિય નામના ૨ જાની પૂ4િ નામની રાણી તેમની સાથે રહેલી પેલી રૂપસુંદરીનું મારા ગર્ભવતી હતી તેવા સમયે ભયંકર માટે હરણ કરીને અહીં લઈ આવો. જાવ બિહામણા લાગતા સ્વેચ્છાએ પ્રચંડ સૈન્ય રસૈનિકે તમને બધું કરવાની છૂટ છે.” - સાથે આ નગરી ઉપર હુમલો કર્યો. અને સિંહદર રાજાના ઘેરા–બંધનમાંથી વાલિખ્રિય રાજાને જીવતા જ પકડી બધાની વાકણ રાજાનો ઉદ્ધાર કરીને રામચંદ્રજી નજર સામે બાંધીને તે ઑર ઉપાડી આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં સીતાદેવીને ગયા. પૃવિ નામની રાણીએ આ બાજુ સખત તરસ લા પુત્રીને જન્મ આપે છતાં બુદ્ધિશાળી રામની આજ્ઞાથી લક્ષમણ પાણી લેવા મંત્રીએ એ પુત્ર જન્મની જ જાહેરાત કરી. . ગયા. પાણીની શોધ કરતાં કરતાં એક નયન. ત્યારથી માંડીને હું સ્ત્રી હોવા છતાં પુરૂષના , રમ્ય સહામણું સરેવર લક્ષમણજીના વશમાં રહું છું. હું સ્ત્રી છું તેવી હજી જોવામાં આવ્યું.. મંત્રીશ્રવર અને માતા સિવાય કેઇને એજ વખતે કુબેરનગરને કલ્યાણમાલા ખબર પડવા દીધી નથી. ' નામને રાજ પણ ત્યાં કીડા કરવા આવે મારા જન્મથી યૌવન સુધીના કાળ હતે. લક્ષમણને જોતાં જ તે પુરૂષવેશમાં સુધી હરામખોર પ્લે એ મારા પિતાને ધારી કલ્યાણ માલા નામની સ્ત્રી–જા તેમની પકડમાં જ ઝકડી રાખ્યા છે. વાસનાતુર બની. તેણે લક્ષમણને ભોજન પિતાની મુકિત થાય માટે તે હ. મારે માટે આમંત્રણ કર્યું. અને લક્ષમણ પાસેથી માંગે છે તેટલું ધન તેમને પહોંચતું કર્યા જાણીને રામચંદ્રજી અને સીતાદેવીને પણ કરૂં છું છતાં તે નાલાયકે ધન પ્રહણ કરી ત્યાં જ ૯દીથી શિબિર બનાવીને તેડાવી લીધા. લે છે પણ મારા પિતાને મુક્ત કરતાં નથી. - નાન-ભે જન પૂર્ણ થયા પછી લજજ- તે હે ઘુનાથ ! આપ મહેરબાની કરીને થી નીચા મુખવાળી તે કલ્યાણમાલાને હું મારા પિતાને આ પ્લરોની યા તેનામાંથી કે-હે ભદ્ર! શા માટે સ્ત્રી થઈને પુરૂષના મુક્ત કરાવો.” વેશમાં રહે છે ?' : રામચંદ્રજીએ કહ્યું “અમે જયાં સુધી કલ્યાણમાલાએ કહ્યુ-કુબરપુરના વાલિ. પ્લે હો પાસેથી તારા પિતાને છોડાવીએ Page #649 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૨૮-ર૯ : તા. ૨૧-૩-૫? નહિ ત્યાં સુધી હે ભદ્ર! તું પુરૂષવેશથી કરીને મને સ્વાધીન કરે. જાવ, રૉનિકે જ રાજ્ય કરતી રહેજે , પેલી સુંદરીને મેળવવા માટે તમને બધું જ આ સાંભળતાં જ કલ્યાણમાલા અત્યંત - કરવાની છૂટ છે.'' પ્રસન્ન થઈ ગઈ. સુબુદ્ધિમંત્રીએ કહ્યું-“આ આટલું બેલીને સેનાપતિ પણ સૈન્ય લક્ષમણ કલ્યાણમાલાના પતિ બને.” સહિત રામચંદ્રજી તરફ પ્રચંડ આક્રમણ - રામચંદ્રજીએ કહ્યું-હમણાં તે અમે લઈને આવ્યા. આ જોઇને લક્ષમણુજીએ દેશાતર જઈએ છીએ પણ પાછા ફરતાં રામચંદ્રજીને કહ્યું હે બંધુ! આપ આર્યાલક્ષમણ ક૯યાણમાલાને પરણશે. . દેવીની સાથે જ અહીં જ રહો. હમણાં જ આમ કહી ત્યાં ત્રણ દિવસ રહીને રાત્રે આ કૂતરા જેવા પ્લેચ્છને ઠેકાણે પાડીને બધા સૂતા હતા ત્યાં જ રામચંદ્રજી ત્યાંથી હું આવું છું.' આગળ ચાલ્યા ગયા, અને ચાલતાં ચાલતાં આટલું કહીને લક્ષમણજીએ ધનુષને રામચંદ્રજી કામ કરીને નર્મદા નદીને ઉતર્યા ગગનભેદી પ્રચંડ ટંકાર કર્યો અને આ મુસાફરોએ અટકાવવા છતાં રામચંદ્ર. ટંકારના ત્રાસથી ત્રાસી જઈને ઑછો ક્ષણ જીએ વિદ? ટિવીમાં પ્રવેશ કર્યો. પણ ઉભા રહ્યા વિના જીવ લઈને ભાગી અને જે પ્રવેશ કર્યો કે તરત જ છૂટયા. “આ જોઈને સ્કેચ છોના રાજાએ દક્ષિણ દિશામાં કંટકિવૃક્ષ ઉપર રહેલા વિચાર્યું કે જેને ધનુષ્યને ટંકાર એટલે કાગડાએ અવાજ કર્યો. આ અપશુકન હતા. ત્રાસજનક છે તે જે બાણ છોડવા માંડશે અને ક્ષીરવૃક્ષ ઉપર રહેલ અન્ય પક્ષીઓ : તે તે શું ય થશે ? આમ વિચારીને સમય મધુર અવાજ કર્યો. આ શુકન હતું. હર્ષ સૂચકતા વાપરીને મહોરછ રાજા સન્ય સહિત વિષાદ પામ્યા વિના રામચંદ્રજી આગળ જ શસ્ત્ર ત્યજીને રામના શરણે આવ્યા. પણ ચાલ્યા. કારણ કે શુકન કે અપશુકન તે હજી લખમજીને તેમના ઉપરનો કે શાંત દુર્બલ લેકે ગણતા હોય છે. જે થયું નથી.' આગળ જતાં રામચંદ્રજીએ દેશને શરણે આવી ગયેલા પ્લેચ્છરાજે કહ્યું. નાશ કરવા નીકળેલું ઊંચા કરેલા હથિયા- કૌશાંબીના વૈવાનર પિતા અને સાવિત્રી વાળું ભયંકર પ્લે છેનું સૈન્ય પિતાના તરફ માતાને રૂદ્રદેવ નામને બ્રાહ્મણ પુત્ર છું. આવી રહેલું જોયું. જનમથી માંડીને કુરકમી મે એકે ય પાપ લેરછને નવયુવાન સેનાપતિ સીતા- કરવાનું બાકી નથી રાખ્યું. એક વખત દેવીને જઈને કામાતુર બન્યું અને બબડાટ ખાતર પાડતે હું રાજપુરૂષના હાથે ઝડકરતે પિતાના સૈનિકોને કહેવા લાગ્યું કે- પાઈ ગયે. રાજાએ શૂળીએ ચડાવવાની આ બન્ને મુસાફરોની કતલ કરી નાંખીને સજા ફરમાવી. પણ કઈ વેપારી શ્રાવકે દંડ તેમની સાથે રહેલી પેલી રૂપસુંદરીને હરણ ભરીને મને જીવ બચાવ્યું. અને હવે Page #650 -------------------------------------------------------------------------- ________________ જામજસાવા હજજાનક * ટુ ને લગાહતા હો ને જ –શ્રી ભદ્રભદ્ર કહા ૯--હાહાહાહા-અમનહર * દેરાસરમાં ટી. વી. તે કંઈ જોડાતુ હશે? આપણી સાથે બહુ ડહાપણ નહિ માર- જે કે હું ઘરેથી નીકળે ત્યારે જ વાનુ હા, તારી જેટલી હોશિયારી હોય ને બિલાડી આડી ઉતરેલી અને દેરાસર જવા એ બધી મને નહિ બતાવવાની. જેવા ધર્મના કામમાં બિલાડીને વિચાર હવે જાને ડોઢ થતું. કરવો બહુ સારો ન લાગ્યો. એટલે દર નહિ તે તું શું કરી લઈશ ? વખત બિલડી રસ્તો કાપે ત્યારે ત્યાંથી જ જવું છે તારે ? ' પાછો ફરી જઈને, ગોળની કાંકરી કે દહીં | * પણ મેં કર્યું શું ? એ તે બેલ. વાંહી લઈને નવકાર, ઉપસર્ગોહર, આદિ • હવે જાને છાનીમાની ઓઢાઈ કર્યા વગરની મંગલ કરીને જ જતે. આ એકજ વાર - હવે મને વધુ ઉભા રહેવામાં ડેક ભૂલી ગયા અને એનો પ્રત્યક્ષ પ્રભાવ એ સાર લાગે. એટલે ક્ષેત્ર-સંન્યાસ જોવા મળ્યો. . સ્વીકારીને હું પેલા દાદા લકના હાથમાંથી મારી આ દુર્ઘટનાની વિગત એવી છે છટકવાની તક મળતાં જ છટકી ગયે. કે-બિલાડીની અવગણના કરીને હું દેરાસર પછી ચોરી ન કરવાની તે શ્રાવકની વાત રામચંદ્રજીને નમસ્કાર કર્યા. અને રામચંદ્રસ્વીકારી હું તે દેશ તને ભમતે ભમતે અને સ્વેચ્છરાજ કાકને બીજી આજ્ઞા ફરઆ કાક નામની પવિલમાં હુ આવી માવતા કાકરાજ વાલિખિત્યને તેમના ચહ. સમય જતાં પહેલીપતિ બન્યા. અહીં ફબરનગર સુધી સહી સલામત રીતે મૂકી રહી રહયે લુંટારાઓ પાસે નગરાદિકને આવ્યા. લુંટાવું છું. અને હું જાતે જ રાજાઓને જમ્યા પછી પહેલી જ વાર પિતાની જીવતા જ પકડીને અહીં લઈ આવું છું. : પુત્રીને પુરુષવેશમાં રહેલી જોઈને વાલિખિલ્ય પરંતુ તે સ્વામિન્ ! હું તમને વશ છું. જ આનંદ પામ્યા હું, આપની શી આજ્ઞા કરૂ ? મારાથી થઈ. ગયેલા અવિનયની મને ક્ષમા આપો. કાક પિતાની પહિલએ ગયે. રામચંદ્રજીએ કહ્યું-“વાલિખિલ્ય રાજાને વનવાસ ખેડતાં રામચંદ્રજીએ ક્રમે કરીને સુકત કર” વિંધ્યાટવીને પસાર કરી. અને માર્ગમાં આ સાંભળતા જ કાક લે છે વાલિ- આવેલી તાપી નદીને ઉતર્યા. ખિથને મુકત કર્યો. વાલિખિતય રાજાએ Page #651 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૮-૨૯ તા. ૨૧-૩-૯૫ : ગયે તે ખ પણ દર્શન કરતી વખતે ગયેલું હું દશનાદિ કરીને બહાર નીકળે દરરોજ ભગવાનની જમણી તરફ જ ઉભે એટલે એક અલમસ્ત શ્રાવકભાઈએ મારો . રહેતું હતું. પણ આજે કોણ જાણે શું ય ઉધડો લઈ નાંખ્યો. મારી સામે એમણે સૂઝયું કે હું બરાબર ભગવાનની સામે જ દલીલ શું કરી ખબર છે? એ ભાઈ કહે ઉભો રહ્યો. સાઈડ ઉપર ન રહયે. આથી કે ઘરમાં ટી.વી. જેનારની વચ્ચમાં ઉભા પાછળ રહેલા ચ ત્યવંદન કરનારા દરેકને રહીને જુએ તે લોકે ચીડાય છે કે નહિ? ભગવાન દેખાતા બંધ થયા. તે પછી ભગવાનના દર્શન કરનારની એક ભાઈએ મને ટકેર પણ કરી કે વચ્ચોવચ્ચ ઊભા રહીને દર્શનમાં અંતરાય સાઈડમાં ઉભા રહે. પાછળ કેઈને ભગવાનના શું કામ બાંધે છે ? દશન જ નથી થતા. પણ હું દેરાસરમાં, મને તેમની આ દલીલ નહિ જેટલીયે ત્રણ-ત્રણ નિરિસહી કહીને પ્રવેશેલે. એટલે પસંદ ના પડી. કેમકે કયાં રાજાજ, અને આખા સંસરને જાણે સમૂળગે ભૂલી ગયો અને કયાં ગાંગો તેલી. એમ કયાં ભગવાન હઉ તેમ તે ભાઈની વાણી એ મને કશી કયાં ટી.વી. પણ મારે તેની અલમસ્ત અસર ના થઇ, - કાયા જઈને નમતુ જોખવાને ના છૂટકે પછી તે એક ભાઈએ મને હાથ ઝાલીને પ્રપ આવ્યું. કઈ નહિ. બાકી તે મારી જરા સાઈડ ઉપર ધકે. એટલે હવે તે પાસે બીજી ધારદાર દલીલ હતી કે-“ટી.વી. મારામાં ભલે તાકાત નહિ છતાં આ તે નહોતા શોધાયા ત્યારે તમે ભગવાનના સ્વમાનને સવાલ થઈ ગયો. એટલે હું દર્શનમાં અંતરાય કરનારને શું કહેતા પાછો સ્થિતિસ્થાપકની જેમ મૂળ સ્થાને હતા ? પણ સત્તા આગળ શાણપણુ સારૂ આવી ગયે. નહિ એમ સમજીને માર પડશે તેવા ડરથી - પછી તે બે-ચાર ભાઈએ હો-હા કરી. હુ વધુ જીભા જોડી કર્યા વગર, ચૂં કે ચાં ઘાંટા-ઘાંટી થઈ એટલે હું જરાક (ગભરાઈને કર્યા વગર જ ઘર ભેગો જ થઈ ગયે. નહિ હો કેમકે ધર્મસ્થાનમાં ગમે તે વ્યક્તિ સાલ ઘરે જઈને વિચાર્યુ તે લાગ્યું તે ગમે તેમ કરતો હોય તેને મારવા સુધીની ખરૂ કે ટી.વી. જેનારની આડા ઊભા રહીને મનોવૃત્તિ ધર્મજને મનમાં આવવા નથી અંતરાય ન કરાય તેમ દેરાસરમાં ય દશદેતા. એટલે) સાઈડ ઉપર ખસી ગયે. પણ નમાં અંતરાય ન જ કરવું જોઈએ. (અહીં પાછો (હવે તો દશન કરવાનું કામ પતા તમે ટી.વી. જોવાની છુટ લઈ ને લેતા. ગયેલુ છતાં) ધીરે ધીરે પગને લાંબે ટુંકે ભગવાનના દર્શનમાં અંતરાય ન કરવાને કરતા કરતા મેં મારી પૂર્વની ભૂમિ સંપાદન બંધ લે.) કરી લીધી. અને પછી વટની સાથે જ હું મારા કરતાંય દુનિયામાં બુદ્ધિશાળી ત્યાંથી ખ. લેન કો પડયા છે ખરા. દા.ત. અલમસ્ત પણ મને બિલાડી નડેલી તે ભૂલાઈ દલીલબાજ શ્રાવકભાઈ દલીચંદ શાહ. Page #652 -------------------------------------------------------------------------- ________________ પંક્તિકી આવાજ - શ્રી ચંદ્રરાજ . . ' રાજગૃહીને આંસુ ભરી અલવિદા વેદનાની વ્યથામાને વ્યથામાં જ આખરે તે પિતાના શબને સંસ્કાર કર્યો. પણહવે તારૂ ચેનનું ચમન ચિંથરેહાલ થઈ ચૂકયુ હતુ. પિતની વિરહ વેદના અને કર્થના ભરી અપકાની યાદ તને કયાંય ચેન વળવા દેતુ નથી. એક દિવસ મરી જવાના જ વિચારોમાં વમળમાં તું ખેંચાઈ ગયે. જે થવાનું હતું તે થઈ ગયું. આમને આમજ કુણિક વેદના-યથિત રહેશે તે એક દિવસ એ આવશે કે આ રાજ્ય છિન્ન-ભિન્ન થઈ જશે.” આમ મંત્રીઓએ વિચારી તારે શોક દૂર કરવા એક બનાવટી તામ્રપત્ર બતવી તને છેતર્યો તું છેતરાઈ પણ ગયો.” તામ્રપત્રમાં મંત્રીઓએ તે જ લખ્યું હતુ કે-“મૃત પિતા પુત્રે આપેલા પિંડાદિને પ્રાપ્ત કરે છે. મર્યા પછી પિતાને પુત્ર પિંઢાદિ અનાદિ આપે તે તે જયાં હોય ત્યાં રહ્યા રહ્યા ગ્રહણ કરે છે.” જીર્ણ બનાવટી તામ્રપત્રથી છેતરાઈ ગયેલ કણિક તું પિંડાદિ દેવા લાગ્યો. અને ત્યારથી માંડીને લાકમાં આ પિંડદાન કરવાને કુરિવાજ ચાલુ થયે છે. | પિંઠાન કરતાં કરતાં તારે શોક ધીમે ધીમે દૂર થવા લાગ્યા હતે. . છતાં પણ સિંહાવલોકન ન્યાયથી જયારે જયારે પિતાની શય્યા-આસન આદિ તારી નજરે ચડતાં, ફરી ફરી પિતાની કદર્થના ભીની. વેદનાકારી યાદ આવી જતી અને શેકને સમંદર તારા અંતરને ભરી દેતે. આ પિતૃવિરહ યાદ તારા કેક આંસુના બલિદાન લઈ લેતી. દિવસે જતાં આખરે એ દશા આવીને ઊભી રહી કે તું હવે રાજગૃહ નગરમાં રહીને ચેનથી જીવી ના શકે તેવું બન્યું. અને.. આખરે... એક દિવસ...પિતાની સતાવતી વિરહ-વાદની ભૂમિને અશ્રુભીની આંખે અલવિદા કરી, આંખના કુલ જનમભેમના ચરણે ધરી. કુણિક નું એક સુંદર ચંપાના વૃક્ષ નીચે તારા આદેશથી બનાવેલી ચંપા નામની નગરી તરફ ચાલે ગયે. ___ ततश्व. पुर्यां चंपायां गत्वा सघभवाहनः । महींत्रिमा श्रेणिकसूर्धातृभिः सहितोऽन्वशात् ।। ચંપા પુરીમાં બળ/લશ્કર વાહન સાથે જઈને તે પૃવિ ઉપર હે શ્રેણિકના પુત્ર ! ભ્રાતાએ સાથે તે અનુશાસન કર્યું, ! Page #653 -------------------------------------------------------------------------- ________________ શાસન સમાચાર best dutt ct શાસનને જય જયકાર છે. એક પછી એક કામ ઉકેલવાનું' કામ ચાલુ છે. મહારાષ્ટ્ર ચેવલામાં શ્રી જૈન અનેક સદમાં સુમેળ કરાવનાર વ માન તપેાનિધિ-પ્રવચન પ્રમાવક-વ્યવહુ'ર દક્ષ પ. પૂ. ભા. દે. શ્રી પ્રભાકરસૂ જી મ.સા. મહારાષ્ટ્રના અન્ય સ àાના મહેસવામાં નિશ્રા આપવા અંગેની વિનતીઓને ગૌણ કરી મનમાડ સ ંધ તેમજ યેવલા સ`ધમાં પ્રવંતતા મતમેના કારણે . પીપલગામથી મનમાડ પધાર્યા હતા. જિનમંદિર અને ઉપાશ્રયનું કામકાજ કેટલા વર્ષોથી બંધ પડયું હતું તે ચાલુ કરાવ્યું હતું..શજ પ્રવચન થતા હતા. ચૈવલામાં પોષ સુ ૧૦ ના રાજ પધારતા ભવ્ય સ્વાગત પૂર્વક પધરામણી થઈ. પ્રવ. ચનમાં વેરઝેરતા વિપાકે તેમજ સમઝણુ સહિષ્ણુતા સરળતા દેવગુરૂ ધર્મોના પ્રેમ શું લાભ કરે ? આ ખ઼ધી બાબતે ખૂબ સારી સમજાવી હતી. સૌએ સાથે બેસી આ કામ પાર પાડયું. પરિણામે કાર્ટોમાં ચાલતાં કૈસા પાછા ખેચી લેવાયાં. ૧૯૫૦ સુધીના શ્રી સધના ચેપડા એડિટ કરાવવાના તેમજ શ્રી સ`ઘ સમક્ષ રજૂ કરવાનું નકકી થયુ. શ્રી સંધમાં આનંદ આનંદ વ્યાપી ગયા, અને ખીજે દિવસે પૂજય શ્ર શશીકાન્તભાઈને ત્યાં પધારતા સૌનુ` રૂા. ૨ થી સંદ્મપૂજન સહુની સાધર્મિક ભકિત થયેલ. પૂજ્યશ્રીના સદુંપદેશથી શ્રી સંધમાં સારી જાગૃતિ આવી સુ`બઇ લાલ માંગના આરાધક શ્રી મનહર ભાઇની દીક્ષા અને વડી દીક્ષા ખૂબજ ઉલ્લાસ પૂર્વક થઈ પૂ આ. પ્રમાકર સૂ મ.ના શિષ્ય ક્રુતિ મેક્ષરક્ષિત વિજય બન્યા. ગુજરાતમાં હિંમતનગર પાસે હરસેલના વતની અને છેલ્લા કેટલાંક વર્ષોથી સુબઇમાં રહેના મનહરભાઇએ સૌ કુટુ બીએની મેહમાયા-મમતાને છેડી ઘેરેથી નાસી જઇ ચારિત્ર-દીક્ષા અંગીકાર કર્યુ.. કેટલાં વર્ષોથી દીક્ષાની તેમની ભાવના હતી ' મનેાબળ મજબુત બનાવી કામ કાઢી લીઘું મનહરભાઇએ સ’સારીપણામાં કરેલી અનુમેદનીય આરાધના છેલ્લાં કેટલાંય વર્ષોથી લલબાગની અંદર નિયમિત જિનવાણી શ્રવણુ-જાપ-સ્વાધ્યાય પૌષધ-જિનપૂજા વિગેરે વી તપ, શ્રેણિતપ, સિદ્ધિતપ, વધુ માનતપની ૪૭ એની પૂ, ૬૦૦ દિવસમાં ૫૦૦ આયંબિલ ૫ ચકલ્યાણકની આરાધના, છઠ્ઠુ, અદ્ભુપ, અટ્ટાઇ, ૩૧ ઉપવાસ તથા ૩૬ ઉપવાસ પૌષધ સહિત કરી સૌ આરાધકાની ભક્તિ સાથે પ્રભાવના આપી, શ્રી સિદ્ધગિરિ, રાણકપુર, સમેતશિખરજી આદિ તારક તીથભૂમિની યાત્રા કરી છે. સુ'બઇ ઠાકુરદ્વાર પાઠશાળાની અંદર ૪૦૦ બાળાને સામાયિક કરાવતા પ્રભાવ. Page #654 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક). નાએ આપતા હતા. સાધુ વિધિ સંપૂર્ણ પૂજન કર્યું હતું. ઉપકરણે વહેરાવ્યા હતા. તેયાર કરી છે. સંસારીપણામાં લગભગ ત્રણ આ પ્રસંગે માલેગામ શ્રી સંઘને આ રાધકેએ ટાઈમ દેવવંદન કરતા હતા. ૧૪ નિયમ તેમજ મનમાડના આરાધકે એ પધારી શાસન ધારતા ઉપધાન કરેલ છે. શેભામાં અભિવૃદ્ધિ કરી હતી. વડી દીક્ષા પ્રસંગને સુંદર મંડપ આદિના લાભ ઉદાર માલેગામની અંદર માગસર સુ. ૧૦ દિલ શ્રી લલિતભાઈ મંડલેચા પરિવારે જિ ચતુર્વિધ શ્રી સંઘની હાજરીમાં લીધું હતું. પોતાના ઘર આંગણે ભવ્ય વર્ધમાનનગર ઉપાશ્રયમાં વષીદાનના વર- જિનમંદિર ઉપ શ્રય બનાવવા માટે જગ્યા ઘેડા સહિત ખુબજ ઉલ્લાસમય વાતાવરણમાં લીધી છે. તેઓની દીક્ષા થઈ. ઉપકરણેની બેલી ખુબ યેવલા શ્રી સંઘના અગ્રણી જયંતિસુંદર થઈ, સંઘપૂજન શ્રીફળ લાડવાની ભાઈ તેમજ સૌ સંઘના ભાઈ બેનેએ સાથ પ્રભાવના થઈ દીક્ષા બાદ લગભગ આયંબિલ સહકાર આપી પ્રસંગ સારી રીતે દિપાવ્યું ચાલુ છે. વિહાર ખુબજ ઉલ્લાસપૂર્વક ઉત્સાહ હતે. વડી દીક્ષાને ખુબજ અનુમોદનીય ઈતીપૂર્વક કરે છે. જિનભકિત-વાધ્યાય-બાપ હાસીક પ્રસંગ બની ગયે. નામકરણ પછી વૈયાવચ્ચ-વિગેરેની ઋચિ ખુબ છે. બને ડોકટરે પાંચ વર્ષ સુધી કાયમી પુજામાં એ ટાઈમ ઉભા ઉભા પ્રતિક્રમણ વગેર કરે છે. સાધમિક વસલ્ય કરવાને આદેશ લીધે તેઓની વડી દીક્ષા યેવલાની અંદર હતે. પોષ વદ ૬ના રોજ સુંદર બેન્ડ સરણાઈ યેવલાથી વિહાર કરી પૂજયશ્રી સંગમત્રાસા વરઘોડા રથયાત્રા પૂર્વક શ્રી રામ નેર થનાર પૂ આ. વિચક્ષણ સૂ મ. નિશ્રામાં કેલોનીમાં શ્રી લલિતભાઈ મંડલે ચાના ગૃહ શ્રી અંજન શલાકા મહોત્સવમાં જવા પધાઆંગણે સુંદર મંડપ બાંધી થઈ. જુદાજુદા રશે. આરાધક તરફથી રૂા. પાંચથી સંઘપૂજન મેક્ષે જવું છે ? આટલું કરે/કરાવે થયેલ. લાડવાની પ્રભાવના તેમજ પધારેલાની . ધનને રાગ ઘટાડે, ધર્મને વધારે સાધમિક ભકિત થયેલ રહિતપ, પેઢી, દુકાન ફેકટરીને પ્રેમ છોડે જિનમ દિર અષ્ટમીપ ઉરચર્યા હતા. ઉપસ્થિત સૌ ઉપાશ્રયને પ્રેમ વધારે કુટુંબ, પરિવાર, આરાધકે એ પુદ્ગલ સિરાવવાની ક્રિયા નેહિ સંબંધીને સ્નેહ ઘટાડે, શ્રી સંઘ કરી હતી. સૌને આકર્ષક સુંદર કાર્ડ આપ- સાધર્મિકને સ્નેહ વધારે પાપક્રિયાઓ, વામાં આવ્યા હતા. શશીકાન્તભાઈ તરફથી ની મમતા છોડી સામાયિક, પ્રતિક્રમણ, લાડવાની પ્રભાવના લલીતભાઈ તથા શાંતિ- જિનપૂજા, જપ, દેવવંદન જેવી આભતારક ભાઈ તરફથી સાધર્મિક ભકિત કરવામાં ધર્મ ક્રિયાઓની લગની લગાડો મજશેખ આવી હતી. ભાવિકેએ ગુરૂભગવંતનું નવાંગી અને ઠાઠ માઠમાં રોકાણ ઈન્વેસ્ટમેન્ટને બદલે Page #655 -------------------------------------------------------------------------- ________________ વર્ષ છે અક ૨૮-૨૯ તા. ૨૧-૩-૯૫ : : ૬૯૩. સાત ક્ષેત્રે-પાઠશાળા તરફ સંપત્તિને જેડી કુમકુમ પત્રિકા બહાર પાડી ઠેરઠેરથી પુણ્યાનું બંધી પુણ્યના ઉપાર્જન કરનારા યાત્રિકને આવ્યા હતા. સંઘ પ્રયાણ બને. છાપા-મેગેઝીને તરફ સમય ફાળ- પૂર્વે ભવ્ય શાંતિસ્નાત્ર સહ ૫ છોડના વવાના બદલે સ્વાધ્યાય ગીતાર્થ ગુરૂભગ- ભવ્ય ઉજમણા પૂર્વક દશ દિવસનો ભવ્ય . વંતે દ્વારા સર્જન થયેલું સાહિત્ય વાંચે ઓચ્છવ કરેલ. આખા ગામના ઉલાસને ધમ ૨ થાનકે ની સાર સંભાળ પાછળ પાર નહોતે સંઘવી ઉતમભાઈ, મુલચં. બુદ્ધિ લડે. ધર્મ તરવ સમજવા ઊંડા ભાઈ, હીરાચંદભાઈ અમૃતભાઈ તારાબેન ઉતર મેહના મટી એક્ષના અભિલાષી બને. સુશીલાબેન, ચેતનાબેન રેખાબેન આદિ ભવ્ય યાત્રા સઘ તથા સમસ્ત સંઘવી પરિવારે પ્રસંગ દીપાવવા માટે થનગની રહ્યો હતે યાત્રિકે આદિ ' પદવી પ્રદાન માનવ-મહેરામણ ઉમટી રહ્યો હતે. . આ સિદ્ધાંત મહોદધિ પૂ. આ.ભ. શ્રીમદ આજે ઘણે ઠેકાણે ઉપધાન, એલી, વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. તથા સુવિ. સંઘપૂર્વે આમંત્રણ પત્રિકામાં માણસને, શાલ ગચ્છાધિપતિ, પૂ આ. ભ. શ્રીમદ્ આરાધકને બોલાવવા ચેન આપશું. આવું વિજય -મચંદ્ર સુરીશ્વરજી મ.ની પરમ આપશું કહી કહી લલચાવી લાવવામાં કૃપાથી સુરેન્દ્રનગર નુતન જૈન આરાધના આવતાં એવા લોકો પેસી જાય છે કે ભુવનમાં વાત્સલ્યનિધિ પૂ. આ. ભ. આદિ જેથી આરાધકની આરાધના જોખમાઈ સ. મ. આ. ભ. વિજય મહાબલ સૂ મ. જાય છે. વ્યવસ્થા તરી જાય છે. આવું સા, સિદ્ધાંત-પ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ કાંઈ નહીં છતાં લેકને સાચા આા. વિજય પુણ્યપાલ સૂ મ, તપવી પૂ ધકોને ઘસારે ઘણે વધી ગયે. . મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મ. સા. . સંઘવી પરિવારે ગામમાં ઘર દીઠ આદિ તિહાસિક ચાતુર્માસ પૂર્ણ કરી જર્મન સિલવરની ૧ થાળી વાટકે, ૧ વર્ધમાન તપેનિધિ. પૂ. આ. ભ. શ્રીમદ્ દીવાની પ્રભાવના કરેલ અને આવેલ તમામ વિજય રાજતિલક સૂ. મ. તથા ગચ્છાધિ- યાત્રિકોને બેડીગ બિસ્તરે, બગલથેલો પતિ પૂ આ. ભ. શ્રીમદ્દવિજય મહદય નેપકીન. તેલની શીશી અને વેસલીનશીશી સૂરીશ્વરજી મ. સા.ના શુભાશિષને પ્રાપ્ત સંઘપ્રયાણપૂર્વે આપવામાં આવે. માગશર કરી કા. સુ. ૧૫ ના સાંજે વિહાર કરી ૩૫૦ કિ.મી. સિરોહી પાસે રહેલ પાડીવ સુદ ૪ ના બન્ને ટાઈમનું સાધર્મિક વાત્સમુકામે ૫૧ દિવસના ભવ્ય સંઘમાં નિશ્રા છે ય સંઘવી તરફથી થયેલ. શાંતિસ્નાત્ર પ્રદાન કરવા માગશર સુદ ૨ ના અતિ- વિજય મુહુર્ત ભણાવાયેલ. ભવ્ય ૨વાગત-સહ પધાર્યા. પાડીવ નિવાસી યાત્રિક સંઘમાં ૧૧૦૦ હતા તેમાં શા. ૨ાનચંદ ચુનીલાલ ભીકાજી પરિવારે ૭૨૦ યાત્રિક છરી પાલતા હતા. સહુપ્રથમ ભવ્ય પેમ્ફલેટ બહાર પાડી બાદ. માગશર સુદ ૫ ના સંઘનું ભવ્ય Page #656 -------------------------------------------------------------------------- ________________ - : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રયાણ થયેલ. પૂ. ગુરૂદેવ સંઘવીના પોણા સાત વાગે પૂર્ણ જયણા જાલવી સંઘ નિવાસસ્થાને પધારેલ. શેરીઓ, રસ્તાઓ પ્રયાણ થતું. સૌ પ્રથમ ઈ દ્રવજા, ઝુલતે ભવ્ય રીતે શણગારેલા હતાં. ૭-૧૫ પછી ગજરાજ, નિશાન હંકાને શાસન વજનવાળા પ્રયાણ થયું. ગામના ત્રણેય દેરાસરનાં પ્રભુનાં બે ઘડેવાર બાદ શત્રુંજયના દાદાની કંઠે સોનાની ત્રણ ચેન ભાવથી પહેરાવી, પ્રતિકૃતિ, તથા સ્વ. સિદ્ધાંત-મહોદધિ શ્રી વીત્યવંદન કર્યા બાદ મંદિરે બહારના ભવ્ય પૂ. આ. ભ. વિ પ્રેમસૂ. મ. સા. તેમજ શમીયાણામાં મંગલાચરણ, પ્રવચન બાદ સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી સંઘવી પરિવારને તિલક કરવાની, પાઘડી વિજય રામચંદ્ર સૂ મ. ની પ્રતિકૃતિથી પહેરાવવાની, ચુંદડી ઓઢાડવાની ઉછામણી મંડિત શણગારેલી ઉંટગાડી બાદ, ખીમાથઈ. છ આંકડાઓ ભરાવા લાગ્યાં. આજની ડાનું પ્રસિદધ પ્રતાપ બેંડ, પૂ. આચાર્ય સાધર્મિક ભક્તિ પરિવ સંઘે કરી. ભગવંતે આદિ ગુરૂભગવંતે સંધવી પરિ. - 'બરે ત્રણ વાગે પાડવથી સંઘ આ વાર આદિ, યાત્રિકો બાદ વિશાલને ઉતંગ તરફ આગળ વધે. માગશર સુદ ૬ ના શિખરે મંડિત શ્રી ધર્મનાથ ભ : આદિ સવારે કાલી તરફ પ્રયાણ થયું. વિનીતા. પાંચ આરસ પાષાણના બિંબથી મંડિત નગરી રચાઈ જતી. એક બાજુ હારબંધ ભવ્ય રથ બાદ પૂ. સાધવજી વિમલકીતિશ્રાવકના, સંઘવી પરિવાર તથા અનિ. શ્રીજી મ, પૂ. સાધવજી હર્ષિત પ્રજ્ઞાશ્રીજી ભગવંતેના પાલ, તબઓ ગોઠવાઈ જતાં. આદિ વિશાલ ૭૦ ઉપર સાવી ગણ બાદ એક તરફ સાધવીજી ભગવંતે, શ્રાવિકાઓ શ્રાવિકાગણ. છરી પાલતા આ સંઘની વિશેવગેરેના તંબુઓ ગોઠવાઈ જતાં. બધે ભવ્ય ષતા એ હતી કે બધા શિસ્તબદધતા પૂર્વક વિશાલ વ્યાખ્યાન મંડપ. ૫ થતાં. તેમાં સાથે જ ચાલતા. ભગવાને જિનેશ્વર દેવને રથ રહે. સવ. મુકામે પહોંચતા સંઘવી પરિવાર સાથે કાર્યકરને સહુ સહુના કાર્યો સોંપી દેવામાં ગુરૂ ભગવંતાદિ સંઘનું ભવ્ય સામૈયું થતું. આવેલ. , , મંગલાચરણ સાંભળ્યા પછી સૌ યાત્રિક - સવારે ૪ વાગે શરણાઈ બજી ઉઠતી, 'જિનની પૂજા અને સ્નાનાદિ કરી વિશાળ યાત્રિકે નિત્ય કાર્ય નિદ્રા ત્યજી, નિદ્રા મંડપમાં પૂજા અર્થે આવી પહોંચતા અને , પરિત્યાગ કરી પ્રતિક્રમણ કરવા લાગી જતાં વિવિધ મંડલે તથા વિવિધ સંગીતકાર બરાબર પણ છ વાગે રથવાલા વ્યાખ્યાનમાં સ્નાત્રમાં ભક્તિની રમઝટ જમાવતા. બપોરે મંડપના ટેટમાં પૂ ગુરૂભગવંતે સાથે યાત્રિકોના એકાશનમાં અપૂર્વ ભક્તિ થતી. ચૈત્યવંદન કરી ૩-૪ સ્તવને દ્વારા ભક્તિ ૩૫-૪૦ આઈટમ (વાનગીઓ સાથે ત્રણ ગંગોત્રીમાં સ્નાન કરી ગુરૂવંદના કરી ચાર રજની મીઠાઈઓથી થતી ઔદાર્ય પૂર્ણ સંઘપતિ પરિવારને તિલકવિધિ થતી. બાદ ભક્તિથી લે કે મોઢામાં આંગળા નાંખી Page #657 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૮-૨૯ તા. ૨૧-૩-૫ : જતાં. ગ ગામના સંઘમાં પણ એવી જ પાટણ રોકાયો. ત્યાં માગશર વદ ૪ ના સંઘવી પરિવારથી ભક્તિ થતી હજારો આશિષ સે સાયટીમાં સવારે દૂધથી પગ મહેમાનોની થતી અજોડ સાધર્મિક ભક્તિ દેઈ યાત્રિકોનું બહુમાન થયું. બપોરે સકલ નીહાળી લોકો આવે ઉદારતા પૂર્ણ સંઘ સંઘની સાધર્મિક ભકિત તથા તે જ દિવસે પ્રથમ જ જો એવું બેલી ગદ્દગદ હવે જિનમંદિરની વર્ષગાંઠ હોઈ૧૮અભિષેક કરાઅનુમોદના કરતા બપોરે ર થી પૂ. પ્રવ. વ્યા. આ બધા લાભ ઉબરીવાલા પ્રકાશભાઈએ ચનકાર આ. ભ. શ્રી પુણ્યપાલ સૂ મ. લીધેલ. બીજે દિવસે પાટન જિનમંદિરના તથા મુનિદશનરનવિજયજી મ. નું પ્રવચન દર્શન કર્યા. ત્રણ દિવસ સંઘે શંખેશ્વરમાં થતું. પૂ. આ. ભ. શ્રી પુણ્યપાલ સ. મ. સ્થિરતા કરી. પોષ દશમીની આરાધના ગિરિવરના મહિમાને અને મિથ્યાત્વના અદ્રમ પૂર્વક ત્યાં કરી. ૭૦૦ યાત્રિકોમાંથી અંધકારને ચીરતી વાણી યાત્રિકના ૪૨૫ ઉપર અદ્ર થયાં. ૫ વર્ષની ઉંમહયામાં અજબ પરિવર્તન લાવતી, બાદ ૨ની બાલિકાઓએ પણ અઠમ કર્યા. તમામ સંઘવી પરિવારનું બહુમાન તેને ચઢાવે અઠમ તપસ્વિનું ચાંદીની વવી તથા થ, નવ નવા ગામમાં વિધવિધ સ્થલમાં -વાંટકાથી બહુમાન કરેલ. સંધવી પતે તથા સામુદાવિક રીપમાંથી આ ઉપરાંત ૧૨૦૦ ઉપર શાશમાન્ય ઉદાર રીતે લમી ખર્ચાતી, બાદ પણ પિષ દશમીના શંખેશ્વરમાં અઠમે થયાં. વાગે સામુહિક રીત્યવંદન, આરતી, પ્રતિ- હસ્તગિરિ બે દિવસ સંઘ કાર્યો. ત્યાં સારી ક્રમણ અને ભાવનામાં વિવિધ મંડલ અને રકમ તીર્થોધારમાં આપી. ગવૈયાઓ ધૂન મચાવતાં, આ રીતે આખે . સંઘ દરમ્યાન એક ભવ્ય ચમત્કારિક દિવસ કયાં જ તેની ખબર પણ પડતી પ્રસંગ એ બને કે સંઘને લીબડીથી નહતી. ૯ગભગ રે જ સંઘપૂજન થતાં રમાં કિ. મી. દૂર પડાવ હતે. ચારે બાજુ ૫–૧૦-૧૦ રૂ. ના સંઘપુજને થતાં ઘણી ધમાર વરસાદના સમાચાર આવી રહ્યાં વાર તમામ યાત્રિકોની અન્ય અન્ય વ્યક્તિ હતાં. આખા સૌરાષ્ટ્ર વડોદરા, મુંબઈ– દ્વારા પગ દૂધથી ધોઈ પહેરામણી સાથે સુરત સુધી માવઠાની અસર થયેલ. લીબ. સંઘપૂજને થતાં. રોજ અટ્ટમ થતાં, રોજ ડીથી થોડે દૂર ભયંકર કરા પડેલા પણ શુદ્ધ આવેલ તેમજ રોજ ચાલુ બેલ અહીં પડાવમાં એક પાણીનું ટીપું પણ ન થતા વિહારમાં ૨૫૦-૪૫૦ જેટલાં પણ પડયું. તાજપને તથા દેવગુરૂ ધર્મની આંબેલ થતાં. રોજ ૨૪ કલાકમાં ૪-૪ કૃપાને કેવો પ્રગટ પ્રભાવ વધુ અનુમોદનીય ટુકડીઓ “નમો જિણાણું જિઅ ભયાણું”ને બીના એ બની હતી કે સંઘવીના મુખ્ય અખંડ જાપ કરતી અખંડ જાપ ચાલુ મોટાભાઈ ઉત્તમભાઈએ જ્યારથી સંઘ રહે તે. ૨ થી ઉપર તીર્થોના રસ્તામાં પ્રયાણ થયું ત્યારથી અખંડ આયંબિલને સંઘવીએ દર્શન કરાવ્યાં. સંઘ, બે દિવસ ત૫ ૫૧દિવસ સુધી ચાલુ રાખેલ. Page #658 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) સંઘમાં પિષ સુદ ૧૩ ન ગચ્છાધિપતિ કરનારને પણ ૧૫૦ રૂ.ની પ્રભાવના થયેલ પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સી મુમુક્ષુ ભાઈ બહેનનું વ્યાપમાં પ૧-૫૧ , સાયની દીક્ષાતિથિની સ્મૃતિની ભવ્ય ઉજરૂ. પી બહુમાન કરેલ. ૭૦૦ તમામ વણું થઈ. ગુરૂપૂજનના ભવ્ય ચઢાવા ભવ્ય યાત્રિકેનું મટે થાળ આપી બહુમાન ગુણાનુવાદ, તથા પ્રભુજીની ભવ્ય આંગીથી કરેલ. પ્રસંગ ઝળહલી ઉઠયું હતું. * : ' પિષ વદ ૫ ની સાંજે ઘમાલની - પિષ વદ ૩ ના અનેક બગીઓ, બેડા- ઉછામણી અજોડ બેલાઈ. સંઘવી પરિવારમું વાલી બહેને, બે રથો, ઘડાએ ઉંટ તથા કાર્યકરનું બહુમાન થયું. પોષ વદ ગાડી, અમદાવાદનું સુપ્રસિદ્ધ મિલન બેંડ ની સવારે મોતીશા શેઠની ટુંકમાં પુ આદિ બે બેડે તથા ગજરાજ સાથે પાલિ- આ. ભ. શ્રી રવિપ્રભ સૂ, મ, પૂ આ. ભ. તાણામાં સંઘનું ભવ્ય સામે શું થયું. રા– શ્રી મહાબલ સૂ. મ. પૂ. આ. ભ. શ્રી : ૩ કલાક ફરી તલેટી થઈ સાબરમતી પુણ્યપાલ સૂ. મ.ની નિશ્રામાં મુનિ શ્રી યાત્રિક ભુવનમાં સામયુ ઉતર્યું. સાબરમતી કમલરત્ન વિજયજી મ., મુનિ શ્રી દર્શનયાત્રિકભુવન, બનાસકાંઠા યાત્રિકભુવન, રતનવિજયજી મ. મુનિ શ્રી વિમલરન ખીવાદી યાત્રિકભુવનને સંઘ માટે. બુકીંગ વિજયજી મ. ગણિ પદ પ્રદાનની ભવ્ય કિયા કરવામાં આવેલ હજારે આમંત્રિત મહેમાને થઈ (આ પ્રસંગ અન્યત્ર વિસ્તારથી આવી પહોંચેલા, સંઘવીની રસેડાની ઉદાર- લખેલ છે.) * 'તાએ લોકોને આશ્ચર્યાવિત કરી દીધાં. સંઘવી પરિવારે ૭ તલાને સુવર્ણને સંઘ ચાર દિવસ પાલિતાણ રહ્યો. પૂજય હાર દાદાને કંઠે ધર્યો અને વિજય મુહ આ. ભ. શ્રી પુણ્યપાલ સૂ માના પ્રભાવક દાદાના દરબાર સન્મુખ સંઘવીએને સંઘમાલને પ્રવચને ચોવિહાર છઠ્ઠની યાત્રિકોને એવી પ્રસંગ યે . બે વાગે પૂર્ણ થયો અને. ચાનક લગાડી કે ૧૫૦ ઉપર ચૌવિહાર સજે ૧૬ બસ દ્વારા તમામ યાત્રિકોને છઠ્ઠપૂર્વક સાત જાત્રા થયેલ. ૧૦ વર્ષના બાલ- કચ્છ ભદ્રેશ્વરની પંચતીથી, તારંગા, મહેકેથી માંડી ૭૦ ઉંમર સુધીમાએ ચૌવિહાર સાણા, બામણવાડા આદિની યાા કરાવવા છઠ કરી સાત જાત્રા કરેલ. આ સાત જાત્રાએ સંઘવી રડતી આંખે વિદાય થયા. પોષ વદ તે સંઘ ઉપર કલશ ચઢાવી દીધે. સંઘવી ૧૦ સવારે પાડીવમાં સંઘ ભવ્ય સ્વાગત અને યાત્રિકોના હૈયામાં છૂટા પડવાને સાથે પહોંચે તે દિવસના સાધમિકઘરે વિષાદ હતે. વદ ૫ ના પ્રવચન વાત્સલ્યને લાભ સંઘવી પરિવારે લીધે. બાદના વક્તવ્યમાં સંઘવી હીરાચંદજી ૫૧ દિવસના યાત્રાના સંભારણા વારંવાર અને યાત્રિકે ગદગદ બની ગયા. રોજ વાગોળતા ભીની આંખે યાત્રિકોએ વિદાય અઠમ કરનારને ર૦૦રૂ.ની શુદ્ધ આયંબિલ લીધી. પૂ આ. ભ. શ્રી મહાબલ સૂ. મ. કરનારને ૧૫૦-રૂ.ની ચેવિહાર છઠ આદિ હાa મહારાષ્ટ્ર ભુવનમાં બિરાજમાન Page #659 -------------------------------------------------------------------------- ________________ વર્ષ 9 અંક ૨૮-૨૯ તા. ૨૧-૩-૫ : : : ૬૯૭ છે. મહા રાષ્ટ્ર ભુવન પાસેના વિશાલ મેદ- વષીદાનની બબ્બે રથયાત્રા મુંબઈમાં થઈ નમાં પરેશભાઈ તરફથી થનારા ભવ્ય પછી માહ સુદ ૪ શુક્રવાર દિ. ૩-૨-૯૫ને જિનાલય અને ભવ્ય ગુરૂમંદિર (વ. ગરછા- પાલિતાણા બસ દ્વારા પધાર્યા. અમુ ધિપતિ પૂ આ.ભ. શ્રી વિજય રામચંદ્ર સ. સંબંધ અગાઉ આવી ગયા હતાં. પાલિમ. નું) તેના માહ સુદ ૬ ની ખનનવિધિ - તાણામાં પ. પૂ. વ્યાખ્યાન-વાચસ્પતિ આ. તથા મહા વદ ૪ ની શિલા સ્થાપન વિધિ ભ. શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. થશે તથા માહ સુદ ૬ ની દેરીવાલા સા ની પરમ કૃપથી ૫. પું. આ. ભ. શ્રી નમલજી દેવીચંદજીની સુપુત્રીની સા. વિજય વિબુધપ્રભ સૂ. મ. પ. પૂ. આ.ભ.’ હર્ષિતપ્રજ્ઞા શ્રીજી મ. પાસે મહારાષ્ટ્ર ભવન- રવિપ્રભ સૂ મ, પ.પૂ. આ. ભ. શ્રી વિજય મયે ભવ્ય દીક્ષા મહેસૂવ થશે. આ પ્રસંગે મહાબલ સૂ મ, ૫. પૂ આ. ભ. શ્રી આ પૂજ્યશ્રીજીના નિશ્રામાં ઉજવાશે. વિજય પુણ્યપાલ સૂ મ, પ. પૂ. ઉપાધ્યાય - પાલીતાણુ-જિન ભકિત મહત્સવ શ્રી અજિતવિજયજી મ. પ. પૂ. ગણિવર્ય હિન્દી, રાષ્ટ્રભાષામાં પુસ્તક જેને પ્રવચન શ્રી કમલરત્નવિજ્યજી મ. પ.પૂ. ગણિવર્ય પ્રકાશન સંસ્થાન ૯૬, ધનજીસ્ટ્રીટ; મુંબઈ-૩ શ્રી દશનરત્નવિજયજી મ. પ. પુ. ગણિતરફથી પ્રકાશિત થયેલ. તે પુસ્તક સંઘવી વય શ્રી વિમલરત્નવિજયજી મ. આદિની રતનચંદ ચુનીલાલ ભીકાજી પરિવારે પ. નિશ્રામાં મહારાષ્ટ્ર ભુવન-પાલિતાણામાં પ્ર. વાત્સલ્યનિધિ આ.ભ. શ્રી વિજય મહહ ઉજવાયે. બલ સૂ મ. તથા પ. પૂ. સિદધાંત-પ્રભાવક માહ સુદ ૪ શુક્રવાર દિ. ૩-૨-૫ ને આ. ભ. શ્રી વિજય પુણ્યપાલ સૂ મ, ને મહારાષ્ટ્ર ભુવનમાં સિદધચક્ર મહાપૂજન વિ. સં ૨૦૫૧ પોષ વદ ૬ દિ. ૨૨-૧-ભણાવાયેલ, ત્રણ દિવસ અત્રે તલેટીમાં ભવ્ય ૯૫ ના સંઘની માલાના દિવસે ગિરિરાજ અંગરચના કરાવેલ. મહા સુદ ૫ શનિવાર શત્રુંજય પર દાદાના દરબારમાં વહરાવી દિ. ૪-૨-૫ ને નાસિકના ઢાલથી મઘવિમેચનવિધિ કરેલ. મઘતા વાતાવરણ મળે ધક્ષાથી ચંદનપાલિતાણું મહારાષ્ટ્ર ભુવન મધ્યે બાલાને વષીદાન વરઘેડે નિકળે હાથી દેસુરીવાલા નેનમલજી દેવીચંદજીની પર વષીદાન આપ્યું. સુપુત્રી ચંદનબાલા બેનનો આજે બપોરે વ્યાખ્યાનમાં મહારાષ્ટ્ર ભવ્ય દીક્ષા મહોત્સવ. ભવન સંધ તરફથી દીક્ષાર્થી ચંદનબાલાને વરલી (મુંબઈ)માં હાલ રહેતા હોવાથી સમાન-પત્ર અર્પણ કરાયેલ. તિલક આદિથી ત્યાં પણ વદ ૮ મંગલવાર દિ. ર૪-૧-૯૫ બહમાનની ઉછામણી થયેલ. બહુમાન પછી થી પણ વદ ૧૨ શનિવાર દિ. ૨૮-૧-૯૫ દીક્ષાથી બેનના ઘરે પ. પૂ. આ. ભ. શ્રી - સુધી ભવ્ય પંચાહિકા મહોત્સવ, ઉજવી રવિપ્રભ સૂ. મ. આદિ આચાર્યોના સામૈયા Page #660 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) સાથે પગલા થયા. માંગલિક પ્રવચન ૫. માતાપિતાએ અર્પણ કરેલ હતું. દીક્ષાથી પૂ. પ્રવચનકાર ગણિવર્ય શ્રી દર્શન નો ચંદનબાલાબેનને કામલી અર્પણ કરવાની વિજયજીએ કરેલ. પછી દીક્ષાથીબેને ચાંદીની ઉછા મને લાભ શા મુલચંદજી નેમિગીની આદિથી આચાર્ય આદિ ગુરૂભગ- ચંદજીએ લીધે. કપડે વહોરાવવા નો ઉછાવં તેનું પૂજન કરેલ. ત્યાર બાદ સંઘપૂજન મણ શા કાલિદાસજી મુલચંદજીએ લીધી. થયેલ. અત્રે રાત્રે પ્રતિકમણમાં પ્રભ વન પાંગરણીને ઉછામણી શા ચંદનમલજી તથા રાત્રે દીક્ષાથીના ઘેર રેજ ગીત ગવ. નનમલજીએ લીધેલ. સાહાની ઉછામણી શા ડાવામાં આવતા હતાં. માહ સુદ ૬ને ભંવરલાલજી દાનમલજીએ લીધેલ. પાત્રાનો છા વાગે દીક્ષાથી ચંદનબાલ બગીમાં ચઢાવો શા ઘેવરચંદજી શેવમલજીએ લીધે. વષીદાન આપતાં પૂ. આચાર્ય ભગવંતેની પુસ્તકને ચઢાવો શા બાબુલાલ મોહનસાથે દેરાસર તથા પૂ. આ. ભ. શ્રી વિજય લાલજીએ લીધે. સાપડાને ચઢાવો શા રામચંદ્રસુરીશ્વરજી મહારાજના ગુરૂમંદિરની પુખરાજજી કેશરીમલજીએ લીધે. રવણીને ખનન વિધિમાં પધારેલ. ત્યાંથી વર્ષીદાન ચઢાવે નરશી મેહનલાલ સાઉલાએ લીધે. આપતાં દીક્ષા મંડપમાં દીક્ષાથી પધાર્યા. ચેતનાને ચઢાવે શા ભબુતમલ) પુનમદીક્ષામંડપમાં અંતિમ વિદાયતિલક તિલક ચંદજીએ લીધે. દાંડાને ચઢે છે શા પર વાંદલા ચંડવા. આદિની ઉછામણ થયેલ. સૂરજમલજી આઈદાનમલજીએ લી. દંડાત્યાર બાદ ધિક્ષાની ક્રિયા શરૂ થઈ તથા સણને ચઢાવો શા ઘેવરચંદજી શેષમલજીએ ત્રણ કુમારિકા બેનેએ- ચતુર્થવ્રતની ક્રિયા, લીધે. આસનને ચઢાવે શા નાગરાજજી કરી, એ આપવાને સમય થતાં પ. ૫ કેશરી મલજીએ લીધે. નેકારવાલીને ચઢાવે. ગણિવર્ય શ્રી કમલરત્નવિજયજી મહારાજે શા ગણેશમલજી પન્નાલાલજીએ લીધે, દીક્ષાથી ચંદનબાલ બેનને એ અર્પણ સંથારાની ઉછામણી શા ભંવરલાલજી દાનકર્યો. ત્યાર બાદ દીક્ષાથીબેનને વેષ પરિમલજીએ લીધી. ચરવલીની ઉછામણી વતન માટે લઈ જવાતાં અત્રે દક્ષાથી જસરાજજી રૂપાજીએ લીધી. સુપડીની ઉછાચંદનબાલાબેનને અર્પણ કરવાના ઉપ મણ શા ભબુતમલજી નેમિચંદજીએ લીધી. ‘કરણોની ઉછામણી શરૂ થયેલ. એ વખતે બધા આચાર્ય ભગવંતેની ગુરૂપૂજનને પ. પૂ આ. શ્રી રવિપ્રભ સુ મ, પ. પૂ ચઢાવે શ ભંવરલાલજી દાનમલજીએ લીધે આ. ભ. મહાબલ સૂમ, પ. પૂ. આ. ભ. વતન દીક્ષિતનું નામ જાહેર કરવાની ઉછાપુણ્યપાલ સૂ. મ. આદિ પધારતાં જય જય મણી શા ભવરલાલજી દાનમલજીએ લીધી. નાદ ઉઠ તથા ઉછામણમાં અને રંગ ચઢ્ય ઉછામણીયાં પછી તો રેકર્ડ સ્થાપિત ચતુર્થAત લેનાર ત્રણ બેનેને મેડતાની કર્યો. દીક્ષાથીબેન માટે એ તથા મુહપતિ ચુંદડી ઓઢાડવાને લાભ શા ઘેવરચંદજી Page #661 -------------------------------------------------------------------------- ________________ વર્ષ` ૭ અંક ૨૮-૨૯ : તા. ૨૧-૩-૯૫ : શેષમલજીએ લીધે. લેાચ, નામકરણ થયાં. કરેમિભ તે દ્વારા ભીષ્મપ્રજ્ઞા પં, પૃ. . ભ. શ્રી રવિદ્રંભ સૂ મ એ કરાવેલ દીક્ષાન થીનું નામ સા.શ્રી ચારિત્રરમાશ્રીજી રાખેમા અને પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞ શ્રીજી મ. ના શિષ્યા તરીકે જાહેર કરેલ હતું, દીક્ષા પછી પ. પૂ. અ. ભ. શ્રી પુણ્યપાલસૂરીશ્વરજી મ, 'સા, એ પુણ્ય-પ્રવચન કરેલ પછી નુતન દીક્ષિત સઘ સાથે તલેટી વાજતે-ગાજતે દન કરવા ગયેલ. • ૬૯ ભગવાનના ચૌમુખી દહેરાસરમાં અંજન શલાકા એ નવકારશી અન્ય સ્વામિવાત્સલ્ય સાથ પ્રતિષ્ઠા મહોત્સવ ખુખ ઉદારતા અને ઉન્ન સથી ઉજવાયા હતા. પૂ. આ. શ્રી અશેકરન સૂ. મ. ની વધમાન તપની ૯૪ મી ઓળીના પારણા નિમિતે સ્વ-ઘેર શ્રી ચતુર્વિધ સધ સાથે પગલાં કરાવી પ્રભાવના સંઘપૂજન આદિને લાભ લીધેા હતે. કે. બી. એસ્ટેશનમાં શાહ સુરજમલ બાબુલાલે બનાવેલ નુતન મંદિરમાં શ્રી મુનિસુવ્રત સ્વામિ આદિ જિનેશ્વરાના પ્રવેશ નિમિતે શ્રી શાંતિસ્નાત્ર સ્વામિવાત્સલ્ય સાથે ત્રણ દિવસના મહાત્સવ, હિરીચુરમાં શ્રી શાંતિસ્નાત્ર, એ સ્વામિવાત્સલ્ય સાથે ત્રણ દિવ સના મહેડ્સવ. પૂ. આચાર્ય મ. અને પૂ. સાવીજી મ. આદિ ચૈત્ર સુદ ૧ ના ઉટી પધારવાની સભાવના છે. વૈશાખ સુદ ૭ના પ્રતિષ્ઠા નિમિતે મહાત્સવ થવાના છે. કુમડે (કારેગાંવ) મધ્યે દાવણગેરે-( કર્નાટક ) પૂ. આચા ભગવંત શ્રી વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી અશાકરત્ન સુરીશ્વરજી મ. ઠા. પ ની પાવન નિશ્રામાં અને પૂ. સાધ્વીજીશ્રી સુન્નતાશ્રીજી મ. ના શિષ્યરત્ના પૂ. સાધ્વીજી શ્રી જિતેન્દ્રશ્રીજી મ. ઠા. ૮ ની ઉપસ્થિતિમાં શાહ ભીમાજી પરીવાર તરફથી શ્રી શાંતિસ્નાત્ર સ્વામિવાત્સલ્ય સાથે અઠ્ઠાઇ મહોત્સવ. શ્રી અનિતા મ્હેનની દીક્ષા નિમિતે શાહુ હીરાચ'દ દી-પંચાન્તિકા ભવ્ય પ્રતિષ્ઠા મહાત્સવ સ્વ. ચાંદ તરફથી શ્રી સિદ્ધચક્રપ્શન સાથે પર્ચ દિવસના મહે સવ. સ્વ. ખુમીબાઇના શ્ર યાથે શાહ લક્ષ્મીચંદજી કાંતિલાલ તરફથી શ્રી ઉવસગ્ગહર' મહાપૂજન મહેાત્સવ, સ'ઘવી રાય ચ`દજીના શ્રેયાર્થે સંઘવી રાયચંદ હીરાચંદ તરફથી સિદ્ધચક્રપૂજન સાથે પાંચ દિવસના મહોત્સવ. સુથા ખાદરઅલજી ઢેલરીયા પરિવારના શાહ ચ‘પાલાલ અને પન્નાલાલ તરફથી શામનુર રોડ ઉપર પેાતાના નિવાસ સ્થાનની ખાજુમાં સ્વદ્રવ્યથી નિર્માગુ કરેલા શ્રી આદિનાથજી મહારાષ્ટ્ર દેશમાં વિચરતા શાસન પ્રભાવક પ. પૂ આ. શ્રીમદ્ વિજય જરસૂરીશ્વરજી મહારાજના પાવન પગલે અંજન શલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, નાના માટા મહા(સવાની ઉજવણીએ ચાલુ રહેતા મહારાષ્ટ્રના ગામામાં શાસન પ્રભાવનાની જય-વિજયની પતાકાઓ ફરકી રહી છે. શાસન પ્રભાવક પરમાપકારી પરમારાઘ્યપાદ પૂ. પૂ આ. શ્રીમદ્ વિજય જયકુ જરસુરીશ્વરજી મહારાજ તેના વિનેય રત્ન પ્રભાવક પ્રવચનકાર પ. પૂ. આ. શ્રીમદ્ વિજય મુક્તિપ્રભ સૂ. Page #662 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) મ. તથા તેના વિનયરત્ન પ્રવચનકાર પ. પૂ. મુનિપ્રવર શ્રી શ્રેયાંસપ્રભવિજયજી ગણિવર્ય શ્રીની શુભ નિશ્રામાં પોષ વદ-૬ના શુદિને કારેગાંવના ઉપાશ્રયમાં ક્રુમઠેના થનાર પ્રતિષ્ઠા મહેન્સિવ સ’બધી મહત્વના ચઢાવા બેલાયા હતા, જૈનનાં માત્ર પાંચ ધરાથી યુકત એવા પણ કુમઠે ગામમાં પૂજ્યપાદશ્રીના ભવ્ય ગામ પ્રવેશ થયેા. આવા નાનકડા ગામમાં પશુ જૈન · અને જૈનેત્તરાના શ્રી જિનવાણી શ્રાવણ રસ સારે જોવા મળતા હતા. સાથે સાથે મહોત્સવ દરમ્યાન દરેકમાં અનેદ્ય ઉત્સાહ જોવા મળતા હતા. મહા સુદ ૫ ના ભવ્ય રથચાત્રાના વરઘેાડા નીકળ્યા હતા. મહા સુદૃ ૬ ના શુભદિને કરાડમાં અંજન થયેલ શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવાનના ભવ્ય નગર પ્રવેશ થયા. મુળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવાનનાં પ્રતિષ્ઠાના ચઢાવા લેનાર શાહ ગુલાબચ'દજી જેસાજી રાઠોડ પરિવાર, શ્રી મહાવીર સ્વામિ ભગવાનના ચઢાવા લેનાર શ્રી ગણપતચ' પદ્મચંદ્મ સૌંધવી (બીજાપુર-કર્નાટક), શ્રી શાંતીનાથ ભગવાનના ચઢાવા લેનાર શ્રી પિતાંબર ગુલાબચ'ઢ દેશી પરિવાર તથા શ્રી સુપાર્શ્વનાથ દઉંડ, કળશાદિની પ્રતિષ્ઠા કરી હતી. આ શુભ પ્રસ`ગે કાલ્હાપુર, સાતાર, કોરેગાંવ આદિ આજુબાજુનાં અનેક ગામનાં સ`ધા સ્પેશીયલ ખસેા તથા વિવિધ વાહન દ્વારા ઉપસ્થિત રહ્યાં હતા. પ્રતિષ્ઠા પ્રસંગ બાદ ભવ્ય વ્યાખ્યાન મંડપમાં, બીન ફૅટલાંક મહત્વના ચઢાવા ખેલાયા જે પૈકી ક્રુમઠે ગામના સ્વ. સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ૨ામચ'દ્રસૂરીશ્વરજી મહારાજા આરાધના ભુવનના આદેશ સતારા નિવાસી શેઠશ્રી ગુલખાજી હિન્દુજી ની બજીયા પરિવાર હઃ બચુભાઇ તથા સ્વ. સિ'હગર્જનાના સ્વામિ પ. પૂ. આ. શ્રીમદ્ વિજય મુકિતચંદ્રસૂરીશ્વરજી મહારાજા વ્યાખ્યાન હાલને આદેશ મુ’ઇ-માટુંગા નિવાસી તલકચ'દ જેસાજી પરિવાર હું; જયતીભાઈ રૂમાલવાળાને આપવામાં આવ્યે હતા, ત્યાર બાદ પૂ. પાઇશ્રીન ચાતુર્માસ અગે કોલ્હાપુર, સાતારા, કારેગાંવના સ`ઘેડ તરફથી ભારે આગ્રહપૂર્વક વિન"તી થઇ હતી. મ, સુ ૭.ના દ્વારાદઘાટન વિધિ કુમઠે નિવાસી સુભાષ શાંતીલાલ મહેતા પરિવારે ચઢાવા લઈ કરેલ. મહોત્સવ દર મ્યાન ત્રણે સમય નાસ્તા, નવકારશી, સાધ ભગવાનના ચઢાવા લેનાર શ્રીમતી માણિક-મિક ભકિતના લાભ જુદા જુદા ભાગ્યબાઈ કુબેરચંદ ભ ડારી પરિવાર તથા કાયમી ધ્વજાના ચઢાવવાને લાભ લેનાર મહેતા ચંદુલાલ નાનચંદ (કોરેગાંવ) પરિવાર અને કળશને ચઢાવાના લાભ લેનાર મેહનલાલ પિતાંબર દેશી તથા શ્રીકાંત વીરચંદ્ન ભ‘ડારી શાળીઓએ લીધા હતા. આ મહેસ્રવ પ્રસંગે પૂ. સાધ્વી શ્રી જયાશ્રીજી મ. ના આજ્ઞાતિની પૂ. સાધ્વી શ્રી મેરુકીર્તિ શ્રીજી મ.. તથા પૂ. સા. શ્રી ઇન્દ્રપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી ઉત્તમગુણાશ્રીજી મ. આદિ ઠાણા ઉપસ્થિત રહ્યા હતા. પરિવારે શુભમુહુતૅ શ્રી જિનબિંબ, દલજા, ७०० : * Page #663 -------------------------------------------------------------------------- ________________ છે ૨ .. . ર ર . . O . . - ર . .. પૂજયશ્રી કહેતા હતા કે - • શ્રી ગુણદર્શી સ'સારન મમતા છેાડવા માટે ધર્મની આરાધના કરવાની છૂટ છે પણુ મમતા વધારવા અને સૌંસારનુ' સુખ મેળવવા ધમ આરાધના કરવાની ક્ષ્ટ નથી. સાધુ, શ્રાવક-શ્રાવિકાની ચિંતા કરે તેા તે સાધુ જ નથી. અમારે-સાધુએ તમારી શી ચિંતા કરવાની ? તમારા આત્માની ચિંતા કરવાની કે તમારા ઘર-બાર, વેપાર-ધંધાદિ બરાબર ચાલે છે કે નહિ તેની ચિંતા કરવાની ? નથી અને પાપથી જે દુ:ખ મળે તે પુણ્યથી જે સુખ મળે તે ભોગવવા જેવું અવશ્યમેવ ભાગવવા જેવુ' છે. સર્વજ્ઞ > કરે તે આપણાથી કરાય નહિ. તે અનુચિત કરે નહિ, ભગવાનની આજ્ઞા મુજબ જીવવાવાળા સાધુએની આંખ શાસ્ર વિના ખીજી કાઈ હાય નહિ. શાસ્ત્રના આધાર વિના બેલે નહિ. તેમને વિચારવાનું, વત્ત`વાનુ શાસ્ત્ર મુજજ જ મેક્ષ માટે જ ધમ કરે તે ધમ નિળ છે. સંસારની ઇચ્છાથી ધમ કરે તે તે ધમ મેા કરે છે માક્ષના આશય ભળે તેા જ ધમ ધમ બને. નહિ તે તે જ ધમ અધમ કરતાં પણ વધારે નુકશાન કરનાર બને, ભગવાનની વાતથી વિપરીત બેલે તેને શાસ્ત્ર મિથ્યાદૃષ્ટિ કહ્યો છે, પેાતાના ધર્મો ખાઇને બીજાને ધર્માં આપનારા શું ધ આપવાના છે ? તે લેાકા સ'સ્કૃતિની કે શાસનની શુ` રક્ષા કરવાના છે ?. ધર્માંના રક્ષણ માટે કલેશ કરવા તે ધમ છે પણ ખાટી સમતા રાખવી તે માટામાં માટે અધમ છે. ધામી આત્મામાં દુઃખ વેઠવાની શક્તિ હોય અને સુખ લાગવવાના કટાળા હાય. મેક્ષ જ સુખ છે. તે સિવાય બાકી બધાને સુખ કહેવું તે સુખ શબ્દના વ્યભિચાર છે ભગવાને સાધુપણાને જ ધર્મ કહ્યો છે. જેને સાધુપણાની ઇચ્છા ન હેાય તેનુ' સામાયિક એ સામયિક નથી, પૂજા નથી. એ ગૃહસ્થપણ સારી મજેથી ભાગવાય; ભવાંતરમાં ય દુનિયાની સુખ સામગ્રી સારામાં સારી મળે તે માટે ભગવાનની પૂજા કરે તા તે ભગવાનના દુનિયાના સુખને ભગત છે. ભગત નથી પણ Page #664 -------------------------------------------------------------------------- ________________ 500000000000000000000 ALDERS ૦૦૦૦૦૦૦ Rી " 4 ૫ પૂ આ ચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦૦૦૦૦૦૦૦ ધર્મથી જે દુનિયાનું મળે તે સારું લાગી જાય તે હજી ધર્મ પામ્યો નથી. પુણ્યના છે પ્રભાવમાં જે અંજાઈ જાય તેને ધર્મ મળે જ નહિ. જેને ગામમાં ઘર નહિ, બજારમાં પેઢી નહિ, જંગલમાં જમીન નહિ, પાસે ફૂટી 0. કેડી નહિ એનું નામ સમ્યગ ચારિત્ર. છેસંસાર કેઈ અપેક્ષાએ સારો નહિ. સંસાર અનાદિ અનંતકાળને દુઃખરૂપ, દુઃખ 0 0 ફલક અને દુઃખનું બંધી જ છે. સંસાર અસાર, સાગર જેવો તોફાની, ભયંકર અટવી 0 જે, વિકાળ રાક્ષસ જેવું છે. જેને મેક્ષને માન્ય છે તે કદી સંસારને સારે છે ગણે નહિ. તે સંસારને ભૂંડે જ માને. 0 સંસાર છોડવા જે ન લાગે તેને મિથ્યાત્વ નામને દોષ લાગે. સંસાર ન છૂટી શકે છે છે તેને અવિરતિ નામને દેષ કહ્યો છે. અને છુટયા પછી તેમાં દેષ લાગ્યા કરે તે છે. કષાય નામનો દોષ છે. આ ત્રણે ય દેષને પાર કરી જઈએ ત્યારે યથાખ્યાત નામનું છે ચારિત્ર આવવાનું છે. સંસાર રહેવા જેવો છે તેવું જેને લાગતું હોય તેને માટે ધર્મ જ કરવા જેવો છે ? એવી વાત કઈ સમજાવી શક્યું નથી. અનંતા અરિહતે એક જ અવાજે કહી ગયા કે હું અનાદિને છું. મારે સંસાર જ અનાદિને છે. આ સંસાર અનાદિ કર્મસંગથી બનેલું છે. તે સંસાર દુ:ખરૂપ, છે દુઃખ ફલક અને દુઃખાનુબંધી છે. આવું જ માને તેને જ ધર્મ સંભળાવાય. ૪ સાઓ જેવા કર્મ કર્યા હોય તેવા સંયોગ મલવાના. સંયોગને આધીન ન થાવ છે તા જ ઝીણું પડે. . સાધુ નિરંતર સ્વાધ્યાય કરતે હોય તે જગતના ભણેલા જે ન જાણે તે સાધુ જાણે છે. ocesso ease access જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #665 -------------------------------------------------------------------------- ________________ નસૂર v=q2 ૧ C N 2 ) નમો વિસાણ તારાઓi | શાસન અને સિદ્ધાન્તા ૩૩મામહાવીરપુર્નવસાdmi. ૨ક્ષા તથા પ્રચારનું પત્ર અપૂર્વ એ મહ ? दाराः परिभवकारा बंधुजनो बंधनं विषं विषयाः । कोऽयं जनस्य मोहो, ये रिपवस्तेषु सुहृदाशो ।। ( સ્ત્રીએ પરિભવને કરનારી છે, બધુજને બંધનરૂપ છે અને વિષયથાર વિષ જેવા છે તો પણ જે આત્માના ખરેખર શત્રુઓ છે તેમને જ વિષે મિત્રની આશા રાખવી-મિત્ર માનવા તે જ ખરેખર કે અપૂર્વ માહ છે ? - અઠવાડિક વર્ષ એક ૩૦ मा. श्री कैलाससागर सूरि ज्ञानमदिर भी महावीर जैन आराधना केन्द्र, कानाः ત્તિ. ITjર્ષાનમાર, પિન-32009. શ્રી જૈન શાસન કાર્યાલય ચુત જ્ઞાન ભવન ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભેંૌરાષ્ટ્ર) INDIA PIN - 361005 .ERE THE ereces TES ?| 2 !! + ! કુક , be Page #666 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી 05 1 મિથ્યાવ-મિથ્યાષ્ટિપણું. દુર્લભ બધિપણું અને હાડકાના માળાપણું – બે કાંઈ ગાળે નથી. પણ એ માત્ર વસ્તુસ્વરૂપની ઓળખાણ છે. દુ:ખે કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. ૪ છે એવી અગ્યતા આત્મામાં સંપાદન કરવી, એનું નામ દુલભધિપણું અને સુખે કરીને છે કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એવી ગ્યતા કેળવવી તેનું નામ સુલભધિપણું ! છે ધમરૂપ તન્યહીન બનવું તે હાડકાના માળા પણ! જેમ રોગથી છવાઈ ગયેલા છે ? દદી પ્રત્યે જોનારને દયા આવે અને દયાથી કહે. આ બિચારો માં લે હીનું નામ નિશાન નથી ! છે નર્યા હાડકાં દેખાય છે, જાણે હાડકાંનો માળો | તેમ શ્રી જિનેશ્વર દેવી આજ્ઞારૂપ ચ તન્યહનને જોઈ સાચા જ્ઞાનિએ પણ એમની દયા ચિંતવતાં એ મને હાડકાને ૨ { માળે કહે છે માટે છે માટે એ ગાળ નથી. એવા શબ્દોથી ગભરાઓ મા ! પણ સાંભળી છે R સાંભળીને સાવધ થાઓ ? એ શબ્દો ગાળ આપનારા નથી પણ ચાતકને બાપનારા છે. છે છે જેનામાં આ સ્થિતિ હોય તે દૂર કરે અને ન હોય તે એવી સ્થિતિ છે ન આવી છે ન પહોંચે એની કાળજી રાખેએ માટે ચેતવનારા આ શબ્દ છે! * જે મ માસ્તર વિદ્યાથીને “મૂખ' કહે એ ગાળ છે? નહિ પણ વિદ્યાથીને ભવિષ્યમાં | ૨ ડાહ્યો બનાવવાના હેતુએ કહે છે માસ્તરને લાગણી છે માટે કહે છે. માસ્તરનું તાડન એ કે તાઢન નથી, તર્જન એ તર્જન નથી, ઉપાલંભ એ ઉપાલંભ નથી. દેશે જોવા છતાં ? છે ન કહે, ન સૂચવે, એ દેશે કાઢવાના પ્રયત્ન ન કરે, તો તે સાચાં માબાપ પણ નથી, છે કે સાચા શિક્ષક પણ નથી અને સાચા ધર્મ ગુરૂ પણ નથી !! . હિતના અથીઓએ ધર્મ કરે તેમ કહ્યું છે. પણ દુનિયાના સુખના અથાએ એ. નહિ. સુખનો ભિખારી કયારે ભૂલ પડે તે કહેવાય નહિ. 4 ધર્મના ફળ તરીકે દુનિયાનું સુખ માંગવું, મળે તો તેમાં પાવું તે અજ્ઞાનતા છે. 1ધમ અ મમાં દુઃખ વેઠવાની શકિત હોય અને સુખ ભોગવવાનો ક", ળો હોય. 1 સારામાં સારો ઉપકારી મળે પણ અગ્ય જીવ ઉપર ઉપકાર ન કરી શકે. ૨ ૦ પા૫માત્રને જે નહિ કરવા રૂપે, નહિ કરાવવા રૂપે, કરતાને સારા નહિ માનવા રૂપે છે. તજે તેનું નામ સાધુ ! આ તે ભગવાનની ગાદી છે, ભગવાને કહેલ કહેવાનું છે, પોતાના ઘરનું કશું કહેવાનું નથી. મને પણ પૂછે કે, શાના આધારે કહે છે ? તે મારે તેને શાસ્ત્રમાંથી ? આધાર બતાવવો પડે “હું કહું છું' તેને ન કહેવાય. આ શાસનના સ્થાપક શ્રી અરિહંતદેવે પણ એમ કહે છે કે-“અનંત શ્રી તીર્થંકરદેવોએ જે કર્યું છે તે હું છે તે કહું છું અને ભવિષ્યમાં થનારા અનંત શ્રી તીર્થકરદે પણ આમ જ કહેવાના છે. . ૦ ૦ ૦ ૦, Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬ જ .. Hલારદે કાર બાળવિજયસૂરીશ્વરજી મહારાજના - - - UTCH BOTAS BUHOY V ROBIONY P341 M YU12014 -તંત્રી જૂન SOL QUA , પ્રેમછંદ મેઘજી ઢe. ૮મજઈ) હેમેન્દ્રકુમાર મજસુજલાલ etc (સજદેટ). ૩ સુરેશચંદ્ર કીરચંદ શેઠ વઢવાજ) ૨૮જાચંદ ઢા (જજ જ8) NNNN S • હવાઈફ • આજ્ઞારા વિદi 8, શિવાય ચ મવાઘ a L વર્ષ ૭ ૨૦૫૧ ફાગણ વદ-૧૨ મંગળવાર તા. ૨૮-૩-૯૫ [અંક-૩૦ – અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! { પ્રવચન- આઠમું (ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ વદ-૪ સેમવાર તા. ૧૪-૫-૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ શ્રાવકના ઘરમાં શ્રાવક ધર્મની વાત ન કરે તે બને નહિ. “આ જન્મ મેક્ષે જવા છે માટે છે તે માટે સાધુ જ થવા જેવું છે. આ સંસારમાં રહેવા જેવું નથી. પાપના ઉદયે સંસાર ન છુટી શકે. સાધુપણું પણ ન લેવાય તે પણ સાધુ થવાની ભાવના જીવતી રાખવી જોઈએ-આવી વાત તમારા ઘરમાં ચાલુ છે? તમારે તમારા પરિવારને કયાં મેલવે છે ? જેના ઉપર બહુ પ્રેમ બતાવે છે તે મરીને કયાં જશે તેની ચિંતા છે છે ? સંતાનને શું બનાવવાની ઈચ્છા છે? લગ્ન કરાવવાની કે સંસાર છોડાવવાની ? સંસાર છોડાવવાની ઇરછા ન હોય તે તમારે ઘેર જનમવું તે પદય કહેવાય કે ઇ પાકિય કહેવાય ? શાસ્ત્ર શ્રાવકને ઘેર જમે તેને મહાપુણ્યશાલી કહ્યો છે તેને બદલે ? છે આજે શ્રાવકને ઘેર જન્મે તે ઘેર પાપ કરીને આવ્યા છે તેમ કહેવું પડે છે. કારણ કે S તમારે ઘેર જમે તેને સંસારનું બધું શીખ પણ ધર્મનું કશું શીખ નહિ. નવતત્વને સમજનારા કેટલા ? કયું તત્ત્વ મેળવવા જેવું છે? કયું તત્વ છેડવાં છે છે જેવું છે ? કયું તવ સેવવાં જેવું છે ? પુણ્ય શું ? પાપ શું ? આ બધા સમજે છે ! ખશે ? જેને મોક્ષની અને સાચે ભાવે ધર્મને કરવાની ઈચ્છા નથી તે મેટો શ્રીમંત છે 4 હોય તેય દુઃખી છે! તે બહુ પૈસાવાળો મરીને જાય કયાં ? આજે ખાન-પાન બગડી ઈ ગયા છે, બધું બગડી ગયું છે. તમને સુધારવા માટે સારા બનાવવા માટે શું કરવું તે કાર અનk Page #668 -------------------------------------------------------------------------- ________________ : - " : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ 8 જ ખબર પડી નથી ! તમને સાચા ધમી બનાવવા હોય, સાચા શ્રાવક બનાવવા હોય છે તે ય શું કરવું તે જ સમજાતું નથી. કયાંથી શરૂઆત કરું ? જે વાત કરું તે માટે ભાગ કહે કે–અમારાથી આ તે ન જ બને. { વ્યાખ્યાન કેમ છે? અમારી વિદ્વત્તા-પંડિતાઈ બતાવવા વ્યાખ્યાન કરતા | હેઈએ તો અમે પણ નકામા છીએ. “આ સંસાર ભૂંડો છે, મોક્ષજ મેળ વવા જેવું છે, સાધુધમ જ કરવા જેવો છે, તે નથી કરી શકતા તે અમારો છે છે પાપેદય છે. અમારે પરિવાર વહેલો મેક્ષે જાય, દુગતિમાં ન જાય તેમ 8 હેયાથી માનતા થાવ, સમજતા થાય તે માટે વ્યાખ્યાન છે. સંસારના સ્વરૂપનું રોજ ચિંતન કરે તેના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ, 3 અનિદિ બારે ભાવના રોજ મહેનત કરીને ભાવવાની છે. તમે ભાવે છે ? સંસારની ૧ ભાવના ભાવે તેને સંસારમાં રહેવાનું ગમે નહિ. પુણ્યથી જે કાંઈ સામગ્રી તમને મળી શું છે તે બધી સાથે લઈ જઈ શકાય તેવી છે ? તે બધી અહીં મૂકીને જ જવાનું ને ? છે તેને માટે જે કાંઈ પાપ કર્યા હોય તે તમારે જ ભોગવવાના ને ? તે સામગ્રી પણ 8 તમને મૂકીને જતી રહે તેમ પણ બને ને ? આ સંસારમાં એ પણ વખત આવે ને છે કે કેપિતિને ય ખાવાના સાંસા પડે ? આ બંધી તમને ખબર છે ને ? આ રીતે R સંસારના સવરૂપને વિચાર કરે તેને આ બધું સમજાય પછી તેને સંસારમાં રહેવું છે છે ગમે નહિ. રતે પછીના ગુણ છે-તમારા જેટલા પૂજ્ય હેય તે બધાની રોજ ભક્તિ કરવી છે જોઈએ. સુદ-સુગુ અને સુધર્મ તે પૂજવે છે જ. પણ માતા-પિતા વડીલે પણ પૂજ્ય { છે તે બધાની જ ભકિત કરવાની છે. આજે તે મા–બાપાદિ વડીલોની ખબર ન રાખે છે તેવે વખત આવી ગયા છે. તમે ધર્મ તે નથી કરતા પણ તમને સંસાર રાલાવતા પણ છે આવડતું નથી, સંસારમાં ય તમારી આબરૂ નથી. છતે છાકરે મા-બાપ ભૂખ્યાં મરે છે, જ દુ:ખી દુઃખી થાય છે, રીબાઈ રીબાઈને જીવે છે અને છોકરે બાયડી સાથે લહેર કરે છે. છે આજે તમારે આ સંસાર બગડી ગયે છે. દીકરાવાળા કહે છે કે-આના કરતાં દીકરા છે 5 ન હતા તે સારું થાત ! આ વખત શાથી આવે ? પૂજયની પૂજા ગઈ માટે. 8 સેવા-ભકિત જેટલા વડીલ હોય તે બધાની કરવાની અને નિંદા કેઈની કરવી નહિ, છે કેઈમાં ખામી દેખાય તે તેને સમજાવાય, તેના વડીલને કહેવાય પણ ગામમાં ફજેતે ન { કરાય. તમે બે-ચાર ભેગા થાવ તે બીજાની નિંદ-કુથલી જ કરે ને ? જેની વાત . જ કરવી હોય તે તેની હાજરીમાં કરવી–આ નિયમ જે બધા લઈ લે તે આ પાપથી બચી ! ' ' : .. Page #669 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૩૦ તા. ૨૮-૩-૯૫ : જાય. પણ આજે આ ાધા ગુણ્ણા લગભગ નાશ પામ્યા છે. તે દાટ વાળ્યેા છે. જે લેાકમાં વસે છે તે લોકમાં ખરાબ કહેવાય તેવુ કામ કરવુ નહિ. લેક કહે કે આ ધર્મી માણસ બહુ સારી છે. જયારે આજે તમારી લેાકાં શી છાપ છે ? ચાંલ્લા કરે તેના વિશ્વાસ કરવા નહિ, તે માત્ર ધના ઢાંગ કરી લોકોને ઠગે છે. આ વાત સાચી પણ દેખાય છે ને ? ધર્માં દુકાન ઉપર પણ જૂઠ બાલ ? ચરી કરે ? આજે તા એવી ચારી થાય છે કે-જો તમને પકડીને પેાલીસ લઇ જાય તા લાક કહે-તેજ દાવના હતા. કાઇને ય દયા આવે નહિ. આવી હાલત થઈ છે. heh : તેમાં ચ આનિ દા ગુણે P જે લેાકમાં વસતા હૈ। તે લેાકને વિશ્વાસ જામવા જોઇએ કે-આ મરી જાય પણ ખેતુ' ામ કદી કરે નહિ. તેની સાથે મારી યુવાન છેાકરી માકલી હાય તા ય ચિંતા નહિ. તેને લાખ રૂપિયા આપીએ તૈય ચિંતા નહિ. આવી તમારી છાપ છે ? આ ગુણે કેમ નથી આવતા ? પામવા નથી માટે. મારા આત્માનું શું થશે ? હુ મરીને કર્યાં જઇશ ? ચાવી જેને ચિડતા પણ ન હોય તેનામાં આ એક પણ ગુણ ન હોય ! ઝટ માક્ષે જવું છે ? આ સસારથી છૂટવુ` છે ? દુનિયાની સુખ-સંપત્તિ દુર્ગાતિમાં જ મેાકલનારી છે તે ખબર છે ? મહારમી અને મહાપગ્રિહિને નરકગામી કહ્યા છે. ગમે તેટલા પૈસા મળે તે આછા જ લાગે, મોટા મોટા પાપના 'દિ મઝેથી કરે જરાપણુ દુ:ખ ન થાય. તે બધા નરણ્યમાં જાય નરક માના છે ? નરકમાં એવી પીડા છે જેનુ વર્ણન ન થાય. ઘણું દુઃખ છે માટે નહિ મઝાથી કરવું નથી' આવા સુખ છે માટે નહિ પણ પણ મરવાનું નકકી જ છે. ‘મારે ગતિમાં જવું નથી ત્યાં ધર્માંની સામગ્રી ન મળે માટે. તેથી કાઈ ખાટુ' કામ પણ નિ ય છે ખરા ? ‘મારે સદ્ગતિમાં જવુ છે, તે ત્યાં ધર્માંની સામગ્રી મળે. અને મેક્ષ માની આરાધના ચાલુ રહે મેક્ષે જવુ' છે’–આવી પણ ભાવના તમારી છે ખરી ? રાજ આ જીવન બદલાઈ જાય. તે કરી વહેલામાં વહેલાં વિચાર કરી તા ય તમે બધા શ્રાવક છે ને ? ધર્માત્મા પણ છે ને? રાજ ઉભયકાલ પ્રતિક્રમણ ત્રિકાળ પૂજા સામાયિક સ્વાધ્ય: ય કરનાર કેટલા મળે ? શક્તિ મુજબ દાન ધર્મ કરનારા કેટલા મળે ? શીલ પાળનારા કેટલા મળે ? પતિથિએ પણ તપ કરનારા કેટલા મળે ? રેજ સસાર દ્વારે છૂટે? કયારે છુટે' તે ભાવના કરનારા કેટલા મળે ? આજે ઘણી ગરડ થઈ છે. અહી' જે આવે તે ખચા પાપથી ડરનારા હોય ને ? ધર્મોને મઝેથી કરનારા હૈાયને? સંસાર ન છૂટકે કરનારા હોય છે ? મનુષ્યપણામાં સાધુપણું' કયારે મળે તે ચિ'તામાં હોય ને ? સાધુપણું' પામ્યા વિના મરવુ' પડે તેનુ દુઃખ હાય ને ? ( ક્રમશઃ ) Page #670 -------------------------------------------------------------------------- ________________ •••••• * * * સમક્તિના સડસઠ મેાલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી : XXXXXXGE [ ગતાંકથી ચાલુ ] પ્ર : ૨૬૬-આધિ કાને કહેવાય ? ::: * 10*1* —પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. ઉ : મનમાં જેટલાં દુ:ખા તે બધા આધિરૂપ છે. પ્ર : ૨૬૭-વ્યાધિ કાને કહેવાય ? ઉ : શરીરનાં જેટલાં દુઃખા તે બધા વ્યાધિરૂપ છે. પ્ર : ૨૬૮–આધિ-વ્યાધિની જનેતા કોણ છે ? ઉ : ઉપાધિ. પ્ર : ૨૬૯–તેના ફલિતાથ જણાવ ઉ : આખા સંસાર ઉપાધિ રૂપ છે. ઉપાધિના વળગાડ તે વળગાડ નથી લાગત પણ તેમાં જ સુખ માની આત્મા ઉપધિને જ સમાધિ માની ભવનું ભ્રમણ વધારે છે. ઉપાધિના સવથા અભાવ એ જ આત્મિક સુખના સ્તંત્ર છે. નિરૂપાધિક ઇશા એ જ માક્ષપદની પ્રાપ્તિ છે, તેને માટે જ બધી સાધના કરવાની છે. પ્ર : ૨૭૧-આના ઉપરથી ટુકાં જણાવે કે જીવમાત્ર કેવાં સુખને ઇચ્છે છે ? ઉ : બધા જીવે ખાલી ન શકે પણ હૈયાથી દુ:ખના લેશ વિનાનું, પપૂિણ અને આવ્યા પછી કયારેય નાશ ન પામે તેવાં જ સુખને ઈચ્છે છે, પ્ર : ૨૭૨-ઉપલક્ષણથી શું નકકી થયું ? ઉ : ઉપલક્ષણથી માક્ષથી ભિન્ન અવસ્થા જે સૌંસાર તે સૌંસારનું સુખ દુઃખ મિશ્રીત, અપૂર્ણ અને ક્ષણિક નકકી થાય છે. કેમકે, ઉપાધિજન્ય-કમ જન્ય સ`બધા દુ:ખદાથી જ છે, સ્તવનમાં પણ કહ્યું છે કે-ક`જનિત સુખ તે દુઃખરુપ, સુખ તે આતમ ઝાંખ ? (શ્રી રત્નવિજયજી કૃત શ્રી ઋષભદેવ સ્વ:મિ ભગવાનનું સ્તવન ઋષભ જિનેસર વાંછિત પૂરન.') પ્ર : ૨૭૩-શાસ્ત્રીય રીતે માક્ષસુખનુ વધુ ન કરી. ઉ : માક્ષનુ સુખ એવુ અનુપમ છે કે તેનું વર્ણન કરવુ તે ખુદ શ્રી કેવલિભગવંતા માક્ષનુ સુખ જાણે અનુભવે છે પણ સ પૂર્ણ રીતે જાવી શકતા નથી માટે જ કહેવાય છે કે મૂક ગુડને ન્યાય.” મુંગા વચનાતીત છે. વાણીથી સમ માણસ ગાળની Page #671 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક : ૩૦ તા. ૨૮-૩-૯૫ મીઠાશ માણી શકે છે પણ વર્ણવી શક્તિ નથી તેને જેવી તે વાત છે. તે પણ માનું સુખ કેવું છે તેનું વર્ણન કરતાં “છી આવશ્યક નિર્યુકિતમાં કહ્યું છે કે – 'नवि अत्थि माणुसाणं तं सोक्खं नवि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं अणाबाहं उवगयाणं ।।९८०॥' અર્થાતુ-અવ્યાબાધ એવા મોક્ષપદને પામેલા શ્રી સિદ્ધ ભગવંતેને જે સુખ છે, તેવું સુખ ચક્રવતી આદિ મનુષ્યને પણ નથી અને અનુત્તર વિમાનવાસી દેને પણ નથી” (મનુષ્યમાં સૌથી વધુ સુખી ચક્રવતી હોય છે અને બધા દેવામાં વધુમાં વધુ સુખી અનુસાર વિમાનવાસી એવા શ્રી સર્વાર્થસિદધ વિમાનના દેવ છે માટે સૌથી વધુમાં વધુ સુખીની અપેક્ષાએ તે બેનું રહણ કર્યું છે. ઉપલાણથી બી જ પણ સુખી જીવે સમજી લેવા.) ઢવાદિનું સુખમુક્તિસુખને અંશ માત્ર પણ નથી તે વાત પ્રકારાન્તરે કહે છે. ___ 'सुरगणसुहं समत्तं सव्वद्धापिडियं अणंतगुणं । न य पावइ मुत्तिसुहं गंताहिवि बग्गवग्गूहिं ॥९८१॥' અર્થાત-ભૂતકાળમાં થયેલા, વર્તમાનમાં વિવમાન અને ભવિષ્યકાળમાં થનારાએ પ્રમાણે સઘળાય દેવોના સમુદાયનું સઘળાય પ્રકારનું જે સુખ તેને સાળા ય–ત્રણે કાલના જેટલા સમયે તેના વડે ગુણવામાં આવે અને જે સંખ્યા આવે તેના કરતાં પણ અનંતગણું મસમાં શ્રી સિધપરમાત્માનું સુખ હોય છે. અર્થા-સઘળા ય કાળના સમયે વડે ગુણેલું જે સુખ જેટલા પ્રમાણમાં આવે તેટલાં પ્રમાણવાળાં સુખને અસત ક૯૫નાથી એક આકાશ પ્રદેશમાં સ્થાપન કરાય, તે રીતના સકલ કાકાશના અનંત પ્રદેશને પૂરવા સ્વરૂપ અનંત ગુણાકારથી ગુણેલું જે સુખનું પ્રમાણ આવે તેને વગ કરવામાં આવે (તે સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતાં જે જવાબ આવે તે તેને વર્ગ કહેવાય છે, જેમકે, ર૪ર૦૪ ૨ ને વર્ગ-૪, ૫*૫=૧૫, ૫ ને વર્ગ ૨૫, ૨૫૪૨૫૩૬૨૫, ૨૫ ને વર્ગ ૬૨૫ કહેવાય તે વગિત કરેલ સંખ્યાને ફરીથી વગ કરવામાં આવે, એ પ્રમાણે અનંત વગના વર્ગો વડે વગિત જે સંખ્યા આવે, તે ચરમ કાને-પ્રકરૂપ પામેલ સંખ્યા પણ મુકિતસુખને આંબી શકતી નથી. અર્થાત તેના કરતાં પણ મુકિત સુખ અનંતગણું છે. આ જ વાતની પુષ્ટિ માટે કહે છે કે Page #672 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) 'सिद्धस्स सुहो रासी सव्वद्धापिड़ितो जइ हवेज्जा । सोऽणतवन्गभइतो सव्वागासे न माइज्जा ।।९८२ ।। ' શ્રી સિદ્ધ ભગવાનું જે સુખ છે તે સુખના સમુદાયને, સઘળા થ કાલના સઘળા ચ સમયે વડે ગુણતાં અન‘તવગ રૂપ થવાથી સઘળાય આકાશમાં માતુ નથી તેવુ ́ અનંતગણું સુખ છે. , કહેવાય છે કે-કાઇ આ વાત માત્ર તેમના અનુપમ અનતાનંત સુખને સમાવવા પૂરતી છે. બાકી શ્રી સિધ્ધ પરમાત્મા તે નિયત દેશમાં જ રહેલા છે. લેાકમાં પણ માણસને અમૃતના આસ્વાદ સમાન તૃપ્તિને અનુભવ થાય તે તે કહે છે કે, જગતના બધા ખાદ્ય પદાર્થો કરતાં પણ આમાં મને એવા આસ્વાદના આનંદ આવ્યા છે જેનું વર્ગુન પણ ન થાય. પ્ર : ૨૭૪–માક્ષ સુખની નિરૂપમતાને જણાવનારૂ શાસ્ત્રીય દૃષ્ટાંત જશુાવે. ૩ : મોક્ષસુખની નિરૂપમતાને જણાવનાર શાસ્ત્રીય દૃષ્ટાંત બિલનુ છે. તે આ પ્રમાણે છે. 'जह नाम कोई मिच्छो नगरगुणे बहुविहे वियाणंतो । न चएइ परिकहेउं उवमाइ तहिं कसंतीए । ' (આ. નિ. ગા. ૯૮૩ ) એક માટા અરણ્યમાં એક ભિન્ન વસે છે. એક વાર એક રાજા અશિક્ષિત અશ્વથી પેાતાના પરિવારાદિથી છુટા પડેલા તે અરણ્યને પામ્યા. ભૂખ-તરસથી આકુલ-વ્યાકુલ થયેલા, અત્યંત શ્રમિત એવા તે રાજા તે ભિન્ન વડે જોવાય. રાજાની આગતા-સ્વા ગતાદિ કરી, સ્વસ્થ કરી નગરમાં લઇ જવાયા, પેાતાના વિતદાતા છે એમ માની, રાજા પણ તેને નગરમાં લાવ્યા અને ઉપકારી છે તેથી તેને શ્વેતાની જેમ જ રાખે છે. પાંચેય ઇન્દ્રિયાના અનુકૂળ-મનગમતાં વિષાના ભાગવટામાં કાળને પસાર કરે છે. એક વાર તેને અરણ્યમાં જવાનું મન થયું. રાજા વડે પણ વિસર્જન કાર્યàા તે અરણ્યમાં ગયા તે વખતે અરણ્યવાસીઓ તેને પૂછે છે કે, નગર કેવુ હાય છે, ત્યાં કેવુ... કેવું સુખ ભોગવ્યું ? અનુભવવા-જાણવા છતાં પણ ઉપમાના અભાવે ખેાલી શકતા નથી-સમજાવી શકતા નથી. તેની જેમ ઉપમાના અભાવે ઉપમાતીત અને વચનાતીત અનુપમ એવુ શ્રી સિધ્ધ પરમાત્માનું સુખ છે. આ રીતના સ્વ-સ્વભાવમાં જ મગ્ન હાવાથી સર્વકાલતૃપ્ત, અતુલ, સદા ઉત્સુ કતા વિનાના નિર્વાણને પામેલા એવા શ્રી સિદ્ધભગવંતે શાશ્વત અને અન્યબાધ એવા સુખમાં મગ્ન છે. Page #673 -------------------------------------------------------------------------- ________________ પાલિતાણાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકાયેલા પ. પૂ. તપસ્વી મુનિરાજશ્રી કમલરત્નવિજયજી મહારાજ, પ. પૂ. પ્રવચન પ્રભાવક મુનિરાજ શ્રી દર્શનરત્નવિજયજી મહારાજ, પ. પૂ. ન્યાયવિશારદ મુનિરાજ શ્રી વિમલરત્નવિ યજી મહારાજના શત્રુંજય ગિરિરાજ મેાતીશા હુંમાં ઉજવાયેલ 2 સર્વ પ્રથમ ભચ્ ગણપદ-મહેાત્સત્ર : એક ઝાંખી સૌ પ્રથમ તા ગણિપદ-મહત્સવની પત્રિકા અને પેમ્પલેટથી ભારતભરમાં નિમ ત્રણ શાહ ધર્માંચ-પુખરાજ કિસ્તુરચંદજી જોગાતર પરિવારે પાઠવેલ તથા શ'ખેશ્વર, સુ`બઈ, પિંઠવાડા-પાલિતાણા વગેરે સ્થળે કપડા પરના બેર્ટો લખાવી મુકેલ. (૧) ગણિવરપદ પ્રદાન કરનારા પ. પૂ. વાત્સલ્ય મહાધિ આ. શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા, તથા પ. પૂ. પ્રવચનપ્રભાવક આ. શ્રીમદ્વિજય પુણ્યપાલ સૂરીશ્વરજી મહારાજના પાડીવ નગરથી આયેાજિત પાડિવ પાલિતાણા છ'રીપાલક સંઘના આયેાજક શાહ રતનચંદ ચુનીલાલ ભીકાજી પરિવાર આયેાજિત સંધ સાથે પાષ વદ ૩ દિ, ૧૯-૧-૯૫ ના પાલિતાણુા નગરમાં ભવ્ય પ્રવેશ થયા, અમદાવાદથી સ્પેશ્યલ બેન્ડપાટી આવેલ હાથી ઘેાડા, આદિ અને છેડેથી વાતાવરણ ગુજિત બનેલ. પ્રવેશ વખતે સામ યામાં ઘેાડા, હાથી અનેક રથા, અનેક ઇન્દ્રવજા, પ, બગી, એડાવાળી નાની નાની કુમારિકાઓ વગેરે સારી સખ્યામાં આવી હતી. પેષ વ૪૩ને સાંજે પદવી નિમિતે પ્રેમસૂરિજી વિહાર' ધમ શાળામાં ગીત ગવડાવવામાં આવેલ. પાત્ર વદ ૪, ને ઉપરોક્ત ત્રણેય મુનિભગવંતની ગણ પદ્મવી નિમિતે સુ`બઈથી બે બસ તથા પિ`ડવાડાથી એક બસ તથા મેટાડેર આવેલ. આજે ગણિપદવી નિમિતે શાહ ધરમચંદ પુખરાજ કસ્તુરચંદજી દ્વેગાતર પરિવાર પડવાડાવાળા તરફથી મહારાષ્ટ્ર ભુવનમાં નવાણુ અભિષેક મહાપૂજન અને બે રૂપિયાની પ્રભાવના થયેલ. પૂજામાં જીવ દયાની સારી ટીપ થયેલ. ત્રણે દિવસની સાધર્મિક ભકિતના લાભ સ`ઘવી રતનચંદ ચુનીલાલ ભીકાજી પિરવારે આગ્રહપૂર્વક વિનતિ કરીને લીધેલ. શાહ ધર્માંચ', પુખરાજ કિસ્તુરચંદજી જોગાતર પરિવાર તરફથી આજે સ`ઘજમણુ થયેલ. ગણિપદવી નિમિતે મહારાષ્ટ્ર ભુવનમાં મહેસવ રાખવામાં આવેલ. પરમાત્માની ભવ્ય અંગરચના પિંડવાડાના વેપ્સ મડલ (વિજયપ્રેમસૂરિજી મડલ ) ના ભાઈએ કરેલ. રાત્રે પ્રતિક્રમણુ પછી ધર્માંચ'દ પુખરાજ કિસ્તુરચંદજી જોગાતર પરિવાર તરફથી બહેનેામાં ગીત ગવ. ડાયેલ. ત્યાર ૦૪ ભાવનામાં પિંડવાડાના વેપ્સ મડલના છેાકરાઓએ ડાંડીયારાસ કરેલ. મણિપદવી પ્રસંગે ભેાપાલસાગર (કરેડા), સુરત, મુંબઇ, પિ ́ડવાડા, ડીસા, પાટણ, નામલી Page #674 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) - - - - - - (તલામ, મુંડારા, મદ્રાસ આદિથી ભક્ત વગ આવેલ. પિંડવાડાથી ૪૦૦ ઉપર ભતવર્ગ આવેલ. બીજા મદ્રાસથી પ્લેનમાં ભાવનગર થઈ આવેલ. ગણિપદને પ્રસંગ ખરેખર ઘણે અદ્વિતીય થયેલ. મુંબઈ મહાનગરીમાં ગણિપદવીનું મુહર્ત પૂ. ગચ્છાધિપતિએ આપેલ, એ પ્રસંગે પિંડવાડાના ઘણા ભાગ્યશાળીએ મુહુર્ત લેવા ગયેલ. તથા ગણિપદવી પણ તીર્થોમાં રાજ ગિરિરાજ (શત્રુજય) પર થયેલ. ઇતિહાસ જોતાં ગણિપાવીને પ્રસંગ ગિરિરાજ પર પ્રાયઃ સર્વપ્રથમ થયેલ. પષ વ પ ઃ સવારે પૂ. વાત્સલ્યનિધિ આ. શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મ તથા પૂ. તપસ્વી મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મ. આદિ મુનિભગવંતે તેમજ ચતુવિ ધ સંઘ સાથે સંઘવી પ્રેમવિહારમાં શાહ ધર્મચંદ પુખરાજ કિસ્તુરચંદજીને ત્યાં પધારેલ, સર્વ પ્રથમ પ્રેમસૂરિવિહારમાં સિદ્ધાંત મહોદધિ, પરમગુરૂદેવ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.ની ગુરૂમુતિને સંઘ-સંઘવી સાથે વંદન કરેલ. ત્યાર બાદ માંગલિક પ્રવચન, સંધપૂજન થયેલ. સંઘવીનું બહુમાન ઘમચંદ, પુખરાજ. કિસ્તુરચંદજી ગાતર પરિવારે કરેલ. વેસમંડલ તથા અન્ય બેંડ સાથે તલેટી દર્શન કરવા ગયેલ. ત્યાર બાદ લગભગ ૧૦ વાગે ચતુર્વિધ સંઘ પ્રેમસૂરિજી વિહારમાં ગણિપદવીની ઉછામણી માટે વેસમંડલ સાથે કર્મચંદ પુખરાજ કિસ્તુરચંદજી જગાતર પરિવાર સાથે પધારેલ. પ્રેમસૂરિજી વિહારમાં પૂ. વાત્સલ્યનિધિ આ. શ્રી વિજય મહાબલસૂરિજી મ. તથા પ. સિધાંત-પ્રભાવક આ શ્રી વિજય પુણ્યપાલસૂરિજી મ, પૂ. મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મ. આદિ પધારેલ, પૂ મુશ્રી કમલરત્નવિજયજી મ. ના ગુરૂદેવ મેવાડ દેશધારક પૂ. આ. શ્રી વિજય જિતેંદ્રસૂરીશ્વરજી મ. ઉદયપુરથી સંઘ લઈ પાલિતાણા પધારેલ. એમને રોકવાની આગ્રહભરી વિનંતિ ધર્મચંદ પુખરાજ કિસ્તુરચંદજી જોગાતર પરિવારે કરેલ, પરંતુ એમને મહા સુદ ૯ ને નાકેડા તીર્થમાં ઉપધાન શરૂ થનાર હોઈ ન શેકાઈ શકવાથી અગાઉથી જ ત્રણે શિષ્યપ્રશિષ્ય પર ગણિપદવીને શુભ આશીર્વાદને વાસક્ષેપ કરી આપેલ. તેમજ પૂ. ઉપકારી આ. શ્રી ગુણરત્ન સૂ. મ. ને પાટણ પ્રતિષ્ઠા પર જવાનું હોઈ ત્રણ મુનિ ભગવંત પર વાસક્ષેપ કરી આશીર્વાદ આપેલ તેમજ પોતાના શિષ્ય મુનિરાજ શ્રી રવિરત્નવિજયજી મ. તથા પૂ. આ. શ્રી જિતેન્દ્ર સૂ. મ. ના આઝાવતી પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજીના શિખ્યાએને રાખેલ. ઉછામણી હસ્તગિરિ આદિ તીર્થોમાં આપવાનું તથા દેવદ્રવ્યમાં લઈ જવા જણાવેલ, પ્રેમસૂરિજી વિહારમાં સવારે સાડા દસ વાગે પૂ. પ્રવચન પ્રભાવક આ. શ્રી પુયપાલસૂરિજી મ. તથા પ્રવચન પટુ મુનિરાજ શ્રી દર્શનરત્નવિજયજી મ. નું પ્રવચન થયેલ, ત્યાર બાદ ગણિપદવીની ઉછામણની શરૂઆત થયેલ. પૂ. મુનિરાજ શ્રી કમલરતનવિજયજી મ.ને વર્ધમાન વિદ્યામંત્રને પટ વહેરાવવાને ચઢાવે શાહ કિસ્તુરચંદજી જોગાતર (પિંડવાડા) પરિવારે લીધેલ. નવકારવાળી વહાવવાની ઉછામણી શાહ વીર Page #675 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૦ : તા, ૨૮-૩-૯૫ * ૭૧૩ ચંદજી ગાલાલજી પરિવાર પિંડવાડાવાળાએ લીધેલ. કામળી વહરાવવાની ઉછામણી શાહ મગનલાલ વનેચંદજી પરિવારે (હસ્તે જ શવંતભાઈએ) લીધેલ. જાપ કરવા માટેની રેશમી ચલપટ્ટો બહેરાવાની ઉછામણી શાહ હીરાચંદ પુખરાજજી દાંતર ઈવાળાએ લીધેલ. આસન વહોરાવવાની ઉછામણ શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળાએ લીધેલ. પ્રવચન પટુ પૂમુનિરાજ શ્રી દર્શનારત્નવિજયજી મ. ને વર્ધમાન વિદ્યાને પટ વહરાવવાની ઉછામણી શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળાએ લીધેલ. નવકારવાળી વહોરાવાની છામણી શાહ અચલદાસજી દાનમલજી પિંડવાડાવાળાએ લીધેલ. કામળી વહેરાવાની ઉછામણી શાહ મેલા પચંદજી સુરચંદજી પિંડવાડાવાળાએ લીધેલ. રેશમી ચલ પટ્ટો લહેરાવાની શાહ નેનમલજી દેવીચંદજી દેસૂરીવાળાએ લીધેલ. આસન વહોરાવાની ઉછામણી શાહ બાબુલાલ ભૂરમલજી પિંડવાડા વાળાએ લીધેલ. પૂ. ન્યાયવિશારદ મુનિરાજ શ્રી વિમલરત્નવિજયજી મ. ને વધમાન વિદ્યાને પત્ર વહોરાવાની ઉછામણી શાહ રામચંદ્રજી શેષમલજી લુણાવાવાળાએ લીધેલ. નવકારવાળી વહોરાવાની ઉછામણી શાહ કુંદનમલ પૂનમચંદજી પિંડવાડાવાળાએ લીધેલ. કામ વહેરાવાની ઉછામણી શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળાએ લીધેલ. રેશમી ચેલપટ્ટો વહોરાવાની ઉછામણ શાહ મીઠાલાલજી રાયચંદજી પિંડવાડાવાળાએ લીધેલ. આસન વહેરાવાની ઉછામણ શાહ શંકરલાલજી સકલચંદજી દાંતાઈવાળાએ લીધેલ. પદવી ઉપર પધારેલ બધા આચાર્ય ભગવંતેને ગુરૂપુજન કરવાની ઉછામણી શાહ પુખરાજજી કાનાજી દાંતારાઇવાળાએ લીધેલ. બધા આચાર્ય ભગવંતેને કામળી વહોરાવાની ઉછામણું શાહ વીરચંદ માણેકચંદજી પરિવાર પિંડવાડાવાળાએ લીધેલ. ત્રણે મુનિભગવંતોને ગણપદવીમાં વર્ધમાન વિદ્યા ગણવા માટે રેશમી ચલપટ્ટો તથા જેના પર બેસી ગધમાન વિદ્યા ગણે તે આસન વહોરાવાની ઉછામણી તથા ગણિપદવી પ્રસંગે જીવદયાની ટીપ : આટલી ક્રિયા મેતીશા ટુંક ગિરિરાજ પર થયેલ. બીજી બધી ઉછામણ પ્રેમસૂરિજી વિહારમાં થયેલ. ત્યારબાદ ૬ રૂપિયાનું જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી સંઘપૂજન થયેલ. ઉછામણી થયા પછી હાથી, અનેક ઘેડા બેંડ તથા પરમાત્માની રથયાત્રાની શોભાને વધારે એવી શણગારેલી બે બગી સાથે પરમાત્માની રથયાત્રા નીકળેલ. રથયાત્રા પ્રેમસૂરિ વિહારથી પ્રારંભ થઈ પાછી પ્રેમસૂરિજી વિહારમાં ઉતરતાં માંગલિક તથા પ્રવચન થયેલ. તથા બપોરે સાબરમતી યાત્રિક ભુવનમાં પ્રવચન થયેલ, તેમાં શાહ ખુમચંદ કપૂરજી સિડીવાળા તથા સુરેન્દ્રનગરવાળા કીરચંદ્ર જે. શેઠ (કલ્યાણના તંત્રી) તથા રાજુભાઉ તરફથી ગણિપદવી નિમિતે ૧-૧ રૂપિયાનું સંઘપૂજન થયેલ. આજે સાંજે શાહ કિસ્તુરચંદજી હંસાઇ પરિવાર તરફથી પરમાત્માની ભવ્યાતિ Page #676 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) પૂ આ. શ્રી ભવ્ય મહાપૂજા મહારાષ્ટ્ર ભુવન દેરાસરમાં થયેલ, ચતુર્વિધ સધ સાથે રવિપ્રભ સૂ મ., પૂ. આ શ્રી મહાબલ સૂ. મ, આદિ મહાપૂજામાં આગ્રહભરી વિન’તિથી પધારેલ અને ચતુર્વિધ સંઘ સાથે દેરાસરમાં ચૈત્યવંદન થયેલ. માંજે પ્રતિક્રમણ પછી બદામીબેન પિ'ડવાડાવાળાએ ગીત ગવરાવેલ. સુરેન્દ્રનગરમાં જેત્રમાં પ્રવેશ પછી ગણિપદવી નિમિતે અનેક પૂના તથા સંઘ પૂજના જુદા જુદા ભાગ્યશાળીએ તરફથી થયેલ તથા પિખંડવાડા તથા મુંબઈમાં શાહ ધ ચંદ પુખરાજ કિસ્તુરચંદજી પરિવાર તરફથી પૂજા આદિ ભણાવાયેલ.. સમવસરણ પોષ વદ ૬ ના ગણિપદના દિવસ : આજે સવારે શુભમુહુતૅ ચતુ`િધ સૌંધ વાજતે ગાજતે ગિરિરાજ પર ચઢેલ. ત્યાં મેતીશાની ટુંકમાં પરમાત્માના સમક્ષ ગણિપદની ક્રિયા શરૂ થયેલ. એ પ્રસંગે પ. પૂ આ. શ્રી વિબુધપ્રભ સૂ. મ, પૂ, આ. શ્રી રવિપ્રભ સ. મ., પૂ. આ. શ્રી મહાબલ સુ. મક પૂ. આ. શ્રી પુણ્યપાલ સૂમ, પૂ. આ. શ્રી યશેામ સૂમ, આદિપધારેલ, લગભગ ૧૦૦ સાધુ-સાવી આદિ, ચતુર્વિધ સ ́ધની હાજરીમાં ત્રણે મુનિભગવાને ગણિપદ પ્રદાન થયું.પૂ. આ. શ્રી વિપક્ષ સૂ. મહારાજે ત્રણે મુનિભગવ તેને કાનમાં વમાન વિદ્યા સભળાવેલ. પૂ. મુનિરાજ શ્રી ભયંભૂષણ વિ. મહારાજે દ્વેગાતર પરિવાર, તથાપિ'ડવાડા સંઘતું ગૌરવ તથા ત્રણે સુનિભગવ તાની ચગ્યતા પર સુંદર પ્રવચન કરેલ, ત્યાર બાદ બધા આચાર્ય ભગવંતાને ગુરૂપૂજન તથા કામળી નહેાચવાયેલ. નુતન ગણિવર્યાને ચતુવિધ સઘે વંદન કરેલ. ત્યાર બાદ નુતન ગણિવર્યાને વધમાન વિદ્યાને પટ નજ઼કારવાળી, કામળી, આસન, ચાલપટ્ટો, વગેરે વહેારાવાની ઉછામણી જે ભાગ્યશાળીઓએ લીધેલું, તે તે ભાગ્યશાળીઆએ વહેારાવી લાભ લીધેલ. પછી ભક્તવગે કામળી, આદિ બહેરાવેલ. જોતજોતામાં કામળીએ ના ઢગલા થઇ ગયુ. પદવી પછી મીશા ટુંકમાં તથા દાદાના દરબારમાં ત્યવંદન થયેલ, ત્યાર પછી નુતન ગણિભર પૂજય આચાય ભગવંતા સાથે શાહ રતનચંદ ચુનીલાલ ભીકાજી પરિવાર આયેાજિત પાડિવ-પાલિતાણા છરી પાલક સધની માળા માટે દાઢાના દરબારમાં રોકાયેલ પદવી નિમિતે સાધુ-સાધ્વી ભગવતામાં ૯ ઉપવાસ, ૨૧ અઠમ, આફ્રિ તપશ્ચર્યા થયેલ. નુતન ગણિવર્યાનુ ગુરૂપૂજન આદિ થયા પછી ૪૧ રૂ!. નુ સ’ઘપૂજન નીચેના ભાગ્યશાળીઓ તરફથી થયેલ. પદવીપ્રદાન બાદ જીવદયાની ટીપ પણ ઘણી સારી થયેલ. શાહ ધર્માંચ'6જી પુખરાજજી કિસ્તુરચંદજી (રૂા. ત્રે), શાહ રભુજિ તમલ છેટાલાલજી મડિયા (રૂા. બે), શાહુ અમૃતલાલ ચુનીલાલ મહેતા, શાહ અંબાલાલ તારાચંદજી, શાહ ચંદ્રકાંત છગનલાલજી, શાહ શિવલાલ જવેરચંદજી, શાહ પ્રકાશચંદ્ર દાનમલજી, શાહ બાબુલાલ ભૂરમલજી, શાહ છેોટાલાલ છગનલાલજી, શાહ મગનલાલ. વનેચંદજી, Page #677 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૦ તા. ૨૮-૩-૫ : : ૭૧૫ શાહ મીઠાલાલ રાયચંદજી, શાહ મેલાપચંદ સુરચંદજી, શાહ રતનચંદજી રાયચંદજી, શાહ હિંમતલાલ અચલદાસજી, શાહ જીવરાજ ધૂપાજી, શાહ જુહારમલજી હસાજી, શાહ જયંતિલાલ કુંદનમલજી, શાહ ઉત્તમચંદજી કાનમલજી, એક સદ્દગૃહસ્થ તરફથી, એક સદગૃહસ્થ તરફથી, શાહ મેલાપચંદજી માણેકચંદજી, શાહ અચલદાસજી દાનમલજી, શાહ વીરચંદજી માણેકચંદજી, શાહ શાંતિલાલ ધરમચંદજી કે ઠારી, (બધા પિંડવડાવાળા છે.) શાહ છગનલાલજી વસંતકુમારજી અંડવારિયાવાળા, શાહ દીપચંદજી "પાજી, શાહ હજારમલજી અદીંગજી, શહિ નથમલજી ને પાજી, શાહ હજારીમલજી લંબાજી, શાહ હીરાચંદજી વકતાજી, (બધા દતરાઈવાળા છે. કે શાહ હતિમલજી પુખરાજજી પંડારાવાલા, શાહ મિશ્રીમલજી રમેશચંદજી રહિડાવાળા, શાહ જેસિંગલાલજી ચેથાલાલભાઇ ડીસાવાળા, શાહ સમરથમલજી ભબુતમલજી પિંડવાડાવાળા, શાહ ભૂરમલજી હજારીમલજ પિંડવાડાવાળા, શાહ ચંપાલાલજી ચુનીલાલજી પિંડવાડાવાલા, શાહે અમૃતલાલજી કાલિદાસજી ડીસાવાળા, શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળા આમ કુલ ૪૧ રૂા. નું સંઘપુજન થયેલ. પરમાત્માની ભવ્ય અંગરચના થયેલ. બધે હર્ષનું વાતાવરણ છવાઈ ગયેલ. પદવી પ્રસંગે ઘણે અભિનંદને આવેલ. પરંતુ જગડાના અભાવે થોડાક જ પ્રસ્તુત છે. – પદવી પ્રસંગે વર્ષોવેલા અભિનંદનેમાંથી - થએ યશગાણું પિંડવાડા પિષ વદ-૩ વિનીત મુનિવર્યો કમલરત્ન વિ, દશનરન વિ, વિમલરત્ન વિ. અનુવંદના સહ અત્ર સર્વે પ્રયકૃપાએ શાતામાં છીએ. ત્યાં પણ એજ ચાહના! પૂર્વ પુણ્ય તથા દેવગુરૂ કૃપા અને વીલાસથી પ્રાપ્ત રત્નત્રયીની યથાશક્તિ સુચારૂ આરાધના, વિશુધિરૂપ સંયમપર્યાય, મેગ્યતાના ક્રમે પ્રાપ્ત થતી પદવીઓ એ જ માગે પુનઃ પ્રગતિ દ્વારા પરમ સાયિક ભાવના માપક દાયિક ક્ષાપશમિક ભાવોના પ્રકાશને પાથરે, એ શુભાશિષ આ માંગલિક પ્રસંગે પાઠવું છું. તત્ર સર્વેને અગ્રસ્થ સર્વે તરફથી યથાગ્ય વંદનાનુવંદના સુખશાતા પૂછાતીર્થયાત્રામાં યાદ કરશે. . આચાર્ય જગચંદ્રસૂરિની અનુવંદના પરમપૂજ્ય દનરાનવિજયજી મહારાજની પવિત્ર સેવામાં સુરેન્દ્રનગરથી વિરલની કેટિશ વંદનાવલિ. Page #678 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તીર્થાધિરાજ શંત્રુજયના મંગલમય તારક સાંનિધ્યમાં વિશાલ સંઘ અને અનંત ઉપકારી પૂ ગુરૂદેના પાવન સાનિધ્યમાં આપની ગણિપદવીને મંગલ પ્રસંગ ઉજવાતે હશે, ચારે બાજુ હર્ષ-ઉલ્લાસ હશે. આપની સુંદર અનુમોદનીય સંયમયાત્રાનું એક ગૌરવમય સુંદર નજરાણું “ગણિ પદ આપવા આપને સહુ તત્પર હશે. ત્યારે આ પદ મેળવવા બદલ મારા જેવો આપને કઈ ભાષામાં, કેવી રીતે, એભિનંદન આપે, એની મને કશી ખબર નથી. સંસારીએને અમે ‘ગ્રેટસ' કહીએ, પણ આપ સર્વેની પાસે તે આ બધાં શબ્દ ખુબ વામણા લાગે છે. આજે હર્ષના મહાસાગરમાં શબ્દો ડુબી જાય છે. આજે હું આપની ખૂબ ખૂબ અનુમોદના કરૂં છું. ' આપની મોક્ષમાર્ગ તરફની યાત્રા સંયમયાત્રામાં હજુ પણ આવા જ જવલંત પદમુકામે આવતા રહે અને આપની યશગાથા હજુ પણ વધુ જવલંત બની જિનશાસનમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ અનેરી શાન સાથે શાસન પ્રભાવના કરે તેવી જ મંગલ પ્રાર્થના. એજ.. લિ. વિરઃ ના વંદન... વીરવિભુની અંતિમ દેશના પ્રવચનકાર-પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. જેના પ્રવચન પ્રચારક સંસ્થાન દ્વારા ગુજરાતમાંથી હિન્દીમાં અનુવાદિત ઉપરોક્ત અત્યંત મનનીય પ્રવચન પુસ્તકનું વિમે ચન ગણિપદવીના શુભ દિવસે થવા પામ્યું હતું. આ સંસ્થા દ્વારા હિન્દી માસિકનું પ્રકાશન થઈ રહ્યું છે, હવે પુસ્તક પ્રકાશનને શુભારંભ થતા હિન્દીભાવી જનતાએ આ પ્રવૃત્તિને હત્યાના આવકાર સાથે વધાવી લીધી હતી. ૦ બુધિ આદિનું સાચું ફળ : बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानं, वाच: फलं प्रीतिकरं नराणाम् ।। બુદ્ધિનું સાચું વાસ્તવિક ફળ તત્વની વિચારણા કરવી તે છે, દેહ-શરીરને સાર, ત્રને ધારણ કરવા તે છે, અર્થ–પૈસાને સાર ખરેખર પાત્રદાન છે અને વાણીનું ફળ મનુષ્યને પ્રીતિ આપવી અર્થાત્ હિત-મિત પ્રિયભાષણ કરવું તે છે. Page #679 -------------------------------------------------------------------------- ________________ ગણિપદની પત્રિકાનું સક્ષિપ્ત અવતરણ શ્રી શત્રુંજય તીર્થાધિપતયે નમ: શ્રીદાનપ્રેમ-રામચંદ્ર-રાજતિલક-મહેાદય-મિત્રાનંદસૂરીશ્વરેચૈ નમઃ શ્રી ત્રુજય મહાત્તી મેાતીશા ટુંક મળ્યે પૂજ્ય તપસ્વી મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મહારાજ, પૂય દર્શનવિજયજી મહારાજ, પૂજય વિમલરત્નવિજયજી મહારાજના ણપદ પ્રદાનના ભવ્ય મહોત્સવ ૫૨ ૫ધારવા. શ્રી સંઘ આમ ત્રણ-પત્રિકા : દિવ્ય-કૃપા ઃ ૫ પૂ. સિદ્ધાંત મહે।ધિ પૂ આ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા ૫.પૂ. વ્યાખ્યાન-વાચસ્પતિ આ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આજ્ઞા અને આશીર્વાદ ૫ પૂ.તપસ્વીસમ્રાટ આ.શ્રીમદ્વિજય રાજતિલકસૂરી૨જી મહારાજા ૫.પૂ સુવિશાલ-ગચ્છાધિપતિ આ. શ્રીમદ્વિજય મહેદયસૂરીશ્વરજી મહારાજા નિશ્રા અને પદપ્રદાતા પ.પૂ શાંતમૂર્તિ આ. શ્રીમદ્વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મ., પ.પૂ. સરલવભાવી આ. શ્રીમજિય રવિપ્રભસૂરીશ્વરજી મ., પ.પૂ. મેવાડદેશાદ્ધારક આ. શ્રીમદ્વિજય જિતેન્દ્ર સ. મ., પ.પૂ. વ્યાકરણ વિશારદ આ. શ્રીમદ્વિજય ગુણરત્ન સૂરીશ્વરજી મ., ૫.પૂ. વાત્સલ્ય મહાધિ અં . શ્રીમવિ. મહાબલ સ્. મ., પ. પૂ. સિદ્ધાંતપ્રભાવક આ. શ્રીમદ્વિજય પુણ્યપાલસૂ. મ.. પ. પૂ. ઉપાધ્યાય શ્રી અજિતવિજયજી ગણિવર્ય સ્વસ્તિ શ્રી આદિ જિન પ્રણમ્ય જિનમ'દિરાદિ ધર્મસ્થાન વિભૂષિતે......નગરે દેવગુરૂભક્તિકારક, જિનધર્માનુરાગી શ્રમણેાપાસક શ્રી.........ની સેવામાં (લિખી પિંડવાડાનગરથી શા ધ'ચંદ, પુખરાજ, રમેશ, પ્રકાશ, મહેન્દ્રે અશેક, રસિક, અરણિક, તરૂજી, ભરત, પારસ, પુણ્યપાલ, ચિરાગ, વિકાસ, ફેસ, આશિષકુમાર, ભાવિક કુશલ ભાતેન્દ્ર, પ્રિયાંશ સેનકા, પ્રત્તીક, સાન્ત, અગન, બેટાપેતા શા કસ્તુરચંદજી હૈ'સરાજી ડિડીસાચૈાહાન જાગાતર પરિવારના સપ્રેમ પ્રણામ વચનાજી. હૃદયની ભવ્ય ભાવનાએ સાથે જણાવતાં અત્ય`ત આનંદ થઈ રહ્યો છે કે અમારા ભાઈ-ભત્રીજા આદિએ આજથી ૨૫ વર્ષ પહેલા વિ.સ. ૨૦૨૫ વૈશાખ સુદ ૭ને દીક્ષા અંગીકાર કરેલ. જે રાજસ્થાનમાં એક આખા કુટુંબની દીક્ષારૂપે રેકડ થયેલ. દીક્ષા લીધા પછી ગુરૂની કૃપા, પાંડિત્ય ગરિમા અને એમની ચેમ્યતાએ એમને થથાની ધરાતલ પર ઉભા કર્યાં છે, જેના પ્રભાવે જૈનશાસનના ગણિપદ પર આરૂઢ કરાતા જોઇ અમારા મનરૂપી મયૂર આજે આનંદથી નાચી રહ્યો છે. પ.પૂ. તપાગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, મહામનીષીપ્ર૨ પૂ આ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી પ.પૂ. તપસ્વી સમ્રાટ આ. શ્રીમદ્વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા ગચ્છાધિપતિ પૂ.આ. શ્રીમદ્વિજય મહાદચસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા અને આશીર્વાદથી સુરેન્દ્રનગર વિસ્. Page #680 -------------------------------------------------------------------------- ________________ G૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨૦૫૦ના ચાતુર્માસમાં પ.પૂ. પ્રશાંતમૂતિ આ. શ્રીમદ્દવિજય નિત્યાનંદસૂજી મહારાજ આદિના વરદહસ્તેથી ભગવતીજીના જંગમાં પ્રવેશ કરાવેલ જેની અનુજ્ઞારૂપ ગણિપદ પિષ વદ ૬ રવિવાર દિ. ૨૨-૧-લ્પને શ્રી શત્રુંજય મહાતીર્થની મતીશા ટુંકમાં પ્રદાન કરવામાં આવશે. આ પ્રસંગે અને આ નિમિત્ત થનાર મહત્સવમાં આ પને સપરિવાર પધારવા અમારું ભાવભીનું આમંત્રણ છે.. - નિમંત્રકા-શા. ધર્મચંદ પુખરાજ કિસ્તુરચંદજી જેગાર પરિવાર તા મધર દેશે સદ્ધર્મસંરક્ષક તપસ્વીરન પૂજ્યમુનિરાજશ્રી કમલરતનવિજયજી મહારાજનો - પુણ્ય-પરિચય * એક કહેવત છે કે જીવન પૂરું કરવું એક મહાન વસ્તુ નથી, પરંતુ જીવન જીવવું એ મહાન વસ્તુ છે. મહાપુરુષમાં જીવન જીવવાની કલા સહજ સિદ્ધ હોય છે. એવા જ એક મહાન યુરૂષ કમલરત્ન વિજયજી મહારાજ, જેઓ પિોષ વદ ૬ કિ. રર-૧-ને સિદ્ધગિરિરાજ પર પ. પૂ. મહાતપસ્વી આ. શ્રીમદ્દવિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજના શુભઆશીર્વાદથી ગણિ પદ પર આરૂઢ થઈ રહ્યા છે. ત્યારે એમની જીવન-કથ જાણવી ઘણી રસપ્રદ થઈ જાય છે. પવિત્રતાની મૂર્તિ સમાન, પરમાર થપા, સિદ્ધાંતમાદધિ પૂ. આ. શ્રીમદવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના જન્મથી પવિત્ર બનેલ પિંડવાડાની પાવન ધરતી પર કિસ્તુરચંદભાઈની ધર્મપત્ની નંતિબેનની કુક્ષિથી વિ.સં. ૧૯૮૭ ભાદરવા વદ હને શ્રી કાલિદાસંભાઈ જન્મ પામ્યા. કાલિદાસભાઈ એટલે વર્તમાનમાં પૂજય મુનિશ્રી કમલરત્નવિજયજી મહારાજ અનેક જિનમંદિરે અને અનેક ઉપાશ્રયેથી સુશોભિત પિંડવાડાનગર ધર્મના વાતાવરણથી સમૃદ્ધ હતું. એમાં પણ માતાપિતાના સુસંસ્કારોથી કાલિદાસભાઈનું જીવન પણ ધમમય બનતું ગયું. પારસમણિના સ્પર્શથી જેમ સેતુ બની જાય છે તેમ સિદ્ધાંત મહેદવિ પૂજ્યપાદ આ. શ્રીમદવિજય પ્રેમસૂરીશ્વરજી. મહારાજા તથા તેમના પ્રભાવક પટ્ટધરરત્ન, વ્યાખ્યાન-વાચસ્પતિ પૂજ્યપાદ આ, શ્રીમદ્દવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ પુજના સમાગમથી કાલિદાસભાઈ પણ શુદ્ધ અને વિશુદ્ધ બનતાં ગયા. વૈરાગ્યને અગ્નિ પ્રબળ થતે ગયે. કમલાબેન નામની સુશીલ કન્યા સાથે લગ્ન ગ્રંથીથી જોડાયેલા હોવા છતાં પણ એનું મન તે ધર્મમાં જ લીન થતું ગયું પ્રબળ બનેલા વેરાગ્ય અગ્નિએ એમના સંસરના રસમાં એવી આગ Page #681 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૩૦ તા. ૨૮-૩- - ૭૧૯ લગાડી કે, રહ્યો સહ્યો સંસારને રસ પણ બળીને ખાખ થઈ ગયા અને પુત્ર દિનેશ અને વીરંદ્ર, પુત્રી વસંતી અને લલિતાકુમારી, પત્ની કમલાબેન, આમ સમગ્ર પરિવાર સાથે સંસાત્યાગનો નિર્ણય કર્યો અને ૩૨ વર્ષની ભરયુવાવયમાં બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી આ નિર્ણય પર મહેર છાપ લગાવી. વિક્રમ સંવત ૨૦૨૫ વૈશાખ સુદ્ર ૭ના શુભદિવસે પિંડવાડા નગરે આગમપ્રજ્ઞ પુજયપાદ આ. શ્રીમદવિજય જંબુસૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં ભવ્ય ઉત્સાહ અને ઉમંગથી સમગ્ર પરિવાર સાથે દીક્ષિત બની કાલિદાસભાઈ પૂ આ. શ્રી જિતેંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનીં પૂ. મુનિશ્રી કમલરત્નવિજયજી મ.ના નામથી ઘેષિત થયા. એમના ધર્મપત્ની કમલાબેન, પુત્રને દિનેશકુમાર, વીરેન્દ્રકુમાર અને એમની સુપુત્રી વસંતકુમારી અને લલિતકુમારી અનુક્રમે સા. શ્રી કિરણ પ્રજ્ઞાશ્રીજી, મુનિશ્રીદર્શનારત્નવિજયજી મ. મુનિશ્રી વિમલરત્નવિજયજી મ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી, સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજીના નામે ઘોષિત થયેલ. સંયમજીવન અંગીકાર કર્યા પછી પૂ આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ પાસે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા મેળવી અય-વ્યાકરણના પ્રકાંડ વિદ્વાન પોતાના અને પુત્રરત્નનું સુંદર, ઘડતર કર્યું. વિનય-વેયાવચ્ચ, તપ-સ્વાધ્યાય, ધ્યાન આદિમાં લીન બનેલ ત્રણે મુનિવ ની યેગ્યતા જોઈ પૂજાએ તેઓને શ્રી ભગવતીસૂત્રના રોગમાં પ્રવેશ કરાવ્યા. પૂ. આ. શ્રી મહાબલસૂરીશ્વરજી મ. તથા પૂ.આ. શ્રી પુણ્યપાલસૂરીશ્વદજી મ ની કૃપાથી શ્રી નિત્યાનંદ સૂમ.ની નિશ્રામાં જોગ સૂચારૂરૂપે પૂર્ણ થયા. જિનાજ્ઞા તેમજ ગુર્વાજ્ઞાને શિરોઘ ર્ય કરી સંયમસાધનાની અંદર આગળ વધેલા ત્રણે પૂજાએ જ્ઞાન સાધના અને સંયમસાધનામાં ખૂબ સુંદર વિકાસ સાથે છેક સુવિશાલગચ્છાધિપતિ પૂ.આ. શ્રીમદ્ વિજય રામર દ્રસૂજી મહારાજાની કૃપા મેળવીએમની આજ્ઞાથી જયાં જ્યાં ચાતુર્માસ કર્યા, ત્યાં ત્યાં સંઘમ દેવદ્રવ્ય અદિના થી સંઘને બચાવી સંયમની સુંદર સુવાસ ફેલાવેલ છે. નિર્દોષચર્યા તથા ઉત્કૃષ્ટ સંયમપાલનની સાથે યુદ્ધ મોક્ષમાર્ગની પ્રપણાથી અનેક ભાવિકે પર ઉપકાર કરીને ત્રણે પૂજ-મુનિવએ જિનશાસનની જાહેરજલાલી (શાન) વધારવામાં પોતાને સુંદર સાથ-સહગ આપે છે. રાજસ્થાનમાં બહુલતા વિચરણ કરીને અનુપમ ઉપકાર કરનાર પૂજય મુનિશ્રી સાચા અર્થમાં મરુધરશે સધર્મ-સંરક્ષક તરીકે ઓળખાય છે. નવિષ્યમાં પણ પદસ્થ બનેલ ત્રણે પૂજય મુનિવરે સંઘને શુદ્ધ માર્ગ બતાવી જિનશાસનની. અનુપમ આરાધના પ્રભાવના કરીને અનેક ભવ્ય–આત્માઓ પર ભાપકાર વરસાવનારા બને. Page #682 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ગુણ ગંગા રે – પ્રજ્ઞાંગ ૦ ગ્રત ગ્રહણ કરવાને સમય: वासो अरिटुनेमि सिज्जंसो सुमइ मल्लीनामो य । पुवण्हे निक्खंता सेसा उण पच्छिमण्हंमि ।। (શ્રી વિચારસાર પ્રકરણ ગા. ૧૩૦) શ્રી સુમતિનાથ સવામિ ભગવાન, શ્રી શ્રેયાંસનાથ સ્વામિ ભગવાન, શ્રી મલલીનાથ વામિ ભગવાન શ્રી નેમિનાથ સ્વામિ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ સ્વામિ ભગવાનને પૂર્વાહને ત્રતગ્રહણ કરવા નીકળ્યા તથા બાકીના શ્રી ગણેશ તીર્થંકર પરમાત્માએ પશ્ચિમાહને વ્રત ગ્રહણ કરવા નીકળ્યા. ૦ ૧૧ રૂદ્રોના નામ તથા કયા તીર્થકરના સમયે થયા તે– भीमावलि जियसत्तू भद्दो विस्साहलोय सुपइट्ठो। अचलो य पुंडरीओ अजियधर अजियनाहो य ॥ पेढालुच्चिय दसमो इक्कारसमो य सच्चइसयत्ति । . एए रुद्देनामा इकारस हुँति अंग हरा ॥ भीमावली उ उसभे जियसत्तू होइ अजियत्थिंमि ।। सुविहियाइसु रुद्दा पेढालो संतिपेरंतो । सच्चइसुओ य रुद्दो बोधव्वो वद्धमाणतित्थंमि । एए रुद्दा सव्वे भणिया इसमंमि पुवंमि ॥ | ( વિચાર સાર પ્રકરણ) ભીમાવલિ, જિતશત્રુ, ભદ્ર, વિશ્વાહિલ, સુપ્રતિષ્ઠ, અચલ, પુંડરીક, અછતધર, અજિતનાથ, પેઢાલ અને સત્યકીએ અગિયાર રૂદ્રોના નામ છે. તેમાં ભીમાવલિ નામનો રૂઢ શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનના તીર્થમ, જિતશત્રુ મામને રૂદ શ્રી અજિતનાથ સ્વામિ ભગવાનના તીર્થમાં અને ભદ્રથી પેઢાલ સુધીના રૂદ્રો શ્રી સુવિધિનાથ સ્વામિ ભગવાનથી શ્રી શાંતિનાથ સ્વામિ ભગવાનના તીર્થમાં અને Page #683 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) સત્યકી નામના રૂદ્ર શ્રી મહાવીર સ્વામિ ભગવાનના તીમાં થયા. દશમા પૂર્વમાં તે તે બધનું વર્ણન આવે છે. चउदसपुच्छेओ संघयणं पढमयं च संठाणं । सुम महापाणाणि य छिन्नाई थूलभद्दमि || (વિચાર સાર પ્રકરણ ) ચૌદમુ' પૂ, પ્રથમ સયન તે પ્રથમ સ્થાન તથા સુમ દેવાવ શ્રી સ્થૂલભદ્ર સ્વામિની સાથે વિચ્છેદ પામ્યા, • दसपुव्वस्सय छेओ संघयण च उत्थयस्स तहचेव । सामि वरनामे खीरासवलद्धिसंपन्ने । . મહાપ્રાણુ નામનું' ખીરાશ્રવ લબ્ધિથી યુક્ત શ્રી વજ્રસ્વામિ મહારાજાની સાથે ઇશક્ષુ' પૂર્વ અને ચેાથા સંઘયણના વિચ્છેદ થયા. -: ચાતુર્માસ તાળી નિય પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં વાપી ડો. અમૃતલાલભાઈ તરફથી બંધાયેલ ભવ્ય શિખરબધી જિન મંદિરની અજન શલાકા પ્રતિષ્ઠા થઇ તે વખતે તેમનું' ચાતુર્માસ મલાડ ઈસ્ટ રત્નપુરીમાં અને આળી ચંદનબાલા ઉપાશ્રય વાલકેશ્વર નકી થયેલ છે. સરનામુ' : ચંદનબાદ ઉપાશ્રય રતિલાલ ઠકકર માર્ગ, રીજ ડ, વાલકેશ્વર, મુંબઇ-૬ : સર્વજ્ઞ ભાષિત ધર્મની સર્વોત્તમા : सव्वं बलं धम्मबलं जिणाइ, सदा कहा धम्म कहा- शाइ । सव्वा कला धम्मकला जिणाइ, सव्वं सुहं मुत्तिसुहं जिणाई || સઘળાય બળાને ધર્માંબળ જીતે છે, સઘળી ય કથાઓમાં ધર્મ કથા શ્રષ્ઠ છે, સઘળી ય કલાઓમાં ધર્માંકલા શ્રેષ્ઠ છે અને સધળા ય સુખાને મુક્તિનુ સુખ જીતે છે. - t Page #684 -------------------------------------------------------------------------- ________________ Reg No. G. SEN 84 શ્રી જૈન શાસન (અઠવાડિક) મા શી છે. પ્રા. ===ાં મહાવીર નિ ચાકના વે, ના, બનાવીનur- 382009. C - રામ - પ પૂ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરdgી મહારાજ * ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ભગવાનની પૂજા ભગવાન થવા માટે છે. સાધુની સેવા ભકિત સાધુ થવા માટે છે. ધમની કાર્યવાહી ચારિત્ર મેળવવા માટે છે. ધર્મ કરનારને સમ્યક ચારિત્ર ન મળે છે ત્યાં સુધી તે દુખી જ હોય ને? અનંતીવાર “નમે અરિહંતાણું બેલનારા હજી સંસારમાં ભટકે છે. તેને હજી છે સંસારથી પાર પામવું નથી. તેને સુખના ફાંફા મારવા છે. સુખ મળે તે તેમાં 0 પાગલ થવું છે. દુ:ખથી દૂર ભાગવું છે. દુઃખથી દૂર ભાગવું છે. દુખ આવે તે તે તેમાં રિબાઈને મરવું છે. તે કઈ દહાડે વિચાર ન કરે કે દુનિયાના સુખથી ફાયદો છે શું ? દુખથી રવાના ફાંફા શા ? તેવા બંધ રતા રતા ભરે અને પાછા દાખમાંથી ઉં મહાદુઃખમાં જાય. સમ્યગદર્શન મેળવવાની મહેનત ન કરે તે નવપૂર્વ ભણેલો પણ આ અટવાના છે માર્ગને જોઈ શકતું નથી. છે , સમ્યગદર્શન આવ્યું હોય તે આ સુખમય સંસાર છોડવા જેવું જ લાગત. આ તે સુખમય સંસાર હજી છોડવા જે લ નથી તે સૂચવે છે કે હજી સમ્યગદર્શન આવ્યું નથી. * ૦ સાધર્મિકની ભકિત જેવી ભકિત નહિધર્મિકતા સગપણ જેવું સગ પણ નહિ. તે é o ધર્મ કરવો સહેલો છે. પણ સમ્યગ જનનું અથાણું કઠીન છે, ધર્મ કરે તેમાં છે તું મહત્તા નથી આવતી. મારે તે સમ્યગદર્શન માટે ધર્મ કરે તેવા જોઈએ છે ઉં . અહીંયા મથી સુખ ભોગવવું તે ગતિમાં જવાનો ધંધો છે. દખ રોતે રોતે ભેગવવું પ ગતિતાં જવાનો ધંધે છે. દુખ ખૂબ ખૂબ મઝેથી ભોગવવું અને સુખ તાકાત આવે તે છેડી દેવું અને ન છૂટી શકે તે રતા રતા ભેગવવું તે ૪ સદ્દગતિમાં જવાને ધંધે છે. હocess seasoose૨૦૦૦ ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં કાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ " ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે Page #685 -------------------------------------------------------------------------- ________________ صباحا નમો ઘવસાર વિશ્વવરાdi | શાસન અને સિદ્ધાન્તા ૩મમાડું. મહાવીર-પનવસાmviol રક્ષા તથા પ્રચારનું પત્ર-| D. 1 Tી 0 પાત્રનું લક્ષણ पाकारेणोच्यते पापं, त्रकारस्त्राणवाचकः । 0 રૂક્ષરદ્રયાંયો, આ પાત્રમાઘુર્મનીfST: // e “પા” કાર એ પાપ વાચી શબ્દ છે અને “ત્રકાર એ રક્ષણ વાચી શબ્દ છે. તેથી જે પાપથી બચાવે એ પ્રમાણેના બે “પા” “ત્ર” શબ્દના સંયોગને બુદ્ધિશાલિઓ પાત્ર” કહે છે. અઠવાડિક વધ ક ૩૧ मा. श्री कैलाससागर सूरि ज्ञान मादिर श्री महावीर जैन आराधना केन्द्र, कोवा શ્રી જન શાસન કાર્યાલય જ્ઞાન ભવન ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A PIN - 361005 Page #686 -------------------------------------------------------------------------- ________________ કે જ્ઞાન ગુણ ગંગા , --- પ્રજ્ઞ ગ 1 ૦ પચ્ચખાણના ફલ અંગે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અધ્યયનમાં કહ્યું છે કે – ___ "पच्चक्खाणेण भंते ! जीवे कि जण यइ ? पच्चक्खाणेण आसवदाराइं निरंभइ ।” હે ભગવંત ! પ્રત્યાખ્યાનથી જીવ શું ઉત્પન્ન કરે? પ્રત્યાખ્યાનથી જીવ આસવ- દ્વારા નિરોધ કરે છે. (અર્થાત્ આવતાં કર્મોને શકે છે.) શ્રી ભગવતીજી સૂત્રના બીજા શતકના પાંચ ઉદ્દે શ માં પણ કહ્યું છે કે – તે મંતે ! જુ વાન f% ? ગમ ' . હે ભગવન્! તે પ્રત્યાખ્યાનનું શું ફળ છે? તેના ઉત્તરમાં કહ્યું છે કે તેનું (પચ્ચક્ખાણનું) ફલ સંયમ છે. શ્રી આવશ્યક નિર્યુકિતમાં પણ પચ્ચકખાણનું ફલ જણાવતાં કહ્યું છે કે – पच्चक्खाणंमि कए आसवदा राई हंति पिहिआइं । आ सवदारप्पिहण, तण्हावुच्छेअणं होई ॥१५९४।। तण्हावच्छेएण य, अउलोवसमो भवे मणस्साणं । अउलोवसमेण पुणो, पच्चक्खाणं हवइ सुद्धं ॥१५९५।। तत्तो चरित्तधम्मो, कम्मविवेगो अपव्वं करणं च । तत्तो केवलनाणं, सासय सोक्खो तओ मोक्खो ।।१५९६।। અર્થાતુ-પચ્ચખાણથી કર્મ આવવાનો દ્વાર–નિમિત્તો બંધ થાય છે, તેથી તૃષ્ણાને છે થાય છે. તૃષ્ણા તેથી મનુષ્યોને અતુલ ઉપશમ પ્રગટે છે, તેથી તેનું પચ્ચક્ ખાણ શુદ્ધ થાય છે. તેથી ચરિત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે, જૂનાં કર્મોને-વિવેકનિર્જરા થાય છે. અપૂર્વકરણ પમાય છે, તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને કેવલજ્ઞાનથી શાશ્વત સુખનાં સ્થાન રૂ૫ & મળે છે. (ક્રમશ:) Page #687 -------------------------------------------------------------------------- ________________ આ જ તંત્રી 1 ક. .. 04જર*મૃતસૂરીજી મહારાજ - India 220 308 CC Punor exã Belo PHU NENI Yuzo 44 આ થ્રેમચંદ મેઘજી ૯.. - ૮મુંબઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ : " (રંજ દte) , કીરચંદ શેઠ (વઢવ૮) - જેor Gજી ગુઢ જ ( ૮ : R 98) , 8 N h a G7] a. 14 3 1 2 3 * વર્ષ ૭ ર૦૫૧ ચૌત્ર સુદ-૪ મંગળવાર તા. ૪-૪-૯૫ [અંક-૩૧ ૧ -- અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! { પ્રવચન-આઠમું (ગતાંકથી ચાલુ) . ૨૦૪૬, વૈશાખ વદિ-૪ સેમવાર તા. ૧૪-૫-૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ તમાં સદગતિ જોઈએ છે તે શા માટે જોઈએ છે? ધર્મ કરવા કે મોજમઝાદિ ! ૧ કરવા? મજમણાદિ કરવા સદૃગતિ માગે તે કદાચ સદ્દગતિ પામી પછી દુર્ગતિમાં જાય ! ? સદગતિ જે ધર્મ કરવા જોઈએ છે તે અહીં ધર્મ કેટલું કરે છે? આજે મોટાભાગને પરલોકની ચિંતા નથી. આપણે ત્યાં જનમવું તે ભૂંડું છે ? 5 મરવું તે ભૂડું નથી. સારી રીતે મરીને મેક્ષમાં ય જવાય અને સદગતિમાં ય જવાય. ૪ છે ત્યાં જઈને પાપ ન કરવું હોય તે તે રીતે જીવે છે તેનું ઝટ ઠેકાણું પડી જાય. આજે 8 બધાને મરવને ભય છે પણ જનમવાને ભય નથી. જમે તે સાકર વહેચે અને મરે ? છે તે મોંકાણ માંડે છે. આ સારે મનુષ્ય જન્મ પામ્યા પછી જે તમારે તમારી ગતિ સુધારવી હોય તે છે જ વિચારે કે-“આ મનુષ્ય જન્મ મોક્ષે જ જવા માટે છે. તે માટે સાધુ થવા માટે છે છે. સાધુ ન થવાય તે સાધુ થવાની ભાવનામાં રહેવું. શકિત મુજબ સારામાં સારું શ્રાવકપણું પાળવું. ધર્મ કર. સંસારમાં સંતેષથી રહેવું. પૈસા અને પૈસાથી મળતાં છે સુખ માટે જે ઘેર પાપ કરે છે તે કરવા જોઈએ નહિ.” આજે પૈસા મેળવવા તમે ? કેટલાં પાપ કરે છે ? સંતાનને સંસારનું ભણાવવા કેટલા પૈસા ખર્ચે છે ? ધર્મનું ! ભણાવવા કેટલા પૈસા ખર્ચે છે ? પાઠશાળા ચલાવવા પણ ટીપ કરવી પડે ને ? આજની રે પાઠશાળાઓની હાલત કેવી છે ? વા Page #688 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ : 2 : શ્રી જૈન શાસન (અઠવાડિક) વિરુદ્ધ કેટલાં કામ છે તે જાણે લેાકવિરુદ્ધ કામ નહિ કરવા જોઈએ, તે લેાક છે ? ધમી માટે લેાકને અખડ વિશ્વાસ હોય કે-આ મરી જાય પણ ાટુ કામ ન કરે. આવા વિશ્વાસ થાય તેમ જીવવુ' જોઇએ, લાકને તમારા માટે આવા વિશ્વાસ છે ? ‘શ્રી જયવીય૨ાચ સૂત્ર”માં પશુ ‘લેગવિરુદ્ધચાએ' માગેા છે ને ? તેના અથ સમો છે ? લાગ વિરૂદ્ધ કામોમાં આ લાક વિરુદ્ધ, પરલેાક વિરૂધ અને ઉભયલેક વિરૂઘ્ધ કામે આવે છે. ખેતુ' બેલવુ', ઊંધી શીખામણુ આપવી, ચારી કરવી તે બધા લેગિંરૂધ્ધ કામે છે, મઝેથી અનીતિ કરવી. ઇન્કમટેક્ષની ચાંરી કરવી તે પણ લેાક વિરૂધ્ધ ામ કહેવાય કે સારાં કામ કહેવાય ? તમારી પાસે કેટલા પૈસા હાય તે જાહેર કરી શકે ? તમે સુખી હૈ। અને કોઇ જરૂરિયાતવાળા કે દુઃખી તમારે ઘેર આવે તે તમે રાજી થાવ કે નારાજ થાવ! તમારે ઘેર તમારા જેવા કાં તમારાથી અધિક આવે તે તે માન-પાન મળે પણ ગરીબ આવે તે તેને આદર-સત્કાર કરે ખરા ? જેને મેક્ષ જ જોઈતા હોય, ધૃમ જ ગમતા હૈાય . તેનામાં આ ગુ। આવે. તે પછીના ગુણુ છે ગુન્નુરાગ કેળવવા જોઇએ. આપણામાં ગુણ ન હોય અને છોજામાં હોય તા ગુન્નુરાગ છે ખરે ? તમે સુખી હેવા છતાં દાન ન ઢઈ શકે અને બીજો સ્પ્રે છા પૈસા છતાં સારૂ' દાન કરે તેા તે જોઇ થાય કે આ ભાગ્યશાળી છે અને હુ' નકામા છું. મારાથી ઓછા પૈસા છતાં અવસરે અવસરે કાંઇકને કાંઇક ખચે છે અને મારી પાસે ઘણા પૈસા છતાં કાંઇ ધ માગે` ખચ`વાનું મન પણ થતું નથી-તેમ અકકલ આવે ? આવો ગુગુરાગ હોય તેાય કામ થઈ જાય, શિક્ત મુજબ રોજ ધમ કરી છે ? તમારા ખર્ચા વધ્યા છે પણ ધ'ના ખર્ચા વધ્યા છે ? ઘટયા છે કે છે જ નહિ? આજે પૂજા કરનારાને પૂજા કંઈ ખચો નથી. પૂજા પણ પારકે પૈસે કરે છે. ન હેાય ?! દેવદ્રવ્યમાંથી કરે છે. ઘા તમને પૈસે ગમે છે તે ખબર છે પશુ દાન ગમે છે ? તમે કહે। કે- અમત્તે દાન ગમે છે. પૈસે નહિ. પૈસે તે પરિગ્રહ છે માટે પાપરૂપ લાગે છે અને દાન તા ધ` લાગે છે. મારા ઘરના ખર્ચા કરતાં ધર્મ ના ખર્ચા વધારે છે. કદાચ બહુ ન કરી શકુ પણ મારી સાથેને ધર્મ સારા કરે તે મને તેના ઉપર પ્રેમ થાય છે. આવી દશા તમારી ધસી માત્રની હાવી જોઇએ. આત્માનું ભલુ` કરવુ. હાય તા સૌંસારની ખ-સ'પત્તિ ભૂંડી જ લાગવી જોઇએ. જેણે આત્માનું કલ્યાણ કરવુ હાય તેણે દુનિયાના સુખમાં વિરાગ અને દુઃખમાં સમાધિને ગુણ કેળવવા જોઇએ. આ ગુણ આવશે ભગવાનનાં વચન ઉપરની શ્રદ્ધા નિર્મળ થશે. જ્ઞાન પરિણામ પામશે અને સમ્યક્ ચારિત્ર પ્રાપ્ત થશે. અને વહેલુ' આત્મકલ્યાણ થશે. આ બધા ગુણાને પામી-પામવાને પુરૂષાથ કરી અધ્યાત્મભાવને પામે અને તેને આત્મસાત્ કરી વહેલામાં વહેલા પરમદને પામે, એજ એકની એક સદા માટેની શુભાભિલાષા. Page #689 -------------------------------------------------------------------------- ________________ »- - --- ----- -- - - - - - સમિતિના સડસઠ બેલની ]. –પૂ. મુનિરાજ શ્રી સઝાય ઉપર પ્રશ્નોત્તરી – | પ્રશાંતદર્શન વિજયજી મ. ના ના કાક@ી જ જે કઈ શકે [ ગતાંકથી ચાલુ ] પ્ર : ૨૭૫-શ્રી સિધભગવંતના પર્યાયવાચી શબ્દો જણાવે. 'सिद्धत्ति अ बुद्धत्ति य पारगयत्ति य परंपरगयत्ति य । उम्मुक्कमम्मकवया अजरा अमरा असंगा य ॥९८७॥ निच्छिन्नसव्वदुक्खा जाइजरामरणबंधणविमुक्का ।। વાવાઝું સો જુઠ્ઠવયંત સયા વI૪ પ૬૮૮ાા’ કૃતકૃત્ય હેવાથી સિદ્ધ છે, કેવલજ્ઞાન અને કેવલદર્શનથી સંપૂર્ણ જવાથી બુદ્ધ છે, ભવ સમુદ્રના પારને પામવાથી પારગત છે, પુણ્યબી જ રૂપી સમ્યક્ત્વ, જ્ઞાન–ચારિત્રના ક્રમથી તેના સ્વીકારના ઉપાયને સંપૂર્ણ પામી-આરાધી-હવે કશું બાકી ન હોવાથી પરંપરાગત છે, સઘળાય કર્મોથી રહિત હેવાથી ઉમુકત કર્મ કવચવાળા છે, વયના અભાવથી જર છે, આયુષ્યના અભાવથી અમર છે, સકલ કલેશોના અભાવથી અસંગ છે, સઘળાય દુખેથી રહિત હોવાથી નિસ્તી સર્વદુ:ખવાળા છે, જાતિ-જન્મ, જરા એટલે વયને હાનિ, પ્રાણેના ત્યાગ રૂપ મરણ, સંસારના બંધનના હેતુભૂત આઠે પ્રકારના કમના બંધનથી મુકાયેલા એવા શ્રી સિદ્ધ ભગવંતે એકપણ વ્યાબાધાથી રહિત એટલે કે અવ્યાબાધ એવા સુખને હંમેશા અનુભવતા રહેલા છે. પ્ર : ૨૭૬–આત્માને મેક્ષ છે તેમ કહેવાથી બૌદ્ધમતની માન્યતાનું નિરાકરણ કઈ રીતના થયું તે સમજાવે. ઉ આત્માને મોક્ષ છે એટલે કે સત્ એવા જીવને રાગ-દ્વેષ–મહ-અજ્ઞાન, જન્મ-જરા આદિ દુ:ખના ક્ષય-નાશ, રૂપ જીવની અવસ્થા વિશેષ સ્વરૂપ મોક્ષ છે. આમ કહેવાથી બધે જે કહે છે કે –“દિવાના બૂઝાવા-ઓલવાવા-રૂપ જીવના અભાવ સ્વરૂપ નિર્વાણ એટલે કે મેક્ષ છે તે વાતનું નિરાકરણ થાય છે. * બૌ દિવાની જ્યોત બુઝાઈ જાય તેની જેમ જીવના સર્વથા નાશને જ મોક્ષ કહે છે. તેના સમર્થનમાં એ દલીલ આપે છે કે, જેમ દિ બુઝાઈ ગયા પછી પૃથ્વીમાં જ નથી, આકાશમાં જ નથી, કોઈ દિશાઓમાં કે કઈ વિદિશાઓમાં પણ તે નથી. પરંતુ તેલને ક્ષય થવાથી કેવલ શાંતિને પામે છે. તેમ મોક્ષ પામેલ જીવ પણ પૃથ્વીમાં જતું નથી કે આકાશમાં જ નથી કે કઈ દિશાઓમાં કે કોઈ વિદિશાઓમાં Page #690 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) જ નથી. પરંતુ કલેશ નાશ થવાથી ફકત શાંતિને પામે છે. જે આ રીતના માનવામાં આવે તે દીક્ષા-વ્રત-પચ્ચખાણ-નિયમ આદિનું પાલન 'નિરર્થક થાય છે. એમ આપત્તિ આપીને દિવાનું દષ્ટાંત પણ અસિદ્ધ છે તે વાત જેનો સમજાવે છે. તે આ રીતે–દિવાની તને સર્વથા વિનાશ નથી. પરંતુ પગલોની તેવા પ્રકારના પરિણમનની વિચિત્રતાના કારણે જ તે અગ્નિના–તના પુદ્ગલે જે પ્રકાશરૂપ હતા તે અંધકાર રૂપને પામે છે. તથા દિને બુઝાવાથી તરત જ અંધકારના પુદ્ગલ રૂપ વિકાર ઉત્પન થાય છે તેથી તે દેખાતું નથી. અંધકાર દેખાતો નથી માટે નથી તેમ પણ માનવું યુકિત યુકત નથી. કારણ કે અંજનના રજની જેમ આ અંધકાર સૂક્ષમ-સૂમતર પરિણામ સ્વરૂપ હોવાથી પવન વડે હરણ કરાતી અંજનની જે કાળી ૨જ ઉડે છે, તે અભાવથી નહિ પણ સૂમ પરિણામ સ્વરૂપ હોવાથી દેખાતી નથી. જેમ-દિ અન્ય પરિણામને પામીને બુઝલે-નિર્વાણ પામેલે કહેવાય છે. તેમ કમરહિત એ જીવ પણ ફક્ત અમૂત આત્મ સ્વરૂપ અન્ય પરિણામને ૫ મીને નિર્વાણ પામ્ય કહેવાય છે એટલે વિદ્યમાન જીવની દુ:ખના ક્ષય સ્વરૂપ જીવની જે અવસ્થા તે નિર્વાણ એમ નક્કી થયું. પણ જીવના અભાવ વરૂપ એ નિર્વાણ તે વાત બેટી સિધ થાય છે. પ્ર : ૨૭૭-છઠ્ઠા સ્થાનનું સ્વરૂપ સમજાવે. ૧ : મોક્ષને પામવાના ઉપાય છે એ છઠું સ્થાન છે. ઉપેયની-સાધ્યની-વિધિ કર્યા પછી દયેયને પામવાના ઉપાય પણ બતાવવા પડે. કેમકે, ઉપાય વિના ઉપેયની પ્રાપ્તિ થતી નથી. ઉપેય રૂ૫ મોક્ષને પામવાના ઉપાય સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રસંયમ કહ્યા છે. ઉપાય વિના જે ઉપેયની પ્રાપ્તિ થતી જ હોય તે ઉપાયને માટે કઈ મહેનત તે ન કરે પણ તે ઉપાય-કારણે પણ બતાવેલાં નિરર્થક અને નિર્દેતુક બની જાય. કારણ વિના કાર્યની સિદિધ થતી જ નથી એ નિર્વિવાદ સર્વસંમત વાત છે. માટે જ કાર્યની સિદ્ધિ માટે કારણે પણ બતાવાય છે. તે કારણેનું સમુચિત--આજ્ઞા મુજબ આસેવન થાય તે કાર્યની સિદ્ધિ સહજ થાય જ છે. કારણની ખામીના કારણે કાર્ય વિલંબમાં પડે તે પણ સહજ છે. અહીં સંયમ અને જ્ઞાન કહેવાથી તેમાં દર્શનને પણ સમાવેશ સમજી લેવું. પ્ર : ૨૭૮–જ્ઞાનનીય કેને કહેવાય અને તેનું સામાન્યથી દષ્ટાંત સાથે સ્વરૂપ સમજ. : જ્ઞાનનય જ્ઞાનને જ પ્રધાન માને છે અને ક્રિયાને માને તે ગૌણ માને છે. જ્ઞાન પૂર્વકની ક્રિયા હેય તે ઠીક છે બાકી જ્ઞાન વગરની ક્રિયાને તે ટી-જુઠી જ માને છે. Page #691 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૧ તા. ૪-૪-૫ : ' : ૭૨૯ રૂડું ચાં લેવી હોય પણ છીપમાં જ રૂપું માને તેઓ વાસ્તવિક રૂjને લઈ શકતા નથી. પ્ર ર૭૯–ક્રિયાનય કેને કહેવાય અને તેનું દષ્ટાંત સાથે સામાન્યથી વરૂપ સમજાવે. ૧ : ક્રિયાને જે પ્રધાન માને તેનું નામ ક્રિયાનય છે કદાચ તે જ્ઞાનને માને તે પણ ગૌણ પણે માને છે પણ ક્રિયા વિના કશું જ નથી તેમ માને છે. તેના સમર્થનમાં જણાવે છે કે-ક્રિયા વગરનું જ્ઞાન નકામું છે. જેમ નદી-નાળાદિ પાણીમાં પેસી તરવૈયેતરવાનું જ્ઞાન હોવા છતાં પણ-હાથ-પગને હલાવવાની ક્રિયા ન કરે તે તે કઈ રીતના તરી શકે ? અર્થાત જ્ઞાન હોવા છતાં પણ ન જ તરી શકે. માટે ક્રિયા જ પ્રધાન છે તેમ કહે છે. પ્ર : ૨૮૦-સિદ્ધાંતી શું કરે * ઉ: એકલું જ્ઞાન કે એકલી ક્રિયા માનવામાં ઘણું જ દૂષણ અને ભૂષણ છે. બંને ય પોત પોતાના સમર્થનમાં ઘણી દલીલો કરે છે. - કિયા ઉપરના આદર વિનાનું એકલું જ્ઞાન અને શાન ઉપરના બહુમાન વિનાની એકલી ક્રિયા નકામી-નિરર્થક છે. ઈછિત સાયને સિદ્ધ કરવા સમર્થ બનતા નથી, પરંતુ અપાયકારી પણ બને છે. જેમ કે, કહ્યું છે કે-એગ ચકકેણુ' અર્થાત્ એક ચક્ર વડે ચાલતે રથ ઈચ્છિત સ્થાને પહોંચાડવા સમર્થ બનતું નથી. એકલા જ્ઞાનને “પંગુ કહ્યું છે અને એકલી ક્રિયાને “આંધળી' કહી છે. જેમ એક નગરમાં આગ લાગી તેનાથી બચવા નગરજને ભાગી છુટયા, માત્ર . એક આંધળે અને એક લંગડે બાકી રહ્યા. આગથી બચવા અધળે આમ-તેમ ફાંફા મારતે આગ તરફ જઈને તેમાં જ બળી ગયે જ્યારે લંગડે ચાલવા અસમર્થ હોવાથી આગ પાસે આવી અને તેમાં બળી ગયે. અર્થાત આંધળાની ગમન ક્રિયા પણ જ્ઞાન નહિ હેવાથી તેને નાશ કરનારી બની, તેમ પાંગળાનું જ્ઞાન ગમન દિયાના અભાવે તેનોય નાશ કરનારૂં બન્યું. - " માટે જ્ઞાની એ સિદ્ધાતી અપ્રમત્તપણે જ્ઞાન અને ક્રિયામાં ઉદ્યમિત બની પિતાનું કલ્યાણ સાધે છે. જ્ઞાન અને ક્રિયાને સહયોગ જ ઈચ્છિત સ્થાને પહોંચાડવા સમર્થ બને છે. જેમકે, એક જંગલમાં દાવાનલ સળગે. બધા લેકે જીવ બચાવવા ચારે બાજુ ભાગી છુટયા, તેમાં એક આંધળો અને એક લંગડે–પંગુ બાકી રહ્યા. તે વખતે આંધળે જીવ બચાવવા આગ તરફ જતા હતા તે બે પંગુએ કહ્યું-ભાઈ! તે તરફ ન જ, ત્યાં Page #692 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ થી .: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ આગ છે. તેણે કહ્યું કે તે શું કરવું ? ત્યારે પંગુએ કહ્યું કે-“ભાઈ ! હું લંગડે છું, ચાલવા સમર્થ નથી, પણ આગથી બચવાને માત્ર જાણું છું, તે તું મને તારા ખભા - ઉપર બેસાડી દે અને જે માગે છે તે માર્ગે ચાલ તે આપણે બંને ઇચ્છિત સ્થાને પહોંચી જઈશું.' આંધળાએ પણ તે પ્રમાણે કર્યું. તે બંને ઈછિત નગરે પહોંચી ગયા. તે જ્ઞાન પૂર્વક જે ક્રિયા કરે છે અને ક્રિયાની વિશુદ્ધિ માટે જ્ઞાનને અભ્યાસ કરે છેતે બંને જણા ઈચ્છિત-મોક્ષ સ્થાને પહોંચી શકે છે. આના ઉપરથી આપણે સૌએ પણ તે જ બધપાઠ લેવાને છે કે, જ્ઞાન ઉપર બહુમાન કેળવી, જ્ઞાનને ભણવા અને પરિણામ પમાડવા પુરૂષાર્થ કરી, આજ્ઞા મુજબ કિયામાં આદરવાળા બની, “એક વિના પણ ચાલે” તેવી દુષ્ટ વાસના દૂર કરી, શકિત પ્રમાણે બંનેમાં ઉદ્યમી બની કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. (ક્રમશઃ) -: સ્વીકાર અને સમાલોચના :-- ખાતિ કિરણ ત–પ્રકાશક પં. પશ્ચવિજયજી ગણિવર જૈન ગ્રંથમાલા, ભાવિક કે પેરેશન ૮–૯૧ જુની હનુમાન છે. અશોકકુમાર હિંમતલાલ શાહ, એચ. ગલી, ધનજી મુળજી બિલ્ડીગ, ત્રીજે માળે, એ. મારકેટ, ત્રીજે માળે, કપાસિયા બજાર, રૂમ નં. ૩૭મુંબઈ–૨. દ્રવ્ય સહાયક અમદાવાદ-૧. કા. ૧૬ પેન્ટ પેજ પર હસ્તિમાલ પુખરાજજી મુંડાવાળા તથા મુલ્ય રૂા. 5 લલિતકુમાર રામચંદ્રજી લુણાવાવાલા, સાઈઝ આ પુસ્તિકામાં શ્રાવક કઈ રીતે જાગે ? ક્ર. ૧૬ પછ પેજ ૧૧૫ મુલ્ય રૂા. ૨૦] દર્શન વિધિ શું ? પૂજન વિધિ શું વિ. આ પુસ્તકમાં પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી અંગે સુંદર સમજણ આપવામાં આવી છે. મિ.નું આદશ જીવન આપેલું છે. તેમને ત્રષિમંડલ સ્તોત્ર– સં. હિરાચંદ આવેલી શ્રધાંજલિઓ વિ. આપેલ છે. સ્વરૂપચંદ ઝવેરી, મુલચંદ મારવાડીની ચાલ, પ્રાંત અનિત્યાદિ ૧૨ તથા મેત્રી આદિ ૪ ટેલીફોન એકસચેંજ સામે, મલાડ ઈસ્ટ, ભાવનાઓ ચઉશરણ સુકૃત અનુમોદન દુષ્કત મુંબઈ. ક્ર. ૧૬ પેજી, ૨૦૦ પેજ તેમાં નિંદા વિગેરેનું વર્ણન કર્યું છે જે મનન ૮૪ પેજમાં ગ્રંથ છે. ૧૧૬ પેજમાં તેમના કરવા ચગ્ય છે. ગ્રંથે અંગેના અભિપ્રાય છે. મંગલં જિન શાસનમૂ-લે. પૂ આ. ઋષિમંડલ સ્તોત્રનું વિવેચન છે, જે શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ., પ. પૂ. તેના અર્થને સમજવા ઉપયોગી છે. Page #693 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણના પ્રસંગો –શ્રી ચંદ્રરાજ ધન મેળવવા શ્રાવક થયે, અરે રે ! ચાલી નીકળ્યા. તાપી નદીને ઉતરીને આગળ ચાલતાં ચાલતા ચાલતાં તેઓ એક ભયંકર ચાલતાં સીતાદેવી તરસ્યા થયા. આથી નજી. અટવામાં આવી ચડયા. વર્ષાઋતુને કાળ કમાં આવેલ અરૂણગ્રામ નામના ગામમાં આવી ગયા હતા. તેથી વરસાદ વરસ કેઈ સુશર્મા બ્રાહ્મણીના ઘરે પાણી પીવા શરૂ થઈ ગયે હતે. એક વિશાળ-ઘેઘર ગયા. બ ધણીએ સુંદર આવકાર આપીને વટવૃક્ષ નીચે જ રહીને રામચંદ્રજીએ વર્ષાઆસન ઉપર બેસાડીને ઠંડું અને મીઠું કાળ પસાર કરવાનું નકકી કર્યું. પાણી પાવા માંડયું, એટલામાં જ કે ધી આથી તે વડવૃક્ષને અધિષ્ઠાયક દેવ સ્વભાવવાળ કપિલ નામનો બ્રાહ્મણ ઘરે ઈભકર્ણ ભયભીત બનીને પિતાના માલિક આવી પહેરાતા પરની ઉપ૨ રસાયમાન કર્ણયક્ષ પાસે જઈને કહેવા લાગ્યું કેથઈને કહેવા લાગ્યા કે હે પાપીણી! આવા કઈ દુસહ તેજના ધરનારા લોકોએ મારા ગંધાતા–મેલ લોકોને-ઘરમાં કેમ પેશવા વૃક્ષ નીચે આવીને તેમના પ્રચંડ પ્રતાપથી દીધા, તે મા અગ્નિહોત્રને અભડાવી મકર્યું. મને હાંકી કાઢયે છે. મારૂ હે પ્રભુ! રક્ષણ કરો. આટલું સાંભળતાં તો છે ધથી દૂઆ. પુઆ થઈ ગયેલા લક્ષમણજીએ બ્રાહ્મણી અવધિજ્ઞાનનો ઉપગ મૂકીને ગોકર્ણ સહિત પોતાના પૂજ્ય વડિલ બંધનું અપ યક્ષે કહ્યું કે-“આ તે આઠમાં બળદેવ અને માન સહન ન થતાં હાથીની જેમ તે કપિ. વાસુદેવ આવ્યા છે. તે તે પૂજા કરવા લને ઉંચે ઉછાળીને આકાશમાં ફેરવવા લાયક છે.” આમ કહીને ત્યાં આવીને માંડ. ગોઠણ યક્ષે રાત્રિના સમયે નવ યોજન લાંબી પરંતુ રામચંદ્રજીએ કહ્યું-અરે ! આવા અને બાર યે જન પહોળી ધનધાન્યાદિ, પિતાની જાતને બ્રહ્મણ માનતા બબડાટ મહેલ, મકાન, દુકાનાદિથી સમૃદ્ધ “રામપુરી” કરતાં આ અધમ બ્રાહ્મણને છેડી ભાઈ! નામની નગરી રામચંદ્ર માટે તૈયાર કરી. આવા એક કડા જેવડા ઉપર કે શું સવારે મંગલ શબ્દોથી જાગૃત થયેલા કરવાને ? રામચંદ્રજીએ પોતાની નજર સામે વિણરામચંદ્રજીની આ આજ્ઞાથી લક્ષમણુજીએ ધારી યક્ષને અને મહાઋદ્ધિવાળી આ નગકપિલને ધીમે રહીને છેડી મૂક્યા અને નગરીને જોઈ. પછી ગોકર્ણ યક્ષે પિતાની ત્યાંથી લમણ-સીતા સહિત રામ અન્યત્ર ઓળખ આપીને આ નગરીમાં રહીને Page #694 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ : * : શ્રી જૈન શાસન (અઠવાડિક) પિતાને સે ને લાભ આપવાની રામ- તે ચત્યને વંદના કરી. ચંદ્રજીને પ્રાર્થના કરી. રામચંદ્રજીએ આ. ત્યાર પછી રાજમહેલ તરફ ગયા. અને પ્રાર્થનાને સ્વીકાર કર્યો. રાજમહેલમાં બેઠેલા રામ-લક મણ સીતાએક દિવસ આ તરફ પેલે કપિલ દેવીને જોઈને ઓળખી જતાં કપિલ ભયભીત બ્રહ્મ આવી ચડયે, આવી નયનરમ્ય થઈ ગયે. અને લાગ જોઈને પાછા ભાગી સ્વર્ગનગરી જેવી નગરીને જોઈને વિસ્મય જવાનું વિચારવા લાગ્યું. પણ ત્યાં જ પામ્યું. અને માનવીના રૂપમાં રહેલી કઈ લક્ષમણજીએ કહ્યું-ડરીશ નહિ હે બ્રાહ્મણ ! યક્ષિણીને પૂછયું કે-“આ નવી નગરી કેની જે તું ધનને અથી હાય . ધન માટે અહીં આવીને રામચંદ્રજીને ગભરાયા વિના પેલી માનુષીએ કહ્યું-“રામચંદ્રજી માટે પ્રાર્થના કર. ગોકર્ણ યક્ષે બનાવેલી આ રામપુરી છે. આ આથી ડર દૂર થતાં નજીક આવેલા દયાનિધિ રામચંદ્રજીએ દીન/અનાથાદિને કપિલ બ્રાહ્મણે રામચંદ્રજીને આશિષ આપ્યા હમેશા દાન આપીને તેના દુઃખને દૂર અને આસન ઉપર બેઠે. કર્યા છે.' રામચંદ્રજીએ પૂછયું કે -તું કયાંથી - લાકડાને ભારે દૂર મૂકીને તે માનુષીના આવે છે ? પગમાં પડીને કપિલ બે -તે ભદ્ર ! હું કપિલે કહ્યું-શું આપે મને ના ઓળરામના દર્શન કરવા શી રીતે જઈ શકુ તે ખ્યો ? જેના ઘરે આ૫ અતિથિ બનીને મને જણાવ. આવ્યા હતા અને જેણે આપને દુર્વચનો - માનુષી બેલી-આ નગરીના ચાર દ્વારા સંભળાવ્યા ત્યારે ક્રોધાયમાન થયેલા આ છે. અને ચારેય દ્વારો ઉપર યક્ષે રક્ષણ કરે (લક્ષમણ) પાસેથી હું આપના વડે જીવતે છે. માટે નગરીમાં પ્રવેશ દુર્લભ છે. પણ છેડાવાયા હતા તે હું કપિલ બ્રાહ્મણ છું. પૂર્વના દ્વાર ઉપર જે રીત્ય છે તેને વિધિ. બ્રાહ્મણી સુશર્મા પણ સીતાદેવીને આશિષ પૂર્વક વંદન કરીને અને શ્રાવક થઈને જે તું આપીને દીનવદને બેસી. . જઈશ તે તને પ્રવેશ મળશે. પછી રામચંદ્રજીએ અઢળક સંપત્તિ આ સાંભળીને ધનનો અથ કપિલ સાધુ આપીને બ્રાહ્મણનું દારિદ્રય ફેડી નાંખ્યું. ભગવંતે પાસે ગયો. લઘુકમી હોવાથી પછી પ્રતિબોધ પામેલા છે. બ્રાહ્મણ ધર્મ સાંભળીને શ્રાવક બન્યા. પછી પિતાના યથારૂચિ લોકેને દાન દઈને નંદાવર્તાસ ઘરે જઈને પિતાની પત્નીને ધર્મ સંભળા- સૂરીશ્વરજી પાસે દીક્ષા અંગીકાર કરી. વીને શ્રાવિકા બનાવી અને પછી આ જન્મ- વર્ષાકાળ પૂર્ણ થતાં આગળ જવાની થી દરિદ્રતાથી બળેલા તે બનને ધન લેવા ઈચ્છાવાળા રામચંદ્રજીને ગોકર્ણયસે અંજલિ માટે જ રામપુરીમાં ગયા અને પૂર્વ ધારના પૂર્વક કહ્યુ-આપના વિશે મારી કેઈ ભકિત Page #695 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : એક ૩૧ તા. ૪-૪-૯૫ : ની સ્કુલના થઈ હાય તા ક્ષમા કરશા. તમારી ઉચિત પૂ કરવાને હું મહાભુજ | કાણુ સમ છે ?' આમ કહીને તેણે રામચંદ્રજીને સ્વયં પ્રભ નામને હાર આપ્યું. લક્ષ્મણજીને દિવ્યરત્ના બનેલા બે કું ડળ આપ્યા. અને સીતાદેવીને દિવ્ય મુગટ તથા ઇચ્છિતનાદ કરનારી વીણા આપીઅને અનુજ્ઞા મેળવીને રામચંદ્રજી આગળ ચાલ્યા. ગેક યક્ષે રચેલી તે રામપુરીનુ વિસર્જન કર્યું. ધન મેળવવા માટે કપિલ બ્ર હ્મણ શ્રાવક બન્યા.' આટલી જ ઉપર નજરને સ્થિર કરીને અજ્ઞાન રહેવાની કે અજ્ઞાનને પાળવા-પેાખવાની ભૂલ ના કરશે. નજ૨ને પ્રતિબેાધ પામી, ઈચ્છા મુજબ દાન દઈ શ્રી ન...દાવત'સ સૂરી. પાસે તે જ કપિલ બ્રાહ્મણે દીક્ષા લીધી' ત્યાં સુધી પણ પહેાંચાડવાની તકલીફ લેશેા. અને આમ કરવાથી જ કપિલ બ્રાહ્મણને સાચા ન્યાય આપી શકાશે. વાત “આવી એકતા ન ખપે!” એક નગરમાં ધનાઢય એક શેઠ રહે. માટે ભાગે ધનાઢય હોય તે સુધારક વિચારના હાય. આ શ્રીમ'ત શેઠને એક દિવસ વિચાર આવ્યા કે એક એવું સ્થાન ઉભું* કરવુ જોઇએ કે જયાં આખુંય નગર આવે, સહુ પ્રેમથી હળે, મળે અને છૂટા પડે. સૌ પ્રથમ રાધેશ્યામનું મંદિર બનાવ્યું ત્યાં તા હરેકૃષ્ણુના ભકતાની લાઇન લાગવા માંડી. શ'કરપાવ તીનું' 'દિષ્ટ બધાવ્યુ. પણુ તેના ભકતાની ઠઠ ાંમવા લાગી. પછી વિશળ ચર્ચ ખંધાવ્યું તરત જ ઈશુ ખ્રિસ્તના ભકતા દોડી આવ્યા. ચર્ચ'માં અધમી એ તે ડાકાયા પણ નહી. : ૭૩૩ પછી વિચાર કરી જૈન તીર્થ ધામ બનાન્યું ત્યાં તા ફક્ત વેતાંબરે જ આવવા લાગ્યા. અરે ! કોઇ ફાઇનામાં જતું આવતુ જ નથી હવે કરવું શુ' ? શી રીતે બધા સંગ. ઠિત થાય રૂપિયા ભલે લાગે. પણ કોઇપણ ભાગે બધાને એક કરવા છે. લાગ્યા. પ્રશ્ન જટીલ બની ગયા, ધનાઢય શેઠ દુ:ખિત થવા ચિ'તાના ચઢ્ઢાએ ઉપાય પણ રાતના ઉજાગરા શરૂ કરાવ્યા. સુઝતા નથી પણ એક દિવસ પરાઢીચે તે ઉજાગરા સફળ થયા. સવારના ચારના ટકોરા પડયા ને શેઠના પેટમાં કાંઇક ગડબડ થવા લાગી. મનમાં વિચારાની ગાડી ઢાડે જતી હતી. વિચારને સ્થગીત કરી શેઠ વિચાર ભૂવન તરફ્ ચાલ્યા. બસ ! સમસ્યા ઉકલી ગઈ વિચાર કરી લીધા. તેજ દિવસથી સૌ મજુરા રાખીને દસ જાજરૂ બનાવવાના એડર આપી દીધે. સાત દિવસમાં સ’ડાસ તૈયાર થઈ ગયા. આહ ! પછી તા પૂછવાનુ" શું ? આખુય ગામ દોડી દોડી આવવા લાગ્યું, એક પણુ ખાકી નહી, નહી જાતિના ભેદ કે નહિં વણુ ના ભેદ, અને સંગઠનનું એ સ્વપ્ન સાકાર બની ગયું. શેઠ રાજી રાજી થઇ ગયા. પણ, એ હતુ. જાજરૂનું. સ`ગઠન ! (જગત કયારેય સારી બાબતમાં સંગઠિત ખનતું નથી તે...બાંધછોડીયા સગવડીયા કે સ્વાર્થ ભર્યા સ`ગઠનના કોઈ અર્થ પણ નથી. માટે, આવી એકતાથી ભરમાશે। નહી નહી અને આવી એકતા કરવા લલચાસે પણ નહીં. Page #696 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય વંદનાવલિ રચયિતા : પૂ. સાધ્વીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. (રાગ : એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.) કનકગિરિને મહિમા માટે, જગમાં એ પંકાય છે, દર્શન ફરસન પૂજનથી, ભવભવના પાપ પલાય છે, શિવસુંદરી વરવાની જાણે, પાગ એ સહાય છે, એવા ગિરિવરરાયને પંચાંગ ભાવે હું નમું-૧ ત્રિભુવન તારણ એહ તીરથ, દુષમકાલે જાણીયે, સકલ તીરથ માં સાર એ ગિરિ, અહોનિશ વખાણીયે, તીરથ ન કઈ એહ સરિ, કહ્યું સીમંધર નાણીયે, એવા ગિરિવર રાયને પંચાંગભાવે હું નમ્ર સોહે મૂરત આદિ જિનની, એ ગિરિ પર વદિયે, રંગરેલ વાધે ડિત સાધે, વંદી પાપ નિકંદિયે, રાયણરૂખ સહામણું જ્યાં, નિરખીને આનંદિયે, એવા ગિરિવર રાયને પંચાંગભાવે હું નમું..૩ પૂર્વનવાણું વાર સમવસર્યા, પ્રભુ સિદ્ધાચલે, તેજલવંતા પાવન પગલા, શેભતા વિમલાચલે, તેથી એ ગિરિવર શિખર ઉપર, ધ્યાન ધરીએ પલપલે, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું....૪ જેના છે એકવીસ-નામ જગમાં, સમરતાં સુખ પામીયે, જ્યાં કાંકરે કાંકરે અનંત સિધ્યા, નંદિને દુઃખ વામીએ એ તીરથ પ્રણમી પૂછ ફરસી, મેહરાયને ડામીયે, એવા ગિરિવર, રાયને, પંચાંગ ભાવે હું નમું...! પાંચ કેડી મુનિ સહ પુંડરીક, સ્વામી જયાં સિદ્ધિ વર્યા, વળી દ્રાવિડ વારિખિલ પણ એ, ગિરિવરે ભવજળ તર્યા, પાંડવ કેડી વીસ સાથે, કર્મશત્રુને હર્યા, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું. ૬ શિવવધુના ભરથાર બનીયા, દેવકી ષટુ નંદના, વાબ પ્રદ્યુમ્ન બાંધને, નિત્ય કરીયે વંદના, જ્યાં સાડી આઠ કેડી સાથે, કરી ભવ નિકંદના ! એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું..? Page #697 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૩૧ તા. ૪-૪-૮૫ ૩ જ્યાં દેશદેશના સથ આવી,ભાવથી યાત્રા કરે, શત શત હજારો વાર ગુણલાં, ગાઇને ભવજલ તરે, હુ'સ મયૂરા ભ્રુણુ ઠામે, દશ ને સુરગતિ વરે, એવા ગિરિવર સયને, પંચાંગ ભાવે હું નમું....૮ એહ તીરથ શાશ્વતુ છે, એમ જિનવર બેાલતાં, અવર તીરથ જગ કા નહિ', એમ જાણી સુરનર ડાલતાં, જયાં પાપીઓ પણ બનતા પાવન, હૃદય દ્વારને ખેાલતાં એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું...૯ જયાં મણિમાણેકની ખાણુને, વળી રત્ન ખાણુ રાજે બહુ વાવડિયુ. રસ 'પિકાની, એનુ વર્ણન શુ' કહુ` જે ધરે ધ્યાન એકાગ્રચિત્તે તે વરે મુકિત વહુ, એવા ગિરિવર રાયને, પ‘ચાંગ ભાવે હું નમું......૧૦ ઈહાં સાત છઠ્ઠને દાય અઠ્ઠમ, જાપ વિથિયે જે કરે, પામે તે ભવના પાર ને વળી, રિદ્ધિ સિદ્ધિને વરે, મહિમા એહના દાખવા, સુરગુરૂ પણ પાણી ભરે, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું..... ૧૧ સુરજકુંડના નીરથી જ્યાં, આધિ વ્યાધિ પલાય છે, દ્રવ્ય-ભાવ વૈરી ઘણાં જ્યાં, આવી શાંત જ થાય છે, શેત્રુ'જી નદીના સ્નાનથી જયાં, કમ મળ ધાવાય છે, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું....૧ર પ્રદક્ષિણા પણ નિત્ય દેતાં, ચંદા સૂરજ બેઉ જણા, વિદ્યાધી સૂર અપ્સરા, ગાતાં ગુણ્ણા એ ગિરિતાં, વળી ઘાતી અધાતી કમ` બાળી, જીવા અહી' સિયા ઘણાં, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમ્રુ... ૧૩ ચૈત્રી કાર્તિકી પૂનમે યાત્રા-કરે જે નરવા, પાતિક ગાળે યુગયુગોના, એ ગિરિવર દુ:ખહરા, શિવવધુ કેશ પામે સમૈગ, કરે આતમ સુખકરા, એવા ગિરિવર રાયને, પ'ચાંગ ભાવે હું નપુ ...૧૪ જયાં નીલુડી રાયણુતલે પ્રભુનાં, પીલુડા પાય સહાય છે, જેદીયે પ્રદક્ષિણા પ્રેમથી, તસ કાયા નિમાઁલ થાય છે, વળી શીતલ છાંયડી જેહની જયાં, જોતાં મન મલકાય છે, એવા ગિરિવર રાયને, પાઁચાંગ ભાવે હું નમું....૧૫ : ૭૩૫ Page #698 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ ! . - - : શ્રી જૈન શાસન (અવાડિક) નેમિ વિના ત્રેવીસ પ્રભુ એ-વિમલગિરિ પર આવીયા, સંઘ કાઢી ભરતે આદિ મુખથી, ગિરિને વધાવીયા, વળી સેનલવંત ભવન પ્રભુનાં, જેણે ભાવે કરાવીયા, એવા ગિરિવર રાયને, પંચાગ ભવે નમું...૧૬ પાપી અભલે એ ગિરિને, નજરે ના નિહાળતાં, પણું ભવિ જી સ્પશનાથી, પાપપુંજ પખાળતાં, કાલિકાળમાં એ મોટું તીરથ, દુ:ખ હરે કઈ કાળનાં, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમુ..૧૭ આંખડી મારી બની પાવન, આજ શત્રુ જય દીઠડે, સવા લાખ ટકાને દહાડલે, મુજ મનમાં લાગે મીઠડે કરી યાત્રા સાચી આજ મેં તે, ભવો ભાસ્ય અનીઠડે, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું ૧૮ રહ્યો ગર્ભાવા માં જેણે, ગિરિનું ફરસન નવિ નર્યું, કયું ભાવે સ્પર્શન જે જીએ, તેણે શુભ ભાથું ભર્યું, ગુણ ગાઉં કે તા એ ગિરિના, સ્તવનથી ભવન હર્યું, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું..૧૯ સુરનરૂ સુરમણિ સુરગવિ સમ, એ ગિરિ નિત થાઈએ, અહેનિશ શાશ્વત એ નગવાને, થે કે થેકે ગાઈયે, કરી કર્મચૂરા બની શુરા, શિવમહેલમાં જાઈયે, એવા ગિરિવર રાયને પંચાંગ ભાવે હું નમું ૨૦ વંદનાવલિ જે આજ ગાઈ, શ્રી શત્રુંજય ગિરિતણી, ધન્ય ધન્ય દિવસ સેનલવંતે, ઉગે રત્નચિંતામણિ, સમ્યગદર્શન શુદ્ધ કરીને, હર્ષ જીવે શિવભણું, એવા ગિરિવર રાયને, પચાંગ ભાવે હું નમું ૨૧ કળશ મા એમ ભાવ ભરીને થાન ધરીને, કનકગિરિ મહિમા ગાઈ, રામચંદ્રસૂરિ સામ્રાજયે આજે, પુણ્ય અવસર પાઈયે, દર્શન નિર્મલ કરણ કાજે, ઘટમાં આતમ ધ્યાઈયે, એ વંદનાવલિ રચી ભાવે, હર્ષ ઉમંગ છાઈ...૧ ધન્ય ધન્ય ગિરિવર ધન્ય ઘડિ દિન સેનલ સૂરજ ઉગીયે, નવખંડા પારસ શુભ સાન્નિધ્ય, મનને મનોરથ પુગીયે, બે હજાર સુડતાલીસ મહા સુદ-અષ્ટમી દિન જગીયે, તીર્થ ઘેઘા બંદર પૂર્ણ કીધી, કમ કટક જાણે ભાગી..૨ Page #699 -------------------------------------------------------------------------- ________________ આત્માને જ્ઞાનીના ઉપદેશ - -શાહ રતિલાલ ડી. ગુઢકા-લંડન અનંતજ્ઞાની, આત્મતત્વના જ્ઞાતા સર્વશ પણ આજે આ બધું ભૂલાયું તે સંતાને કેવલી ભગવંતેને એક જ ઉપદેશ છે કે મા-બાપને ભૂલી જાય છે. મોટા થતાં પ્રાણી માને હિતકારી એ કરૂણાથી ભર દરકાર કરતા નથી કર્મ પ્રાબલ્યની વાત જ ” પૂર એ જૈન ધર્મ જ સાર છે કેવલી છે. વળી મૂળથી પાયાના સંસકાર પાઠશાળા ભગવંતે આ પણા હિત ખાતર આદેશ ફર. જૈનશાળા પ્રભુદર્શન અપણે આપ્યા નથી. માવે છે કે આપણે અસંખ્ય સમુદ્રો અને આગળ વાત વળી ત્યાં લગી પર પર્વત જેટલું થાય એટલે આપણે ખાધું- માત્માએ કહ્યું કે જયારે જયારે આપત્તિ પીધું. છતાં તૃષા કે સુધા મટી નહિં. શાસ્ત્રો આ વી. અને સંપત્તિ ના મળી ત્યારે રવાયું. તે ત્યાં લગી કહે છે, માતાનું દુધ સાગરથી એના અસુ અત્યાર લગી સમુદ્ર જેટલા ભેગા અધીક પી. પણ આ કાળમાં માતાનું થયા એટલે મૂળ વસ્તુ બની કે સુખ કરતાં દુધ તે સુકાઈ ગયું છે. જન્મ આપનાર દુઃખ અનંતગણુ ભગવ્યું છે. તે પણ લાલસા માતાને એના વિશે પડી નથી કેતા પિતાનું ના ઘટી. અનેક ભવો અનેક સાથે સગાવટ દુધ આપવા માટે જ અણગમે છે. એટલે કરી અને સ્વજન મિત્રરૂપે પણ છતાં આ કે-આજે તો પરાયું દુધ બોટલમાં ભરી કાળમાં ઘણું ભુલાયું છે, ઘણું નેવે મુકાયું પરાયા હાથે પાવામાં આવે છે. માતાને એ છે પણ જે વડીલે માતાપિતાને ભૂલ્યા. પણ ટાઈમ નથી. બધી જ માતાને ટાઈમ અને શ્રાવક ધર્મનું રહશ્ય વચન ભૂલ્યા તે નથી એવું નથી પણ જનરલી આજે આવું પટકાઈ પડશું તે બધું જ હારી જશું. વધારે પડતું થઈ રહ્યું છે. પછી આપણે પછી આરો કે એવા નહિ મળે. રાડ પાડી કે બકવાસ કરીએ અમારા ખાવા પીવામાં નિયમ સંયમી ન સંતાને આવા અમારા છોકરા અમારું હઈએ તે ઉત્તમ આરાધના થઈ ના શકે માનતા નથી. અમારા છોકરા આમ કરે છે. માટે ખાવા પીવામાં સંયમ નિયમી રહેવું. તે વાંક આ પણ છે મૂળથી જે માતાનું જયાં ત્યાં ન ખાવું-જેવું તેવું ન ખાવું દુધ બાળકના ઉદરમાં જાય છે જન્મતાં તે અને અભયને તે અડાય જ નહિ. રાત્રે બાળકને કુદરતી માતા ઉપર અતિ વહાલ ન ખાવું, રાત્રે ખાવામાં અને તે દેશ છે થાય છે. પિતા ઉપર અથાગ પ્રેમ થાય છે. તેવું સંત પુરૂએ કેવળી ભગવંતે એ. માતાનું દુધ પીધું અને એની બુદ્ધિ પણ પોતાના જ્ઞાનમાં જોયું અને આપણું હિત . સતેજ બને છે ને કુદરતી સંસ્કાર માતા- માટે ઉપદેડ્યું છે સમજાવ્યું અને એના પિતાના ગળથુંથીથી આપેલ તે ટકી રહે છે માટે બનતે પ્રયાસ કર જોઈએ. લાચા Page #700 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ : રીથી ખાવુ પડે તેા પણ આત્મામાં અનંતુ દુ;ખ લાગે. આત્મા ઘવાય, મન ન માને પણ કારણવસાત ખાવુ પડે તે પશુ મન - મન વિના અને બાકી રાત્રિ ભેજનના તા અનતા દેષ શાસ્રના પાને લખાયા છે તેમ રાત્રે ખાવાથી અન’તુ નુકશાન અને લેણના દાખલાઓ બન્યા છે. તેનું પણ શસ્ત્રમાં આવે છે માટે સમજુ મુમુક્ષુ પ્રાણીને તે ત્યાય ચૈાગ્ય છે, જીવ વર્ણન વળી જેમ રાત્રે તે ન જ ખાવું પણ દિવસે પણ ખાવામાં સચમી અને પેાતાનું પેટ શરીર ઉમર તપાસી ખાવુ, એટલે ઉંમર ખાસ તપાસવી. શાસ્ત્રકાર ભગવતા આપણા ભલા માટે આપણા હિત માટે આ બધું ખાસ ભારપૂર્વક મતાની ગયા છે એટલે કે ઉપદેશ આપ્યા છે. હિતવાણી પીરસી છે. ભલા આત્મા ભક્તિ કરવા માટે ધમ કરવા માટે ધનુ` મ`` જાણવા માટે ધર્મ વિચારે સાંભળવા માટે ઉઠતાંની સાથે જ સમય અનુકૂળ હાય તા આજે મારે પ્રતિ· ક્રમણ કરવુ` છે. આજે મારે સામાયિક કરવી છે. પછે આજે મારે દેહરે જઇ પ્રભુભક્તિ અષ્ટપ્રકારી પૂજા દશન વગેરે ક્રિયા કરી પછી જ સુખમાં પાણી લેવું છે કે પછી જ @ાજન કરીશ. એથી વળી આગળ વિશેષ ભાવના આજે મારે ઉપાશ્રય પૌષધ શાળામાં જઇ સામાયિકનું રહસ્ય પ્રભુવાણી ધર્માં ઉપદેશ સાંભળવા જઇશ. આવી ઉત્તમ ભાવના પણ ભવ ભાવ ભાંગી અને ઉત્તમ ધમ સામગ્રી મેળવી જીવ ભવપાર પામી : શ્રી જૈન શાસન (અઠવાડિક) શકે છે. ભાવના એક ઉત્તમ ભાવના ઉત્તમ હાય તા અવશ્ય સાધ્ય બની શકે છે. ચીજ છે. સાધકને કાર્યને પ્રશ્ન કે શકા થાય કે અમે તા લંડન જેવા દેશમાં રહીએ છીએ અને અહીંયા ઉપાશ્રય પૌષધશાળા કે ગુરૂ ભગવંત તા નથી તે કયાં જવુ' શુ' કરવું કેમ કરવુ'. તા સૌ પ્રથમ એવી ઉત્તમ ભાવના ભાવવી કે હું પણ કયારે સંયમના પથે વળુ અને વળી હુ. આ જ જાળથી મુક્તિ મેળવી જદ્દી સાધુ ભગવંતની વાણી સાંભળું કેમકે તેના વિના ઉધ્ધાર નથી પણ લાચાર છુ. અત્યારે તેા પણ ભાવના ઉત્તમ ચાલુ જ રાખવી અને અત્યારે જ્યાં હાઇએ ત્યાં એકાંત સ્થાન મેળવી મનની ઉત્તમ ભાવનાથી એ સ્થાનને ઉપાશ્રય પૌષધશાળા સમજી અને સ્વાધ્યાય મનન ચિ"તન કાર્યાત્સગ અને નમસ્કાર મહામંત્રની સાધના અને સંતપુરૂષોના ચરિત્ર વાંચન દ્વારા સાધના કરવી એથી એક દિવસ' એવા અવસર સુર્યાગ મળી શકશે એજ. અવશ્ય જીવ પાપારભથી ખેંચી ધર્મના રસ્તે વળે તે માટા સમ્રાટ અને થોડા જ કાળમાં મેક્ષ નગરના સ્વામી પણ ખની શકે. આ બધી જ વસ્તુનુ મૂળ સમ્યક્ત્વ છે. સમ્યક્ જીવનમાં આવે તે જ આત્મા પરમાત્મા બની શકે. અને એવા ધર્માં શ્રી જિનેશ્વર ધ્રુવના શાસનમાં જ મળશે ખીજે કયાંય નહિં મળે. Page #701 -------------------------------------------------------------------------- ________________ LETT. E 90217 21412112 E TV : 5 :: સદ en Tane Janudolpad સુશ્રાવક કાંતિલાલ હીરાલાલ પારેખ પરિવાર તરફથી શ્રી પુના કેમ્પ મધ્યે ઉજવાયેલ ભવ્યાતિભવ્ય જિનભકિત-મહોત્સવ. પૂજ્ય ગ્લાન મુનિવર શ્રી કમજતવિજયજી ભાવિકેને પ્રભુભક્તિમાં લીન કરેલ. એક મહારાજ સાહેબની શુભ નિશ્રામાં તથા પૂ પાદ એકથી ચઢિયાતી વિવિધ પ્રભાવનાઓ થતી. સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય રામચંદ્ર મહા સુદ ૧૫ ના રોજ વ્યાખ્યાનમાં સવારે સૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પૂજય શાહ ઈશ્વરલાલ ગુલાબચંદ જૈન જ્ઞાનદાન વૈયાવચી મુનિરાજ શ્રી હિતરત્નવિજયજી પાઠશાળા જીત સમ્યક્ત્વના સડસઠ બેલની મ. સા. ની શુભ પ્રેરણાથી શ્રી પુના કેપ સજઝાયની પરીક્ષા આપનાર ભાગ્યશાળી મળે શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનપ્રા સાદ એનું બહુમાનને લાભ પણ આ પરિવારે મહા સુદ દ્વિતિય આઠમથી મહા સુદ બારસ લીધેલ. મહા સુદ ૧૨ ના રોજ ભવ્યાતિસુધી સુશ્રાવક કાંતિલાલ હીરાલાલ પારેખ ભવ્ય મહાપૂજા લાલબાગ (મુંબઈ)ના યુવાનો તથા અ.સૌ. મંજુલાબેન કાંતિલાલ પારેખના તથા પુના કેપના શતાબ્દી યુવક મંડળના જીવન સુકૃતની અનુમોદનાથે પંચાબ્દિક યુવાને એ ખુબ જ સુંદર રચનાઓ સાથે જીવીત મહોત્સવ સુંદર રીતે ઠાઠમાઠથી કરેલ. શ્રી વાસુપૂજ્ય જિનપ્રાસાદમાં પ્રવેશતા ઉજવાયેલ. ત્રણ જગતના નાથના દર્શન થતા હ યું મહા સુદ ૧૦ ના રોજ શ્રી ૧૦૮ ડોલી ઉઠે તેવી અદ્દભુત અંગરચના નિહાપાર્શ્વનાથ પૂજનમાં ૧૦૮ પાર્શ્વનાથ ભગળવા મળતી હતી. ગભારામાં પરમાત્માની વાનના ફોટા શેરીઓમાં ખુબ જ સુંદર રીતે પાછળની આખી દિવ લ ઉપર ચાંદીનો વરખ, પ્રત્યેક બિંબને સેના ચાંદ્રના વરખની મુકી અને પૂજન ભણાવેલ - આંગી તથા જિનાલયની અંદર ૬૦૦ થી મહા સુદ ૧૧ ના રોજ શ્રી લઘુ શાંતિ અધિક દિપકની રોશની, અષ્ટમંગલની સનાત્રમાં ૨૭ જતના ૨૭-૨૭ નંગ ફળ રચના તથા જીવદયાની ટીપ આદિ કાર્યો તથા નૈવેદ્ય દ્વારા મુંબઈ લાલબાગના યુવા લબાગના યુવક મહાપૂજાનું આકર્ષણ હતું. બાર ગુણેથી નેએ સુંદર માંડલની રચના કરેલ અને અલંકૃત ૧૨ માં શ્રી વાસુપૂજય સ્વામી શ્રી લઘુ શાંતિ સ્નાત્ર ભણવેલ. ભગવાનની રંગોળી, તેમજ સ્વ. પૂજ્ય વિધિકાર તેમજ સંગીતકાર તરીકે ગચ્છાધિપતિશ્રીની સુવર્ણ કમળમાં નેચરલ મુંબઈથી શ્રી કુમારપાળ નાનુભાઈ ઝવેરીએ રંગેળી પુનાના કુ. હેમલતા સાગવેકરે શાસ્ત્રોકત વિધિથી તેમજ શાસ્ત્રીય સંગીતથી રચાયેલ. Page #702 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ | શ્રી જૈન શાસન (અઠવાડિક) પૂજય મુનિરાજ શ્રી દરરોજ પરમાત્મા નરેન્દ્રકુમાર-મુનિ નયસેનવિજય મ. ભકિત પ્રેરક પ્રસંગે ઉપર વ્યાખ્યાન આપતા ગુરૂ પં. મહાસેન વિ. મ. હતા. મહાપૂજાના દિવસે મોડી રાત સુધી સુરેન્દ્રભાઈ માસ્તર-મુનિ સંયમસેન વિ. મ. દશનાથીઓ દર્શનાર્થે આવેલ. અનેક ગુરૂ પુણ્યાનંદસૂરિજી કે એ દર્શનનો લાભ લીધેલ. ચંદુભાઈ માસ્તર-મુનિ વિરાગમ વિ. મ. અિતિહાસિક છાણી નગરે ગુરૂ પુણ્યાનંદસૂરિજી શતાબ્દી ઉત્સવ તથા દીક્ષા ઉત્સવ પંકજકુમાર ઈદ-મુનિ પદ્ધચંદ્રસાગર મ. ગુરૂ પં. હેમચંદ્રસાગર મ. ૧૪૩ પુણ્યાત્માઓની દીક્ષાની ખાણી એવી છા નગરીમાં છેલ્લા ૧૦ વર્ષના ઈતિ તે જિગ્નેશકુમાર સુરત-મુનિ આગમચંદ્ર સાગરમ હાસમાં સુવર્ણ અક્ષરે લખાય તે પુય શર મુનિ પૂર્ણચંદ્રસાગર મ. પ્રસંગ ઉજવી ધન્ય બની ગયું. શાંતિનાથ સુષમાકુમારી છાણી સા સિદ્ધગુણાશ્રીજી જિનાલય શતાબ્દિ ઉત્સવનો પ્રારંભ તા. ગુરૂ સા. લક્ષગુણાશ્રીજી. ૧૨-૨-૫ થી થયેલ. પૂ આ શ્રી પુણ્યાન દ ' છાણીના ઈતિહાસમાં એક સાથે ૧૫ સરિજી મ. સા., પૂ.આ.શ્રી વારિણુસૂરિજી દિવસમાં ૭ દીક્ષાનો પ્રસંગ સર્વ પ્રથમ મ, પૂ. પંન્યાસ અશોકસાગરજી મ., પં. ઉજવાયું હતું. તેમાં પણ એક સાથે ૪ જિનચંદ્રસાગરજી મ., ૫. હેમચંદ્રસાગરજી ભાઈઓની દીક્ષાનો પ્રસંગ પણ પ્રથમવાર મ, નુતન પં. મહાસેનવિજય મ., પ• ઉજવાય છે. ૨૧-૨–૯૫ ના ૧૦૧ મી ધજા વિનયસેનવિજય મ, ઠાણા-૩૨, સેવી ચઢાવવાને લાભ હંસરાજભાઈ કાંતિલાલ સૂર્ય યશાશ્રી, સા. વિજ્ઞાનશ્રી મ. આદિ શાહે મેટે ચઢાવે બેલી લાભ લીધે હતે. છાણીના રને પૂજ્યની નિશ્રામાં સાત અઠમતપ બહુમાન, ૯૦૦ સમુહ આયંબિલ દિક્ષાઓ, બે-પંન્યાસ પદવી ૯૦૦ સમુહ ચાંદીના સિકકાથી બહુમાન, છપ્પન દિઆયંબિલ તપ, અષ્ટોતરી શાંતિસ્નાત્ર, અનેક કુમારી સ્નાત્ર ઉત્સવ, લલિત વિસ્તા, ગ્રંથોના પ્રકાશન, સમારોહ, શાંતિનાથપ્રભુના લબ્ધિપ્રન, છાણી સૌરભ, પુયાનંદભકિત, બાર ભવના પટે, પાંચ મહાપૂજને, સંગીત શ્કાર તીર્થ, ભકિત કરૂ ભવતર, ગ્રંથ કાર જયંતકુમાર રાહી, નીકેશ સંઘવીના પ્રકાશનેને સમારોહ ઉજવાયેલ, વરઘડામાં ભકિત ગીતે, ભવ્યાતિભવ્ય ગજરાજ સાથેની સર્વએ ખુલ્લા પગે રાસ નૃત્યને લાભ પાંચ વર્ષીદાન રથયાત્રાના વડાઓથી વીરમગામના ૪૦ શરણાઈ પાટીના સૂટમાં પ્રસંગ સુંદર ઉજવાયે. લીધેલ. બગીઓમાં ખુલ્લા હાથે નાચતા સંજયકુમાર-મુનિ સિધસેન વિજય મ. કુદતા મુમુક્ષુઓ વડે વષીદાન અપાયેલ, ગુરૂ મુનિ વિક્રમસેન વિ. મ. કહાપુરવાળા તરફથી ચાંદીની દીવિની તથા Page #703 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અ' : ૩૧ તા. ૪-૪-૯૫ સુરેન્દ્રભાઇ પરિવારે કટાસણાની યુવકે તરફથી થાળી વાટકી, ગુરૂભકતે એ પુસ્તકાની ઘર દિઠ સંધમાં પ્રભાવના કરેલ તથા શ્રી શાંતિનથ દાઢ ને ૮×૧૦ ના લેમીનેશન ફોટો કેલ્હાપુર નિવાસી અમરગાંધી તરફથી ઘર દીઠ અપાયેલ પૂ. મુનિ મહાસેનવિજય પૂ. ગણી વિનસેનવિજય મ. ની પન્યાસ પદવી પ્રસ`ગે ૧૫ રૂા. સંઘપૂજન થયેલ. કામળી આદિ પકરણના ચઢાવા સુંદર થયેલ. નવેા મળેલા સહકાર ૨૫૦] પૂ.સા. મ. શ્રી ત્રિલેચનાશ્રીજી મ ના ઉપદેશથી પૂ.સા.મ. શ્રી જયે તિપ્રભાશ્રીજી મ.ના સ યમ પર્યાયના ૫૦ વર્ષીના નિમિતે એક સગૃહસ્થ ભેટ હું: હરેશ એમ. શાહ-પાટણ ૧૦૭ શેઠ ચંપાલાલ પન્નાલાલ ઢેબરીયા તરફથી પૂ.આ.મ.શ્રી અશેાકરત્નસૂરિજી મ.શ્રીની નિશ્રામાં અંજન શલાકાપ્રતિષ્ઠા મહાત્સવ ઉજવાતાં પૂ. મુનિરાજ શ્રી અમરસેન વિ. મ.ના ઉપદેશથી ભેટ-દાવણગિરિ રામચંદ્ર ઇલેકટ્રીકલ્સ હ; કાંતિલાલ શાહ હિરિસુરવાલા તરફથી ૧૦] પૂ. આ. શ્રી વષિષેણુસૂરિજી ૯૫ મી આળી પૂર્ણાહુતિએ આય બિલ ખાતામાં વિશિષ્ટ દાન સંઘપૂજન પૂ.મુનિ લબ્ધિચંદ્ર સાગર મ. ૩૮૦ આયંબિલ અનુમોદનાથે ૧૫ રૂા. સંઘપુજન થયેલ. પુ. આ. શ્રી પુણ્યાનંદસૂરિજી મ. ચાતુર્માસની જય હેતુ ભી'વડી સઘ તરફથી પ રુા. તથા પૂ. આ. શ્રી વારિષણસૂરિજી મ. ચાતુ માસ જય હેતુ ૧૫૧] શાહ જયતિલાલ પદમશી વાઘજી તથા શાહ દાદર જ્ઞાનમંદિર તરફથી પ રૂા. સુરેન્દ્રભાઈ માસ્તરની દીક્ષા નિમિતે કૈાહાપુર-સુરતના યુવા તરફેથી ૫ રૂ।. સંઘપૂજન થયેલ. મહા વદ ૬ા દીક્ષાના ઉપકરણેાની ખેાલી રેક રૂપ થયેલ. અત્રે પૂ આ શ્રી પુણ્યાનંદ સુ. ની નિશ્રામાં ૪ સુનિવર તથા ૧ સાવીજીની વડીદીક્ષા ફા. સુદ ૧૦ ના થશે | વિળયેસિસપરિવા ત્યારબાદ વડોદરા થઇ ભરૂચ શૈત્રી મેળી માટે પધારશે. પૂ. તપસ્વી વાષિણસૂરિજી | વસો મિત્તપરિવા ઠા. ૩ કેવડિયા કેાલેાની પ્રતિષ્ઠા કરાવી નરસિંહપુર (એમ. પી.)માં વૈશાખ મહીને અંજન શલાક પ્રતિષ્ઠા હેતુ છાણીથી મહા વિદ ૧૧ ના વિહાર કરેલ છે. ૧૦૧] પૂ. મુનિરાજ શ્રી અમરસેન વિ. મ. ના ઉપદેશથી ભેટ-હિરિયર. લાખાબાવળવાળા જય 'તિલાલ હધુ આણુંદ તરફથી ચિ. ફાલ્ગુની તથા ચિ. જીજ્ઞેસના લગ્ન નિમિતે ભેટ. સ્વ. શાહ મહેન્દ્ર સેજપાળ ગેાસરાણીના શ્રેયાર્થે ભેટ-જામનગર. सुपरिखाय होई सेगामे । दाणपरिक्खा दुकाल ॥ વિનયથી શિષ્યની પરીક્ષા થાય છે, સુભટની પરીક્ષા યુધ્ધમાં થાય છે. મિત્રની પરીક્ષા દુ:ખમાં થાય છે દાનની પરીક્ષા દુષ્કાળમાં થાય છે. Page #704 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 છે. સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ * ¥පපපපපපපපපපපපපපපපපපපපපපපපප ૦ ભગવાન અરિહતે ખુદ કહી ગયા છે કે જયાં સુધી હું સમ્યગદશન ન પામ્ય ત્યાં સુધી હું આંધળે હતો, અજ્ઞાન હતું. સમ્યગદર્શન વગરની કિયા ધૂળ પર લિંપણ છે, આકાશમાં ચિતરામણ જેવી છે. સાધુ ખાવા માટે નથી ખાતાં, પીવા માટે નથી પીતા. ખાવા-પીવા માટે પાય તે જ સાધુ કહેવાય ? અણહારી થવાની છા વિના ખાય તેનું નામ જેન નહિ. ૨ સમ્યગદર્શન બધાના મૂળમાં છે. સમ્યદર્શન વિનાના જ્ઞાનના પાયામાં જ જ્ઞાન છે જેને સમ્યગદર્શન ન જોઈતું હોય તેને માટે ભગવાને કહેલ અને ગણધરોએ ગુંથેલ 9 દ્વાદશાંગી સંસારમાં રખડાવનારી શીલા છે. સંસારના સુખના ભિખારીને જેન શાસનમાં સ્થાન નથી. સંસારના સુખને જે ન 0 વખાણે, તેની ભારોભાર નિંદા કરે તેને જ સ્થાન છે. સંસારના સુખની નિંદા તે છે મેટામાં મોટો ધર્મ છે. પૈસે ભૂંડ, બંગલે ભંડો, પરિવાર ભૂંડ, સ્ત્રી ભૂંડી, સ્ત્રી માટે પુરૂષ ભૂંડો આવું સાંભળતા જેને ઘા લાગે છે તે સંસારમાં ભટકનારે જીવ છે. આ જેને સાંભળવું ગમે છે તેનામાં લાયકાત આવી છે. અથવા તો આવવાની છે. છ આજે ધર્મ કરનારાને મોટા ભાગને અધર્મનું ધ્યાન વધારે છે. અધર્મનું ધ્યાન અને ધમની ક્રિયા એ બેને મેળ કયાં ખાય? પૈસા માટે દશ પૂજનની ક્રિયા કરે અને મન અધર્મમાં હોય તે તેને મેળ કયાં ખાય? સમ્યગદશન વગર આખું જગત આંધળું છે. સમ્યગદર્શન જેને ગમે તેજ દેખતે થાય. સુખમાં જયારે લહેર આવે ત્યારે યાદ આવે કે લહેર કરવાથી દુર્ગતિમાં જવું પડશે? કોઈપણ નાનું મેટું પાપ થાય ત્યારે દુર્ગતિ દેખાય? આ આસ્તિક ભાવ આવે છે તે જીવ સમકિતની અભિમુખ થયે છે. આનું નામ જ શુદ્ધ યથા પ્રવૃત્તિકરણ છે. તે હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કુ નિટિમ રીપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું વરર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ श्री महावीर जैन आराधना केन्ट कोन. Page #705 -------------------------------------------------------------------------- ________________ સૂર - _ નોવૈવિસાઇ તિતસનં | શાસન અને સિદ્ધાન્તી | રૂમમાડું. મહાવીર-પન્નવસાmi, ol રક્ષા તથા પ્રચા૨નું પત્ર- ( /li મરે. હા | » સમ્યક્ત્વ સમાન કાંઈ જ નથી सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्वमित्रान्न परं हि मित्रम्। सम्यक्त्वबन्धोर्नपरो हि बन्धुः, सम्यक्त्वलाभान्नपरो हि लाभः।। સમ્યક્રવરત્ન સમાન બીજુ કંઈ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યફટવ મિત્ર સમાન બીજો કોઈ શ્રેષ્ઠ મિત્ર નથી, સમ્યફવબંધુ સમાન બીજે કઈ શ્રેષ્ઠ બંધુ નથી, અને સમ્યક્ત્વ લાભ સમાન બીજો કોઈ શ્રી હઠ લાભ નથી. એક શ્રી જૈન શાસન કાર્યાલય | મૃત જ્ઞાન ભવના ૪૫, દિગ્વિજ્ય પ્લોટ, જામનગ૨ (ભૌરાષ્ટ્ર) INDIA PIN- a6ioos, Page #706 -------------------------------------------------------------------------- ________________ opm . · . О ર . O ર . . " O પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી આ દુનિયાનું સુખ ભૂ'ડુ' કહેવા-સમજાવવા માટે અમે કરીએ છીએ. તે હું યામાં ઉત્તરાવવુ' કઠીન છે પણ તે જ કામ અમારે કરવાનું છે. તેમાં અમે ચૂકીએ તે તમારા ગુરૂ થવા પણુ લાયક નથી. સંસારરૂપી સાપનું ઝેર ન ચઢે તેના માટે જડિબુટ્ટી સમાન જિનમ' દેર-પા શ્રયાદિ છે. આ લેાક અને પરલેાકના સુખ માટે ધર્મ કરે તે બધા ઝેરીલા છે. તે ય મરે અને તે માટે ય ધમ કરાય' કહી બીજાને ય મારે. કર્મોથી પીડાતા જીવેને કર્માંથી મુક્ત બનાવવા સ ધુપણા જેવા બીજો એક ધ નથી. તે માટે સાધુ બનાવવાના છે. સાચા શિષ્યભાવ કેળવ્યા હોય તે જ ગુરૂપણુ દીપાવી શકે. શ્રી જૈન શાસનમાં દીક્ષાની નવાઈ નથી. પણ જૈન શાસનમાં જન્મેલા મરતા સુધી દીક્ષા ન લે તે નવાઇ! મરતી વખતે દીક્ષા વગર હુ' મરી જાઉં છું' તેનુ દુઃખ ન હોય તે નવાઈ ! શાસન પેાતાનુ' થયા વિના આત્માએ નિસ્તાર નથી. જેને મન શાસન પ્રધાન નથી પણ પોતાની જાત જ પ્રધાન છે તે તા પેાતાનું અને બીજાનું હિત કરનારા છે. તે બધાં શાસનના થયા નથી અને થવાના પણ નથી. પણ શાસનના નામે ચરી ખાનારા છે. જે ભગવાને રાગાદિ શત્રુઓના મૂળમાંથી નાશ કર્યાં તેના ભગત થાય તેવુ કાંઇ પણ કરે ખરી ? રાગાદિની પુષ્ટિ સાધુપણું એ સ’સાર રાગનુ ઔષધ છે. સંસારના સુખની અનુકુળતાની ઈચ્છા થાય. એટલે સાધુપણુ જાય. દુનિયાના પદાર્થો ઉપર રાગ તેનુ' નામ સંસાર! દુનિયાથી બચાવનાર ઉપર રાગ તેનુ નામ ધર્મ ! આ સ'સારના સામના કરનાર જે કાઇ ચીજ હાય તે એક માત્ર ભગવાનના ધમ જ છે, જો તે આજ્ઞા મુજબ કરાય તા, અમે આ સંસારનુ' સુખ ભૂ' કહીએ અને જે હશે તે બધા તા ધમ સાંભળવા ય લાયક નથી. Page #707 -------------------------------------------------------------------------- ________________ હા ... 5 g.wી વિજયસૂરીજી મહારાજના - - ૪ wall goal UNOY V predlog P341 Mal zuiza -તંત્રી ' SUરીથી NSS • wઠવાડફ • FWNશારzi વિરxZ1 શિવાય ૪ પ્રકાર મe રજી . ૮+લઈ). . હેમેન્દ્રકુમાર સજજલાલ , (૪જી કો) . '' ટેસ્ટ: કીરચંદ શેઠ (૪૩૮૪(૪) * જcજ૮/૬ ૪જી રુઢ (જજ) - - { વર્ષ ૭ ૨૦૫૧ ચૈત્ર સુદ-૧૧ મંગળવાર તા. ૧૧-૪-૯૫ [અંક-૩ર - - માવતર કમાવતર ન થાય . પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! 3 લેકની સંમુખ જોઈને ધર્મની આચરણ કરવા ઈચ્છનારા ધર્મની આચરણ ઉચિત જે રીતે આચરી શકતા નથી, તથા એજ કારણે ધર્મના અથીએ, શ્રી જિનેશ્વરદેવ ઉપદિષ્ટ 8 કરેલા ધર્મનું સેવન કરવામાં અજ્ઞાની લેકથી બેપરવા રહેવું જ જોઈએ! પ્ર - છોરૂં કરૂં થાય, પણ માવતર કમાવતર થાય. ઉ૦-એ ઉત્તમ કહેવત “સુ ને લાગુ પડે“કને માટે એ કાંઇ નહિ. માવતર છે છે કમાવતર ન થાય, પણ માવતર હોય તે ને ! જન્મ આપે તે જ સાચી જનેતા અને છે. { પેદા કરે તે જ સાચે પિતા, એવું જૈન શાસન નથી માનતું. ઠીક છે, વ્યવહારથી એ જ છે માતા પિતા કહેવાય, પણ એટલા માત્રથી તે સાચું માતૃત્વ કે પિતૃત્વ બતાવી શકે છે ! છે એમ નથી જ. એજ કારણે શ્રી-જિનેશ્વરદેવે ફરમાવેલી માતૃભકિત અને પિતૃભકિતનું છે # રહસ્ય સમજવા જેવું છે. માતા પિતા સાચા માતાપિતા બને, તે તે ઉપકારીઓની છે સેવામાં સર્વસ્વનું સમર્પણ થાય, બાકી તે વિચાર કરવા જવું જ પડે, એ શંકા ૪ વિનાની જ વાત છે. આથી ઉપકારનો બદલો વાળવાનો ઈન્કાર નથી. કશું ઊંધું તે ? હું કઈ લેતા જ નહિ, ઉપકારના બદલામાં અંગુઠા પકડાવે તે તેં પકડાય, ઓરડીમાં પૂરે { તે તેમ પણ થાય અને માથું માગે છે તે પણ અપાય, પણ અધર્મ કરવાનું કહે તે છે જ તે કહી જ દેવાય કે “એ તે કદી નહિ જ બને ! મા-બાપે શરીર પાળ્યું છે, તે શરીર છે ન ઉપર ભલે તેઓ હુકમને અમલ કરે, પણ આત્મા ઉપર તેમની ઈચ્છા મુજબને અધિકાર છે છે નથી જ. Page #708 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર. :; શ્રી જૈન શાસન (અઠવાડિક) કહે છે કે-માતા પિતાના ઉપકારના બઢલા ધનાદિકથી અને બાહ્યસેવાઓથી ન વાળી શકાય, પણ અજ્ઞાની મા-બાપને રાત છેડીને જવુ" પડે તે તેમ પણ કરીને, 'પાતે જ્ઞાની તથા સદાચારી બનીને, ધ પમાડવાની શિત કેળવી ધમ પમાડે, તે તા બદલા વાળ્યા કહેવાય.? અને એ રીતે બદલા વાળે તે દીકરા. નહિ તા નહિં. ભૂ'ડણ સા જશે પણ એને વિષ્ટા ચૂ થવાનું ન મટે અને સિ'હણને એક જ દીકરો હોય, પણ એક દીકરાથી એ નિરાંતે ઊંઘે તથા એને દુશ્મનના ભય કે ભેાજનના વાંધા એ રીતે ધમ પમાડીને બદલા વાળે તે - સપૂત કહેવાય. એ ન રહે. * ૭૪૬ : સાધુ નાડી પણ ન પકડી શકે, વૈદ્ય કે ડૉકટર પણ સાધુ ન મતાવી શકે. ફૂલાણી ચીજથી રાગ જાય’-એમ પણ સાધુ ન કહી શકે, અ-કામની કાઇપણ વિદ્યાના સાધુ ઉપદેશ ન દે, મંત્ર-તંત્ર વગેરે કાંઇપણુ સાધુ ન કહી શકે. સાધુથી અંક ફરક પણ ન કઢાય, એનાથી પડીકાં પણ ન અપાય, અને એનાથી દારા-ધાગા વગેરે કશું જ ન થાય ! અર્થાત્-દુનિયાદારીની, એટલે કે સ`સાર વ્યવહારની પ્રવૃત્તિ જોરદાર થાય એવ લેશ પણ ઉપદેશ સાધુથી ન અપાય.’ પ્ર૦-જયારે સાધુથી એવા ઉપદેશ ન થાય, ત્યારે શુ` શ્રાવકથી તેવા ઉપદેશ થાય? ૩૦-જે ક્રિયા સાધુથી ન થાય તે શ્રાવકથી થાય એમ નથી. સાધુને કાચા પાણીને અડવાની ના પાડી અને તમને સરોવરમાં ડુબકી મારવાની છુટ છે એમ ? એમ ન માનતા. કાચા પાણીને ન અડવાની તમને આજ્ઞા કરે તેા તે આજ્ઞા તમે પાળી ન શકું, તે માટે જ તમને તેવી આજ્ઞા કરી નહિ. જે ચીજના નિષેધ ન કર્યાં તે તમારામાં લાયકાત આછી જોઇ માટે, પણ એટલા માટે તમને એ કરવાની છુટ આપી છે એવું ન માનતા. સાધુને પાંચ મહાવ્રત કહ્યાં અને ગૃહઁસ્થા માટે અણુવ્રતા કહ્યાં એથી એવું ફલિત નથી જે થતું કે સ્થાવર જીવાની હિંસા વગેરે કરવાની ગૃહસ્થને છુટ આપી છે; પણુ એને અથ એટલે જ થઈ શકે છે કે-તમારાથી અમલ કરી શકાય તેમ નથી, માટે નિષેધ ન કર્યા. ' સાધુને જે ન ક૨ે તે શ્રાવકને છડેચાણ કલ્પે, એવુ ન માનતા અને ન ખેલતા. આજ્ઞા કરનારા. ઉપર બહુ જોખમદારી છે અને તે જેખમદારીને તારકા બરાબર સમજતા. આજ્ઞા કરનારા જો અન તજ્ઞાની અને અન તજ્ઞાની એને જ અનુસરનારા ન હેત, તે તા બધા જ વિરાધક થાત; કારણ કે-વિધેય કાટિમાં એક મુક્તિમાગ OY છે. અને નિષેધ કાકિટમાં તે આખા યે સ’સાર પડયા છે. પણ આખા સસારને એકદમ ત્યાગ કરનારા બધા જ આત્મા ન જ હાઇ શકે અને કરવા ઇચ્છનારા પણ એકદમ ન જ કરી શકે; Page #709 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૨ તા. ૧૧-૪-૫ : એજ કારણે અનંતજ્ઞાની પરમષિઓએ આજ્ઞાના વિભાગ પાડયા અને લાયકાત સબ જુદી જુદી ખાજ્ઞા કરી. : ૭૪૭ સસ્પેંસરના રસિયાથી તા ખાન પૂર્વક નાનામાં નાના સાધુની વાત પણ ન સાંભળી શકાય, કારણ કે એની વાતમાં પણ ઈંક્ષા હૈાય જ. માટાની વાતમાં માદ્રી જ વાતા હોય, જેમ વાણીયાની વાતમાં પૈસે તા હોય જ, તેમ શ્રી જિનેશ્વર દેવના શાસ નને નાનામાં નાના સાધુ પણ સ`સાને ખાટા જ કહે. જો કેઇ પાટ ઉપર બેસીને સંસારને સારા કહે, તે એ આ શાસનને સાધુ નહિ ! વેશ હોય તા યે કહી દેવાનુ કે—એ બીજા, એ અમારા સાધુ નહિ !' જેમ મંદિરમાં ભગવાનની મૂર્તિ પાસે સ્ત્રી.. બેસાડેલી હાય તા કહેવુ પડે કે-એ અમારા દેવ નહિ પણ બીજાના, તેમજ અહી પણ કહેવાય. જો કાઇ સાધુ પાટે બેસીને પાપમય કારખાનાં ખેલવાની, આરભ-સમારભની ૐ વકીલ બંનાવવા વગેરેની વાતે કરે, તે પૂછવુ કે-આપ કાણુ છે ?' અને એમને કહી દેવુ કે-- અમને પૈસા કમાતાં, ભેગ ભાગવતાં, પરણતાં, વરઘાટે ચઢતાં બહુ વડે છે; સ'સાર તા અમને ખુબ ગમ્યા છે; એમાં જો તમારે અમને જોડવા હોય તે તમે ગુરૂ થવાને લાયક નથી; અને જો ગુરૂ જ થવુ' હાય તે। અમારે એ શૈખ ઉડા !' વળી વધુમાં કહે! કે–અમે સાગરમાં તે પડેલા છીએ, અમને બચાવા, જો અપાય ત સ્ટીમર આપે, તે ન અપાય તેા લાકડાની હાડી આપેા, તે ય ન અપાય. તા લાકડાના કકડા આપેા, પણ અમારી ઉપર પથ્થરની શિલા ન નાખેા !” પથ્થરની શિલા નાખનારને તા ખૂની જ કહેવા પડે ને ? ખરેખર, સ`સાર એ સાગર છે, એમાં સવિરતિ એ સ્ટીમર છે, શિવરતિ એ લાકડાની હોડી છે અને સમ્યક્ત્વ એ લાકડાના ટુકડા છે તથા અથ કામ એ પથ્થરની શિલા છે. ડુખતાએ માંડમાંડ હાથ હલાવી ઊંચા આવવા મથતા હાય, ત્યાં ઉપરથી પથ્થરની શિલા નાખે ત્યાં શું થાય? સભા-એવા પાછા ઉપકારી ગણાવા મથે છે. ઉ-એ જ દુ:ખ છે, માટે તા ખેલવુ પડે છે. તમે એમને કહે। કે- અમારી પાસે તરવાનુ' સાધન નહિ હોય તેા ઉછાળા મારીને આવશું, પણ મહેરબાની કરીને તમે ઉપરથી પથ્થરની શિલા ન નાખો. પાપમાં જોડનારા તમારાથી તે બજાર વચ્ચે ઊભા રાખી માથાં કાપનારા દુશ્મન સારા; પણ તમે તે ચરણમાં ઝુકાવી હાથ ફેરવી ફેરવીને અંન તાભવની કતલ કરનાર છે. માટે મહાભૂ'ડા !' ઝુકાવી અને માથે ( નવપદ દર્શીન પુસ્તકમાંથી } Page #710 -------------------------------------------------------------------------- ________________ . ઠંડી છે તે છે કે આ જાજ - સ પણ લોકોમાં ચર્ચાતું હતું ત્યાં જ બાજુનાં ગામના ગિરાસદાર જેની આ પેઢીમાં મોટી થાપણ જમા હતી તે લેવા આવ્યા ખંભે બંદૂક લટકાવી છે. મૂછ ભારે ભિયા, - હાહાહાકાર ઇનટ માથે ફેટ, ભરાવદાર ચહેરો જોતાં જ - શહેરની જાણીતી પેઢી કાચી પડી. 10. ભયની ધ્રુજારી વછુટી જાય એવો આ જાગીરદાર પેઢીમાં આવી બેઠે શેઠ મારા વાયુવેગે આખા શહેરમાં તેમજ આખા પંથકમાં વાત ફેલાઈ. પૈસાનું છું. મારે આજેજ પરા જોઈએ. લેકેની લાખની રકમ સલવાઈ ગઈ - શેઠે ધીરજ ધરવાનું કહ્યું મુનીએ પણ હતી. પેઢી કાચી પડયાના સમાચારે થાપણ ટાપસી પૂરી... દારોનાં ટોળેટોળાં પેઢી ઉપર આવી ચઢયાં. આવતીકાલે સવારમાં આવી લઈ પઢીમાં શેઠ બેસી રહ્યા છે. સામે મનીમ જવાનું કહ્યું. જાગીરદાર બોલ્યો. જુઓ શેઠ ચેપઢામાં માથું ઘાલી બેસી રહ્યા છે. એક આવતીકાલે લેવા આવીશ પૈસા તૈયાર રાખજે જ મુનીમ શેઠની પેઢીમાં રહ્યાં છે. મનીમાં નહી આલા તે જોયા જેવી થાહે સમજ્યા ? નાનપણથી જ શેઠના મિત્ર જેવું છે. આજે “હા, હા, તમતમારે કાલે સવારે આવજે, એમને જ શેઠને સધિયારે છે. તે વંત થઈ જાહે...” શેઠે કહ્યું. રાત્રિ પડી. સવારને પર છે. મુનીમ બેઠા છે. શેઠની ઉંઘ હરામ થઈ ગઈ છે. અત્યારે ત્યાં શેઠ આવી ગાદીએ બેઠા. એકબીજા તે આ બલા ટળી છે. પણ આવતી કાલે. સામે જોયું. મુંઝવણને પાર નથી. કેટલાંને મારે શો જવાબ આપ મારી આબરૂને - જવાબ આપે? શું કરવું તે કશું જ ધજાગરે થશે. હે ભગવાન! હે જિનેશ્વર ! સુઝતું નથી. વેપારમાં મોટી બેટ આવી છે. હું મારી લાજ રાખજે બાપલા ! મેં કદી શેઠ છતાં ન હિંમત નથી. થાપણદારોને ખોટું કર્યું નથી કેઈને અન્યાય કર્યો નથી. સંતેષકારક જવાબ આપે છે. એમના નાણાં મારી લાજ રાખજે મારા નાથ ! ' કલકત્તાની પેઢીમાં સલવાઈ ગયાને પેઢી " સવાર પડી કહ્યા મુજબ જાગીરદાર કાચી પડી. એટલે શેઠ બિચારા કરેય શું ? પેઢી ઉપર આવી પહોંચ્યા. શેઠે રાત્રિના શ્રદ્ધાના બળે વેપાર કર્યો પણ સમળર્ગ સમયે હુડી અમદાવાદના શેઠ ઉપર લખીને - જવા બેઠા જેવું લાગ્યું. એ છામાં ઓછા તૈયાર રાખી હતી. તે પેલા જાગીરદારના પુરૂ થાપણદારેએ ભીંસ વધારી એટલે બજ.. હાથમાં આપી જાગીરદારને સમજાવ્યું. રમાં રહીસહી શાખ પણ પેઢીની તટવા અમદાવાદ જઈ લઈ આવવા કહ્યું. ' માંડી પણ શેઠની હજુ આબરૂ જળવાઈ જાગીરદાર રવાના થયો. મુનિએ શેઠને રહી છે. નેકદિલ માનવી સાચા બોલે પૂછયું શેઠ આપે હુંડી તે લખી આપી માણસ છે. એટલે પૈસાને ભે નથી. એવું પણ એ પેઢીમાં તે આપણું ખાતું નથી Page #711 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અમુક ૩૨ : તા. ૧૧-૪-૯૫ ૪. તે સ્વીકારશે કઈ રીતે ? રકમની હુંડી લખે પણ નહિ. શેઠે ફરી | શેઠ બોલ્યા. ત્રિભોવનદાસ તમે ચિંતા હુંડી જઈ આંસુના બિદુ નજર સમક્ષ ન કરે બધું પ્રભુ ઉપર છોડો. નરસિહ તરવર્યા. જરૂર લખનારે લખતી વખતે મહેતાની લાજ રાખી હતી એમ મારી લાજ આંસુ સાર્યા લાગે છે. ખરી ભીડમાં આ નહીં રાખે ? હું પણ એક વેપારીનો દીકરો માણસ આવ્યા છે જોઈએ. હુંય એક છું તમે નાહકની ચિંતા છે અને વેપારી છું વેપારમાં ય ખોટ તે આવે જ ઉપરવાળા ઉપર ભરોસે રાખો. મનીમ આપણે એક બીજા વેપારીની આવા કપરાં આથી ચુપ રહ્યા. સંજોગે એની એબ જાળવવી જોઈએ. પૈસે તે આજ છે ને કાલે નથી. પણ વેપારીની જાગીરદાર અમદાવાદ પહોંચ્યા. સરનામા પ્રમ ણે માણેકચોકની પેઢી શોધી કાઢી. શાખ મહત્વની છે. આબરૂ મહત્ત્વની છે. જાણીતી પેઢી એટલે શોધતાં વાર ન થઈ. લખનારે કઠણ કાળજુ કરી, ભગવાન પર જાગીરદારે મુનીમના હાથમાં હુંડી આપી. ભરોસે રાખી હુંડી લખી છે તે મારે પણ મુનિએ હુડી જેઈ ખાતાં તપાસ્યા પણ આ એ વેપારી પર ભરોસો રાખ જોઈએ. એ નામનું ખાતું મળ્યું નહિ. મુનીમ વિચારે ભરેસે હું તેડું તે તે ભગવાન રૂઠે જરૂર છે ત્યાં જ શેઠ પેઢી ઉપર આવી ચઢયા.. રૂઠે. વખાના માર્યા માણસે હુંડી લખી છે. સુનીમે શેઠને વાત કરીને હાથમાં હડી આપી, તો મારે મદદ કરવી જોઈએ. શેઠે હુંડી જોઈ ફરી તપાસી ઝીણી શેઠે મુનીમને પૈસા ગણી આપવા કહ્યું. નજરે અક્ષરે તપાસ્યાં. નામ અજાણ છે. મુનીએ આનાકાની કર્યા સિવાય શેઠના પેઢી અજાણી છે પણ એ લખનારની હિંમત હુકમનું પાલન કર્યું ને પૂરા એક લાખ બેટી ન હોય. શેઠ સમજુ છે તેમણે ગણી આપ્યાં. હુડીમાં અક્ષર ઉપર ટપકેલાં આંસુના બિંદુ - મુનીએ કહ્યું શેઠ! પણ કયા ખાતામાં જોયા ને તેના કારણે અક્ષર એકાયા છે. એ આ પિસા ઉઘારવાના ? શેઠે તરત જ જવાબ પારખું શેઠથી અજાણ ન રહ્યું. આ ખર્ચ ખાતે ઉધારે પૈસા લઈ " શેઠે વિચાર્યું” લખનાર અજાણ છે પણ જાગીરદાર રવાના થયો. આવડી મોટી રકમની હુંડી છે. ગમે તેમ શહેર આખામાં શેઠની આબરૂની વાત તોયે એ વેપારી છે. જરૂર ભીડમાં આવેલ જાગીરદારે કરી. આ વાત વાયુ વેગે આખા હેવો જોઈએ. આ પેઢીને માલીક તે શહેરમાં ફેલાઈ શેઠની આબરૂં છે.” જુઓ ઉપરવાળે છે. આપણે તે માત્ર વહીવટ પેલા જાગીરદારને લાખ રૂપિયા મળ્યાં. પાછા કરનારા છીએ. લેખાંજોખાં લેવાવાળો તે થાપણદારો થાપણે લેવા આવતા હતા તે ઉપર બેઠે છે. વેપારીને દીકરે આવી નાખી વળી પાછા થાપણે મુકવા ઘસારો કરવા : દેવા જેવી વાત કરે નહિ. ને આવડી મોટી લાગ્યા. પૈસાને ઢગ થયે. સમય પલટયે. Page #712 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ . | શ્રી જૈન શાસન (અઠવાડિક) કલકત્તાની પેઢીમાંથી શેઠના ડુબેલા પૈસા પગમાં મૂકી. અમદાવાદના શેઠે પાઈ પણ મળ્યા. શેઠે વેપાર શરૂ કર્યો. રૂના વેપારમાં લેવાની ના પાડી. અઢળક ન થયું. ધીરે ધીરે પેઢીની નામના હવે કરવું શું ! મટી મુંઝવણ ઉભી - ઉભી થઈ. થઈ. કઈ પૈસા લેવા તૈયાર નથી. - શેઠે વિચાર કર્યો. જેને મને એક લાખ આજીજી વિનંતી શરૂ થઈ. છેવટે રૂપિયા આપેલા તે શેઠને હું પૈસા વ્યાજ અમદાવાદના શેઠે તે ૩ કાઢ. સાથે પરત કરૂં અને હિસાબ ગણવા મુની- આમ કરે તમે આ રકમ પાછી લઈ મને કહ્યું. મુનીમે હિસાબ માંડેયે દેઢ લાખ જાઓ. તમારા શહેરમાં આ સદાવ્રતમાં રૂપિયા જેટલી રકમ મુનીમે કહી. શેઠે મુની. વપર. . મને તૈયાર રાખવા જણાવ્યું. મુનીમે ના છુટકે વેપારી શેઠે આપેલ રકમ પિસાની કોથળી તે યા૨ કરી, અમદાવાદની - 3 પાછી લીધી ને શહેરમાં આવી અદાવ્રતમાં પેઢીના શેઠ તકિધા માથે માથું ઢાળી બેઠા છે.. એ રકમ અમદાવાદના શેઠ થકી જ મા કરાવી. ત્યાં હુંડી લખનાર શહેરના શેઠ પેઢી ઉપર . આજે પણ અમદાવાદના શેઠના નામે આવી અમદાવાદના શેઠને પગે લાગ્યા શેઠે સદાવ્રત ચાલું જ છે. ભૂખ્યાને રોટલો મળે છે. ભગવાનના ભસે લખાયેલ હેડીને આવે કહી આવકાર આપ્યો. પૂછપરછ કરી આથી વધુ સદુપયોગ બીજે ક્ય હોઈ શકે? હુંડીની વાત કાઢી પૈસાની કેળી શેઠના (પરમાથ) - - દીક્ષિત બનેલા પંડિત સુરેન્દ્રભાઇ ચુનીલાલ માસ્તર સુરેન્દ્રભાઈ છાણીના છે અને કેહાપુરમાં ઘણું વર્ષ ધાર્મિક શિક્ષક તરીકે કામ કરીને પ્રેમ સંપાદન કરેલ નાઈરોબી પણ ધાર્મિક શિક્ષણ આપવા ગયા હતા. છાણી, મીયાગામ, બેલગામ પણ શિક્ષક હતા. ધાર્મિક અભ્યાસ ઉપરાંત સંગીતના પણ તે, વિદ્વાન છે. વર્ષો પૂર્વે મહેસાણુ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં કમ પયડી તથા સંસ્કૃત વ્યાકરણ સુધી અભ્યાસ કર્યો હતો. અનેક પૂજ્યના કૃપાપાત્ર અને પૂ. સાધુ-રાવી મ.ના અધ્યાપક છે. અનેક જ્ઞાન ભંડારેના સ્થાપક છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં વિવિધ મહાસમાં સુરીલી સંગીત ભકિત કરી છે. સસંગીત મંડળો સ્થાપ્યા છે. સેંકડે પુય વાનના સંયમ જીવનના રાહબર પ્રેરણાના પ્રચંડ પુર લહેરાવ્યા છે તેમના દાદા પૂ જવિ.મ. ભાઈ પૂ. અરૂણપ્રભ સૂ. મ. પુત્ર પૂ. વિક્રમસેન વિ. મ. માતુશ્રી-પૂ. રેખાશ્રીજી મ. બહેનો ૫ પ્રભાશ્રીજી મ. પૂજયવંતાશ્રીજીમ, પૂ. હર્ષકાંતાશ્રીજીમ આદિ ઘણી દીક્ષાઓ થઈ છે. તેમણે છાણી મુકામે પૂ.આ.શ્રી વિજય પુણ્યાનંદ સૂ. મ. સા. આદિની નિશ્રામાં મહા વદ-૬ મંગળવાર તા. ૨૧-૨-૯૨ ના ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. તેઓ શ્રી : મહાવીર શાસન, જૈન શાસનના સઢાના માનદ પ્રચારક હતા તેમને અમારા અભિનંદન સાથે અભિનંદન છે. Page #713 -------------------------------------------------------------------------- ________________ - હા - --- - - -- - સમક્તિના સડસઠ બેલની ના સડસઠ અાવના સજઝાય ઉપર પ્રશ્નોત્તરી - -- -- --- | |–પૂ. મુનિરાજ શ્રી , | પ્રશાંતદશન વિજયજી મ. [ ગતાંકથી ચાલુ ]. પ્ર-૨૮૧ જ્ઞાનનયનું વિશેષથી સ્વરૂપ સમજાવે. ઉ–જ્ઞાનનય કહે છે કે જ્ઞાન જ આલેક અને પરલોકના ફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે. તેના સમર્થનમાં કહે છે કે "नायम्मि गिण्हियव्वे अगिहि अवम्मि चेव अत्थम्मि। जई अव्वमेब इय जो उवए सो सो णओ नाम" ।। . (આવ. નિ. ગા. ૧૦૬૬) વતુ સારી રીતના જ્ઞાત થયા પછી અર્થાત્ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થયા પછી જ તેમાં ઉપાય-આદરવા લાયક, હેય એટલે છોડવા લાયક અને રેય એટલે જાણવા લાયક રૂપ પ્રવૃત્તિ થાય છે. એટલે કે, વસ્તુનું જ્ઞાન થયા પછી જ ઉપાદેયને આદર, હેયને ત્યાગ અને શેયમાં મધ્યસ્થ ભાવ રખાય છે. જેમકે, આલોકને વિષે જીવને જ્ઞાન થયા પછી પોતાને સુખ આપનારા પદાર્થોને વિષે આદરભાર હોય છે, દુઃખ આપનારા પદાર્થોને વિષે હેય ભાવ હોય છે અને સુખ કે દુઃખ આપનારા નથી તેને વિષે માત્ર રેય. ભાવ હોય છે, તેવી રીતના પરલેકમાં-સુખ આપનાર સમ્યગ્દર્શનાદિને વિષે ઉપાદેય ભાવ, દુઃખ આપનારા મિથ્યાવાદિને વિષે હેય ભાવ, અપેક્ષાથી અયુદયાદિને વિષે ય ભાવ હોય છે. | માટે આલેક અને પરલકના ફલની પ્રાપ્તિ માટે જ્ઞાનને વિષે જ પ્રયત્ન કરવું જોઈએ સારી રીતના નહિ જણાયેલી--અજ્ઞાત એવી વસ્તુમાં પ્રવૃત્તિ કરવાથી તે ફલનું વિસંવાદીપણું જોવામાં આવે છે. અન્ય એ પણ કહ્યું છે કે “વિદિત: Fા ઉં, કિયા સ્ત્રી મતા ' मिथ्याज्ञानात् प्रवृत्तस्य, फला संवाद दर्शनात्" । મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થયેલામાં ફલને વિસંવાદ જેવાથી, સાચી જાણકારી-સાચું જ્ઞાન જ મનુષ્યને ફલદાયી મનાયું છે પણ માત્ર ક્રિયા ફલદાથી મનાઈ નથી. વળી આગમમાં પણ કહ્યું છે કેपढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए। . ના વિ તિ?, વિ નાદિ છે ?” | પ્રથમ જ્ઞાન અને પછી દયા-સંયમ એ રીતે સર્વકાર્યોમાં સંયત-સંયમી રહી શકે. અજ્ઞાની શું કરશે? અથવા હિત અને અહિતને શું જાણશે ? Page #714 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન શાસન (અઠવાડિક). જે કારણથી શ્રી તીર્થકર ભગવતે અને શ્રી ગણધર દેવે વડે પણ કેલ અગીતીર્થોના વિહારને પણ નિષેધ કરાય છે. આગમમાં પણ કહ્યું છે કે : "गीयत्थो य विहारो बीओ गीयत्थमीसितो भणितो । , Uત્તો તદ્યવિારો નાનાતો ઉનાવો fઠ્ઠ” એક સ્વયં ગીતાર્થને વિહાર, બીજો ગીતાર્થની નિશ્રામાં વિહાર કહ્યો છે પણ આ બે સિવાય ત્રીજે વિહાર શ્રી જિનેશ્વરદેવેએ અનુજ્ઞા આપેલ નથી. ' અર્થાત્ આંધળા વડે આંધળો કયારે પણ સન્માર્ગમાં લઈ જવાતે નથી આ તેને અભિપ્રાય છે. આ બધી વાત ક્ષાયે પશમિક જ્ઞાનને આશ્રયીને કરી. * ક્ષાયિકાનને આશ્રયીને નનું જ વિશિષ્ટ ફલ સાધકપણું પણ તેજ રીતના. જાણવું જોઈએ. જેમકે, શ્રી અરિહંત પરમાત્માએ પણ સંસાર સમુદ્રના કિનારે રહેલા, અનુપમ દીક્ષા ધર્મના પાલક, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રના આરાધક હેવા છતાં પણ જ્યાં સુધી જીવાજીવાદિ સઘળા પદાર્થોના અવબેધરૂપ કેવળાનને પામતા નથી ત્યાં સુધી તેઓ પણ મોક્ષને પામતા નથી. ' આથી સુનિશ્ચિત થાય છે કે, આલોક અને પરલેકના ફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ જ્ઞાન જ છે. આ રીતે જ્ઞાનની જ પ્રધાનતાને જણાવવામાં તત્પર એવો જે ઉપદેશ તેવા નયનું નામ શાનનય છે. આ જ્ઞાનનય ચાર પ્રકારના સામાયિકમાં જ્ઞાનસ્વરૂપ જ એવા સમ્યક્ત્વ સામાયિક અને શ્રુતસામાવિકને જ પ્રધાનપણે માને છે. જ્યારે દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકને માનતું નથી કે ગૌણ પણે પણ માને છે. આ રીતના નનયનું સ્વરૂપ જણાવ્યું. પ્ર-૨૮૨ ક્રિયાનનું સ્વરૂપ વિશેષથી સમજાવે. . - ઉ-ક્રિયા જ આ લેક અને પરલેકના ફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે એમ ક્રિયાનય કહે છે અને પિતાના પક્ષની સિદ્ધિના સમર્થનમાં ક્રિયાનય પણ “નાર્થાન નિષ્ક્રિયવે.' એજ ગાથાને જણાવે છે. (આવનિ.ગા. ૧૦૬૬ જે ઉપર સંપૂર્ણ લખી છે.) ક્રિયાનય કહે છે કે, આ લેક અને પરલોકના ફળની પ્રાપ્તિ માટે રાત-જણાપેલા એવા ઉપાદેય-હેય-રેય પદાર્થોને વિષે જ પ્રવૃત્તિ કરવી જોઈએ. જે કારણથી, પ્રવૃત્તિ-ક્રિયારૂપ પ્રયતન વિના, જ્ઞાનવાળાઓને પણ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ કયારે પણ થતી નથી. અન્ય વડે પણ કહેવાયું છે કે – * “ચૈિવ કદ્દા ઉસ, 7 જ્ઞાનં મતમ્ | यतः स्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत्" ॥ મનુષ્યને માટે ક્રિયા જ ફલદાયી મનાય છે પરંતુ જ્ઞાન ફલદાયી મનાયું નથી. જે કારણથી સ્ત્રીના અને ભયાદિના ભેગને જાણનાર માત્ર જ્ઞાનથી સુખી થતું નથી. Page #715 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૩૨ તા. ૧૧-૪-૯૫ - - : ૭પ૩ , અર્થાત્ સ્ત્રી એ ભેગનું સાધન છે, ભયજનથી તૃપ્તિ થાય એમ જાણવા છતાં એવું હોવા છતાં પણ તે અંગેની પ્રવૃત્તિ રૂપ ક્રિયા ન કરે તે ભેગાદિ સુખની પ્રાપ્તિ થતી નથી. જેમ આ લેકમાં જ્ઞાન હોવા છતાં પણ ક્રિયા વિના ફળની પ્રાપ્તિ થતી નથી. તેમ પરના ફળને મેળવવાની ઈચ્છાવાળાએ પણ ક્રિયા. જા કરવી જોઈએ. કેમકે, આગમમાં પણ કહ્યું છે કે ___ "चेइय कुलगण संधे आयरियाणं च पवयण सुए य। सम्वेसु वि तेण कयं तवसंज्जममुजमतेणं" । અર્થાત્ તપ અને સંયમમાં ઉદ્યત (ક્રિયામાં અપ્રમત્ત) એવા તેના વડેજ ત્યકુલ-ગણ-સંઘ આચાર્ય–પ્રવચન અને શ્રત એ સવ"ને વિષે ઉદ્યમ-પ્રવૃત્તિ, કરાયેલી જાણવી.' , કેમકે શ્રી તીર્થંકર પરમાત્મા અને શ્રી ગણધર દેવે વડે પણ ક્રિયા રહિતનું જ્ઞાન પણ વિફલ-નિષ્ફલ જ કહ્યું છે. , સુવહું સુયમમી વિ ફિર રવિપૂછીનેસ? . ____ अंधस्स जह. पलित्ता दीवसयसहस्सकोडीवि" || .. : “આંધળાની આગળ બળતાં લાખ કરોડે દીપકની જેમ ચારિત્રથી રહિતનું ઘણું પણ ભણે૯ શ્રુતજ્ઞાન શા કામનું ?” આ પ્રમાણે શ્રાપથમિક ચારિત્રને-ક્રિયાને અંગીકાર કરીને ક્રિયાની પ્રધાનતા જણાવી. અહીં ચારિત્ર અને ક્રિયા એ પર્યાયવાચી શબ્દ જાવ. અર્થાત્ ચારિત્ર એ ક્રિયા અર્થમાં છે. તે ભાયિક ચારિત્રમાં પણ ક્રિયા જ વિશિષ્ટ ફલને સાધનારી બને છે. જેમકે, જે કારણથી ખુદ શ્રી. અરિહંત પરમાત્માઓ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જયાં સુધી સઘળાંય કમરૂપી લાકડાને બાળવા માટે અગ્નિ સમાન, પાંચ હૃ ચ્ચારણું કાલ માત્ર રહેનારી સર્વસંવર રૂપ ચારિત્રની ક્રિયાને પામતા નથી ત્યાં સુધી મને પામતા નથી. આ માટે સુનિશ્ચિત થાય છે કે, આ લેક પરલોક યાવત્ મુક્તિને પમાડનાર ફેલની પ્રાપ્તિનું પ્રધાન કારણ ક્રિયા જ છે. આ રીતે ક્રિયાની પ્રધાનતાને જણાવનારો જે - ઉપદેશ તે નયનું નામ ક્રિયા નય છે. * * આ ક્રિયાનય પણ ચાર પ્રકારના ચારિત્રમાં દેશ વરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકને જ, ક્રિયાની પ્રધાનતાવાળા હેવાથી ઈરછે છે. જ્યારે સમ્યફ સામાયિક અને શ્રુત સામાયિક અપ્રધાન હોવાથી ઈરછતે નથી અથવા ગૌણ રીતે માને છે. : . . . . . (ક્રમશ:) Page #716 -------------------------------------------------------------------------- ________________ સર્વે સ્વાર્થના સગાં ! –શાહ રતિલાલ ડી. ગુહકા-લંડન જંદગી તે એક મિનારે છે. મૃત્યુ કરી હતી, તે બનેવી કહે કે તારી - એ કિનારે છે. ઘણીવાર જીવનમાં અટપટા મજાક મારા માટે લાભનું કારણ બન્યું. તે કે અજાયબી પ્રસંગ સેનાની ઘડી હાથમાં કહે પણ મારા બેનનું શું. તો શું કહે છે આવી જાય છે. વજુબાહુ અને મનમાં તે સાંભળે-મનોરમા જે શીયળવાન હશે સતી લગ્ન કરી રથમાં બેસી પોતાને ગામ તે મારે કંઈજ કેવાનું રહેતું નથી અને જઈ રહ્યા હતા. રસ્તમાં એક પર્વત આવે જે ગુણવાન હશે તે જરૂર એ એનું નિભાવી છે ત્યાં મહાત્મા મહામુનિ બિરાજમાન છે. લેશે. તે જ સમયે મનોરમા પણ દીક્ષા લેવા વજુબાહુને હાથે હજુ મીંઢળ બાંધેલ છે . જ તૈયાર થાય છે. હજુ ૨૪ કલાક પણ નથી વીતી પણ તેમને આવા આવા પ્રસંગે ઈતિહાસને પાને ઉત્તમ ભાવ જાગે છે. શેના ભાવ સાધુ સુવર્ણાક્ષરે લખાયેલા છે. શાસ્ત્રમાં શીયળ મહાત્માને વંદન કરવાના ભાવ જાગે છે. ધર્મ વિશે આવે છે કે અગ્નિમાં બળી મરવું, ઝેર ખાઈ મરવું સારું પણ શીયળ આવા ભાવ જાગવા પણ મહાન પુણ્યાનું ધર્મનું ખંડન કદી કરવું નહિ. શીયળવૃત બંધી પુણ્ય હોય તો જ જાગે છે. તેમના સમ કો નહિ, ભાખે શ્રી વ ૨ ભગવાન સાળા મશકરી કરે છે. શું બનેવી કેમ તમારે સુખ આપે શાશ્વતા દગતી પડતા રાખે રે. દીક્ષા લઈ સાધુ થવું છે, જરૂર થવું છે. શીયળ સમું વૃત કે નહિ. સાળો કહે છે દીક્ષા લેવાના ભાવ છે તે શીયળની શું તાકાત છે. જે વખતે જલ્દી કરો અને (બનેવી) વા વાહ લગ્નના ખુબ વરસાદ પડતા પાણીના પૂર વધી રહ્યાં પહેલે જ દિવસે રસ્તામાં જ દીક્ષા લેવાને છે અને ગામમાં આવી રહ્યા છે તે નિર્ણય મનેમન કરી લીધું અને એ તે વખતે રહિએ શિયળના પ્રભાવે પાણીના ઘરેણું વસ્ત્રો ઉતારવા લાગ્યા અને તે મુનિ પૂર પાછા વળ્યા. કેટલું નિર્મળ શીયળ ભગવંતને કહે છે કે મને દીક્ષા આપે. હશે. સતી સીતાજીનું શીયળ અગ્નિની - હવે સાળે શું કહે છે. મેં તે મજાક ખાઈ પાણી થઈ. ' . શાસન સમાચાર ઉપદેશથી શ્રી સીમંધરસ્વામી મંદિર તૈયાર આ કર્યું અને પ.પૂ આ શ્રી વિ. ૨ જતિલક સૂ. હસ્તગિરિતીર્થ-અત્રે શાહ ચંદ્રકાંત - મ, પૂ. આ. શ્રી વિ. મહાય સૂ. મ. દેવશીભાઈ તરફથી તેમના માતુશ્રી ભાગ્ય- આદિની પુનીત નિશ્રામાં ફાગણ વદ ૧૧ના શાળી કંકુબેન દેવશીભાઈની ઈછા તીર્થમાં ભવ્ય મહોત્સવ અર્ટોત્તરી ૨નાત્ર સાથે પ્રતિષ્ઠા મંદિર બનાવી પ્રતિષ્ઠા કરવાની હતી તે કરી શ્રી કંકુબેનના સંસારી પુત્રીઓ હાલ મુજબ હસ્તગિરિ મહાતીર્થમાં પેઢી તરફથી પૂ.સા.શ્રી જિતમહાશ્રીજી મ. તથા પૂ.સા.શ્રી મળેલ જમીનમાં પૂ. મુનિરાજ શ્રી જિનદર્શન હિતપ્રિયાશ્રીજી મ. આદિ પણ આ પ્રસંગે વિ.મ. તથા પૂ. મુ શ્રી પુણ્યતિ વિ.માના પધાર્યા હતા. Page #717 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ખોટું ન લગાડતા હે ને જ –શ્રી ભદ્રંભદ્ર, કાકા હામહ હ - હા હા હા - - - એપન બુક એકઝામને વિરોધ તે હજી એટલે ભઈ પરીક્ષા એટલે બળતી ચિતા. કાયદેસર છે. પણ કલેઝ બુક એકઝામને બાળતી ચિતા અને પાછા પરીક્ષા વખતે વિરોધ શું કામ કરતે હશે? આ સાલી ગમે તેવા કુળવાન-ખાનદાનને શંકાભરી સાગરવત ગંભીર ચિંતાજનક છે. નજરે જોવામાં આવે. ચેરી શું ચીજ છે ? અરે ! વડીલ! તમે સમજ્યા નહિમાત્ર એ વાત વિદ્યાથીએ પરીક્ષા વખતે જ ચેપડીઓની જે પરીક્ષા વિરોધ કરવા લાયક સમજી શકતા. છે. પણ માટલા કેન્દ્ર, રીફીલ કેન્દ્ર આ છે અને પરીક્ષાના પ્રશ્નપત્રને એક પણ બધી તે જીવન જરૂરિયાતની પરીક્ષા છે. પન નોકરીધંધામાં પૂછાતે નથી. ખાલી એને.વિરોધ કયાં છે? ખાલી ચોપડીની પીલી બાળકને બિચારાને ધરેશનમાં બંધ કે ઉઘડી ધાર્મિક કે સામાજિક આ નાંખી એના રમત-ગમતની જિંદગી ઝુંટવી, જ પરીક્ષા નિષિદ્ધ છે. લેવાય છે. તમને વડીલ એ ખ્યાલ હશે કે-નવ• ધાર્મિક પરીક્ષાઓમાં ય આવું જ છે. નિર્માણના કાન વખતે સ્કુલમાં છેલ્લી હા હજી પદાર્થોનું જ્ઞાન થાય માટે પરીક્ષા વાર્ષિક પરીક્ષા લીધા વગર બધાને પાસ લેવાય તે તો હમજયા પરીક્ષા આપવા કરેલા ત્યારે લોકેના આનંદનો પાર નહતે માટે જ પદાર્થજ્ઞાન ભણતા હોય તે તેના એ સુવર્ણ-અવસર, ત્યાર પછી આવી જીવનમાં પદાર્થજ્ઞાન શું આવશે થશે ? શક્ય જ નથી. . એ હે હે..ભદ્રંભદ્ર! તમે તે પરીક્ષાની પરીક્ષાની વાત સાંભળીને જ વિદ્યાર્થી - ઉઘાડે દાડે કરપીણ હત્યા કરી કાઢી પરીક્ષાને એ ડરમાં ન ડરમાં પૂરૂ ખાતાય નથી, જો તમારે ઉંદર-બિલાડીનું વેર લાગે છે. બિચારા પુરૂ ઉંઘતા ય નથી, રમી પણ શકતા નથી. બિચારા, ભારતભરના વડા- ના યાર ! એવું નથી. જા પાટણ, પ્રધાન કરતાં ય વિદ્યાથીઓ તે કાળે . અને અમદાવાદ, ખંભાત જે સાધુ-સીદવીજીની તે સમયે બઝી હોય છે આખું વર્ષ દૂધ પાઠશૈળા ચાલે છે તેમાં કેટલીયે પરીક્ષા લે ઘી બદામ ખવડાવીને તગડા બનાવ્યા હોય છે કે નહિ તે પૂછી જે. એમાં ભણનારાજ તે ય બિચારા સૂકાઈ જાય છે. કંટાળી જાય છે. અને નવાઇ તે એ વાતની - કીધુ છે ને કે-“સુખાથીને વિદ્યા કયાંથી? છે કે--કંટાળી ગયેલા સાધુ-સાધ્વીજીને વિદ્યાર્થી ને સુખ કયાંથી? પૂછીએ ને કે- કેમ કંટાળ્યા?” તે કહે કે Page #718 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ : . : , , શ્રી એન શાસન (અઠવાડિક). ભણવાનું આમને આમ જ અધુરૂ રહે છે. તેવું કયાં છે ? કે ન ચાલે પરીક્ષા ખંડ પંડિતે ને તે ત્રાસ છે ત્રાસ.” આવું તે જોવા મળશ છેવટે કંઈ નહિ તે બોલનારા એ જ સાધુ-સાધ્વીજી ભગવંતે અપાહારને પણ લાભ આપી શકાશ. પાછા બાળક-આળિકાને આકર્ષવા માટે કે, પરીક્ષાને કે ફિયાસ્કે થશે તે જાણવા ધર્મ પમાડવા માટે કે પિતાને સ્વાધ્યાય મળશે તે નફામાં. કરવા માટે, કે, પિતાનું સર્કલ વધારવા માટે કે, સાધુ જીવનને કંટાળાને દૂર કરવા કે પુસ્તક ટ્રસ્ટ બરાબર ચલાવવા માટે કે, યશકીતિની કામનાથી વગેરે વગેરે શુદ્ધ- * ભક્તિના નવ પ્રકારે વિશુદ્ધ-અશુદ્ધ આશયથી પુસ્તક-પરીક્ષા (૧) સત્સંગ-ઈશ્વરની આસ્થાવાળા [શ્રદ્ધા લેખિત-મૌખિક લેતા હોય છે. વાળા] મહાપુરુષની સબત. ના હોય . . . ' (૨) પ્રભુ કથા પ્રીતિ-પ્રભુકથા ઉપર અનહડ તને કઈ ગમ ના પડે તે બેલ નહિ. પ્રેમ . . . હાંભળે રાખ. બેટી ચડ ને ચડાય. * (૩) ગુરુચરણ સેવા-અમાપ ભકિત મારે કાલે “ચાલ ઉપાશ્રય જઈએ” (૪) નિષ્કપટ-ઇશ્વર ગુણ સંકીર્તન વિષય ઉપ૨ પરીક્ષા આપવાની છે તમારૂ (૫) મંત્રજાપ-ભુમાં અતૂટ વિશ્વાસ સાથે ફેમ લેતે આવું ? ભદ્રંભદ્ર ! ' ભજન ' છે, તું સાલે નકટ છે. હજી હમણાં (૬) સદાચાર–શીલ-વિરતિપ્રેમ સદગુરુસેવા જ તે પરીક્ષાનું નાક કાપ્યુ તેય તું (૭) ઈશ્વરમય વિશ્વનું દર્શન-સંત તરફ ચિટાડીને લાવ્યા. અનહદ પ્રેમ. પણ તમે ત્યાં પેપરમાં પરીક્ષાનું ખંડન (૮) યથા લાભ સંતુષ્ટપરદેષનું સ્વપ્નમાં લખી નાંખજે ને. ' “ પણ અદર્શન હા, આ તરકીબ સારી છે હો તે તે (૯) પ્રણિમાત્ર તરફ પ્રેમ-સરલતા, અભય, મારૂય કેમ લેતો આવજે. અષ, અખેદ. છેવટે તમારૂ હયુ-પરાવર્તન થયું કે શાસે ચિત્તને મલને દૂર કરવા માટે. ખરૂં હૈ. પેને બધી ચાલે એવી જ લાવજો આ નવ સાધને બનાવ્યાં છે. ' હને. બગલ થેલાની જરૂર નથી. ક -વિપુલ બી. શાહ - ઘમ “પ્રાપ્તિ કેટલી થઈ? તેટલી જાણે પૂરતી જ પરીક્ષા હોય તે તે હજી ચાલી અને તેય કંઈ લેખિત પરીક્ષાથી જ જણાય Page #719 -------------------------------------------------------------------------- ________________ ડિટિકા સી વિધિ મારા ભૂલકાઓ, 'બાલવાટિક માટે તમારી જે. મમતા બંધાઈ છે તે જોઈને મારે અનદ-ઉત્સાહ વધી જાય છે. આ વિભાગને વધુ ને વધુ સંગીત અને વિવિધ પ્રકારની સામગ્રીથી સમૃદ્ધ કરવા ઈચ્છીએ છીએ તે પહેલાં, મારી વાત ધ્યાનથી સાંભળે-વાં. (૧) મુદાસરનું અને ઉપયોગી લખાણ લખે. (૨) કાગળની એક બાજુએ લખે(૩) શાહીથી લખો. (૪) સ્વતંત્ર શક્તિથી લખે. (૫) કોઈ પુસ્તિકાશિમાંથી લખે તે નીચેના ભાગમાં તે પુસ્તિકાદિનું નામ અવશ્ય લખે ને હવે, તમારી કલમ ચલા, ઇતિહાસ, ભૂગોળ, પ્રવાસ, વ્યવહાર, શોધળ, વિજ્ઞાન, ભૂલભૂલામણી, ઉખાણ કેયડા, રમૂજ ટુચકા વિગેરે તત્વજ્ઞાનને સ્પર્શતું જે કાંઈ વાંચ્યું, વિચાર્યું હોય તે ટૂંકમાં સારા અક્ષરોથી સુવા છે લીયે લખી મોકલશોને ! રવિશિશુ જૈન શાસન કાર્યાલય - આજનો વિચાર - ૨ મદિર આગળ બેન્ડવાજ બુધવારે શ્રદ્ધા એ મોટામાં મોટું બળ છે. . વગાડવામાં આવશે. – શોધખોળ - ૧ ૩ મણીલાલે ખુબ દામ ખર્ચો ત્યારે તે નીચેના વાકયમાં તમને સારી લાગતી ઉભો થઈ, શકયે. વસ્તુઓના નામ ગુંથાઈ ગયા છે. શોધખોળ જ કાશી ખંડમાં બેસીને જેન શાસન કરી જિનભક્તિમાં વાપરવા ભાવ કરશે. વાંચે છે. ' ૧ બે કાગળના વેપારીઓમાંથી એકે રીમ ૫ કાકા જુગલ માટે પીપર લાવ્યા. . કાગળ ખરવા. ' ' ૬ શ્રી રામ આદર્શ અને સંત રાજવી હતા, Page #720 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ : ક શ્રી જેને શાસન (અઠવાડિક) ૭ આંખ મીંચી કુતરૂ દરવાજા પાસે તેટલું જ આવડયું ગણાય. બાકી અધૂરું જ સુત છે. - ગણાય. ૮ દાદા ડમરૂ વગાડે છે ચાલે આપણે શિખ્ય બે-ગુરુજી મને બધા લોકે જઈએ. ક, યાદ છે. તે ગ્રન્થ મને અસ્થીમઝઝા જેવું - ૯ પાન ખાઇને પીચકારી જ્યાં ત્યાં ન આવડી ગયા છે. ' મારવી. આ ગુરુજી બેલ્યા-તે તેમાંથી જેટલા ૧ કેરી, ૨ જાંબુ, ૩ બદામ, ૪ કલેકે બરાબર સમજાયા હોય તેટલા જ શીખંડ, ૫ કાજુ, ૬ સંતરા, ૭ ચીકુ, ૮ આવડયા ગણાય ! ધડમ, ૯ પીચ. ' , વિવાથી ફરી ઉત્તર આપે, મને બધા ક, કેતન ઓ. શાહ-ભે જમાઈ આ જ સમજાઈ ગયા છે. ' ' ગુરુજી બેલ્યા, તે એ બધા કલેકે : કથાનક - માંથી જેટલા આચરણમાં મૂકયા હોય તેટલું – જ્ઞાનની કિંમત – ' જ ભાગવત્ તને આવડયું ગણાય. * એક જ્ઞાની ગુરૂ હતા. તેમની પાસે શિષ્ય ચૂપ થઈ ગયો. તેને લાગ્યું કે એક વિદ્યાર્થી ભણવા આવ્યા. ભાગવતમાં જણાવ્યા પ્રમાણે હજુ - શ્રીમદ્ ભાગવત એ હિન્દુ ધર્મના મહાન તેનું વર્તન નથી. ગ્રંથ ગણાય છે. તેના બાર સકંધ અને અઢાર તે જોઈ ગુરુજી બોલ્યા, હે ભાઈ ! હિનર કલેક છે. આ મહાગ્રંથ એ વિદ્યાથી “ધર્મના ગ્રંથ ફકત ભણી જવાથી કશો ભણવા માંડે. થડા વર્ષોમાં તે એ વિદ્યાર્થી લાભ થતું નથી. જયારે એમાં કહ્યા પ્રમાણે તે ગ્રંથ ભણી ગયો. - જીવનમાં ઉતારીએ, એમાં જણાવ્યાં મુજબ - એક દિવસ પેલા વિદ્યાર્થીએ ગુરૂને - જીવન જીવતા શીખીએ તે જ મેળવેલું પ્રણામ કરીને કહ્યું: ગુરૂજી! હું આખુંયે ભણેલું જ્ઞાન સાર્થક બને. ભાગવત્ ભણી ગયે છું. હવે શું ભાણું ? ગુરુજીની આટલી ટકોરે પિલા શિષ્યને જાગૃત બનાવી દીધું. જીવન ચરિત્રવાન ગુરૂજીએ કહ્યું . તારૂં ભાગવત્ ' હજુ બની ગયું. અધુરૂં છે. પુરૂં કરવું જોઈએ. તે -કુશલ હર્ષદભાઈ શાહ-રાજકેટ " તરત જ વિદ્યાથી બે , “ગુરૂજી! : - હા હેજ .. મેં તે આખેય ગ્રથ પૂરો કરી લીધું છે. ગાડીવાળે-ચાલ સાહેબ-મારી ગાડીમાં અને સાથે અર્થ પણ આપે જ કરાવ્યા છે . આવી જાવ ગાડી ખાલી છે. ને!” તે પછી અધુર કેમ ગણાય? મુસાફર–તારી ગાડી ખાલી છે પણ અહીં . ગુરુજી કહે, જો બેટા સાંભળ! જેટલા જ તે ખિસ્સાં ખાલી છે. કંધ અને બ્લેકે તને યાદ રહ્યા હોય , –મુકુંદ પી. ઝવેરી-નવસારી . Page #721 -------------------------------------------------------------------------- ________________ ૫૭ : અક: ૩૨ તા. ૧૧-૪-૯૫ ‘નર’નુ' તરએાળીયુ' પડું' ફાડવામાં વપરાતુ તર-કાતર જાદુગરને કામમાં આવતુ' તર-શ્રુમ તર ગામડામાં જોવા મળતુ' તર-ખેતર મકાન ચણવામાં વપરાતુ તર-ચણતર નિશાળમાં વપરાતુ તર-ભણતર આંકડામાં વપરાતુ' તર–સત્તર સુગધ આપતુ તર-અત્તર ખેતરમાં નખાય તર-ખાતર પક્ષીના નામમાં આવતું. તર-કબુતર એક દિશામાં વપરાતું તર-ઉત્તર શિક્ષણ આપનાર તર-માસ્તર સ્કુલમાં લઈ જવામાં તર-દકૂતર જીવવા માટે વપરાતુ તર–જીવતર રાગની ચિકિત્સા કરવા માટે વપરાતુ તર-દાકતર તેમ જીવન પણ ધર્માંથી તર કરી દો. ભરત જયંતિલાલ સંઘવી-દેણપ બાલ વાટિકા અમર રહેા માળમાં ' પણ વાળમાં નથી લબ્ધિમાં છું પણ ઉપાધિમાં નથી વાનમાં છું. પણ વાતમાં નથી ટિકામાં છું પણ મૂળમાં નથી કામમાં ' પણ આચરણમાં નથી અર્થાંમાં છું પણ ભાવમાં નથી મસ્તમાં છુ પણ નમાલામાં નથી રથમાં છું પણ ગાડીમાં નથી હાજમાં છું પણ કુવામાં નથી - લબ્ધિ એન. શાહ (ઉ. ૪) ( વાલકેશ્વર ) બાળ ગઝલ • દેવ દુર્લભ દેહ પામી, ભૂલ્યા ચંદ • રાજા ગયા h) : ધમ ને ભુલશે નહિ, ધને, જો તે નરકમાં રડશો નહિ. મહારાજા ગયા ને, ગયા છે. ઈદ્ર. મોરારી, અચાનક એક દિવસ ઉપડવું, આાવશ હરી વારી, –įશીતા "7 ‘નવુ જણા પ્રશ્ન-સિદ્ધશિલા ૪૫ લાખ ચેજનની -કેમ ? < * ઉત્તર-જ મુદ્વિપ ૧ લાખાજનને છે. તેને ફરતા લવણ 'સમુદ્ર (૨ લાખ ચેાજન અને બાજુ) ૪ લાખના ઘાતકી ખંડ (બ'ને બાજુ ૪૪ લાખ ૮ લાખના કાલેાધિ સમુદ્ર (બંને બાજુ ૮-૮ લાખને) ૧૬ લાખના અને અધર પુષ્કર દ્વિપ (મ'ને બાજુએ ૮-૮ લાખ) ૧૬ લાખના, એટલે ૧+૪+૮+૧૬+૧૬-૪૫ લાખ યાનમાંથી જ મનુષ્યેાનાં જન્મ મરણ થતાં હોય છે અને મનુષ્યા જ માત્ર મેાક્ષમાં ગમન કરતાં હાવાથી સિદ્ધશિલા ૪૫ લાખ ચેાજનની છે.. -એચ. એચ. મહેતા રાજકાઢ Page #722 -------------------------------------------------------------------------- ________________ છે. જ્ઞાન ગુણ ગંગા & . - પ્રજ્ઞાંગ wwwાજ ૦ “આ શબ્દને અર્થ કરતાં શ્રી “અભિધાન ચિંતામણિમાં કહ્યું છે કે– . અર્થ તે અમrષ્ણ રુતિ ભાઈ' – ' અર્થાત્ જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય છે તે આર્ય, : “TRIT grષ્ણઃ શર્મગ; યાત: સ સા: આર એટલે દૂર, પાપ કર્મોથી જે દુર થયેલ છે તે આય'. • શ્રી અંબૂદ્વીપ-પ્રાપ્તિમાં શ્રી મેરૂ પર્વતના સેળ (૧૬) નામે કહ્યા છે. . मंदर मेरु मणोरम, सुदंसण सयंपभे य. गिरिराया। . रयणोच्चए सिलोच्चय, मजझे लोगस्स नाभी य ॥१॥ , अच्छे य सूरियावत्ते, सूरियावरणे इय । · उत्तमे य दिसाई य, वडिसे इय सोलसे ॥२॥ ૧–મંદ૨, ૨-મેરું, ૩-મનરમ, ૪-સુદરન, ૫-સ્વયંપ્રભ, ૬-ગિરિરાજ, ૭-રત્નરચય, ૮-શિલોચ્ચય, મધ્ય, ૧૦-લેકનાભિ, ૧૧--અ૭, ૧૨–સૂર્યાવ, ૧૩-સુર્યાવરણ, ૧૪-ઉત્તમ, ૧૫-દિશાદિ અને ૧૬-અવતાસક 1 ૦ ચક્રવતીના ચૌદ રત્નનું સ્વરૂપ. : ' ' લેખાવ મહાવ૬, પુરોહિંય તુય ગય વર થી चकंछत्तं चम्म मणि कागिणि खग्ग दंडा य ॥ ", સેનાપતિરસઘળા સૈન્યને કુશલ નાયક જે ચક્રવતીની સહાય વિના પણ કેટલાક દેશે છતે છે. * ( ૨ ગાથા-ગૃહ-પતિન-ભજન સામગ્રી તથા ફળ-કુલાદિ ખાદ્ય ચીજ-વરતુઓ પૂરી પાડનાર ૩ પુરોહિત રત્ન-શાંતિકર્મ તથા અન્ય ધાર્મિક વિધિઓ કરાવનાર. ૪ અશ્વર-અતિઉત્તમ જતિને ઘડે. ૫ ગજરન–અતિ ઉત્તમ જાતિને હાથી, ૬ વર્ધકિરન-દરેક જાતનું બાંધકામ કરનાર તથા પૂલે વગેરે બનાવનાર. ૭ સ્ત્રીરત્ન-ચક્રવતીની પટ્ટરાણીને યોગ્ય વી. - Page #723 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શાસન (અઠવાડિક) ચક્રરત્ન-સ` આયુધા-શસ્ત્રમાં શ્રેષ્ઠ અને દુય શત્રુને પરાભવ કરનારુ શસ્ત્ર. છત્રરત્ન-મસ્તક ઉપર ધારણ કરવાનુ અતિ મનેાહર છત્ર, ૧૦ચ રન-નદી, સરાવર આદિજલાશયાને પાર કરવામાં ઉપયેગી ચામડાનું' વિશિષ્ટ સાધન. ૧૧. મણિરત્ન-દૂર સુધી પ્રકાશ આપનારા અને રાગને હરનારા એક પ્રકારના અદ્દભૂતમણિ ૧૨ કાકિણીરત્ન-ખડકને પણ કારવા શિકિતમાન વસ્તુ. ૧૩ ખડગરન-ઉત્તમ પ્રકારની તલવાર ૧૪ દંડ રત્ન-વિષમભૂમિને સમ કરનાર તથા અદ્ભૂત વરાથી જમીન ખેાદી આપનારુ' એક પ્રકારનુ હથિયાર, ७ О નવનિધિનું સ્વરૂપ-શ્રી પ્રવચન સારોદ્ધારમાં આ પ્રમાણે કહ્યું છે. सपे पंडुयए पिंगलते सव्वरयण महापउमे । काले य महाकाले, माणवग महानिहि संखे । ૧ નૈસનિધિના કલ્પેમાં ગ્રામ, આકર, નગર, પાટણુ, દ્રોણુમુખ, મંડળ, સુ ધાવાર, ગૃહ વગેરેની સ્થાપનાના વિધિ બતાવેલા હાય છે. ૨. પાંડુક નિધિના કપેામાં ગણિત, ગીત, ચાવીસ પ્રકારનાં ધન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર વધુ વેલા હાય છે. ૩ પિ'ગલક નિધિના કામાં પુરુષ, સ્ત્રી, હાથી, ઘેાડા વગેરેનાં આભરણા બનાવવાના વિધિ વધુ વેલા હોય છે. ૪ સરનિધિના કલ્પામાં ચૂકવત્તીનાં ચૌદે રત્નાનુ વિગતવાર વધુન હોય છે. મહાપદ્મનિોંધના કલ્પેમાં વસ્ત્ર તથા ૨ંગની ઉત્પત્તિ, તેના પ્રકાર, તેને ધાવાની રીતા તથા સાત ધાતુઓનુ` વધુ ન હેાય છે. પ્ કાલિનિધના પેામાં સમગ્રકાલનું જ્ઞાન, શ્રી તીર્થંકરાદિના શનુ વર્ણન તથા સેા (૧૦૦) પ્રકારનાં શિપ્ાનુ વર્ણન હોય છે. મહાકાલિનિધના કામાં લેાહ, સુવર્ણ, મુકતા, મણિ, સ્ફટિક, પરવાળાં આદિના વિવિધ ભેદ તેની ઉત્પત્તિ આદિનુ' વધુ ન હાય છે. ૮ મ!ણુવનિધિના કામાં ચદ્ધાઓની ઉત્પત્તિ, થ સામગ્રી યુદ્ધનીતિ દંડનીતિ આદિનું વર્ણન હોય છે. શુ‘નિધિના કલ્પેમાં ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક આદિનું સંપૂર્ણ વણુંન હોય છે. અર્થાત્ આ નવનિધિમાં શાશ્વત કર્મચારનાં પુસ્તક હોય છે અને વિશ્વસ્થિતિનું વર્ણન કરેલુ હોય છે. Page #724 -------------------------------------------------------------------------- ________________ *000000c શ્રી જૈન શાસન (અઠવાડિક) 0 0 જેને મેાક્ષની રૂચિ નહિ તેને ક્રિયાની રૂચિ કહેવાય જ નહિ. . જયારે પાપ કરવાનું મન થાય ત્યારે ઝટ આત્માની દયા આવે કે તારૂ શુ થયો ? 0 કૈાઇને ખરાબ કામ કરતા જોઈ એમ થાય ને કે બિચારાનું શું થશે ? આવે О 0 0 આસ્તિકભાવ અને અનુકપાભાવ જેનામાં આવે તે ખરેખર મેાક્ષને ઇચ્છે છે. 0 સ'સારના સુખમાં લહેર થાય જ નહિ. સુખમાં લહેર કરવી એટલે દુઃખને ગ્રહણ કરવુ' પાપ તા કરવું જ નહિ, પાપ કરે તે દુ`તિ થાય. આ ત્રણ વાત ગમે તેને ભગવાનની વાત આંશિક ગમી કહેવાય. તેને પછી આત્માની અનુકપા થાય, ખીજાને સુખમાં 0 મહાલતા જોઇ દયા આવે, ઇર્ષ્યા ન થાય. આનું નામ સાચી અનુકંપા છે 0 . 0 ધ કરનારને ધમ જ્ઞાન ન હોય અને દુનિયાના જ્ઞાનના રસ હોય, ધર્મ'ના જ્ઞાનની 0 0 પરવા ન હોય તેને ધમ પણ ડુબાડનારો થવાના. 0 ° 6000000000000000* DI 0. " Reg No. G. SEN 84 _ સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદૃવિજયરામચંદ્રસૂરોવરજી મહા અરિહંત પરમાત્માને ઓળખ્યા વિના જે તેના દર્શન-પૂજન-સ્તવનાદિ કરે છતાં આત્માને અજ્ઞાનને અજ્ઞાન જ રાખે, સંસારના રસિયા જ રાખે, દહાડે દહાડે સંસારના જ ભિખારી બનાવે, જે અરિહંતના દર્શન-પૂજન સેવનાદિ કરે તેને સંસારના ૨સ વધે કે ઘટે ? વધે તે આ ધર્માં પણ તેને ડુબાડનારો થયા કે નહિ ? તમે દુનિયાનું કામ કરવામાં રચ્યા-પચ્યા રહેશે। એક ધર્મના જ્ઞાનથી 0 તે તમારૂ' તેથી ભલું નહિ થાય. 0 છેટા રહેશે। 0 0 0 જેટલા દુનિયાના જ્ઞાનના રસિયા છે તેને તત્ત્વનું જ્ઞાન થાય જ નહિ. . . આ સ.ન જ્ઞાન કાને માટે ? જેને સ`સાર સાગરથી તરવાનું મન થાય તેને માટે. જેને સ`સાર સાગરથી તરવાનું મન ન થાય તેને અમારાથી ભણાવાય નહિ. સ'સાર નથી જીવાડવા પણ ધર્મ જ જીવાડવા છે. 0 soor 0 તમારે જીવનમાં સઔંસાર જીવવા છે કે ધમ ? તમારા કુટુંબને સસાર જીવાડવા છે કે ધમ ? આ દેશાદિમાં જન્મેલા જો એમ કહે કે અમારે તા સ સાર જીવા છે. જ ધર્મી તા ઠીક છે તેા પછી તેને આશાદિ સામગ્રી શુ કળી ? અમારે તમને જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ચાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ યુ (લાખાબાવળ) (0000000000000000000:000 0 Page #725 -------------------------------------------------------------------------- ________________ ep ગ૨૨|| Re - NF 9 2 S થiાગર નમો વેવિસાણ તિરાઇi" ધ | શાસન અને સિદ્ધાન્તા 3મમાડું. મહાવીર-પનવસાmi. જો ક્ષા તથા પ્રચારનું પત્ર- 2 ૦ મનુષ્યજન્મનાં સાચાં ફલે जिनेन्द्रपूजा गुरुपर्युपास्तिः, सत्त्वानुकम्पा शुभपात्रदानम् ।। गुणानुरागः श्रुतिरागमस्य, नृजन्मवृक्षस्य फलान्यमूनि ।। શ્રી જિનેશ્વર દેવની પૂજા, સદ્ગુરુની પયુ પાસના દીન-દુઃખીઅનાથ પ્રાણીઓની અનુકંપા, સુપાત્રમાં દાન, ગુણાનુરાગ, શ્રી જિનવાણી શ્રવણને અપૂવ રાગ એક છે! એ આ મનુષ્ય જન્મ રૂપી વૃક્ષના | ૩૩ | ફલે છે, કારણ હા હા . | અઠવાડક શ્રી જૈન શાસનું કાર્યાલય | મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) 1NDIA PIN - 361005 Page #726 -------------------------------------------------------------------------- ________________ . . О . O . . . O ว પૂજયશ્રી કહેતા હતા કે - • શ્રી ગુણદર્શી શ્રી જિનાજ્ઞાની આરાધના, ઐ અનન્તા ભગવાન શ્રી જિનેશ્વરદેવેાની માજ્ઞાની આરાધના છે. સૌંસારના કાપણું સુખને જેને ખપ નથી અને એક મેક્ષને જેને ખપ છે, એવાઓને માટે જ દીક્ષાના માગ છે. પછી તે રાજા હાય કે ૨ક હાય ? ભગવાનના દર્શન-પૂજન કરે પણ ભગવાન આજ્ઞા સમજવાનુ પણું મન થાય નહિને, અળખવાનું' મન થાય નહિ, ભગવાનની સમજવું' કે, હજી સસારમાં ભટકવાનું ઘણું બાકી છે. ભગવાનને સેવક બને તેને પુણ્યથી મલતી પણ સાઁસારની સારામાં સારી સમગ્રી આત્માનું ભૂ`ડું કરનારી જ લાગે. મેક્ષની વાત ન કરે તે સાધુ પણ નહિ અને મેાક્ષની ઈચ્છા થાય નહિ તે શ્રાવક પણ નહિ. શ્રી જિનેશ્ર્વર દેવની આજ્ઞને માનવી તેનુ નામ શ્રી જિનભકિત ? તે માન્યતા મુજબ જીવન ઘડવાના પ્રયત્ન કરવા તેનું નામ ભકિત ભાવ ! જે જનમાં મહાપણું હાય તે મહાજન કહેવાય. મેટું ટળુ` હાય પણ તેનામાં જો મહાપણું હોય નહિ, તે તે મહાજન કહેવાય નહિ. એકમાં પણ જો મહાપણુ હોય તે તે મહાજન કહેવાય. માટે જ મહામહાપાધ્યાય શ્રી યશે વિજયજી મહારાજાએ લખ્યુ. કે-એકઽપ શાસ્ત્રનીત્યા ય, વર્તે તે સ મહાજન :!' શાસ્ત્રોએ ક્માવેલી જાતિને અનુસારે વનારા એક પણ હાય, તેય તે મહાજન કહેવાય. ધમ થી તે વિષયા સકિત ઘટે અને વિષય વિરાગ વધે ! ધર્માંથી સ'સારના રાગ ઘટે અને મેક્ષના રાગ વધે. આજ્ઞા મુજબ ધર્મ કરનારને સ'સારથી છેાડાવીને મેાક્ષને પમાડનારી ક્રિયાઓની આડે જે પ્રમાદ આવતા હોય તે પ્રમાદ તે દુશ્મન જેવા લાગે. ધર્માંથી કાયા ઘટે, આત્માના ગુણ્ણાને પ્રગટાવવાનુ આકષ ણુ વધે. જેમ જેમ જરૂરિયાત ઘટે, તેમ તેમ પાપ કરવાની જરૂરિયાત પણ ઘટે. પછી જેની જીવવાને માટે જરૂર નહિં. તેમાં ખચ કરવા નહિ'-આવા નિણ ય કરે અને યથા શકય અમલ કરેા તા ઘણા સયમ આવી જાય. તમે બધા જો આવા સયર્સ, ખની જવ તે તમારાં ઘર કેવાં ચાલે, Page #727 -------------------------------------------------------------------------- ________________ હec. v૦ .૪% વિજયસૂરીજી મહારાજની nuu zosa UHOY Y RELIONY PS4 Nell yule 47 m OKQ8 -તંત્રી પ્રેમદ તંદજી ગુઢઃ - ૮મુજબ) ' શહેગ્નેન્દ્રકુમાર જયુબલાલ , (૨ ) O S • અઠવાઈફ • FWN'ઝાઝારા વિરzi 7 feepa a મa (૧૮૮૯). * #ારંs (ER જહેજ (૨૪ળ (3) છે વર્ષ ૭ ૨૦૫૧ ચૈત્ર વદ-૩૩ મંગળવાર તા. ૧૮-૪-૯૫ [અંક-૩૩ 1 પ્રકીર્ણ ધર્મોપદેશ : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ૨૦૪૩, અષાઢ સુદિ-૫ ને બુધવાર તા. ૧-૭-૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ પ્રવચન-પહેલું ? ( ૨૦૪૩ માં શ્રી પાલનગરમાં આપેલાં પ્રવચનનું સારભૂત અવતરણું હવેથી શરૂ કરવામાં આવે છે અને આપણા સૌના પરમ શ્રધેય, પરમ આદરણીય અનંતા પકારી સવ. પૂ. પ્રવચનકારશ્રીજીની સૂકમ દષ્ટિતળેથી આ પ્રવચને પસાર થવાથી જેની ગ્રાહાતા આપોઆપ વધી જવાની છે તેમાં બે મત નથી. સૌ વાચ તેને વધાવશે તે અપેક્ષા સહ શ્રી જિનાજ્ઞા કે સ્વ. પ્રવચનકારશ્રીજીને આશય વિરુદ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના. અવ, સંપા.) जयसिरिसुहाइं जीवा, सव्वे वीच्छन्ति भीरुणो दुक्खा । दुक्खमओ अ भवो इअ, तम्मुक्खोवायमाह जिणो।१। रायगिहे गुणसिलए, समोसढो चेइयंमि वीरजिणो। सव्वजिअणुग्गहत्थं, गौअमपुट्ठो भणइ एवं ॥२॥ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા આ ધર્મો દેશ નામના ગ્રની શરૂઆત કરતાં મનુષ્યપણાને પામેલા, સંજ્ઞીપણાને પામેલ, પાંચે ઈન્દ્રિયોના ધણી અને સુંદર ધર્મ સામગ્રી પામેલા એવા પણ જીવે દુખથી ગભરાયેલા અને દુનિયાના જય, A લક્ષમી અને દુનિયાના અનેક પ્રકારના સુખની ઈચ્છા કર્યા જ કરે છે. પરંતુ તે જીવોને * એ ખ્યાલ નથી આવતો કે-“આ સંસાર દુઃખમય છે. આ સંસારમાં એવી એક ચીજ | Page #728 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જૈન શાસન (૨૫ઠવા છે સુખ આપનારી નથી કે જેની ઈરછા પાપોદય વગર ન થાય અને તે ઇચ્છા ખુ પાપ-રૂપ ન હેય. એવી જે ચીજની ઈચ્છા થઈ અને તે મલી જાય તે પુણ્યદય પણ તેમાં આનંદ ન આવે તે પાપોદય છે. આ કારણથી સંસાર સુખમાં સહાયક એવી સઘળી વરતુ દુઃખરૂપ છે કે દુઃખફલક અને દુખાનુબંધી ન હોય એવી નથી. આ વાત તેમની સમજમાં આવતી જ નથી. છે જે આ સંસાર દુઃખમય છે તે દુનિયાનું સુખ કેવું કહેવાય? દુઃખાય, દુઃખ- જ ફલક અને દુઃખાનુબંધી અને સંપત્તિ પણ કેવી કહેવાય? દુઃખમય દુ:ખકલક અને ૪ જ દુઃખાનુબંધી. આથી તેના દ્વારા જે સુખ મેળવવા ઇરછે અને તે સુખ મજેથી કે ભોગવવા ઇરછે તે મર્યા પછી દુઃખી થાય કે સુખી થાય ? તેમને ખ્યાલ આવે કે આ * ભવ ભૂંડે છે, સંસાર રહેવા જેવો નથી અને ભગવાનને પૂછે કે, દુઃખથી બચવું હોય છે. છે તે શું કરવું જોઈએ ? તે ભગવાન કહે કે, મે ક્ષે જાવ. મેક્ષે ન જાવ ત્યાં સુધી જન્મ-છે 8 મરણ ઊભાં છે, જીવવા માટે અનેક ચીજોની જરૂર પડવાની, તે મેળવવા મહેનત કરે, 8 છે અનેક ધમપછાડા કરે છે તે કાળમાં કોઈ સુખી હોય ખરૂં? 1નિએ કહે દે કે, સાચું છે સુખ સંસારમાં છે જ નહિ, તે તે મોક્ષ માં જ છે.' તે સંસારથી ગભરાયેલ છે સાધુ પાસે આવે તે સધુ પણ તેને શું કહે ? તારે છે { આ દુખથી બચવું છે તે મોક્ષે ગયા વિના છુટકે નથી. આ જ વાત આપણું શાસછે નના શિરતાજ શ્રી ગૌતમ સ્વામી મહારાજા, રાજગૃહી નગરીના ઉદ્યાનમાં ભગવાન શ્રી છે { મહાવીર પરમાત્મા પધારે છે ત્યારે પૂછે છે ત્યારે ખુદ ભગવાન કહે છે કે- દુઃખથી - છે. બચી સંસારથી છુટી એક્ષે જવાની ઈચ્છા કેવી હોવી જોઈએ તે ફરમાવતાં કહે છે કે- છે. 'जयसिरिसुहमिच्छंता, जयमाणा अविअ सम्मकिरियासु : तदुवायमयाणंता, न लहन्ति लहन्ति जाणता ।' .. જે લોકે દુનિયામાં અજેય બનવા, કે મારે પરાભવ ન કરી શકે છે. શક્તિ છે માંગે, મને લક્ષમી પણ એવી મલે કે મારા જેવા સુખી કેઈ ન હય, મારી પાસે સુખની ૧ સામગ્રી એટલી હોય અને તે ભેગવવાની તાકાત પણ એવી હોય કે તે સુખ મજેથી છે ભોગવું; આવી ઇરછાના બળે ગમે તેટલી સારી ક્રિયાઓ કરે પણ જે તે સંસારનું સ્વરૂપ { ન જાણે, સંસારનાં સુખનું સ્વરૂપ ન જાણે, તે સુખના ભોગવટાનાં પરિણામ ન જાણે છે છે તે તેને આ બધી ચીજો મળે ખરી? કદાચ મળે તે ય તે દુર્ગતિમાં જાય. જે જાણતા હોય અને પોતાના જ્ઞાનને સદુ પગ કરે તે સંસારના સાચા છે આ સ્વરૂપને પામી શકે. દુનિયાના જય માટે, લક્ષમી માટે અને સુખ માટે ઉદ્યમ કરવા જેવો છે ન લાગે પણ આંતરશત્રુઓને જય કરવા જેવો લાગે, જ્ઞાનાદિ લક્ષમી મળવા જેવી છે } લાગે અને આત્મિક સુખમાં જ રમણતા કરવી ગમે તેવા જીને મેક્ષ ન મળે ત્યાં સુધી 8 છે દુનિયાની આ બધી સામગ્રી પૂઠે ને પૂઠે ફરે છે છતાં તે જીવે આ સામગ્રીને હેય જ છે Sલા : Page #729 -------------------------------------------------------------------------- ________________ -- તે વર્ષ ૭ : અંક : ૩૩ તા. ૧૮-૪-૯૫ - ક ૧ ૭૬૭ છે માને છે, કદિ તેમાં રંગાતા નથી. છે જયારે આજે જુએ કે, થેડી લક્ષમી મલી તે પાસે મંદિર હોય તે દર્શન 8 કરવાનું મન થતું નથી, સાધુ આવે ત્યારે વ્યાખ્યાન સાંભળવાનું મન થતું નથી. જેના કુળમાં જન્મેલા છતાં જૈન ધર્મ શું એમ પૂછો તે શું કહે ? તમારો છોકરો તમને પૂછે છે કે, આ જનમાં શું કરવા જેવું છે તે તમે શું કહે? તમે તેમને એવા “હેશિયાર 8 બનાવ્યા છે કે આ પૂછે જ નહિ ! કેઈ બાપ એવું કહેનારો મળે કે-દિકરા ! તને કે દુનિયાનું ભણાવે પણ આ ધર્મ સમજે નહિ તે તારું કમાયેલ ખાવું નથી. બે વર્ષ ( સ ધુ પાસે જઈ આવ અને તત્તવને અભ્યાસ કર. તને ગમી જાય, મન થાય તે માટે છે છે મહોત્સવ કરીશ. તને મન નહિ થાય તો ઘેર આવીશ તે પાછો રાખીશ.” તમે બધા 8 શ્રાવક છે ? ભગવાનને ધર્મ સમજ્યા છે ને ? આ સંસારમાં મજેથી બેઠા છે ? કે ધર્મ સમજે તે જીવ આ સંસારમાં મજેથી બેસી શકે નહિ. તેને તો સંસારમાં રહેવું 8 તે તે કતલખાનામાં રહેવા જેવું લાગે. કતલખાનામાં જાનવરનો જેમ નંબર આવે તેમ છે ૧ કપાઈ જાય તેમ સંસારમાં રહેનારે કપાયા કરે છે. જે સાવધ હોય તે એ છે કપાય. જેમ ? છે જેમ દા'ડા જાય છે તે તેમ તેમ પુણ્ય વધારે બંધાય છે કે પાપ વધારે બંધાય છે 4 કર્મ ખપે ઘણુ કે બંધાય ઘણ? સમયે સમયે સાત કર્મ બંધાય છે જયારે આયુષ્યકર્મ છે, છેજીવનમાં એ કવાર બંધાય છે. કયારે બંધાય તે ખબર છે? માટે વીશે ય કલાક સાવધ રહેવું પડે. ભાદ્રમાસની અમાવાસ્યાની ભયંકર અંધારી રાત હય, ચારે બાજુ મેઘ ચઢયા હોય, કઈ દેખી ન શકાય તેવે વખતે વિજળીના ઝબકારામાં સોયમાં દોરો 8 છે પરવો હોય તે કેવી રીતે તૈયાર રહેશે તેવી જ સાવધગિરિ હેય તે દુર્ગતિનું ? આયુષ્ય ન બંધાય અને સદ્ગતિનું આયુષ્ય બંધાય છે '. આવી સાવધગિરિ આપણી છે? ધર્માત્મા કહેવરાવીએ, ધમી તરીકે ઓળખાવીએ છે છે છતાં પરની ચિંતા ન હય, પાપ બંધાય તેને ડર ન હય, સારૂં પુણ્ય બંધાય છે તેવી ઈચ્છા ન હોય, કમ ખપાવવાની પણ ઈચ્છા ન હોય તે જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય? શાસ્ત્ર તે કહ્યું છે કે, જૈન શાસનને સમજેલો જીવ જ્ઞાની હેય. શ્રાવક અને છે શ્રાવિકા સાધુ ન થઈ શકે, સંસારમાં બેઠાં બેઠાં મરે તો ય દેવલોકમાં જાય તેય વૈમાનિક દેવકમાં. ત્યાંથી મનુષ્યમાં આવીને શકિત હય તે સાધુ થઈને મેક્ષે જાય અને કદાચ કેઈના ભવ બાકી હોય તે સારામાં સારી મનુષ્ય ગતિ અને ઊંચામાં ઊંચે દેવલોક પામી થેડા કાળમાં-ભવમાં મેક્ષે જાય. સમ્યકત્વ પામેલે જીવ જે સમ્યક્ત્વ હારી ન જાય છે તે દુર્ગતિમાં જાય? તમે બધા સમ્યકત્વ પામ્યા છે? સમ્યકત્વ પામવાનું મન છે? હું | મન છે તે આ સંસાર ભૂડ છે, સુખ-સંપત્તિ ભૂંડી છે, શું જાણે તે મેક્ષ સાધે, શું કે ન જાણે તે સંસારમાં રખડી જાય તે વાત સમજવી પડે ને ? તે વાત હવે પછી આ Page #730 -------------------------------------------------------------------------- ________________ જન રામાયણના પ્રસંગો શ્રી ચંદ્રરાજ wwwwwwwજ છે તે પાપના મને સેગંદ અને તેથી જ સુરેન્દ્રરૂપ નામના ઈ રાજઅધ્યાને રાજા ભરત શું એટલે કુમાર સાથે મહીધર રાજાએ વનમાલાને બધ તાકાતવાળે છે કે જેથી અતિવીર્ય પરણાવવાનું નિશ્ચિત કરી લીધું હતું પણ રાજાની આજ્ઞા નથી માનતા ? આ સાંભળીને વનમાલા આપઘાત કરવા અતિવીર્ય તે પ્રચંડ શકિતશાળી છે તે જ રાત્રે દેવગે તે જ ઉદ્યાનમાં જ. પણ ભારત પણ કંઈ જેવો તેવું નથી. આવી ચડી. * માટેજ બને વચ્ચે થનારા રણસંગ્રામમાં આ જન્મમાં લક્ષમણ મારા પતિ ન મળી કેણ જીતશે એ જ સંશય છે. શકે તે આવતા જનમમાં પણ તે જ મારા રામપુરીમાં વર્ષાકાળ પસાર કરીને રામ- પતિ હજો.” આટલું કહીને ગળે ફાં છે ખાઈ. ચન્દ્રજી આગળ ચાલ્યા. ચાલતા ચાલતાં ને જેવી વનમાલા લટકી કે તરત જ પાછળ ભયંકર અટવી પસાર કરીને સંધ્યા સમયે પાછળ આવેલા લક્ષમણજીએ પિતાની ઓળખ વિજયપુરની બહારના ઉધાનમાં આવી એક આપીને તેને બચાવી લીધી. સવારે બધો ઘર જેવા સુંદર-વિશળ વટવૃક્ષની નીચે વૃતાંત લમણે રામચંદ્રજીને કહ્યો. રાતવાસો કર્યો. રામચન્દ્રજી અને સીતાદેવી આ તરફ રાજમહેલમાં વનમાલાને ન ચાલવાના થાકથી ઘસઘસાટ ઉંધી ગયા જોતાં આખા નગરમાં હેહા મચી ગઈ સૌનિકો અને લક્ષમણજી પણ સખત થાકેલા હોવા છતાં આખી રાત વડીલબંધુ તથા ભાભીની ' સહિત મહિધર રાજા વનમાલાને શોધતાં શોધતાં જેવા લક્ષમણદિને જયારે તરત રક્ષા કરતાં જાગતા રહ્યા. - ( પિતાના સૈનિકોને હુકમ કર્યો કે- જકુમારી રાત્રિના પ્રસંગે એક બનાવ બન્ય. ને ઉઠાવી જનારા આ નાલાયકને હણી વિજયપુર નગરના મહીધર રાજા અને નાંખો.” છેદ્રાણી રાણીની વનમાલા નામની પુત્રી છે અને શસ્ત્ર ઉચકીને સૈનિક હાથમણને નાનપણથી જ લક્ષમણજી તરફ આકર્ષાયેલી હતી તેથી તેમને જ આ જીવનમાં પતિ હણવા દોડયા. આથી ઘાયમાન થયેલા તરીકે સ્વીકારી લીધા હતા. પણ દશરથ લક્ષમણે ધનુષ ઉપર દેરી ચડાવીને ધનુષને રાજાની દીક્ષા અને રામચંદ્રાદિનું વનગમન અત્યંત વ્યાસ કરનારે ટંકાર કર્યો. અને એ સાંભળીને મહીધર રાજ ખેદ પામ્યા હતા. (અનુ. પાન ૭૭૭) Page #731 -------------------------------------------------------------------------- ________________ 5 જેને મન પ્રભુ-આજ્ઞા તેને મન મુકિત —શ્રી રતિલાલ ડી. ગુઢકા-લ’ડન હવે અહીયા આ વાત આ લેખવાથી સમજુ જનાષ ધર્મ પ્રેમી અને પ્રભુ આજ્ઞા પ્રેમીએએ જેટલુ વિચારવા જેવુ છે કે એક નાનીશી ભૂલ-એક નમસ્કાર મહામંત્રને ફક્ત પરિવર્તન કર્યું, પણ લેાપનથી કર્યા. ફક્ત ટુંકાણુાં સંસ્કૃતમાં જોડી દીધુ. શુ? નમેહ –સિદ્ધાચાર્યા. પાઘ્યાય—સ સાધુભ્ય આ પંચપરમેષ્ઠીને વઢના નમસ્કાર રૂપે 3 આજ્ઞા પ્રભુ આજ્ઞા પાવનકારી. પ્રભુ આજ્ઞા કરવામાં આવ્યું”. ટુંકમાં અને એ આજે મુક્તિ દેનારી છે. પ્રભુ અજ્ઞા વિના ધારપ્રતિક્રમણમાં થાય ખેલવા પહેલાં શાંતિ સ'સારમાં ૨ખડવું પડે છે. પ્રભુ ખાલવા પહેલાં થા શાંતિસ્નાત્રમાં પ્રભુનુ વિના આવારા નહિ જડે, પ્રભુ આજ્ઞા તે સ્નાત્ર મહ।ત્સવ કરવામાં ખાસ ઉપયોગ અનંત સુખ દેનારી છે. પ્રભુ આજ્ઞા વિના કરાય છે છતાં પણ પેાતાની મેળે આમ પગ પણ ન મડાય તે પછે ખીજા કાર્યો કરવાથી કેટલુ' અને કેવુ' કઠીન પ્રાયશ્ચિત તા થાય જ કયાંથી. જીએ સિદ્ધસેન દિવા- આવ્યું છે. તે પશુ તરત જ ગુરૂ આના કરસૂરિજી મ. એ નમસ્કાર મહામત્રને માથે ચડાવી તત્ત કહીને સ્વીકારેલ છે. પરિવર્તન `સ્કૃતમાં કયુ". નમેઽત્ રૂપે- અહી`આ ખાસ સુજ્ઞજનાએ સમજવુ ગુરૂને બતાવ્યું', ગુરૂએ કહ્યું આમ ફેરવવાથી જરૂરી છે કે આવા મહાન આચાય જેવા જિનેશ્વરદેવા ગણધરઢવા ઉપર અશ્રદ્ધા થઈ આચાર્યને પણ પ્રભુ આજ્ઞા વિધ પ્રભુ તેનુ' મહાન પ્રાયશ્ચિત આવે, ગુર્વાજ્ઞા પ્રેમી આજ્ઞાનું ગણુધરાની આજ્ઞાનું ઉલ્લંધન કરીને સૂરિજીએ પ્રાયશ્ચિત માંગ્યુ' સૂરિજીએ નમસ્કાર મહામંત્રનું કરેલ પરિવતન બદલ ૧૨ વર્ષ ગુ રેવાનુ... અને એક રાજાને ૧૨ વર્ષ ગુપ્ત અને એક રાજાને પ્રતિમાધ પ્રતિબંધ કરવાયુ પ્રાયશ્ચિત આપ્યું. તહતિ કરવાનું આ કાર્ય કાંઈ સહેલુ નથી. રાજાને કરી સ્વીકાર્યુ ગુપ્ત થઈ ગયા ૭ વર્ષે પ્રતિબાધ કરવા અને એમાંએ પાછું ગુપ્ત અવતિ આવ્યા ત્યાં ફ઼્રાંટથી અવંતી પા વેશે રહેવુ એ પણુ ખાર બાર વર્ષ લગી નાથ પ્રગટ કર્યા. રાજા પ્રતિમાધ પામ્યા જરા બરાબર વાંચજો-વિચારો, કે આ શેના બાકી ૫ વર્ષ મા પુનઃ સૌંઘમાં લીધા. માટે ત્યારે આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિજી તા મહાન આચાર્ય હતા, ધુરંધર જ્ઞાની હતા અને એ કહેવા ધારત તે કહી શકત પેાતાના બચાવ કરી શકત, કે મેં શુ' ખેાટુ' કર્યુ છે ? અગર તા ખીજો કે મે' જે કર્યુ છે તે બધાના લાભ માટે સારા માટે કયુ: છે. સુગમ પડે માટે કર્યુ. છે તેમ કહી શકત. પણુ ના એ સમજતા હતા કે જરૂર મારી ભૂલ થઈ છે. મેં પ્રભુ બચાવ કરત Page #732 -------------------------------------------------------------------------- ________________ | ૭૭૦ : ' : શ્રી જૈન શાસન (અઠવાડિક) આજ્ઞાને ગુસ્સાને અનાદર કર્યો છે. હું કને સુદેવ-સુગુરૂ-સુધમ પ્રતો અડગ કેણ આમ મરજી પડે તેમ શાસ્ત્રોને કે શ્રદ્ધાની પરીક્ષા કરવા ખુદ ગણધર ભગવંત સૂત્રને ફેરવી પરિવર્તન કરનાર હું કોણ શ્રી ગૌતમ સ્વામી ગયા. અને તેઓશ્રીએ માત્ર મને શું હક છે? મેં પ્રથમ આરા એ ડાબી બાજુએ રાખવાનો હોય તેમ કેમ ન લીધી ? એવું તરત જ સમજતા. છતાં પણ જાણી જોઈને જમણી બાજુએ - આજે તે જેને એક શ્રાવક ઉઠીને રાખે. આ જોઈ ગણધર જેવ ગણધર પણ ઘણીવાર પોતાની મરજીમાં આવે એમ ભગવંતને અનંત લબ્ધિના માલીકને ત્યાંના ધર્માનુષ્ઠાને રાખી દીએ છે કેતાં પોતાની કેઈપણ શ્રાવકે વંદન કર્યું નહિ. ત્યારે ઈચ્છાનુસાર જે તિથિએ કલ્યાણક હોય એ ગૌતમ સ્વામીને ખ્યાલ આવ્યો. આવા તે તિથિ એ જ ઉજવવું જોઈએ વળી બીજા કેટલાએ દ્રષ્ટાંતે એક-કવિતા ઈવંપિ ઘણા કાર્યો જેવાં કે વજદિન વર્ષગાંઠ- ઈહયંપિ કેવાથી કેટા કેટી સાગરોપમ સિવાય પર્વેદિન કાતિકી-ચૈત્રી પૂનમ વગેરે વધાર્યો. શું કીધું કે ત્યાં પણ ધર્મ છે, જે દિવસે જે વારે આવે ત્યારે જ તે જ અને અહીંયા પણ ધર્મ છે. બે લ્યા છે દિવસે જ ઉજવવા જોઈએ અને તેમ જ કેટલું. અને દુઃખ કેટલું પડયું પન કરવામાં આવે તે જિનાજ્ઞા ગુર્વાસા પામથી અસંખ્ય ગુણું સાગરોપમ થાય. શાસ્ત્રજ્ઞા ભંગને મહાન દેષ લાગે અને અસંખ્યા એટલે હિસાબ વગરને રોટે કાળ એનું પ્રાયશ્ચિત મહાન આવે મેટું અને જુગના જુગ સમજાય છે. આ વાત . એ પણ જાણી જોઈ સમજ્યા પછીથી આવું હું સર્વજ્ઞ છું એવું બોલી હે પ્રભુ જે કરવામાં આવે તે પછી ભયંકરમાં ભયં- તારી આજ્ઞાને પગ નીચે કચડીને-એજ કર દેષના ભાગી બનીએ. આપણે કેણ કે ગોશાળ એ એના જન્મના જન્મની શાસન ઉત્થાપન કરીને આપણે ઠીક લાગે ઘર અધોગતિ બેદી નાંખી અને એના તેમ કરીએ આ વિશે તેં વર્ણન ઘણું જ આત્માને એક ભયંકરમાં ભયંકર દુઃખમાં છે અને વિશેષે તે ગુરૂગમ આદિ જાણીને નાંખ્યું. અવશ્ય શુદ્ધિ માટે અને એ પણ આજ દિ શાસ્ત્રના પાને છે કે હેમચંદ્રાચાર્ય લગી જે જે કાર્યો અજાણમાં કે જાણી, પિતાના પટધર આચાર્ય રામચંદ્રપુરિજીને જોઈને જે જે કરેલ હોય તેના વિશે અને આજ્ઞા કરી હતી કે આ બાલચંદ્રને આચાર્ય વિશેષ ભવ આલોચના ગુરૂ પાસે માંગવા પદવી ન આપવી અને ગુર્વાસાને માન્ય જોઈએ. રાખી અને બાલચંદ્રને પદવી ન આપી. જૈન શાસનની નાવ ચલાવવા માટે ગુરૂ ખાતર કંઈપણ જાતને બચાવ ન કર્યો ગુરૂભગવંતે આ દેશમાં બિરાજે છે. બકે ધગધગતી પાટ ઉ૫ર સુવું પડયું શાસ્ત્રના પાને છે તુંગિયા નગરીમાં શ્રાવ- તે સુઈ ગયા, પણ આજ્ઞાને જીવંત રાખી. Page #733 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અક ૩૩ : તા. ૧૮-૪-૯૫ : - ૭૭૧ જરા વિચારો એક ગુરૂ આજ્ઞા ખાતર ધગ- સુલશામાં ભર્યું છે કે પ્રભુ એક સુલતાને ધગતી પાર ઉપર શા માટે સુવું પડયું હશે. જ ધર્મલાભ આપે-વાંચકે વિચારજે. વિચારે કેટલી બધી ગુજ્ઞાની કિંમત અંબડ તે ત્યાં જઈ જ શહેરના ૪ દર સમજ્યા હશે. પ્રભુ આg પાવનકારી છે વાજે નવા નવા રૂપ લઈ બેસી જાય છે. પાપને પાળનાર છે ગુરૂ આજ્ઞા ગુણકારી એક દિ બ્રહ્માનું, એક દિવસ વિષ્ણુનું, એક છે. ગુરૂ આજ્ઞાથી ગુણેને સમુહ જથ્થો દિવસ શંકરનું પણ ગામ આખું દેડી જીવનમાં આવે છે. શાસ્ત્રના પાને આવે દોડી જાય છે. પણ સુલસા એક નથી જાતી બધા પાડોશીએ ખુબ જ કહે છે સમજાવે પ્રભુ આજ્ઞ –ગુરૂ આજ્ઞા સિવાય આ છે પણ મૌન અને ૪ થા દિવસ તીર્થંકર માથું કયાંય ન નમે વિતરાગદેવ સિવાય પ્રભુનું રૂપ બનાવી બેસી ગયો ત્યારે ઘણું અને ત્યાગી ગુરૂ સિવાય. એની ખાતર ધમીઓ કહે છે- આજ ચાલ તારે જયસિંહે મહમદ બેગડાની સામે કેટલું ભગવાન તિર્થંકર આવ્યો છે ત્યારે સુલતા ઝઝુમ્યા. બંને પગ કપાયા એક હાથ કપાયે શ્રાવિકા શું કહે છે. તે ય એ ન કર્યો. શું કહે છે પ્રભુ આજ્ઞા - તીર્થંકર પ્રભુની બનાવટ કરીને આ બાકી ચાલ ચાલે એ તે જીવ બચે છે તે કઈ ઠગારો છે ધૂતારે છે. જા ભાઈ જ નમી પડયામાં શું વાંધો છે? માતા નાના બેન આવા ઠગારા ધૂતારાને સુલસા જોવા બાળકને ઢામાં કાંકરે કે કઈ હલકી પણ આવી ના શકે. જિન આજ્ઞા એજ . ચીજ નાખે તે જોઈ જલદી બળાકારે પણ પરમ ધર્મ, એ બહાર કઢાવે એમ હે ધમજને. સંત, તામલી તાપસે ૬૦ હજાર વર્ષ આયં. પર આપણને કાંકરા કે કલસા રૂપી જ્યાં બિલ તાવ કર્યો અને પારણામાં ૨૧ વખત ત્યાં જે મેંઢા માં નાખીએ છીએ એને સત ધયેલા ચોખા વાપરીને છઠ્ઠના પારણે છઠ્ઠને પુરૂષે વાણી દ્વારા આવા આગમ દ્વારા તપ કર્યો તે પણ જિનાજ્ઞા રહિત એ , બળા ત્યારે પણ સમજાવી અને સારે માર્ગે અજ્ઞાનતપ બહુ જ અ૫ ફળ આ૫નારે વાળે છે. જયાં ત્યાં વીતરાગ સિવાય ન બને. શાસ્ત્રના પાને પાને જિનાજ્ઞા એજ નમાય એ બતાવે છે. મહત્વનું છે. બાકી પ્રભુ આજ્ઞા વિના-ફિતરા સમ્યક્ત્વ વિષે–પરીક્ષા-કેને નમાય ખાંડવા-મડદાને સેનાના ઘરેણાં પહેરાવવા અબડ પરિવ્રાજકે-પ્રભુને કહ્યું કે હું રાજ- ભયંકર શુન્ય જંગલમાં રડવું. આ બધું ગૃહિ જાઉં છું મારા જેવું કામ આજ્ઞા નિષ્ફળ છે તેમ પ્રભુ આજ્ઞા વિના જિન પ્રભુ કહે છે કે તુલસાને ઘમલાભ કહેજે. પૂજા કે ધર્મ ક્રિયા નિષ્ફળ જાય છે. પ્રભુ તહરિ ?-સંબડ તે ઉપડયે રાજગૃહી આજ્ઞા વિના આજ લગી કોઈ જીવ મેસે અને રસ્તામાં વિચારે છે કે એવું તે શું ગયે નથી. પ્રભુ આજ્ઞાને શુદ્ધ ભાવથી Page #734 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ શ્રી જૈન શાસન (અઠવાડિક) સ્પષ્ટ સમજવાને પ્રયત્ન કરો (ભાવ માટે જ ભગવાને ધર્મ ક્રિયાઓ કરવા બતાવી સેવ તે (સમ્યાન) સપષ્ટ સમજાયેલી છે. એજ માટે શુભભાવનાથી પ્રભુ આજ્ઞાનું. દૂધને દૂધ તરીકે જાણવુ તે અન્ન ને સારે હમેશાં ધર્મક્રિયા કરવાથી આત્માનો આત્મામાં ઉતારવી તે (સમ્યગ્દર્શન) અને મોક્ષ થાય છે. એજ પ્રભુ આજ્ઞાનું શકય એટલું પાલન કરવું " . પ્રભુ આજ્ઞાને માન્ય રાખી આદર કરે - [સમ્યચ્ચારિત્ર]. ભૂલશ માં અનુતર વિમાનમાં રહેનારા દેને જીંદગી સુધી કુદી કુદીને ધન ભેગુ સુખનું તે માપ નથી હોતું, છતાં તે બાજુ કર્યું છે તેવા એક સોનીની છેલ્લી ઘડીએ અણગમે હોય અને તેઓ રાતને દિવસ તત્વ ગણાતી હતી શરીર પણ ઉખ તા પકડી ચિંતામાં જ પડયા હોય છે. સુંદર સંગીત રહ્યું હતું બાપાની સેવા ચાકરી કરતા ચાલુ હોય છે છતાં તે બાજુ મન રાખતા દિકરાએ ડોકટરને બોલાવી લાવ્યા. ડેકટરે નથી. ૩૩ સાગરોપમનું આયુષ્ય તેમને આવી તબીયત તપાસવા માંડી શરીર ગરમ મેટી જેલ લાગે છે. શા માટે તે ત્યાં લાગતા ડોકટરે થરામિટર કાઢી સોનીના તેઓને વિરતિને અભાવ છે. ફકત બે ઘડીનું બગલમાં દબાવ્યું થેડીક મિનિટો પસાર સામાયિક તેમને ઉદયમાં નથી આવતું જેથી થવા બાદ ડોકટરે થમમિટર હાથમાં તે તત્વ ચિંતનમાં જ તે પડયા રહે છે લીધું ડેકટર થમે મિટર જોતા બેલી કે કયારે અહીંથી છુટીએ. સુખને તે માપ લઠયા ભાઈ તાવ ૧૦૫ છે (૧૦૫ તાવ છે) નથી છતાં આમ કેમ ઈચ્છે છે. આપણું આ સાંભળી છેલલા મહિનાથી જેણે બજારનું સુખ કેટલું અને આપણું આયુષ્ય કેટલું મુખડું જોયું નથી તેવા સેનીના મનમાં જરા વિચારે. સેનાના ભાવ તાલ રમતા હતાને તરત જ ખુદ તીર્થંકર પરમાત્મા દીક્ષા લેતા તાડુકી ઉઠયા દીકરા શું ઉભો છે. જા જલદી - નાચી ઉઠે છે. ભગવાનને સાધુ ૮ મા ભવે વહેચી નાખ બેલતા બોલતા હૈનીએ પ્રાણ મેક્ષ જાય તેવી મહેર મારી દીએ છે. છેડ, સેની સેનાને વિચાર કરે, પૈસા એમને ફેમ પાસ થઈ જાય છે. સીકો કમાવનાર પૈસાને વિચાર કરે અને ભગલાગી ગયો. આપણે પુરાય પાપમાં વાનની આજ્ઞા માનનારો ભગવાનની ઢંકાઈ ગયા છે. જેથી પાપ પ્રવૃત્તિમાં વધારે આજ્ઞાને વિચાર કરે અન્ય વિચારોમાં ટાઇમ પસાર થાય છે. હું શું એવું કઠણ ભગવાનની આજ્ઞાને ભૂલવી એ મેટું બની જાય છે કે જેથી જલ્દી સામાયિક, પાપ છે. પૂજા, પચ્ચકખાણ પ્રવૃત્તિ કરવાનું મન ન . -રમીકા મેહનલાલ થાય. મનુષ્ય ભવ કમ ખપાવવા માટે છે. ( સંદેશ તા. ૫-૯-૯૩ Page #735 -------------------------------------------------------------------------- ________________ સમક્તિના સડસઠ બેલની સઝાય ઉપર પ્રશ્નોત્તરી - –પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. [ ગતાંકથી ચાલુ ] . : ૨૮૩-આ બંને નયને ફલિતાર્થ સમજાવે. ઉ ? આ પ્રમાણે બંને નયની એકાંત વાત સાંભળ્યા-જાણ્યા પછી તેના પર માથે. ભૂત રહસ્યને નહિ જાણતે આત્મા સંશયને પામે કે આમાં તત્ત્વ શું હશે? તે તેના સમાધાનમાં કહ્યું છે કે __ 'सव्वेसिपि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता । तं सव्वनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू ॥' ( આવ. નિ. ગા. ૧૦૬૭) આ પ્રમાણે સઘળાય નયના, સામાન્ય જ, વિશેષ જ, સામાન્ય વિશેષ ઊભાયાત્મક જ એક બીજાની અપેક્ષા રહિત વિવિધ પ્રકારના મંતવ્યને જાણીને, સઘળાય નયને એકી. મતે સંમત એવું જે વચન કે જે જ્ઞાને પાર્જન સાથે ચારિત્રની આરાધનામાં જ તત્પર છે તે જ સાધુ છે તે વાતને સ્વીકાર કર જોઈએ. કારણ કે, બધા જ ન તરવથી તે ભાવ નિક્ષેપાને જ ઈરછે છે-માને છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ કહી ખુદ શ્રી તત્વાર્થકારે પણ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આ ત્રણેની એકરૂપતામાં જ-પણ ભિન્નતામાં નહિ-એક્ષમાર્ગ કહ્યો છે. તે જ રીતે નિર્યુક્તિકારે પણ પ્રકાશક એવું જે જ્ઞાન સુંદર એ જે તપ અને વિશુદ્ધ એવું જે સંયમ તે ત્રણેની એકરૂપતામાં જ શ્રી જિનશાસનમાં મિક્ષ કહ્યો છે– એમ કહ્યું છે. માટે જ્ઞાન અને ક્રિયા બંનેની પ્રધાનતા જાણે, બંનેમાં પ્રયત્ન કરે જોઈએ જ, પ્ર : ૨૮૪-શમસુખની પ્રાપ્તિમાં કયું કારણ બતાવ્યું છે? ઉ૬ આત્માના મોટામાં મોટા શત્રુ રાગ અને દ્વેષને દૂર કરી, સડસઠ (૬૭) બેલને પરમાર્થ જાણી, સમ્યક્ત્વને વિષે જ મન કરી, સમકિતની આરાધના કરે તે જ આત્માએ નિચે કરીને શમસુખને પામે છે. પ્ર : ૨૮૫-સમકિતમાં નિશ્ચલને કઈ ઉપમા આપી છે? Page #736 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ઉ જે આત્માનું મન સમકિતમાં જ નિશ્ચલ હોય તેહની તેલે આ જગતમાં કેઈ નથી. પછી ચાહે કે દુનિયાનો મોટામાં મેટે શહેનશાહ પણ ન હોય, યાવત્ દેવેન્દ્ર પણ ન હોય, પણ તેહની સમાન નથી જ. પ્રિ : ૨૮૬-કર્તાના ગુરૂનું નામ જણાવી તે આપવાનું કારણ જણ . ઉ આ સજઝાયના કર્તા મહામહોપાધ્યાય, લઘુ “હરિભદ્ર તરીકે વિ વાત પૂ. શ્રી યશોવિજયજી ગણિવર્ય છે અને તેમના ગુરુ પૂ. શ્રી નવિજયજી મહારાજા છે. શ્રી જૈન શાસનમાં શ્રી તીર્થંકર પરમાત્માઓને છોડીને કઈ પણ સુવિદિત ગુરૂ વગરના હોતા નથી. ભવભરૂ, સંવિગ્ન અને પ્રામાણિક એવા તેઓ પોતાના ગુરૂન ગૌરવમાં જ પિતાનું ગૌરવ માને છે. પોતાના નામથી ગુરૂને ઓળખાવવા કરતાં ગુરૂના નામથી જ પોતાની ઓળખ આપવામાં આનંદ અનુભવે છે. કારણ ભવનિસ્તાક એવા ગુરૂ મહારાજે મારે હાથ ન ઝા હેત તે આ સંસાર સાગરના કીચડમાં હુ કયાંને કયાં ખુંપી ગયા હતા. ગમે તેવા મહાનમાં મહાન, સમર્ષમાં પણ સમર્થ, પ્રતિભાસંપન્ન ગુણવંતે એવા પણ શિષ્ય ગુરૂની આગળ તે નાના બાળકની જેમ જ રહે છે, “મારામાં કશું જ નથી કે જે કાંઈ શકિત છે તે તારક પૂ. ગુરૂદેવને જ આભારી માની.” ગુરૂના નામનું રાશન કરવામાં પોતાની ઉન્નતિ માને છે. કેમકે, દીક્ષા લેનાર આત્મા પોતાના મન-વાન અને કાયાના પેગો તે પૂ ગુરૂદેવને સમપિત કરે છે પણ પિતાનું સંસારી અવસ્થા નું નામ પણ બદલી નાખે છે અને દીક્ષિત અવસ્થાના નુતન નામે ઓળખાય છે. સાદ પણામાં પણ સંસારી નામની ઓળખ આપવી–તે રીતનો જ એળખાવે તે ય નિષેધ ' કરો , તે ખરેખર સાધુ પણાનું સૌભાગ્ય નથી પણ કલંક છે. રીતના કરનારા શાસનની સેવા-ભકિતના નામે પિતાની જ નામના વધારે છે તેમાં કે ઈપણ પ્રમાણિક વિચારક અસંમત હેય જ નહિ તે નિર્વિવાદ વાત છે, * ગુરૂનાં નામે ઓળખાવવાના આનંદથી તેઓ વંછિત રહે છે ગુર્વાદિ વડેલેની આજ્ઞામાં જ જિનાજ્ઞાની આરાધના છે એટલું જ નહિ પ્રેક્ષિત મતિક૯પનાના વિચાર પ્રવાહને ફેલાવવાનું રુવપ્ન પણ તેમને આવતું નથી. શ્રી જિનાજ્ઞાને અનુસરતી ગુર્વાજ્ઞામાં જ આત્માનું કલ્યાણ છે તે વાત સુવિનિતવિયજનોના હૈયામાં કેરાયેલી, હોય છે. - ગુરૂ પારતન્ય એજ કલ્યાણને બીજ મંત્ર છે, કેમકે, સુવિહિત શિરોમણિ, સમર્થ શાસ્ત્રવેત્તા, સ્વ-પર દશનના જાણ પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી પડશક ગ્રન્થમાં ગુરૂ પરતંત્ર્યને ઘણે જ મહિમા ગાયે છે અને પરમગુરૂ શ્રી તીર્થકર પરમાત્માની પ્રાપ્તિનું કારણ પણ ગુરૂ પરતંગ્ય જ કહ્યું છે. Page #737 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૩ તા. ૧૮-૪-૯૫ ૪ L: ૭૭૫, * 'गुरुपारतंत्र्यमेव च, तद्वेहुमानात्सदाशयानुगतं । परमगुरुप्राप्तेरिह, बीजं तस्माच्च मोक्ष इति ।।' ( ડ૨, ગા-૧૦ ) અર્થાતુ-ગુરુનું પાણતંગ્ય જ, ગુરુની આજ્ઞાનું આધીનપણું–આ ગુરુ મહારાજ મારા રસાર ક્ષયમાં અનન્ય કારણ છે, આવા હયાની પ્રીતિ-બહુમાન યુકત શુભાશય વાળા ગુરુ બહુમાનથી ભવાંતરમાં પરમગુરુની પ્રાપ્તિ થાય છે–સાક્ષાત્ શ્રી જિનેશ્વરદેવનું દર્શન થાય છે જેનું બી જ આ ગુરુપરતંત્ર્ય છે અને તેથી પરંપરાએ મેક પણ થાય છે.” . વળી મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવયે પણ શ્રી “ગુરુતત્વ વિનિશ્ચય માં ગુરુ ભકિતનો મહિમા ગાતાં કહ્યું છે કે 'अम्हारिसा वि मुक्खा, पंतीए पंडिआणं पविसंति । अण्णं गुरुभत्तीए, किं विलसिअम अं इत्तो ? ॥' અમારા જેવા મુખ પણ ગુરુભકિતના પ્રભાવથી પંડિતની પંકિતમાં પ્રવેશ કરે છે તે માટે ગુરુભકિતથી વધીને આશ્ચર્યકારી પ્રભાવ બીજે ક હોઈ શકે ? માટે ગુર્વાદિના નામસ્મરણાદિ રૂપ ગુરૂભકિત એજ સઘળાં ય કલ્યાણનું કારણ છે. માટે તારક ગુરૂદેવનું વારંવાર નીમરમરણ સંસારરેગને શમાવવા અપૂર્વ સંજીવની ઓષધ જેવું છે. અને સઘળા ય આત્મગુણેની પ્રાપ્તિ-નિર્મલતા અને સ્થિરતાનું પણ કારણ ભણી સુવિહિતે દરેક કાર્યોમાં પ્રાત:સમરણીય પિતાના તારક ગુરૂદેવાદિને યાદ કરે જ છે. પ્રઃ ૨૮૭-સમકિતી માટે શાસ્ત્રકારોએ શું કર્યું છે? : “સમ્યગ્દર્શન પૂતાત્મા ન રમતે ભદધી. સમ્યગ્દર્શનથી પવિત્ર એવે આત્મા આ સંસારમાં વસે ખરે પણ રમે નહિ.. .. .' * * વસવું” અને “રમવું ભેદ સારી રીતના સમર્જી શકાય છે. વસવું પડે તે વસે પણ રમે-જરા પણ લેપાય નહિ-તેમ રહે. 4 : ૨૮૮-સમકિતીની દશા કેવી કહી છે ? ૩ઃ સમકિતી જેવો સુખી આત્મા જેમ એક પણ નથી તેમ સમકિતી જે દુખી આત્મા પણું એક પણ નથી. ગુણ પ્રાપ્તિનું જે સુખ છે તેમ સંયમધમની અપ્રાપ્તિનું દુઃખે પણ તેટલું જ છે. પર ર૮-વાસ્તવિક સમકિત કેને કહ્યું છે? सागण्या मानमन्दिमा. श्री कैलाससागर सरि ज्ञानमदिर Page #738 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) અર્થાત્ શ્રી અરિહંત પરમાત્મા એજ મારા દેવ છે, નિગ્રંથ ગુરૂ એજ મા રે ગુરૂ છે અને શ્રી અરિહંત પરમાત્માએ કહેલે ધર્મ એજ મારો ધર્મ છે-આવી જે અનુપમ અવિચલ શ્રધા તેને તે સમકિત કહ્યું છે, પરંતુ આત્મપરિણામને જ સમ્યક્ત્વ કહ્યું છે. 'सम्यक्त्वं तु मिथ्यात्वक्षयोपशमादिजन्यो रुचिरूप आत्मपरिणामविशेषः, आह च-'से य सम्मत्ते पसत्थसमम्मत्तमोहनीय कम्माणुवेयणोवस मखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते ।' .. * અર્થાત-મિયાનના ક્ષપશમાદિથી ઉત્પન થનારે રૂચિરૂપ જે આત્મપરિણામ વિશેષ તેનું નામ જ સમ્યક્ત્વ છે. કઈ પણ છે કે-“પ્રશસ્ત એવા સમ્યક્ત્વ મેહનીયના દલિયાઓના અનુવેદનથી ઉપશમ-પશમથી ઉત્પન્ન થયેલ પ્રશમ-સંવેગાદિ લક્ષણવાળે શુભ એ જે આત્માને પરિણામ તેને જ સમ્યક્રવ કહ્યું છે. અન્યત્ર પણ આ જ વાત કહી છે કે 'सम्यग्दर्शनम्-तत्त्वश्रद्धानलक्षणं विपर्ययव्यावृत्तिकारिः असदभिनिवेशशून्यं शुद्धवस्तुप्रज्ञापनानुगतं निवृत्ततीव्रसंक्लेशं, उत्कृष्टबन्धाभावकृत शुभात्मपरिणामપમ્ ' , " સમ્યગ્દર્શન એટલે તરવની શ્રદ્ધા સ્વરૂપ, વિપર્યય-અતરવથી-મિથ્યાવથી પાછું ફરનારું, અસદ એવા અભિનિવેશ-કદાગ્રહથી રહિત, શુદ્ધ વરતુની પ્રજ્ઞાપના-પ્રરૂપણાથી યુકત, દૂર થઈ ગયા છે તીવસંમલેશ જેમાં, ઉત્કૃષ્ટ કર્મબન્ધની સ્થિતિને છે અભાવ જેમાં એ જે આત્માને શુભ પરિણામ તેનું નામ જ સમ્યગ્દર્શન છે. ' પૂ. ગુરૂદેવાદિ વડિલોની કૃપાથી પ્રાપ્ત બોધ પ્રમાણે આ પ્રશ્નોત્તરીનું લખાણ કરેલ છે. મતિમંદતા તથા છવસ્થપણાથી ભૂલભાલ થઈ હોય તે જાણકારેને ધ્યાન ખેંચવા નમ્ર વિનંતિ છે જેથી સુધારો કરી શકાય. ઘણું ખરૂં લખાણ શ્રી પ્રવચન સારોદ્ધાર, શ્રી આવશ્યક નિયુકિત, પ્રબોધ ટીકા આદિને નજર સમક્ષ રાખીને કરેલ છે છતાં પણ શ્રી જિનાજ્ઞા વિરુધ્ધ લખાયું તે પુનઃ વિવિધ ક્ષમાપના યાચું છું. (સંપૂર્ણ ) Page #739 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૩ તા. ૧૮-૪-૯૫ : [અનુ. પાન ૭૬૮ નું ચાલુ) “જા, માલિકને જઈને કહે કે હું જલદી સાંભળતા જ શત્રુન્ય વેર-વિખેર થઈ આવું છું' આમ કહીને મહીધર રાજાએ ભાગી ગયું. ' ,, દૂતને રવાના કરીને સમરાંદ્રજીને કહ્યું કેહમણુને ઓળખી જઈને મહી ધર રજા આ અતિવીય સન કે મૂખ છે. કે જે કહ્યું– ધનુર્ધર! ધનુષ ઉપરથી આ પણ છને અમને બોલાવીને ભરતરાજા સાથે યુદ્ધ નીચે ઉતા૨. આ સાંભળતાં લમણુજીએ કરાવવા માંગે છે. પણ સવંળા સૌન્ય સહિત ધનુષની દેરી નીચે ઉતારી ત્યારે જ સ્વસ્થ જઇને તેના જ પક્ષમાં રહીને છૂપા દુશ્મન થયેલ મહીધર રાજાએ અતિ મહોત્સવપૂર્વક બનીને અમે અતિવીર્ય રાજાને જે ખલાસ રામચન્દ્રાદિને ભવ્ય નગર પ્રવેશ કરાવ્યું. કરી નાંખી છે. અને વનમાલા લક્ષમણને અર્પણ કરી. રામચંદ્રજીએ કહ્યું–તમારે ત્યાં જવાની મચન્દ્રજીને અહીં કાળ પસાર જરૂર નથી, તમારા પુત્ર સાથે હું જ ત્યાં થઈ રહ્યો છે. . . જઈશ અને યાચિત કરીશ. . - એવામાં એક દિવસ અંતિવી નામના આમ કહીને સૈન્ય સહિત રાજપુત્રો રાજાના હસ્તે આવીને મહીધર રાજાને કહ્યું કે- સાથે લમણ-સીતા સહિત રામચંદ્રજી હે સ્વામિના અયોધ્યાના નરેશ ભારત સાથે અતિવીર્યના નંદ્યાવર્તનગરની બહાર ઉદ્યાસંગમ થયેલે હેવાથી અતિવીર્ય રાજા નમાં આવ્યા. . . સહાય માટે તમને જલ્દી આવવા માટે ત્યાંના ક્ષેત્રદેવતાએ પ્રગટ થઈને આપનું જણાવે છે ઘણુ બધા રાજાઓ ભારતના પક્ષે : હરિત કરશે તેમ રામને પછતાં “અમારે સહાય કરવા. આવી ગયા છે. તારી, જરૂર નથી.” આમ કહ્યા છતાં યક્ષે | લક્ષમણે દુતને પૂછયું–અતિવિર્ય સાથે કહ્યું કે-અતિવીય રાજા સ્ત્રીઓથી હારી ભરતને વિગ્રહ થવાનું કારણ ' શું છે? ગયે આવા તેના અપયશ માટે હું તમને દૂતે કહ્યું-ભરતની ભકિતમે ઇરછતા બધાને સ્ત્રી રૂપવાળા કરીશ ! આમ કહીને અમ રા રાજની ભરત રાજા આશા સ્વીકારતા તેણે રામ-લક્ષમણ સહિત આખા સેયને નથી તે કારણે સંગ્રામ મંડાય છે. શ્રી રૂપવાળું કર્યું. રેમે પૂછ્યું-અયોધ્યાને રાજા ભરત શું એટલો બધે શકિતશાળી છે કે જેથી અતિ. હવે રામે દૂત દ્વારા કહેવડાવ્યું કેવીયની આજ્ઞા નથી સ્વીકારતો ? “મહીધર રાજાએ તને સહાય માટે પિતાનું દૂતે કહ્યું –અતિવીય રાજા તો પ્રચંડ આ સૌન્ય મોકલ્યુ છે.” શકિતશાળી છે જ. પણ ભારત રાજા પણ અતિવીર્ય બબડ કે-મરવાને થયેલ કંઇ જેવા તેવા નથી. માટે જ તે આ ઘમંડી તે પિતે તે ના આવે અને માત્ર બનેના યુદ્ધમાં કોણ જીતશે તે માટે સૈન્યને જ કહ્યું. અને તે પણ આવું સંશય છે.? સ્ત્રીઓનું. કશો વાંધો નહિ. ક્રમશ:] Page #740 -------------------------------------------------------------------------- ________________ 4 - Is IIIII noon ... ane shala ' ' R Rs 1 let : રાજા રામ કરવા દહેરાસરજીના પાયાના માર્ગદર્શક સંયમી પ. પૂ. આચાર્યદેવ શ્રી વિચક્ષણ સૂરિ મ. સા. તથા મહોત્સવના માગદશક વધમાન તપેનિદિ, પ. પૂ. આ. કે. શ્રી પ્રભાકરસૂરિની નિશ્રામાં - અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ - ' મહારાષ્ટ્રનું સંગમને ધન્ય ધન્ય બની ગયું મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું આ જિનમંદિરની અંદર ખૂબ જ મહસંગમનેર શહેર છે. આ શહેરની અ દર ત્વનું માર્ગદર્શન અવારનવાર પ. પૂ. આ. જેનોના લગભગ ૫૦ થી ૬૦ કુટુંબે વસે દેવ. શ્રી વિચક્ષણસૂરીશ્વરજી મ. તેમજ છે. ગૃહમંદિર, ભવ્ય જિનમંદિર, જ્ઞાન પ. પૂ. મુનિરાજ શ્રી કર્મજિતવિજયજી મ. ભંડાર, ઉપાશ્રય, ધર્મ સંસ્કારો, શ્રદ્ધા, સુદેવ, તરફથી મળેલ છે. સંગમરને શ્રી સંઘ સગરૂ. સુધમની ભક્તિભાવની સોરભ રેજ- આ ઉપકારને કદી વિસરશે નહિ. રોજ વૃદ્ધિ પામી રહી છે. પૂ. આ. પ્રભાકર સૂરિ મહારાજે સંઘને શ્રી જિનશાસનના તિર્ધર, સ્વ. ખૂબ જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. ના રોજ તેઓને ઘણું સંઘના પ્રભાવક કાર્યોને મૂકી શિષ્યરન, અમારા મહારાષ્ટ્રની અંદર ઘેર સંગમનેર પધાર્યા તેને પણ સંઘ ભૂલી ઘેર ધર્મની પેત પ્રગટાવવામાં શ્રીમદ્દ વિ. શકશે નહિ. યદેવસૂરીશ્વરજી મ.ને મહાન ઉપકાર છે. તેઓને સંગમનેર ઉપર વિશેષ ઉપકાર છે, - આ જિનમંદિર નિર્માણમાં ભારતભરના શહેરની અંદર વર્ષ જુનું જિનમંદિર ઘણુ ઘણુ શ્રી સંઘેએ ઉદારતા પૂર્વક હતું શહેરને વિકાસ થતાં ૨૦ વર્ષ અગાઉ સહકાર આપેલ છે. જેને એ નાસિક રેડ ઉપર યશદેવનગરની આ પાવનકારી પ્રતિષ્ઠા મહોત્સ ખૂબજ અંદર શ્રી કુંથુનાથ જૈન સેસાયટીની ઉલ્લાસપૂર્વક ઉત્સાહપૂર્વક સુંદર રીતે સ્થાપના કરી, જેનને મન ઉપાશ્રય દેરાસર ઉજવાય તે માટે ગચ્છાધિપતિ પ. પૂ. આ. . ધાસેશ્વાસ કરતાં વધુ કિંમતી હોય છે. દેવ શ્રી મહદયસૂરીશ્વરજી મ. ને વિનંતિ સાયટીની જગામાં અગાઉથી જ વિશાળ કરી તેઓશ્રીએ પ.પૂ.આ. દેવ શ્રી વિચક્ષણજગ્યા દેરાસર ઉપાશ્રય માટે ફાળવવામાં સૂરીશ્વરજી મ. પ.પૂ.આ. દેવ શ્રી પ્રભાકરઆવી. સૂરીશ્વરજી મ. સા., પ. પૂ. મુનિરા જ શ્રી Page #741 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૩ : તા. ૧૮-૪-૯૫ : : 9૭૯ છે વિનોદવિ જયજી મ. સા. ને આ પ્રસંગે રેજ તવથી ભરપૂર પ્રવચને થતાં રોજ નિશ્રા અપવા એકલી અમારા ઉપર મહાન ભાવનામાં અનેરી ભકિતની રસપહાણ ઉપકાર કર્યો છે. પ્રતિષ્ઠાનું શુભ મુહુર્ત પણ થતી હતી.. પૂ. ગ૨છ ધિપતિશ્રીએ કાઢી આપી અમારા પ્રભુજીના ચ્યવન કલ્યાણક પ્રસંગે નાના ભાલા માં ભારે વૃદ્ધિ કરી છે. એટ જે ઉમંગ પૂવક નાચી ઉઠયા આ ભવ્ય મહોત્સવની દિર્ઘ કાળ સુધી હતા. જે વાતાવરણ નિર્માણ થયું હતું તે યાદ રહે તેવી આછેરી ઝલકે. અદ્દભુત કોટિનું હતું. રે જ નિતનવી વાન પૂ. રૂભગવંતે મહોત્સવનો અગાઉ ગીએથી ત્રણે ટાઈમ સાધર્મિક ભકિત ભવ્ય સારીયા સહિત પધાર્યા હતા ભાવિ. થતી હતી." કોના હૃદયમંદિરમાં રોજ શ્રી જિનવાણીનાં વિશાળ મંડપની અંદર ભવ્ય સ્ટેજ સંચાર થતા હતા. રોજ નવી નવી ગહુલીઓ ઉપર પ્રભુના કલ્યાણ કેની ઉજવણી જ ગાઈ. શ્રાવિકાબેન મહોત્સવમાં ઉમંગ ઉછરે દબદબા પૂર્વક થતી હતી. દરેક પ્રસંગે તેવું વાતાવરણ સર્જન કરતા હતા. મહે- બેલીએ ખૂબ જ સુંદર થતી હતી. સ્ટેજ સવને હવસ નજીક આવતા પૂ. ગુરૂભગ- ઉપર ભવ્ય રાજદરબારની અંદર ઈદ્રતેને ગામના ઉપાશ્રયેથી ભવ્ય સામયા ઈન્દ્રાણી, પ્રભુના માતા-પિતા, મંત્રીધર, પૂર્વક શ્રી કુંથુનાથ સોસાયટીમાં લાવવામાં પુરોહિત, દ્વારપાળ, રાજ જોષી મહારાજ, આવ્યા. તમામ બંગલાએ કમાને અને પ્રિયંવદા દાસી, કુળમહત્તા વિગેરે ભી રોશનીથી શોભી રહ્યા હતા. રહ્યા હતા. કલયાણકના પ્રસંગે બંને આચાર્ય - સમગ્ર ગામ અને સંસાયટીના ઘરની ભગવંતન માર્મિક પ્રવચન થતા હતા. ઉપ૨ શ્રી જિનશાસનની સુંદર રેશમી ૫૬ દિકુમારીકા દ્વારા પ્રભુજીને જન્મધજાઓ ફરકાવવામાં આવી હતી. ઘેર ઘેર મહત્સવ ઉજવાય જે ઉડીને આંખે વળગે 'કમાને તે રણે બાંધવામાં આવ્યા હતા. તે હતે. ' . રેજ શ્રાવિકાઓ પ્રભાતિયા ગાતી હતી.. પ્રિયંવદા દાસી દ્વારા પ્રભુના જન્મના મહેસવના નિમંત્રણની પત્રિકા કેસરના સમાચાર પ્રસંગે જે ભાવભરી વકતવ્ય થયું છાંટણું કરી ચતુર્વિધ સંઘને પધરામણ ભાવિકેના હૃદયની અંદર એવા ભાવ કરાવી-ભકિત કરી, ગુરૂપૂજન કરી. પ્રથમ જગાડ્યા કે એ આવા ભગવાન આપણે કકે ત્રિી ગામમાં બિરાજમાન પ્રભુને લખી પામ્યા છીએ ? હવે તે ભવસાગર તરી ભંડાર ઉપર મુકવામાં આવી હતી. ત્યાર જ પુરૂષાર્થ કરે જોઈએ. બાદ ગામે ગામ મેકલવામાં આવી. પ્રભુજીના નામકરણવિધિ ફઈબા દ્વારા મહેસવની અંદર રે જ ભાવભરી અદ્દભુત થયું હતું. એવા ઠાઠમાઠ સજીને પૂજાએ ભણાવાતી–ભવ્ય આંગીઓ થતી. બધા આવતા કે બધા એકીટશે જોયા કરો. Page #742 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ : : : શ્રી જૈન શાસન (અઠવાડિક) નુતન જિનમંદિરની અંદર બાર મહિના કરી પછી ગયા હતા. ભગવાનની જય સુધી લાઈટ ફિટીંગ નહિં કરવાનું નક્કી બોલ્યા હતા. થયું છે. પ્રભુજીને દીક્ષા કલ્યાણકને વરઘોડે - મામા મામી મામેરું લઈ આવ્યા. તે અત્યંત ભવ્ય હતે. ત્રણ ચાર બેડ, ભજન વખતે એક પરિવારે ગુરૂ ભગવંતને વિનતી મંડળીઓ, રાજસભા, ઈન્દ્રવજા, પ્રભુને કરી ગુરૂ ભગવંત પધારે અને અમારી ભવ્ય શણગારેલા રથ, યુવકની ભકિત. લાડકી કુળદિપિકાનું નામ આપની નિશ્રામાં દોડી આ દાંડીઆ રાસ, શ્રાવિકાઓ વિવિધ પ્રકારની પાડીએ કોઈને આ નવું લાગે. પરત શાસ્ત્રમાં ગણું લીઓ લઈ ચાલી રહી હતી. સાજન. નવાગે ગુરૂપૂજન કરી ગુરૂ સમક્ષ નામ માજન-ઠાઠમાઠ ભવ્ય હતે. વિવિધ વેષજાહેર કરે એમ વિધિ છે. નામ ગુણ સંપન્ન ભુષા સાફામાં સૌ શેભતા હતા. સમગ્ર જોઈએ. બોલતા ધમ દિપ બેબીન બ્રાવી. પ્રજાજને વરઘોડે નિહાળી અનુદી રહ્યા નામ પાડવામાં આવ્યું. બ્રાહ્મી આદિનાથ હતા. પાછળ અનુકંપાની લારી હતી. સૌની પ્રભુની પુત્રી હતી. સંયમ લઈ કેવળજ્ઞાન લીબુના સરબતથી ભકિત કરાતી હતી. પામી મોક્ષે ગયેલા છે. ગુરુ ભગવતે સવારના ૯ વાગ્યાને વડે બપોરે ર-૦૦ બાલિકાને એવા સુંદર સંસ્કાર આપજે વાગે પૂર્ણ થયે હતે. કે વહેલા વહેલાં મુકિતપ ૫ મે પ્રભુજીને દીક્ષા પ્રસંગે માતા-પિતા-કુળ તેની ભાવના થાય તે સંયમ પંથે મહત્તા દ્વારા જે વિદાય અપાઈ ત્યારે - ઉલલાસથી જવા દેવી. તમે પણ ઉત્તમ સોની આંખે અસૃભિની બની ગઈ હતી. જૈનાચાર પાળી દુર્લભ માનવ જીવનને ધ્રુસકે ધ્રુસકે સૌ રડી પડયા હતા. શ્રી ગજાનન ઠાકુરે. સમગ્ર પ્રસંગ દરપ્રભુના રાજ્યાભિષેક વખતે કેદીઓને મ્યાન-ભકિતમાં અનેરી રંગત જમાવી હતી. મુકત કરવામાં આવ્યા તે દશ્ય ખૂબ જ પ્રતિષ્ઠા–સારોદ્દઘાટન વિગેરેની લીઓ પ્રેરક હતું. પિલિસ ચાર કેદીને “સાંકળ- લાખની અંક વટાવી ગઈ હતી. દોરડાથી બાંધી લાવે છે. મુકત કરે છે. રે જ ચતુર્વિધ શ્રી સંઘની ઉત્તમ કેદીએ બેલ્યા. હે રાજન્ જીવનમાં છેડી દ્રવ્યથી સાધર્મિક ભકિત થતી હતી. જે ભૂલ કરી તે અમને જેલની સજા થઈ. રોજ નવી નવી પ્રભાવનાઓ અપાતી ગામે પરંતુ આપ જેવા રાજાએ અમને કેદમાંથી ગામથી ભાવિકે પધાર્યા હતા. પ્રેરક પ્રસં. મુકત કર્યા છે. હવે અમે સારા બનીશું. ગોની અદભુત રચનાઓ શેભી રહી હતી. સારો ધર્મ કરીશું અને વીતરાગને ધર્મ થાળી ધોઈને પીએ તેઓને જ પ્રભાવના પાળી અમે સંસારના કેદખાનામાંથી મુકત અપાતી. નાના મોટા સૌએ તન મન ધનને બનીશું. તમામ કેદીએ ગુરૂ ભગવંતને વંદન ખૂબ સાથ આપે તેથી આ પ્રસંગ ખૂબ સફળ બના Page #743 -------------------------------------------------------------------------- ________________ સુંદર ઉજવાયા. પૂ સાધ્વીજીશ્રી ભવ્યરત્નાશ્રીજી આદિ ઠાણા હૈાવાથી ઉત્સાહ પુર્વી હતા દરેક પ્રસંગે શ્રી સઘ વાજતે ગાજતે ગુરૂ ભગવંતને બેન્ડવાજા સહિત લેવા જતા હતા અને રુકવા જતા હતે. રાજ નિત નવી ગહુ'લીએ ભાવિકા બનાવતા હતા. ૐ હ્વા શ્રી શ્રી મુનિસુવ્રતસ્વામિને નમાની માળા નિત્ય ગણવાના ભાવિકાએ સંકલ્પ કર્યા હતા. અનેક ગામામાંથી ભાવિક પધાર્યા હતા. જેઓએ આ કાર્યમાં સાથ-સહકાર આપ્યા તેવા સૌનું સુ ંદર બહુમાન કરવામાં આવ્યું હતું, આવા મહાત્સવ કદી જોયા નથી. જોવા મળશે કે કેમ ? તેવુ. સૌ ખેલતા હતા. માલેગ મનાવિધિકારક મનસુખભાઇ તથા પ્રેમચંદભાઈએ સતત પંદર દિવસ સુધી તમામ વિધાન ખુબ સારી રીતે કરાવ્યા કૈટલે! બધે પશ્ચિમ છતાં મુખ ઉપ૨ જરાય થાક :ખાય નહિ. રાજ સાંજે સૂર્યાસ્ત પહેલાં પ્રાય: ભેાજન બંધ થઈ જતું. સૌ પધારેલા મહે. માનાએ સુંદર સહકાર આપ્યા હતા. વાહ સ ગમનેર વહુ. આ શબ્દ ચેમેર ગુજતા હતા. દેવ ગુરૂ અને ધર્માંની કૃપાથી મહાસવની પૂર્ણતા સુધી બધુ જ બરાબર પાર ઉતરી ગયુ તું. પુનાની અંદર વંશાખ મહિનામાં થનાર અજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં નિશ્રા આપવા માટે અગ્રણીઓ વિનતી કરવા આવેલા તે વિનતિના પૂ આ. વિચક્ષણુ સુ. મ.જે સ્વીકાર કર્યા હતા. ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) લહેર લીલા લહેર, લીલા લહેર લીલા લહેર, ભાગ્ય મળી શ્રી મુનિ સુન્નતની લહેર. નાના મેટાસને આ મુખપાઠ થઈ ગયું હતું. આ બને કડીએએ ભાવિકાના મનની અંદર શુભ ભાવાની વૃદ્ધિ કરી હતી. સેાસાયટી નાની હતી, પરંતુ દશ્ય એવુ બની ગયુ` હતુ` જાણે ગામ બની ગયું હોય. વૃદ્ધો માલતા હતા જીવનમાં પ્રભુના પ્રતિષ્ઠા મહોત્સવે ઘણાં જોયા. પરતુ સ`ગમનેરમાં જે નિહાળ્યું, જોયુ જાણ્યુ. માણ્યુ તે તા સુવર્ણ અક્ષરે લખવા જેવું ખની ગયુ` છે. પ`દર દિવસ સુધી સૌને એક સરખા ઉત્સાહ-ઉલ્લાસ, રાજે રાજ આન'. દની વૃદ્ધિ થતી હતી. સ્થાનિક યુવક મંડળના ભાઈઓ જિનભકિત તેમજ સ ય્વસ્થાએની અંદર ખૂબ ઉમ’ગભેર લઇ પ્રસ'ગને દિપાવ્યા હતા. રાજ દેરાસરમાં સ્નાત્ર ભણાવવાનું નક્કી થયુ છે. ભાગ સર્વ વ્યવસ્થાપકાએ જણાવ્યુ` હતુ` કે આ મહોત્સવ દરમ્યાન જિનાજ્ઞા વિરૂદ્ધ જાણતા-અજાણતા થયુ' હાય તેમજ કંઈ પણ ભાઈબેન સાથે જરા પણું અવિનય થયા હાય, દુઃખ પહેાંચ્યું... હાય તેની ક્ષમા પના માંગીએ છીએ. સૌના સહકારથી અકલ્પ નીય કામ શકય બની ગયુ. આપણે સૌ ગુણસ‘પન્ન બનીએ આપણા હાથે આરાધના-પ્રભાવના શાસન સેવાના ખુબ કામે થાય અને મુકિતપદ પામનારા બનીએ. પૂ. આ, વિચક્ષણાસૂરિ મ. પુના તરફ પૂ. આ. પ્રભાકરસૂરિ મ. માલેગાંવ તથા પૂ. વિનાદ વિ. મ. નાસિક તરક્ વિહાર કરેલ છે. Page #744 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન ( 11:17 ર શરિર Reg No. G. SEN 84 જવાહર રસકાર 28 છે . --- સ્વ પ પૂ આ ચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાd | દેવેશ શ્રીમદ 3 તમારે જેના પર રાગ કે દ્વેષ થાય તે બેયનો નાશ થાય. રાગીને પંપાળીને અને દ્વષીને થપાટ મારીને મારે. 9. જગત જગતનું વૈશ ન હોત તે જગતમાં ભટકતા ન હોત ! ષકાયનું એક છે મોટામાં મે ટુ કતલખાનું તેનું નામ જગત! જે ભગવાનનું તત્ત્વજ્ઞાન સમજે છે, 9 જીવમય જગતના સ્વરૂપને સમજે છે. જીવની હિંસાથી કેમ બચાય તે સમયે તે છે તે જ બર છે. d૦ અહીં જે અવ્યાબાધ બને તેને અવ્યાબાધ પદ મળે. જગતને આખું જગત વ્યાબાધ છે 4 કરનારું છે. વિશેષ પ્રકારે બીજાને પીડા કરે તે વ્યાબાધ. & ૦ જ્યારે દુઃખ આવે ત્યારે મુંઝવણ થાય તે એમ થાય છે ને કે બચ્ચા ! દુ:ખમાં 0 મુંઝવણ કરે તે વધારે દુ:ખ આવે તેથી દુર્ગતિ તું તારી ઊભી કરે છે. ૪ . અભવી-દુર્ભવી, ભારે કમી ભવી ગ્રંથિને ઓળખી શકે જ નહિ. ગ્રંથિ એટલે ગાઢ 8 રાગ-દ્વેષની ગાંઠ, 9 ૦ સમકિત હેય નહિ, મેળવવાની તાલાવેલી હોય નહિ અને ઘમીપણાને આડંબરે કે 0 કરતા હોય તે માર્યા જ જવાના. ગમે તેટલા સુખ સાહ્યબી સંપત્તિમાં તમે બેઠા હો. જે માંગો તે મળે તેવું હોય છે ભોગવવા ધારે તે ભેળવી શકે તેવી સામગ્રી અને અનુકૂળતા હોય તે વખતે તમને 0 એમ લાગે ખરું કે ભારે પાપોદય વતી રહ્યો છે! સમ્યગદર્શન જેને થયું હોય તેને મેક્ષ પિતાનું ઘર લાગે, સંસાર પારકું ઘર લાગે. 0 તેનું શરીર સંસારમાં હોય પણ મન મેક્ષમાં હેય. સમ્યગદશનવાળે જીવ જેને છે તે ગુરૂ ધર્મ ન કહે. તે તે કહે કે જગતના દેવ કરતાં મારા દેવ ને ખાં, જે તે અરિહંત હોય તે જ દેવ, જે નિગ્રંથ હેય તે જ ગુરૂ હોઈ શકે અને સંવર : નિરારૂપ મારો ધર્મ છે. સમક્તિને ચે કે જ જુદી હોય. તે જ્યાં બેઠા હોય ત્યાં છે 0 એળખાયા વગર રહે નહિ. •૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિન કર્યું Page #745 -------------------------------------------------------------------------- ________________ - જ/h2 I , आ केकससागर सूरि ज्ञानमंदिर - - - - - - નામો વૈવિસાઇ તિ©યરાખi | શાસન અને સિદ્ધાન્ત ૩મમાડું. મહાવીર-પનવસાmi. જો રક્ષા તથા પ્રચારનું પત્ર જયતિ....., 3 વડા | | | ૦ અનુપકારી મનુષ્ય તૃણથી હલકી છે. - નરદ્રિ–પારિT: 1 / घासो भूत्वा पशून् पाति, भीरुन् पाति रणाङ्गणे ।। - અનુપકારી મનુષ્ય કરતાં પણ હુ" તૃણને શ્રેષ્ઠ માનું છું જે ઘાસ થઈને પશુઓ રક્ષણ કરે છે અને યુદ્ધભૂમિમાં કાયરનું રક્ષણ કરે છે. (યુધમાં જે કાયર મેમાં તૃણ લે તેને કોઈ જ હશે નહિ.) અઠવાડક શ્રી જન શાસન કાર્યાલય . શ્રત જ્ઞાન ભવના ૫, દિગ્વિજ્ય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A IN- 86i005 Page #746 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી સંસારના સુખને લોભ ગયા વિના, દુઃખથી સર્વથા મુકત બનાય અને સુખ 5 8 શાશ્વત બને, એ શકય જ નથી. છે . સંસારના સુખના રાગ ઉપર અણગમે પેદા થયા વિના સાચા શરણ્યના શરણને છે સ્વીકારી શકાશે નહિ. છે – શ્રી વીતરાગ પરમાત્માના ચણના શરણને સવીકારવું, એટલે ભગવાન શ્રી જિનેશ્વર , દેવેની આજ્ઞાને સમર્પિત થવું અને આજ્ઞા મુજબ જીવન જીવવું. છે . પાપ કરે તેને ય સજા ભોગવી પડે, પાપ કરાવે તેને ય સજા ભોગવવી પડે અને ? પાપની જે અનુમોદના કરે, તેને ય સજા ભોગવવી પડે. છે અસાર એવા સંસારને સાર ભૂત માનનારો આત્મા ભવામિનહી. કહેવાય છે. દુનિયાની આધિ વ્યાધિ કે ઉપાધિનું કેઈપણ મૂળ હોય તે તે અધ"-કામની છે આસકિત જ છે. છે . જે દિવસે અર્થકામની આસકિત એ દુઃખનું મૂળ છે એમ સમજાઈ જશે, પછી તે છે { વગર કહ્યું આત્મા સન્માગે આવશે. . છે - મરણથી ડરવું એ બેવકૂફી છે, જન્મથી ડરવું એ બુદ્ધિમતા છે. ૦ જે ધર્મ સંસાર માટે હોય, તે ધર્મ વાસ્તવિક ધર્મ જ નથી આ વાત એક માત્ર ? શ્રી જૈન શાસન જ કહે છે. ૨ ૦ મુકિત એ જેનું ધ્યેય નથી એ સાચે જે નથી જ. છે . દેશકાળના નામે પણ શ્રી જિનશાસનથી લટું બોલવું કે અવસરચિત સત્યને ગોપવવું, એ તે શ્રી જિનશાસનને ભયંકર કેટિનો દ્રોહ જ કહેવાય. . ! શ્રી જિનાજ્ઞાની આરાધના, એ અનન્તા ભગવાન શ્રી જિનેવની અજ્ઞાની છે આરાધના છે. છે સંસારના કોઈપણ સુખને જેને ખપ નથી અને એક મણને જેને ખપ છે, એવા એને માટે જ ઢક્ષાને માગે છે. પછી તે રાત હોય કે રંક હોય ? ભગવાનના દર્શન-પૂજન કરે પણ ભગવાન ઓળખવાનું મન થાય નહિ, ભગવાનની ! આજ્ઞા સમજવાનું પણ મન થાય નહિ તે સમજવું કે, હજી સંસારમાં ભટકવાનું ? ઘણું બાકી છે. - - - - Page #747 -------------------------------------------------------------------------- ________________ Exp o 2. HII FUOSIHd Lepeerpong 01210001 - 2006 PUHOY V AKIONY PHU NEN YOU24 ' -તંત્રી ન ફુટ્ટીની પ્રેમ જેવજી હર - ૮૪ઇ)* હેમેન્દ્રકુમાર મજસુજલાલ , (૬૪જ કેટ). સટેટ: કીરચંદ રેe • - બ E R N S • કવાટક • J1Z1 વિઝTI a. શિકાય ? છ ઘ. રબાર વર્ષ ૭ ૨૦૫૧ ચૈત્ર વદ-૧૧ મંગળવાર તા. ૨૫-૪-૯૫ [અંક-૩૪ પ્રકીર્ણ ધર્મોપદેશ જ, - - - આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ૨૦૪૩, અષાઢ સુદિપ ને બુધવાર તા. ૨-૭-૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ 8 પ્રવચન-બી અન ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલ ધર્મ શું છે? ધર્મનું સ્વરૂપ શું? પ કર્યો ધર્મ પક્ષ સાધક બને? ક્યા ધર્મ સંસારંવર્ધક બને? શું ધર્મ પણ ભૂંડે બને? . 4 અનેકાંત રૂપ શ્રી જૈન શાસનમાં જ એકાંત છે : ઈત્યાદિ જાણવાનું મન છે તે– ?. સહસાવધાની, સુવિહિતશિરોમણિ પૂ. આ. ભ. શ્રી વિ. મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા વિ ચિત “પ્રકીર્ણ ધર્મોપદેશ' ગ્રન્થને અનુલક્ષીને; પ. પૂ. પરમશાસન પ્રભાત વક, વ્યાખ્યાવાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ, તપાગરછીયાવિચ્છિન્ન સામાચારી સંરક્ષક, મોક્ષમાર્ગના અજોડ ઉપદેશક, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર- સૂરીશ્વરજી મહારાજાએ સુવિશદ વિવેચનથી યુક્ત આપેલ આ પ્રવચનનું તટસ્થબુદ્ધિથી, { શાંતચિત્તે વાંચન કરી, ધર્મના શુદ્ધ સ્વરૂપને સમજી, આજ્ઞા મુજબ ધર્મ આરાધી ધર્મના વારતવિક ફળ મેક્ષને પામે તે જ શુભાભિલાષા ૦ ધીમી આત્મામાં દુઃખ વેઠવાની શક્તિ હોય અને સુખ ભોગવવાને કંટાળો હેય. મેક્ષ જ સુખ છે. તે સિવાય બાકી બધાને સુખ કહેવું તે સુખ શબ્દો વ્યભિચાર છે. ૦ ભગવાને સાધુપણાને જ ધર્મ કહ્યો છે. • જેને સાધુપણાની ઈછા ન હોય તેનું સામાયિક એ સામાયિક નથી, તેની પૂજા એ પૂજા નથી. Page #748 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જૈન શાસન (અઠવાડિક) છે - ગૃહસ્થપણું સારી રીતે મજેથી ભગવાય, ભવાંતરમાં ય દુનિયાની સુખસામગ્રી સારામાં છે સારી મળે-તે માટે ભગવાનની પૂજા કરે છે તે ભગવાનને ભગત નથી પણ દુનિયાના સુખને ભગત છે. जं सुहं तस्स जे हेऊ, जं भयं ज च अप्पणो । विणासी अविणामी अ, इय जाणं मुच्चइ भवा ॥ 2 અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર છે B પરમષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા આ પ્રકીર્ણ ધર્મોપદેશ છે ૨ નામના ગ્રંથમાં એમ સમજાવી આવ્યા કે-જગતના સઘળાય છે દુખના ભીરૂ છે, દુઃખ તેમને શાથી આવે છે તેની તેમને ખબર નથી. તેથી જગતમાં કોઈ તેમને પામે છે ભવ ન કરે તે જય તેમને જોઈએ છે, એવી લમી જોઈએ છે જે બીજા પાસે ના ? હોય અને કેઈની પાસે ન હોય તેવું સુખ તેમને જોઈએ છે. આવી ઈચ્છાવાળા તે જી હવાથી ગમે તેટલી સારી ધર્મક્રિયાઓ કરવા છતાં પણ અજાણ હોવાથી તેઓ ! ધર્મના વાસ્તવિક ફળને મેળવી શકતા નથી. જેઓ જાણકાર હોય છે તેઓ જ ધર્મના ? વાસ્તવિક ફળને પામી શકે છે. જાણકાર કેણ કહેવાય? જે આંતર શત્રુને જ ય છે, તે જ્ઞાનાદિ લકમીને ઈછે, આત્મિક સુખનો અનુભવ કરતાં કરતાં સાચું સુખ પામે તે. તે { { આપનાર ધર્મ છે માટે ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઈએ એમ આ ગ્રંથકાર કહે છે, ધર્મ જ બધી ચિંતા કરનાર છે. જેમકે, આ કાળમાં સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવિકા આજ્ઞા મુજબ સારા માં સારે જ ખૂબ ધમ કરે તે ય મોક્ષે જવાના? ના, તો આગળના ભાવ માટે શું તે ચિંતા કરે ? શાસ્ત્ર કહે છે કે, તેની ચિંતા ધર્મ જ કરે. જે જીવ અહીં સારામાં સારી રીતે ધર્મ છે કરે, અધમ કરતે ન હોય તે અહીંથી મરીને કયાં જાય? સારી ગતિમાં જાય, તેમાં 5 શંકા ખરી? જેવો જેને ધર્મ તેવું તેનું ફળ મળે આ વાત માને છે? શ્રી શાંતિનાથ કે ભગવાન તીર્થકરના ભવમાં ચક્રવત થઈ ક્ષે ગયા છે. તે પહેલાના પણ દરેક ભામાં સારામાં સારી મનુષ્યગતિ અને ઊંચામાં ઊંચે દેવલોક પામ્યા છે. સારામાં સારે આજ્ઞા છે છે મુજબ ધર્મ કરે તે જીવની મુક્તિ ન થાય ત્યાં સુધી દેવગતિ અને મનુષ્યગતિ વિના બીજી ગતિ જ નહિ. આ વિશ્વાસ છે? ધર્મ કરે તેની દુર્ગતિ હોય જ નહિ, સદગતિ છે તેની રાહ જોઈને બેઠી હોય ? આવી શ્રદ્ધાવાળાને મોક્ષ વિના બીજે વિચાર હેય ખરો? વચમાં પણ બીજો વિચાર આવે? ધર્મથી આ-આ સુખ મળે તેમ સાંભળી તે સુખની માંગણી કરે તે તેને લાભ થાય કે હાનિ થાય Page #749 -------------------------------------------------------------------------- ________________ છેવર્ષ ( અંક ૩૪ તા. ૨૫-૪-૯૫ : ૭૮૭ છે. જે ધર્મ આ લેકની ચિંતા કરે તે ધર્મ કરતે કરતે જીવ કદાચ એકલે પણ પડે છે તે ય વિચારે કે-મેં ભૂતકાળમાં પાપ કર્યું હશે, કેઈને એકલા પડયા હશે માટે એકલે છે. 8 પડે છે. પણ મેં ધર્મ કાર્યો માટે એક પડ છું તેવી ધર્મ પ્રત્યે અરુચિ ન થવા . આ ધમ જય આપે, લક્ષમી આપે, સુખ આપે, આપત્તિ આવી હોય તે દૂર કરે, છે કે ધર્મ-અર્થ અને કામ એ ત્રણે વર્ગમાં સારભૂત ધર્મ છે. આ શ્રદ્ધા છે ? ભૂતકાળના પાપના યોગે ધર્મ કરનારે જીવ દુખી દેખાય પણ ભવિષ્યમાં તે . છે સુખી થવાને છે. તેમ કસાઈ પણ કટિપતિ હોય તે ભૂતકાળમાં ધર્મ કરેલે તેનું ફળ છે. { છે પણ અહીંથી મરીને તે કયાં જશે? ધર્મના ફળ તરીકે સુખી થાય, ખૂબ સુખ જ મજાથી ભગવે તે તે મરીને કયાં જાય? જ્ઞાની કહે છે કે, ધર્મથી સંસારનાં બધા જ જે સુખો મળે, સારામાં સારી. પદવી ધર્મના પ્રતાપે મળે. ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ છે છે ધર્મથી થાય, પૈસા પણ ધમથી મળે. અર્થ-કામ ધર્મની સાથે વળગેલા છે પણ ધર્મના છે ફળ તરીકે તે માગે તે શું થાય ? મે ભિખારી તે થય ને ? ભગવાન પાસે પણ છે છે તે જ માંગે તે શું થાય? ભગવાન કયાં ગયા? મેક્ષમાં. ભગવાન પાસે મોક્ષ વિના બીજું મંગાય? છે ભગવાન કહી ગયા છે કે, આ સંસાર ભયંકર છે, દુઃખમય છે. દુઃખ ન જોઈતું છે. છે હોય તે મિક્ષ મેળવવું જોઇએ. શ્રી અરિહંત પરમાત્માએ ધર્મશાસન શા માટે સ્થાપે છે છે છે? સંસારના છ સંસારના સુખના વિરાગી બને, ગમે તેવું દુઃખ આવે તે સમાધિ. છે ૩ વાળા બને. આ જ ધર્મનું ઊંચામાં ઊંચું ફળ છે. ધમી જીવ દુઃખી-દરિદ્રી હેય અને છે કેઇ પૂછે કે, કેમ છે ? તે તે કહે કે, મજામાં છું. રહેવા ઘર નથી, ખાવા અનાજ છે જ નથી, ના ય કહે કે, “મજામાં છું.” ગમે તેવું દુ:ખ આવે તે ય ધમી મજાથી જીવે ૨ ગમે તેટલું સુખ મળે તે તે લેપાય નહિ. આ વાત મંજુર છે ? ધમીર, સુખ આવે તે ન ગડે થાય, સુખ જાય તે રોવા બેસે, દુખ આવે તે “આમ થાય છે, તેમ થાય છે? છે તેમ કર્યા કરે છે તે ધમી કહેવાય ? આપણે માનીએ કે ઘમી દુ:ખી કે હવે જોઈએ, કે જ સુખી હો જોઈએ પણ ભૂતકાળમાં પાપ કર્યા હોય તે દુખ ન આવે ? ધાર્યા સુખ 3 મળી જ જાય તેમ બને ? નહિં છતાં દુખ ટળે જ તેમ બને ? ધમીને તો સુખમાં | વૈરાગ્ય અને દુઃખમાં સમાધિ હેય. એ બીજું કશું ન માંગે. છે જીવ ધર્મ પામે એટલે દુખ ગયું અને સુખ આવ્યું.- ઊંચામાં ઊંચે જાય છે 8 બધી કમી, સારામાં સારા સુખને આપનાર આ ધર્મ છે. આપત્તિ આવે તે આપતિને છે હરનાર આ ધર્મ છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગમાં ધમ જ પ્રધાન છે. (ક્રમશઃ) છે Page #750 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને ઈતિહાસ (બિહાર અને બંગાળ) જિન ભાઈ કાન્તિલાલ શાહ બિહાર પ્રદેશ એટલે જૈન ધર્મને પ્રદેશ, બિહાર સાથે જૈન ધર્મનો સંબંધ બિહારપ્રદેશની ઉત્પત્તિથી ચાલ્યો આવે છે. કેટલાય તિર્થકરોની જન્મભૂમિ બિહાર છે. પ્રભુશ્રી મહાવીર સ્વામિએ સ્થળે સ્થળે વિહાર કર્યા તે કારણથી જ પ્રજાએ તે પ્રદેશનું નામ વિહાર [બિહાર પાડયું. ત્યાંથી માનભુમિ અને સિંહભૂમિના રસ્તે એ રિસ્સા તરફ પ્રભુ જતા, તે ભૂમિએની આખી સરાક જાતિની પ્રજા જેન ધમી* હતી [આજે પણ તે જાતિ જૈન જ છે પણ સાધુ ભગવંતનું આલંબન ન મળવાથી અપ્રસિદ્ધ છે.] માનભૂમિની પશ્ચિમ બ્રાહ્મણ નામની બ્રાહ્મણ જાતિને ઇતિહાસ કહે છે કે તેઓ ભગવાન શ્રી મહાવીરના વંશજો છે. આ પશ્ચિમ બ્રાહ્મણ જાતિ આની અતિપ્રાચીન અને વૈદિક આર્યોથી અલગ પડતી તેમનાથી પ્રાચિન જાતિ છે. “માનભૂમ અને અને “સિંહભૂમ જિલ્લાઓમાં આજે પણ જૈન ધર્મના પ્રાચિન દેરાસરે, તુ વિગેરેના અવશેષે સાક્ષી પૂરે છે. આ મહાન રાજવી સમ્રાટ ખારવેલ પરમ જૈન રાજ હતું. તેણે બિહાર ઉપરાંત દૂર દેશ-વિદેશમાં જૈન ધર્મને અનેક રીતે પ્રચાર કર્યો હતો અને અનેક જૈન મંદિર બંધાવવા ઉપરાંત પહાડ પર જેનવિહાર મંદિર બનાવેલાં જૈન શિલાલેખે આજે પણ ઉપલબ્ધ છે. પુરાતત્વ વિભાગને શાહબાદમાંથી જૈન ધર્મના સાતમીથી નવમી સદીના અસંખ્ય અવશેષે પ્રાપ્ત થયા છે, માનભૂપ, સિંહભૂમ જિલલામાં ઈ.સ. પૂર્વેથી માંડીને અગ્યારમી સદી સુધીના અવશેષે મળ્યા છે. ગયા જેઓને પહાડીઓ પર પણ અનેક મળ્યા છે. શ્રી મહાવીર સ્વામિએ લાઢ પ્રદેશ [પશ્ચિમ બંગાળ)માં વિહાર કર્યો હતો. જ્યાં પ્રભુને લે કે એ ખુબ જ કષ્ટ આપ્યા હતા. ઉપઐર્મો કર્યા હતા. ત્યાં પ્રભુના જવા છી તે અનાથ પ્રદેશમાં ધર્મનો પ્રભાવ વધીને ત્યાંથી જૈન ધર્મ પાળવા લાગી હતી. અને કેટિવર્ષ [ઉત્તર બંગાળ]માં શ્રી ભદ્દ માહુ સ્વામિ જેવા મહાપુરૂષને જન્મ થયો હતો અને દિક્ષા લઈને મહાન જ્ઞાની આચાર્ય થયા હતા તેમના ચાર શિષ્ય દ્વારા ચાર શાખા શરૂ થઈ જેનાં નામ જ બંગાળનાં પગરણનાં નામ છે. તે આ પ્રમાણે (૧) પ્રેટિવંષિકા શાખા (૨) તામ્રતિતિકા શાખા (૩) પ વધનિક શાખા અને (૪) દાસી ખબડીકા શાખા. - પાંચમી સદીના તામ્રપત્ર પરને લેખ જે પૂર્વ બંગાળના પહાડપુરમાંથી મળી આવ્યું છે તેમાં “ગુપ્તરાજયના કાળના આચાર્ય ભગવંત દ્વારા જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલેખ છે આ સાતમી સદીમાં ઘુસેન સંગ બંગાળમાં પ્રવાસે આવ્યા ત્યારના તેના પ્રવાસ વર્ણનમાં બંગાળના વિભિન્ન ભાગમાં જેને અને નિગ્નને વિશદ સંખ્યામાં જોયા અને મલ્યાને ઉલેખ છે. પુરાતન શેખે ળમાં પાલવંશના રાજકાળ સમયના અવશેષે મળ્યા તેમાં જિનેટવર. ભગવંતેની પ્રતિમાઓ પ્રયુર પ્રમાણમાં મળી આવી હતી. પાલવંશના રાજાએ બૌધ હતા. [ચતુર્વિધ Page #751 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ) –શ્રી ચંદ્રરાજ • ધથી બબડતા તેણે કહ્યું-હું એકલે તેને બાંધીને આખી નગરીના લેકેની મારા હાથે ભરતને જીતીશ. આમ કહીને તેણે દેખતાં નગરીમાં હરણની જેમ ઢસેડયા અપયશ કરાવનારા શ્રી સૈયને કાઢી મૂકાવ્યુ પણ દયા આવી જતાં સીતાદેવીના - આ દરમ્યાન જ કેઈ એક વ્યકિતએ કહેવાથી લક્ષમણે તેને મુકત કર્યો અને કહ્યું-“રાજન ” કંઈક તે વિચારો. એક તે ભારત રાજાની આજ્ઞા સ્વીકારવી. મહીધર રાજા પિતે તે ના આવ્યા પણ ઉપરથી તમ રી મશ્કરી-અપમાન કરવા માટે ક્ષેત્રદેવતાએ સ્ત્રીવેષનાં હરણ કરતાં આવું નદિ કાઢનાર સ્ત્રીઓનું સન્ય પ્રગટ થયેલા રામ-લક્ષમણને ઓળખીને મકહ્યું. અતિવીર્ય રાજાએ પ્રણામ કર્યા. પણ આ આ સાંભળતાં જ અત્યંત કે ધાયમાન પરાજયથી વૈરાગ્ય થઈ આવતા અતિવીર્ય થયેલા અતિવીય રાજાએ ક્રોધથી જ બરાડા રાજા દીક્ષા લેતા હતા. ત્યાં જ રામચંદ્રજીપાડવા માંડયા કે-આ આપણા આંગણામાં એ તેને કહ્યું-તું મારા માટે બીજે ભારત આવી પહોંચેલા સ્ત્રી સૈન્યને ગળચીમાંથી છે. આમ રાજ્યને તરછોડ નહિ ? પણ પકડી પકડીને જલદીથી નગરની બહાર વૈરાગ્ય પાગ્યા પછી અતિવીર્ય રાજ પાછા ના ફર્યા. પિતાના પુત્રને રાજ્ય ઉપર આ સાંભળતાં જ ચારે બાજુથી સૌન્ય સ્થાપન કરી પિતે દીક્ષા સ્વીકારી. ' સહિત સામ તે સ્ત્રીવેશમાં રહેલા રોન્યને રામચંદ્રજી વિજયપુર પાછા ફર્યા. ઉપદ્રવ કરવા દેડયા. - અતિવીર્યના પુત્ર વિજયરથે લક્ષમણને રતિરામચંદ્રજીએ હાથીને થાંભલે ઉખાડી માલા તથા અયોધ્યા જઈને ભરતને વિજય નાંખીને તે પધાય સામન્તને પછાડી દીધા, સંદરી નામની બન્ને બહેને પરણવી.. આથી અત્યંત ક્રોધાયમાન થયેલ અતિવીર્ય પિતે નમ થી તલવાર ખેંચીને સ્ત્રી સૈન્ય રામ અન્યત્ર જવા તૈયાર થતાં વનમાસામે યુદ્ધ કરવા દોડી આવ્યા. ' લાએ લક્ષમણને પિતાને સાથે થઈ જવા જે આવે કે તરત જ લક્ષમણજીએ કહ્યુ-અતિકરૂણ રૂદન કર્યું વનમાલાએ હઠ તેની તલવારને તેના હાથમાંથી ઝુંટવી ના છેડી અને કહ્યું કે તે પછી મને ત્યારે લીધી અને તેના માથાના વાળને જોરથી જ મરી જવા દેવી હતી. પ્રાણેશ્વર ! શા પકડીને તેને ખેંચ્યું અને તેનાજ કપડાંથી માટે જીવાડી. હવે તે અડધી મલીદશામાં Page #752 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અ. વાડિક) જીવીશ. તમારા વિવેગમાં હે નાથ ! પાછા નહિ કરે તે આવા સેગ દ વનયમરાજ મને ઉપાડી જશે. માલાએ ખવરાવ્યા.. લક્ષમણુજીએ કહ્યું આવું ન બોલ. હું તને પાછા ફરતાં જહીથી આવીને લઇ લક્ષમણજીએ આ વાતને સ્વીકાર કરતાં જઈશ. કહ્યું -રાત્રિભેજ કેના રાત્રિભોજનના તે પાપ" તમે મને હવે લેવા આવશે તેની મને ના મને સેગંજ બસ. પ્રિયે ' (આ ગંદમાં રાત્રિભોજનની ખતરનાક ભયંકરતા આશા નથી. તે સૂચિત થાય છે.) ' તે તું મને ભયંકરમાં ભયંકર સોગંદ આપ બસ, જેથી હું કદાચ તને લેવા ની રાત્રિ પૂરી થવાને વાર હતી ત્યાં જ આવું તેવું ન બને. રામચંદ્રજી વગેરે દરેકને સૂતા મૂકીને આગળ અને વનમાલાએ કહ્યું-જગતના ત્રિ- ચાયા (લક્ષમણ પણ વનમાલાને રડતી મૂડીને ભજન કરનાર છના રાત્રિભોજનનું સૂતેલી મૂકીને રામચંદ્રજી સાથે ચાલી તમને પાપ લાગે “જે તમે હે પ્રાણેશ્વર ! નીકળ્યા.) ક - તાંબર જૈન તીર્થ દર્શન :આ મહા ગ્રન્થને ભા-૧ પ્રગટ થઈ ચૂકયે છે બીજા ભાગનું કામ ચાલે છે. (પ્રથમ ભાગ-મૂલ્ય રૂા. ૫) દ્વિતીય ભાગ-મૂલ્ય રૂા. ૬૫ અગાઉથી બંને ભાગના ગ્રાહક-મૂલ્ય રૂ. ૧ હજાર બીજા ભાગમાં એક પેજમાં શુભેચ્છક (એક લીટી લખશે) રૂ. 35 હજાર તેમને એક સેટ ભેટ મળશે. - આ બધા ભાવે સંસ્થાના કાર્યાલય જામનગરથી છે. દરથી કે પરદેશથી મંગાવનારે તે મંગાવવાને ખર્ચ જુદો આપવાનો રહે છે." c/o. શ્રુત જ્ઞાનભવન, ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર વ્યવસ્થાપક * શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા Page #753 -------------------------------------------------------------------------- ________________ ગીરનારને સૂચિત રોપવે એ પવિત્ર તીર્થને વ્યભિચારના અડ્ડામાં ફેરવી નાખશે - લેખકઉમેશ પારેખ ' મેહનદાસ કરમચંદ ગાંધીએ હિંદ સવરાજ નામના પિતાના પુસ્તકમાં લખ્યું : છે કે હારતનું સત્યાનાશ ડોકટરોએ, વકીલેએ અને રેલવેએ કહ્યું છે. રેલવે કેવી રીતે પ્રજાનું સત્યાનાશ કાઢે છે તે સમજાવતાં ગાંધીજી કહે છે કે રેલ્વે દ્વારા શહેરના લુચા, સ્વાથી અને બદમાશ લો કે ગામડાઓ સુધી પહોંચે છે અને ત્યાંની પ્રજાનું શોષણ કરી તેમને બરબાદ કરે છે. વીસમી સદીના પૂર્વાર્ધ ગાંધીજીએ દેશના સંદર્ભમાં જે વાત રેલવે માટે કરી હતી તે આજે ગિરિમથકના સંદર્ભમાં રોપવેને લાગુ પડે છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર રોપવે બાંધવાની ગુજરાત સરકારના પર્યટન ખાતાની યોજનાને આ જ કારણે વિરોધ થઈ રહ્યો છે. - આપણા પૂર્વજોએ અનેક તીર્થોની સ્થાપના પર્વતનાં શિખર ઉપર કરી તેની પાછળ પણ એક લેજીક કામ કરી રહ્યું છે. તેમની યુક્તિ એવી હતી કે પવિત્ર તીર્થો સુધી પહોંચવને માર્ગ જે અઘરે હોય તે ખરેખર ભકિતભાવ ધરાવનાર લોકે જ ત્યાં સુદ પહોંચી શકે અને તીર્થનું વાતાવરણ બગડે નહિ, જે ગિરિમથકનું વાતાવરણ ધ્યાત્મિક સાધના માટે ઉત્તમ માનવામાં આવ્યું છે ત્યાંકા મને જકતમામ પરિબળે પણ હાજરાહજૂર હોય છે. ગિરિમથક સુધી પહોંચવા ને માર્ગ જે સરળ અને આસાન બનાવવા માં આવે તે ધર્મપ્રેમીઓને બદલે ભેગસુખના રસિયાઓને ધસારે ત્યાં વધી જાય અને આધ્યાત્મિક શાંતિનું વાતાવરણ ડહોળાઈ જાય. આજે પણ પહાડ ઉપર આવેલાં જે તીર્થો સુધી પહોંચવા માટે રેડની સુવિધા ઉપલબ્ધ છે તેનું વાતાવરણ તપાસીએ એટલે ઉપરની વાતની ખાતરી થઈ જાય છે. રેપ પેજના તે રેડ કરતાં પણ વદ હાનિકારક છે કારણ કે તે પહાડની ટોચ ઉપર પહોંચવા માટે સૌથી આસાન તરીકે છે. ભારતભરનાં તીર્થસ્થળોને ઇતિહાસ કહે છે કે જે તીર્થો સુધી પહોંચવા માટે રેડ અથવા રેપની સગવડ કરવામાં આવી તેની પવિત્રતા નાશ થઈ છે. ગુજરાતની સરહદે ગાવેલું માઉન્ટ આબુ તેનું ઉદાહરણ છે. જે પહાડ ઉપર વૈદિક અને જૈન ધના ભવ્ય મંદિરો અને આશ્રમો આવેલાં છે એ આજે વ્યભિચારના અડ્ડા જેવો બની ગયો છે, માઉન્ટ આબુમાં દારૂ બહુ છૂટથી મળે છે અને અમુક ગેસ્ટ હાઉસે Page #754 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ : . : શ્રી જૈન શાસન (અઠવાડિક) કેલગલ સપ્લાય કરવાને ધંધો કરે છે, મુંબઈ, વડોદરા અને અમદાવાદથી હાઈ સોસાયટીની કેલગર્લ્સને લઈ શ્રીમ તેના નબીરાઓ અહીં આવે છે અને દારૂને જયાફતે ઊઠાવે છે. ગુજરાતમાં પહાડની ઊંચાઈએ આવેલું અંબાજી પણ આજે વેશ્યાઓનું ધામ બની ગયું છે. તેની સરખામણીએ જ્યાં પહોંચવું આજે પણ કઠિન છે તેવાં જૂનાગઢ, શત્રુંજય, બદરીનાથ, કેકારનાથ, સમેતશિખર વગેરે પહાડી તીર્થો આજે પણ દષણરહિત રહ્યાં છે. રોપવે જેવાં સાધનો વડે શહેરી જીવનમાં તમામ દષણે એક જ મિનિટમાં આ પવિત્ર તીર્થ સુધી પહોંચી જઈ શકે છે. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢના જે કેટલા ઉપર હતી ત્યાં રોપવે બાંધવાની એક ચેજના મહારાષ્ટ્ર સરકારે સાડાપાંચ કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર કરી છે. થોડા સમય અગાઉ મુખ્ય પ્રધાન શરદ પવાર આ જવાનું ઉદ્દઘાટન કરવાના હતા પણ શિવભકતેના વિરોધને કારણે તેમણે આ કાર્યકમ મે કૂફ રાખવાની ફરજ પડી હતી. રાયગઢના સૂચિત પવેને વિરોધ અખિલ મહારાષ્ટ્ર ગિરિ આરોહણ મહાસંગ નામની સંસ્થા દ્વારા થઈ રહ્યો છે. પર્વત ખેડુએ અને ટ્રેકરોની બનેલી આ સંસ્થાના પ્રમુખ વિધાનસભ્ય સાબીર શેખ છે. મહારાષ્ટ્ર સરકારના પર્યટન ખાતાએ આ રોપવે બાંધવાની જવાબદારી પૂણેના શ્રી શિવાજી રાયગઢ સ્મારા મંડળને સેપી છે. રોપવેની જન સામેના વિરોધને મહારાષ્ટ્ર સરકારે મચક ન આપી એટલે સાબીર શેખ અને તેમના સાથીદારે થોડા સમય અગાઉ મુંબઈના ફલેરા ફાઉન્ટન ખાતે ઉપવાસ ઉપર બેઠા હતા. આ જનાના વિરોધીઓ કહે છે કે રાયગઢ ઉ૫ર જે રોપવે આવશે તે શિવાજી મહારાજની આ રાજધાની કૂટણખાનામાં ફેરવાઈ જશે રાયગઢ ઉપર રેપ બાંધવાની યોજનાનો વિરોધ કરી રહેલા સાબીર શેખ આ માટે સિંહગઢનું ઉદાહરણ આપે છે. આ પ્રાચીન કિલામાં છેક ઉપર સુધી વાહન લઈ જવાની સુવિધા થઈ તે પછી ત્યાં દારૂ અને વેશ્યાઓના અનિષ્ટ વધી રહ્યાં છે, તેમ સાબીર શેખનું કહેવું છે. રાયગઢ ઉપર જે રોપવે આવશે તે તેના હાલ પણ સિંહગઢ જેવા થશે તે તેમને હર છે. છત્રપતિ શિવાજી મહારાજે પોતાની રાજધાની તરીકે રાયગઢ કિલ્લે પસંદ કર્યો તેનું કારણ તેની દુગમતા હતી. હવે આ કિલાને જે સુગમ બનાવી દેવામાં આવશે તે તે શિવાજી. મહારાજનું અપમાન થશે એમ સાબીર શેખ કહે છે. વૃદ્ધો, અપશે અને બાળકને જે આ કિલાનાં દર્શન કરવા હોય તે તે માટે ડેલીની વ્યવસ્થા છે જ, તેમના બહાને જે રોપવે ઊભો કરી દેવામાં આવશે તે ૯૦ ટકા આળસુ શ્રીમંતે અહીં અમનચમન કરવા આવી ચડશે અને પિતાના ધનનું બીભત્સ પ્રદશન કરશે એ સાબીર શેખને ડર છે. તેમને એ પણ ડર છે કે રેપ આવવાથી અહીં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ખૂલી રહ્યાં જશે. Page #755 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૪ તા. ૨૫-૪- = ૭૯૩ કે રોપવે આવવાથી અહીં ઠેર ઠેર દારૂના અડાઓ ખૂલી જશે. રય ગઢનો કિલે ચડવા માટે જે કષ્ટો વેઠવામાં આવે તે તેનાથી રાષ્ટ્ર માટે આત્મસમર્પણ કરવાની ધગશ નિર્માણ થાય છે. આ રીતે વિકટ પહાડ ચડનારા લોકે શિવાજી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ આપી શકે છે. તેને બદલે એક મિનિટમાં ઉડનખટોલા તારા આ ગઢ ઉપર ચડી જનારાએ તે તેને પિકનિક સ્પોટ બનાવી દેશે અને તેની મહાનતા નષ્ટ થશે એ ભય શિવભકતેને છે. તેમના પ્રચંડ વિરોધને કારણે રેપવેની આ પેજના અટકી પડેલી છે. મહારાષ્ટ્ર સરકારના ઈરાદે તે રાયગઢ પછી પ્રબલગઢ, સિંહગઢ, શિવનેરી, રાજગઢ પ્રતાપગઢ વગેરે તમામ કિલાઓ ઉપર રેપની ચડાઈ લઈ જવાનું છે. આ તમામને તેઓ ટુરિસ્ટ આકર્ષણ બનાવે તે અઢળક ડુડિયામણ રળી શકાય તેમ છે. મહારાષ્ટ્ર ટુરીઝમ ડેવલપમેન્ટ કે ર્પોરેશન તે એક નિર્ભેળ વેપારી સંસ્થા છે અને તેનું કામ રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાને વેચવાનું અને નફો રળવાનું છે. આ ધંધામાં રેપ ખુબ મદદરૂપ પુરવાર થઈ શકે છે એટલે તેને માટે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. રેપના આગમન સામે માત્ર ભારતમાં જ વિરોધ થઈ રહ્યો છે તેવું નથી. થઈ. લેન્ડમાં ચિયાંગમાઈ નામનું પવિત્ર ગિરિમથક આવેલું છે જેની ટેચ ઉપર એક પ્રાચીન બૌદ્ધ મઢ આવેલ છે. વિશ્વના કોડે બૌદ્ધનું આ શ્રદ્ધાસ્થળ છે. આજથી ૭૦ વર્ષ અગાઉ આ પહાડ ઉપર ચડવા માટે એક રોડ બાંધવામાં આવ્યું હતું જેના માટે આસપાસના ગામના લોકોએ શ્રમદાન કર્યું હતું. આરસ્તે પાકે થઈ ગયે તે પછી અહીં આતરરાષ્ટ્રીય સહેલાણીઓની સંખ્યા વધતી ગઈ. ટુરિસ્ટના આવાગમનને કારણે અહીંના મઠને ડોલરની પણ મેટી આવક ઊભી થઈ. ઈ. સ. ૧૯૮૧માં ટુરીઝમ એથેરીટી ઓફ થાઈલેન્ડના અધિકારીઓએ વિચાર્યું કે પવિત્ર પહાડની ટોચ ઉપર પહોંચવા માટે જે રેપ બાંધવામાં આવે અને તેના ઉપર કેબલ કાર શરૂ કરવામાં આવે તે ટુરિટેની સંખ્યામાં પ્રચંડ વધારે થાય અને દેશની તિજોરીમાં વધુ હુંડિયામણ પણ આવે. આ પેજના સાકાર કરવાનું કામ એક ખાનગી પેઢીને સોંપવામાં આવ્યું. પ્રિયાંગમાઈના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને અને બૌધ્ધ સાધુઓને જેવો આ જનાને ખ્યાલ આવ્યો કે તેઓ તેનાં સંભવિત પરિણામે વિચાર કરી ચિંતામાં મુકાઈ ગયા. તેમને ખ્યાલ આવી ગયો કે રોપવે શરૂ થશે એટલે ટુરિટેની સંખ્યા ખુબ વધી જશે. પછી આ સહેલાણીઓનું મનોરંજન કરી નફે રળવા માટે પહાડ ઉપર મંદિર, નાઈટ કલબ, સેકસ પારે, રિસેટ વગેરે શરૂ થઈ જશે. બોધ સાધુઓ કહે છે, કે ભગવાન બુદ્ધના અવશેષે આ દુર્ગમ પર્વત ઉપર એટલા માટેજ મૂકવામાં Page #756 -------------------------------------------------------------------------- ________________ ૯૪ : ' ' | શ્રી જૈન શાસન (અઠવાડિક). આવ્યા હતા કે જેને કારણે ખરેખરી શ્રદ્ધા ધરાવતા ભાવિક જ અહી સુધી પહોંચી શકે અને આ સ્થળની પવિત્રતા જળવાઈ રહે. તેઓ એવી ચેતવણી આપે છે કે જે આ પર્વત ઉપર પહોંચવાનું સરળ બની જશે તે જેમને આધ્યાત્મ સાથે કશી લેવાદેવા નથી તેવા લાખે કે માત્ર આનંદપ્રમોદ ખાતર ગિરિમથક ઉપર પહોંચી જશે અને ત્યાંના શાંત વાતાવલણને કલુષિત કરી મુકશે. થાઈલેન્ડમાં એક પર્વતની ટોચ ઉપર આવેલા બૌધ તીર્થ ઉપર રે વે બાંધવાની યોજનાને સ્થાનિક પ્રજા અને શ્રધાળુઓ દ્વારા વિરોધ થઈ રહ્યો હતું ત્યારે વિરોધાભાસ એ હતું કે એ તીર્થના મઠાધિપતિ જ આ પેજનાનું સમર્થન કરી રહ્યા હતા. તેમની દલીલ એવી હતી કે રેપ બાંધવાથી તેમના મંદિરમાં વધુ ટુરિસ્ટ આવતા થશે અને તેમની આવક વધશે, તેમના સમર્થનનું બીજું રહસ્ય એ હતું કે રેપ બાંધનાર કંપનીએ તેમને વચન આપ્યું હતું કે તેઓ પોતાના ખર્ચે જીર્ણોધ્ધાર કરાવી આપશ. થાઈલેન્ડમાં આ રેપના પ્રશ્નને એવું ઘમસાણ મચી ગયું કે રીતસર બે પક્ષ પડી ગયા અને અખબારમાં ચર્ચાપત્રને માટે આ પેજનાના વિરોધમાં રા. તેમ, છતાં સરકારે દાદ ન આપી એટલે ચિયાંગ માઈની તળેટીમાં રહેતા કે શેરીઓમાં ઉતરી આવ્યા. ચિયાંગ માઈ યુનિવર્સિટીના કલા તેમ જ સંસ્કૃતિ વિભાગ તરફથી પણ આ પેજનાને ઉગ્ર વિરોધ થયા. તેમનું કહેવું છે કે કેલર કમાવા માટે દેશન. સાંસ્કૃતિક વારસાને વેચવાને કઈને અધિકાર નથી. - ભારતભરમાં બહુ ઓછાં ગિરિમથકે ઉપર આજ સુધી રોપોની યોજના સાકાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં હરિદ્વાર અને મસૂરી, બિહારમાં આ રાજગીર અને ગુજરાતમાં, પાવાગઢ ખાતે રોપવે બાંધવામાં આવ્યા છે. પાવાગઢના રેપ બાંધવામાં આવ્યા છે. પાવાગઢના રેપ કલકત્તાની ઉષા બ્રેકે લિમિટેડ નામની કંપની દ્વારા બાંધવામાં આવ્યા છે અને જૂનાગઢ તેમજ શત્રુંજય ઉપર પણ આ કંપની જ રેપ બાંધવાની હતી. શત્રુંજય તીર્થ તે જેનનું સુવાંગ તીથ છે અને જેને મેટે વર્ગ શત્રુંજય ઉપર રેપ બાંધવાના વિરોધમાં છે એટલે ગુજરાત સરકારે આ યોજના તે પડતી મુકી છે પરંતુ થાઈલેન્ડના ચિયાંગ માઈમાં બન્યું છે તેમ જૂનાગઢના સૂચિત પવનું સર્મથન ગિરનારના અંબાજી મંદિરના મુખ્ય મહંત દ્વારા જ થઈ રહ્યું છે એટલે સરકાર આ જનામાં ઝડપથી આગળ વધે તેવી સંભાવના છે. થાઈલેન્ડમાં જે જગૃતિ છે તે હજી ગુજરાતમાં જોવા મળતી નથી એટલે ગિરનાર રોપવે એક વાસ્તવિકતા બની રહેશે તેમ હાલ તુરત તે જણાય છે. (મહાજન) સૌજન્ય : સમકાલીન ૨૭-૧૧-૯૪ Page #757 -------------------------------------------------------------------------- ________________ હિબા // પ્યારા ભૂલકાઓ, હમ તે નિશાળે, બાળમંદિરો અને હાઇસ્કુલેમાં તમારે રજાએ ચાલુ હશે કેમ ખરું ને ? રજાઓના દિવસે માં શું કરશે એ કહે તે ખરા ? જુઓ, આવા દિવસે માં બહુ રખડવું નહિ, જ્યાં ત્યાં જેની તેની સોબત કરવી નહિ. સ્કુલ-કોલેજમાં જે ભણ્યા હોય તેનું પુનરાવર્તન કરવું દેવપૂજા-ગુરુવંદન-ધાર્મિક પાઠશાળાઓમાં નિયમિત હાજરી આપવી. અવસરે ઘરના કાર્ય કરવામાં શરમ રાખવી નહિ. તમારા બા-બાપુજી તમારા માટે કેટકેટલાં કષ્ટ સહન કરીને તમને ઉછેરે છે. તેમને દરેક રીતે ઉપયોગી અને આશ્વાસન રૂપે ન થાવ તે તમારા જીવનની કાંઈ કિંમત નથી, વિશેષ તમારી શકિતને પ્રોત્સાહન આપવાના જ સદાશયથી આ વિભાગ અને ચાલુ કર્યો છે. તેમાં તમારા લખાણે થેકડે-થેકડા આવે છે. બધાને સ્થાન નથી મળતું પરંતુ મારી ઉપર શ્રદ્ધા રાખી, અવારનવાર લે છે એકલતા રહેજે, સાધનની મર્યાદાના કારણે સંયોગવશાત્ સારા લેખે પ્રગટ કરતા વિલંબ થાય તે પણ તમારે મુંઝાવું નહિ. હવે આગળ મળશું... રવિશિશુ ' , ' જેન શાસન કાર્યાલય આજને વિચાર ' નેહીઓનું બંધન સંસાર એ પણ બંધન ધમધન એજ સાચું ધન છે. ' જગત એ પણ બંધન તાંતણાઓ બંધન વહાલા વાચક, શ્રેષ્ઠ બંધન છે ધર્મનું કેદનું બંધને લગ્નનું બંધન , તેમાં છે વત, નિયમ, પચ્ચકખાણ, પ્રતિજ્ઞા વગેરે. દુકાનનું બંધન વ્યવહારનું બંધની " પરંતુ કયા બંધન નથી તે વિચારીને ડોકટરનું બંધન વૈદ્યનું બંધન છે મને જણાવશે? પુત્રનું બંધન પરિવારનું બંધન –હર્ષિત એન. શાહ. ખાવાનું બંધન પીવાનું બંધન વાલકેશ્વર Page #758 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન શાસન (અઠવાડિક) જોડકણા કે તરત જ યાદ રહી જાય. ૫ વર ફુલ - જ સમરાશા, ૧ આ સુદ પુનમ બુદ્ધિ કેઈપણ નટ કે નટીને વેશ ભજવવા ૨ અક્ષય તૃતીયા ૨ આદિનાથ ભગવાન તયાર થઈ જાય. કદાચ કાબન કેપી ૩ અબ તે પાર ૩ ધનેશ્વરસૂરિ મ. ઝાંખી નીકળે પણ ચંપકલાલની વેશભુષા ભયે હમ સાથે - તથા ભવાઈ કરવાની પદ્ધતિ * જાણે ફેટે ૪ શત્રુંજય માહાભ્ય૪ વરસીતપ કેપી જ જોઈ લે.' ૫ પાંચ પાંડવ ૫ આત્મારામજી મ. એક દિવસ ચંપકલાલ પેન્ટ, સુટ અને ૨ નવ્વાણું યાત્રા ૬ જ્ઞાનવિમલ સૂ મગળામાં નેકટાઈ ભરાવી, અણીયારા ચમ૭ ૮૦ જન ૭ ૧૫ મો ઉદ્ધાર કતાં બુટ પહેરી, માથે ફેન્સી કલગીવાળી - પૃથુલ છે ટોપી પહેરી, મુળની બખેલમાં એંજિન ૮ ફાગણ ૮ શત્રુ જય. દબાવી, હાથને નેતરની સેટીને સ્પર્શ વદ-આઠમ - કરાવી. શરદ પૂનમની સમી સાંજે રાજકેટ તુમ દરિસણ પાયે ૯ કારતક સુદ પુનમ હજુર પેલેસ રોડ પર ફરવા નીકળ્યા. ૧૦ પુંડરિક સ્વામી ૧૦ પાંચ કરોડ મુનિ ‘જેમ દસ, બાર મણને ગજરાજ માગ -પીન્કી જે. શાહ રોકીને મઝેથી માહલતે હોય તેને જેમ .' ભાવનગર આ નેતરની સેટી જેવા ચંપકલાલ બાપાના કથાનક બગીચામાં માહલતા હતા. , , નકલ કરશે નહિ એજિન ધૂમાડાના ગોટેગોટા કા જત: ચંપકલાલ મારા એક અંગત મિત્ર હg - હતું હતું અને સાથે સિનેમાના ગીતે હતા. તેમનું નામ ચંપકલાલ હતું પણ અનેરા સુરેમાં ગવાઈ રહ્યા હતા. કાકા.... આનો કંઠ સાંભળીને સૌ કોઈ મોટું ગુણધર્મો તદ્દન જુદા હતા. હતો, ચં એટલે ચોરસીયા ૫ એટલે પંતુજી તેઓ ગાઈ રહ્યા હતા. ક એટલે કોઈના ગાંજીયા ન જાય ! તું જે મેં અપના બનાના ચાહતા હું? (મશ્કરા) - ભાઈશ્રી ચંપકલાલ પિતાની પૂનમ , આ મિત્ર મશકરી કરવામાં ખૂબ જ ગાતા-ગાતા વેશ ભજવતાં-ભજવતાં માગ વરઘા, ટી વી, સિનેમા, નાટક, ભવાઈ , કાપા રહ્યા હતા તે અવસરે, આદિ વિના ખુબ જ શોખીન, સિનેમાના સામેથી એક જુવાન વાઘરણ કરી ગીત ગણગણાવાને ભારે શોખ. એકવાર આવી રહી હતી. આપણે હીરે ચંપકલાલ . કઈ સિનેમાનું કે નાટકનું ગીત સાંભળે પિતાની મસ્તિમાં ગાયે જતું હતું. તે મચ8ાહ Page #759 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અ'ક ૩૪ : તા. ૨૫-૪-૯૫ : છેાકરીએ તે ચ'પકલાલના બેસૂરા સૂર સાંભળ્યા. મગજ ચગડેળે ચઢવા લાગ્યું ચ'પકલાલ ધ્રુવ પંકિત વાર વાર દેહરાવા લાગ્યા તે છેકરીને ઝબકારા થતાં તેણે પગમાંથી જૂનુ પુરાણુ` ખાસડુ કાઢયું.. ગાવામાં મશગુલ એવા ચ'પકલાલને કાંઇ ખ્યાલ ન આવ્યાં. ધૂંવાડા કાઢતાં ચ'પકલાલના સુંવાળા ગાલ ઉપર તે જૂનું પુરાણું ચંપલ ધડાક કરતુ' અથડાયુ' સુવાળા ગાલ લાલ ટામેટા જેવા થઇ ગયા. ચંપકલાલ ભાનમાં આવ્યા. ખરેખર! આજે ગાયન ગાવાનું ઇનામ મળી ગયું. નકલની સજા બહુ મજાની મળી ગઈ. ગાઢ તડપ્રુચ જેવા વધવા લાગ્યા. જોયુ... પુરસ્કાર શુ' મળ્યા ? ટી. વી., વગેરે જોવાથી અને તેની નકલ કરવાથી શુ થાય છે. કેવી કુટેવા પડે છે. આવા સમજણા વગરના ગાયના ગાવાથી ચલચિત્રમાં આવતા સવાદાની ભવર્ધ કરવાથી આપણુ જીવન બરબાદ થઇ જાય છે. તથા જગ જહેર માર ખાતા ચ પકલાલની જેમ આપણું, સ્થિતી-પરિસ્થિતિ ન થાય તે માટે ચેતી જજો. પરેશ સી. વાસા રાજકાટ હાસ્ય એ દરબાર ભારત અને હિન્દુસ્થાનની કર્યુ : મનુ, લડાઈ થશે? મનુ - કનુ, ઇન્ડિયા વચ્ચે ન પડે તે સારૂં. (અજ્ઞાન છતાં પ`ચાતની ટેવ.) ૫. હરેશભાઇ નિહાળા લગ્નના પ્રથમ વષે પતિની વાત પત્ની સાંભળે છે. 36 ક લગ્નના ખીજા વર્ષે પત્નીની વાત પતિ સાંભળે છે, અને પછીના વર્ષોમાં પતિ-પત્નીની વાત (ઘડા) આડાશી-પાડાથી સાંભળે છે. (સ'સારની આ વિચિત્રતા નિહાળા) મનાલી યુ. શાહ-મદ્રાસ સી-ધુ. 'વાંચે રમા રતીને તીર માર જો મજાના જામ જો કે લતા તાલ દે કસુ ચાલ ચા મુક જો ચુનીયા નીચું દેવદાસ દાવ કે જો વીર રવી જો લે રતીયા તીર લે લે સરસ રસ લે ખારમાં માર ખા (આ આગળ પાછળથી એક વ'ચાય છે તેમ જીવને ધર્મ શ્રધ્ધા પણ ઉલટ સુલટ પ્રસ`ગમાં સ્થિર રહેવી જોઈએ.) હષીત એન. શાહ સી. આર. શાહ Page #760 -------------------------------------------------------------------------- ________________ એ એક અનાખુ ઉદાહરણ ટ માનનીયશ્રી, આપના વિસ્તારમાં ચાલતી કેઇપણ પ્રકારની હિં સક પ્રવૃતિને કાયદાના સહાર લઈને આપ અટકાવી શકે છે, ‘અને નિર્દોષ જીવેશની રક્ષા દ્વારા મટામાં મેરુ પુણ્ય માંધી શકે છે. આ જાહેરનામાના ઉપયાગ કરીને આપના વિસ્તારમાં પણ આશ કર્યા કરાવી શકે છે. વધુ માહિતી માટે સપર્ક કરેઃ-મહાજનમ', ૧૧૦, પ્રસાદ ચેમ્બસ, એપેર હાઉસ, મુંબઈ–૪, ફેાન ૩૬૧૦૨૧૮, ૩૬૧૯૨૧૭ જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા દ્વારા મુંબઇ પોલીસ અધિનિયમની-૧૯૫૧ની કલમ ૩૩૫] અન્વયે જાહેરનામુ જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાના ધ્યાન ઉપર લાવવામાં આવેલ છે કે સુકતેશ્વર જલાય ચેાજનામાં મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા ઈજારાથી તથા નહેર લેાકા દ્વારા બીન અધિકૃત રીતે માછલાં પકડવામાં આવે છે સદરહુ' જલાશયના કિનારે મુકતેશ્વર મહાવેવન પુરાણ' સ્થળ છે, જેથી ત્યાં તીસ્થાન હોવાથી ઘણાં યાત્રળુએ સ્નાન તથા દર્શનાથે આવે છે ત્યાં માછલાં પકડવાથી લેાકેાની લાગણી દુભાય છે. જેથી મંદિરનાં આજુબાજુનાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને માછલાં પકડવા નહીં કે મારવાની પ્રવૃત્તિ સામે પ્રતિબંધ મુકવાનું મને યોગ્ય જણાયેલ છે. વાસ્તે હું ખી. કે. શાહ આઇ.એ.એસ. જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા સને ૧૯૫૧ ના સુબઇ પોલીસ અધિનિયમ (૨૨માં)ની કલમ-૩૩ની પેટા કલમ (મ) અન્વયે મળેલા અધિકાર રુએ મુકતેશ્વર જળાશય યોજનાના વિસ્તાર પૈકીના મહાદેવના મંદિરની આજુમાજુના ૧૦૦૦ (એક હજાર) મીટરના વિસ્તારમાંથી કાઇપણને તે વિસ્તારમાં માછલાં પકડવાં નહી કે નદી અથવા જળાશયને કોઇપણે રીતે બગાડ કરવા ઉપર પ્રતિમધ સુકવા આથી હુકમ કરું છું. આ હુકમના ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર સુબઈ પોલીસ અધિનિયમ૧૯૫૧ ની કલમ ૧૦૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આજરોજ તા. ૨૪ જાન્યુ. સને ૧૯૯૪ ના રોજ મારી સહી તથા કાટને સિક્કો કરી આપ્યું.. સહી (બી. કે. શાહ) જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા Page #761 -------------------------------------------------------------------------- ________________ SELG. ELIE A modakmost - - - - - - - કરો કારતક માસના કરાર ક મુંબઈ-પ્રિન્સેસ સ્ટ્રીટ લુહાર ચાલ થશે જે નિમિત્તે સંઘવી મગનલાલ કારદેવકરણ કન્સન મળે સામુદાયિક શ્રી ચૈત્ર ચંદ પરિવાર તરફથી પંચાહ્નિકા જિનેન્દ્ર માસની શ થતી એલીના આરાધના કરાવ ભકિત મહેસવ યોજવામાં આવેલ છે. માટે શ્રી ચંદનબાળા જેન ઉપાશ્રયે બિરાજ- રાજકેટ-શ્રી મહાવીર જન્મ કલ્યાણકમાન પરમ પૂજય પ્રાચીન સાહિત્ય દ્ધારક ના કાર્યક્રમ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી આચાર્ય ભગવંત શ્રીમવિજય જિનેન્દ્રસૂજી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કેમહારાજ સાહેબે પોતાના શિષ્ય સરળ ગુજરાતમાં ગૌવંશ હત્યા ઉપર પ્રતિસ્વભાવી પૂ. મુનિરાજશ્રી ગીન્દ્રવિ.મ. તથા બંધ છે તે કાયદામાં જે છટકબારીઓ છે સ્વ. પ્રશાતમૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ્દ તે બંધ કરવામાં આવશે. ' વિજય જયંતશેખર સૂરીજી મ.ના શિષ પાલીતાણા તીર્થધામમાં શેત્રુંજી નદી પરમ તપવી ૧૦૦+૮૭ ના ઓળીના આરા ડેમમાં મય હિંસા ઉપર આજથી પ્રતિબંધ ધક પૂ. મુનિરાજશ્રી દિવ્યાનંદ વિ.મ.ને મુક્યા છે માછીમારીના કોન્ટ્રાકટ અપાયા છે. મોકલેલ ૨. સુ. ૭ થી દરરોજ પૂ. મુ. શ્રી. તે વળતર આપીને પાછા ખેંચી લેવામાં દિવ્યાનંદ વિ. મ.ના નવપદ ઉપર તથા આવશે. શ્રીપાલ મયણાસુંદરીના ચરિત્રના વ્યાંથી લે કેને સ રે ઉત્સાહ થયેલ તેમજ વ્યા.માં - નર્મદા નદી ઉપર ગુજર તની હદમાં માછીમારીના કેઈ કેન્ટ્રાકટ આપવામાં નહી અયંબીલ કરનાર દરેક તપસ્વીઓને તથા પ્રતિ.માં આવે નદી ત્રણ રાજ્યમાં વહે છે તેથી ધ જુદી વ્યકિતઓ તરફથી સારી એવી પ્રભાવના કરવામાં આવતી હતી. ગુજરાતની હદમાં માછીમારી નિષેવ કાયએળીની આરાધના જુદા જુદા નવ ભાઈએ દેસર લાગુ પાડવાની હય ધ રણ આપી તરફથી કરાવવામાં આવેલ તેમજ પારણું પણ તેમના તરફથી કરાવવામાં આવેલા ગુજરાતમાં ગૌવંશ હત્યા પરના પ્રતિ, લેકે વ્યા. માં સારી સંખ્યામાં લાભ લેતા. બંધ છે. પરંતુ ગુજરાતમાંથી ગૌવંશ રાજય ભોરે.લતીથ–(બનાસકાંઠા)-અત્રે પ્ર. બહાર ગેરકાયદેસર કતલ ખાનાઓમાં જાય આ. શ્રી વિજય નરચંદ્રસૂરીશ્વરજી મ. તથા છે તેને અટકાવવાના પગલાં લેવાશે. પૂ. ગણિવશ્રી ગુણયશવિજયજી મ.પૂ. ગણિ- શ્રીહસ્તગીરી તીર્થ—અત્રે પરમ પૂજ્ય વરશ્રી કીર્તિયશવિજયજી મ. આદિની નિશ્રા- તપસ્વી સમ્રાટ આચાર્ય દેવશ્રી જતિલક માં મુમુક્ષુ પ્રકાશકુમારની દક્ષા સુ ૬ ના સૂજી મ. સાહેબ તથા ગચ્છાધિપતિ પ. પૂ Page #762 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક). આચાર્યદેવશ્રી મહાદય સૂ મ. સાહેબની સંગીતમાં પાલીતાણા વાલા શ્રી દલપતભાઈ શુભ નિશ્રામાં શાહ ચંદ્રકાંત દેવશી માટુંગા નંદલાલની મંડળી આવતા જમાવટ સારી વાલા તરફથી ફાગણ વદી ૮ થી શ્રી સીમંધર થઈ હતી. સ્વામી આદી ત્રણ જિનબિંબેની નુતન બળેજ તીર્થ-અત્રે પૂ પન્યાસ પ્રવર દેવકુલિકા મથે પ્રતિષ્ઠા નિમિર પંચાલ્ફીકા શ્રી વ્રજસેન વિજયજી ગણિવર્ય મ. સા ની મહત્સવ ખૂબજ ભવ્ય રીતે ઉજવાયેલ ફ. શુભ નીશ્રા માં જીનાલયને જીર્ણોદ્ધાર પુર્ણ વ. ૧૧ ના સવારે શુભ મુહુર્ત પ્રતિષ્ઠા થયેલ થતા માહ વદી ૧૪થી પ્રતિષ્ઠા મહોત્સવ બાદ શ્રી બૃહદઅષ્ટોત્તરી શાંતિસ્તાવ ઠાઠથી સંઘવી ભાઈચંદ મેઘજી મારૂ પરિવાર તરભણાવાયેલ ફળને ગોઠવણી ખૂબજ ભવ્ય ફથી ખૂબ ભવ્યતાથી ઉજવાયેલ શ્રી ૧૦૮ રીતે થયેલ આ પ્રસંગે પાલીતાણાથી પૂ આ. પાર્શ્વનાથ પૂજન બૃહદ નંદનવ્રત પૂજન ભ. શ્રી રવિપ્રભસૂમ, પૂ.આ. શ્રી અમર- બૃહદ અષ્ટોતરી સ્નાત્રયુકત અષ્ટહીનકા મહેગુપ્તસૂમ સા., પૂ.આ. શ્રી ચંદ્રગુપ્તસૂ મ. સા. ત્સવ ઉજવાયેલ ફા. સુ. ૪ના ચ ૨ જિનપૂ આ. શ્રી હેમભૂષણસ. ઉપાધ્યાય શ્રી અછત બીબની પ્રતીષ્ઠા થયેલ બપોરના આખા વિજયજી ગણીવર્ય આદી બહુસંખ્ય સાધુ ગામનુ જમણ થયેલ જીવદયાની ટીપ ખુબ મહાત્માએ પધારેલ. પાંચ દિવસ ત્રણે સુંદર થવા પામી હતી વિધી વિધાન જામટાઈમની સાધર્મિક ભકિત સુંદર રીતે થયેલ નગરવાલા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની જીવદયાની ટીપ સુંદર થઈ હતી. વિધિવિધાન મંડળીએ ખૂબ સુંદર રીતે કરાવેલી સંગીતજામનગરવાલા શ્રી નવીનચંદ્ર બાબુલાલ માં શંખેશ્વરવાળા દીલીપ ઠાકુરે સારી શાહની મંડળીએ સુંદર રીતે કરાએલા જમાવટ કરેલી. ૦ ઘર્મ લાભ કેવો છે? सकल कुशलवल्लीपुष्करावर्त्तमेघो, [, ટુરિતfifમામાનું વૃક્ષોનઃ जलनिधिपोत: सर्वसंपत्ति हेतुः, . स भवतु सतत वः श्रीयसे धर्मलाभः ॥ સઘળી ય કુશલતા રૂપ વેલડીને માટે પુકરાવના મિઘ સમાન, દુ-ત-પાપ રૂપી અંધકારને નાશ કરવા સૂર્ય સમાન, કલ્પવૃક્ષની ઉપમાવાળો, ભવ સમુદ્રના પાર પમાડવા માટે પિત-જહાજ સમાન, સઘળી ય બાહ્ય-આત્યંતર સંપત્તિ-ગુણ સંપત્તિનું કારણ એ ધર્મલાભ હંમેશને માટે તમારા કલ્યાણ માટે થાવ! Page #763 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભૂજન-અહિતકારક अहनो मुखेडवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । निशाभोजनदोषज्ञो डश्नात्यसौ पुण्यभाजनम् ॥ (ગશાસ્ત્ર) રાત્રિ એટલે કે સૂર્યાસ્ત પછી ભોજન કરવું, સ્વાથ્ય માટે અનેક રીતે હાની છે 4 કારક છે. રાત્રિભોજન કરવાથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. રાત્રિફલ પ્રભાવથી 8 પાચનશકિત મંદ થાય છે, વૈદિક વાકમય અનુસાર, રાત્રિભોજનથી ટેવાયેલી વ્યકતમાં, જંતુસંસ થવાની સંભાવના વધુ રહે છે, વૈદિક એમ કહે છે કે, જે વ્યકિત પુણ્યકર્મ કરવાવાળા અને ત્રિભેજયથી થતા નુકશાનથી પરિચિત હોય છે તેઓ સૂર્યોદયથી ૪૮ નિનીટબાઈ અને સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલા ભેજન કરી લે છે. करोति विरति घन्यो यः सदा निशिभोजनात् । सोऽद्धा पुरुषायुषस्य स्यादवश्यमुपोषितः ।। ' વ્યકિત હંમેશ માટે રાત્રિ ભોજનને ત્યાગ કરે છે, તેને પોતાની અધીર આયુષ્ય 5 જેટલા ઉપવાસનું ફળ મળે છે. આપણા પુરાણ સાહિત્યની ખુબી છે કે, લોકેની સમજમાં 8 ૧ વાત બરાબર આવી જાય તે હેતુ ધર્મને સહારે લઈને પણ લોકોને સમજાવવા પ્રયત્ન છે. { થયેલ છે. જેમકે चत्वारो नरकद्वारा प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव संघानानन्तक यिके ।। (પદ્મ પુરાણ) રાત્રિભોજન સ્ત્રી સાથે સહવાસ, બળ અથાણું ખાવું તથા કંદમૂળ ખાવું છે આ ચારે નરકના દ્વાર છે. મતલબકે, આ ચારેના સેવનથી શરીર અને મનને તકલીફ સિવાય કંઈ મળતું ? જ નથી. (આરોગ્ય સંજીવનીના એકમાંથી) અનુવાદ-રામભાઈ ગઢવી જાબુઠા જિ. તા. જામનગર Page #764 -------------------------------------------------------------------------- ________________ Reg No. G. SEN 84 ૦૦૦ " સ્વ પ , આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦૦૦૦૦૦૦૦ 0 શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ જોરદાર બને એટલે તેની મેળે અપૂર્વકારણ આવે. અને અનિ. 9. 0 વૃત્તિકરણ આવી મિથ્યારવને ખેદાન મેદાન કરી નાંખે ! સારા પરિણામ પેદા થાય છે તે તેનામાં ખરાબ પરિણામોને કચરો સાફ કરવાની તાકાત છે. ખરાબ પરિણામે એ છે જેમ સંસારમાં સપડાવ્યા તેમ સારા પરિણામોમાં મોક્ષમાં લઈ જવાની તાકાત છે. 0 જૈન શાસનના નવે તવેમાં આત્મવાદ અને કર્મવાદ ગમે નહિ તે તે ગમે તેટલી છે આધ્યાત્મિક વાતો કરતો હોય તે પણ તે બધી વાંઝણી જ છે. તેને અધ્યાત્મ માટે તું આ ત્માને કેળવ્યા જ નથી. જેને સુખ જોઈએ અને દુઃખની એક સામગ્રી ચાલે નહિ ? તે ને અધ્યાત્મિક કહેનારા વાયડા લેકે છે. દુ:ખમાં મુંઝાવું તે દુર્ગતિમાં જવાનો રસ્તે છે. દુઃખ તે સંસારમાં જેણે પાપ કરી હોય તેને આવે, આવે અને આવે જ. પાપ ન કર્યું હોય તેને દુખ આવે નહિ. આ દુઃખ એ તે આત્માની શીંગ કંપની છે. દુખ તારા આત્મા પરના બધા પાપ ધોઈ ૪. રહયું છે. એક પાપ ઉદયમાં આવે છે તું સાવધ ન હોય તે ઘસડીને ઘણાં પાપમાં છે લાઈ જાય. દુઃખમાં રેવું પણ આવે, બુમ પણ પડે છતાં કહેવું કે મઝામાં છું ! કેમ કે મેં પાપ લહેરથી કર્યું છે. ગોઠવીને હોશિયારીથી મઝેથી કર્યું છે. જે 0 ૦ પોતે જેવા ન હોય તેવા દેખાવવાની ઈચ્છા થવી તે દંભનું પહેલું પાપ છે. પછી તે બી જાને ફસાવવાનું પાપ થાય છે. અને પછી તેના માટે બીજા કેટલાયે પાપ કરે છે તેનું વર્ણન ન થાય. • બે ઘડીની સામાયિક ત્યારે જ સ ચી કહેવાય કે જીવનભરનું સામાયિક કયારે લેવાય છે તેનું મન જ રહ્યા કરતું હેય. 3 મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણ મોટા પાપ છે સુખ સારું લાગવું અને ભુ ડું ન લાગવું તે મિથ્યાત્વ છે. સુખ સારું લાગે તે અવિરતિ છે. અને સુખ 8 0 મેળવવાની મહેનત તે કષાયના તેફાન છે. સુખ મલી જાન અને આનંદમાં નાચે છે છે તે એક જાતને સનેપાત છે. ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦/ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ . શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #765 -------------------------------------------------------------------------- ________________ a = ૧૧મ नमो चउविसाए तित्थयराण उसमाई-महावीर पज्जव साणाणं શાન અને પાન્ત પ્રશ્ન તથા પ્રચારનું dj ர 러 અઠવા સવિ જાવ કરે like bleway he sp શાસન રસી jee FKET * * સમ્યગ્દષ્ટિના લિંગા કæ» Dy सव्वत्थ उचियकरणं, गुणाणुराओ रई अ जिणवयणे अगुणेसु अ मज्झत्थं, सम्मद्दिट्टिस्स लिंगाई ॥ સત્ર ઉચિત કરણ, ગુણાનુરાગ, શ્રી જિનવચનમાં રતિ અને ગુણુરહિત-દોષિતને વિષે મધ્યસ્થપણુ - એ સમ્યગ્દષ્ટિનાં લિ`ગા-ચિલ્ડ્રના છે. 05 115 લવાજમ ષિક fairs b 185 18 su Wow les Roug *P#_FK&tE dg ! So is] ww] V [[pJF 5 #EK]&as less les he o®x 3. *** $114 2018 || 518 EZEl af »p] \) is 15 5*5 {{s શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુતજ્ઞાન ભત દિગ્વિજય પ્લોટ અંક ૩૫ લવાજમ આજીવન isod ભાર ibppe » baps_FAIL (સૌરાષ્ટ્ર) INDIA PIN 360005 ags swe Page #766 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે . શ્રી ગણદર્શી - ૦ શ્રી જિનાજ્ઞાની આરાધના, એ અનન્તા ભગવાન શ્રી જિનેશ્રવરદેવોની આજ્ઞાની આરાધના છે. સંસારના કે ઈપણ સુખને જેને ખપ નથી અને એક મહાને જેને ખપ છે, એવાઓને માટે જ દીક્ષા માગે છે. પછી તે રાજા હોય કે રંક હોય ! - ભગવાનના દર્શન-પૂજન કરે પણ ભગવાન એળખવાનું મન થાય નહિ ભગવાનની આજ્ઞા સમજવાનું પણ મન થાય નહિ તે સમજવું કે, હજી સંસારમ ભટકવાનું ઘણું બાકી છે. - ભગવાનને સેવક બને તેને પુણ્યથી મલતી પણ સંસારની સારામાં સારી સામગ્રી આત્માનું છું કરનારી જ લાગે. • મોક્ષની વાત ન કરે તે સાધુ પણ નહિ અને મોક્ષની ઈરછા થાય નહિ તે શ્રાવક પણ નહિ. ૦ શ્રી જિનેટવર દેવની આજ્ઞાને માનવી તેનું નામ શ્રી જિન ભકિત ! તે માન્યતા મુજબ જીવન ઘડવાનો પ્રયત્ન કરે તેનું નામ ભક્તિ ભાવ! - જે જનમાં મહાપણું હોય તે મહાજન કહેવાય. મોટું ટોળું હોય પણ તેનામાં જે મહાપણું હેય નહિ, તે તે મહાજન કહેવાય નહિ. એકમાં પણ જે મહાપણું હેય તે તે મહાજન કહેવાય. માટે જ મહામહે પાધ્યાય શ્રી યશે વિજયજી મહારાજાએ લખ્યું કે “એકેડપિ શાસ્ત્રનીત્યા થા, વતતે સ મહાજન !” શાત્રે એ ફરમાવેલી જતિને અનુસારે વર્તનારે એક પણ હય, તેય તે મહાજન કહેવાય, ૦ ધર્મથી તે વિષય શકિત ઘટે અને વિષય વિરાગ વધે ! ૦ ધર્મથી સંસારને રાગ ઘટે અને મોક્ષનો રાગ વધે. ૦ આજ્ઞા મુજબ ધર્મ કરનારને સંસારથી છોડાવીને મેક્ષને પમાડનારી ક્રિયાએની આડે જે પ્રમાદ આવતું હોય તે પ્રમાદ તે દુશ્મન જેવું લાગે. ૦ ધમથી કષાયે ઘટે, આત્માના ગુણને પ્રગટાવવાનું આકર્ષણ વધે. ૦ જેમ જેમ જરૂરિયાત ઘટે, તેમ તેમ પાપ કરવાની જરૂરિયાત પણ ઘટે, પછી જેની જીવવાને માટે જરૂર નહિ. તેમાં ખર્ચ કરે નહિ–આ નિર્ણય કરો અને યથા શકય અમલ કરે તે ઘણે સંયમ આવી જાય. તમે બધા જો આવા સંયમી બની જાવ તે તમારાં ઘર કેવાં ચાલે, Page #767 -------------------------------------------------------------------------- ________________ MUIE HOND KWIK VOSIY Pecos 201210001 | zincu 2010 euro era predlond PB4 MON Yulegur de à elong 3 SOL AHUN હેન્દ્રકુમાર જજટજલાલ (૪જ કેટ). - સુરેજચંદ્ર સંરચંદ જૈs પN • કવાડિફ : * 6 WWWકાર વિરુદા શિવાય મg a તે ૪/crદ જી જજ (જજ જa) વર્ષ ૭ ર૦૫૧ વૈશાખ સુદ-૯ મંગળવાર તા. ૯-૫-૯૫ [અંક-૩૫ / તિથિનો પ્રશ્ન સિદ્ધાંતને છે? -પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ! { (૨૦૪ર ના જેઠ સુદ ૮ને રવિવાર તા. ૧૫-૬-૧૯૮૬ ના પ. પૂ શ્રી આત્મારામજી છે છે મહારાજાના ગુણાનુવાદના પ્રવચનમાંથી) પ્રતિથિને પન સામાચારી છે. કે શાસ્ત્ર છે? ઉ-ભણેલ ગણેલો કહે કે તિથિપ્રશ્ન સામાચારી છે તે તે વાંચી હસવું આવે છે. 8. * રોજ સવારના પ્રતિકમણ કરનાર પુણ્યાત્મા તપચિંતવાણી કાઉસગ્ન વખતે “અદ્ય કા આ તિથિ? –આજે કંઇ તિથિ છે? ને વિચાર કરે છે. તે તિથિ જેવા શાચ જેવું પડે ને? તિથિ શાના આધારે નકકી થાય? “તિથિ સામાચારી છે, તેમ આગમને સંશોધક છે બેલે (જૂએ તા. ૧૬-૬-૮૬ મુંબઈ સમાચાર મુ. શ્રી જબૂવિજયજીને લેખ) તે તેને છે છે આગમમાં શું શું ગોટાળા કર્યા હશે? પ્ર-બાજે પાંચમ છે કે કાલે પાંચમ છે તેની શું ચિંતા કરવી આપણે તે 8 { આરાધના કરવાથી કામ છે ને? | ઉ-કોર્ટમાં જે તારીખ પડે તેજ તારીખે જાવ કે બીજી તારીખે જાવ? ગમે તે છે છે પાંચમ ન હતા ભાદરવા સુદની જ પાંચમ (હાલમાં થ) કેમ લખી? બે ભાદરવા 8 { આવે ત્યારે કયા ભાદરવામાં શ્રી પયુર્ષણ મહાપર્વની આરાધના કરવી તે પ્રશ્ન કેમ ? કરાયે? ગમે ત્યારે ન કરતા બીજા જ ભાદરવામાં શ્રી પયુર્ષણ પર્વ કરવા તેમાં કેમ 8 કહ્યું? ભાદરવા માસ વિના શ્રી પયુર્ષણ પર્વ ક્યારે ય થયા નથી તે હકીકત છે. બે છે ભાદરવા આવે તે શ્રી પર્યુષણ પર્વ કયારે કરવા તે અંગે બધી જ શ્રી ક૯૫- ૬ સૂત્રની ટીકામાં નવમાં વ્યાખ્યાનમાં દરેકે દરેક શ્રી ટીકકાર ભગવતેએ ખૂલાસે કર્યો કે જ Page #768 -------------------------------------------------------------------------- ________________ $ ૮૦૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) . છે“જેમ બે ચૌદશ આવે તે પહેલી ચૌદશ મૂકી બીજી ચોક પકખીની આરાધના કરવી R તેની જેમ બે ભાદરવા માસ આવે તે પહેલે ભાદર માસ મૂકી બીજા ભાદરવા માસમાં 8 શ્રી પયુર્ષણ મહાપર્વની આરાધના કરવી. આટખા અક્ષરે હોવા છતાં ગાંડીયાર કહે છે છે કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય જ નહિ ? 5. પ્ર-આજે તે બધા કહે છે કે, આ તે ટીકાકારોને મત છે મૂવ કારને નહિ? 8. ઉ–જેટલા જેટલા ટીકાકાર પરમષિઓ થયા તે બધા ભવભીરુ-સંવિનુગીતાર્થ 5 હતા. મૂલકારના આશયથી જરાય આઘા પાછા થયા વિના ટીકા કરી છે તે ય મૂલકારને છે આશય વધુ સ્પષ્ટ કરવા અને મધમતિના છે પણ સારી રીતે સમજી શકે માટે. 8 મૂળને વળગીને ટીકા કરે તે ટીકા સાચી મુલને આઘુ મુકીને ટીકા કરે તે તે બેવકુફને આગેવાનું કહેવાય ! પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માને તે કઈ જ ઝઘડો નથી લવાદે પ્રશ્ન પૂછેલ કેછે “તમારા આચાર્યો જુઠ્ઠા છે? જે પંચાંગમાં ય ન હોય તે તમે બેલો છે ?” તે સાગરજી A મે. તેને જવાબ નથી આપી શક્યા. તિથિની બાબતમાં મરજી આવે તેમ થાય નહિ. શું તમે બધા ડાહ્યા થઈ જાવ. તે સાધુને પૂછે અને કહે કે આગમને બગાડવા રહેવા { છે. અમારે આગમ આવી રીતે નથી સુધરાવવા. તેમને આગમ પરિણામ પામ્યા લાગે ? હું નથી, નામનામાં પડી ગયા લાગે છે. નહિ તે “આગમવેદી' આમ બેલી શકે ? 8 આવું લખનારાના વખાણ કર્યા છે. તમે સારા છે. બધા બેવકુફેને ઓળખાવ્યા છે છે. (જૂએ તા. ૧૪-૬-૮૬નું મુંબઈ સમાચાર જેનદિવાકરને લેખ) આજે સમાજમાં છે છે શું ચાલી રહ્યું છે તે સમજે છે ? જેને તે ડાહ્યા હોય ! છે : તિથિ તે સામા ચારી છે ગમે તે મનાય આવું લખે તેના જે જુહો એક નથી. તે જ શાત્રે કહ્યું છે કે, તિથિ બાર મહીને ૩૬૦ જ આવે. તિથિને ક્ષય એટલે લિથિ નાશ છે નથી પામતી અને તિથિની વૃદ્ધિ તે તે વધતી નથી. દા'ડા ૧૩–૧૪-૧૫-૧૬ આવે પણ તિથિ તે ૧૫ જ હોય. ગયા વર્ષે ૧૩ મહિના હતા છતાંય સંવત્સરી ખામણામાં શું છે બોલ્યા કે “બારમાસાણું ચઉવ્વીસ પકખાણું ત્રણસે સાઈઠ રાઈ દીવાણું” અધિકમાસ છે જ ગણત્રીમાં લેવાય નહિ, ૫ પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મ. તથા પ.પૂ શ્રી સેનસૂરીશ્વરજી મ. ૧ * પણ શ્રી હીરપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્નમાં પણ આ પ્રમાણે લખી ગયા છે. શ્રી સાગરજી મ. પ. છે પણ લખી ગયા છે કે-“પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય નહિ તેમ જૈન શાસનને જાણકાર છે 8 બોલી શકે નહિ.” પહેલાં શ્રી સંવત્સરી પાંચમે હતી આજે એથે છે માટે એ થ ભંગાય નહિ. પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માને તે કઇ કજીયો નથી. નહિ માનવાથી વિરાધના છે. તે આપણે તે સાચી વાત પકડી રાખી છે. સી આ સમજીને સાચા આરાધક બને તે અપેક્ષા - - Page #769 -------------------------------------------------------------------------- ________________ 31-3 ** *333; ચિર તનાચાય વિરચિત હું શ્રી પંચસૂત્ર દ [ મૂળ અને ભાવાથ ] 31313 -: ભાવાર્થ લખનાર —પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. GG3:30:33: - આસુખ – દા નમે નમ: શ્રી રામચન્દ્રસૂરયે ! If TM નમ: । अन्नाणसम्मोह तमोहरस्स नमो नमो नाणदिवायरस्स ॥ 'અજ્ઞાનના જે સમાહ તે રૂપી અંધકારને નાશ કરનાર જ્ઞાનરૂપી દિવાકર-સૂર્ય ને નમસ્કાર થાએ ’ અનંતજ્ઞાની એવા પણુ આત્મા, માહરાજાએ પાયેલી અજ્ઞાન રૂપી મંદિરના પાનની તેના જ મદમાં મસ્ત બનીને પેાતાનુ' સાચુ' સ્થાન અને ભાન ભુલી ગયા છે. તેથી અજ્ઞાનની આંધીમાં અટવાયેલે તે જે કાંઈ કરે છે તેથી દુઃખ દુઃખ, અને દુઃખ જ પામે છે, તે ‘પર રૂપમાં જ માજમા માને છે તેથી તે 'પર'ના સાંચાગિક સુખને જે એકાંતે દુ:ખ રૂપ, દુઃખ ફલક અને દુ:ખાનુખ'ધી છે તેમાં જ સુખ માને છે, તેથી પાપમાં જ પાવરધા અની પાપથી પ્રચુર એવા તે ચાર ગતિમાં ભટકયા કરે છે. ખન'તજ્ઞાની એવા આત્માની આવી શૈાચનીય દશા જોઇને અન`તજ્ઞાની શ્રી તીથ કર પરમાત્માને તેના ઉપર સાચી ભાવદયા જન્મે છે. તેથી તે પરમતારકા સભ્યજ્ઞાનનું 'જન આંજી તેની સાચી ચેતના જાગે, કાંઇક વિવેક દૃષ્ટિ ખીલે તે માટે પ્રયત્ન કરે છે. તેમાં જે આત્માઓને તેઓનુ જ્ઞાનાંજન લાભદાયી બને છે તેનામાં કાંઇક જાગૃતિ આવે છે અને તેને પેાતાના ‘સ્વ' સ્વરૂપનું કાંઇક ભાન થાય છે. આવું સામ્રુ.,, ભાન આવ્યા પછી, અજ્ઞાનનું આવરણ કાંઈ ખસ્યા પછી જીવ કઈ રીતે વિકાસ કરે છે. અને પેતાના સાચા 'વરૂપને પામે છે તે માટે મહાપુરૂષાએ અનેક પ્રકારે ઉપદેશેા ફરમાવ્યા છે. તેમાંના એક ઉપદેશ એટલે જ આ શ્રી પ`ચસૂત્ર છે જેમાં ચેતનવતા જીવ કર્યું રીતે વિકાસ સાધે છે તેનુ વર્ણન છે. પાપને પાપ રૂપે સમજયા પછી તે પાપથી દૂર થવા અને ગુણાને મેળવવા શુ કરવુ તે માટે પ્રથમ પાપ પ્રતિઘાત-ગુણુ ખીજા નામનું સૂત્ર છે. તે પછી ગુણા મેળવવા શુ કરવુ તે માટે બીજી' સાધુધ પરિભાવના? સૂત્ર છે તેની ભાવના ભાવ્યા પછી કઈ રીતે પ્રત્રજયા અગીકાર કરવી તે માટે ત્રીજી પ્રત્રજયા Page #770 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ગ્રહણવિધિ સૂત્ર છે. તે પ્રવજ્યા ગ્રહણ કર્યા પછી કઈ રીતે જીવવું તેના માટે ચોથું “પ્રવજ્યા પરિપાલના” સૂત્ર છે અને પ્રવજયા પાલનનું ફળ શું તે સમજાવવા પાંચમું “પ્રવજ્યા ફલ' નામનું સત્ર છે. તેના આ અર્થને બરાબર અભ્યાસ કરી તેના ઉપર પૂર્ણ મન-ચિંતન અને ધારણ કરી તેને બરાબર આત્મસાત્ કરી સૌ કોઈ વાચક-ભાવિકે “પ્રવજયા અને પ્રવજવાના ફલને પામી, આત્માની અનંતગુણલક્ષમીના સ્વામી બને તે જ મંગલ ભાવના. - श्री चिरन्तनाचार्यकृतं છે અથ વસૂત્રમ્ | [મૂલ તથા ભાવાથ] १-पावपडिग्घायगुणबीजाहाणसूत्रं. અનાદિકાળથી કમસંગના વેગે છવ અનંત દુ:ખમય એવા આ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેનાથી મુક્ત થવા માટે વિધિ બહુમાન અને આદર પૂર્વક શ્રી અરિહંત પરમાત્માના ધર્મનું જ સેવન કરવું જોઈએ. તે ધર્મની ભાવથી સાચી રીતે પ્રાતિ તથા પ્રકારના ભવ્યત્વાદિકના પરિપાકથી અને પાપકર્મોના વિનાશથી થાય છે. તે તથા ભવ્યત્વને પરિપાક કરવા માટે ચાર શરણ, દુકૃત્ય ગહ અને સુકૃતની અનુમોદનાનું સેવન કરવું જોઈએ. તે કેવી રીતે કરવું તે માટે આ “પાપપ્રતિઘાત અને ગુણ બીજધાન સૂત્રને” ઉપન્યાસ છે. ' પ્રથમ મંગલ તરીકે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર કરે છે. णमो वीयरागाणं सव्वण्णूण देविंदपूइआणं जहट्ठिअवत्थुवाइणं तेलक्कगुरू णं अरूहंताणं भगवंताणं ॥ આ સંસારથી પાર ઉતારે તેનું નામ મંગલ છે. અને દરેક શિષ્ટપુરૂષને એ આચાર છે કે કોઈપણ ગ્રન્થની નિવિદન પરિસમાપ્તિ તેમજ તેના પારમાર્થિક જ્ઞાનને માટે પિતાના ઇષ્ટદેવને નમસ્કાર સ્વરૂપ મંગલ કરવું જોઈએ. સર્વથા રાગ અને દ્વેષથી રહિત, જગતના સર્વ પદાર્થોને સર્વ રીતે જાણનાર શ્રી સર્વજ્ઞ, સર્વદેવેન્દ્રોથી પણ પૂજાયેલા, વસ્તુતત્વને યથાર્થ રીતે કહેનારા, ત્રણે લોકના ગુરૂ, આ સંસારમાં હવે ફરીથી જન્મ નહિ લેનારા એવા શ્રી જિનેશ્વર ભગવંતેને નમસ્કાર થાઓ. આ રીતે મંગલાચરણ કરીને શ્રી તીર્થકર દેના ચાર મૂલાતિય પણ ગર્ભિત રીતે સૂચવ્યા છે. તે આ પ્રમાણે શ્રી વીતરાગ કહીને અપાયાપગમાતિશય, સર્વજ્ઞા પઢથી દાનાતિશય, “રવિંદપૂછયાણું પડી પૂજાતિશય અને “જહથિયવસ્તુ ઈશું' પદથી વાગતિશય. Page #771 -------------------------------------------------------------------------- ________________ વર્ષ 9 અંક ૩૫ : તા. ૯-૫-૫ તેઓ શું કહે છે તે જણાવે છે जे एवमाइक्खंति-इह खलु अणाइजीवे, अणाइ जीवस्स भवे, अणाइकम्मसंजोग निव्वत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे ।। તે શ્રી જિનેશ્વ દે ફરમાવે છે કે-આ જગતમાં જીવ અનાકિન છે, અનાદિ એવા જીવને સંસાર પણ અનાદિને છે અને તે સંસાર અનાદિ એવા કર્મસાગથી બને છે. તે સંસાર જન્મ, જરા, મરણ, વ્યાધિ, રોગ, શેકાદિથી દુઃખરૂપ એટલે કે દુખથી ભરેલો છે, તથા ચારે ગતિમાં જન્મ-મરણાદિ ચાલુ હોવાથી દુખફલક એટલે દુઃખન ફળને જ આપનારે છે તથા દુઃખાનુબંધી છે એટલે કે અનેક ભ વડે વેવ શકાય એવી કર્મોની પરંપરાને બાંધનાર છે. તેનાથી મુકત થવાને ઉપાય શું તે જણાવે છે. ए अस्स णं वुच्छित्तो सुद्धधम्माओ, सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ, पावक-मविगमो तहाभव्वत्ताइभावओ ॥ આ સંસારને વિરછેદ શુદ્ધ ધર્મ-સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમારિત્રની આરાધનાથી થઈ શકે છે. તથા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ મિથ્યાત્તવ મેહનીયાદિ પાપકર્મોના નાશથી થાય છે. તથા પાપકર્મોને વિનાશ તથા ભવ્ય સ્વાદિ કારણેના પરિપાકથી થાય છે. સિદ્ધિ ગમનને યોગ્ય એ જે અનાદિ પરિણામિક ભાવ તેને તથાભવ્યત્વ કહેવાય છે. તેના સાથે કાલ, નિયતિ, કર્મ અને પુરુષકાર પણ તેનાં કારણે છે. . હવે તથાભવ્યત્વના પરિપાકના સાધને જણાવે છે. तस्स पुण विवागसाहणाणि चउसरणगमणं, दुक्कडगरिहा, सुकडाणसेवणं, अओ कायव्वमिणं होउकामेणं सया सुप्पणिहाणं भुज्जो भुज्जो संकिलेसे तिकालमસંવિજેતે . તે તથાભવ્યવને પરિપાક કરવાના સાધનો ઉપાય આ પ્રમાણે છે. શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધભગવંતે, શ્રી સાધુભગવંતે અને શ્રી કેવલી ભગવંતે પ્રરૂપે ધર્મ એ ચા નું ભાવથી શરણ સ્વીકારવું; પાપકર્મોની-આ ભવમાં કે પરભવમાં કરેલાની-પરસાક્ષીએ ફરી નહિ કરવા સ્વરૂપ ગહ અને આત્મસાક્ષીએ નિંદા કરવી કેમકે પાપકર્મોના અનુબંધને દૂર કરવા માટે આ જ ઉપાય છે. તથા સુકૃતની કરણી કરવી અને અનુમોદના કરવી એ જ કારણથી મિક્ષના અથી એવા ભવ્ય પ્રાણીઓએ હમેશા મન, વચન અને કાયાની એકાગ્રતા પૂર્વક આ ચાર શરણાદિ કરવા લાયક છે. તેમાં જે તત્ર રાગાદિ રૂપ સંકલેશના પરિણામ હોય તે તેણે વારંવાર આ ચાર શરણાદિ સ્વીકારવા અને જેને સંકિષ્ટ પરિણામ ન હોય તેને ત્રિકાલ તે તેને અવશ્ય પાઠ ક જોઈએ. (ક્રમશઃ) Page #772 -------------------------------------------------------------------------- ________________ લઘુ બોધકથાઓ ! -પૂ આ શ્રી અનંતગુણાશ્રીજી મ. [૧] પારમાર્થિક જ્ઞાન જ પરમપદને પંથ : ભગવાન શ્રી જિનેશ્વરે દેને ધર્મ માટે સરોવરમાં ગમે છે. અને જલની સદેવ જયવંતે વત્ત છે અને વર્તવાને ક્રિડાને કરે છે. તે વખતે રાજાની મુખ્ય પણું છે તે ધર્મ જ અનાદિથી પરિભ્રમણ પટ્ટરાણી ચંદ્રલેખા અત્યંત સુકુમાર હેવાથી કરતાં એવા આત્માનું ભ્રમણ અટકાવી સાચાં પરસ્પર જલને નાખવાથી થતી શીતલતાને અને વાસ્તવિક સુખને સ્વામી બનાવનાર સહન કરી શકતી નથી અને જો તેનું છે. પણ જો તે સાચી સમજ પૂર્વક કરાય પરના અત્યંત પ્રેમથી તેણી ઉપર પાણીને તે દુનિયાની દરેક પ્રવૃત્તિમાં સમજ જરૂરી છંટકાવ કર્યા કરે છે. તે વખતે ભાષાવિશાજ નહિ પણ અનિવાર્ય જ છે એમ માન- રદ વિદુષી એવી તે રાણી સંસ્કૃત ભાષામાં નારે વગર માત્ર ધર્મમાં જ કેમ વિલક્ષણ રાજાને કહે છે કે-દેવ! મ મોદક નીતિ અપનાવે છે તે સમજી શકાતું નથી. સિંચય ! વારંવાર આવી વિનવણી છતાં અને અણસમજ કેવી હાસ્યાસ્પદ બને છે રાજા તેની હોંશિયારીને સમજી શકતું નથી અને સમજ કેવી ઉત્તમ દશાને પમાડે છે અને માદક સિંચય સાંભળીને દાસી તે માટે એક નાનકડું દષ્ટાંત જણાવું છું. પાસે સુગંધી દકેથી પૂર્ણ થાળ મંગાવે ગમે તેટલું જ્ઞાન હોય પણ જે તેને મર્મ છે. ત્યારે રાજાની મુગ્ધતા અને મુર્ખાઈથી હાથમાં ન આવે-સમજાય નહિ તે હાલત રાણી એકદમ હસી પડી. પોતાની મશ્કરીથી શોચનીય બને છે. કેમકે વિદ્યાને શ્રમ- મુંઝાયેલા રાજાએ હસવાનું કારણ પૂછતાં અભ્યાસ કરનારા ઘણાય હોય છે પણ તેના રાણીએ કહ્યું કે-દેવ! અન્ય અના બદલે પરમાર્થને પામનારા માત્ર વિરલા જ હોય છે. અન્ય અર્થના જ્ઞાનથી અર્થાત્ મારા કહેવાને પ્રતિષ્કાનપુર નગરમાં શાલિવાહન રાજા વાસ્તવિક પરમાર્થ નહિ સમજી શકવાથી વિશાળ રાજય સુખને અનુભવે છે. તેને મને હસવું આવ્યું, બીજું કારણ નથી. ચંદ્રલેખા વગેરે પાંચસે (૫૦૦) પત્નીએ કથા માત્ર મનોરંજન કરવા નથી પણ ' છે જે બધી, બધી ભાષાની વિશારદ અને વાસ્તવિક બેધને પામી તે પ્રમાણે વર્તવાનું કવિત્વશક્તિવાળી ઘણી વિદુષી છે અને શીખવાડવા માટે છે. જ્ઞાનના સામ્રા રહસ્યને રાજા તે બધાની સાથે આનંદ પ્રમાદમાં પામી “હૃદયગ્રાહિણસ્તાસાં દ્વિત્રાઃ સંતિ ન પિતાના કાળને પસાર કરે છે. સંતિ વા માં આપણા નંબર લગાવીએ એકવાર ગ્રીષ્મઋતુમાં રાજા પિતાના તેવી જ હાર્દિક મંગલ મહેરછા છે. અંતાપુર આદિ પરિવારની સાથે જલક્રીડાને Page #773 -------------------------------------------------------------------------- ________________ R; વિવિધ વાંચનમાંથી , ' અવતરણકાર : પૂ. સા. શ્રી હર્ષશ્રીજી મ. મુંબઈ ૧૦. પચ્ચકખાણ અને તેનું ફળ નવકારશી એક વર્ષના નરકાયુ દ્વારા જે કમ ખપે તેટલા કમને દૂર કરે. પિરિસિ...એક હજાર વર્ષના નરકાયુ દ્વારા ) સાઢ પરિસિદસ હજાર વર્ષના નરકાયુ દ્વારા આ પુરિઅઢ...એક લાખ વર્ષના એકાણું...દસ લાખ વર્ષના ન વિ એક ક્રોડ વર્ષના છે એકલઠાણું...દસ કેડ વર્ષના એકત્તિ સે ક્રેડ વર્ષના , આયંબિલ...એક હજાર ક્રોડ વર્ષના , ઉપવાસ... દસ હજાર કેડ વર્ષના ઇ . . છેલા જંબૂસ્વામિ કેવલી પછી ૧૦ વરતુઓને વિચ્છેદ ૧ કેવલજ્ઞાન, ૨ મનાપવજ્ઞાન, ૩ પરમાવધિ, ૪ જુલાકલબ્ધિ, ૫ આહારક શરીર, ૬ પકશ્રોણી, ૭ ઉપશમણી , ૮ જિનક૯પ, ૯ ચારિત્ર (સામ સં૫રાય પરિ. હાર વિશુદ્ધિ અને યથાખ્યાત. આ. ૩ ચારિત્ર) અને ૧૦ મે. સ્ત્રીઓ શુ ન પામી શકે ? અરિહંતપણું, ચક્રવતી પણું, વાસુદેવપણું, બલદેવપણું, સંનિશ્રોતલબ્ધિ, ચારણલબ્ધિ, પુલાક લબ્ધિ ચોદપૂર્વ, ગણધર પણું, આહારક શરીર, ૬ પ્રકારે ભગવંત પણ અસમર્થ * * ૧ ભવ્ય જીવને અભખ્ય ન કરી શકે. ૨ અભવ્ય જીવને ભવ્ય ન કરી શકે. ૩ જીવને અજીવ પણું ન કરી શકે. ૪ અજીવને જીવ પણ ન કરી શકે એ સુખીને ખી ન કરી શકે. ૬ દુઃખીને સુખી ન કરી શકે. ૧૪ રાજલોક પ્રમાણુ એક દેવ સૌધર્મ દેવકથી ક્રિડાપૂર્વક હજાર ભાર લેહાને ગેળે પિતાના સર્વ બળથી ભુમે પતિ કે, તે ગોળો ૬ માસ ૬ દિવસ ૬ પ્રહર ૬ મુહુત ૬ ઘડી ૬ પળે પૃથ્વી પર આવે છે ત્યારે એક રાજ પ્રમાણ થાય તેવા ચોદરાજ લેક જાણવા. Page #774 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ : ૧ શ્રી જન શાસન (અઠવાડિક) આ અવસર્પિણમાં અભવી જીવ આઠ જણ. ૧ સંગમહેલ, ૨ કાલસોકરીક કસાઈ, ૩ કપિલા કાસી, ૪ અંગારમઈક આ ચાય, પ રહગુપ્ત, ૬ પાલકમુનિ, ૭ પાલક રાજપુર (કૃષ્ણને પુર) ૮ વિનયરન મુનિ. ૬ સંઘયણવાળાની ગતિ. ૦ પહેલા સંઘયણવાળા કેવલજ્ઞાન પામી મે સુધી જાય, અને અશુભ અધ્યવસાયથી નીચે સાતમી નરક સુધી જાય, • બીજ સંઘયણવાળા ઉપર બારમા દેવ સુધી જાય અને અશુભ અધ્યવસાયથી છઠ્ઠી નરક સુધી જાય. ત્રીજા સંયણવાળા ઉપર દસમા દેવલોક સુધી જાય અને અશુભ અધ્યવસાયથી પાંચમી નરક સુધી જાય. થા સંઘયણવાળા ઉપર આઠમા દેવલેક સુધી જાય અને અશુભ અધ્યવસાયથી નીચે ચેથી નરક સુધી જાય. ૦ પાંચમા સંલયણવાળા ઉપર છઠ્ઠ દેવલોક સુધી જાય અને અશુભ અધ્યવસાયથી વીજ નરક સુધી જાય. છ સંધયણવાળા ઉપર ચેથા વલે સુધી જાય અને અશુભ અધ્યવસાયથી બીજી નરક સુધી જય. મનુષ્યગતિમાંથી આવેલાના ૬ લક્ષણ૧ સુભાંગી હય, ૨ મીઠા વચનવાળા હોય. ૩ દાતાર હોય. ૪ સરળ હોય, ૫ ચતુર હોય. ૬ ચતુરાઈ સાથે પ્રીતિવાળે હેય. | દેવગતિમાંથી આવેલાના ૬ લહાણે, ૧ સત્યવાદી-દઢવામી હોય. ૨ દેવગુરૂને ભકત હય, ૩ ધનવાન હોય, ૪ રૂપવાન હોય. ૫ પંડિત હોય. ૬ પંડિત સાથે પ્રીતિ કરનારે હોય, - તિય"ગતિમાંથી આવેલાના ૬ લક્ષણે. ૧ લોભી હચ, ૨ કપટી હોય. ૩ જુઠ હેય. * અતિસુધાળુ હેય, ૫ મુખ હોય. ૬ મૂખની જોડે પ્રીતિ કરનારે હેય. નરકગતિમાંથી આવેલાના ૬ લણે. ૧ કાળે હોય. ૨ કવેશી હેય. ૩ ચગી હય, ૪ અત્યંત ભયશીલ હૈય. ૫ અત્યંત આરંભી હેય. ૬ ક્રોધી હોય, (કમશ:) Page #775 -------------------------------------------------------------------------- ________________ સિકંદર બાદશાહ ખાલી હાથે આવ્યા–ખાલી હાથે જશું” –શ્રી રતિલાલ ડી. ગુઢકા-લંડન વાનું નથી. ' ૬ માં દષ્ટાંત રૂપે સિકંદર બાદશાહનું યતા લાગી અને હતાશ બની ગયે, નિરાદિષ્ટાંત જોવા મળે છે તે મુજબ મહાપુરૂએ સામાં એણે જગતને ચાર સંદેશ આપ્યા કહ્યું છે કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય છે. જેને સિકંદરના ચાર (ઓર્ડર) ફરમાન અથવા તે મૃત્યુથી ભાગી છુટી શકે તેમ કહે છે. તે કહે છે શું? સાંભળે : " હોય અથવા હું નહિ જ મરૂં આવે જેને [૧] કરમાન-મારા મરણ વખતે બધી વિશ્વાસ હોય તે ભલે સુખે સુવે સુખેથી મીલકત અહિં પધરાવજે. મારી નનામી મજ મજાહ કરે પણ એવું તે કદી બન સાથે કબ્રસ્તાનમાં પણ લાવો જે બાહુ બળથી મેળવ્યું. તે ભેગવી ના શકો, ન ના હતા ભણતા હતા ત્યારે અમને અબજોની દેલત આપતાં પણ એ સિકં. આ દ્રાંત પાઠશાળામાં ધર્મગુરૂજી આપતા દર ના બો. હતા અને વળી ઈતિહાસ પણ વાંચે છે હજારો નિર્દોષ જીવોના પ્રાણ હરીને . તેમ થે ડું યાદ આવે છે તે મુજબ અને , " અને અનેકને કષ્ટ આપીને લડાઈ કરીને આજે પણ દાખલા દેવાય છે. સિક દર ભેગી કરેલી બધી મીલકત સિકંદર આપી બાદશાહ જે બધું મુકીને મરી ગયા. દેવા તૈયાર હતું, પણ એ સંપત્તી એને * અનુમાન સંવત ૩૨૭ માં હિંદુસ્તાન જીવ બચાવી ના શકી, તે અહીં આ ઉપર ચડાઈ કરીને સિકંદર જ્યારે પિતાને વિચારવાનું છે, આપણે સમજવાનું છે કે, દેશ પાછા ફરે છે, તે સમયે ત્યારે તેને સિકંદર જેવા સિકંદરને એક રાજા હતું, ૨સ્તામ અનેક વ્યાધીઓએ ઘેરી લીધું અબજો ધનને માલીક હતે અઢળક સંપતી, કેતા શરીરમાં ઘણી જ વેદના-દુઃખ દ હજારે નહીં લાખો સેવકો અને વૈદ્યો, થઈ રહી છે અને પોતે બાદશાહ એક રાજા હકીમેને તે પાર નથી છેવટે સર્વસ્વ આપી છે એટલે દવામાં કોઈપણ જાતની કમી દેવા તૈયાર છે તે પણ કંઈ એને સહાન જ છે. હકી, વૈદ, પીર ફકીરાએ " યતા મળતી નથી અને સિકંદરની મૃત્યુની ખૂબ જ ઉપચાર કર્યા પણ વેદના શમતી ઘડી એની આંખ સામે દેખાવા લાગી તે નથી. દર્દ ઉપાધિ ઘટતી નથી બલકે દર્દ આપણને પણ આપણા મૃત્યુની ઘડી કયારે અને ઉપાધિથી વધારે ઘેરાઈ રહ્યો છે આંખ સામે આવી ઉભી રહે એની ખબર સિકંદર બાદશાહ. તેવા સમયે સિકંદરને નથી. સિકંદરને તે ખબર પડી ગઈ પણ બહુ જ અસરણતા લાગી. બહુ જ અસહા- આપણને હજુ ખબર પડતી નથી. હા Page #776 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧૪ : - : શ્રી જૈન શાસન (અઠવાડિક) આપણને ખબર છે કે જરૂર આપણને એક રાજાની બેડીઓ પગમાં પડી ગઈ છે રેગ દિવસ મત આવવાનું છે, પણ કયારે રાજાના પંજામાં સપડાઈ ગયા છે તે આવા આવવાનું છે એની ખબર નથી. અરે સિકંદર બાદશાહને કમરાજા આગળ લાચાર આવશે એક દિન એ કે નહિ કાગળથી થઈ નમવું પડયું તે આપણી-મારી-તમારી જણાવે કે નહી આગળથી જણાવે, નહીં તે શક્તિ એની સામે શું આ આપણને તાર કે સમાચાર, નહીં ફોન કે જાણે અરે કયારે કર્મરાજાના સિપાઈઓ પકડી લીએ આવશે એ તે અજાયેઅહીંયા મુળ ભયંકર વેદનાની કેટડીમાં કયારે પૂરી દીએ વાત ઉપર આવીએ-સિકંદરને મૃત્યુ દેખાઈ એની ખબર નથી માટે આપણે આત્માને રહ્યું છેઆંખ સામે ત્યારે એણે જગતને વારંવાર જગાડી દેવાનું છે કે હે આત્મન કહ્યું કે શું બીજું ફરમાન. એ ચેતી જા. અહીં આ સિકંદરે પણ લાચાર (૨) ફરમાન-મારૂં મરણ થતાં બધા થઈને કહ્યું કેહથિયાર લશ્કરને અહીં લાવજે, અને મારા (૩) કરમાન-મારા બધા વેદે હકીમૃત દેહ પાછળ અને આગળ સર્વેને ડા- મને પીર-ફકીરને અહી બેલ વજે અને વજે. આખા જગતને જીતનારૂં રૌન્ય પણે માટે જનાજે એજ દાને ખભે ઉપડાવજે. રડતું રહ્યું અને વળી મહાન વૈદ્ધાઓ, કટ દરદીઓના દરદને દફનાવનારૂં કે શું મહાન લડવૈયાઓ વિકરાળ દળ-લશકર પણ . ૩ છે દેરી તુટી આયુષ્યની તે સાંધનારૂં કે ભુપાળને (જાને) નહિ કાળથી બચાવી કે છે. જ્યારે આયુષ્ય પુરૂ થાય છે ત્યારે લાખ છોડાવી શકર્યું. કરે ઉપાય પણ એક ન લાગે દાય લાખે દ્રષ્ટાંત આપણા આત્માને પ્રથમ લાગુ પડે છે, અને આવા દ્રષ્ટાંતેને સામે લઈ ઉપાય પણ બધા નિરર્થક થાય છે. જેમકે વધારે જાગવા જેવું છે અને આત્માને દીવામાં તીવેલ ખુટયું છે. દીવેલ તે ખુટયું વારંવાર જન્મ-મરણના દુઃખથી છેડાવા પણ વાટ પણ ખરી ગઈ છે. હવે નવું આપણે કટીબદ્ધ થવાનું જણાવે છે કે દિવેલ પૂરાય તેમ નથી. . જે સેનાની આગેવાની લઇને સિકવરે અહીં આ એક દ્રષ્ટાંત આત્માને ઉદ્દેશીને ધરા ધ્રુજાવી હિન્દુસ્તાનમાં કેટલાએ રાજી. લખું છું. જેસલ જાડેજો રજપુત હતા અને એને એણે વગર લડાઈએ નમાવ્યા હતા તેને એક લત લાગી હતી, તે બહારવટું અને બહાદુર સિકંદરની બહાદુર સેના કાળ કરે છે. તેણે સતી તેરસને ઉપાડીને દરીયા સામે લાચાર થઈને ઉભી રહી ત્યારે અહીં આ વાટે લઈ જાય છે. દરિયામાં તે શાન શરૂ - શું બતાવે છે કે, સિકંદર વિકરાળ વાઘ થયું. જેમ આપણા જીવનમાં આવું જ બને જે હતું અને ધણીને ધ્રુજાવે તેવું કે આપણે એરોપ્લેન દ્વારા હવાઈ માગે બાહુબળ હતું. એ જ બાહબ1 જેમ નદીનું દેશ પરદેશ જઈ રહ્યા હોઈએ અને પ્લેનના પાણી સુકાય તેમ સુકાઈ ગર' અને કર્મ મશીન બંધ થવા માંડયા, પાયલોટ . Page #777 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૨૮-૨૯ તા. ૨૧-૩-૯૫ : : ૮૧૫ - કરે ભાઇ જેનાથી આ છત્રી દ્વારા ઉડી ઉપર કયારે તેફાન ઉપડે એની શકાય તે લેકે જલદી કરે તમારે જ ખબર નથી. તે દરીયામાં તોફાન શરૂ બચાવે હવે આ એર કયાંય પચી શકે થયું ત્યારે જેસલને બહુ જ બીક લાગી તેમ નથી કારી કોઈ ફાવતી નથી અને તેણે સતી તેરલને કહ્યું. મને બહુ જ બીક પડ પડ તયારી છે. તેવા સમયે હેનનો લાગે છે. વહાણ ડુબવાની તૈયારી છે ત્યારે પાયલોટ પોકારી પોકારીને કહે કે-ભાઈએ તારલ કહે છે તેને બીક લાગે છે કારણ કે તમે દરેક તમારા ઈષ્ટદેવને યાદ કરે. વહાણ બુડી જશે તે તારું મોત થશે તેમ પ્રભુના નામનું સ્મરણ કરે તમારા ગુન્હા તને મરવાની બીક લાગે છે. પણ તે ઘણા પાપને પ્રકાશ કરે અને પરમાત્માની મહેર નિર્દોષ માણસને તેમજ પ્રાણીઓને માર્યા હશે અને હું પણ મહેનત કરું છું. એજ છે. તેને વિના વાંકે મારતે હલે મારી પ્રમાણે ભારદરિયામાં સ્ટીમર લઈ જાય છે નાખતે ત્યારે તને એમ ન થયું કે તેઓને અને સખત વાવાઝોડું ઉપડયું. તેફાન પણ જીવવું છે. આજે તને ભય લાગે છે. પાપ તારા સંભાળ જડેજ, પાપ તારા ભયંકર તથા વરસાદની અનગળ ધારા વરસી સંભાળ; તારી નાવડીને ડુબવા નહીં દઉં, રહી છે. અને બીજુ બાજુ સ્ટીમરમાં પાણી એમ જેસલ! તેરલ કહે છે છે. ભરાવા લાગ્યું છે તેવા સમયે ટીમરને જે છતાં હવે આવા સમયે તેરલ તેને હેડ મુખ્ય હેય- તે શું કહે ભાઈ કોઈ કહે છે કે-પાપ તારું પ્રકાશ કેતા બધા રસ્તે નથી અને સખત વાવાઝોડું પવન અને " ગુન્હા કબુલ કર અને અંતર આત્માથી અંધકાર કંઈજ દેખાતું પણ નથી, હવે તેને પ્રાયશ્ચિત કરી લે અને સર્વ જીવોને એક જ ઉપાય છે પ્રથમ તે તમે દરેક અંતર આત્માથી ખમાવ તથા ચોરાસી લાખ ઈષ્ટદેવનું સ્મરણ કરશે. પ્રભુને યાદ કરે છવાયની અમાવને મન છવાની ખમાવને મન વચન કાયાના નમસ્કાર મહામંત્રનું શુભ ભાવથી કમર શભ ભાવ વહે ચારે શરણું સ્વીકારી આત્માની કરો અને જે આયુષ્ય હશે તે જરૂર કંઈક નિહ ગહ કર તારા પાપને પખાતે હાથ લાગશે બીજી બાજુ એવું બને અને જ. જરૂર તને સહાય મળશે અને હું ટીમર ડુબવાની તૈયારી હોય તેવા સમયે તારી નાવલીને બૂડવા નહિ દઉં. જેસલને જેને તરતા આવડતું હોય તે આ પાટીયાને સારી શિખામણ આપનાર સતી તેર મળી લઈ તરી પેલે પાર જઈ શકશે પણ તેવા ગયા પણ? સમયે જાન બચાવ છે તે બધા જ મહે. સિકંદરને ત્યારે કઈ શીખામણ આપનત કરે અને શું સમજે કે આમે મરવાના વાર નહતું. તેથી તેણે જગતને " ઉરેશીને તે છીએ તે એટલે તેવા સમયે મુળ વાત કહ્યું કે એટલે કહેવું પડયું કે, કટા ઘરઉપર આવીએ. દરીયામાં તેફાન ઉપડયું દીઓના દરદને દફનાવનાર કેણ છે. કેરી છે એમ આપણા ઉપર આપણુ આજ્ઞા (અનુ સં. પેજ ૬૧૯ ઉપર) Page #778 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન આજીવન સભ્ય તથા કાયમી વિશેષાંક ચેાજના જૈન શાસનની કાયમી સભ્ય ચેન્જના મુજબ આજીવન એરના ફોરેન માટે રૂા. ૩૦૦૦ હજાર હતા તે રૂા. ૪૦૦૦ હજાર હવે છે. આજીવન દાતાના રૂ।. ૫૦૦૦ હજાર છે અને તેથી વધુ રકમ આપે તે આજીવન પ્રધાન દાતા છે. સહાયક સભ્ય છે તથા આજીવન વિશેષાંક શુભેચ્છક યાજનામાં રૂા. ૧૦૦૦ હાર શુભેક સભ્ય છે. રૂા. ૫૦૦૦ હજાર આજીવન રૂા. ૧૧૦૦૦ હાર આપે તે આજીવન શુભેક્ષ્ટક સોજન્ય સભ્ય છે. પરદેશમાં રૂા. ૧૦૦૦ હજાર ભરના ને એક વ અને ૧૧૦૦૦ અંક આવે પછી દર વષે વિશેષાંક શુભેચ્છા તથા અંક આવે. ૫૦૦૦ હજાર ભરનારને કાયમ અંક માકલી શકાશે. લડનમાં વે. જૈન તી દર્શન માટે મળેશ શ્રી શ્વેતાંબર જૈન તીર્થ દર્શીન ભાગ-૧ પ્રગટ થયા છે તેનુ મૂલ્ય ૬૫૦ રૂા. છે. બીજા ભાગના પણ રૂા. ૬૫] થશે બંનેના અગાઉથી ગ્રાહક થનારના }ા. ૧ હજાર છે. પાસ્ટેજ તથા ડ્રાફના ખર્ચે જુદા થશે. તે માટે મળા. રતિલાલ ડી. ગુઢકા-લડન નવા મળેલા સહકાર **** - પૂ. સા. મ. શ્રી અન તપ્રભાશ્રીજી મ. ના ઉપદેશથી. ૨૫૧] શ્રીમતી મણીબેન ભગવાનજી નરશી સાવલા એળી નિમિતે ( હ: શાહ ઝવેરચંદ લાધાભાઈ નાગડા ) લૅ ડન ૫૧ શ્રીમતી મેતીબેન જેઠાલાલ શાહ તરફથી પૂ સા. મ. શ્રી ભવ્યદનાશ્રીજી મ. ની ૭૯ મી ઓળીના અનુમાઇન થે ભેટ, હું: શાહ ઝવેરચંદ લાધાભાઈ નાગડા મનગર, ૬૨-૫૦ શ્રીમતી ઝવીબેન પ્રેમચંદ તથા શ્રીમતી દેવકુવરબેન તરફથી આળી નિમિતે ભેટ હ: શાહ ઝવેરચંદ લાધાભાઈ નાગડા જામનગર ૫૦૦] શાહુ તેજપાલ કચરાભાઇ—સુકુ ભાઇ આર. શાહની પ્રેરણાથી અમદાવાદ ૫૦૦] શ્રી મનસુખલાલ ધરમશીભાઇ વેરા-શ્રી મહેન્દ્રભાઇની પ્રેરણાથી મુ. રૂશ્કેલ Page #779 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ) -શ્રી ચંદ્રરાજ વંદન કરીને શમચ'દ્રજીએ વીણા વગાડી લક્ષમણુજીએ ગીત ગાયુ. અને સીતાદેવીએ નૃત્ય કર્યું. સમય જતાં રાત્રિ થઇ, અનલપ્રભ નામના દેવ રાજની માફક આવ્યા. અને વેતાલરૂપ વાળા તેણે ભ ́કર અટ્ટહાસ્ય વડે બન્ને મુનિવરોને ઉપદ્રવ કરવાની શરૂઆત કરી. મહેલના ઝરૂખેથી ભવ બૈરાગ ‘તને પાછા લેવા ન આવું તે રાત્રિ ભાજન કરનારાના વિભાજનનુ પાપ મને લાગે. આવા સાગ ૬ ખાઇને વનમાલાને કેમે કરીને શ્રીરજ ધરવાનુ કહીને લક્ષ્મણુ રામ-સતા સાથે રાત્રિના છેલ્લા પ્રહર આગળ નીકળી ગયા. સાના ક્ષેમાંજલિ નગરીના શત્રુદમન એક નહિં. પણ પાંચ પાંચ મરણતાલ પ્રહારને શરીર ઉપર ઝીલી લઈને તે રાજાની જિતપદ્મા નામની કન્યાને લક્ષ્મણજી પરણ્યા, થોડાં ક દિવસ ત્યાં રહીને રામચંદ્રજી આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં શમચંદ્ભજી વંશસ્થલમાં આવી પહેાંચ્યા. ત્યાંના રાજા અને પ્રજાને ભયથી વ્યાકુળ જેને એક માજીસને રામચ'દ્રજીએ તેનું કારણુ પૂછતાં તે માણસે કહ્યું કે–મા સામે રહેલા પર્વત ઉપરથી આજે ત્રણ-ત્રણ દિવસ થયા રાજ રાત્રે અત્યંત ભયંકર ગર્જનાઓ સ`ભળાયા કરે છે. માટે તેના ભયથી રામ તથા પ્રા રાત્રિના સમયે અન્યત્ર ચાલ્યા જાય છે, અને સવારે પાછા અહી' આવી જાય છે. કૌતુકથી પ્રેરાઇને રામચ`દ્રાદિ ત્રણેય પર્વત ઉપર ગયા. અને ત્યાં કાર્યોંત્સગ માં રહેલા બે મુનિને જોયા. તે મુનિવરેશને 1 આથી રાષાયમાન થઇ ગયેલા . રામ– લક્ષ્મજી બન્ને તે વેતાલ રૂપ ધારીને હણવા માટે તૈયાર થયા. વૈદેહી-સીતાદેવીને બન્ને મુનિવરા પાસે મુકીને જેવા રામ-લક્ષ્મણ પેલા ઉપદ્રવ કરનારની પાછળ દોડયા કે તરત જ તેમના અસહ્ય તેજને સહી નહિ શુકનારા પેલા દેવ ત્યાંથી ભાગીને દેવલાકમાં ચાલ્યે ગયા. આ બાજી બન્ને મુનિવરોને કેવલજ્ઞાન થતાં તેમના કેવલ મહાસવ કરવા દેવા આવ્યા. હવે નમસ્કાર કરીને રામચન્દ્રજીએ પૂછ્યુ કેહે ભગવન્ આ દેવ આ રીતે આપને ઉપસર શા માટે કરતા હતા. કુલભૂષણ અને દેશભૂષણ નામના બન્ને ભાઇ મુનિવરામાંથી કુલભુષણ કેવલી ભગવતે કહ્યું કે-પદ્મિની નગરીમાં વિજયપ ત નામના રાજ્યના અમૃતસ્વર નામના દૂત Page #780 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ : હતા તેને ઉપયેગા નામની પત્ની હતી. અને ઉદિત-મુદિત નામના બે પુત્રા હતા. આ અમૃતસ્વર. બ્રાહ્મણને અક વસુભૂતિ નામના મિત્ર હતા. તેના વિશે અમૃતવરની પત્ની ઉપયાગા આસકત બની હતી. તેથી પેાતાના પતિને મારી નાંખવા ઇચ્છતી હતી. હવે રાજાના કામ માટે અમૃતસ્વરને બહાર ગામ જવાનું થતાં વત્તુભૂતિ પણ તેની સાથે ગયા અને આગળ જતાં તક જોઇને વસુભૂતિએ અમૃતવરને હણી નાંખ્યા. હત્યા કરીને પાછા ફરેલા વસુશ્રુતિએ લેાકાને કહ્યુ કે અમૃતસ્વરે મને પરાણે પાછા મેકલ્યે. અને જઈને ખુશીપૂવ ક ઉપચાગાને કહ્યુ કે હું આપણા એના સાગ અને સ'ભાગમાં વિઘ્ન ખનનારા અમૃતસ્વરને મે' ખતમ કરી નાંખ્યા છે. આ સાંભળીને કુલટા ઉપચાગા બેલી ૩–તે. બહુજ સારૂ કર્યું. હવે આ બન્ને પુત્રોને પણ તુ હણી નાંખ જેથી આપણે તદ્ન વિઘ્ન વગરના, બનીને મનગમતા શરીરના લગા લાગવીએ. વસુતિએ આ વાત પશુ સ્વીકારી, પરંતુ ભાગ્યયેગે. વસુભૂતિની પત્નીને આ વાતની ગંધ ભાવી ગઈ. આમેય તેને વસુભુતિન અને ઉપયાગાની દાનત પસ’ક હતી જ નહિં, આથી ઇર્ષ્યાથી પ્રેરાઈને તેણે ઉપચાગાના બન્ને પુત્રને તેમનુ" માત વસુભુતિ કરી નાંખશે તેમ કહ્યુ', આથી (પેાતાની માના દુરિથી રાત્રે ભરાયેલા જ હતા અને તેમાં આવી વાત સાંભળતા) અત્યંત રાષાયમાન થઇ ગયેલા 1 શ્રી જૈન શાસન (અઠવાડિક) તે જલ્દીથી જઈને વસુશ્રુતિની હત્યા કરી નાંખી. તે મરીને નલપટ્ટીમાં મ્લેચ્છ બન્યા. ઉદિત–મુદ્ઘિતે એક દિવસ ધમાઁ સાંભળતાં વૈરાગ્ય પામીને મતિવન મુનિવર પાસે દીક્ષા લીધી, અને સમેતશિખરે ચૈત્યા ને વાંઢવા જતાં તે અને મુનિવાને પૂર્વભવના વેરથી હલુવા માટે પેલે મ્લેચ્છ ત યાર થયા. પણ મ્લેચ્છના રાજાએ તેને અટકાવી દીધા. મ્લેચ્છના રાજા પૂર્વભવમાં હરણુ હતા. શિકારી પાસેથી તે પૂર્વભવમાં ઉતિ-મુદિતનું વધુ જીવતા છેડાવાયા હતા તેથી મ્લેચ્છ રાજાએ આ ભવમાં દ્વિત મુદિતનું રક્ષણ કર્યુ. અનશન કરીને ઉદ્વિત સુટ્ઠિત મહાશુક્રમાં દેવ થયા. સૌંસારમાં વસુમુતિના જીવ ભટકતા જ રહ્યો પણ ઉદિત-મુકિત ઉપરના વેરને છેડતા નથી. એક વખત રત્નરથ અને ચિત્રરથ રાજીમાર બન્યા ત્યારે વસુભુતિ જ પ્રિયવદ રાજાની કનકાળા રાણીને રાજપુત્ર બન્યા, આમ ત્રણેય આરમાન ભાઇ બન્યા. રાજા ખનેલા રત્નરથને એક રાજાએ શ્રી પ્રભા નામની કન્યા પરણાવી પશુ માંગણી કરવા છતાં ધૂમકેતુને ન આપી. આથી ધાયમાન બનેલા ધૂમકેતુએ રત્નરથની પૃથ્વી લુટારાઓ દ્વારા લુટવા માંડી તેથી રત્નરથે યુદ્ધમાં ધૂમકેતુને પૃથ્વી ઉપર પછાડીને તેને જીવતા જ પકડી લીધા. જેલમાં અત્યંત રીતે ઘણી વિડંબના આપીને Page #781 -------------------------------------------------------------------------- ________________ - - - - - વર્ષ હ, અંક ૩૪ તા. ૨૫-૪-૯૫ : પછી મુક્ત કર્યો. આથી ધૂમકેતુ તાપસ સ્નેહથી ખેંચાઈને અમારા ઉપરના ઉપબને. પણ સ્ત્રીને સંગ કરીને પિતાનો સને જાણીને અહીં આવ્યા છે. તપ તે પોતે જ બાળી નાંખ્યા. ત્યાંથી ઉપસર્ગની વાત કરતાં કુલભૂષણ કેવલી સંસારમ ભટકતે ભટકતે તે આખરે બેત્યા કે-એકવાર અનંતવીર્ય કેવલીની તાપસ બની મૃત્યુ પામી આ અનકપ્રભ દેવ પર્ષદામાં કઈ શિખે આપના પછી કેવલી બને. અને રનર-ચિત્રરથ વર્ગના સુખ કેશું થશે? તે પ્રશ્નના જવાબમાં અનાત ભગવતાં ક્રમે કરીને આ અમે કુલભુષણ વીર્ય કેવલી ભગવંતે અમારા બન્નેનું નામ અને દેશભુષણ રાજકુમાર બન્યા. આપતાં ત્યાં હાજર રહેલા પનપ્રભ દેવને અમને બન્નેને પિતા ક્ષેમંકરે એક પૂર્વજન્મનું વેર તાજુ થતાં તથા કેવલીનું અધ્યાપક પાસે ભણવા મુકયા. બાર વર્ષ વચન મિશ્યા બનાવવા માટે અમને ચાર સુધી ત્યાંજ રહીને સર્વ વિદ્યા ભણ્યા. દિવસથી ઉપસર્ગ કરતે હતો. અને તમારા તેરમાં પરસે ઉપાધ્યાય સાથે અમે પિતા બન્નેના ભયથી તે નાશી ગયું છે. પાસે આ વ્યા. નગરમાં આવતાં અમારા - ગરૂડેશ મહલચનદેવે રામચંદ્રજીને બનેની નજર અમારા જ રાજમહેલના પ્રસન્ન થઈ કંઈ માંગવા કહી. પણ રામઝરૂખામાં ઊભેલી એક સૌંદર્ય અને લાવણ્ય ચંદ્રજીએ ના પાડતા ગરૂડેશ ભવિષ્યમાં નીતરતી એક સ્ત્રીને જોઈ અમે બને કામા કયારેક તમારો પ્રત્યુપકાર કરીશ એમ કહી તુર બન્યા. પિતાને નમસ્કાર કરી, ખબર પિતાના સ્થાને ગયા. '' કુશળ પૂછી અમે માતા પાસે ગયા. ત્યારે : રામચંદ્રજીની આજ્ઞાથી ત્યાંના રાજા ત્યાં પેલી યુવતી બેઠી હતી, અને માતાને સુરપ્રલે અહંચે ત્ય બનાવ્યું. અને તે અમે નમસ્કાર કર્યા ત્યારે માતાએ કહ્યું- ગિરિનું રામગિરિ નામ પડયુ. અને અમે બને ઓળખતાં નથી. તમે ત્યાંથી નીકળીને રામચંદ્રજી કંડકારણયજયારે ઉપાધ્યાય પાસે કલાભ્યાસ કરવા ગયા માં પ્રવેશયા. .. ત્યારે આનો જન્મ થયો હતે. માટે આ (અનુ. પાન ૮૧) તમારી નાની સગી બેનને તમે કયાંથી તુટી આયુષ્યની તે સાધનારૂં કેણુ છે માટે ઓળખે.' તે કહે છે કેઆ સાંભળતા જ અમે બને શરમિંદા [૪] કમાન-ખુલી હથેળી રાખી થઈ ગયા. અને અજ્ઞાનથી સગ બેન સાથે જ જગતમાં આવતા ને ખાલી હાથે ભેગની ઇરછા કરનારા અમને બંનેને સોજો આ જગતથી ચાલ્યાં જતાં, યૌવન * ભવ-વૈરાગ્ય થયે. અને ગુરૂ પાસે જઈને ફના, જીવન ફના, જર ને જેરૂ ફના, પરઅમે તરતજ દીક્ષા ગ્રહણ કરી. અમારા લેકમાં પરીણામ ફળશે પુણ્યના ને પાપને. વિયોગથી પિતા અનશન કરી મૃત પામ્યા. આ દ્રષ્ટાંત મુમુક્ષુ જીવ માત્રને સમજાવે છે ગરૂડેશ દેવ બનેલા તે અમારા પૂર્વભવના એ જ શિવમસ્તુ સર્વ જગત એવી ભાવનાથી. Page #782 -------------------------------------------------------------------------- ________________ ' *'. 911216 2142112 - - જામનગર-ઓસવાળ કેલની સમય બપોરે ૩-૦૦ વાગે. નવપદની શાશ્વતી ઓળી રૌત્ર સુદ ૮, તા. ૮-૪-૯૫ શનીવાર ઓળીમાં આઠે દિવસમાં નવપૂજાએ મહાવીર સ્વામી પંચકલ્યાણક વૃા, મણીઠાઠમાઠ અને વાજીંત્રના સુમધુર તાલે સાથે બેન ભગવાનજી નરશી પરિવાર લંડનવાળા લાભ લેનાર સુત્રાવક ઝવેરચંદ લાધાભાઈ તરફથી હ. ઝવેરચંદ લાધાભાઈ (મીતલ. સુશ્રાવક મણીબેન ભગવાનજી પરિવાર સુ વાળા) સમય બપોરે ૩-૦૦ વાગે. શ્રા. લીમીબેન કપુરચંદ પરિવાર, સુ.શ્રા. ચૈત્ર સુદ ૯, તા. ૯-૪-૯૫ રવિવાર ૨માબેન લાલજી હેમરાજ પરિવાર, નવ પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા, ઝવેરચંદ દિવસ આરાધક બેન તરફથી દેવલોકમય લાધાભાઈ (મીતલવાળા) તરફથં સુપુત્ર ચી. વાતાવરણ જાણે ઉભું કરાયું હોય તેમ સતિષકુમારના શુભલગ્નની ખુશાલી નીમીતે ઉત્તમોત્તમ પ્રભાવનાઓ સાથે મહોત્સવની સમય બપોરે ૩-૦૦ વાગે. નિવિન પૂર્ણાહુતિ નિમિતે ૫ સા. અને ત- ચૈત્ર સુદ ૧૦ તા. ૧૦-૪-૫ સોમપ્રભાશ્રીજીના શિખ્યા પ્રશાંતદર્શનાશ્રીજી તથા વાર વેદનીય કમ નિવારણ પૂજા. મણીબેન કલદશનાશ્રીજીની નિશ્રામાં તથા ભવ્યદર્શના- ભગવાનજી નરશી પરીવાર તફથી હ. શ્રીજીની ૭૯ મી એળીની પૂર્ણાહુતિ નિમિતે ઝવેરચંદ લાધાભાઈ (મીતલવાળા) સમય સા.શ્રી સુવર્ણપ્રભાશ્રીજીની પ્રેરણાથી મહાવીર બપોરે ૩-૦૦ વાગે.. શાસનને તથા જેન શાસનને ભેટ ૫૧. ચેત્ર સુદ ૧૧ તા. ૧૧-૪-૯૫ મંગળવ્યાખ્યાન તથા પૂજાએ પ્રભાવના પૂજ વાર શાંતી જીનેન્દ્ર પંચકલ્યાણક પૂજા, ભણાવવા વિમલનાથ મંદિર આવે તેમને લહમીબેન કપુરચંદ લંડનવાળા તરફથી હ, ખુશીભેટ તથા પેટી ભેટ આપેલ. ઝવેરચંદ લાધાભાઈ મીતલવાળ] રી માં જામનગર એસવાન કોલની નવપદજી બેનના શુભ લગ્નની ખુશાલી નીમેતે, સમય આયંબિલ ઓળી દરમ્યાન પૂજામાં બપોરે ૩-૦૦ વાગે.. . . લાભ લેનારા ભાગ્યશાળાઓ ચેત્ર સુદ ૧૨ તા. ૧૨-૪-૯૫ બુધવાર વીત્ર સુદ ૭ તા. ૭-૪-૯૫, શુક્રવાર બારવ્રતની પૂજા, લમીબેન કપૂરચંદ આદીનાથ પંચકલ્યાણક પૂજા, મણીબેન લંડનવાળા તરફથી હ. ઝવેરચંદ લાધાભાઈ ભગવાનજી પરીવાર લંડનવાળા તરફથી (મતલવાળા) સમય બપોરે ૩-૦૦ વાગે. હ. ઝવેરચંદ લાધાભાઈ (મીતલવાળા) ચત્ર સુદ ૧૩ તા. ૧૩-૪-૯૧ ગુરૂવાર Page #783 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) અંતરાય કર્મ નિવારણ પૂજા, લમીબેન સામૈયું પ્રવચન થયું, સંઘપૂજને થયા. કપુરચંડ લંડનવાળા તરફથી હ. ઝવેરચંદ રૌત્ર વદ ૧૨ નમિનાથ ઉપાશ્રયે સામૈયું લાધાભ ઈ [મીતલવાળ] સમય બપોરે પ્રવચન સંઘપૂજન થયું. દેવકરણ મેશન ૩-૦૦ વાગે. શ્રી સંધ તરફથી વદ ૧૩ના પ્રભુજીનું પ્રવેશ ચત્ર સુદ ૧૪ તા. ૧૪-૪-૯૫ શુક્રવાર અને સામે યું પ્રવચન સંઘપૂજન થયા. અરિહંત પદ પૂજા, રમાબેન લાલજી હેમ- વાલપડતીથમાં શાસન પ્રભાવના રાજ પરીવાર લંડનવાળા તરફથી હ. પ. પૂ. તપસ્વી નુતન ગણિવર શ્રી ઝવેરચંદ લાધાભાઈ [મીતલવાળ] સમય કમલરત્નવિજયજી મ.ના શિષ્યરત્ન પ. પુ. બપોરે ૩-૦૦ વાગે. વ્યાકરણ વિશારદ ગણિવર શ્રી દશનરત્ન મુંબઈ-પૂ આ શ્રી વિજય જિનેન્દ્ર સ્ર વિજયજી મ. તથા જેશીલા પ્રવચનકાર મ, આ છે મુંબઈ પધારતાં બોરીવલી. શ્રી મુનિરાજ શ્રી ભાવેશ રત્નવિજયજી મ. સા. ચંદાવર લેન જૈન સંઘ તરફથી સારી અતુલભાઈની વિનંતિથી વાલપડતીમાં પ્રવચન ૫ રૂ.નું સંઘપૂજન થયું. એલી કરાવવા પધારેલ પ્રવેશ વખતે ચતુ વિધ સંધ વાજતે ગાજતે લેવા આવેલ. ગોરેગાંવ-શ્રી હાલારી વિશા ઓસવાળ ગહેલી આદિ થયેલ. ચૈત્ર સુદ ૧૨ ને ભાઈઓ તરફથી સામૈયું પ્રવચન અને અઢાર અભિષેક તથા રીત્ર સુદ ૧૩ ને ૧૫-૧૫ રૂ નું સંઘપૂજન થયું. જન્મકલ્યાણક હોવાથી પ૬ દિકકુમારીકાનું શાંતાક્રુઝમાં શા લખમશી ગોવીંદજીભાઈ સ્નાત્ર થયેલ. અમઢાવાદથી આર્ટિસ્ટે પધાહ. કાંતિલાલભાઈ તરફથી એમ ડથી રેલ. ચૈત્ર સુદ ૧૪ના દિવસે પૂ. પં. જગસામૈયું પ્રવચન તથા સાધર્મિક ભકિત અને વલ્લભવિજયજી મ. એકાએક વિહાર કરતાં ૫–૫ રૂ ની પ્રભાવના થઈ. પધારેલ અત્રેના તીર્થના ઉદ્ધારક સાધ્વીજી | મા ગા–બી.બી. શાહ ભીમજી જીવ. સગુણાશ્રીજી હેનમાં ખુબ જાગૃતિ લાવેલ રાજ ગડા તરફથી સામૈયું તેમને ઘેર રાત્રે પુરૂમાં રામાયણ પર જાહેર પ્રવને સાધર્મિક ભક્તિ તથા પ્રવચન અને સંઘ થયેલ. શૈત્ર સુદ ૧૫ ને સિદ્ધચક્રમહાપૂજન પૂજન થયું. ભણાવાયેલ અને રૌત્ર વદ ૧ ને ઉપાશ્રયેના ચંદ બાલા-વાલકેશ્વર આવતા સામૈયું પારણા તથા ઉપાશ્રયના શિલાલેખની અનાપ્રવચન '૦ રૂ. સંઘપૂજન થયું. ઓળીની વરણ વિધિ થયેલ. ચત્ર વદ ૧ ની સાંજે સુંદર અ.રાધના થઈ. એળી ૩ ભાવિકે પૂ૫. જગવલલભ વિજયજી મ. બેરસદ તરફ તરફથી થઈ. તેમના તરફથી તથા ભાવિકા આ. પૂ. ગણિવર દશનરત્નવિજયજી મ. તરફથી માટી પ્રભાવનાઓ થઈ. ઉમેટાતીર્થ તરફ વિહાર કરેલ. માર્ગમાં ચૈત્ર વદ ૭ના શેઠ મોતીશા લાલબાગ માંડવગઢ વૈશાખ સુદ ૬ ને અંજનશલાકા જૈન ઉપાશ્રયે પધારતા શ્રી સંઘ તરફથી પર પહોંચવા ભાવના રાખે છે. Page #784 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 . પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ || %පපපපපපපපපපපපපපපපපපපපපපපපප ૪ ૦ સંસાર અસાર ભગવાન બેલે અને તે ન લાગે તે જાણવું કે મિયાત્વ ગઢ છે તે અસાર લગાડવાનું મન થાય તે મિથ્યાત્વ મંદ પડે. મંદ મિયાદષ્ટિને ભગવાનની ? વાત યાદ રહે છે. તેને સુખ યાદ આવે તે અંદરથી જ અવાજ આવે કે મરી ? જઈશ. તેને મેળવવાની ધાંધલ કરી તે કષાય તને ખાઇ જશે. દુનિયાના રંગ-રાગમાં શું બન્યું છે? દુનિયાની કઈ ચીજ જોવામાં, સાંકળવામાં, 9 0 ભેગવવામાં આનંદ આવે તે આત્મા બગડો જ સમજો સંસાર તે ન ગંધાતુ 0 1 - કચડખાનું છે આ કીચડખાનામાં તેને જ આનંદ આવે કે જે મિથ વ અવિરતિ ૐ અને કષાયમાં બેડશ હોય. જૈન શાસનમાં જાણવાનું અને ભણવાનું એટલા માટે છે કે જીવને સા છે અને તે ખેટાને ખ્યાલ આવે. સાચું આચરણમાં આવે નહિ અને બેટું છૂટે નહિ તે તે છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ નકામું છે. સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાનથી જીવને સાચા-ખેટા પરિણામને ખ્યાલ આવે ? - છે. જ્ઞાની જ્ઞાનની વાત કરે પણ અમલ કરવામાં અખાડા કરે છે તે અસલમાં 9 જ્ઞાની નથી. જે દેવ-ગુરૂ-ધર્મને માનીએ છીએ તેને ઓળખવાની ઈચ્છા ન થાય તે સમજવું કે સમ્યગદર્શન છે જ નહિ. છે . જે જીવને સારામાં સારા દેવ-ગુરૂ મળે અને તેને દેવ-ગુરૂ થવાનું મન ન થાય તે છે સમજી લેવું કે તે મુરખ શિરોમણી છે. તેને કઈ દિવસ સમ્યગદર્શન થવાનું નથી. તે ૪ ૦ મારે અરિહંત થવું છે. અરિહત ન થવાય તે માટે સિદ્ધ થઈને મેક્ષમાં જવું છે. તે પણ મારે આ સંસારમાં રહેવું જ નથી. જેને આ મન ન હોય તે અસલમાં ? * અરિહંતને પૂજારી જ નથી. આ થવાનું મન થાય તેને સાધુ થવાનું મન છે જ. તમને સાધુ થવાનું મન થતું નથી તેનું કારણ એ છે કે તમારે અરિહંત થઈને કે આ સિદ્ધ થઈને મોક્ષે જવું જ નથી. seesaaoooooooooooood જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #785 -------------------------------------------------------------------------- ________________ ૧ – ( 1,503 SAવ. ਜਸੀ ਤdਜਾ ਰਿਹਾਂ ਤਮਾ ਸਚੁ ਧਰਥਾਂ ૨wwજ જજે 7 જા તથા ચાર 28. lilu HILLI સવિ જીવ કરૂં #5eMS શાસન રસી. ૦ કલિકાળના છ ગુણો दाता दरिद्रः कृपणो धनाढयः, ___पापी चिरायुः सुकृती गतायुः । कुलीनदास्यं ऽद्यकुलीनराज्यं, कलौ युगे षड् गुणमावहंति ॥ કલિકાળના છ ગુણે દાતા દરિદ્રી, કૃપણ. શ્રીમત છે, પાપી માણસે લાંબુ જીવે છે, સારા માણસે અ૯૫ આયુષ્યવાળા છે, કુલીન માણસે દામ્ય પણું" કરે છે અને અકુલીન માણસે રાજય સત્તા અધિકારી પણ ભેગવે છે. લવાજમ વાર્ષિક પેશી જન શાસન કાર્યાલય લવાજમ આજીવન દેશમાં રૂા. ૪૦ | શ્રુતજ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ | દેશમાં રૂા.૪૦૦. જામનગર (સૌરાષ્ટ્ર) 1NDIA-PIN-૩૮૫૦૦5 मा. श्री कैलाससार सूरि शान मंदिर भी महावीर जैन आराधना केन्द्र, कोना Page #786 -------------------------------------------------------------------------- ________________ ગુણ ગ્રા હી કે વા ! કાગડો જેમ મેલું ચૂંથે છે અને ભૂંડ પ્રત્યક્ષ દેષ પણ ગ્રહણ કર્યો નહોતે જેમ વિષ્ઠાને તે છે તેમ આજનો મહા પરંતુ ઉલટા તેઓ વિચારતા કે અહ! બુદ્ધિશાળી માનવી અવગુણીને ગોતતે ફરે આ ધમકથા કહેનાર કઈ મહ પુરૂષ લાગે છે. ગુણ કે અવગુણ ગ્રહણ કરવા સહેલાં છે કે જેણે મેહજાળમાં પડયા છતાં પણ છે પરંતુ ગુણગ્રાહી બનવું બહુ જ કઠીન પિતાના ગુણોને ભસ્મીભૂત કરી નાખ્યા છે. પૂર્વકાળમાં કદાચ જે અવગુણ દેખાય નથી. કાજળની કોટડીમાં રહ્યા છતાં પણ જાય તે ગુણગ્રાહી તે અવગુણેને આરછા. પોતાના આત્મ સ્વભાવને મલિન થવા દીધે દીત કરતા એવા એક ગુણની પ્રશંસા નથી તેઓના આત્માને ધન્યવાદ છે. એવી કરે કે તે અવગુણ નામ તેઓ જે કે કે ઈ કારણસર પતિત શેષ થઈ જાય આવું જ એક મહામુનિ થયેલા છે પણ અવશ્ય અ૫ કાળમાં જ માટે બન્યું. આ કાર્યથી પાછા ઓસરશે. તેઓશ્રીએ નામ હતું શ્રી નંદીષેણ મુનિ, કર્મ અમારા જ્ઞાનનેત્ર ઉઘાડયાં છે. આ મહાસંગે તેઓ વેશ્યાને ઘરે રહ્યા હતા. મુનિ મહ સાગરમાં ડુબ્યા છતાં, ન બુડયા હર હંમેશ દશ દશ મનુષ્યને પ્રતિબોધ જેવા છે. આવા કે મહાત્મા દવે લઈને પમાડતા હતા. આ રીતે બાર-બાર વર્ષ ગતવા જઈએ તે પણ મળવા દુર્લભ છે. વ્યતીત થયા. જેમાં ૪૩૨૦૦ જાર પુરૂષે ખરેખર ! અમારા જેવા પાપીઓને કે જેઓ કામાતુર થઈને વેશ્યાને ઘરે તારવા માટે જ આ વેશ્યાના ગૃહમાં નાવ આવતા હતા. તેઓને ધર્મકથા કહીને, ધર્મ રૂપ થઈને રહ્યાં જાય છે, બીજે કંઈપણ માર્ગમાં સ્થિર કરીને વૈરાગ્ય પ્રજવલિત હેત કહપનામાં આવી શકતું નથી. આવા કરીને શ્રી મહાવીર પરમાત્મા પાસે સંયમ નાના પ્રકારના ઉત્તમ વાકથી આવેલ લેવા માટે મોકલ્યા હતા, કામાતુર માનવીએ ધર્મકથા કરનારની “હું તે કર્મના વશથી પતીત થયે સ્તુતિ કરતા હતા. ખરેખર ! આવાઓને છું, પણ બીજા દશ માનવીઓને દરરોજ તે ગુણગ્રાહી જ કહેવા પડશે. પ્રતિબોધ પમાડયા વિના હું આહાર કરીશ – મલયકુમાર કુમારપાળ શાહ નહિ.” એ અભિગ્રહ તેમને લીધે હતી નાસીક અને તે અભિગ્રહ સંપૂર્ણ પાળે. પ્રતિબંધ પામનાર માનવીઓમાં કેઈએ પણ તેઓને Page #787 -------------------------------------------------------------------------- ________________ હલા કેદાર જ વિજયભરૂરીજી મહારાજની - 4 - WPLAZorar uno Paul Nel yul2947 - તંત્રી જિન સ્થાયી & EOS - હવાડિક : છે AWWારા વિઝા મારા ઘ ફ્રેિકચંદ મેઘજી ગુઢ. ૮jલઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ અic | (Rice) સુરેજચંદ્ર કીરચંદ છે , (વઢવ૮) 1 જાદ ? જ (21101043) વર્ષ ૭ ૨૦૫૧ વૈશાખ વદ-૨ મંગળવાર તા. ૧૬-૫-૯૫ [અંક-૩૬ આત્માની રોગી અને નિરોગી અવસ્થાને જાણે?. –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ! છે ૨૦૨૮ના મહા વદ ૭ ને રવિવાર તા. ૬-૧૨-૧૯૭૨ મુ. ખંભાત છે. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા કલિકાલ છે ? સર્વર આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી વીતરાગ પરમાત્માની સ્તવના કરતાં ફરમાવે છે કે-હે વીતરાગ ! તારી સેવા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન કરવું એજ મોટામાં મોટી સેવા છે. કારણ કે, આરાધેલી આજ્ઞા મોક્ષને માટે થાય છે વિરાધેલી આજ્ઞા સંસારને માટે થાય છે. આ વાત જે યાદ રહે તે ય કામ થઈ જાય. - આપણા સૌને પુજય છે કે, જન્મથી જ શ્રી અરિહંત પરમાત્માની સેવા મલી. કે રોજ “તમે અરિહંતાણ” બોલનારા ઘણાને ભગવાન શું ચીજ છે, ભગવાન કેવી રીતે શું કરા થાય તેની ખબર નથી. પછી તેમની આજ્ઞા શું છે તે સમજવાને વિચાર સરખે પણ અવે શી રીતે ? હયામાં સાચી શ્રદ્ધા પેદા થઈ હોય તે તેને સમજ્યા વિના એન 8 પડે ખરૂ? શ્રદ્ધા તે જીવને જંપીને બેસવા જ ન દે. ભગવાન પર શ્રદ્ધા છે અને સંસારમાં મજા આવે, મજા આવે તેનું દુઃખ પણ નહિ તે બે ને મેળ જામે ખરો ? ભગવાનના ભગતને સંસાર ગમે ખરે? “નમો અરિહંતાણું' બોલનારાને ભગવાન ક્યાં છે ગયા ત્યાં જવાનું મન પણ ન થાય તેમ બને ખરું? પણ આજના નવકાર ગણનારાને ન ઇ ખાવા-પીવાદિમાં જ મા આવે છે, સંસારના લાલ-પીળા જ બહુ ગમે છે તે તે નવ- . ૧ કાર શા માટે ગણે છે તે પૂછવું પડે ને? જેની પૂજા-ભકિત કરે તે શા માટે કરે તે છે સમજ્યા વિના કામ થાય ખરૂં? વેપારી શેનો વેપાર કરે છે, શા માટે વેપાર કરે-તે છે છે ખબર નથી તેમ કહે તે ચાલે? નેકરને કેની નોકરી, શા માટે કરૂં તે ખબર નથી ? Page #788 -------------------------------------------------------------------------- ________________ - - - : શ્રી જૈન શાસન (અઠવાડિક) તેમ કહે તે ચાલે ? દુનિયામાં બધું જ સમજે છે પણ ધર્મમાં જ બધા વાંધા છે. ? કે તેનું કારણ હજી સાચી શ્રદ્ધા જ પેદા થઈ નથી. છેખરેખરી શ્રદ્ધા તે આત્મામાં અભય પેદા થાય પછી પેદા થાય છે. શ્રી. અરિહંત { પરમાત્માની છાયા મલી પછી તે સંસારને ભય મટી જ જોઈએ. મરવું રવાભાવિક છે. છે, જનમવું કૃત્રિમ છે. તેને જનમવાનું દુઃખ હોય પણ મરવાનું નહિ. દુનિયાની 4 ચીજ-વસ્તુ મેળવવાનું દુઃખ હોય પણ તે ચાલી જાય તેનું નહિ. આપણું ભાગ્ય સારું છે £ છે પણ આપણે સારા લાગતા નથી. - આજે તમને ખુમારી શેની છે? ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટાદિની છે તે કે ધર્મની સામગ્રીની છે? ધર્મની સામગ્રીની હોય તેનું જીવન જ જુદું હોય. આ બધી ? | સામગ્રી ધર્મના પ્રભાવે મલી છે તેમ લાગે છે તેને શું શું કરવાનું મન ન થાય !! પણ ધર્મના પ્રભાવે જ આ બધું મહ્યું છે તેવી અચલ શ્રદ્ધા છે? પૈસા ધરે આપ્યા તેમ માને છે? ધમે જે આપ્યું છે તેમ માને તે ધમને જરૂર પડે તે ઘરમાં પડયા છે રહો ખરા ? શ્રદ્ધાની ઠેકડી કરવાની નહિ. શ્રધા ઘણું માગે છે, શ્રધા વાતે િયા પાસે ? આવતી નથી. તેને અને શ્રદ્ધાને તે વૈર હોય છે. શ્રદ્ધા બજારમાં મળે ખરી ? તમારે આ જોઇતી ન હોય અને અમારે આપવી હોય તે તમારામાં શ્રદ્ધા આવે ? જોઈએ તે મહેનત ? શ કરે ત્યારે આવે કે એમને એમ આવે? આપણા બધાનું પુણ્ય ઊંચામાં ઊંચું છે-માટે આવી સારામાં સારી ઘમસામગ્રી : મલી. હવે આ મનુષ્ય જન્મમાં મેળવવા જેવું શું. દુર્લભ છે, તે વાત સમજાવવી છે. જે ભગવાનના પૂજારીને શું હુલભ લાગે? અમે જે આપવા માગીએ તે તમારે જોઈતું છે નથી ને ? તમને કઈ નવે નેહી મળે તે ઘર-પેઢી આદિની વાત કરે તેવી રળખાણ છે આપે, પણ દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી મલી માટે મહાપુણ્યશાલી તેવી ઓળખ આપે છે ખરા ? અહીં તે તમને જિનમંદિરના દર્શન થાય, સાધુ મહારાજને યોગ પણ સદા છે મલ્યા કરે અને વાર-તહેવારે ધર્મ સાંભળવા પણ મળે માટે આપણું પુણ્ય બહુ ઊંચું{ તેમ કહ ખરા ? ' હું આત્મા છું. મારે સંસાર પણ અનાદિકાલને છે, રાગાદિ રૂપ અત્યંતર છે સંસાર છે અને જન્મ-મરણાદિ રૂપ બાહ્ય સંસાર છે. તે સંસાર અનાદિકાલીન કર્મ છે સંગથી છે. તે સંસાર દુખમય છે, દુખફલક છે અને ખાનુંબંધી છે-આ છ વાત છે. Page #789 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૩૬ તા. ૧૬-૫-૯૫ : - a ૮૨૭ છે હંમેશા યાદ કરવાની છે. રોજ યાદ કરે ખરા ? છે. આજે ઘણા જ તે ધર્મ કરીને પણ સંસાર વધારી રહ્યા છે. ભગવાને જેના { માટે ના પાડી તે માટે જ ધર્મ કરે. સંસારમાં ઘણે કાળ ભટકવાને પાપને પુરવઠો ઘટી 8 ગયે છે ને ભેગા કરવા જ અહીં આવ્યા હોય તેમ લાગે છે. મૂરખ છવ, વેપાર કરીને છે { પણ બાપની મૂડી છે. ખરાબ માણસના હાથમાં એ આવે તે ય ખરાબ. સંસાર ! બરાબર બની રહે માટે ભગવાનને માને-પૂજે તે શું પરિણામ આવે ? ધર્મ પણ માન– ૨ પાનાદિ માટે કરે છે કે કહેવાય? વિદ્વાન થવા પણ ભણવાની મના કરી છે. આજે શિક્ષણ કેમ બગડી ગયું છે કે ભણેલા પ ગલ જેવા થઈ ગયા છે. તેમને માટે તે આ શામ પણ શાનું જ કામ કરે છે ને છે. તેવા છો તે અનંતીવાર એવા લઈને ડુખ્યા, આત્માને સારે બનાવવા માટે ભણ- ૨ 8 નારા કેટલા છ મળે? જગત ખરાબ લાગે તેને જેનપણું ગમે. જગત ગમે તેને અને આ છે જેનપણાને લેવા-દેવા નથી. શરીરનું જ્ઞાન હશે પણ આત્માનું જ્ઞાન કેટલાને હશે? 8 આત્માનું અહિત ન થાય તેની ચિંતા કરનારા કેટલા મળે? અમે વ્યાખ્યાન કેમ છે 1 કરીએ? બધાને પોતાના આત્માનું ભાન થાય અને હવે મારો આત્મા સંસારમાં વધુ છે ન ભટકે પણ વહેલામાં વહેલે મોક્ષને પામે માટે. આજે આપણને સામગ્રી સારામાં સારી મલી છે પણ તેની કશી હિંમત નથી. 4 જેટલી કિંમત ઘર-બારાદિની છે તેટલી ધર્મની છે ? અસલમાં આ સામગ્રી જોઈતી ન હતી અને મલી ગઈ છે. તમને પૈસાટકા ધાર્યા ન મળે માટે પુણ્ય ઓછું લાગે છે. પણ ધાર્યું ધમ કરી શકતું નથી માટે મારામાં ઘણી ખામી છે તેમ લાગે છે ખરું? શરીરના રોગનું ભાન છે માટે હેકટર અને દવાખાનાની જરૂર લાગે છે. પણ આત્માના રેગી તરીકે કેટલા આવે? ઘણા તે અમને સુધારવા આવે છે. આગળના વૈો ચહેરો જઈ કહેતા કે, સાવચેત થઈ છે. અમે તમને રાગી કહીએ તે માને ? જેમ શરીરના જે રોગ છે તેમ આત્માના પણ રેગો છે તે ખબર છે? આ પુસ્તકમાં દવા લખી છે માટે વાંચીએ છીએ. જે શાસ્ત્ર વાંચનારને હું રોગી છું તેમ ન લાગે તે તેને પાટ છે ઉપર બેઠવાનો અધિકાર નથી, અમે રિવાજ મુજબ ધર્મલાભ દઈએ માટે ગમે છે ! પણ તમને ખબર પડે કે-ઘર-બારાદિ છોડાવવા ધર્મલાભ દઈએ છીએ તે ધર્મલાભ પણ છે લા ખરા ? | (કમશઃ) Page #790 -------------------------------------------------------------------------- ________________ થર જ્ઞાન ગુણ ગંગા કે – પ્રજ્ઞાંગ ૦ શ્રી તીર્થંકર પરમાત્મા પ્રજ્ઞાપનીય અર્થોને જે કહે છે તે તેમને વચનગ છે અને શ્રોતાઓને ભાવકૃતનું કારણ હેવાથી તે દ્રવ્યશ્રત છે. - શ્રી આવશયક નિયુક્તિમાં કહ્યું છે કે— "केवलणाणेणत्थे, णाउं जे तत्थ वण्णवणजोगे । તે માસ તિહાયરો, વયનોનસુય હૃવદ્ સે .” (આ. નિ. ગા. ૭૮). કેવળજ્ઞાન વડે અને જાણીને, તેમાં જે પ્રજ્ઞાપનીય અર્થો છે, તેને તીર્થકર કહે છે. તે તેમને વાગ્યાગ છે અને તે દ્રવ્યતા છે. , પંચાંગ પ્રણામ કઈ રીતે કરવા તે શી જિનદાસગણિએ અનુગદ્વાર ચૂર્ણિમાં કહ્યું છે. કે "पंचंगीएण वंदणिएण तं जहा-जाणु दुगं भूमिए निविडिएण, हत्थुदुएण भूमिए अवटुंभिय, ततो सिरपंचमं निवाडेजा ॥" ઘૂંટણીએ પડી બને ઢીંચણને જમીન ઉપર ટેકવી તેની સાથે બે હાથની પ્રણા , માંજલિનું સંયે જન કરી તે ઉપર શિર ટેકવવું અને તે રીતે પ્રણિધાનપૂર્વક પંચાંગ પ્રણિપાત કર. ૦ ગુરુવિરહમાં ગુરુની સ્થાપના કરવી જોઈએ તે અંગે શ્રી વિશેષાવયકમાં શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણે ફરમાવ્યું છે કે “T –વિરમ ય વII, ગુવાસો વંસતયું રા ' जिण-विरहंम्मि व जिणबिंब सेवणाऽऽमन्तणं सहलं ॥" જ્યારે ગુરુ ભગવંતને વિરહ હોય ત્યારે ગુરુના ઉપદેશને-આદેશને સમીપમાં રાખેલે દેખાડવા માટે સ્થાપના કરવી. જેમાં શ્રી જિનેશ્વર દેવના વિરહમાં તેમની પ્રતિમાનું સેવન આમંત્રણ સફળ થાય છે તેમ અહીં પણ સમજવું. વળી શ્રી દેવેન્દ્રસૂરિએ ગુરુવંદન ભાષ્યમાં પણ જણાવ્યું છે કે – "गुरुगुणजुत्तं तु गुरु, ठाविज्जा अहव तत्थ अक्खाई । अहवा नाणाइतिअं, ठविज्ज सक्खं गुरु-अभावे ॥२६॥ Page #791 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૬ તા. ૧૬-૫-૯૫ : : ૮૨૯. ગુરુ વિદ્યમાન ન હોય ત્યારે દૂધમનુષ્ઠાન-સામાયિકાદિ કરતાં] ગુરૂના ગુણથી જ યુક્ત હોય, તેને ગુરૂ તરીકે સ્થાપવા; અથવા તેના સ્થાને અક્ષાદિ કે જ્ઞાન-દર્શનચારિત્રનાં ઉપકરણે સ્થાપવાં. ૦ “વાવની' (નાવળિજ્ઞાણ) શબ્દ શમન કે ઉપશમન ક્રિયાના અર્થમાં વપરાય છે. શ્રી ભગવતી સૂત્રના ૧૮મા શતકના ઇશમાં ઉર્દૂ શામાં આ શબ્દ તે રીતના વપરા છે. ff તે અંતે નવાળં? મિત્ર! નવાજો સુવિ છે મજે, તું तं जहा-इंदिय जवणिज्जे य नोइंदिय-जवणिज्जे य ।" __ से किं ते इंदिय-जवणिज्जे ? इंदिय-जवणिज में सो इंदिय-चक्खिंदियघाणिदिय जिभिदिय फासिदियाई निरुवहयाइं वसे वटुंति । से तं इंदियजवणिजे । से किं तं नाइंदिय-जवणिज्जे ? नोइंदिय-जवणिज्जे जं में कोह-माणમાયા--સ્ત્રોમાં વોષ્ઠિા , નો વીતિ જે તે નોરંથિ-ગવષે, તે તે બન્ને!” સેમિલ બ્રા ધણ અને શ્રી મહાવીરસવામિ ભગવાન વચ્ચે આ વાર્તાલાપ છે. છે. બ્રાહ્મણ પૂછે છે અને ભગવાન તેને જવાબ આપે છે. - “હે ભગવન! તે યાપનીય શું છે? હે સે મિલા થાપનીય બે પ્રકારે છે. તે આ પ્રમાણે-ઈન્દ્રિય યાપનીય અને ને-ઇન્દ્રિય યાપનીય.' હે ભગવન્ ! ઈન્દ્રિય યાપનીય એટલે શું? હે સે મિલ! ઢોન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિય જિહવેદ્રિય અને સ્પર્શેન્દ્રિયએ પાંચેઈદ્રિયે ઉપવાત રહિત મારે આધીન વતે છે, તે “ઇન્દ્રિય યાપનીય છે. હે ભગવન્! ને ઈન્દ્રિય-પાપનીય એટલે શું ? હે મિલ! મા ક્રોધ-માન-માયા અને લાભ એ ચારે કષા વ્યછિન્ન-નાશ પામેલા હેઈ ઉદયમાં આવતા નથી, તે નેઈન્દ્રિય-યાપનીય છે. આ પ્રમાણે થાપનીય કહ્યું. વળી, પૂ. શ્રી હરિભદ્ર મ એ શ્રી આવશ્યક સૂત્રની ટીકામાં વંદન અધિકારમાં અર્થાત ઈદ્રિય અને મનની વિષ તથા વિકારેથી ઉપધાત રહિત અવસ્થા એ યાપનીય છે એમ કહ્યું છે. • સાધુઓ “વર્તમાન જગ' કહે છે. તે અંગે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે, "आउसस्स न वीसासो कज्जाम्मि बहणि अंतरायाणि । तम्हा हवइ साहूणं वइमाण जोमेण ववहारो ॥" Page #792 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ : ના : શ્રી હન શાસન (અઠવાડિક) આયુષ્યને વિશ્વાસ નથી અને કરવા જેવાં કાર્યોમાં ઘણા અંતરાયે સંભવે છે, તેથી સાધુઓને વ્યવહાર સંમેશા વર્તમાન જેગપૂર્વક જ હેય છે. ૦ પાપને છે અને ચિત્તને વિશુદ્ધ કરે તેનું નામ પ્રાયશ્ચિત છે. તે અંગે શ્રી આવશ્યક નિર્યુકિતમાં કહ્યું છે કે – "पावं छिंदई जम्हा, पायच्छित्तं तु भन्नइ तम्हा । पाएण वा वि चित्तं, विसोहइ तेण पच्छित्तं ॥" १५०८।। જ કારણથી પાપને છેદ છે તેથી તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે અથવા પ્રાય:-ઘણા ભાગે ચિત્તનું વિશેધન કરે છે તેથી તે પછિત્ત-પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ભાત-પાણીને લાભ દેશે અને કો અભિપ્રેત છે તે અંગે “બદ્ધવિધિપ્રકરણની ટીકામાં પૂ.આ. શ્રી રતનશેખર સૂમ જણાવ્યું છે કે .... "अत एवात्र पैदोर्लगित्वा इच्छकारि भगवन् ! पसाउ करी फासुएणं ' સળિકને મસળ-T[–ારૂમ-સામેણું, વનથ–શિવ-પાયjછેf, grદ રી-વીટ--fસન્ના-લેંથામાં, સમસળેખ મયવં! જુવો વળ્યો! इति व्यक्त्या निमन्त्रणं च कार्यम् । । - ત્યાર પછી પગે લાગીને નીચેના પાઠપૂર્વક નિમંત્રણા કરવી- હે ભગવન્! આપની ઈચ્છા પ્રમાણે પ્રસાદકૃપા કરીને પ્રાસુક-નિર્દોષ, એષણીય-ગ્રહણ કરવા યોગ્ય એવા અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય એવા આહાર વડે, તથા વસ્ત્ર, પ્રતિગ્રહ-પાત્ર, કંબલ, પ છકરહરણ વડે, પ્રતિહાર-ગૃહસ્થાથી વાપરી પાછી આપવા જેવી વસ્તુઓ, પી-આસન, ફલક-પાટિયું, શય્યા, સંસ્તારક-સંથારિયા વડે તથા ઔષધ, ભૈષજય વડે અનુ વહ કરે. ૦ દરેક ક્ષિાના પ્રારંભમાં શ્રી ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું કહેલ છે – "ववहारावस्सयमहा-निसीहभगवइ विवाह चूलासु । पडिकमणचुण्णिमाइसु, पढमं इरियापडिक्कमणं ॥" વ્યવહારસૂત્ર, આવશ્યક સૂત્ર, મહાનિશીથસૂત્ર, ભગવતીસૂત્ર, વિવાહવિકા તથા પ્રતિક્રમણની શૂર્ણિ આદિમાં પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. - શ્રી મહાનિથસૂત્રમાં કહ્યું છે કે – "अपडिकताए ईरिवहिआए न कप्पइ चेव काउं किंचि वि चिइवंदण-सज्झायज्झाणाइ । પથ-પ્રતિક્રમણ કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કાંઈ પણ કરવું કપતું નથી. Page #793 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અ ૩૬ તા. ૧૬-૫-૯૫ : : ૮૩૧ પૂ આ. શ્રી વિ. હરિભદ્રસૂરિશ્વરજી મ. એ પણ શ્રી દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં કહ્યુ છે'ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत किमपि कुर्यात् तदशुद्धताऽऽपत्तेः "" પર્યાપથ-પ્રતિક્રમણ કર્યા વિના સામાયિક, પ્રતિક્રમણ આદિ અન્ય કાંઇ કરવું કહપે નહિ, કારણ કે તે અશુદ્ધ થવાના સ'ભવ છે. • શ્રી રિયાવહી પડિકક્રમણના ૧૮,૨૪,૧૨૦ માંગા કહ્યા છે. જીવના ભેદ ૫૬૩ તેની વિરાધના અભિષયા આદિ દશ તેથી ગુણુતાં. ૫૬૩ જીવ ભેદ ×૧૦ ૫૬૩૦ ૧૧૨૬૦ -- ×ર રાગ દ્વેષથી ગુણતાં અભિહમાદિ દેશપ ૨૩ મન-વચન-કાયાના યાગથી ગુણતા ૧૦૧૩૪૦ ૩૩૭૮૦ ×૩ ક૨વું'-કરાવવુ અનુમાઢવા રૂપ ત્રણ કરથી ભ્રુણતાં ૪૩ ભુત, ભવિષ્ય વત્ત માન ત્રણકાળથી ગુણતાં રીતે તે આ પદેથી થાય છે. ૩૦૪૦૨૦ ×૬ (અરિહ ંત, સિદ્ધ, સાધુ, દૈવ, ગુરુ અને આત્મા આ છની સાક્ષીથી ગુણતાં) ૧૮,૨૪,૧૨૦ जिणपवयणवुद्धिकरं पभावगं माणदंसणगुणाणं । भक्तो जिणदव्वं अनंतसंसारिओ भणिओ ॥ શ્રી જિનપ્રવચનની ઉન્નતિ કરનાર, સભ્યજ્ઞાન-દશનાદિ ગુણાના પ્રભાવક એવા શ્રી દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર જીવને અનસસ'સારી કહ્યો છે. Page #794 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણમાં ફરજિયાત ભણાવવા જે વિષય “સાતક્ષેત્ર અને તેની રક્ષા [ ચતુવિધ] જિનદત્તભાઇ કાંતિલાલ જયસુખભાઈ પ્રેમચંદ આપણું જૈન શાસનની પરંપરા પ્રમાણે જેન શાસનના અંગભૂત એવાં ક્ષેત્રે ની સમજ અને તેની જાળવણી અંગેની સમજ આપણા વડીલે સુધી કંઇક જળવાઈ રહે છે પણ અંગ્રેજોની અસર તળે શરૂ થયેલી નવી શિક્ષણ પદ્ધતિથી તૈયાર થયેલા નવા શિક્ષિત જેની છેલી બે પેઢીએ આ બાબતમાં સાવ અનભિજ્ઞ-અજ્ઞાન અને ઉપેક્ષા વૃત્તિવાળા જણાય છે. તેમને જિનમંદિર, જિનબિંબ, જૈન આગમે, સાધુ, સાધવજી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રનું મહત્વ તે શંખલા તાત્પર્ય પણ પૂરેપૂરું ખબર હશે કે કેમ તે પ્રશ્ન છે. એમાંય જેમ મોટા શહેરને જેને તેમ તેમ દ્રવ્ય વ્યવસ્થાને વિરોધી મુંબઈ કે અમદાવાદને કહેવાતે બુદ્ધિજીવી વગ એવું કહેતા સંભળાશે કે “મંદિરે –કંદિરની વાત છેડે હવે તો સાવજનિક દવાખાના ખેલો' કે પછી “ભંડારને પૈસે ગરીબ જનને આપી દેવું જોઈએ.” કે પછી શ્રાવકને જમાડવા કરતાં ગરીબોને પસે આપી કે જોઈએ” આ બધાંય વાકયે ક્ષણભર માટે સાચાં લાગી જાય તેવાં છે. પણ વાસ્તવમાં જે વ્યકિત વિચારે કે આ મારા પ્રભુના શાસનને ટકાવનારા મજબુર થંભે છે અને મારા પ્રભુનું શાસન-મા જેન ધમ તે જ ટકશે જો ધર્મના આ મુખ્ય સાત અંગે તે જ ટકશે.’ શાસન પ્રત્યે જે મારાપણાને ભાવ આવે તે જેમ પોતાના ઘરને ટકાવનાર થાંભલાને કાઢીને બીજાનું ઘર ટકાવવા માટે કઈ થાંભલે કાઢીને આપી નથી દેતું અથવા તેનું નુકસાન નથી થવા દેતું તેમ ધર્મના આ સાત ક્ષેત્રને હાની પહોંચાડવાને કોઈપણ જેના વિચાર પણ ન કરે. પણ અફસોસ એ વાતને છે કે જે જેને સબળ, સક્ષમ-પહેચવાળા છે તેમને ૭૦ ટકા વર્ગ સાત ક્ષેત્રોમાં કશું સમજતો જ નથી અને સમજદાર વગ ઈને ક્રોઈ અંગત કે ઉપેક્ષાના કારણે માથું મારતું નથી. થોડે ઘણે વર્ગ જ એ છે કે તે સંભાળપૂર્વક ક્ષેત્રની રક્ષા કરે છે. તેમાં પણ લોકશાહીના દૂષણરૂપ ચૂંટણ-પદ્ધતિ બહુમતિ વાદના કારણે સમજદારોનું પણ સંઘામાં ઉપજતું નથી. આ બધાનાં ઉપાયરૂપે સાતક્ષેત્રેની સમજ આપતું શિક્ષણ પાઠશાળાઓમાં ફરજિયાત ભણાવવું જોઈએ તેથી દેવદ્રવ્ય (જિનમંદિર-જિનમૂર્તિ), જ્ઞાનદ્રવ્ય (જિન આગમ) ગુરૂ દ્રવ્ય (સાધુ-સાધવજી), શ્રાવક-શ્રાવિકા (સાધારણ) વિગેરે દ્રવ્યનું અજ્ઞાન અવસ્થામાં હાનિ કે ભક્ષણ થતાં અટકાવી શકે કારણ કે વહીવટ તે ભવિષ્યમાં આજના બાળકો જ કરવાનાં જ છે ને ? એટલું ધ્યાનમાં રાખીએ કે સંસ્થા કે સંગઠને કે કઈ પણ બંધારણીય સંસ્થા પણ ગમે તેવા કપરા કામમાં પણ પિતાના બંધારણ બહાર જઈને સંસ્થાને પૈસે વાપરી શકતું નથી અથવા વાપરતી નથી તે આપણા સંઘે જ શા માટે દેરાસરના પૈસાને જ્યાં ત્યાં વેડફવાની ઈચ્છા કરે છે? શા માટે સાધમિકેના પૈસા ગમે ત્યાં વેરી નાખે છે? આશા છે કે પાઠશાળાઓ, નિગ્રંથ અને સંસારથી અલિપ્ત એવા ગીતાર્થ ગુરૂભગવંતેનું માર્ગદર્શન લઈને અભ્યાસક્રમમાં સાતક્ષેત્રો અને અભ્યાસ કરાવે. Page #795 -------------------------------------------------------------------------- ________________ (જેન માયલના પ્રસંગો - જૈન રામાયણના પ્રસંગો ગતાંકથી ચાલુ) –શ્રી ચંદ્રરાજ નાંખ્યું. [૪] લહીયાળ ઘાણી, સેંકડો મુનિવરોની મૃત્યુરીયા. ત્યાં પરિવાર સહિત તને મરણાંત આ સહન ન થતાં રાજકુમાર સકં ધકે ઉપસર્ગ આવશે.' મિથ્યાદ્રષ્ટિ એવા દુષ્ટ બુદ્ધિવાળે તેનું સચોટ - “અમે ત્યાં આરાધક થઈશું કે નહિ, યુક્તિઓ કહેવા દ્વારા મુળથી ખંડન કરી પ્રભો !' તારા સિવાય આ બધા જ આરાધક “ આથી નિરૂત્તર થઈ ગયેલ તે સભાસદે ' વડે મશ્કરીને પાત્ર થયે. પણ ત્યારથી બનશે.' ' . સ્કંધકકુમાર ઉપર વૈરભાવ રાખતે તે એક અને પડકારણ્યમાં આવી ચડેલા રામ દિવસ કુંભારકટ નગરે પાછો ફર્યો. ચંદ્રજીને ગુપ્ત અને ત્રિગુપ્ત નામના બે એક દિવસ આ અસાર સંસારથી વૈશવ્યા ચારણ મુનિએમાંથી સુગુપ્ત મુનિવરે પામીને સમૃદ્ધિની છોળો ઉછળતી હવા જવાબ આપતાં કહ્યું કે છતાં રાજકુમાર કંધકે પાંચશે રાજપુત્રો કુંભારકટ નામનું આપણે જે સ્થળે સાથે શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા ઊભા છીએ તે નગર હતું. દંડક નામને અંગીકાર કરી. અને એક દિવસે આચાર્ય અહી રાજા રાજ્ય કરતા હતા. પદે સ્થાપન થયા. શ્રાવસ્તામાં તે સમયે જિતશત્રુ રાજા પિતાની બહેન પુરંદરયશા આદિને હતો તેની વારિણી નામની રાણીથી ધક બોધ પમાડવાની ઈચ્છાથી સ્કધકાચાય" અને પુરન્દરાશા નામે પુત્ર-પુત્રી જન્મ્યા હતા. પૂછયું કે હે પ્રભો ! પુરંદયશ આદિને - જિતશ રાજાએ દંડક રાજા સાથે બોધ પમાડવા જઉં ? પુરંદરશાને પરણાવી હતી. “ત્યાં પરિવાર સહિત તને મત લાવએક વખત જિતશત્રુ રાજ પિતાની નારૂં મરણાંત કષ્ટ આવશે.” પ્રભુએ કહ્યું. સભામાં અહંતના ધર્મની ગેછી ચર્ચા છંધકાચા ફરી પૂછયું-પ્રભે! અમે કરી રહ્યા હતા. ત્યારે દંડક રાજાને પાલક આ મરણાંત કચ્છ આવવા છતાં ત્યાં આરાનામને બ્રાહમણ દૂત ત્યાં આવી ચડયે. ધક રહીશું કે નહિ ?” (અર્થાત મરણાંત અને તે પાકે અરિહંતના ધર્મનું ખંડન કષ્ટ સમયે કોઈ દર્યાનમાં તે ચડી નહિ કરવા માંડયું. જઈએ ને ?) Page #796 -------------------------------------------------------------------------- ________________ *: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રભુએ કહ્યું-તારા વિના આ બધાં જ * અને કશું સમજ્યા-વિચાર્યા વિના જ આરાધક થશે.” , તે મૂરખ રાજાએ પાલકને કહ્યું કે સારું • સકંધકાચાય ત્યા-એ પણ ઘણું થયું કે તેં મને આ પહેલેથી જ જણાવી છે.” અને એમ કહીને કંધકાચા કુંભાર લધું. ખરેખર તારા કારણે જ હું હે મંત્રિા કટ નગર તરફ ચાલ્યા. દેખતે હું. (બધું જાણી શકે છું) એ . પાંચસે મુનિવર સાથે આવેલા સ્કંધકા સાધુના વેવમાં છુપાયેલા દુષ્ટ શૈતાનનું જે કરવા યોગ્ય હોય તે તું જ કર. હવે પછી ચાઈને જોતાં જ પેલા દુષ્ટ-ર પાલકને ફરી મને પૂછવા જેટલી પણ તારે રાહ પિતાના અપમાનને બદલે વાળી વેરની ૨ જોવાની જરૂર નથી.' સળગતી રહેલી આગને બુઝાવવાના. અર માને જાગ્યા. અને તરત જ સાધુ ભગવંતને ! (વેરના બદલાની આગ ઠારવાની આટલી રહેવાની વસતિ-સ્થાનમાં પાપી પાલકે સુંદર તક મળી જતાં ખુશખુશાલ થયેલા શો દટાવી લિધા. પાપી) પાલકે એક તેલ પીલવાની ખતરનાક ધકાચા આપેલી દેશનાથી રાજઘાણી તૈયાર કરાવી. તથા પ્રજા ખુશખુશ થઈ ગયા. અને જેટલી વધુ ને વધુ પીડા સ્કંધકને થાય તે રીતે બધા સાધુઓને ઘાણીમાં - રાજમહેલે આવીને ગુપ્ત રીતે વાત પીલવાન તેણે વિચાર્યું. કરતાં દુષ્ટ દાનતના પાલકે કહ્યું કે હે - કંઇકાચાયની જ આંખ સામે એક સ્વામિન ! આ કંધક સાધુના વેષમાં છુપાચેલે શૈતાન છે. આ પાખંડી બકાચારી એક એમ કરતાં દરેક સાધુએ ને યંત્રમય દંભીએ હાર-હજાર માણસને એકલે હાથે દાણુમાં ઉંધી રીતે ફેરવીને પાલક ખતમ હિણી શકે એવા આ ચુના સૈનિકોને ? જ કરવા લાગ્યું. સાધુના વેષમાં અહીં લાવીને છુપી રીતે એક બાજુ ઘાણીમાં પીલાતા સાધુઓને શત્રે દટાવી દીધા છે. (એ લેકે શ સ્કંધકાચાર્ય અંતિમ સુંદર આરાધના ઉગામે એટલા ડગલા જ તમારૂં મત છે કરાવતા હતા. તે બીજી બાજુ એજ મહાછે.મારી વાત ઉપર વિશ્વાસ ના આવતા ત્રતધરેન મડદા જેઈને પેલે પાપી મેજહોય તે જાતે જઈને ત્યાંની જમીન ખોદા ભરી મહેફિલ ઉડાવતે હતે. અને જુઓ કે ત્યાં શો કટયા છે કે નહિ.” બે-પાંચ નહિ–સ-બસ્સો નહિ પણ - આ સાંભળતાં જ રાજાએ ચારે બાજુથી ચારને નવ્વાણું-નવ્વાણું સાધુઓને આ મુનિવરની વસતિને ખોદાવી. અને જાત- રીતે (રાક્ષસ જેવા તે પાપીયા) પાલક જાતના દટાયેલા શસ્ત્રો જોઈને અત્યંત ખેદ ઘાણીમાં ઘાણ કાઢી નાંખે. પામે. હવે છેલ્લા એક બાલમુનિ અને સ્કંધકા Page #797 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૬ તા. ૧૬-૫-૯૫ : ચાય બાકી હતા. ત્યારે સ્ક બાચાર્યે પાલકને કહ્યું-‘પહેલા ઘાણીમાં મને નાંખ. ઘાણીમાં પીલાતા આ બાલમુનિને હુ નહિ જોઈ શકું”. પાલકને તે વધુ મજા આવી. સ્કંધકાઆને એટલા વધુ વધુ રીબાવાય તેટલા આછા આવી નૃત્ય દાનતના તે રાક્ષસ પાપીએ તે સ્ક'ધકાચાય ની સગી આંખા સામે જ ફૂલ જેવા કામળ તે. બાલમુનિને વધુ ખુશ થતાં થતાં પહેલાં જ પીલી નાંખ્યા. કધકાચાય થી અંતિમ નિર્યોંમણા પામેલા પાંચશેએ પાંચશે। શિષ્યા કેવલજ્ઞાન પામી માન્ને ગયા. અત્યાર સુધી અન્ય મુનિવશને અતિમ મળની આરાધના કરાવતાં-કરાવતાં શાંત રહેલા ! 'ધકાચાય હવે શાંત રહી ના શકયા. જિંદગીભર કરેલી દ્વાર-ઉગ્ર તપસર્યાંના તેએ સાદાગર બની ગયા. ક્રાણુંમાં પીલાવાના સમયે તેમણે નિયાણું કરીને તપશ્ચર્યાની સેાદાખાજી કરી લીધી. તેએ આયા, જો મે કરેલી તપ શ્ર્ચર્યાનું કંઇ પણ ફળ હે.ય તે આ દ‘ડકરાજાના, આ પાપી પાલકના અને તેના કુળ તથા રાષ્ટ્રના હું આવતા ભલે હત્યાર બનું... અને પાલકે સ્ક ધાચાય ને પણ ઘાણીમાં નાંખીને પીલી નાંખ્યા, (નાલાયક પાર્ક અપમાનના વેરની આગ મુનિવરના શરીરના રકત રગી શ્રેણિતર્થ બુઝાવી,) સ્કંધકાચાય મૃત્યુ પામીને વહિકુમાર દેવ ાન શ્રી, સામાન : ૮૩૫ ઉપાડીને ક"ધકાચાય નું રજોહરણ સમડીના માઢામાંથી તે ઉડેલી યાગ:નુયાગ પુરંદરયા પાસે પડયું. તેમાં રહેલા પેાતાની જ રત્નક બલના તંતુઓ શ્વેતા ભાઇ મુનિના આવા મૃત્યુથી તે, હૈ પાપી ! પાપી ! તે આ શું કર્યું? આ રીતે કડક રાજાને આક્રોશ કરવા લાગી, [હવે કાઈ પણ જાગે તે ય ઘણું-ઘણું માડું થઇ ગયુ હતું.] શાસનદેવીએ પુર દરયાને ઉપાડીને શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે મૂકતા તેણે દીક્ષા સ્વીકારી. હવે અવધિજ્ઞાનથી પૂર્વજન્મનુ' પેાતાનું લેડીયાળ-માત જોઇને અત્ય ́ત તીવ્ર રાષે ભરાયેલા કધકાચા ના જીવ અગ્નિકુમારે પાપી પાલકને, નગરજનાને અને [વિચાર્યા વિનાના આદેશ દેનારા] દઉંડક રાજાને બાળીને શમ્મસાત કર્યાં, ત્યારથી આ ઉજજડ બની ગયેલા પ્રદેશ દંડક રાજાના નામથી ઇ ડકારણ્ય બન્યા. મૃત્યુ પામેલા દંડક રાજા દુઃખદાયી ચૈાનિઆમાં ભટકતા ભટકતા આખરે આ ગંદા’ નામને રાગી પક્ષી બન્યા. મુનિવર એવા અમને જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને અમારા ચરણસ્પશ થી તે નિરોગી ખની કચનવરણી કાયાવાળા બન્યા છે. તેના મસ્તકે રત્નના અંકુર જેવી જરા થવાથી તે ‘જટાયુ' તરીકે પ્રખ્યાત થયા છે. મુનિવર સુષુપ્તના સુખેથી પાતાની ગયા જનમની લેાડી ખરડી દાસ્તાન સાંભ Page #798 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ળીને ફરી મુનિવરના ચરણમાં પડીને જટા- વાત્સલ્ય જૈન શાસનમાં શ્રેયસ્કર કહ્યું છે. ચુએ ધર્મ સાંભળ્યા અને શ્રાવકવ્રતને આમ કહી મુનિવરે આકાશમાર્ગે ચાલ્યા ગયા. સવીકાર કર્યો. જીવહિંસા, માંસાહાર, અને વિદ્યાધરેશ્વર રત્નજીને અહીં મેળાપ રાત્રિભેજન નહિ કરવાની એક માંસાહારી થયે પછી રામચંદ્રજી બે દેએ આપેલા પક્ષી જટાયુએ પ્રતિજ્ઞા સ્વીકારી. અશ્વ યુકત રથમાં બેસીને જટાયુને સાથે અને રામચંદ્રજીને મુનિવરેએ કહ્યું- લઈને અન્યત્ર કીડાપૂર્વક વિચરી ગયા. હવે આ તમારે સાધર્મિક છે. સાધર્મિકનું ... 9 શ્રી મહાવીર નમસ્તુતે શ્રી લબ્ધિ ભુવનતિલક ભદ્રંકર ગુ નમ: - નરસિંહપુર [ મ. પ્ર.] નગરે – - અતિહાસિક પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે ભાવપૂર્ણ આમંત્રણું પૂ. લબ્ધિભુવનતિલક ભકરસૂરિ કૃપા પ્રાપ્ત પૂ. શાંતમુતિ આ. શ્રી પુણ્યાનંદસૂરિજી મ. ના પટ્ટધર પૂ વિશ્વ વિક્રમી તપસ્વી ઉગ્ર વિહારી મરાઠવાળા ઉદ્ધારક આ. શ્રી વરિષેણસૂરિજી મ. ને પૂ પં. વિનયસેન વિ. મ. ના શિષ્ય મુનિ વજસેન વિ, મુનિ વલભસેન વિ. ઠા. ૩ ની પાવન નિશ્રામાં યુવા વિઘિકાર મને જકુમાર હરણના માર્ગદર્શને નુતન શિખરબદ્ધ જિનાલચે શ્રી મહાવીર પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ શ્રી મુનિ સુવતવામિ, શ્રી લબ્ધિનિધાન ગૌતમસ્વામિ દાદાગુરૂ યક્ષ ચક્ષણ પ્રાસાદદેવી મંગલમૂર્તિ પ્રતિષ્ઠા પ્રવેશને દવજાદંડ કલસારોપણ ઉત્સવ ભવ્યાતિભવ્ય રીતે મનાવવામાં આવનાર છે. પૂ. શ્રી કેવળીયા કેલેની પ્રતિષ્ઠા ઉત્સવ, માંડવગઢતીર્થ યાત્રા, ખંડવા શાશ્વતી એની પ્રસંગે આયંબિલ, હરસુદ્ધ વીરજન્મોત્સવ, ખીરકિયામાં પૂ. આ. ભદ્રકરસૂરિ મ. ત્રીજી પુણ્યતિથી પૂ. અ. અભય રત્નસૂરિ મ. સંયમ અનુંમાનાર્થે સમુહ આયંબિલ ભક્તામર મહાપૂજન, શત્રુંજય, . ભાવયાત્રા, નવપદપૂજા વિગેરે ભવ્ય અનુષાને ઉજવીને અત્રે પધારશે. ૦ . સુદ ૫, ૫-૫-૯૫ ના પૂ. ગુરૂવારે તથા જિનબિંબને પ્રવેશોત્સવ ૦ ઉત્સવ-પ્રારંભ, ૬-૫-૫ થી -પ-૯૫ સુધી રોજ પૂજને આની ભાવના પ્રવચન. • ૧૦-૫-૯૫ ભવ્ય સિદ્ધચક મહાપૂજન નંદાવત પૂજન આદિ. ૦ ૧૧-૫-૯૫ બીજાપુર રાજસ્થાન બેન્ડ, વિરમગામ શહનાઈ ગજરાજ સાથે રથયાત્રા. ૦ ૧૨-૫-૯, ભવ્ય પ્રતિષ્ઠા ઉત્સવ શાંતિસ્નાત્ર પૂજન ગરીબેને ભેજનાદિ. ૦ પ્રતિદિન પ્રવચન ભકતામરપાઠ, પૂજન આંગી ભાવના ત્રણ સમયની નવકારશી જમણે નૃત્યકારો દ્વારા ભક્તિ કાર્યક્રમ ગેરધન પાર્ટી દ્વારા સંગીત વેલજીભાઈ ઈન્દીર દ્વારા વિધિવિધાન થશે. ૦ સ્થળ-જૈન મંદિર, સ્ટેશન ગંજ-નરસિંહપુર (M.P.) ૦ પૂશ્રી અત્રેથી, કરઠા ૨૮-૫-૫ ના પૂ. ભુવનતિલક સૂ મ, પુણ્યતિથિ ઉત્સવ ઉજવીને દાદર-મુંબઈ ચાતુર્માસાર્થે પધારશે. Page #799 -------------------------------------------------------------------------- ________________ જય ખોટું ને લગાડતા હે ને જ -શ્રી ભદ્રંભદ્ર દેતાં પોતાનું પણ જાય મૂરખને જ્ઞાન કદિ નહિ થાય. ગંગાસ્વરૂપ ગંગાબાને ત્યાં એકવાર ઉલટાને સાપને રમકડુ હમજીને પકડવા એક ગામડાના ખેર પટેલ આવ્યા કાઠીયા- જાય. તમારે ર૭-૧૧-૯૩ ની શનિવારવાડી રોય એટલે નીચેથી લેટેસ્ટ જીન્સ સંદેશની પૂતિ જોવી. એમાં નાના બાળકોએ પેટ અને અને કમરથી ફલ જ નહિ પણ સાપને મોઢામાં નાખેલા બતાવ્યા છે. પણ પાવરફુલ કે હાઉસફુલ બેગી અને સફેદ મોટા માણસને નથી બતાવ્યું. એટલે સાક્ષરંગને નાડાને ઝુલતે કમરપટ્ટો અને રતા કરતા નિરક્ષરતા અજ્ઞાનતા સારી. નાભિકમળ તથા પેટ-પટારા રતન અને પીઠ મણિના થડા થોડા દર્શન કરાવે તેવા તમે જ જીવહિંસામાં પાપ આવું તમે વ્યાખ્યાનમાં સાંભળ્યા પછી શરીર ઉપરનું પહેરણ. સવારના પહોરમાં ગેસ સળગાવતાં પંજણીવળી માથે મટી તાસળી મૂકાવીને થી પૂજવાનું, પાછું પાણી ગળવાનું, કેઈ , કપાવેલા છાલીયા કટ વાળ એ વાળની ઉપર જીવ ના હોય ત્યાં પરાતમાં પૂજીને ઠારવળી પાઘડી અસ્સલ કાઠીયાવાડી ભાભા જ વાનું, કઈ જીવડું કરેલા પાણીમાં તરફડતુ જોઈ લે. હાથમાં કડીયાળી ડાંગ તે હેય તે તરત મલમલના કે પાછું ચૂસે ખરી જ. એવા કપડા ઉપર તેને પાણીમાંથી કાઢીને કદાચ છાપરાના વરસાદનું કંઈ મોટું મેકવાન. પછી કરેલું પાણી ભીમની પત્ની મેઘ-બ્દ પરેલની બરાબર. મસ્તકની બ્રા હેડંબાના પુત્ર ઘટેકચ જેવા ઘટમાં કે નાડી ઉપર પડે તે તે ટકલા ઉપરથી બુંદના ટોચકામાં ભરતા પહેલા અમદાવાદી કે હિરાકણે ચારે તરફ મૅતીના દાણની જેમ પાટણના ઢચકાને બરાબર જોઈને પૂજવાનું વેરાય હો. તેમાં કઈ વાત હોય અને જલદી બહાર- આ પટેલ સાક્ષર નહિ પણ નિરક્ષર ના નીકળે તે કંટાળ્યા વગરજ મડું થતુ એટલે સીટી બસમાં જવું હોય તે કશી હોય તે ય તેને બહાર કાઢયા પછી જ તકલીફ નહિ. જેટલા નિરક્ષર (અભણ) એટલા કરેલું પાણી એય પાછુ તદ્દન ઝણ ગરણ નિડર બનાય આપણને સાપ કરડે એવું મુકીને ગળ્યા પછી ગરણનો સંખારે સૂકાઈ જ્ઞાન છે એટલે ડરીએ છીએ પણ નાના ન જાય તે રીતે રાખવાનું અને પછી બાબાને આવું જ્ઞાન નથી એટલે એને કંઈ ઘમીજને આવું પાણી એક-દોઢ ગલાસ જ આવું કરવાનું હોય જ નહિ. એ તે નહિ પણ એક સામટું જ જાણે પાણી Page #800 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ : " : શ્રી ન શાસન (અઠવાડિક). ભાળ્યું જ ના હોય એ રીતે દેઢ-બે લોટા મુખં જ કેવાય ને. જેટલું એક જ એકાસણમાં ઢીચી જાય. કંડકટરે પૂછયુ- બેલે પ લ કયાંના અને એટલામાં જ ઢચકુ છેક તળિયે જ ટીકીટ આપું ? આવી જાય. ફરી ભરવાનું.ફરી પીવાનુ.. એક જ આલે ભઈ લાલદરવાજાની. | આટલી બધી કડાકૂટ કેમ? જીવહિંસામાં પાપ જાણ્ય માટે જ ને ? જેને આવું આ તરત બસ ઉભી રખાવીને કંડકટરે જ્ઞાન નથી કે આવી કશી પડી નથી તેને કીધું. આ તે કાલુપુરની છે કાકા જેટલી છે આવી કશી કડાકટ હેર કરે છે ને એ લાલ બસ એટલી બધી કંઈ લ લદરવાજા લોક બોલે તમને આ વાત ના ગમીને ? ને નય. હેઠા ઊતરે (પછી બબડયે આવા કયાંથી ગમે પણ? જે અજ્ઞાનતા ને આવા કેટલાંક ભર્યા હશે ભારતમાં બિચારૂ ભારત ઉચુ જ કયાંથી આવે ?) જિંદગીનું કમત બેઠું કરી છે તેવી નિર એક ગમખ્વાર પરાજ્ય પામીને પટેલ પાછા ક્ષરતા-અજ્ઞાનતા તે કેઈને જ ના પિવાય. - પોતાને બાકડો હાચવીને બેસી ગયા પછી અરે! ખુદ સરકાર પણ ગામે ગામના કંડકરને સંભળાવા લાગ્યા કે રેડ કયાંથી ગઢીયાઓને સાક્ષર બનાવવા માટે વારે - વાંચે? હું થે ડે સાકસર (સાણા) છું હું ઘડીએ ટી.વી.ના પ્રોગ્રામ ગોઠવે છે ને તમે : તે નિરીક્ષક (નિરક્ષર) છું. તારે બોલવું નિરક્ષરતામાં નીડરતાના નારા લગાવે છે.” જોઈએ ને પહેલેથી અને પાછે “ડબા જે ઈ જે હોય તે, પેલા પટેલ તે બસ મને કે છે લે. આ ડાંગ જોઈ છે.” સ્ટેપ ઉપર એક ભાઈને લાલદરવાજાની બસ - હું પાછળ ઉભે ઉભે પેટ પકડીને આવે તે કહેવાનું કહીને હેરથી ટાંટીયા, લાંબા કરીને બસ સ્ટેન્ડે બેસી ગયા. પિલા હસ્યા કરતું હતું. મેં શહેરમાં જઈને પટેલના નાલેશીભર્યા પરાક્રમની વાત એક ભાઈને લાલ દરવાજાની બસ ભરચક આવશે ને નહિ ઉભી રે'તે ? એવી ચિંતા હતી. જેટલી લાલબસ એટલી લાલદરવાજા ના - સાધુ મહારાજને કરતાં તેમણે કહ્યું કે પટેલને શું ? એક ગઈ તે બીજી. જાય તેમ જેટલા સંસ્કૃત ગ્રંથ એ બધાં બન્યું એવું કે બસ ભરચક આવી, ભીડ કે શાસ્ત્ર પાઠના ગણાય. જિનેશ્વાની આજ્ઞા જોઈને પટેલે તેમાં જવાનું મોકુફ રાખ્યું. મુજબ ચાહે ગુજરાતી જ હોય છે તે પણ પેલા ભઈ દેડીને ચડી ગયા. પટેલ બેયા. શાસ્ત્રપાઠ જ છે. આશા બહારનું સંસ્કૃત આ મરે નહિ તે બીજુ શું થાય? શું હોય કે પ્રાકૃત હોય તે હત્તારવાર શાસ્ત્ર પાઠ ઉતાવળ છે ? બીજીમાં જઈશુ. તરીકે ના ગણાય, પછી તરત જ એક ખાલી બસ આવી. એજ રીતે “સાધુ મહારાજે કીધું એ પટેલ શાંતિથી ચડયા. વિચાર્યું કે પેલા બધુ સાચુ. અને ગમે તે સાધુએ કીધુ એ Page #801 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૩૬ તા. ૧૬-૫-૯૫ : : ૮૩૯ સાચુ” એવુંય નહિ માની લેવાનું શાક્ત ડબા જ ભર્યા હોય ત્યાં કંડકટર બે કહેનારા સાધુ ભગવંતે જેટલું શાસ્ત્રોક્ત - પેલા બધાંએ તે એમના નામ કીધા. જિન આજ્ઞા મુજબનું કધુ એટલુ સાચુ જે એમ હું મારું જ નામ બહુ છું, મારૂ શ્રાવક પણ જિન આજ્ઞા મુજબનું જ બેલે કંઈ બનાવટી નામ નથી બાલને. કે લખે તે તે સારો અને સાધુ જિન અરે કાકા એ બધા તે હીરાલાલની આજ્ઞા વિરૂદ્ધ બેલે કે લ કરે તો તે ચાલી, પરમાનંદની ચાલી, ધનાસુથારની બેટ.” પળ ત્યાં જવાના છે એમના નામ નથી પછી તે એ જ પટેલને બસમાં મને બોલ્યા. તમારે કયાં જવું છે થયેલ બીને અનુભવ પણ મેં કીધું. “મારે તે લાલદરવાજા જવું છે? આખી બસ ઘડી ભરતે હસવા માંડી. કાકા પણ બન્યું એવું કે બસમાંથી પટેલ બારતરફ કરાયા પછી લગભગ માત્ર એક જ લેકેને ખુશ જોઈને હસવા માંડયા. (વાત, કલાકમાં લાલદરવાજાની બસ આવી. (આ ( ભગવાને ખરૂ સેમ્પલ બનાવ્યુ છે.) વખતે તે પટેલે નકિક જ કરેલું કે જે “જોયુ ને ? રાવ! અમારા કર્યા વિના આ બસ દાલદરવાજા જવાની ના હોય તે પોતાની જ મતિ કલ્પનાથી બોલનારનું ત્યાં લઈ જવા માટે સત્યાગ્રહના ઉપવાસ કેવું બફાઈ જાય છે. ? નિરક્ષરતાના લીધે પેલા નિરીક્ષક પટેલની કેવી ભૂંડી દશા ઉપર ઉતરી જવું. પણ અહીં તે મરણાંત થઈ ક્યાં, કયારે, શું ઉપવાસની શુભ ભાવના હતી માટે જ બોલવું ? કોની આગળ બેલિવુ ? આવું કશું જ જાણ્યા સમજોને કે બસ લાલદરવાજા જ જવા કર્યા વગરનાની હાંસી જ થાય જ તૈયાર થયેલી.) તમસે મા જાતિગમય-હેપ્રભુ! પટેલની આજુબાજુ બેઠેલા લોકોએ અંધારામાં નહિ અજવાળામાં લઈ જ. ટીકીટ માંગતી વખતે એમ કહ્યું કે-“એક રહ o a૦ ઘનશ્યામભાઈ” “એક પરમાનંદ”, “એક , પ્રોપર મુંબઈમાં ધનાસુથાર પટેલે આ બધુ ધ્યાનથી સાંભળ્યું જેનશાસન-શ્રી મહાવીર શાસન તથા પછી કંડકટ ૨ તેની પાસે આવતા બે - હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા અંગે બેલે કાકા !' ૨કમ ભરવાનું સ્થળ - કાકા કલ્યા-એક ધૂળ પટેલ શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ આશીષ કર્પોરેશન ૨૩-૩૧ બોટાદવાલા શું ધૂળ પટેલ.? - બિડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ હા...હા બાપુ હાચુ કઉ છું. મારૂ નામ નિ :- ૨૦૬૧૫૮૫૪ ૨૦૫૪૮૨૯ ધૂળે જ છે. એને મારી અકટ પટેલ છે. , ઘર - ૫૧૩૨૨૨૩ તમને વિસાવા ને બેસે તે હું શું કરું ?” (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) ભારતનો ઉદ્ધાર કયાંથી થાય ? આવા વવવવવવવવવ Page #802 -------------------------------------------------------------------------- ________________ 911216 E1H22 = ! S N ' પુના ફાતિમાનગર – અત્રે સંઘવી વ૮ દ્વિતીય ૧૧ ગુરૂવાર તા. ૨૫-૫-૯૫ વીરચંદજી ચુનીલાલજી હુકમાજી પરિવાર ના પૂ. પં. શ્રી વાસેનવિજયજી ગની (રામસેનવાળા) તરફથી સ્વદ્રવ્ય નિમિત નિશ્રામાં થશે. - અને સ્વદ્રવ્યથી અંજનશલાકા પ્રતિષ્ઠા કરવા એકના એક ચિ. દીક્ષા લે છે તે માટે માટે શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન મંદિર તેમના કુટુંબ તથા સગા-સ્નેહીઓ અને તથા પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વર જ્ઞાતિજનમાં ખુબ ઉત્સાહ અને ઉદારતા ગુરુમંદિરને ઉત્સવ પૂ. આ. શ્રી વિજય પ્રવર્તે છે. વિચક્ષણ સૂમ, પૂ.આ.શ્રી વિજયજયકુંજર અમદાવાદ-વાસણા-અ પ. પૂ.આ. સ. મ. પૂ. આ. શ્રી વિજયમુકિતપ્રભ સ. ભ. શ્રી વિ. નરરત્નસૂરીશ્વરજી મ.ના કાલઅ. ની નિશ્રામાં અતિ ભવ્ય રીતે યાજાયે ધર્મ નિમિતે પૂ.આ.ભ. શ્રી વિજય ભદ્રંકર લ. સદ ૬ અંજનવિધિ અને વ. ‘સૂરીશ્વરજી મ., પૂ. આ. ભ. શ્રી વિજય સદ ૭ ના પ્રતિષ્ઠા થયેલ. હિમાંશુ સૂ. મ, પૂ. આ. ભ. શ્રી વિજય દાંતરાઈ-અરો શેઠશ્રી સોમાજી લંબાજી જયઘોષ સુ મ. આદિની પુનિત નિશ્રામાં ચૌહાણ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી રત્ર વદ ૭ થી રોત્ર વદ ૦) સુધી નવામંછીબાઈની વિવિધ તપસ્યાદિ સુકૃત જીવ- હિકા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાય. નની અનુમોદના અર્થે તેમના પરિવાર અજીતશત્રુ વિનયમૂર્તિ સ્વ. પૂ. આ. શ્રીએ તરફથી વિશ સ્થાનક પૂજન અત્તરી સ્નાત્ર ૧૯૮૯ માં દીક્ષા અંગિકાર કરેલ. અને ૧૦૮ પાર્શ્વનાથ પૂજન જીરાવલા તીર્થયાત્રા તેમના પિતાશ્રીએ દીક્ષા અપાવી ૧૧ મહિના વિ. ભવ્ય કાર્યક્રમ પૂ. આ. શ્રી વિજય પછી પૂ. આ. ભ. શ્રી વિજય હિમાંશુ સૂ. પૂણચંદ્રસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં . મ.એ દીક્ષા અંગીકાર કરી હતી. પૂ. આ. સુદ ૬ થી વે. સુદ ૧૩-૧૪ શનિવાર ભ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મ., પૂ. આ. સુધી ભવ્ય રીતે જેલ છે. - ભ.શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ., પૂ આ. શ્રી હાલાર તીથ આરાધના ધામ-અત્ર વિરામચંદ્રસૂરીશ્વરજી મ. ની છાયામાં શ્રીમતી ઉમબેન પ્રેમજી ભીમશી ની વિકાસ યે હતે. બંનેય પૂ આ. ભ. શ્રી પરિવાર તરફથી ચિ. પૌત્ર જીગ્નેશકુમારની વિ. રામચંદ્રસુરીશ્વરજી મ. ના શિવરને દીક્ષા નિમિતે ભવ્ય વરઘેડો સનાત્ર મહત્સવ બન્યા હતા. . વિ. ભવ્ય કાર્યક્રમ યોજાય છે. દીક્ષા છે. મહેસાણા-શ્રી સીમંધરસ્વામી મંદિ Page #803 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨માં પૂ.આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. કચરા મેઘજી, શાહ મેકર મેઘજી વીર. ની નિશ્રામાં શ્રી સીમંધરસ્વામી ઉપાસક. પરિયા પરિવાર તરફથી તથા સુદ ૭ ના ગણ વતી ગાંધી કાનજીભાઈ જેચંદભાઈ સવારના અભિષેક તથા ધજારે પણ થયું. સંઘવી પરિવાર તરફથી અંજન શલાકા બપોરે સાધર્મિક ભકિત તથા શાંતિમહોત્સવ ચૈત્ર વદ ૧૪ થી વ. સુદ ૭ સ્વાગ, વડાદાદા શ્રી દેવરાજ દેવશી ગુઢકા સુધી ભવ્ય રીતે યોજાયો. આદિ વડિલેના આત્મશ્રેયાર્થે શાહ રામજી ખંભાત-અત્રે શ્રી ચિંતામણિ પાW. મેઘજી ગુઢકા પરિવાર તરફથી થયું. વિધિ નાથ મંદિરનો જીર્ણોદ્ધાર, પૂ. આ. શ્રી માટે સુરેશભાઈ હીરાલાલ શાહ તથા પૂજા વિ. રામચંદ્ર સૂ. મ. ગુરુમંદિર નિર્માણ ભકિત માટે શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત આદિ શ્રી તપાગર અમર સેન શાળા આ મંડળ જામનગરથી આવેલ તથા સ્થાનિક જન થયું તે પૂર્ણ થતાં તે નિમિતે તથા શ્રી ચંદ્ર જિનેન્દ્ર ભકિત મંડળે ભાગ લીધે ગુરુમુતિની પ્રતિષ્ઠા આદિ નિમિતે વે. મહોત્સવ દરમ્યાન ચણ નિરણ તથા કુતરાને સુદ ૨ થી વ. સુદ ૧૧ સુધીને ભવ્ય લાડુ શા લીલાધર જેઠાભાઈ પરિવાર તરમહોત્સવ ! આ. ભ. શ્રી વિજય રાજતિલક ફથી રાખેલ હતા. સૂરીશ્વરજી મ. પૂ.આ.ભ. શ્રી વિ. મહદય વરલી-અગે વ. સુદ પ્રથમ ૪ ના સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ભવ્યાતિ. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સ્ર. મ. આદિ ભવ્ય આયોજન થયું છે. પધારતાં શાહ મુળજી ડાયાભાઈને ત્યાં નવાગામ-જેનપુરી ( હાલાર ) મધ્યે પ્રવચન સંઘપૂજન થયા. શ્રી ચંદ્ર, ભસ્વામી જિનાલયની ૭૫ મી સાતરસ્તા-અ પૂ.આ. શ્રી જિનેન્દ્ર વર્ષગાંઠ નિમિતે ત્રણ દિવસને ભવ્ય હિરક સૂ. મ. આદિ વ. સુદ બીજી ચોથના મહોત્સવ પૂ. પં. શ્રી વજસેનવિજયજી પધારતાં શાહ વેલજી હીરજી ગુઢકા તરફથી ગણિવર્યશ્રી આદિની નિશ્રામાં ભવ્ય રીતે તેમના માતુશ્રી તપસ્વી પૂ. સા. શ્રી મહેન્દ્ર આયેાજન થયો છે આ જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રભાશ્રીજી મ.ની પ્રથમ તિથિ નિમિતે ૭૫ વર્ષ પૂર્વ' પૂ. મુનિરાજ શ્રી ગૌતમ પંચકલ્યાણક પૂજા, અગી પ્રભાવના થયા. સાગરજી મ ની નિશ્રામાં થઈ હતી. વ. આમંત્રિતોની સાધર્મિક તથા બપોરે પ્રવસુદ ૫ પૂજા સાધર્મિક ભકિત શાહ મુરા ચનમાં કામળી વિ. વહોરાવી પ્રભાવનાને ધામાણી પ વાર તરફથી સુદ ૬ ના કુંભ લાભ લીધે, સ્થાપન શાહ, હીરાભાઈ હધાભાઈ પરિવાર પૂ.શ્રી ઘાટકોપર, થાણુ, મુલુંડ, તરફથી તથ બપોરે સાધમિક ભકિત તથા ભીવંડી વિ તરફ પધારશે. નવગ્રહ પૂજન શાહ મેઘજી લખમણુ હરિયા પરિવાર તથ શાહ ભેજા મેઘજી, શાહ Page #804 -------------------------------------------------------------------------- ________________ • પ્રાસન (અઠવાડિક). Reg No. G. SEN 84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - A મહાવીર 33 હજ) બના , છે, Iષ્ટ સ્વ. ૫પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ පපපපපපපපපපපපපපපපපප පප * -- સમકિત આવ્યું એટલે સંસારની કેઈપણ ચીજ તેને તેનું ભલું કરનારી ન લાગે છે તે સારી ચીજ આવે તે ઉદ્દઉપયોગ કરી નાંખે. તેને તે બધું ભયંકર અને ભયભૂત ? લાગે કયારે છોડું? કેણ છે ડાવે કે એમ જ થયા કરતું હોય. ૦ સંસાર એ ચેપી રોગ છે. ભલે અમે તેનાથી આઘા ડેઈએ પણ જે અમે ર. પથ્યાદિ 8 બબર ન પાળીએ તે અમને પણ વળગી પડે. 9 ૦ સાધુ પામેલાને ય સમકિત ન હોય. જે તેને સમકિતની તાલાવેલી ન હોય તે ? 0 ભલેને સાધુ થાય પણ ત્યાંથી તે નરકમાં જાય. વેવલાવેડા કરે સ્વર્ગમાં ન જવાય. ૨ છે . સંસાર શત્રુનું ઘર છે. કોઈ મારૂં હિતચિંતક નથી. સુખની ચિંતા કરનાર કેઈ 9 દહાડે હિતની ચિંતા કરનારો જ નથી. છે . સંસાર દુશ્મનનું ઘર ન લાગે. તેની બધી સામગ્રી દુશ્મન તરીકેની ન લાગે. મા- 0 બાપ પણ જો સુખની ચિંતા કરતા હેય પણ હિતચિંતા ન કરતા હોય તે તે છે પણ દુશ્મન ન લાગે તે પછી સમ્યગદર્શન થશે શી રીતે? દુ:ખની મુંઝવણ થાય, સુખમાં આનંદિત થવાય તે તે વખતે થાય ને કે પદય છે ! આ બે વખતે આત્માની દયા ન આવે તે આત્મા માર્યો જવાને. તે વખતે તે આત્માની દયા ન આવે તે મોક્ષની ઈચ્છા જમે નહિ. મેક્ષની ઇરછા જોર દાર ન & જમે તે સંસારથી ભાગી છૂટવાની ઈચ્છા જ નહિ, 0 ૦ અમારે અમારા સુખની ચિંતા કરનાર ન હોય તે ચાલે. હિતની ચિંતા કરન ર ન ! હોય તે ન ચાલે. હિતની ચિંતા આત્માના ઘરની છે સુખની ચિંતા હિના 9 &sea૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ તું ઘરની છે. 0 ૦ ૦ ને જયાં સુધી આ સંસાર જે ભયંકર છે તે ભયંકર સમજાય નહિ તે છે તેમાથી પાર પામવાને જેને ઈરાદે થાય નહિ તેની તે આ શાસનમાં કિંમજ જ છે છે નથી. 6:පුද ප පපපපපපපපපපපපපපපු0 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #805 -------------------------------------------------------------------------- ________________ | 7m 4334p તિતથયાળે રૂમારૂં મહાવીર [170માdi ર00 જજે અંન્ત 8% શ શાહ 22. -) [[li] સામ|| સવિ જીવ ફરૂં જેઠel/S૪ શાસન રસી ૦ સમ્યક તત્વમાર્ગને નહિ જાણનારની મનોદશા. तत्त्वं मार्गमजान्नतो विवदन्ते परस्परं । स्वाग्रहं नैव मुञ्चन्ति, रूप्यन्ति हितभाषिणे ॥ તત્વમાગને નહિ જાણનારા પરસ્પર વિવાદ કરે છે,, પતાના આગ્રહને છોડતા નથી અને હિતશિક્ષા આપનાર ઉપર રોષ કરે છે. લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન મૃત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર '(સૌરાષ્ટ્ર) 1N1APIN-361005 [, છી છGSTVર श्री महावीर और भारापना केन्द्र, कोना. Page #806 -------------------------------------------------------------------------- ________________ | " પૂજ્યશ્રી કહેતા હતા કે– -શ્રી ગુણદર્શી દુખ હેવું તે સંસારને સ્વભાવ દુઃખી ન થવું તે આત્માનો સ્વભાવ ! છે . જેને ભગવાનને ધર્મ સમજાઈ જાય તે દુઃખી પણ સુખી. જેને ભગવાનને ધર્મ ન 8 છે સમજાય તે સુખી પણ દુ:ખી ! - શરીરની ગુલામી છેડી, શરીર પાસે ગુલામી કરાવવી તે જ ઊંચામાં ઊંચે ધર્મ થાય. & છે . આજે સાધારણને તેટો તે સુખી લેકેની માનસિક ગરીબાઈનું પ્રદર્શન છે. છે . જે જ્ઞાન આત્માને સુધારે તેનું નામ કેળવણી. ૦ બી જાને દુખી કરનારા ક્યારે ય સુખી હેય નહિ. છે . જમેલે સદા માટે મરવા તૈયાર હોય તેનું નામ જ્ઞાની છે! છે બીજાની ખરાબી પિતાને નડવાની નથી, પિતાની ખરાબી જ પિતાને નડવાની છે. [ જેને મુકિત ન જોઈએ અને દુનિયાના માન-પાનાદિ જ જોઈતા હોય તેને વિશ્વાસ { રખાય જ નહિ પછી તે સાધુ હોય કે ગૃહસ્થ હેય. . I જેના ચોપડામાં ન હોય તેવી એક ચીજ જેના ઘરમાં ન હોય તેનું નામ માનવ છે માનવ-માનવ તરીકે જીવે તે પ્રગતિ. માનવને કશું છુપાવવા જેવું ન હોય તે પ્રગતિ ! બાકી બધી અવગતિ. પોતાના વિચાર-વતન અને ચેપડા પણું છૂપાવવા છે પડે તેનું નામ અવગતિ. સારી ચીજ પણ ખપ વિનાનાને અપાય તે તે તેનો દુરૂપયોગ કરે ! છે . શાસન પોતાનું થયા વિના આત્માને નિસ્તાર નથી. છે . જેને મન શાસન પ્રધાન નથી પણ પોતાની જાતે જ પ્રધાન છે તે તે પોતાનું છે અને બીજાનું અહિત કરનારા છે તે બધા શાસનના થયા નથી અને થવાને પણ આ છે નથી. પણ શાસનના નામે ચરી ખાનારા છે. છે જે ભગવાને રાગાદિ શત્રુઓને મૂળમાંથી નાશ કર્યો તેને ભગત રાગાદિની પુષ્ટિ છે થાય તેવું કાંઈ પણ કરે ખરા ? R - ભગવાને સુખ છેડયું કે, રાખ્યું? દુઃખ વેઠયું કે કાઢ્યું ? ભગવાનને ભગત સુખ છે મેળવવા અને દુખ કાઢવા જ મહેનત કરે તે ત્રણ કાળમાં બને ખરું ? ૧ ૦ વર્ષોથી વ્યાખ્યાન સાંભળવા છતાં-ધર્મક્રિયાઓ કરવા છતાં પણ મંદિરમાં મેક્ષ છે યાદ ન આવે, ઉપાશ્રયમાં ત્યાગ યાદ ન આવે, સામાયિક કરનારને રાગ- ભૂંડા છે ન લાગે, પ્રતિક્રમણું કરનારને પા૫ મુંડા ન લાગે નવકારશી કરનારને આહાર છે ભુંડે ન લાગે તે તેણે કર્યું શું? તેના ઘમને કે કહેવાય? Page #807 -------------------------------------------------------------------------- ________________ ક .આથી વિગત (રજી મહારાજની ઘેર મુજબ ભારત અનેં સિદ્ધાન્ત / તા પ્રચાર ઇઝન સ્થામની અાણ્ડિક ગાાાા વિગત ય, રાજી થા મા થ -તંત્રી. પ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઇ) (૮) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ic સુરેશ કીરચંદ શેઠ (4) આત્મા પદમક્ષ? ગુઢકા ( જગઢ) વર્ષી ૭ ૨૦૫૧ વૈશાખ વદ-૧૦ મ`ગળવાર તા. ૨૩-૫-૯૫ [અક-૩૭ આત્માની રાગી અને નિરેગી અવસ્થાને જાણે ? —પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ( ગતાંકથી ચાલુ ) તમે અને અમે બધા એક રોગથી પીડાઇએ છીએ. તે રાગનું નામ સૉંસાર સ’સાર એટલે લાલ-પીળા દેખાય તે નહિ. પણ હું યામાં જે રાગાદિના પરિણામ છે તે જ વાસ્તવિક સ સાર છે. માક્ષમાં ગયા તે સિવાયના બધા જ સ સારી, જેને સ`સાર નામનો રોગ યાદ નહિ તે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા પણ નહિ. જેને પેાતાના સંસાર રાગનુ` ભાન થાય અને તે કાઢવા પ્રયત્ન કરે તે જ શ્રી સંઘમાં આવે. જેને સ'સાર રાગ ન લાગે તેના જૈન શાસનમાં નખ જ નથી. તે રાગ જાય કયારે અને આરોગ્ય આવે કયારે ? મેક્ષમાં જાય તા. સસાર એ આત્માના માટામાં મોટા રોગ અને મેાક્ષ એ જ આત્માનું સાચું આરગ્ય. જે રાગી પાતાર રેગી સમજે તે તેને નિગી થવાનુ મન થાય. દુનિયામાં કાઈ રાગી એવા ન મલે જેને નિરોગી થવાનું મન નહિ ! જેને રાગ હલકા થાય તે સાધુ બને, જેના રાગ મારે હોય તે ગ્રહસ્થ બને. સ ંસારના રસિયા મહી. પેસી જાય તે તે ધર્મનું ય સત્યાનાશ કાઢે. સ`સાર એ રાગ છે- એ રાજ ખટકે ખરી ? રાજ નિરોગી થવાના વિચા આવે ખરા? માટે જ મહા મહેઊપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજાએ ક્રમમાવ્યુ છે કે.. ગમે તેટલુ` ભણેલા હોય પણ જે મેક્ષ યાદ ન આવે તે તે અજ્ઞાન છે.. કેવલ સસા' ની નામના−ક્રીતિ માટે ભણતા-ગણતા હોય તે તે અજ્ઞાન જ છે. ગમે તેટલા દવાખાનાં, ધર્મના સ્થાન ખાલા પણ બધા રાનારા જ આવે. રાગી સંગ કાઢવા આવ્યા * Page #808 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ : ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) હાય તા જપીને બેઠવા દે ખરા ? ડાકટરને અડધી રાતે ય વિઝીટે બોલાવે. અમને કાઈ વિઝીટે નથી બેલાવતુ, કેમકે માટાભાગને દર્દીનું ભાન નથી. સંસાર નામના રાગનું' ભાન થાય તે ગુરૂને જ પીને બેઠવા ન દે, વારવાર ખાવું-પીવું, આરામ કરવા. મેજ મજા કરવી તે બધા રોગના ચિહ્નો છે. માણસ નવરો દેખાય તે લાગે કે, આ રાગી છે. શરીરના રાગેા જુદા છે, આત્માના રોગના ચિહ્નો જુદા છે. આ તે એવા રાગી છે કે, તેને રાગી પણ કહેવાય નહિ. હૉસ્પિટલમાં રાખેલા દદીને ડોકટરના કન્ટ્રોષમાં રહેવુ પડે છે. ડાકટર કહે તે જ ખવાય-પીવાય અને કરાય. આજે ડાકટર અને દી બધા ય બગડી ગયા છે તે જુદી વાત છે. આખા સ ંસાર આત્માનું વિરૂપ છે, મેક્ષ જ આત્માનુ સ્વરૂપ છે. રાગ એ ગુણ નથી પણ વિકાર છે. રેગ્ય પેાાપણુ છે. જેને સસાર નામના રોગની ખબર પડી તેને આરોગ્યની ચિંતા તે રાજની હૈ ય ને ? આ સસાર રાગનુ ભાન કરાવનારા શ્રી અરિહંત પરમાત્મા એ જ ખરેખરા ધન્વ તરી થઇ ગયા. તેને પોતાના રાગનુ ભાન થઇ ગયું એટલું જ નહિ પણ આ રાગ મને એકલાને નહિ જીવ માત્ર બધાને જ પીડે છે. માટે મારે મારા રાગ કાઢવા એટલુ જ નહિ પણ મારામાં શકત આવે તે બધાના રેગ કાઢવા છે આવા ભાવ પેદા થાય તે જ શ્રી અરિહંત પરમાત્મા થાય. પછી તા ઘણા ઘણા પુરૂષાર્થ કરે તારે તે ભગ વાન થાય છે. એ પરમ તારકાનું અણુગારપણું બધા સાધુને પ્રેરણારૂપ છે. એઓશ્રીએ સાધુપણાનું વધુ ન કર્યું' તે પેાતાના જીવનમાં જીવીને પછી વણ વ્ઝ -બતાવ્યુ છે. સાધુપણુ એ સ સાર રાગનુ ઔષધ છે, C અમે સાધુ થયા તે દુઃખ માત્રને મજેથી ભાગવવા અને કદાચ દુઃખ ના આવે તે જ્ઞાનીની આજ્ઞા મુજબ ઊભા કરી કરીને સેગવવાના છે. સંસારના સુખની અનુકુળતાની ઇચ્છા થાય એટલે સાધુપણું જાય. કપડામાં સાધુ રહે અને હું યાથી સાંસારીને ય વટલાવે તેવા બને. જે જીવ દુ.ખને મજેથી ભોગવે તા દુઃખ નાશ પામે અને દુઃખથી આઘા રહે તા દુઃખ આવી આવીને વળગે. ભા તે આ બધુ સમજાય. તમે એટલા માટે ભણતા નથી કે આજ્ઞા જાણુમાં ન આવે ! સમજ કેાનું નામ ? હૈયામાં સમજ આવી જાય તે બધુ સમજાઇ જાય. દેખતે માણસ થાંભલે અથડાય તા લેાક શું કહે અને આંધળા માણસ અથડાય । શું કહે ? સમજ પેદા થાય પછી, જીવને જ પીને બોડવા ન દે. તે માટે પહેલા ।તાની જાતને આળખવાની છે કે, ‘હું કાણુ છુ મારૂ સ્વરૂપ શું છે ?? અહી સુધી આવેલા અમે પણ સાવચેતી ન રાખીએ તે અમને એધાને ચ વફાદાર ન રહેવા દે. ખાજે સેવા શબ્દના કેવા વ્યભિચાર કરે છે. માને મૂકી સ્રીની સેવા કરનારને લેાક સારા કહે છે. આજનું' શિક્ષણ જગતનું સત્યાનાશ કાઢનાર છે પણ તમે બધા તા માના કે– સાધુઓ મૂરખ Page #809 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૭ અંક ૩૭ - ૨૩ -૫-૯૫૪ છે છે. આજના તમારા ભણેલા છોકરામાં પાઈ જેટલો પાવર નથી. સંસાર રોગની સામે અમારે સંગ્રામ છે તમે પણ કરે તેવી ઈચ્છા છે. માટે ? 5 ભગવાનની આજ્ઞા સમજાવવા મહેનત કરું છું. પણ તમે અહીં સાંભળેલી વાત ઘરે કરે છે છે ખરા? ઘરમાં પરસપર વાત કરે કે- “તું મને ગમે, હું તને ગમું તે રોગ છે. દશમે છે આ રાગ બોલી માફી માગો છે તે તે ક્યા રાગની માફી માગો છો ? શ્રાવક રાગી હોય કે 8 વિરાગી હોય? સંસારમાં હોય તે ય રાગ ભંડે, લાગે માટે વિરાગી હેય. સંસાર છે રોગ છે તે આપણને બધાને વળગે છે પણ ખટકે છે ખરે? શરીરના રોગ બધાને ? ખટકે પણ આત્માના રેગ કેકને ખટકે. જેને આમાના રોગ ખટકે તે ધર્મને માટે છે લાયક દા. રાગાદિ રોગ છે. રાગ-દ્વેષનેક્રોધ-માન-માય-લોભ-હસવું-રડવું તે બધા રેગ ? ન છે. આ ગમે, આ ન ગમે, આ જોઈએ- આ ન જોઈએ તે પણ રાગ છે. બહુ વેપારાદિ છે 4 કરતા હોય તેની પૂંઠે ભીખારીની જેમ ભટકવું તે ય રોગ છે. તેને જ રાજી કરવા ? છે દેવ-ગુરૂ-વમને ભુલે તે તે રેગની અસાધ્ય દશા છે. રેગ એ ફેલાઈ ગયા છે કે વાત છે R ન પૂછે. મેટે ભાગ સાંભળનારો પણ એ પાક જેનું વર્ણન ન થાય. રોગ દુર કર. છે વાને બદલે રોગ વધે તેવું જ સાંભળવા આવે? એકાદ એવી ફાવતી વાત આવી જાય છે { તે તે જ લઈને જાય. આ વાત હું બેલું તે ઘણાને ઝાઝી પસંદ પડે નહિ. તમને જ કે ગમે કે ન ગમે પણ ભગવાને જે ના પાડી તે હું બોલવાનો નથી. ભગવાને જેની ના 8. તે પાડી તે અમાથી બેલાય નહિ. ચાત્મા સાથે તમારે સંબંધ છે? ભગવાનને કેમ યાદ કરે છે? દુ:ખમાં જ ૨ hભગવાન યાદ કરે કે સુખમાં પણ ભગવાન યાદ આવે? સુખમાં તમારે ભગવાનને ખ૫ ૨ { પડે ખરો ? પાયાની વાત સમજાઈ નથી તેનું આ પરિણામ છે. જે વાતે જે કુળમાં છે છે સહજ હેય, ગળથુથીમાં હોય તે ય સમજાવતા નવ ને જે પાણી ઊતરે છે. ' લગવાનની સેવા-પૂજા-ભક્તિ કરતાં પણ ભગવાનની આજ્ઞા પરમસેવા છે. આજ્ઞાની છે ૧ સમજ આવી જાય તે વિરૂદ્ધ કરવું પણ પડે તે ય દુઃખને પાર ન હોય. તેવા , આત્માનો વિસ્તાર પણ વહેલે થાય. દુનિયાના પદાર્થો ઉપર રાગ તેનું નામ સંસાર દુનિયાથી બચાવનાર ઉપર રાગ તેનું નામ ધમ ! રાગની હાજરીમાં જે છે ધર્મ કરવાને છે. ધર્મ ઉપર રાગ કરીને દુનિયાના પદાર્થો ઉપરના રાગને કાઢવાને છે. 8 સુદેવ-ગુરૂ-સુધર્મ ઉપર રાગ કરવાનું છે, ધર્મના સાધને ઉપર રાગ થાય તે તેને મારવાની મહેનત કરવાની તેમ સુદેવાદિ ઉપર રાગ ન થતું હોય તો તેના ઉપર રાગ ૨ કરવાની મહેનત કરવાની. સંસારના પદાર્થો ઉપર તમને રાગ થઈ જાય છે તે સંતવ્ય ગણાય છે અને તેના ઉપર રાગ થાપ તે તે કલંક રાગ છોડવા માટે તે આ માટે A મહોત્સદ છે. તે માટેની મહેનત કરતા થાવ તે કામ થઈ જાય. વિશેષ હવે અવસરે. આ Page #810 -------------------------------------------------------------------------- ________________ - આ જહાજરૂ-૪ જાનહા-હા-હ ભારતના જૈન સંઘ સાવધાન - - - - - -- - - - - - ' “ધામિક વહિવટ વિચાર' પુસ્તક ન છપાવવી એવા ઉગ્ર આંદોલન સામે માન્ય કરવા જેવું નથી. ધાર્મિક વહિવટ આંખ આડા કાન કરી તાજેતરમાં બીજી વિચાર પુસ્તકના લેખક પં. ચન્દ્રશેખર આવૃત્તિ છપાવવામાં આવી છે. જે પહેલી વિ. ગણિ છે. એની તાજેતરમાં બીજી આવૃત્તિ માન્ય કરવા જેવી ન હતી એ જ આવૃત્તિ પ્રગટ થઈ છે. સકલ સંઘમાં, આ વાતનું પુનરાવર્તન આ બીજી આવૃત્તિમાં મહામાનાં સંખ્યાબંધ પુસ્તકે વિવાદાસ્પદ કરવામાં આવ્યું છે. ધાર્મિક વહીવટ અંગે જ છે. તેમ આ પુસ્તકની પહેલી સકલ સંધ માન્ય બીજાં ઘણાં પુસ્તક આવાને પ્રગટ થતાં જ આ પુસ્તક પણ વિદ્યમાન હતા તેથી આ પુસ્તકને પ્રકાશિત વિવાદાન બન્યું હતું. એ અંગે સારો કરવાની કેઈ આવશ્યકતા નહોતી. પહેલી એ ઉહાપોહ સંઘમાં જગ્યા હતા. એ આવૃત્તિની જેમ આ બીજી આવૃત્તિમાં પણ પુરાકની પરીક્ષાનું આયોજન પણ બંધ સં. ૨૦૪૪ના મીની મુની સંમેલને કરેલા રાખવું પડ્યું હતું. એ પુસ્તકના મળ અશાસ્ત્રીય અને મૃતપ્રાયઃ ઠરાવોને ફરી લખાણમાં ઘણી ગંભીર ભૂલ હતી. એ જીવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે. મેટર છપાયા પછી કેટલાક વિદ્વાન ગણતા. ન એ સંમેલનમાં ઠરાવ કર્યા પછી સંમેલનમુનિએને સુધારવા કહ્યું એ મુનિઓએ ૧૨ આ પરસ્તે એ જ એ ઠરાને છડેચોક ભંગ કર્યો ભુલાનું પરિમાર્જન કરી જે લખાણે છે. આવા ઢંગધડા વગરના પુસ્તકની આવૃત્તિ. મોકલ્યાં તે પુસ્તક પાછળના પરિશિષ્ટમાં એ પ્રકટ કરવી એ હાસ્યાસ્પદ છે. અને સંઘમાં ઉમેરવાં પડયાં હતાં. છતાંય એમા પુના ડહોળાણ ઊભું કરનાર છે. ધાર્મિક વહીવટ સુવિહિત ગીતાર્થ પૂ. આ ભગવંતે એ વિચાર બીજી આવૃત્તિના પરિમાજકે પણએક માન્ય રાખેલી અને આચરેલી પરંપરાના જ ગરછના ૩ આચાર્યો અને એક પં. છે. ખંડન તથા ઘણી અશાસ્ત્રીયવાન વિધાન સકલ સંઘમાં રહેલા બીજા ગરછના ઊભું જ રહ્યું હતું. એમાં આપેલા શાસ્ત્ર. સુવિહિત ગીતાથ પૂ આ ભગવંત આદિ પાઠ પ્રતિપક્ષી આચાર્ય ભગવંતેને માન્ય મુનિઓને આ પુસ્તકના લખાણ બાબત હેવા છતાં “ભેંસનું ગાય તળે અને ગાયનું છે અને આ શું અભિપ્રાય છે ? તેઓ એને માન્ય કરે ભેંસ તળે” એ કહેવત મુજબ શાસ્ત્ર પાઠના છે કે કેમ? તે જાણ્યા વિના કેઈપણ અર્થઘટનમાં ઘણી ગરબડે છે. સાથે કે ટ્રસ્ટેએ આ વિવાદાસ્પદ પુસ્તકના • આધારે મિલકતને વહીવટ કર ઉચિત ખરેખર જલશરણું કરવા જેવા આ નથી. સાંભળવા મુજબ મુંબઈમાં અનેક પુસ્તકનું વિતરણ ન કરવું, બીજી આવૃત્તિ (અનુ. પેજ ૮૫૨ ઉપર ) Page #811 -------------------------------------------------------------------------- ________________ પહેલા તેઓશ્રી જ વિચારે... -૫, રાજુભાઇ પંડિત [વિકેલી] (ધામિક વહિવટ વિચારનો વિરોધ થયો અને શાસ્ત્રીય પાડે અપાયા ત્યારે પૂ.આ. શ્રી વિ. જયષ સૂમ. જાહેર છાપાઓમાં નિવેદન કરે છે જાહેરમાં લખવું નહિ અત્રે મળી જવું તે અંગે અવે સ્પષ્ટતા કરેલી છે. સં): ૦ ધાર્મિક વહિવટ વિચાર’ પુસ્તક નિષ્કર્ષ લાવવાની યોગ્ય રીત શા માટે ના કરીના આધારે જરૂર લખાયું છે. પરંતુ અપનાવાઈ? હજુ પણ વિવાદાસ્પદ તે ૨૦૪૪ના તે ઠરાવે શાઆધારિત નથી. ઠરાવ તથા ઠરાવના આધારે લખાયેલ તે માટે પુસ્તક પણ શાસ્ત્રાધારવાળું ન હોવાથી પુસ્તક શાસ્ત્રોકત રીતે પ્રમાણભૂત સિદ્ધ ન પ્રમાણભૂત શી રીતે બની શકે ? થાય ત્યાં સુધી તે પુસ્તકની પ્રથમ તથા ૦ જે પુસ્તકની બબે આવૃત્તિઓ દ્વિતીય એ બને આવૃત્તિના વિચારોને જાહેરમાં મુકાઈ ગઈ છે. જે પુસ્તકને શાસ્ત્રા- કોઇએ પ્રમાણભૂત ન ગણવાડી તેમ જાહેર ધારિત હવાને જેરારથી પ્રચાર થઇ કરવાની જરૂર છે તેવું શું નથી લાગતું? રહ્યો છે ત્યારે તે પુસ્તક અંગે કેઈને કંઈ ૦ સંબધ પ્રકરણનાં આધારે દેવદ્રવ્ય પણ પૂછવું હોય તે ખાનગીમાં, રૂબરૂમાં ના ઠરાવને પ્રમાણભૂત સિદ્ધ કરવાનો પ્રયત્ન મળવાની વાત શી રીતે કરાય? કરાવે છે પણ સંબંધ પ્રકરણની તે ગાથાસંમેલન થયા પછી થયેલે ખળભળાટ માંથી ધાર્મિક વહિવટ વિચારમાં જણાહજી તે માંડ શાંત થયેલ હતું તે આ વાયું તે “શ્રાવકે દેવદ્રવ્યથી પૂજા કરી પુસ્તકની પ્રથમ તથા દ્વિતીય આવૃતિ શકાય તથા વખ ઉપધાનાદિની ઉછામણીછપાવીને જેન શાસનના શાંત વાતાવરણને કહિપત દેવદ્રવ્ય ગણાય” તેવું સિદ્ધ શા માટે ડહોળવામાં આવ્યું ? ૨૦૪૪ના થઈ શકતું જ નથી. આ સંમેલનના થયેલા વિરોધને રૂબરૂમાં બેસીને ૦ શ્રાધાજીત કલ્પના આધારે સુવર્ણાદિ સમજી લેવા હેત તે સંમેલન પછી ૨૫ ગુરૂદ્રવ્ય વૈયાવચ્ચ ખાતે જવાનું સિદ્ધ થયેલી શાસનની અપ્રભ્રાજના તથા સંધના કરવા પ્રયાસ કરાયો છે પણ શ્રાદ્ધજીત દ્રવ્યના દુર્વ્યયને ત્યારથી જ શું અટકાવી કલ્પને તે પાઠ સુવર્ણાદિ રૂપ ગુરૂદ્રવ્ય શકાયે ન હોત? પૂર આવે ત્યારે - પોળ વૈયાવચમાં જાય તેવું જણાવતે જ નથી. બાંધવાને કઈ અર્થ છે? “શ્રાદ્ધજિત ક૫ ગ્રંથની રચના સમયે ૦ ૨૦૪૪ના તે વિવાદાસ્પદ ઠરશે ગુરૂપૂજન હતું નહિ અથવા તે ગુરૂપૂજન અંગે તે માત્ર છાપામાં જ નહિ પણ શાસ્ત્રીય નથી.” આવું કહેનાર આપશ્રી તે વ્યાખ્યાનમાં પણ સામસામા પડવાની જરૂર જ ગ્રંથના આધારે ગુરૂપૂજન વૈયાવચ્ચ ન હતી. ત્યારે જ સાથે બેસીને શાસ્ત્રોકત ખાતે શી રીતે લઈ જવાનું કહી શકયા ? Page #812 -------------------------------------------------------------------------- ________________ ૮૫ : ગુરૂપૂજન શાસ્ત્રીય જ છે. ( આ અંગે શાસ્ત્રષ્ટિના દપ ણમાં ગુરૂપૂજન' આ નામનું પુસ્તક પૂ પૂર્ણ ચંદ્ર વિ. તરફથી મહાર પાડવામાં આવ્યુ છે તેમાં નવાંગી ગુરૂપૂજન શાસ્રોકત છે તેને અંગેના જે પાઠા તેમાંના ઘણા ભગના આપશ્રીના જ વિદ્વાન શિષ્યરત્ન પૂ. ૫' શ્રી જયસુૌંદર્ ગ. માકલાવેલાં છે. તેવુ તેમણે જ કહેલુ છે. શ્રાદ્ધજિત કલ્પના પાઠ વસ્ત્રાદિ વસ્ત્ર, પાત્ર, ઉપકરણ રુપ ગુરૂદ્રવ્યની વાત જણાવે છે, સુવર્ણાતિ રૂપ ગુરૂદ્રવ્યની નહિ. સુવર્ણાદિ સ્વરૂપ ગુરૂપૂજન વૈયાવચ્ચમાં નહિ પણ જિણીદાર તથા નુતન ચૈત્ય કરણાદિ આદિ પદથી દેવકુલિકા]માં ૧૫રાય તેમ દ્રષ્ય “સપ્તતિકા સ્પષ્ટ કહ્યુ છે. દેવદ્રવ્યની વાત માટે દ્રવ્ય સંપ્તતિકાને પ્રમાશુભ્રુત ગણવાની અને ગુરૂદ્રવ્ય માટે દ્રવ્ય સપ્તતિકાને અપ્રમાણભુત ગણવાની તે કાંના ન્યાય ? le. 4 અન્ય ૦ આપના જણાવ્યા મુજબ આવક બંધ થતાં મંદિરના નિર્વાહ કરવા યતિઓએ સ્વપ્નની ખેાલી શરૂ કરી છે.' તે વત માંન સમયે કઈ આવક બ`ધ થઇ કે જેથી સ્વપ્ન આદિની ખેલીને કલ્પિત દેવદ્રવ્ય ગણાવ્યું અને તેવી મહેર છાપ માર્યા પછી તેનાથી દરેક શ્રાવકોને પૂજા કરવાની છુટ આપી ? (આમાં તે તિએની પર‘પુરા મુજબનું' પણ ન જળવાયું. યતિઆ કરતાં પણ નીચા ઉતરી ગયા] જયાં ભગવાન અપૂજ રહે તેમ છે ત્યાં તે ખુદ શાસ્રકારે જ દેવદ્રવ્યથી પુજા કરવાની : શ્રી જૈન શાસન (અઠવાડિક) છૂટ આપે છે. ર ૦ સ્વપ્નાદિની માલી અગેને! કયાંય પાઠ મળતા નથી તેવુ આપ જ કહે છે અને છતાં સ્વપ્નાદિની માલી કલ્પિત દેવ.. દ્રવ્ય છે” તેને સિદ્ધ કરવા અપ સમાધ પ્રકરણના આધાર આપે છે. આ પાઠમાંથી પણ આપની વાત તા સિદ્ધ થતી જ નથી. સ્વપ્નાદિની ખેાલી અ`ગેને કયાંય પાઠ મળતા નથી તેવુ. આપ જ કહેા છે. અને છતાંય તે ખેલી કલ્પિત દેવદ્રવ્ય છે તેવું સિદ્ધ કરવા આપ સભૈધ પ્રકરણને પાઠ આપે છે. અને ગુરૂપૂજન કે જે શાસ્ત્રીય છે તેને અશાસ્ત્રીય પણ આપ સુવર્ણાદિ રૂપ ગુરૂદ્રવ્ય વૈયાવરચમાં જાય તેવા પાઠ આપવાના પ્રયાસ કરી છે. કિમાશ્ચય" અંતઃ ૫૨મ ! ઠેરાવ્યા પછી O પ્રસ્તુત પુસ્તકમાં તે ગુરૂદ્રવ્યન દ્રવ્યસપ્તતિકા-શ્રાદ્ધવિધિ આદિમાં જણાવેલા પૂજા અને ભાગા એ બે ભેદને ખેટા ઠરાવીને તે ગ્રંથકારા કરતા પશુ પેાતાને વધુ વિદ્વાન ગણુતા મુ. અભયશેખર વિ. કાદાચિકત્વ અને અકાચિત્ઝવ એવા મનઘડ ત એ ભેદ્દા લાકાના મનમાં ઠસાવવાના શસ્ત્ર વિરૂદ્ધ કુપ્રયત્ન કર્યાં છે તેનુ’ તમે પરિમાર્જન કેમ ન કર્યું. .. ઠરાવને તથા પુસ્તકના લખાણને પણ પરસ્પર વિરોધ છે. ઠરામાં દરેક શ્રાવકે દેવદ્રવ્યથી પૂજા કરવાની વાત છે. જ્યારે લખાણમાં અશકત સ્થળામાં દેવદ્રવ્ય - થી પુજા કરવાની વાત છે, તે આ એ ( અનુ. પેજ ૮૫૨ ઉપર ) Page #813 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્રી જિત−હીર-બુદ્ધિ-તિલક-શાન્તિચન્દ્રસૂરિસદગુરૂયેા નમઃ પ. પૂ. આ. શ્રી વિજય, શાંતિચ-દ્રસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના પૂ. આ. શ્રી વિજય સામસુંદરસૂરીશ્વરજી મ. સા. પૂ. આ. શ્રી વિજય જિનચંદ્રસુરીશ્વરજી મ સા. નું ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તક અંગે નિબેદન ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકની તાજેતરમાં બહાર પડેલ નવી આવૃત્તિ હમણાં જ જેવા મળી, પુસ્તક જોતાં એ પુસ્તક ધાર્મિક વહીવટને બદલે ધાર્મિક ગેરવહીવટ દર્શાવતું જણાયું. તેથી કાઇ પણ સંઘ કે વ્યકિત એનું અનુસરણ કરી ધર્માદા દ્રવ્યને ગેરવહીવટ કરવાના દોષમાં ન પડે, તે માટે તાત્કાલિક સંઘને જાણ કરવાની જરૂર જણાતા આ નિવેદન કરવુ પડયુ' છે. • ' દેવદ્રવ્ય વગેરે ધમ દ્રવ્યની રક્ષા કરવી એ શ્રીસંધની પ્રત્યેક વ્યકિતનું મહત્વનું કર્તવ્ય છે. આથી આ પુસ્તકના પ્રચાર-પ્રસાર બંધ થાય, તે માટે સૌ કાઇએ સક્રિય બની, તેના વિરાધ કરવા જ જોઇએ એવુ' અમારૂ" સ્પષ્ટ મતથ્ય છે. છેલ્લાં કેટલ ક વર્ષોથી ૫. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. નવા નવા સુદાએ ઉભા ફરી સતત શ્રીસ ઘમાં વિખવાદ ઉભે કર્યાં જ કરતા હોય છે, જે ખરેખર દુઃખદ બીના છે. શ્રી જૈનશાસનમાં તા ધન કમાવાની પ્રવૃત્તિને પણ પાપ તરીકે માનવામાં આવી છે. આમ છતાં જે સ સારના ત્યાગ ન કરી શકે તેણે પેાતાના ગૃહસ્થ જીવનના નિર્વાહ માટે,જે ધનની આવશ્યકતા હોય તેટલું ધન પણ તે ધર્માંને બધ ન પહોંચે તે રીતે ઉચિત માગે મેળવવા પુરૂષાર્થ કરે તે શાસ્ત્રકારોએ તેના નિષેધ કર્યા નથી. પણ એ જ ગૃહસ્થ તે રીતે ધન મેળવવાના પુરૂષાથ ન કરતાં અન્ય પાસે હાથ લાંબા કરીને, યાચના કરીને પારકા દ્રવ્યથી પેાતાની આજીવિકા ચલાવવા ઇચ્છે તે સ્ત્રકાએ તેને નિષેધ પણ કર્યા છે, આવા પરમ વિવેકને દર્શાવતા જૈન શાસનનાં પ્રભુપૂજાદિ કર્તાય બજાવવા માટે શ્રાવક અન્ય પાસે દ્રવ્યથી અપેક્ષા રાખીને ( અન્ય પાસે હાથ લાંખા કરીને ) પરદ્રવ્યથી કે દેવને સર્પિત કરાયેલા દેવદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન ન જ હોય તે કોઇ પણ વિચારક સમજી શકે તેવુ છે. આમ છતાં ધ શાસ્ત્રાના પાઠના જે કુતર્કોના કયારેય ત હાતા નથી એવા કુતર્કોના જોરે મનઘડંત અર્થ કરીને ભેાળા લોકોને ભેળવવાના પ્રયત્ન કરવા તે લેશ પણ ઉચિત નથી. Page #814 -------------------------------------------------------------------------- ________________ ૮૫ર : 1 શ્રી જૈન શાસન (અઠવાડિક) પુસ્તકનાં લેખકશ્રીએ પુસ્તકમાં એવા અનેક વિધાને કર્યા છે કે જેનાથી સ્વદ્રવ્યથી પુજા કરવાને, દેવદ્રવ્ય-ગુરૂાવ્યાદિ ધર્મદ્રવ્ય વ્યવસ્થાને શાસ્ત્ર સાપેક્ષ માગ નાશ પામે અને શ્રાવકે પોતે પૂજા કરવા માટે દેવદ્રવ્યને ઉપયોગ કરતા થાય. પરિણામે અનેક રીતે દેવદ્રવ્યાદિ ધમધને વેડફાટ અને વિનાશ થાય છે આ પુસ્તકમાં શાસન અને શાસ્ત્રને સમર્પિત મહાપુરૂષોએ દર્શાવેલ લજળી પરં. પરાને તેડનારા રજુ કરાયેલ વિકૃત વિચારે-વિધાનોથી ભાવિમાં થનાર અનેક અનર્થોને લહયમાં રાખીને શ્રીસંઘને બચાવી લેવા આ નિવેદન જાહેર કર્યું છે. એવા વિચારોની સમીક્ષા હવે પછી કરશે. લિ. આચાર્યદેવ વિજય સેમસુંદસરિ. આચાર્યદેવ વિજય જિનચંદ્રસૂરિ | વિ. સં. ૨૦૫૧ ચૈત્ર વદ ૫ બુધવાર ધાર્મિક વહીવટ વિચારની બીજી [પાના નં. ૮૪૮ નુ ચાલુ) આવૃતિમાં મહત્વની સુચના :સંઘાની તથા ટ્રસ્ટના વહીવટદારોની તા. લખાણથી પહેલી આવૃત્તિ જેમ રદ્દબાતલ ૨૬-૩-૯૫ના રોજ એક મીટીંગ રાખવામાં થાય છે તેમ બીજી આવૃત્તિ ૫ રદ્દબાતલ આવી છે. કરવા જેવી છે.' * સિદ્ધાંત સરંક્ષક આ.વિ. મિાનંદસૂરિ. અને એમાં ધર્માદા દ્રવ્યના વહીવટ સંવત ૨૦૫૧ રોત્ર સુદ-૧ શનિવાર માટે માર્ગદર્શક તરીકે આ પુસ્તકને માન્યતા તા. ૧-૪-૯૫ અમદાવાદ આપવાનો પ્રયત્ન થવાનું છે. મુંબઈ, અમ- --- દાવાદ, બેંગ્લોર, મદ્રાસ, કલકત્તા કે ' (પાના નં. ૮૫૦ નું ચાલુ) ભારતના કેઈપણ ગામના ધર્માદા મિલકતના માંથી સાચું શું ગણવું? શારત્રકાર ભાગવહીવટદારને હિતબુદ્ધિથી ભારપૂર્વક જણા વંતે તે “શ્રાવકે સવદ્રવ્યથી ૮ યથાશકિત વવાનું કે આ પુસ્તકમાં લખેલી ઘી પૂજા કરવી જોઈએ. અને જ્યારે ભગવાન બાબતે વિવાદાસ્પષ્ટ છે વહીવટ માટે એને અyજ રહે તેવા સમયે તે પુરત, દેવદ્રવ્યથી પૂજા કરવાનું જણાવે છે. વાસણામાં છેડશક માન્યતા આપવાનું કોઈપણ વહીવટદાર ઉતાવળું પગલું ભરવાની ગંભીર ભૂલ ન મૂલ અને ટીકાથી પરદ્રવ્યથી ધર્મ ન કરાય કરે એની ખાસ ભલામણ છે. આ પુસ્તકના તે પાઠો જોયા પછી તે મારે ત્યાં જ ચર્ચા આધારે વહીવટ કરનારા કેવા મહાન દેશમાં થઈ કે આપણે પરવ્યથી પુજના થાય તે પાઠ આપી શકતા નથી. પડશે એની વિગત હવે પછીના પરિપત્રમાં અને તેઓ પ૨દ્રવ્યથી ધર્મ ન થાય તે આપવામાં આવશે. . પાઠ આપે છે તે જાણ્યું હશે જ, Page #815 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સ્કૂરણ– મંદિર સંકુલમાં અગ્નિસંસ્કાર ન થાય તે જરૂરી છે જમcanner20ારા - જિનમંદિરે તેના કંપાઉન્ડમાં હાલમાં જે પૂજ્ય આચાર્યોના અગ્નિસંસ્કાર રીને કયાંય જવાય છે તે ઈચ્છવા ગ્ય નથી. અગ્નિસંસ્કારના ધુમાડા મંદિરને લાગે તે પણ મંગલ નથી. તે વાત મુનિ ભગવંતોએ અને ભકતે એ ખ્યાલમાં રાખવા જેવી છે. જેને ધ્યાન અપાય તે મુ. સ. જય જિનેન્દ્ર વિ. માં લખાણ આવ્યુ છે. તેમા અભયકુમારે કઠિયારા મુનિ પ્રત્યે સદ્દભાવ પેદા કર્યો વિ. લખીને લખ્યું છે કે- “ આ વાત આજે ફરીથી એ માટે કરવી પડી કે આજે આપણે સાધુ સંસ્થા અને તે દુષ્કર લાગે એવા નિયમોનું પાલન કરે છે આપણી શ્રમણ સંસ્થાને ત્યાગ, કેઈપણ શ્રમણ સંસ્થા કરતાં વધારે છે. છતાં તે પિતાના વર્તુળ શિવાય કેમ પ્રભાવ પાડી શકતી નથી ? એ વિચારવા જેવું છે. આજે સાધુઓમાં લેકેષણા વધતી જતી હોય એવું દેખાઈ આવે છે. વર્તમાનપત્રોના વાંકે આ વાત સારી રીતે જાણે છે. વળી હમણાં હમણાં આચાર્ય ભગવંતેના કાળધર્મ પામ્યા પછી તેમના મૃતદેહને અગ્નિસંસ્કાર, અગ્નિસંસ્કારના સ્થાને કે ગામ બહાર નહિ કે તળાવના કિનારે ન કરતાં કોઈ દહેરાસરના સંકુલમાં કરવાની એક પ્રથા શરૂ થઈ છે. આ પ્રથા શરૂ કરવાની પાછળ આશય એ હોય છે કે તે સ્થળે તેમનું સમાધિ મંદિર બનાવવામાં આવે અને તેમની કાયમી સમૃતિ જળવાય. " હવે જે આવી રીતના મંદિરનાં સંકુલમાં સ્મારક રચાતાં જશે તે પરિસ્થિતિ એવી થશે કે પછી ત્યાં કોઈ જગ્યા જ નહિ રહે. એટલે હવે આ દહેરાસરના સંકુલમાં ગુરૂ ભગવંતના અગ્નિસંસ્કાર કરવાની પ્રથા વહેલામાં વહેલી તકે બંધ થાય એ વાત ઈરછવા યોગ્ય છે. " જય જિનેન્દ્રની વાત મુજબ સાધુની છાપ નથી પડતી તેમ એકાંતે નથી પરંત આ દેરાસરના સંકુલમાં અગ્નિસંસ્કારની પ્રથા એ પણ એક સાધુ સંસ્થા માટે નબળાઈનું કારણ ગણાય. બાકી આચાર્યોના સ્મારક થાય તે તે ધર્મસ્થાનને લગતા થાય. તેમ પૂર્વે પણ થયું છે . બાકી ગામ બહાર મૃત્યુ થાય તે મૃતકને ગામમાં ન લાવે. બારેબાર અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરે તે પ્રથા સાધુ કે ગ્રહસ્થ બંને માટે જરૂરી ગણાય. રમશાન ભૂમિ Page #816 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) કે તેવા સ્થાને લઈ જવામાં મશાન યાત્રા નીકળે તે અયોગ્ય નથી. કેમ કે મહાત્માએ પ્રત્યેની સદભાવનાનું તે પ્રતિક છે. છેલ્લા વર્ષોમાં આ પ્રથા ભાયખલા દેરાસર ને સંકુલમાંથી શરૂ થઈ જાય છે. અગ્નિસંસ્કાર ઉચિત ભૂમિએ થાય અને સ્મારક ગ્ય સ્થાને થાય તે વિચારવા યોગ્ય છે. . તિથિ સિધ્ધાંત છે એમાં શંકા કેમ? 'શામાં તિથિ અંગેના સિધાં નકી કર્યા છે પાંચમ આઠમ આદિમાં પિષધ કરવા વિધાન છે કલ્યાણક તિથિએ પણ નિશ્ચિત છે. દક્ષિા સ્વર્ગાદિ તિથિએ વર્ષગાંઠની તિથિઓ, ઉપધાન માળની તિથિઓ, તેમજ અનેક તપે અમુક અમુક તિથિએ જ કરવાના વિધાન છે. આયુષ્યને બંધ પણ પ્રાયઃ પર્વ તિથિએ પડે છે તેવું શાસનમાં વિધાન છે. " આ તિથિએ એ સિધાંત છે પરંતુ તે દિવસે તપ જપ કે અનુષ્ઠાન શું કરવા તે સામાચારી છે કે ઉપવાસ આંબેલ એકાસણું કરે વર્ષગાંઠ આદિમાં કાઈ સ્નાત્ર પૂન મેટી પૂજા શાંતિસ્નાત્રમાં સાધર્મિક ભકિત, સાધર્મિક વાત્સલ્ય વિગેરે કરે. તેમાં એકાંત નથી પણ સામાચારી ભેદે અને યથાશકિત યથાશકય કરે. પરંતુ પર્વ તિથિ, તપની તિથિ, વર્ષગાંઠ તિથિ, ઉપધાન માળની તિથિ દીક્ષા તિથિ, કલયાણક તિથિ વિ. નિશ્ચિત છે. ગમે તેમ આગળ પાછળ ન ચાલે. આ તિથિ અંગે લોકેાર ટીપણામાં ચાંદ્ર અને સોય તિથિની ક્ષય વૃદિધ નિશ્ચિત હતી જ્યારે લેકિક ટીપણામાં તે અનિશ્ચિત છે. અને તેના નિયામક સૂત્રો છે. તેથી તિથિની સામાચારી માની ગમે ત્યારે ગમે તે દિવસે આગળ પાછળ કરવાની વાત બંધ બેશે નહિ. પરંતુ તે નિશ્ચિત તિથિએ શકિત સંયોગ આદિ મુજબ કરે અને તે સામાચારી છે, તેમ તપવિધિ વિગેરેમાં પણ તિથિ નિશ્ચિત લખીને સામાચારી જુદી લખી છે. ' તિથિએ સિધાંત છે ને નિશ્ચિત છે. ૨૦૧૧. લે. સુ. કિ.-૪ સાત રસ્તા મુંબઈ જિસ રિ Page #817 -------------------------------------------------------------------------- ________________ ' ખોટું ન લગાડતા હે ને જ -શ્રી ભદ્રભદ્ર એમ્બેમાં બોમ્બે સંચાલે તરખાટ - આમ તે હું સમજણે થયા પહેલાથી ભાવ પૂછવાને વિચાર કરેલા પણ બધા ય જ ખાખી બંગાલી જે હ. સમજણ મેં માગ્યા પૈસા આપી આપીને જતાં હતાં થયા પછી તો વધુ વૈરાગી બન્યા. અને એટલે મને સંકેચ થયે. ઘર માટે દાડમ આવી વૈરાગદશા હતી એટલે જ મારે એક- કે સફરજન કે મોસંબી લેવાની હોય તે વાર “રટલે મળે પણ એટલો ના મળે” “દેરાસર માટે લેવી છે યાર સસ્તુ કર એવી કલંક-ભારતીથી બદનામ થઇ ગયેલા કંઈક આમ ભાવતાલ કરનારે હું એક બેબેમાં જવાનું થયું. અક્ષર પણ ઉચ્ચારી ના શકો એણે માંગ્યા મારી જેવા મહાપુરૂષે સ્ટેશન સધી ને મેં ફટ કરતાં દઈ દીધા પછી જીવ તે એક જવું સારૂ નહિ. કેઈ શું સમજે?' ૨૦ બન્યો કે ભાવતાલ કર્યો હોત તે બે-ચાર આને આગળ-પાછળ કઈ લાગતું નથી. રૂપિયાને ફાયદો તે થાત. પણ મને મુકવા કેણ આવે ? બધા આપણુ અરે ! દેરાસર બેઠેલા માળી પાસેથી માટે નવરા થડા છે કંઈ? એટલે છેવટે ય રકઝક કરીને આખા ને મોટા ફેલો લઈએ કઇ સાથે આવે તેવું ના લાગતા મેં છીએ, પડિકમણની ચોપડીમાં ય પંદરવિચાર્યું કે- “તારી જો હાક સુણી કોઈ ના વીશ ટકા કમીશન માંગીએ છીએ કેશર આવે તે વુિં] એકલે જજે (૨) એકલે પણ પાંચ-છ જગ્યાએ ભાવ પૂછીને લઈએ જાજે રે.....” અત્યારે મારી સાથે એક સ્ટેશન છીએ. જૈન શાસ્ત્રો તે છે કે કહે જ છે જેવા સ્ટેશને આવનાર કોઈ નથી (તે કે “કુલ દેરાસરના પથર-ઈટાકડા આ સમશાને તે કેણ આવશે?] તે માટે બધુ તથા શિપીને પગાર દે? આ બધી એકલા જવું એ જ કળિયુગમાં સારૂ ગણાશે બાબતમાં લાંબી રકઝક કર્યા વિના ઉચિત અને હું એક જ છે સ્ટેશન સુધી મૂલ્ય વડે [ માં માગ્યા મૂલ્યથી નહિ ] આવી ગયે, લેના-દેનારની પ્રસન્નતા પૂર્વક બધુ ખરીઅહીં નું વાતાવરણ જ જુદુ હતુ. ડત દવું જેથી બન્નેને સમ્યગ્દશનની પ્રાપ્તિ હું મને મહાપુરૂષ તરીકે ભૂલી ગયો. સમ આદિ થાય છે. શાનની જેમ અહીં પણ બધાં જ જીવે જ્યારે અહીં તે મોં માંગ્યા વગર લગભગ સમાન હતા, મુંબઈની ટીકીટબારી સિદ્ધાંત ભયે આપી જ દેવા પડે છે. સર. એ ગયે નંબર આવે ત્યારે મેં ટકીટને કાર ભાવ નકકી કરી લે એ તે કંઈ ચાલતુ Page #818 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જે. શાસન (અઠવાડિક) હશે ? કેઈને પોષાય નાં પિવાય તે ય કહ્યું પણ છે કે- “સતા સંપતય તથા 'બધાને એક જ ભાવે આપવાનું આ તે પ્રવૃતય પરોપકારાય” મહાપુરૂષને સંપતિએ કંઈ રીતે છે? પણ અહી મને પાછું અને પ્રવૃતિઓ પરોપકાર માટે જ હોય છે. તત્વજ્ઞાન થયું કે છૂક છૂક ગાડીમાં બેસ- “કદમ હ. મેરે વહાં પર થે હતા વાની ટીકીટ જેટલા પૈસા ના હેય તે ન હ જહાં આવી બધી પંકિતઓ મને બેસાય. પણ પારકે પૈસે રેલગાડીમાં બેસ. ડી - એકદમ . કુરાયમાન થઈ અને હું મારૂ વાની વ્યવસ્થા રેલવે સરકારે ના કરી તે તે પિટલું-બિસ્તરૂ લઈને વજનના કારણે લથ. સાબિત બરાબર નથી. ડાતે લથડતે હાંફી-હાંફીને સ્ટેશનને રેલ્વે સરકારે ફર્સ્ટ કલાસની મોજ દાદર ચડા આઠ નંબર ઉપરથી વિસલ માણવા, લકઝરી બસની મજા માણવા કે તે વાગી હું હજી ત્રીજા જ કે ડામાં હતો એરપ્લેનમાં ઉડવાના સ્વપ્ના પૂર્ણ કરવા ત્યાં તે એક . ભઈ સાથે વ્યવસ્થિત રીતે [બધા જ માણસે ચાહે તે ગરીબ હોય કે ટકરાતા સાષ્ટાંગ દંડવત્ પ્રણામ થઈ ગયા શ્રીમંત બધાં માટે] માટે હવે કોઈ [તેરમાં] બે ય સેના-ચાંદીના દાગીના ફેંકાઈ ગયા ઠરાવ કરવાની જરૂર પાકી ગઈ છે 1 હતા. બધાને ગાડી પકડવાની ઉતાવળ હતી એટલે મને બે-ચાર જણે ભુલથી જ હો હું પાછો ભાવ તાલ કરવા ટીકીટબારી ચગદ પણ ખરે. તરફ જવાનું વિચારીને કદમ ઉઠવું ત્યાં અસ્વસ્થ અવસ્થામાં ધર્મભાવનાને જ કોઈક બેન એનાઉન્સમેટને બાઉન્સર ધકકો પહોંચે છે. મારામાં ક્રોધાર પ્રવેશ્યા [બહેરાતને બેલ શબ્દો] બમ્બઈ જાનેવાલી ગાડી લેટફેમ નં. ૮ ઉપરસે ઉપ ' હું બહુ જ બબડ પણ હમ કોણ? નેકી તેયારી મેં હ. મેં ઘડીભર વિચારું હું છું સ્વાવલંબી હતું એટલે કુલીને ના કે “ટીકીટની માથાકુટ તે વાર્થ માટે જ બોલાવ્ય બીજી બ્યુગલ વાડી, રણગાડી છે. અને રેલવેમાં જવું તે હાર્વિક રીતે - હવે અધીરી બનેલી, હું ય ગભરાઈ પરોપકાર વૃત્તિ છે. [કેમ કે જો હું ટીકીટ ગયે હતે. ની માથાકુટમાં જઉ તે બીજા ટિકીટવાળાને આખરે ઉતાવળમાં આઠ નંબર ઉપર જહદી ના મળે, વળી રેલગાડીવાળાને હું જવાને બદલે સાતના લેઢાના પગથિયા ગાડીમાં બેસુ નહિ ત્યાં સુધી ગાડી ઉપાડી ઉતરી ગયે. ગાડી ઉભી રહેલી જોઇને “હા” ના શકાય અને તેનાથી બધા જ પેસેન્જરો થય. [ ઉતાવળ અને ઉશકેરાટમાં ધ યં ને અઢળક પરેશાની થાય અને મુંબઈ ગુમાવી દેવાનું હોવાથી સત્ય ભૂલાઈ જાય એટલે જલદી પહેચુ એટલે કે પકાર છે. ગાડી સાવ ખાલી હતી. એટલે હું વધુ તે થાય ને.. તે ઝટપટ સામાન ગઠવી મસ્ત મજાની Page #819 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૩૭ તા. ૨૨-૫-૯૫ ૩ કે સૌ સડાશ બાથરુમ દુર ના પડે એટલી નજી કની બાર્બી આગળની સીટ ઉપર બેસી ગયા [અહી. પણ મને તત્વજ્ઞાન થયુ પહેલા માનવ ફુલ ફેસીલીટી પૂર્ણ સગવડ શેાધે છે. પછી નીચલી કક્ષાની સગવડ તરફ્ પૂર્ણ સગવડ મેળવવાની તીત્ર-તમના સાથે નજર કરે છે. એમ સાધુ ભગવા પહેલા સવરિત દીક્ષાની વાત અને પછી ઉતરતા ક્રમે દેશ વિરત્તિ શ્રાવકપણાની વાત ઢંશનામાં કહે છે. અને કહેવા માટે ભીજાઓને જણાવે છે તે તદ્ન સાચુ છે. જીંદગીમા આવા કેટલા યે પ્રસગા બને છે એ બધા સાથે કાઇ મારી જેમ ધર્મને એતપ્રેત કરવા માંડે તે તે ખરેખર સત્ય સમજતાં બહુ જ સરળતા થઇ પડે) : ૫ણ જ પેાતાની ગાડી એક જ ભૂલ ના કારË અરે રે! હું ચુકી ગયા. ( અહી પણ દીક્ષા લેવાનું ચુકી જવાના અસેસ કરવાનું તત્વજ્ઞાન થયું' ખરૂં. પણું હમણા એ વિચાર ચિંતન ગાડી ઉપડી ગયાની લાયમાં સારૂ ના લગ્યું] તરત જ, ગાડી ઉપડી ગઈ તે ય શું? એમ માનીને પાટલુને બિસ્તરૂ ઉચકીને છ્યા. ઉતાવ ળમાં પાછે પગ કપડામાં ભરાયે। ને હું સીધે જ ગાડીના પાંઢા ઉપર પડયા. એ વ પાછુ કાઇ લેાટેશ્વર મહાદેવના તાજા જ પ્રસાદમાં મારૂ મેઢુ-માથુ પવિત્ર થયા थू થૂ થૂ કરતા ઉભા થયા. મેઢા ઉપરથી હાથ વડે લુછ્યુ તે પ્રસાદ હાથમાં આવ્યા જલ્દી ગ'ફ્રકી સહારક નળેશ્વર મહાદેવના શરણે જઈ પત પખાળ્યુ. પણ મેઢમાં એક કછુ આવી ગયેલે એટલે ઉમકે ઉમકા જ આવ્યા. મે બહુ જ કાગળા કર્યો. છે . ગાડીમાં હું એકલા જ હતા એટલે ચિતનધારા માટે ખરેખર નિરવ શાંતિ હતી. ગાડી મળી ગયેલી અને જગ્યા મળી ગયેલી પછી ચિંતા કશી હતી નહી. થાડી-કપડાની જેમ મેઢુ બદલી નાખવાની તીવ્ર વાર થઇ એટલે મારી નજર એક પીળા ઝંખના જાગી પણ શું કરૂ ? દીક્ષાની ગના મેટાગાળ પતરાના ર-સાડા ગાડી ચુકયા પછી વિષય-વાસનામાં વિષ્ટાના રસના આધ થતાં સ`સાર ઉપર સપૂર્ણ ... ફૂટના બે ઉપર પડી તેમાં કાળા અક્ષરે અંગ્રેજીમ સાત નબર કરેલા હતા. મને નફરત થઈ જ ગઈ હતી. પેટલા-ઓટલાની માયા છેોડીને બાવા થઇ જવાનું જ લગ્ હું... સાત ડબ્બામાં બેઠેલા ' નબરના એમ થયુ. હવે આઠ નબર કઇ બાજુ છે ? ભગ નકિક કર્યુ મે' તે. તે જોવા હું જરા નીચે ઉતર્યાં તે સાલુ બધે સાત જ લખેલુ' જોયુ'. આ અરસામાં આઠ નબર ઉપરની મુંબઇ ગાડી ઉપડી. એટલે સામે આઠ નબર જોતા જ હું ભડકયા હૈ ૐ તભાવે જઈને તરસ્યા રેવા જેવુ થયુ છતી કિતએ છતે ટાઇમે, મારી પણ ત્યાં તે એના ઉસમેન્ટ યુ કેસુબઇની ગાડીમાં ખબ મૂકાયેા હાવાની શ ́કા પડતા પૂરી તપાસ થયા પછી ઉપડશે. અત્યારે મણિનગર સ્ટેશને ગાડીને રોકવામાં આવી છે. [માવા થવાને હળદરીયે વૈરાગ્ય પેલા દુઃખને લીધે હતા એટલે ચાલ્યા ગયે. Page #820 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વૈરાગ્ય પણ બીજુ સુખ દેખાતા , ભાગી ભલા માણુ હું તે ગાડી ચૂકી જાય છે. વેરાગ્ય પણ કેવો છે? સુખને ગયેલ માણસ છું. બોમ્બ ગાડીમાં મૂકાશત્રુ લાગે છે.) હું તે મેણુનગર જલદી યેલો હતું એટલે હું છેક પાળપુરથી કાળુપુરથી પહોંચી ગયે, થેડી તકલીફ ચાલતો ચાલતે અહીં આવે . કંઈ પડી છે તે હોય હવે. મારા પિટલામાં બોમ્બ છે એટલે નથી આવ્યા, કાળુપુરથી મણીનગર તકલીફને મદ છાતીથી સામનો કરીને પણ પહોંચી ગયે. - “તુમ ખેલતા હૈ કિ નહિ.” - અને ગાંડીને [ મને મૂકીને જતી રહીને મેં કીધુ આના કરતા તે બાવો જ એટલો ગાંડી ગાડીને જોતા જ હું ગાંડ બની ગયા હતા તે મારૂ તે ભલું થાત. થઈ ગયે. અને મેં “ભલું થજે બોમ્બ છેવટે છેડા છેડીને પોટલું બતાવ્યું તે મુકનારનું કે આટલી બોમ્બ મુકનારેની ઉપર ઉપરથી જ જોઇને ઠેલો જ રહ્યો આભારવિધિ કરી દીધી હિમ ધરમ કરમ મેં બબડતાં બબડતાં જ પિોટલું બાંધ્યું. દેન મે હારા હ ] , [“હોય એ તે સંસાર છે ચાલ્યા કરે.' આ વિચાર અટણે ના આવ્યું.) * બસ હવે તે કશે વધે ને તે હવે આખરે ગાડી ઉપડી બધાં ખુશ થયા. થોડી જ વારમાં ગાડી ઉપડશે જ. મને હું ગાડીના પ્રવાસમાં ઘણી નવા-જની એમ જ હતુ. મારા સિવાય લગભગ બધા જાણ શકચે. પણ મારી મુસાફરીને અંત પેસેન્જરોના સુખ ઉદાસ હતા. લગભગ ૨ સારો આવ્યો. એક સિકસર ફટકારવાનું ૩ કલાક વીતી ગયા. હવે તો હું પણ એની બસમાં જ બન્યું. ઉશકેરાયે. એ મુરખાને આ જ ગાડીમાં બોમ્બ મુકવાનું કયાં સૂજયું ? કોણ જાણે સીટી બસમાં વાલકેશ્વર એક ચાર આવી કુટેવ કયાંથી શીખી આવ્યા છે તે. નંબરમાં જવા બેઠો. મેં પાંચની નોટ સુખેથી જપતા ય નથી ને જંપવા દેતા કઢી ટીકીટ માંગતા જ કંડકટર બોયે તમ ય નથી. 'ગુજરાતી છે ના. મેં હા પાડી. પછી એક મહારાષ્ટ્રીયન યુવતી ચડી તેણે ટિકીટ ત્યાં તે બધાને સામાન પણ ચેક થવા માટે પરચુરણ આપ્યું, પછી કંડકટરે મને લાવ્યો. હું મારા પિોટલા-બોટલાનો સંસાર કીધ– “તહારે લેગ કભી પરચરણ નહિ આગળ જ હતું. કાઈ ડે - પછાડતે દેતે બોવાલે દેખે તુરત દે દેતે હૈ કિ પછાડતે આવીને પિલિસ મને કહે- “એ નહિ.? પછી એક કાકા ચડયા તેણે નોટ ય ભગત ! પિોટલા ખેલ દે. ઈસમે બેખ્ખ જ આપી, મેં કાકાને પૂછતાં તે ગુજરાતી કિસીને સંતાડ્યા નહિ હ ને? હેવાનું છેલ્યા. પછી એક ભાઈ ચડયા Page #821 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૭ તા. ૨૨-૫-૯૫ : : ૮૫૯ તેમણે પરચુરણ આપ્યું. તરત કંડકટર મારી બાઉન્ડ્રી લાઈનની સિકસસ્થી મને બતાવી ગયે. પેલી યુવતી અને કંડ- ગુજરાતી કાકા ખુશ ખુશ થઈને મને કટર મારી મશ્કરી કરવા લાગ્યા. શાબાશી આપવાના જ હતા. કંડકટર અને મને ચોકકસ લાગ્યું કે આ મા જ પેલી યુવતી મારી સિકસરથી ડઘાઈ જ ગયા નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું અપમાન છે. મારા સ્ટેશને ઊતરતા પહેલાં પેલી યુવતીને ( એકના અપમાનમાં આખા સંમેલન મેં બાય-બાય કર્યું અને કંડકટરનો ખભો અપમાન થાય તેમ) અને ચુસ્ત, ગુજરાત હલાવીને કર્યો છ' ફિર મળે” કહીને દેશપ્રેમી હું મહારાષ્ટ્રની ધરતી ઉપર બાખે ઉતર્યો બિચારા બધાં ડઘાઈ ગયા. ની બસમાં બે ચાર જણાએ કરેલા ગુજ.. પણ ખરેખર ઇતિહાસકારોએ મારે રાતના હળહળતા અપમાનને સાંખી ના સંપર્ક સાધવે જોઈએ. વર્લ્ડ રેકોર્ડ નોંધની શક, ગીનીશબુકમાં સ્થાન પામવાના કો ઈતિમારૂ તત્વજ્ઞાન મારી મદદે આવ્યું. મેં હાસમાં સુવર્ણાક્ષરે પ્રખ્યાત થવાના મને કંડકટરને કીધુ- “ગુજરાત અહિંસા પ્રધાન આરતા ન હોય પણ ઇતિહાસકારોએ ગુજ રાતના ગૌરવની શાનનું સન્માન કરવાનું હેમા ઈસમેં હમે કયા લેના દેના તે યાદ રાખવું જોઇએ ને? એટલો જ - “ મહારાષ્ટ્રમે અહિંસાકી ત૨ફ બેદર- ઇતિહાસકારો માટે સંપર્ક સાધે તે ગુજકારી હ.' મેં કીધુ. - રાતના હિતમાં ગણાશે. વે તે હું હી મગર બાત ક્યા હું અત્યારની બહાથ એવી બગડી ગઈ હં. બટાટા હું સુને મૈયા! બે છે ને કે ગમે તેટલી ખાધી તે ય મને કે દયાહિન લેગો કે તુમ્હારી દયા નહિ બન્યુ યાદ જ નથી આવતું કે- હું બોમ્બ આવી જયારે હમારે ગુજરાત કે લેગે આવ્યું શું કામ ? કે તુમ્હારી દયા આવતી હે મેં કીધુ ' , પાણી અળગણ ન વાપરે, - ગળીને જ વાપરે અરે ભયા તુમ આ દિવસ બસમે જીવ દયાને જયણ પળો, પરચુરણો ભાર ઊંચક ઉંચકકર આંટાફેરા ' - હિંસા ન આચરે. મારે છે અને વજન લઈને ફરતે હે તે પણ મહારાષ્ટ્રીયન લે ઉનકા ભાર ઓછા દયા ધર્મને પાળે, કરનેકુ તુમકે તે હેતે હ ! ઔર હમ દયા, * જીવ બચાવે રક્ષા કરો. ખાકર તમારા ભાર એ છે કરતા હે કી ચે કર્મ ખપ ને સૌ . બિચારા કેટલો ભાર ઊંચકશે. મોક્ષ સુખ જગવરે. Page #822 -------------------------------------------------------------------------- ________________ , T ELA ELHE ' ribe now Colom પાનસર મુકામે ઉજવાયેલ ભવ્ય ઉપધાન તપ માળારોપણને પ્રસંગ.... * જયેન્દ્રભાઈ હરણીયા.આ એક નામ અને જયેન્દ્રભાઈને થયુ ઉપધાન તપની લઈએ એટલે નજર સમક્ષ ગુરૂભકત આરાધનાનું આયોજન થાય તે ઉપધાન જયેન્દ્રભાઈ ઉપસી આવ્યા વગર રહે નહી. તપની આરાધના પણ થાય સાથે પળંગ સવ. પૂજયપાદ ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ વાચનાને પણ આરાધકેને લાભ મળે. શ્રીમદ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહા. આથી સ્વ. પૂજ્યપાદશ્રીની દિવ્ય કૃપાથી રાજાની વિશુદ્ધ દેશના પદ્ધતિના શ્રવણે તેઓશ્રીના પટ્ટાલંકાર, ગચ્છાધિપતી, પ. ધર્મ આરાધનામાં જ જીવનને તરબળ પૂ. આ. મહદય સૂરિ મ. સા.ની એ જ્ઞાની કરનાર જામનગરના શ્રી જયેનદ્રભાઈ હરણય ૫. પૂઆ. વિ. શ્રી વિ. અમરશુપ્ત સૂરિ. ને સં. ૨૦૫૦ ના સુરતમાં પ. પૂ. આ. મ.ની નિશ્રામાં પાનસર તીથ મુકામે શરમ શ્રી. વિ. અમરગુપ્ત સૂરિ. મ. ના ચાતુર્માસ તીર્થંપતી શ્રી મહાવીર સ્વામી ભગવાનની દરમિયાન પ. પૂ. આ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત છત્રછાયામાં પિષ સુદ ૬ સં. ૨૦૧૧ ના સૂરિ મ. ની વાંચના સાંભળવાને યોગ ઉપધાન તપને પ્રારંભ થયે. સારી એવી સાંપડે. પૂજ્યશ્રીની વિશુધ-જોરદાર-શાસ્ત્ર સંખ્યામાં આરાધકે જોડાયા. સૌથી વિશિષ્ટ સિદ્ધાંત આચરણ વિ. બાબતે અંગેની વાત એ બની કે સામાન્યતઃ આપણે ત્યાં શાસ્ત્રીય માર્ગદશનાનુસાર વાંચના સાંભળી આવી આરાધનાનું આયોજન થાય છે ત્યારે જયેન્દ્રભાઈને મહેલે રિલે નાચી ઉઠે. તેમાં ઉંમરલાયકની સંખ્યા વધુ જોવા મળે તેમને એક ભાવના થઈ આવી વાંચનાને છે અહીં યુવાન ઉંમરના સાધર્મિક ભાઈ લાભ ઘણુંબધાને એકધારે મળે તે... બહેને વધુ જોડાયા. દિવસ પસાર થતા ગયા સંસારની ઉપાધિમાં ફસાયેલા આપણે તેમ આરાધકેને ઉમં ગ વધવા લાગ્યા. આપણાં જ ગામમાં-આપણાં નજીકના ઉપા. જયેન્દ્રભાઈની ઉદારતા પણ અદભુત હતી. શ્રયમાં આવું સુંદર શ્રવણ કરવા યોગ્ય ફકત ઉપધાન તપ આરાધકે જ નહીં પણ મળે તે છતાં નેકરી-વેપાર-ધંધાના બંધન જેમને પણ ફકત વાંચનાને જ લાભ, લે થી સમય ફાળવી નથી શકતા. આથી હેય તેઓને પણ પાનસર પધારવાની રહે. આવી વાંચના એવોરસે જાય તે વાની છુટ દિન-પ્રતિદિન પૂજ્યશ્રીની યાચના I. : - - Page #823 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રાવક-શ્રાવિકા માં અને ચેતન પૂરૂ પાડવા કરેલ. મોહનભાઈએ જણાવેલ કે ઉપધાન લાગી. રાત્રે પ્રતિ. બાદ પુરૂષની જ વાંચના નિમિતે પ. પૂ આ. વિ. શ્રી ચન્દ્રગુપ્ત પ્રકનોત્તર રૂપે થતી. દરેક પ્રશ્નોનાં શાસ્ત્રીય સૂરિ મ. ની જે વાંચના સાંભળવાને સચેટ ઉત્તરો એ સર્વને સ્વ. પૂજ્યપાદ અનુપમ લહાવે મળે તે ભુલાય તેમ નથી ગરછાધિપતિ શ્રીની યાદ અપાવી દીધી. ડીસાવાળા પ્રકાશભાઈએ પણ વાંચનની જયેન્દ્રભાઈને ઉત્સાહ પણ દરરોજ વધતે મુકત મને અનુમોદના કરી આવો સુંદર હતું. એમ આરાધનાને સ્વાદ અને વાંચ. વેગ યોજવા બદલ જયે-દ્રભાઈને ખુબ નને પણ સ્વાદ માણતા માણતા દિવસે જ આભાર માનેલ. કયાં વહી ગયા તે ખબર ન પડી. અને અમદાવાદના શ્રી મનુભાઈ નગીનદાસ આખરે માળારોપણને દિવસ આવી પહોંચે કે જેઓ પાનસરના પ્રસંગમાં ખૂબ સક્રીય મહા વદ ૧૦ ના માળારે,પણને હતા તેઓએ જણાવ્યું કે “સૂરિરામ જતા દિવસ આવ્યો. થતું હતું કે હવે અંધારૂ છવાઈ જશે. પૂજ્યપાદ શ્રીની જેમ આવી સચોટ દેશના આજક પરિવારે આ પ્રસંગ ઉપધાન કયાં સાંભળવા મળશે ? પણ અહીં પાનપૂર્વક શાંતિસ્નાત્ર આદિ ૩ દિવસને મહો. સરમાં પૂ. આ. વિ. ની વાંચના સાંભળતા જેલ જેમા મહા વદ ૯ નાં માળને થયું કે સૂરિરામ” ગયા પણ “ચન્દ્ર ને ભવ્ય વરઘોડો નીકળેલ માળની ઉછામણી મુકતા ગયા છે આજ સુધી આ “ચનદ્રા પણ ઉલાસ પૂર્વક આરાધકોએ બેલીને ગુપ્ત હતું તે હવે આ વાંચનાનું શ્રવણ ધનની મૂછ ઉતારવાને શુભ પ્રયત્ન કરેલ. થતાં એ ચન્દ્રગુપ્ત સૂરિ રૂપે બહાર મહા વદ ૯ ના રાત્રે પાનસર ધમ- આવેલ છે. શાળાન પટ્ટાંગણમાં બાંધેલ મંડપમાં આરા ઉપધાન તપ આરાધકે-કાર્યકરે વિને, ધક કાર્યકરો વિ. ના બહુમાનને ભવ્ય શ્રી જયેન્દ્રભાઈએ આભાર માનેલ. પ્રસંગ યે જાયેલ. આજક શ્રી વેલજીભાઈ અમારા તરફથી કાર્યકરો તરફથી કે ઉપણ દેપારભાઈ હરણીયા હ. જયેન્દ્રભાઈ હરણીયા આરાધક તથા આમંત્રિત મહેમાનનું મન પરિવાર તરફથી આરાધકને અટપ્રકારી દુભાયુ હોય કે કંઈપણ અગવડ પડી હોય પૂજાનો ચાંદીને સામાન દરેકને અપાયેલ છે તે બદલ ક્ષમા યાચીએ છીએ. શું કાર્યકરનું પણ વિશિષ્ટ બહુમાન કરેલ આમ એક અદ્દભુત આયોજનની પૂર્ણ બા બહુમાનના પ્રસંગે દિલીપભાઈ, હતિ થતા માળ પહેરવાના હરખ સાથે મેહન માઈ, મનુભાઈ, પ્રકાશભાઈ, જયેન્દ્ર- સહુએ હવે આવી વાંચના છોડવી પડશે તેનું ભાઈ વિ. ખૂબ સુંદર પ્રાસંગિક પ્રવચન પણ ખુબ દુખ થતું હતું. Page #824 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) - ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-S: * Reg No. G. S:N 84 පපපපපපපය පදාර් Ø સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયેશમચંદ્રસૂરીશ્વરજી મહાશાહ රූපපපපපපපපපපපපපපපපා ૦ સુખ આવે તે મને લેવાનું મન થતું નથી અને દુખ આવે તે ભોગવવામાં આનંદ થાય છે. તેવું જે શીખવાડ્યું હોય તે આ અરિહંતે જ. પુણ્યથી મળેલ સંસારના સુખથી આઘા રહેવા જેવું અને જે દુખને ભય છે તે 8 દુઃખની સામે જવા જેવું એવું એ અરિહંતોએ શીખવ્યું એટલું જ નહિ પણ છે કરીને બતાવ્યું. 0 - અરિહંતોએ સમ્યગદર્શનથી અટવી જોઈ, તેને લંઘવા માગે છે. સંસારને 9 સાગર જે જો સંસાર અટવીમાં રહેવું અને મોજ કરવા જવું તે અનેક 9. જેને દુઃખી કર્યા વિના થાય નહિ. ૦ પુણ્યના ગે રૂપ જોવાની સામગ્રી મળે તે જુએ નહિ, રસ મળે પણ રસને ભગવે નહિ, સારી સુગંધી મળે પણ ઉપગ ન કરે, મનગમતું સાંભળવા મળે છે સાંભળે નહિ, સ્પર્શની સામગ્રી મળે છતાં ભોગવે નહિ તેનું નામ ધર્મો મા. 0 સુખમાં મઝા કરીએ, લહેર કરીએ તે માર્યા જઈએ આ વાત યાદ આવે તે ખરે તે “નમે અરિહંતાણું” બોલનારો છે. જેથી, ટેસથી ખાનાર, સુખ ભોગવનારો “નમે અરિહંતાણની આશાતના કરનારો છે. તમે આશાતના વધારે કરો છો તે કે ધર્મ ? 0 , જેના હૈયામાં મોક્ષ નથી ઉઠા, પરક નથી ઉઠે તેવા જીવોને સુધારવાની 0 આશા રાખવી તે આકાશમાંથી ફળ તેડવા જેવી વાત છે. 0 - અમારા સંતાન ડાહ્યા થાય, શાણું થાય સજજન થાય, ભૂખે મરે તે પણ પાપ ન છે 0 કરે માટે ભણવું છું તેમ માનનારા કેટલા ? ૧ ૦ મનની ભૂખથી અનંતકાળ રખડ અને પેટની ભૂખે સત્યાનાશ કાઢી નાંખ્યું છે તે એવું લાગે છે ? પેટની ભૂખ જેને ભૂંડી નથી લાગી તે પણ પાયમાલ થઈ જાય છે આ છે ભુખ જેને ભુડી નથી લાગી તેનું તે શું થાય તેની કલ્પના પણ નથી થઈ શકતી. તે હર હરરરરરર૩૦૦૦૦૦૦૦૦૦ed જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લ ખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રાપ્ત કર્યું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #825 -------------------------------------------------------------------------- ________________ પશૂની ahlarynsk નમો વૈવિસાઇ તિઉત્તરાખi | શાસન અને સિધ્યાના ઉસમાડું. મહાવીર-પનવસાUmi, oો રક્ષા તથા પ્રચારનું પત્ર પિતાગી. JS A L ઉપવાસ એટલે શું ? उपावृत्तस्य दोसेभ्यः, તો સવારે ૧Tૉ: સહ્યું ! उपवासः स विज्ञेयो, न शरीर विशोषणम् ॥ દોષથી પાછા વળવું' અને ગુણોની સાથે સારી રીતે વાસ કરગુણ મેળવવા-તેનું નામ ઉપવાસ જાણો પણ માત્ર શરીરને શેષવું અર્થાત્ લાંઘણુ કરવું તે ઉપવાસ નથી, અઠવાડિક). વર્ષ ૩૯ શ્રી જૈન શાસન કાર્યાલય શ્રત જ્ઞાન ભવન ૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (સૌરાષ્ટ્ર) 1ND1A PIN- ૩sio05. Page #826 -------------------------------------------------------------------------- ________________ મનસ્વી આગમવૃતિથી સાવધાન સ્થાનકવાસી સંપ્રાદયમાં વિદ્વાન તરીકે ઓળખાતા શ્રી ઘાસીલાલજી મહારાજે સ્થાન. સંપ્ર. માન્ય ૩ર અગમ સૂત્ર ઉપર સંસ્કૃત-હિન્દી-ગુજરાતીમાં ટીકાઓ રચી છે. તે જૈન શાસન માન્ય પંચાંગીથી સાવ જ વિરૂદ્ધ છે એટલું જ નહિ આગમેના અર્થોને પણ પોતાની માન્યતા મુજબના કર્યા છે. તેને પુરા અક્ષરશઃ આ મુજબ છે. શ્રી ઘાસીલાલજી કૃત શિવકોષના પ્રથમ પાના ઉપર આ મુજબ છે. “જેન સમાજ મેં જેનાચાર્ય જૈન ધર્મ દિવાકર પૂજય આચાર્ય શ્રી ઘાસીલાલ ! છે મહારાજ સે કૌન અપરિચિત હ ? વિવમેં જેસા સૂર્યકા પ્રકાશ ફેલ રહ હ વેસા હી આચાર્ય મહારાજ કા યશરૂપી સુપ્રકાશ પ્રકાશિત હૈ રહા ઇસમેં ભી શ્રી સ્થાનક વાસી જૈન સમાજ પર મહારાજ સા. કા. અવર્ણનીય ઉપકાર છે કારણકી રેન સમાજ છે મેં જો બત્તીસ આગમ ગ્રંથ હે ઉનકે ઉપ૨ સ્થાનકવાસી સમાજકી માન્યતા યાને રૂ. પણ કે અનુસાર શાસ્ત્ર ગ્રંથમેં અર્થઘટન નહિ થા. ઇસ ક્ષતિ કે દુર કરને કે લિયે છે પૂજય આચાર્ય શ્રીને બત્તીસ આગમકી સ્થાનકવાસી સમાજ કી પ્રરૂપણા અનુસાર કા ? અર્થઘટન કરકે સ્વતંત્ર સંસ્કૃત ટીકા એવં ઉસકા હિન્દી ગુજરાતી ભાષાનુવાદ સહિત 5 સામાન્ય વગભી સરલતાએ સમજ સકે ઇસ પ્રકાર બત્તીસ. આગમ ગ્રંથ કી રચના કી. ૧ બત્તીસ આગમ ગ્રંથ પકી કય ગ્રંથ મ. સા. કી વિધમાનતા મેં હી પ્રકાશિત હે ગયે છે થે ઔર જિનગ્રંથકા પ્રકાશન કાર્ય અવશિષ્ટ રહા વહ કાર્ય પૂર્ણ કરને કે લિએ શ્રી છે અ. ભા . સ્થા. જૈન શાસ્ત્રો ધાર સમિતિ એવ મ સા. કે સુશિષ્ય સંસ્કૃત પ્રાકૃતજ્ઞ 8 પંડિત મુનિ શ્રી કન્હ વાલા લજી મ. સા. પૂર્ણ ધગશ સે અવિરત શ્રમ પૂર્વક કાર્ય કર રહે હ. – પંડિત કરૂણુશંકર વે પંડયા આ ઉપરથી સાબિત થાય છે કે આ સૂત્ર વૃતિ શાસ્ત્ર વિરૂધ છે. તેથી વાંચનારાઓએ વિવેક પૂર્વક વાંચવા ભલામણ Page #827 -------------------------------------------------------------------------- ________________ - ૯૯ - ૪ .જીવસૃરીજી મહારાજની - - - in EAN HOOH! OUHO VO RULIONY PHU NI YU/201471 : -તંત્ર કિન Lહરાણી છે • હવાહિક "\"\ઝાઝરાપ્ત વિZI 8. શિવર માર્ચ *વંદ દરજી ગુcs - ૮મુંmઇ) હેજેન્દ્રકુમાર જજટ્યુબલાલ , (રાજકોટ) '' છે જચંદ્ર કીરચંદ રહી (૪૬૮.૪૪) * જનારું- ૫૬:૪? સહેજ (CTS) I વર્ષ ર૦૫૧ જેઠ સુદ-૮ મંગળવાર તા. ૬-૬-૯૫ [અંક-૩૯ F પ્રકીર્ણ ઘર્મોપદેશ ના -પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ર૦૪૩, અષાઢ સુદિપ ને બુધવાર તા. ૨-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ છે (પ્રવચન – બીજુ) (ગતાંકથી ચાલુ) છે વમને દુખ આવે નહિ કે આવે? હવે કહે કે, ધર્મને પણ દુખ આવે પણ છે તે દુઃખમાં ધમી દુ:ખી ન હોય, ઉલટ દુનિયાના સુખમાં દુઃખી હોય. તેને દુનિયાનું 8 સુખ ભે ગવવું પડે તેનું દુખ હોય છે! સમ્યગ્દષ્ટિ આત્મા ચક્રવતી પણ હોય, તે છે છે તે ચક્રી પણાના રાજ્યને કેવું માને છે? પાપરુપ, ત્યજવા જેવું. જ. જેને ચક્રવર્તીપણું ન ધર્મના ફળ તરીકે માંગીને મેળવ્યું તે ચક્રવતી પણું ભેળવીને કયાં જાય છે નરકમાં જ. કે દરેકે દરક વીશીમાં વીશ શ્રી તીર્થકરદે, બાર ચક્રવતીએ થાય છે. આ વીશીમાં 8 - સુભમ અને બ્રહ્મદર એ બે ચક્રવતી, ધર્મના ફળ તરીકે ચક્રવર્તી પણું માગીને ચક્રવતી છે B થયા; ધર્મ તેમણે સારામાં સારો કરેલા. કેમ કે, મિથ્યાદષ્ટિ ચક્રવતી ન થાય ચક્રવતી થવા પણ સમ્યગ્દશન જોઈએ. | બ્રહ્મદત્ત ચક્રવતીના ભૂતકાળના ભાઈ આ ભવમાં સાધુ થયેલા. પૂર્વભવમાં ચિત્ર 8 અને સંભૂતિના ભવમાં તે બંને યે સાધુપણું લઈને સારામાં સારે ધર્મ કરેલું. તેમાંથી છે એક પ્રહ્મદત્ત ચક્રી થયા અને બીજા શ્રેષ્ઠી પુત્ર થયા. વિરાગ પામી સાધુ થઈ છે 9 અવધિજ્ઞાની થયા. પ્રસંગ પામીને તે મુનિને અને ચક્રવતીને ભેટે થાય છે. ચક્રવતીને છે ખૂબ ધર્મ સમજાવે છે. ચક્રીને તે મુનિ પર ભાઈ તરીકેને પ્રેમ થાય છે પણ સાધુ 8 તરીકેને નહિ. છેલ્લે તે ચકી મુનિને કહે છે કે, “ધર્મના ફળ તરીકે જે મેળવવું તે T મળ્યું છે. તમે ય શું કામ આવાં કષ્ટ વેઠા છે? અહી આવી જાવ, મારૂં આ રાજ્ય Page #828 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન ગ્રાસન [અઠવાડિ] ભાગવા' તે સાંભળીને મુનિ ચેકી ઊઠે છે કે ધર્મના મૂળ તરીકે, ધમ ને વેચીને આ ચક્રવર્તી થયા છે. માટે ‘અસાચ્ચેાડયમ્' એમ માનીને તેને મુકીને ચાલતા થાય છે. સારામાં સારા ઉપકારી મળે પણ અયેાગ્ય જીવ ઉપર ઉપકાર ન કરી શકે. ૮૮૬ : અભવી, દુ`વી અને ભારકી ભી જીવ ગમે તેટલેા ધ કરે પણ તેના ધર્મો, ધર્મારૂપ ન બને. ચક્રીપણું. વાસુદેવપૂણું, પ્રતિાસુદેવપણુ જે ધર્માંથી મળે તે ધર્મ જુદો, આજે જે રીતે ધમ કરે છે.તે ધર્મથી તે કાંઇ ન મળે. ભગવાને ધમ આશ સા રહિત કરવાને કહ્યો છે. ધર્મ આ લેાક કે પરલોકના સુખની અશસા વિના તત્વ સમજીને કરવાના છે પણ ગારડિયા પ્રવાહની જેમ ધમ કરવાનો નથી. આજને, ધ કરનારો મેટો ભાગ ધર્મો સમજતા નથી. સામાયિક કરનારને સામાયિક શું છે, સામાયિક શા માટે કરવાનું છે તેની ખબર નથી, સામવિકમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વિના બીજી કશી વાત ન થાય તેની ખબર છે ? સામાયિકમાં રહેલેા, છાકરા. આવે. સ્નેહી આવે તે ખબર ન પૂછે તેવા કેટલા મળે ? તમે સામાયિકમાં હૈ। અને સ્નેહી મળવા આવે તે શું કહેા ? તમે કાંઇ ન બેલે અને તે સ્નેહી તે વખતે ચાયા જાય તે તમને મનમાં શું થાય ? સામાયિકમાં તાજ્ઞાનાદિ ગુણ્ણા જેનાથી આવે તે જ વિચાર, તે અને તેનુ વર્તન કરવાનુ છે. સ વાત માટે જ જ્ઞાની કહે છે કે, ધર્મોની ક્રિયા ગમે તેટલી સારામાં સારી કરે તે પણ તે જો જાણકાર-સમજદાર ન હોય તે તેને ધર્મનું વાસ્તવિક ફળ મળતુ નથી, ધર્માંથી દુનિયાના ફળ માંગવાની જરૂર નથી, તે તે આપવા ધમાં બધાયેલે છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આજ્ઞાં મુજબ ખરાબર જીવે તે વૈમાનિક દેવમાં જ ાય, ત્યાં ય એવી રીતે જીવે કે ત્યાંથી સારામાં સારી મનુષ્યગતિ પામે, ધર્મોના યોગ મળે, સ પશુ ૫ મે અને તે ભવમાં મેક્ષે જાય. અને કદાચ ક્રમ બાકી હોય તે. પાંચમા ભવે, સાતમા ભવે થાવત થાડા ભવમાં મેક્ષે જાય. આટલું વચન ધમ આપે છે. ધુમ જય આપે, લક્ષ્મી આપે, સુખ આપે, આપત્તિ માત્રને ટાળે અને છેક મેમૈં મુકી આવી, સાથેને સાથે રહે તે ધર્મ પાસે મૅક્ષ વિના બીજું કાંઇ મ་ગાય ખરૂ ? આ સસાર તે જ દુ:ખ છે. તેથી શ્રી ગૌતમ મહારાજાએ ભગવાનને પૂછ્યું કે આ દુખથી છુટવા શું કરવુ? ભગવાને કહ્યુ'કે, મેક્ષ મેળવવા જ મહેનત કરવી. મેક્ષ વિના શુ' મેળવવા જેવુ છે, હું નથી તેમ સમજાવવા આ ગ્રંથની રચના કરી છે. ar Page #829 -------------------------------------------------------------------------- ________________ оожоооооооооооооо વર્ષ ૭ : અંક ૩૯ તા. ૬-૬-૯૫ бороо જીવે શું જાણે તે ધર્મનું ફળ પામે? શું ન જાણે તે ધર્મનું ફળ ન પામે છે છે તે વાત ચાલી રહી છે. તે સમજાવવા માટે પૂછવું છે કે, તમે બધા ધર્મ કરે છે તે છે કે શા માટે કરે છે? તમને તમારા સંસાર ગમે છે? તમારે ઘર છે, ધીકતી પેઢી છે, ( ૧ ની સારી આવક છે, જેથી ખાઈ-પી શકે છે, એ જ મા લહેર કરે છે, તેમાં છે. છે આનંદ છે ને? જે જીવ કાંઈ જ સમજ તે ન હોય, જેનામાં સમજણ ન હોય તે જીવ સંસા1 રના સુખ માટે ધર્મ કરે તે હજી સંતવ્ય ગણાય. તેનામાં સમજ આવે તે તે જીવ છે } સુધરી જાય અને સાચા ભાવે ધર્મ કરે, પણ સમજવા છતાં, જાણવા છતાં કે “સંસારના 8 સુખ સંપત્તિ માટે ધર્મ ન થાય તે છતાં ય જે તે માટે જ- સંસારના સુખ માટે જ છે કે ધર્મ કરે તે તે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની ઉત્થાપના કરે છે. 8 સભા : ધર્મ કરીને આવ્યા તે જ આશંસા કરે તે સમજી શકાય. પણ જે 3. છે જ પાપ કરીને આવ્યા હોય તે આશંસા કેવી રીતે કરે ? " ઉ. પાપ કરીને આવેલા છેને પહેલા તે ધર્મ કરવાનું મન ન થાય. કદાચ મન થાય છે તે દુઃખથી બચવા અને સુખ મેળવવા ધર્મ કરે. કયું સુખ? સંસારની એટલે તેમાં પણ સંસારમાં રખડયા કરવાના છે. ૧ પ્ર. જેઓને આશંસાની ખબર નથી તેવા ને ધર્મ માર્ગે જોડવા હોય તે કઈ રીતે જોડાય ? 1 ઉ. તેઓ જે તે ધર્મ કરતા હોય તેને એકદમ નિષેધ ન કરાય. તેઓ અજ્ઞાન હોવાથી તેમને ઝાઝું નુકશાન થતું નથી. તેઓને સમાવવામાં આવે અને સાચું સમજે છે છે જાય તે લાભ થઈ જાય. છે જે નાનું બાળક છે તેને રૂપિયે આપી સેનાની કહલી લેવી હોય તે તે આપી? ૧ ટે. પણ તે સમજદાર થાય તે આપે ? આજના તે નાનાં નાનાં કરો ય ખોટી વસ્તુ 5 માં ભાઈને અધિક પૈસા ન આપે તેવા છે. કદાચ એકાદ બે વાર અપાઈ ગયા હેય. તે પછી રામજી જાય છે અને આપતા નથી. તેમાં જેટલા ધર્મ કરનારા હોય તેમને ગુરૂ 8 કે સમાવે તે સમજવાની લાયકાતવાળા લેવા જોઈએ. અને ગુરુ તેમને કદાચ ન સમજે છે * ત્યાં સુધી ધમ કરવા છે. અજ્ઞાનબાઈઓ ઘણે ઘણે તપ કરે છે. વિવિધ પ્રકારના તાપમાં “અક્ષયનિધિ”, નામને એક તપ આવો છે. આ તપ કરીએ તે ભંડાર અખૂટ રહે- ભરપૂર રહે એમ માનીને Page #830 -------------------------------------------------------------------------- ________________ મા : શ્રી જૈન શાસન (અઠવાડિક) મોટે ભાગ આ તપ કરે છે. અમે મારવાડ પ્રદેશમાં હતા. આ તપમાં ઘણી બાઇએ એ પ્રવેશ કર્યો. મેં કહ્યું કે- “તમે બધા આ તપ શા માટે કરે છે? તમારો ભંડાર સા છે થી ભરપુર રહે તે માટે કરતા હે તે તે પસે અહી મુકીને તમારે જવું પડશે. જે ? પૈસે મળે તેનો મજેથી ભગવટે કરશે તે તેની સજા તમારે જ ભેગવવી પડશે. આ તપતા આત્માના અક્ષય ગુણને નિવિ પિલા કરવા માટે કરવાનું છે. આ સાંભળ્યા પછી પણ અને બાઈઓ કહે કે- “સાહેબ ! આવું આ જે સાંભળ્યું. હવે થી આ માના ગુણેને ભંડાર ભરવા કરીશું.' અજ્ઞાન હોય ત્યાં સુધી તેઓ કરતા હોય તે એકદમ નિષેધ ન 8 કરાય પણ તેમને સમજવાય અને સમજદાર બન્યા પછી તેઓ અસાથી વિરૂદ્ધ કરવા હું નથી ઈંચ્છતા, તેથી તેમને ધર્મ કરવા દેવાય છે. છે* ધર્મ આત્માને જ આપે, લક્ષમી અપે. સુખ આપે પણ કેને? જાણકારને જે A જીવ અજ્ઞાન હોય તે ધમ કરતે કરતે સદગુર્વાદિ વેગ પામે અને સમજી જાય તે આ છે તેનું ઠેકાણું પડી જાય, પણ જે જીવને સમજાવવા છતાં ય ન સમજે અને ઉપરથી કહે છે કે, “સુખ માટે ધર્મ ન કરીએ તે શું કરીએ તેવાનું તે સદગુરૂ મળે તે ય ઠેકાણું છે 8 ન પડે તે તે સદગુરૂને ય મુરખ કહે, દેશ-કાળના અજાણ કહે ! 8 શ્રી બાહુબલિજી યુદ્ધભૂમિમાં સાધુ થયા છે. ત્યારે શ્રી ભરતજીને લાગે કે, મારા છે આ કારણે સાધુ થઈ ગયા. એટલે એકદમ દોડીને આવીને તેમના પગમાં પડીને શું કહે છે , તે યાદ છે ? “આ રાજ્ય તે સંસારરૂપી વૃક્ષનું બીજ છે સંસારને વધારનાર છે– એમ છે. જે ન સમજે તે અધમ છે. તે અધમ માં પણ અધમ હું છું જે સમજવા છતાં રાજ્યને છે છેડતે નથી. સાચા બાપના દિકરા તમે, હું નહિ. સાધુ થઈશ ત્યારે બાપને સાચે 6 દિકરા થઈશ. તમે બધા જૈનપણું પામ્યા છો? ધર્મ સમજયા છો ? ધર્મ કરે છે તે છે શા માટે કરે છે? છે ' શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા મેક્ષમાં જતે જ તે છેલી શિખામાં કહી છે. ગયા કે- ધર્મ, અર્થ, કામ અને મે ક્ષ એ ચાર પુરૂષાર્થ જગતમાં કહેવાય છે. પણ છે છે તેમાં ખર પુરૂષાર્થ તે એક મોક્ષ જ છે અને મેક્ષને મેળવી આપે તે ધમ બીજો પુરૂ - ષાર્થ છે. બાકી અથ અને કામ એ બે તે નામના પુરૂષાર્થ છે, અનેક અનર્થોને કરનાર આ છે, પુરૂષથી સાધ્ય માટે તે પુરૂષાર્થ કહેવાય છે જ પણ તે બે માટે તે ધમ કરાય જ છે. છે નહિ. ભગવાને નિશંસ ભાવે ધર્મ કરવાને કહ્યો છે. - (ક્રમશ:) Page #831 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહિવટે વિચાર અંગે પૂ. આ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. ને. આવેશ છેડીને વિચારવા વિંનતિ વિ. સં. ૨૦૪૪ ના મીની મુનિ સંમેલનના અધ્યક્ષ પૂ. આ. ભ. શ્રી વિજય મસૂરીશ્વરજી મહારા જા (ડહેલાવાળા) તથા પ્રવર સમિતિના ભૂતકાલીન સભ્ય પૂ. આ. શ્રી નરેન્દ્ર સાગર સૂરીશ્વરજી મહારાજના નીચેના સ્પષ્ટ લખાણને ધ્યાનમાં લઈ– - હીત અને ભાવી જેમ પેઢી માટે કલેક રૂપ નિચેના પ્રચારાર્થે તેયાર કરાયેલ ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકને પાછું ખેંચી લેવા માટે પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ. મ. - તત્કાલ આદેશ કરી સંઘમાં થનારા સંભવીત ડહોળાણને અટકાવે. " સંમેલનનાઅ... યક્ષ પૂ. આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. [ડહેલાવાળ] નેસંમેલનની નિષ્ફળતા અંગેનો હદયદ્રાવક પત્ર ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । परमोपकारी गुरुदेव श्री विजयसुरेन्द्रसूरीश्वरजी गुरुभ्यो नमः • સરવા થી વિનય મજૂરી શાનિનગર તા. – --૧૯ , जैन उपाश्रय () મા. . ૨૦ મુ. અમદાવાદ સ: ૨૦૪૯ તવ શાસનપ્રભાવક આચાર્ય શ્રી મેપ્રભસૂરિજી મ. આ જગ.. - અનુવાદના વંદના સુખશાતા સહ. અત્ર દેવગુરૂકૃપાએ સુખશાતા વર્તે છે. આ પશ્રી. સર્વ શાતામાં હશે. અત્ર સર્વે શાતામાં છીએ. * છાપને ૧૬૮ ને પત્ર મળે, આપે મારે અભિપ્રાય પુછાળે તે જણાવવાનું કે આ સંમેલનને સફળ કહેવું તે મને વ્યાજબી લાગ્યું નથી. આ સંમેલનનું ધ્યેય સમગ્ર તપગચ્છની એકતાનું હતું. પરંતુ તે અપેક્ષા પુર્ણ ન થઈ ને કેટલાંય સમુદાય તેમાંથી . સતાવાર કે બિનસતાવાર રીતે ખસતા ગયા તે અંગે પણ આપણાં તરફથી કોઈ પ્રતિ[, ક્રિયા પણ કરવામાં આવી નથી. Page #832 -------------------------------------------------------------------------- ________________ ૮૦ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) ચાલુ સમેલન દરમ્યાનમાં જ મે આ તિથિના નિર્ણયને હાક જાહેર ન કરવા જણાવેલ. સામા પક્ષને જયાં સુધી આ નિણ યમાં અનુકુળ ન કરીએ ત્યાં સુધી એકતા આભાસી જ રહેશે. પરંતુ તે વખતે આપણા પક્ષે એકારસૂરિજી આદિનું વલણ, નિણ ય જાહેર કરી જ દેવાનું હતું. એમની ગણતરી પ્રમાણે સામા પક્ષ પાછળથી પણ આ નિ યમાં જોડાશે જ, પણ તે ગણતરી સંપૂર્ણ ખેાટી પડી છે. તે આપણે રાહુ જાણીએ જ છીએ. વળી વિ. સ. ૨૦૪૪ની સાલમાં જ પ્રવસમિતિમાં નકકી થયેલ પાંચ સભ્યા માંથી સીધા ૧૮ (બધા જ) ને પ્ર. સ. માં સ્થાન આપવુ પડયુ તેની પાછળના આશ યથી પણ આપ અજાણુ નહિં જ હોય ? તે વખતે પરિસ્થિતિ એટલી બધી વણસી ચૂકી હતી કે જો તે-તે (માંગણી કરનાર) સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તે. સંમેલનથી છુટા થવાની તૈયારીવાળા હતાં. મારી સ્પષ્ટ અસ'મતિ છતાં અનેકના અતિશય દબાણને કારણું મન ન હોવા છતાં આ વાત સ્વીકારવી પડી, પ્રવસમિતિના વિસ્તૃતીકરણથી સ`મેલનની રહી સહી નકકરતાં પણ ખાખરી થઇ ગઇ એવું. મને લાગે છે. સમેલનની એક શકયતા ટકવાને બદલે શાસનમાં હાલ ૪-૫ વિભાગ થઈ ચુકયા છે. ટુકડા વધે તેવી એકતા. એકતા કહેવાશે ? વિચારશે, આમાં કાઈ ગેર સમજ હોય તેા જણાવશે. પ્રત્યુત્તર પાઠવÀા, કામકાજ જણાવશે સહતિ મુનિગણુને અનુવદનાદિ વિદિત હો લિ. રામસૂરિ નોંધ ન. ૪૪-વિ. સ: ૨૦૪૪ ની સાલમાં જે અમદાવાદ ખાતે મીની મુતિસ'મેલન થયું હતુ. કે જેને લગતી બીનાનું વર્ણન અને જાત અનુભવ આ શતાબ્દિ સ્મારક ગ્રંથમાં હું આપી ચૂકયા છું. તે મુનિસમેલનના મુખ્ય અધ્યક્ષ તેમ જ પાંચની પ્રવસમિતિમાંના મુખ્ય આચાય એવા પૂ આ શ્રી વિજયામંસૂરિજી મહારાજશ્રી (ડહેલાવાળા) તે સંમેલનની નિષ્ફળતા અગે. તિથિપ્રશ્ન અંગેના ઠરાવ બાબત અગે આ પત્રમાં પેાતાની હૃદયવેદના જે ઠલવે છે વાંચતાં જ વાચકાને પણ પ્રતીતિ થશે કે ૨૦૪૪ નુ મુનિસ મેલનતે અજોડ ઔતિહાસિક થયેલ છે’ તેવુ' ગણાવવા માટે સૌરાષ્ટ્ર આદિને ગામે ગામ અને શહેરે-શહેરે કરીને પદસ્થાએ પણ સદ્યાને શરમમાં નાખીને જે સહિ સમેલનના એવાણુરૂપે લીધેલી તેમ જ સમેલન પ્રચાર પત્રિકા દ્વારા અને જૈનપત્રના કામેાના કોટમા ભરીને વખાણેા કરવા પાછળ જે નાણાંના છૂટે હાથે Page #833 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૯ તા. ૬-૬-૯૫ યય કર્યો હતે તે બધા ઉપર પાણી ફરી વળવા પામ્યું છે એટલું જ નહિ પરંતુ ઠરાવ કરનારા એવા પૂજામાંના એકાદ પૂજય પણ એકાદ ગામનાય શ્રીસંઘ પાસે તે ઠરાવને અમલ કરી-કરાવી શકયા પણ નથી જ !! એટલું જ નહિ, પરંતુ સાંભળવા પ્રમાણે હવે આ સંમેલનમાંથી સહી પાછી ખેંચી લઈને છુટા થવાની પણ તૈયારીમાં છે !!! બામ પરિસ્થિતિના આરે સમેલન આવીને ઉભું હોવા છતાં “છામાતાને લીધે જે દૂષિત ઠરાવે થવા પામેલા છે અને જે ઠરા, ભાવિ જેન પેઢી માટે કલંકરૂપ, જાય છે તેમાંથી છૂટા થતાં પહેલાં સુધારાઓ થવા પામે છે તે ઈચછનીય ગણાશે.' એમ ઉપસંહારમાં ભૂતકાલીન પ્રવરસમિતિના આચાર્ય તરીકેની મારી ફરજ બજાવવા જણાવું છું. “ ' (સંવત્સરી-શતાબ્દિ મહાગ્રંથ પેજ ૩૪-૩૪૪) આ પત્ર અને તેની નીચેની મેં વાગ્યા પછી ૨૧ ભવભીરૂ ગીતાર્થ સુવિહીત, આચાર્ય ભગવંતે એ મળીને કરેલા શાસ્ત્રાધારીત ઠરાની પૂજય આ. શ્રી જયેષ સૂ. મ. નિવેદનની વાત કેટલી ભ્રામક છે. તે સહેલાઈથી સમજાય તેવું છે પૂ. પં. શ્રી ચંદશેખરવિજયજી ગણિવર પણ ૨૧ આચાર્યો અને સંમેલનની ૧૦૦ ટકા સફળતાના ગીત ગાય છે તે કેટલા માયાજાળથી ભરેલા છે. તે પણ ખ્યાલ આવે છે. .. - -: સુપાત્રદાનનું ફળ चारित्रं चिनुते धिनोति विनयं ज्ञानं नयत्युन्नति, वुष्णाति प्रशमं तपः प्रबलयत्युल्लासयत्यागम् । पुण्यं कन्दलयत्यधं विदलति स्वर्ग :ददाति क्रमान्નિવાઈ ત્રિયાતનોતિ નિહિત વાગે ઘનમ્ ! . સુપાત્રને વિષે સ્થાપન કરેલું–આપેલું પવિત્ર ન્યાયપાર્જિત એવું ધન • ચારિ. ત્રને અપાવે છે, વિનયને વિસ્તારે છે, જ્ઞાનને પમાડે છે, ઉન્નતિને પોષે છે, પ્રશમ એવા તપની વૃદ્ધિ કરાવે છે, ત્યાગને ઉત્સાહ વધારે છે, પુપને એકઠું કરે છે, પાપને દૂર કરે છે, વર્ગને આપે છે અને ક્રમે કરીને નિર્વાણકિમી મોક્ષ સુખને પમાડે છે. Page #834 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ) . . --શ્રી ચંદ્રરાજા [૪૪] તે... / રાવણ નથી. - કામાતુર બનેલી લંકાના ધણી રાવણની આ સાંભળીને “આ ચેકકસ કઈ કપટી બહેન રામચંદ્રજી પાસે શરીરના સંગની છે. માયાવી છે? આવું બને ભાઈઓએ આશાથી ખેંચાઈને નાગકુમારી જેવું યુવતી મનથી નિશ્ચિત કરીને બંને એક બીજા નું રૂપ ધારણ કરીને આવીને ઉભી રહી સામે જોઈને જરા કે હસ્યા. [એટલે કે શુપણખાની કપટવૃત્તિ બને રામજી ગયા રામચંદ્રજી બેલ્યા કે હે ભદ્ર ! યમ તેમ. હાસ્ય દ્વાર બને એ એક બીજાને રાજના ઘર જેવા આ ભયંકર કરિશ્યમાં જણાવી તપુ.] તું કયાંથી આવી ચડી ? " હવે રામચંદ્રજીએ કહ્યું-હુ તે સ્ત્રી . યુવતીએ કહ્યું-“અવંતિરાજાની હુ સહિત છું માટે તું લક્ષમણને ભજ. લક્ષમણ કન્યા રાજભવન ઉપર સૂતી હતી ત્યારે મેં તે યુવતીએ પ્રાર્થના કરતાં લક્ષમણજીએ મધરાતે મારામાં આસકત બનેલા કોઈ કહ્યુ-તું પહેલાં મારા પૂજય વડીલ બંધુ બેચરે મારું અપહરણું કર્યું. અને તે મને પાસે ગઈ માટે તું પણ મારા માટે પૂજય અહી અરયમાં લાવ્યા. પણ બીજા કેઈ જ ગણાય. તેથી બીજી વાત હવે કરવાની બેચરે આ જોઈને મારૂ, અપહરણ કરનારા જ નથી રહેતી. બેચરને તલવાર ખેંચીને કહ્યું-“હે પાપી ! , આ રીતે પિતાની કામ-વાસનાની આ સ્ત્રીરત્નને ઉપાડીને તું કયાં જઈશ ? માંગણી પુરી ન થતાં અને પુત્ર શબુકના આ હું તારો કાળ તારી સામે ઉભે છુ” આ બેલતા બને યુવાને વચ્ચે યુદ્ધ થતાં વધને યાદ કરતાં શુર્પણખા અત્યંત રેષાયબંનેએ અંતે એક બીજાને મારી નાખ્યા. માન થઈને ત્યાંથી ચાલી ગઈ. - આથી એકલી પડી ગયેલી દિશા ભૂલેલી પાતાલ લંકામાં આવીને પિતાના પતિ હું આમ તેમ ભમતી–ભમતી તમને પુa. "ખર ખેચરને શબુકના, શિરછેદની વાત યેગે પામી છું તેથી હું સ્વામિન! કુળમાં કરી. ઉત્પન્ન થયેલી કુમારી એવી મને તમે જ આ સાંભળતાં જ ચૌદ–ી હજાર પરણે. મહાપુરૂષને કરેલી પ્રાર્થના ફેગટ વિદ્યાધર સાથે ખરખેચર રામચંદ્રજીને નથી જતી ઉપદ્રવ કરવા આવ્યા. કી . ' Page #835 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૩૯ તા. ૬-૬-૯૫ : કરવા ‘હું હાર હાઉ ને આ પુત્ર તે જાતે જ વાઓની સામે યુદ્ધ જશે ?' આમ કહીને લક્ષ્મણે રામચંદ્રજીને યુદ્ધમાં જતાં અટકાવ્યા અને પેાતે જ જવા આગ્રહપૂવ ક તૈયાર થયા, આર્થ રામચન્દ્રજીએ કહ્યુ-‘ભલે વત્સ ! યુદ્ધ કરવા તુ' જા પણ જો તને કેાઈ સ`કટ ખાવી પડે તે મને ખેલાવવા માટે તું સિંહનાદ કરજે.' શમચ'દ્રજીની આજ્ઞા સ્વીકારીને ધનુષ્યને ધારણ કરીને લક્ષ્મણજી જઈને શત્રુ સૈન્યને - હણવા લાગ્યું . એકલવીર શુરવીર લક્ષ્મણજીની સામે ખર ખેચરનું યુદ્ધ વધુ ફાટી નીકળ્યું આથી પેતાના પતિના ખળમાં વધારા કરવાના ઇરાદાથી શુપ ણખા જલ્દીથી રાવણ પાસે 'પહેાંચી ગઇ. .અને કહેવા લાગી કે ઢંડકારણ્યમાં રામ-લક્ષ્મણ નામના કોઇક એ રસજ્ઞાન-સુખ માણુસા આય઼ા છે. તેણે તારા ભાણેજ શમ્બુકના શિરચ્છેદ કરી નાંખ્યા છે. અને આ સાંભળીને, નાના ભાઈ સહિત મા પતિ રીન્ય લઇ જઈને અત્યારે લક્ષ્મણ સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યા છે. વળી પાતાનાં નાનાભાઈ લક્ષ્મણની તાકાતથી અને પેાતાની તાકાતથી અનેલા રામ તેની પત્ની સાથે કરી રહ્યો છે ઘમ'ડી વિલાસ અને સીતા તા શુ કહુ' ભાઇ ! એટલી રૂપ અને લાવણ્યથી ભરેલી છે કે ન ત એ દૈવી છે તતા નાગ કુમારી છે. છતાં : ૮૯૩ કાઇ અનન્ય જાતની એ માનુની જ છે. સુર-અસુરની દેવીઓને દાસ કરી દેનારૂ તે સીતાનુ રૂપ ત્ર લેાકયમાં પણ તેનુ પ્રક્રિચ્છન્દ [=પ્રતિકૃતિ= સમાન વ્યકિત]ના મળે તેવુ' વચનથી પશુ વણ્વીના શકાય એટલુ અદ્ભુત અને અદ્વિતીય છે. આ સમુદ્રી સુધીના સામ્રાજયના હે ધણી ! આ પૃથ્વી ઉપરના જેટલા પશુ રત્ના છે તે બધાંને માટે એક માત્ર તુ જ લાયક છે. રૂપની સ`પત્તિથી દૃષ્ટિને પલકારા પણુ આપવાનુ મન ના થવા દે એવુ આ સ્ત્રીરત્ન હૈ રાવણુ ! તુ' ગ્રહણ કરી લે. અને જો તુ આવા સર્વોચ્ચ શ્રેષ્ઠતમ સ્રરત્નને ગ્રહણ નહિ કરે તે...તા તુ' રાવણ નથી.’ પેાતાની રામ સાથેના સલેાગની નહિ સ્વીકારાયેલી વાસનાથી પીડાયેલી અને પુત્ર ના શિરચ્છદ થી સળવળી ઉઠેલી ગ્રુપ ણુખાએ રાવણની પરસ્ત્રી લપટની એક નખળી કડી ઉપર પ્રચંડ પ્રહારે કરી કરીને રાવણ ની વાસનાને એટલી હદે ઉશ્કેરી મુકી કે જેથી લંકાના ધણી સાળ–સેળ હજાર મ‘દાદરી જેવી રાણીના નાથ એક મહા*સતી જેવા મહાસતી સીતાદેવીને પોતાના અ ત:પુરનું સ્ત્રીરત્ન બનાવવા તૈયાર કર્યાં. પુષ્પક નામના વિમાનમાં આરૂઢ થઇને વિમાનને આદેશ કર્યાં કે ‘જયાં જાનકી છે ત્યાં હૈ વિમાનરાજ! તું જલ્દી(મને લઈ)જા’ અને પ્રચ ́ડ તીવ્ર વેગથી વિમાન ત્યાં આવી પહેાંચ્યુ જયાં દૂર વૃક્ષ નીચે રામ અને સીતા દૈવી બેઠા હતા. (ક્રમશ:) Page #836 -------------------------------------------------------------------------- ________________ - પા ઠ શા ળા – આજના પરિવર્તન શીલ જગતમાં લાલસાના અજગરના ભરડામાંથી બચવવાને દરેક ક્ષેત્રમાં પરિવર્તન થઈ રહ્યું છે તેમ એક અનમેલ ઉપાય આજે દેખાય છે શિક્ષણ ક્ષેત્રે-ધર્મક્ષેત્રે પરિવર્તન થઈ રહ્યું આપણી પાઠશાળા ઓને સુચારૂં અને છે, ધર્મના સંસ્કાર, જપ, તપ, મંત્ર, વાસ્તવિક બનાવવાની જરૂર છે. આરાધના, સવાધ્યાય, સાધના, સંયમે વર્તમાન યુગમાં પાઠશાળા ચાલે છે ચારિત્ર, વિધિ-વિધાન-શાસાભ્યાસમાં કંઈક ખરી પણ કેવી રીતે, કેવા પ્રકારની કયા? પરિવર્તનની ઝાંખી થઈ રહી છે. તેના અને કઈ હાલતમાં ચાલે છે? કઈ-કઈ માગદર્શક પથદર્શક તરીકેનું સાધન જગ્યાએ કેવી જગામાં સ્થાન માં ચાલે છે? સાધ્ય આજે બે બાબત પર નીર્ભર છેકયા સમયે-કયારે – નિયમિત – અનિયમિત એક જૈન પાઠશાળા અને જૈન સાધુ પણે ચાલે છે તેના કેઈ ધારા ધરણ, સમુદાય સમાજ પર ધમે સુરક્ષિત છે. નિયમ ખરા કે? આવી દશામાં પાઠશાળા આજના ભૌતિકવાદ જમાનાવાદમાં ચાલે છે અને ઘણી બધી સમસ્યાઓ વિડિયે ટી. વી. જી. ટી. વી ના જમાનામાં વચ્ચે પાઠશાળા ચાલે છે. તેનાથી સૌ બાળકથી વૃદ્ધ સુધીના તમામ માનવીના કોઈ વાકેફ છે અને સાથે માથે ચિંતિત આચાર-વિચાર-વર્તન, વાણી, સભ્યતા, પણ છે. આ વિકટ સમસ્યાને કોયડા વિવેક, વિનય, નમ્રતા, નિતિ નિયમ, ઉકલી શકે તેમ છે. અને તેનું સુંદર સદભાવના, વાત્સલ્ય ભાવના, સ્નેહ, પરિણામ આવી શકે તેમ છે ? ફકત તે પ્રેમ, જીવદયા, પરોપકાર ભાવના, ઉદારતા, બાબતમાં સમય, ધ્યાન ભેગ, અહોભાવ સત્ય નિષ્ઠા, કર્તવ્યનિષ્ઠમ, અહિંસા જેવા સદ્દભાવ, ઉદાતા, સહજભાવે, કાર્ય કરનાર ઉત્તમ ગુણ સંસ્કારમાં જડમૂળથી પરિ. વગ તરફ વિનવાસ, શ્રધ્ધા, સહનુભૂતિ વતન જોવા મળે છે. આપણી પ્રાચીન વાત્સલયભાવ રાખવાની જરૂર છે. - આર્યાવત સંસ્કૃતિના સંસ્કાર પર જબર- , પાઠશાળાને વેગવાન-ગતિમાન-પ્રગતિદત ફટકો પડયો છે. ધર્મનાં સંસ્કારમાંથી મય બનાવવા માટે એક (થીબગ) બેંકના શ્રદ્ધા-વિશ્વાસમાં પણ પરિવર્તનની લાગણી રચનાની જરૂર છે. સેવાભાર્વ, ઉત્સાહીત જોવા મળે છે. તેના કારણે આજે કેમાં શિક્ષક-શિક્ષિકાઓની, ધર્મપ્રેમી સુશ્રાવકેની વહમ, શક, કુશંકા, અંધશ્રદ્ધા અધળું કમિટી બનાવી તેમના માટેની કાર્ય રૂપરેખા અનુકરણ, વિદેશી સંસ્કૃતિ તરફ આંધળી કામગીરીની વ્યવસ્થાનું ક્ષેત્ર નકકી કરવું દેટ મૂકીને ભૌતિક સુખ લાલસા પાછળ તેમજ વફાદારીપૂર્વક, પ્રમાણિકપણે કાર્ય દેડી રહ્યો છે. તેના કાળમાં પંજામાંથી કરનાર માટેની જરૂરિયાતની જોગવાઈની Page #837 -------------------------------------------------------------------------- ________________ વર્ષ 9 અંક ૩૯ : તા. ૬-૬-૯૫ : વ્યવસ્થાની યે જનાની ખાસ જરૂર છે. માતા-પિતા મટાભાઈ-બહેન , વડીલેની જેમકે સરકારી ખાતામાં સુંદર, સ્વચ્છ, આંગણી ઝાલી બાળપણમાં દેવ-મંદિર, સુઘડ, નિયમિત કાર્ય માટે સચિવ હોય છે. દેવ-દર્શન, સાધુભગવંત શુરૂદશન, વંદન, નિષ્ણાત સઘિવ તેના ખાતાને સુંદર જિનવાણીના પ્રભાવે ધર્મ જળવાઈ રહ્યો કાર્ય વહીવટ કરીને લેકેને સરકારને છે અને સચવાઈ રહ્યો છે. તેના જ કારણે આદર પ્રિય બને છે અને ઉપયોગી બને આજે જૈન શાસનમાં જે જે સાધુ શુરૂછે તેમ પાઠશાળા માટે આવા આદશ ભગવંત આચાર્યો, ગચ્છાધિપતિઓની સચિવોની ખાસ જરૂર છે અને તેમની પરંપરા જોવા મળે છે તે આપણા વારસાશોધ કરવાની આપણા સૌની પવિત્ર ફરજ ગત ધર્મના સંસ્કારના પરિણામે અંકબંધ બને છે. તેના માટે જે જે ધાર્મિક પાઠ- જળવાઈ રહ્યો છે અને વીતરાગ પ્રભુની શાળાઓમાંથી પૂર્ણ અભ્યાસ કરી પદવી ઓળખ ઝાંખી – અરિહંત પરમાત્માની પ્રાપ્ત કરી તેજસ્વી વિદ્યાર્થીઓને બીજા ઓળખ થઈ રહી છે આ બધે પતાપ ક્ષેત્રોમાં પોતાની આજીવીકા માટે પરિવાર પાઠશાળાના સુધાર્મિક સંસ્કારને છે. માટે બીજા ક્ષેત્રોમાં ન જવા દેતા તેવા પાઠશાળા જ દુનિયાભરની સંસ્કૃતિની ધોરી તેજસ્વી વિદ્યાર્થીઓને પાઠશાળામાં ગોઠવી નસ તાડી છે. પાઠશાળા એજ ધર્મ સંસ્કારનો દેવા જોઈએ અને તેમના માટે બનતું બધું પ્રાણ આમા છે. પાઠશાળા એજ માનવજ કરવું જોઈએ. આ બાબતમાં પાઠશાળાના ભવને સાર્થક બનાવનાર ઘડનાર રચનાર વહીવટદાર સંચાલક મંડળ અને અનેક સર્જન કરનાર અને સંયમ માગી, એક્ષસંઘના આગેવાન ટ્રસ્ટીઓ ૨સ લઇ આ માગી બનાવનાર બાળકો માટે અનમોલ બાબતમાં પ્રકાશ પાડી તેમની શક્તિને શસ્ત્ર સાધન-સાધ્ય છે. એ જ્ઞાનને ઉપયોગ પાઠશાળાના કાર્ય પાછળ આજે સામાયિક પ્રતિક્રમણ, ઉપવાસ, કરવામાં આવે તો આજની પાઠશાળાની આયંબિલ, ' વષીતપ, સેવાપૂજા – પૂજન કાયા પલટ થઈ જાય તેમ છે. નહીં તે કરનારની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા આજે માતૃભાષામાં (ગુજરાતી) ચાલતી મળશે પરંતુ મોટા-પર્વના દિવસે એ શાળાઓની જે સ્થિતિ હાલત છે તેવી ધાર્મિક પ્રસંગે સામવિક–પ્રતિકમણના પરિસ્થિતિ પાઠશાળાની જોવા મળશે. સત્ર-કંઠસ્થ અર્થ સાથે શુદ્ધ રૂપે, અને ભવિષ્યમાં આપણી પ્રાચીન સંસ્કૃતિના તેના અના જાણકાર કેટલા નીકળશે? સંસકાર ધન જોવા નહીં મળે. એતે ઘણા બધા મહાનુભાવોને ધ્યાનમાં આજે જે કંઈક ધર્મ સંસ્કાર, તપની ન હશે જ અથવા જાત અનુભવ પણ થયો મહત્તાના ગુણ-ગાન-ગૌરવની ભાવના જોવા મળે છે તે આપણા દાદા-દાદી ધાર્મિક ગાથાઓ કેટલાને કંઠસ્થ હોય Page #838 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જૈન શાસન (અઠવાડિક) છે? તેના જાણકાર કેટલા? સમજનાર છે તેનું રક્ષણ-પોષણ, જન, કરવું એ કેટલા? નવકારશી કરનાર કેટલા? કદાચ અમારી ફરજીયાત કર્તવ્ય પાલનની ઘણુ બધા હશે પરંતુ તેના પચ્ચખાણ પ્રતિજ્ઞા છે જયારે હું તેનું સાચું સ્વરૂપ આપનારની સંખ્યા ખૂબ જ જૂજ પ્રમાણમાં જાણીશ ત્યારે જ સાચો શ્રાવક તરીકેનું હોય છેપછી ધર્મના વિધિ-વિધાનના બિરૂદ પામીશ આવી અટલ શ્રધ્ધા-વિશ્વાસ કાર્યની તે વાત જ શી કરવી. ઘણા દઢતા આ પણ સૌમાં પેદા થશે જ ત્યારે ભાગ્યશાળીઓને પરચક્ખાણ તેમજ ગુરૂ- પાઠશાળા અને જૈન સમાજ, આર્યાવતના ભગવંતને શાતા–વંદન કરવામાં પણ સંસ્કારની ખુમારી તેજવિતાના દિવ્ય ઘણી વખતે અવિધિ જોવા મળે છે તેવા જ્ઞાનના પ્રકાશ અને રોશનીની સંસારી સમયે તેને સાચે માર્ગ ઉપાય છે આપણું પદાર્થનો અંત ટુંક સમયમાં લાવી દિવ્ય પાઠશાળાઓને ઉત્તેજન આપી તેના વિકાસ મંગલમય જીવનની શુભ શરૂઆત થતાં માં સૌ સદ્દભાગી-સહભાગી બનીએ તે વારે નહીં લાગે પાઠશાળા એજ જીવન ઘણા બધા ધર્મના પ્રશ્નોના ઉકેલ કેયડા મંગલ મંત્ર છે. સી કેને મિક્ષ માગી - આપ મેળે ઉકેલી જઈ શકે તેમ છે ફક્ત બનવું છે પરંતુ પાઠશાળાની રિદિધ પાઠશાળા તરફનો ઝોક ગૌરવની ભાવના સિદિધની ખપ નથી કે તેની સિધિની અને તેને અહંભાવપૂર્વક સન્માનની અમૂલ્ય કિંમત આજે લોકોને સમજાતી દૃષ્ટિ કેળવવાની જરૂર છે અને માત- નથી પાઠશાળા એજ દિવ્ય મંગલમય પિતાએ પોતાના બાળકને નિષ્ઠાપૂર્વક જીવનનો ધ્યેય-હેત-લક્ષ લેવો જોઈએ મેકલાવાની જરૂર છે તથા કાર્યકર્તાઓની એવી તીવ્ર ઝંખના હોવી જોઇએ તે સેવાની નિષ્ઠાપૂર્વક સમાનપુવક, કદર- પાઠશાળા ક૯૫વૃક્ષ જેવું દિવ્ય-ભય-જ્ઞાનની દાનની વૃત્તિ અને વાત્સય ભાવની વફાદારી ગંગા વહેવા લાગે તેમ છે પણ પાઠપૂર્વક પ્રેરણા અને કાર્ય કરવાની પદ્ધતિમાં શાળાની આજે કિંમત છે કે ? રસ લેવાની વૃત્તિ રાખવાની જરૂર છે. રસિકલાલ સી. ભાવસારના તેની મહત્તાની સુજબુજની જરૂર છે * પ્રણામ સાથે વંદન દરેકને લાગવું જોઈએ કે બાળકો માટે ૫. સી. ગાલા એપાર્ટમેન્ટ જીતેન્દ્ર રોડ. પાઠશાળા એ જ માનવજીવનની ધાવ માતા માલાડ પૂર્વ મુંબઈ-૮-૭ . न धम्म कज्जापरमत्थि कज्ज, न वाणिहिंसा परमं अकज्ज । न प्रेमरागा परमत्थि बंधो न बोहिलाभा परमत्थि लाभो । . આ જગતમાં ધમકા સમાન બીજું કઈ જ » જ કાર્ય નથી, પ્રાણિહિંસા સમાન બીજુ મોટું અંકાયું નથી. પ્રેમરોગ સમાન બીજું મોટું બંધન નથી, બધિ સમ્યક્ત્વની પ્રાપ્તિ સમાન બીજે કઈ જ શ્રેષ્ઠ લાભ નથી, Page #839 -------------------------------------------------------------------------- ________________ ગામ સમાયા પાલીતાણા : પૂ. આ. શ્રી ક્રીતિસેન સૂમ. ઠા-૩નું. ચાતુર્માસ રાજકોટ પ્રહલાદ પ્લેટમાં નકકી થયુ છે. અમદાવાદ : વાસણા અત્ર પૂ. આ. સ. શ્રી વિજર નરરત્ન સૂરીશ્વરજી મ. ના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ થયા. પૂ. આ. ભ. શ્રી વિજય હિમાંશું સૂ મ. સા.ના સારી, પણે પુત્ર હતા સ્વ. ના સયમ જીવનની અનુમે દનાથે લવ્ય મહાત્સવ્ર ઉંજવાયા. માઢુ ગા કેગ્સલ મુંબઇ : અંગે શેઠશ્રી રંગાવી'દજી!જેવંતભાઇ ખેાના તરફથી પૂ આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂ. મ. ના આચાર્ય પદવી દિન તથા ગુરૂમંતિ પ્રતિષ્ઠાદિન તથા નિમિતે વૈ. સુ.-૬ના ૧૦૮ પાર્શ્વનાથ પુજન રાખેલ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂમ. આદિ પૂ. આ. શ્રી વિજય રાજશેખર સૂ. મ. આદિ તથા પૂ. મુદ્ શ્રી નયન વિજયજી મ. આદિ સવાગત આ પ્રસંગે પધારેલ. નવકારચી ભકિત રાખેલ ખપેરે ૧૦૮ પાનાથ પૂજન ઠાઠથી ભણાવાયું. માટુ'ગા : બી.ખી. અત્રે શ્રી અચલ ગચ્છ જૈન રાંધના ઉપક્રમે જિનાલયની ૬ઠ્ઠી વર્ષીગાંઠ નિમિતે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સુ.મ. ની નિશ્રામાં ઉત્સવ ઉજવાયા તા, ૭ ના પૂ. સુ..શ્રી યાગીન્દ્ર વિ મ, પૂ: મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ, પધાર્યાં સિદ્ધચક્ર પૂજન થયું તા. ૮ ના ૧૦૮ પાર્શ્વનાથ પૂજન તા. ૯ ના અઢાર અભિષેક તથા ધ્વજા ચડાવાઈ, ત્રણે દિવસ કાર્ય ક્રમ બાદ સામિક ભકિત કરવામાં આવી. : આ.ભ. કડા [ઉ.ગુ.] અત્ર પૂ. શ્રી વિજય રાતિલક સૂ. મ, પૂ. આ. શ્રી વિજય મહાદય સૂ. મ. પૂ. આ. શ્રી વિજય હેમભૂષણ સ. મ. આદિની નિશ્રામાં જેઠ સુદ-૩ થી સુ. ૬ સુધી · સિદ્ધચક્ર પૂજન આદિત્રિદિવસીય મહત્સવ સૌંઘવી ચંદુલાલ જેસ`ગભાઇ, શાહ, રમણુલાલ મફ્તલાલ ગ. તારાબેન ચીમનલાલ તરફથી યેાજવામાં આવેલ છે. ચાંદરાઇ (રાજ.) : અત્રે પૂ. ગણિવર શ્રી કમલરત્ન વિ. મ. તથા પૂ. ગણિવર્ય શ્રી વિમલરત્ન વિજયજી મ. ની નિશ્રામાં સુપુત્રી નિશાબેન કાંતિલાલની દીક્ષા તથા પિતાશ્રી ફુલચંદજી તથા ચાતુશ્રી હુલાસીબાઇના આત્મશ્ર યાથે જેઠ સુદ ૩ થી ૧૦ શાંતિસ્નાત્રાદિ ભવ્યે મહાત્સવ ચે જાય છે. - મુંબઇ લાલબાગ : અત્રે પૂ. આ. શ્રી વિજય મહેદય સૂ. માઁ પૂ. આ. શ્રી વિજય કનકશેખર સૂ. મ. પૂ. મુ. શ્રી નયવ ન વિ. મ. આઢિની નિશ્રામાં Page #840 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન અઠવાડિક) સવ. પિતાશ્રી પોપટલાલ જેકલાલ વાણીયા તરફથી ગણિવર્ય શ્રી આદિના પિતાના ઘરે તથા સ્વ. માતુશ્રી મણિ એનના આત્મા થી વાજતે-ગાજતે પગલા કરાવ્યા. સંક્ષેપ પ્રવબાબલાલ પોપટલાલ તરફથી . વ. ૧૩થી ચન થયેલ ત્યારપછી વાજતે ગાજતે અના જેઠ સુદ ૨ સુધી શાંતિસ્નાત્ર આદિ પંચા- બને એ દેરાસરના ચતુર્વિધ સંઘ સાથે હિનકા મહત્સવ ભવ્ય રીતે ઉજવાયેલ. દર્શન- ત્યવંદન થયેલ. ત્યારપછી પણ હભેાઇમાં શ્રી સિદ્ધચક મહાપૂજન કલાક ગણિવર્ય શ્રીનું પ્રવચન થયેલ અને સાદેવીજી જયનંદિતા શ્રીજી આદિએ બહેને પ. પુ. સુવિશાલ ગચ્છાધિપતિ આ. માં વધુ શત્રુજ્ય ભાવ ચાત્રામાં જાગૃતિ ભ. શ્રીમદ્ વિજ્ય મહદય સ્ મ. ની કે લાવેલ. ભાવ યાત્રાને બધે લાભ કાકડીવાલા આનાથી અષ્ટ ચોમાસે જઈ રહેલા ૫, ૫ પરિવારે લીધેલ તથા ભાતી આપવામાં મરૂધરદેશે સદધર્મ સંરક્ષક ગણિવર્ય શ્રી આવેલ ગણિવર્યશ્રી આદિ લક્ષમણી તીર્થ કમલરત્ન વિજયજી મ. ના શિષ્ય પ્રશિષ્ય થઈ ભકતામર તીર્થ આદિના દર્શન કરવા ને વ્યાકરણ વિશારદ ગણિવર્ય શ્રી દર્શન મંગલ વિહાર કરશે. રત્ન વિજયજી મ. તથા જોશીલા પ્રવચનકાર મુનિરાજશ્રી ભાવેશરન વિજયજી મ. ચૈત્ર ઘાટકેપર અત્ર કે ઠારી હકમીચંદ વદ ૧૦ સોમવાર દિ. ૨૪-૪-૫ને ઉજમશીના સુપુત્ર ચંદુલાલભાઈની સુપુત્રી વાડીલાલ પોપટલાલ સહપરિવાર તરફથી રીટાબેનની દીક્ષા અમદાવાદ થવાની હોય ભણાવાયેલ શ્રી સિદ્ધચક્ર મહાપુજનમાં તે નિમિતે ઉત્સવમાં પૂ આ. શ્રી વિજય (ઈ) નિશ્રા આપી હતી. પૂજનમાં જીવ જિનેન્દ્ર સૂ મ. આદિ તથ પૂ. મુ. શ્રી નયવર્ધન વિ. મ. આદિ સર વાગત વૈ. વ. દયાની ટીપ સારી થયેલ છે ૫ ના પધાર્યા. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અલિરાજપુરમાં શગુંજ્યની ભણ્યું વદ-૬૭ સત્તર ભેદ, પૂજા વદ-૮ * ભાવ યાત્રા ના વષીદાનને ભવ્ય વરદાડિ નીકળે - વોશાખ સુદ ૩ અખાત્રીજના દિવસે પ્રવચને વિ. ને સારો લાભ લેવા. મધ્યપ્રદેશના સર્વ પ્રથમ નગરે તપવી પ. વદ ૯-૧૦ બે દિવસ ઇસ્ટમાં સવાગત પુ. ગણિવર્ય શ્રી કમલરત્ન વિજયજી મ. પ્રવચનમાં સંઘ પૂજન વિ. ને લાભ શ્રી સા. શિષ્ય પ્રશિષ્ય પ. પૂ. વ્યાકરણ વિશારદ હાલારી વિશા ઓસવાળ મિત્ર મંડળે ઉત્સા ગણિવર્ય શ્રી દર્શનરત્ન વિજયજી મ. સા. હથી લીધે વદ ૯ ઝવેરચંદ ગોવીંદજીને તથા જેશીલા પ્રવચનકાર મુનિરાજ શ્રી ત્યાં સ્વાગત મંગલિક તથા વદ ૧૦ શાહ ભાવેશરન વિજયજી મ. સા. ને પ્રવેશ ગોવીંદજી મેપાભાઈને ત્યાં હર હરખચંદ્રથયે એ દિવસે બપોરે કાકડીવાલા પરિવાર ભાઈ સાધર્મિક ભકિત પ્રવચન વિ. થયા. Page #841 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૩૯ : તા. ૬-૬-૯૫ : થાણા : પૂ આ. શ્રી વિજય જિનેન્દ્ર દાનમાં જાહેર કરી પૂજન બાદ કાકાભાઈ સૂ મ, પૂ આ. શ્રી વિજય લલિત ખર સિંહણના મુંબઈ વાસી તથા આમંત્રીત સૂરિશ્વરજી મ. પૂ આ. શ્રી વિજય રાજ- આદિની સાધર્મિક ભકિત થઈ ૮૫૦ જેટલી રેખર સૂરિજી મ. ૧ આ. શ્રી વિજય સંખ્યા થઈ. ખૂબ ઉત્સાહથી ચારે દિવસ વીરશેખર સૂરિશ્વરજી મ. એ હાલારી વિશા પ્રસંગ ઉજવાય જે ઠાલું શી નવપાડા સવાલ સાતિમાંથી થયેલ ચારે પૂજ્ય સંઘમાટે ખુબ આનંદને અવસર બન્ય. આચાર્ય ભગવંત આદિ તથા પૂ. સાં શ્રી શ્રી પાલનગર મુંબઈ અત્રે પૂ આ. સુરેન્દ્ર પ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી વિજય જિનેન્દ્ર સૂ મ. પૂ આ શ્રી શ્રી કેવલ્ય રત્નાશ્રીજી મ. અાદિ અને વિજય ચોદય સૂરીશ્વરજી મ. પૂ. આ.. વૈશાખ વદ ૧ના પધાર્યા હતા ટીબી નાકા વિજય કનકશેખર સૂ. મ. અાદિની નિશ્રામાં દેરાસરથી વાગત થયું હતું થાણુ તેમજ વરસીતપના પારણા થયા સવારે : પૂ. સા. સુલુંડના ઓસ્વાલ ભાઇઓની સારા ઉહ શ્રી હશશ્રીજી મ. ના પરિવારના પૂ. આ સાથે હાજરી હતી ભગવાનજી કચરાભાઈ શ્રી ને વરસીતપ નિમિત્તે સવારે ૮ વાગ્યે શાહના બંગલે ઉતારે થ હ મંગંલિક રીત્ય પરિપાટી તીન બત્તી તથા ચંદનલાલ બાદ શ્રીમતી મોઘીબેન લખમણું મારૂ ત૨ફ દેરાસરે થઈ શ્રી પાનગર વષીતપના થી નવકારશી થઈ બાદ ચારે પૂજય આ. મહિમાનું પ્રવચન થયું બાદ તેમના સંસારી રેવેનું પ્રવચન થયું વદ-૨ ના સવારે સંબંધી તરફથી તથા ૫. સુ. શ્રી પુરંદર શાહ મેઘજી ડાયાભાઈ ગોસરાણી તરફથી વિ.મ.ના ૧૭મી શિક્ષા પ્રવેશ તથા પૂ. આ. નવકારશી અને બાદ પ્રવચન અને બપોરે શ્રી કનકશેખર સૂ. મ. નાભાણેજ તરફ પૂન વદ-૩ના સવારે કહપતરુના ભાઈએ થી ૫, મુ. શ્રી નિંદવજ વિ. મ. ના તરફથી નવકારશી તથા પવચન બાદ દેરા- વરસીતપ પુર્ણાહુતિ નિમિતે સંઘપુજને સરે ૧૮ અભિષેક થયા વદ-૪ ના શાહ થથા શ્રી પાલનગર ટ્રસ્ટ દ્વારા પારણની પેથરાજ લખાભાઈ હ સોમચંદભાઈ પેથ, સુંદર વ્યવસ્થા થઈ પ્રભાવનાઓ થઈ તથા રાજ તરફથી સવારે નવકારશી તથા ત્યાર પધારેલ સાધમિકેની ભકિત સારી રીતે બાદ તેમના તરફથી નૂતન મકાનના પ્રવેશ થઈ. નિમિત્તે શ્રી સિદ્ધચક મહાપૂજન થયું બહુ લાલબાગ: મું. ૪ અત્રો પુ. આ. શ્રી ઉત્સાહથી ભણાવાયું વિધિકાર શેઠિવર્યશ્રી વિજય જિનેન્દ્ર સ્ર. મ. આદિની નિશ્રામાં પાનાચંદભાઇ તથા સંગીતકાર શ્રી મનુભાઈ પૂઆ. ભ. વિજય જયંત શેખર સૂ મ. પાટણવાળાએ ખૂબ જમાવટ કરી હતી - ના તપસ્વી શિથરત્ન પૂ. મુ શ્રી દિવ્યા. જીવદયાની જોરદાર ટીપ થઈ ઉપરાંત સોમ: નેદ વિજથજી મ. ની ૧૦૦+૮૭ મી ચંદભાઈએ પણ જુદી જુદી સારી રિકમે ઓળી પૂર્ણ થતાં ચૈત્ર વદ ૯ સવારે સાત Page #842 -------------------------------------------------------------------------- ________________ ૯૮૦ : શ્રી જૈન શાસન [અઠવાડિક] વહાલા તથા શીવમાં ધર્મ પ્રભાવના:- વિનંતી થતાં પૂજ્ય ગચ્છાણ માલવદેશે પૂ.શાસન પ્રભાવક આ. શ્રી વિજય સદ્ધ સંરક્ષક આ. શ્રી વિજય સુદર્શનરતનભૂષણસૂરીશ્વરજી મ.સા. આદિ ઠા. ૩ ની સૂરીશ્વરજી મ.સા. ની આજ્ઞ પૂરક પૂજયશ્રીએ પાવન નિશ્રામાં વડાલા-મુંબઈમાં તારીખ તેને સ્વીકાર કરવાથી શ્રી સંઘ ખૂબજ ૨૯-૧-૯૫થી નવ દિવસને ભવ્ય અંજન આનંદિત થયે છે અષાડ -૫ સેમવાર શલાકાને મહોત્સવ ગરછાગ્રણી આ. શ્રી વિ. તા. ૩-૭-૯૫ના મંગલ મુહ ચોમાસાનો સુદનસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા અને પ્રવેશ કરશે. આશીર્વાદથી ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો પૂ વવદ્ધ તપસ્વી મુનિરાજ થી છે. તે પછી શીવ સંઘમાં તા. ૧૮-૨ થી જયભૂષણવિજયજી મ.સા નં ૯૧ વર્ષની ૩ દિવસને જિનભક્તિને ભવ્ય મહત્સવ - ઉંમર છે. વૃદ્ધાવસ્થાને કારણે નાની મોટી ઉજવા. ત્યારબાદ તેઓશ્રી વડાલા પધાર્યા તકલીફ રહેતી હોવા છતાં પણ તેઓશ્રીની તેઓશ્રીની નિશ્રામાં પ્રાચીન હસ્તલિખિત જાગૃતિ ખૂબ જ સારી છે અને સુંદર સાહિત્યનું કામકાજ ચાલે છે. તે અંગે આરાધના કરે છે. ડે. નીતિ છે એ. શાહ તેઓશ્રીએ વડાલામાં સ્થિરતા કરી. તથા વૈદ્યરાજ સૌરીન્દ્રધામીની કાળજી મરી રીત્રી એળીની આરાધના માટે શીવ- દેવા. તથા સેવાભાવી પૂ. મુ. કુલભૂષણસંઘની વિનતીથી પૂજ્યશ્રી ફીત્ર કા મા વિજયજી મ.સા.ની અખંડ સેવાથી ઉંમરના વડાલાથી શીવ પધાર્યા. તેઓશ્રીની નિશ્રામાં પ્રમાણમાં તેઓશ્રીનું વાચ્ય સારું જળવાઈ એળીની આરાધના ખૂબ જ સારી રીતે રહ્યું છે. ઉલ્લાસપૂર્વક થઈ, તપસ્વીઓનાં પારણુ- ચેમાસાનું ઠેકાણું -સુપાર્શ્વનાથ જૈન સંઘ બહુમાન આદિ પણ સારી રીતે કરવામાં ન્યૂ ઇ ભુવન, ૧૦૧-વાલકેશ્વર રોડ, આવેલ છે. ” મુંબઈ-૪૦૦૦૯૬ વરસીતપના પારણા નિમિત્તો શીવ કલંકત્તા-ભવાનીપુરમાં શ્રી મનમોહન સંઘની તથા તપસ્વીઓની આગ્રહભરી પાર્શ્વનાથ જિનાલયની ૨૫મી વર્ષગાંઠની વિનંતી થતાં પૂજ્યશ્રીએ તેનો સ્વીકાર કર્યો. ઉજવણી પ્રસંગે શ્રી જિનેન્દ્રભકત નિમિત્તે તદનુસાર વૈશુ. ૧ થી ત્રણ દિવસના ભવ્ય અણહિનકા મહોત્સવ. મહિસાવપૂર્વક વરસીતપના તપસ્વીઓના પરમારાધ્ય પાદ પ્રવચન પ્રભાવક વ્યાપારણા પૂજ્યશ્રીની નિશ્રામાં ઉલ્લાસપૂર્વક ખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ થયેલ છે. આ , આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી - ચાતુર્માસ નિર્ણય મહારાજ સાહેબની પ્રેરણાથી નવનિર્મિત - મુંબઇ-વાલકેશ્વર શ્રી સુપાર્શ્વનાથ થયેલ. અને પરમપૂજય વર્ધમ ન તપોનિધિ. જૈન સંઘની ચાતુર્માસ માટે આગ્રહભરી પંન્યાસ પ્રવર શ્રી ભાનુવિજયજી ગણિવર્ય. Page #843 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૩૯ તા. ૬-૬-૫ * શ્રીના વરદ્ હસ્તે પ્રતિષ્ઠિત થયેલ. શ્રી પુરમાં ઉતરેતર જૈન પરિવારે વધવાથી મનમોહન પાર્શ્વનાથ જિનાલયની ૨૫મી શ્રી ભવાનીપુર શ્રી સંધ દિનપ્રતિદિન વર્ષગાંઠ વિક્રમ સંવત ૨૦૫૧ વૈશાખ સુદ આરાધના માર્ગમાં આગળ વધી રહેલ છે. ૬ના હોવાથી તે નિમિત્તે ભવ્ય સમારોહ પૂર્વક અષ્ટાહિનકા મહત્સવ ઉજવાયેલ. gટીમાં પ્રતિષ્ઠા અને દીક્ષા તેમાં વિશિષ્ટ કાર્યક્રમ. ઉટકમંડ []માં પૂ.આ. શ્રી વિજય ભુવનતિલક સૂ. મ.ના શિષ્ય પૂ. આ. શ્રી ૧. બે બેને ના વષીતપનાં પારણું. અશેકરન સૂમ.પૂ, શ્રી અમરસેનવિ.મ. ઠા. ૨. શ્રી પાનાથ પ્રભુના ૧૦૮ અભિષેક. ૪ની પાવન નિશ્રામાં અને પૂ. સાધ્વીજી ૩. શ્રી સત્તરભેદી પૂજા તથા વિજારે પણ શ્રી જિતેન્દ્રશ્રીજી મ.ઠા. ૯ની ઉપસ્થિતિમાં ૪. શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજા વૈશાખ સુદ ૭ના શ્રી વાસુપૂજ્ય સ્વામી શાસનપ્રભાવક ભવ્ય રથયાત્રા આદિ પ્રતિષ્ઠા નિમિત્તે શુ. ૨ થી અઠ્ઠાઈ ૬. કલકત્તા સમસ્ત શ્રી સંઘનું સ્વામી- મહેસવને પ્રારંભ રોજ ભવ્ય આંગી વાત્સલ્ય અને સાધર્મિક ભકિત. રચના અને સમયના સ્વામી વાત્સલ્યો, ૭. દરરોજ સવારે પ્રભાતીયાં-રાત્રે ભાવના અનુકંપા દાન પ્રતિષ્ઠા દિવસે નવકારશી. દરરોજ પૂજા, પ્રભાવના મહાપૂજા શ્રી કુંભસ્થાપનાદિ શ્રી નવગ્ર ૮. દરરોજ દેવાધિદેવની ભવ્ય અંગરચના હાદિ પૂજન, અઢાર અભિષેક પુ.સા. શ્રી વિધિવિધાન –શ્રી નવ૫૪ આરાધક ભાગ્યયશાશ્રીજી મ.ની વર્ષીતપનું પારણું મંડળે કરાવેલ. પૂ.સા. શ્રી પુર્ણયશાશ્રીજી મ.ની વ.તપની પૂજા–ભાવનામાં શ્રી અરિહરત આરાધક ૯૮મી એળીનું પારણું આમોદ નિવાસી મંડળ, જીવ યા મંડળ શ્રી વીરમંડળ. શ્રી પનાકુમારી શુ. ૫ ના ભાગવતી પ્રવજ્યા શ્રી પાત્ર મહિલા મંડળ, શ્રી જિન પૂ. સા. શ્રી પાવનશિલાશ્રીજી ગુરુજીનું નામ પુ.સા, શ્રી ઋજુશિલા શ્રીજીમ. શ્રી ભકિતમહિલા મંડળ પ્રભુ ભકિતમાં અનુપમ જલયાત્રા વષીદાનને ભવ્ય વરઘેડે શુદ સહયોગ આપેલ. ૭ ને પ્રતિષ્ઠા અષ્ટોતરી મનાત્ર વિધાન માટે શ્રી રથયાત્રાનું આયોજન શેઠશ્રી કાળી- બેંગ્લોરથી સુરેદ્ર સી. શાહ અને પૂજા દાસ તારાચંદ શાહ પરિવાર તરફથી થયેલ ભકિત માટે અમદાવાદથી ચેતનકુમારની હતું તેની સંપૂર્ણ વ્યવસ્થા શ્રી ધર્મપ્રિય પાટીનું આગમન જીવદયાની ટીપ પૂ. આ. યુવાગૃપના ઉસાહી કાર્યકર ભાઈઓએ કરેલ. મનુ ઉંટીમાં ચાતુર્માસ નિર્ણય પૂ. આ. મ. છેલલા ૨૫ વર્ષમાં શ્રી મનમોહન અને પુ.સા.. વિહાર કરી શુદ ૮ ના પાર્શ્વનાથ પ્રભુની અસીમ કૃપાથી તથા કુનુર સવાગત પધાર્યા છેહાલ સિથરતા પૂજ્યપાદ ગુરુ ભગવંતેની પ્રેરણાથી ભવાની થશે. Page #844 -------------------------------------------------------------------------- ________________ Reg No. G. SEN 848 0૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ MULI DEREI 8 સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે 0 ૦ સમકિતી જીવને સંસારના બધા કામ કરવા પડે. જ્ઞાની કહે છે કે તેની પાસે કમ કરાવે તે જ છોડે. અટવી લધ્યા એટલે મેં ક્ષ નગરી આ રહી, ત્યાં ગયા પછી 3 કશી ઉપાધિ નથી. માનસિક અને શારીરિક દુખ ગયા. સુખને કઈ પાર નથી. 0 સુખ બધું આમિક છે માટે આત્માને નુકશાન થવાનું નથી. નમે અરિહંતાણું ગણનારાને અરિહંત ગમ્યા નથી. અરિહંતને માગ ગમે છે નથી. એવા અનંતા આત્મા છે કે જેને અરિહંત ગમ્યા હતા તે પણ ચક્રાવામાં ચઢી ગયા. માર્ગ નહિ પામેલા તે ભટકે છે પણ પામેલા પણ ભટકી રહ્યા છે. તે ધમને આપનારે યોગ્ય જોઈએ. ધર્મને લેનાર યોગ્ય જોઈએ. ધર્મ પણ યોગ્ય 0 જોઈએ. અને લેવા દેવાને વિધિ પણ ગ્ય જોઈએ, દુનિયાનું સુખ ધમી જીવના પગમાં પડે પણ તેની સામે તેની આંખ લાલ જ છે હેય. સાચા ભાવે નમો અરિહંતાણું બેલનારની પૂંઠે સુખ ફર્યા જ કરે પણ છે બેલનારની તે તેની સામે લાલ જ આંખ હોય. અર્થ-કામ ભૂંડા લાગી જાય પછી જ માર્ગમાં આવવાને, પછી જ તે આગળ વધવાને અને મનની ભૂખ તો જ મરવાની. અર્થ-કામ આવે તે હસે, અર્થકામ જાય તે રડે તે બધા પાગલ મરવાના છે. અર્થ-કામ આવે તે મલકાય નહિ જાય તે રડે નહિ તેનું નામ સમકિતી. તે ભગવાન અટવાના માર્ગદર્શક છે અટવી લંઘવા સાર્થવાહ જેવા છે. માટે “નમે છે અરિહંતાણું બેલી તેમને નમસ્કાર કરીએ છીએ. સંસાર અટવી કયારે બંધાય ? હું આવા ભાવ ન આવે તેને નવકાર જરાય કામ ન આવે. 9 ૦ ધન અને ભેગ સારા લાગ્યા તે તમે ચકકસ માનજો કે સળગી ઉઠે છે. તે જ છે 0 હયાની ભૂખનું મૂળ છે. અoooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ). C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી અમિત " පපපපපපපපපපපපපපපපපපපපප6. ૨ Page #845 -------------------------------------------------------------------------- ________________ u t -- * F 0 0 1 SS SSD હાંલાદેશે દરક યૂ.દ0 વિજયaઋસુરીશ્વરેજી મહારાજની - ૪ - MA RCH zona euH109 à LION PEU NU YUPO 42 Niin ) : ') છે તેથી - તંત્રીએ - .ૉમણુંદ સેદાજી ગુઢ 51 - ૮મુંન્નઈ) હસૈન્દુકુમો સાસુજ્જ«€ €ree | (e/cજ ઊંe. આ સ્પરેશચંદ્ર કીરj૬ જે હા (વઢવાજ) T &@r/ચંદ્ર ૪જ82 ટક | ( ૪/dજ 78) AANAN'' • 06/ઉફ • ઝાઝુરાપ્ત વિરુદ્ધા ૪, 1િ5_૪ મJ27 : - 10 61, SE T US ggjs242 151 તે બન્ને સમાન દોષના ભાગી છે. जे साहुज्जे वट्टइ आणाभंगे पवट्टमाणाणं ।' मणवायाकायेहिं समाणदोंसं तयं विति ।। શ્રી જિનેશ્વર દેવેની તારક આજ્ઞાના ભ'ગમાં પ્રવૃત્તિ કરનારાઓને મનથી, વચનથી કે કાયાથી સહાય દેનારા સમાન દષના ભાગીદાર છે. ISI a ઈ .ઈ ge पा.भी गस છે મKIક ફોr रिशन म 1ષના જે, ક્રાક્ષ Page #846 -------------------------------------------------------------------------- ________________ o ed પાઠશાળા એટલે શું? શા માટે ? પાઠશાળા—જિન-વાણી, દિવ્ય-વાણીની જડીબુટ્ટી છે. પાઠશાળા—સ’સાર રૂપી સાગરમાં દિવાદાંડી રૂપ છે. પાઠશાળા~સ સારમાં માર્ગ ભુલેલાના પથ દર્શક રૂપ છે. પાઠશાળામાક્ષમાના ભામિયા રૂપ છે. પાઠશાળા—કુ—કમ માંથી મુક્તિ અપાવનાર મરજીવા રૂપ છે. પાઠશાળા—સ યમી આત્માની પગદ'ડી છે. પાઠશાળા—માક્ષમાર્ગની સીડી છે. પાઠશાળા—સ યમ–ચારિત્ર, શીલની રક્ષા માટેની માસ્ટર-કી છે. પાઠશ ળા—પ્રાચીન-ધામિક 'સ્કારોના અખુટ જ્ઞાનના ખજાના છે. પાઠશાળા—જમાનાવાદ-ભૌતિકવાદના નાશ કરનાર અણુ એમ્બ રૂપે છે. પાઠશાળા—દારૂ, જુગાર, વ્યસન, વ્યભિચાર, માદક પદાર્થ સેવન, માં, ઇંડા, કદમુળ જેવા આહાર-પીણાંમાંથી મુક્તિ અપાવનાર કલ્યાણ મિત્ર રૂપ છે. પાઠશાળા—સુદેવ, સુગુરૂ, સુધની સાચી પરખ-ઓળખ આપનારી ચુ'બકીય સાય હાકાયત્ર છે, પાઠશાળા—વિદેશી સંસ્કૃતિના આક્રમણ સામે ઢાલ સમાન છે. પાઠશાળા—મુ ગા—અભેધ-પ્રાણીઓની રક્ષા કરાવનારી ધાવમાતા રૂપ છે. પાઠશાળા—પ્રાચીન ગ્રંથા, પ્રાચીન પ્રવચન, પેાથી; પ્રાચીન સાહિત્યના અમુલ્ય, દુર્લભ જ્ઞાનના ભ'ડાર રૂપે છે. પાઠશાળા——સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, વ્રત, તપ, વિધિની સાચી ઓળખ, પરખ, સમજણની પારાશીશી છે. પાઠશાળા—અધી, અજ્ઞાનની, અવિવકીને ધમી અને મેક્ષમાગી બનાવવા માટેની પારસમણી રૂપ છે. પાઠશાળા—શાસ્ત્રીય, વિધિ, વિધાન, પૂજન, પૂજા, અર્ચીનની ઓળખ પરબ માટેની પ્રયોગશાળા રૂપે છે. પાઠશાળા—ધાર્મિક સૌંસ્કાર-જ્ઞાનની પરખ સમાન છે. –રસીકલાલ સી. ભાવસાર મલાડ-પૂર્વ, સુ'મઇ–૯૭ Page #847 -------------------------------------------------------------------------- ________________ હલા રોદ્ધાર ૨. વિજયસૂરીશ્વરજી મહારાજની - ૨ - a n gora UHOY V BLOGY PHU NBI YU120347 તંત્રીએ M KAUPUN 8 : 1 વિશer શિનાવ મળા ૧ | પ્રેમચંદ મેઘજી ગુઢ 5 ૮મુંબઈ) _', 'હેન્દ્રકુમાર સાસુજલાલ હ. (Rose). '': ચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ છે (84 ) : જીજાજે ૨૬મી સહેજ ! ( 8) • ૨૪કવાdઉક વિરાTM 8, શિવાય ચ મ0 z - - - - વર્ષ ૭ ૨૦૫૧ જેઠ સુદ-૧૫+૧ મંગળવાર તા. ૧૩-૬-૯૫ [અંક-૪૦ પ્રકીર્ણ ધર્મોપદેશ | -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ર૦૪૩, અષાઢ સુદ-૫ ને બુધવાર તા. ૨-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ 1 8 (પ્રવચન – બીજુ) (ગતાંકથી ચાલુ) ધર્મના ફળ તરીકે સંસારના સુખની ઈચ્છા જ ન કરાય તેમ કહ્યું છે. કેમ કે, છે સંસારનું સુખ એ સુખ જ નથી, તેને સુખ માને તેનામાં મિથ્યાત્વ હોય. તમને દુનિયાનું સુખ મળ્યું છે તે તે ભોગવવું પડે માટે ભગવે છે પણ છે 3 હયાતી જોગવતા નથી. એમ મારે કહેવું છે. તમે અહીં કેમ આવે છે? અમને પાટ ! જ ઉપર બેસાડે છે, પગે લાગો છે, “વાચના આપે તેમ કહે છે પણ તમને જે સુખ ન મળ્યું છે તે ભગવે પણ છે, તે તે મજેથી ભોગવે છે કે ન છૂટકે ભગવે છે તે - - જાણવું છે? સભા અધર ડેષ છે તેથી મજા આવી જાય છે. ' મા આવે છે તે જ ખામી. "મી તેનું નામ તેને દુનિયાનું સુખ ભોગવવું પડે તે ભગવે પણ તેમાં છે મા આવે નહિ. . કેઈપણ હેતુથી ઘર્મ કરે તેમ કહે છે. છે. કેઈપણ હેતુથી ધર્મ કરે તેમ સાધુથી બોલાય નહિ કે લખાય નહિ. દુશ્મન1 ને મારવા ય ધમ કરે તે કરાય? અ . Page #848 -------------------------------------------------------------------------- ________________ Rxxx. : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯૦૬ : આ ભગવાન શ્રી સુધર્માસ્વામિ મહારાજાની પાટ છે. આ પાટ ઉપર બેસી ગમે તે હેતુથી ધમ કરે તેમ બેાલાય નહિ. આવુ. એલવુડ હોય તેને આ પાર્ટને અભડાવવી ન જોઇએ. સારી વાત ન જ સમજી શકે તેવાને છેાડી દે. તેવાને અમે નિષેધ ન કરીએ. આજના પૂજા કરનારને પૂજા કરતા જોઇને તેની કાનપટ્ટી પકડી મદિર બહાર કાઢવાનુ મન થાય છે. તે બધા કેમ પૂજા કરે છે તે ખબર પડતી નથી. કેસર, ચંદન બહુ પારકુ ભગવાનની મૂર્તિને પણ કેવી રીતે ઉપડે છે ? નાના બાળકને કેવી રીતે ઉપાડાય તે ખબર નથી ? ઘણા પૂજા કરનારા ભગવાનની આશાતના જ કરે છે. અહી કશી વ્યવસ્થા ન હોય તે, અહીં કેસર નથી, બરાસ નથી, ભગવાન પણ તૈયાર નથી, કાંઈ ઠેકાણુ` નથી, કશી વ્યવસ્થા રાખતા નથી, ટ્રસ્ટીએ નાલાયક છે, આ `દિરમાં હવે આવવુ નહિ...' આવું ખખડયા કરે તે ભગવાનની આશાતના નથી! અમે ગમે તેટલુ કહીએ, સમજાવીએ પણ તેમની રીત સુધરતી નથી. પ્ર. આપ સાચું સ`ભળાવા દ્યા, પણ જેમ ચાલતુ હોય તેમ ચાલે છે. ઉં.-માટે તે કહુ છું કે, તમે ધમ` કરી છે. પણ ધમ' પામેલા નર્થ અને નહિ સુધારા તો પામવાના પણુ નથી. ધમ પામવા હશે- કરવા હશે તો ડાહ્યા થવુ" પડશે. આજે તમે જે રીતે મંદિરમાં જાવ છે તે રીતે ધમ થાડા થાય છે અને પાપ ઘણુ બંધાય છે. સીધા જોયા વિના મદિરમાં પેસે, વચમાં જે અડફેટે આવે તેને ઠાકર મારા જાય, કોઈ સુદર રીતે સ્તવનાદિ કરતાં હોય તા ય ોથી ઘઉંટ લાયક છે કે નાલાયક છે ? ધમ કરવા હશે તે વિવેક કરવા પડશે. માટે કાર મહાત્મા સમજાવે છે કે, જાણકાર જીવ ધર્મોના ફળને પામે છે, ફળ મળતુ નથી ! વગાડે તે બધા r આ ગ્રન્થ અજાણુને કશુ અભવી જીવ સદા રખડવાના છે, દુભવીજીવ પણ તેન ભવ્યપણુ ન ટળે ત્યાં સુધી રખડવાના છે, ભારે કમી ભવિજીવ ચરમાવમાં આવ્યા છતાં ધર્મ ન પામે ત્યાં સુધી સૌંસારમાં રખડયા કરવાના છે. કેક જીવને છેક છેલ્લે ભવે પણ ધર્મની પ્રાપ્તિ થાય, જેમ કે દૃઢ પ્રહારી જેવા મહાપાપી જીવ. બધાને હેરાન કરે, મારે તેને પ્રહાર એવા-જે ખાલી ન જાય માટે દૃઢ પ્રહારી નામ પડેલુ'. એક ગામમાં લુંટ પાડી બ્રાહ્મણના ઘરમાં પેઠા. તે વખતે બ્રાહ્મણ સામે થયા તે બ્રાહ્મણને હણ્યા, ગાય વચમ આવી તે ગાયને હણી અને ગભિણી બ્રાહ્મણી આડી આવી તે તેને ય હણી. તેના ગર્ભ પણ Page #849 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪૦ તા. ૧૩-૬-૯૫ : છે બહાર પડેલ તરફડે છે આ જોઈને સારી ભવિતવ્યતા વેગે તેને થયું કે- મેં આ શું કર્યું? એકદમ ભય લાગી ગયા કે, બહુ છેટું કામ કર્યું. એકદમ તલવારને છે નાંખીને ભાગે. જંગલમાં ગયે તે ત્યાં એક મુનિ ધ્યાનમાં ઉભેલા તેમને કહે કે- 8 { “હું બહુ પાપી છું, મેં ઘણું ઘણું પાપ કર્યા છે. મારા માટે બચવાને ઉપાય છે ? ધ સમજે તેને પાપ ન સમજાય તેમ બને? ધર્મ સમજે જીવ દુનિયાનું ૧ સુબ મજેથી ભગવે? શ્રી તીર્થકર દે એ પણ દુનિયાનું સુખ મજેથી ભેગવ્યું હોત છે તે તેઓ પણ શ્રી તીર્થંકર દેવ થયા ન હેત ! તે પરમ તારકના આત્માઓ તે ન 8. છે છુટકે જ તે સુખ ભોગવે છે. ધર્મ આવે છે કે નહિ તેની ખાત્રી કરવી હોય તે દરેક 4 પિતાના આત્માને પૂછે કે, “તને દુનિયાદારીના સુખમાં મજા આવે છે ? કદાચ મજા 4 આવી જાય તે તે મને સારી લાગે છે કે ખરાબ લાગે છે? દુનિયાદારીના સુખની મજાથી છે પાપ બંધ ય કે પુણ્ય? તે પાપ સદગતિમાં લઈ જાય કે દુગતિમાં લઈ જાય? સામા- ૧ * યિક, પ્રતિકમણાદિમાં પણ આ વિચાર આવે છે? શા કહ્યું છે કે, બે ઘડીના સામાયિકમાં જેને મજા આવે તે જિંદગીભરમાં છે 8 સામાયિકને અથી હેય. સાધુપણુની ઇચ્છા ન હોય તેનું સામાયિક સામાયિક { નથી, તેની પૂજા એ પૂજા નથી, ગૃહસ્થપણું સારી રીતે મજેથી ભેગવાય; છે ભવાંતરમાં ય દુનિયાની સુખ-સામગ્રી સારામાં સારી મળે તે માટે ભગવાન ની પૂજા કરે છે તે ભગવાનને ભગત નથી પણ દુનિયાના સુખને ભગત છે. 8 તમે બધા ભગવાનના ભગત છો કે સુખના ભગત છે? દુનિયાદારીની સુખ સામગ્રી કેવી લાગે છે? મેળવવા જેવી? ભેગવવા જેવી ? સાચવવા જેવી? સાથે લઈ જવા છે જેવી? તેને અહીં મૂકીને જવું પડે તે પગ પછાડતા પછાડતા જવાના ને? તમે મરીઝ | જશે તે વીંટી ય કાઢી લેશે. તે પછી જે મુકીને જ જવાનું છે તે હાથે કરીને સમજી છે ને મુકવું છે કે મરણ આવે ત્યારે વાત એ વિચાર છે? ભગવાનની પૂજા કરનાર છે સાચે તે જ કહેવાય જેને સાધુપણાની ઈચ્છા હોય ! છે, Page #850 -------------------------------------------------------------------------- ________________ જજ જૈન શાસનના આઠમા વર્ષના પ્રારંભે જૈન શ્રમણોપાસક રત્નો છે. પ્રગટ થશે-શ્રાવણ વદ પ્રથમ ૧૨ મંગળવાર તા રર-૮-૫ શ્રી જૈન શાસનના નૂતન વર્ષારંભે વિષેષાંક પ્રગટ કરવામાં આવે છે, સાતમા વર્ષના પ્રારંભે “ શ્રી જૈન શ્રમણે પાસિકા રત્ન વિશેષાંક પ્રગટ થયું હતું. આ છે આઠમા વર્ષના પ્રારંભે જૈન શ્રમણોપાસક રત્નો” વિષેશાંક પ્રગટ કરવાનો થશે. છે જૈન શાસનના મહાન શ્રાવકે તથા આરાધના અને સત્ય માટે અડગ રહેલા ૬ છે શ્રાવક ૨ોના જીવન ટુંકમાં અગર તે તે પ્રસંગને આલેખીને અષાઢ વદ ૧૦ શનિવાર તા. રર-૭-૯૫ સુધીમાં પૂજ્ય આચાર્ય આદિ મુનિરાજે તથા પૂ. સાધવજી મ. તથા ૪ આ લેખકોને મોકલી આપવા નમ્ર વિનંતિ છે. ૧. આ વિશેષાંકમાં વાર્ષિક શુભેચ્છક કે વાર્ષિક સહાયક શુભેચ્છક તથા વ્યાપારની છે 1 જાહેરાતે લેવામાં આવશે નહિ. છે. કાયમી ખર્ચને પહોંચી વળવા માટે વિશેષાંક કાયમી શુભેચ્છક અદિ યોજના ! કરી છે તેમાં જેમણે લાભ લીધો છે તેમને ફરી લાભ લેવાનું રહેતું નથી પરંતુ જેઓએ છે આ કાયમી વિશેષાંક વૈજનામાં લાભ લીધે નથી તેવા જેન શ સન ,મીઓને આ 1 યોજનામાં જોડાઈને સહકાર આપવા નમ્ર વિનંતિ છે. જૈન શાસન વિશેષાંક કાયમી યોજના રૂ. ૧0 હજાર આજીવન શુભેચ્છક સૌજન્ય રૂા.’ ૫ હજાર આજીવન શુભેચ્છક સહાયક રૂ. 9 હજાર આજીવન શુભેચ્છક આ શુભેરછકોને આજીવન જૈન શાસન ચાલુ રહેશે તથા દરેક વિશેષાંકમાં તેમની છે શુભેચ્છક તરીકેની શુભેરછા છપાશે. પરદેશમાં રૂ. 10 હજાર ભરનારને માત્ર વિશેષાંક જ મોકલાશે. - આપ આપની આ કાયમી યાદમાં શુભ છા મોકલી આપશે એવી નમ્ર વિનંતિ છે. આ શ્રી જૈન શાસનના માનદ પ્રચારકે તથા શુભેચ્છકોને નમ્ર વિનંતિ છે કે આપ શ્રી નવા નવા શુભેચ્છકો બનાવીને વહેલાસર મોકલી આપવા પ્રયત્ન કરશે. . “આજીવન વિશેષાંક શુભેચ્છક જનાની પહોંચ બુકે નજીકમાં એકલાશે. જે છે કાયમી ખર્ચને અને વિશેષાંકના ખર્ચને પહોંચી વળવા આ યોજનામાં સહકાર આપવા છે સ હિતેચ્છુ બંધુઓને શ્રન વિનંતિ છે. * જૈન શાસન કાર્યાલય જ { c/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લેટ, જામનગર (સૌરાષ્ટ્ર) India Page #851 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહિવટ વિચાર’ પુસ્તક પૂના મહાપુરૂષના પુસ્તકનું શું ? હાલમાં પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. ના “ધામિક વહિવટ વિચાર” પુસ્તકના પ્રચારમાં જે મર્યાદાઓનું પૂર્વના વર્તમાન કાલિક મહાપુરૂષોએ નિરૂપણ કરેલા અને જેને અમલ શ્રી સંઘમાં ચાલુ છે તે પુસ્તકનું શું? પૂ. પ. મ. ધાર્મિક વહિવટ વિચાર પુસ્તકનો વિકલ્પ શું? તેમ પૂછે છે તે તેમના તે પુસ્તકના વિક૯૫ એક નહિ અનેક હતાં. શાસ્ત્રોમાં અનુપ્રેક્ષાપૂર્વકના સ્પષ્ટી કરણે છે તથા તેને આધારે પ્રગટ થયેલા અનેક પુસ્તક પૂ. આ. ભ. આદિએ સંપાદિત માર્ગદર્શન પૂર્વકના પુસ્તક છે. જુઓ (૧) પૂપાદ આ. ભ. શ્રી કે લાશસાગર સૂરીશ્વરજી મ. તથા પ. પાદ આ. ભ. શ્રી વિજય કલ્યાણસાગર સુરીશ્વરજી મ. ના માર્ગદર્શન પૂર્વક શ્રી સીમંધર સ્વામી તીર્થ પેઢી કાર્ય કરે છે તે પેઢીએ ધર્મદ્રવ્ય છપાવ્યું છે હાઈવે મહેસાણા (૨) ૫ પાદ આ. ભ. શ્રી વિજય સેમચંદ્ર સૂરીશ્વરજી મ. એ સંપાદન કરેલ દેવદ્રવ્ય વ્યવસ્થા પુસ્તિકા પણ માર્ગદર્શક છે શું ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક તેનું સમર્થક છે કે વિધાતક છે? [૩] .પાઇ ઉપાધ્યાછ ભ. શ્રી ધર્મસાગરજી મ. ના માર્ગ દર્શનથી પંપાદ પં. શ્રી અભયસાગરજી મહારાજે સંપાદન કરેલ પુસ્તક “ધર્મવ્ય વ્યવસ્થાના આધારે ઘણું દેશોમાં વહિવટ અને વ્યવસ્થા થાય છે તે તે શું ધાર્મિક વહિવટ વિચાર’ પુસ્તક જેવું છે? તે પુસ્તકને કેઈ વિરેજ કરતું નથી. (૪) પૂ.પાદ આ. ભ. શ્રી વિજય ભુવન ભાનુસૂરીશ્વરજી મ. ના પ્રવચનનું પ્રકાશન કરતા ‘દિવ્ય દર્શન' ને વિશેષાંક જે કુંજ ગિરિતીર્થમાં મળેલા દક્ષિણના સંધિનું પૂ.પાદ આ. ભ. શ્રી વિજય ભુવનભાનુ સુરીશ્વરજી મ. ની નિશ્રામાં મળેલ સંમેલન અંગે છે તેમાં પૂ આ. ભ. શ્રી તથા પૂ આ. ભ. શ્રી વિજય જયષ સુરીશ્વરજી મ. આદિએ ધર્મદ્રવ્ય વ્યવસ્થા ધર્મક્ષેત્ર વહિવટ અંગે વિસ્તૃત સુંદર માર્ગદર્શન આપ્યું છે અને વિશેષાંક ૨૦૪૪ ના સંમેલન પૂર્વે જ નજીકમાં જ પ્રગટ થયો છે તે તે વિશેમાંકમાં આવેલું માર્ગદર્શન ફેગટ છે? કે જેથી ધાર્મિક વહિવટ વિચારને પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. મહત્વ આપે છે? Page #852 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) (૫) હાલમાં પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સાથે જ મુંબઈમાં વિચારતા હતા તે પં. શ્રી હેમરત્ન વિજયજી મ. એ “ચાલે જિનમદિર જઈએ” પુસ્તકમાં એક આખું પ્રકરણ સાતક્ષેત્ર વ્યવસ્થા ધર્મ દ્રવ્ય વ્યવસ્થા માટે લખ્યું છે તે અનેક આવૃત્તિમાં અને બીજે પ્રગટ થયું છે. તો તે પ્રકરણ માત્ર હાથ ઘસવા માટે લખાયું છે કે જેથી નવું કલ્પના અને વિકલાથી તૈયાર કરેલા “ધમિક વહિવટ વિચાર' પુસ્તકનું મહત્વ તેઓશ્રી આંકે છે? . (૬) પૂ.પાદ આ. ભ. શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મ. લખેલ “ટ દ્રવ્ય દેવદ્રવ્ય અનેક વિકલપને સ્પષ્ટ કરે છે અને શાસ્ત્રના વચનેના બરાબર અથે કરે છે તે લખાણ શું સંઘમાં માન્ય નથી? કે જેથી પૂપં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. ધાર્મિક વહિ. વટ વિચાર' પુસ્તકને નામે દેવદ્રવ્ય ગુરૂદ્રવ્યના વિનાશકારી ચાંચીયાગીરી જેવું પુસ્તક પ્રગટ કરે તેના જ પ્રચારમાં રાચે છે? '' આમ છતાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, તીથમાળ ઉપધાન માળ, રવપ્નની બેલી આરંભની બેલી, ઉપધાનના નકરા પહેલા પૂજાની બેલી વિ. બોલીઓને કલ્પિત કહી દેવ સાધારણ” બનાવે છે અને તેમાંથી અને પૂજારીને પગાર અને જેને અષ્ટપ્રકારી પુજના દ્રવ્ય જિલ ચંદન પુપ ધૂપ દીપ અક્ષત ફલ નૈવૈદ્ય] લાવીને પૂજા કરે. તેવું પ્રતિપાદન કરે છે તે તેઓ જ નિર્ણય કરે કે આ રીતે જે વ્યવસ્થા કરે તે જ સ ધમાં મારે ચાતુર્માસ કરવું- તે ખબર પડે કે તેમની વાતને કેનું સમર્થન છે? તેમણે કોડપતિ કૃપણુતાને કારણે દેવદ્રવ્યથી પૂજા કરે તે પાપદોષ લાગે નહિ અને અયવસાય નિર્મળ થાય તથા સમકિત શુદ્ધ થાય. આવું પ્રતિપાદન તેઓશ્રી કરે છે તે સંમેલન કે સંમેલનમાં આવેલા પૂ. આ. ભગવંતના વિચારો નથી. પરંતુ સંમેલન ને નામે પોતાના વિચારો જ ફેલાવવાને કિમિ છે. છતાં તેમના અનુયાયીઓમાંથી ૨૫ ટકાને પણ તે વિચારને અમલ કરાવી શકે તેમ છે? તે અનુયાયીઓ તેઓશ્રીને પક્ષ, માત્ર રાગ કે પૂર્વગ્રહથી ખેંચે તેને બદલે મધ્યસ્થ અને સત્યશેલની દષ્ટિ રાખે તે ઘણા વિક ઘટી જાય તેમ છે અને દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્ય માટેના બેટા વિકલ્પોને અત થાય તેમ છે. સંમેલનમાં કશવ છે કે જેનેર પાસે પૂજા ન કરાવવી અને વાસક્ષેપ પૂબ કરી સંતોષ માનવે તે તે ઠરાવ કેણે માન્ય કર્યો છે? છતાં તે માટે પૂ. પં. શ્રી મ. એક પણ શબ્દ બોલતા નથી તે વિચારવા જેવું છે.' Page #853 -------------------------------------------------------------------------- ________________ - - વર્ષ ૭ અંક ૪૦ તા. ૧૩-૬-૫ ': ૯૧૧ સંમેલનના નામને પૂર્વગ્રહ નીકળી જાય છે તેની વાત પલટાતા વાર ન લાગે. સંમેલનના ઘણા બધા આચાર્યો આ બધું જાણે છે અને તેથી આ બેટા વિક અમલ કરાવતા નથી કરવાનો આગ્રહ, વિચાર કે ઉપદેશ પણ આપતા નથી. એ જ સત્ય માર્ગનું મહત્વ સૂચવે છે અને ભારતના કેઈ સંઘે પણ આ વિક૯૫ વીકારતા નથી. સંમેલનના આ ઠરાવમાં દેવદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાના દ્રવ્યો લાવી પૂજા કરવાને શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ તથા શેઠશ્રી અણંદજી કલ્યાણજી પેઢી પણ સ્વીકાર કરતા નથી, સમજ આવે તે આ બે ટી વાતને આગ્રહ અને ભાવિ અનર્થનું કારણ શાંત થઈ જાય. ૨૦૫૧ છે. વદ-૯ ઘાટકોપર જિનેન્દ્રસિરિ ચૈત્ર વદ ની દદી વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ પ્રસંગે સ્વ. પૂજ્યપાદ આ. ભ. શ્રીમદ્ વિજય કનકપ્રભ સુરીશ્વરજી મ. સા. તું - વિરહ ગીત રચયિતા : વિવેક શિશુશાસન વિરહ થયે છે આપને સદાને માટે અમ હદયમાં લાગે છે આ વાત કાર ઉપકારી કનકપ્રભ સૂદિવ સદા અમર રહે. જય હે આપને કે જેને બાલ્યાવસ્થામાં સંયમ સ્વીકારી નત્રયીની ઉજજવલ આરાધના કરી તે આથક સૂવિ અમર રહે. થતિ ધર્મમાં જેઓએ અપ્રમત્ત બની જિનશાસનની પ્રભાવના સહ પિતાના ગુરૂભગવંતનું છે એ નામ દેદીપ્યમાન કર્યું તે રિદેવ અમર રહે... કનક શબ્દને ધારણ કરતા આપે અનેક નગરમાં જિનવાણીનું પાન કરાવ્યું છે તે પ્રસિદ્ધ પ્રવચનકાર સરિદેવ અમર રહે. ન શોભે છે જેમ ચંદથી, તેમ આપ શાસનમાં સરલ વિભાવથી શોભી રહ્યા હતા છે તે સરલ વભાવી સુરિદેવ અમર રહે.. કરે કાજી) કૃપાલુ કરૂણા છે દાન દરિણા ઇયાન કયાના ભંડાર એવા વાત્સલ્ય-વારિદ્ધિ સુરિવ સદા અમર રહે પ્રભુ ભકિતને વિષે સજા મન રહેતા અને શવાસે રવાસે પરમાત્મા પ્રત્યેની અડગ મહાવાલા રિદેવ અમર રહે Page #854 -------------------------------------------------------------------------- ________________ અર : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ભવોભવને વિષે આપે કંઈક છોની દયા કરી હશે અને આ ભવમાં પ દયાના કરનાર સૂરિવ અમર રહે સૂરિપદને ભાભરનગરમાં મુનિસુવ્રત સ્વામીની શીતલ છાયામાં પ્રાપ્ત કરી ગચ્છાધિપતિ ના ગુણથી શોભતા સૂરિદેવ અમર રહે.... શિપુને જીતવા માટે આપ સકા જગૃત રહેતાને ઇકોને સમતાભાવે સહન કરતા સમતા સાગર સૂરિદેવ અમર રહો... ૨વસન યંત્રે બંધ પડયા પછી દેહ ૩૦ કલાક રહેવા છતાં બગડ નહિ તે ચમત્કારી સૂરિદેવ સદા અમર રહે... રડી રહ્યો છે આપના ઉપકારને યાદ કરતા શિષ્ય પરિવાર એવા પરમ જગમતીર્થ સવરૂપ રિવ સદા અમર રહે જીવનની પળેપળજેને આત્મોન્નતિ સાથે શાસન રક્ષાને પ્રભાવનામાં વાપરી છે એવા શાસક રક્ષક સૂરિદેવ અમર રહો મનને પણ વશ કરી તન મનથી દિન દુખીઓ ઉપર પ્રતિદિન ઉપકાર કરાર દયાપ્રેમી સૂવિ સદા અવર રહે... હાથમાં અજબને ચમત્કારિક પ્રભાવ હતું, જેના પ્રભાવે ધર્મકાર્યો સદા ચાલુ રહેતાં કે જ તે ધર્મ પ્રભાવક સૂરિદેવ અમર રહે રાજ્ય પર રાજયમાં વિચરી અનેરી ધમ પ્રભાવના પ્રસરાવનાર દેશ દેશના | વિજયવંત રિવ સદા અમર રહે.. જાયા હતા મણીબેન માતાનને બન્યા જિનશાસનના એવા શાંતિચંદ્ર સૂરિજીના લાડીલા * કનકપ્રભ સૂરિવ સદા અમર રહે. સકલ વિશ્વનું હિતચિંતી હમેશા આત્મ સાધનામાં, સદા રકત રહેતા અધ્યાત્મગી " સરિદેવ સદા અમર રહો દાન કર્યું છે જેને અને કેને સંયમનું અને આપી છે હિતશિક્ષા જેને એવા સંયમદાતા સૂરિદેવ સદા અમર રહે. અંત સમયે પણ નવકાર મહામંત્રને મનની અંદર ટન કરનાર સમતાભાવી, એવા સરિદેવ સદા અમર રહે. રમતા હતા સદા જે નિજાનંદની મસ્તિમાં અને બીજાને પણ આનંદ આપતાં એવા ક્ષયાત્રી સરિદેવ સદા અમર રહો... રહે સદા અમને સ્વપ્નની અંદર દર્શન આપતાં અને રહે સદાને માટે અમ જેવાને ઉદ્ધાર કરતા સૂરિદેવ અમર રહે હે શત શત વંદન હાડેજા ગામમાં સમાધિ વરનાર, ભાભરનગરના ભૂષણ ગચ્છાધિપતિ વિજય કનકપ્રભ સુરીશ્વરજી મહારાજ સદા અમર રહો.. Page #855 -------------------------------------------------------------------------- ________________ જ નહwwwહજાર ૯૪૫જીવન 1 ગુરૂચરણસ્પર્શ ; --શ્રી હિતકાંક્ષી જ જજ હા -- --હશowહ હહ આહ હમણાં હમણા વિશેષ પ્રકારે ગૃહસ્થમાં દેખાદેખીથી ગુરૂમહારાજના ચરણસ્પર્શ કરવાની પ્રવૃતિ ચાલી પડી છે. વિવેક ચુકીને જે રીતે આ પ્રવૃત્તિ ચાલી પડી છે એ તે અવમેવ સુધારે માગે એવી છે. ગુરૂચરણસ્પર્શ શાસ્ત્રવિહિત હેય તે તેને અપલાપ કરવાની બુદ્ધિ નથી. અવિવેક દુર થાય અને સાધુ ભગવંતેના આચારેનું પાલન થાય એ જ શુભ આશય છે. અવિવેકનું નિવારણ થાય અને આચાર પાલન થાય આ બે વાતમાં જ્ઞાની પુરુષને વિરોધ કદાપિ હોઇ શકે નહિ. - આગ્રહમાં પ્રવેશ કરવા માટે જ્યારે ગુરૂની આજ્ઞા મેળવવી જરૂરી હોય ત્યારે તેમના ચણને સ્પર્શ કરવા માટે પણ આજ્ઞા મેળવવી જરૂરી ગણાય. વંશન, વેયાવચ્ચ કે શુશ્રુષા (શરીરસેવા) ગુરૂની આજ્ઞા લઈને અથવા ઈચ્છા જાણીને કરાય તે યોગ્ય છે. ગુરૂની આજ્ઞાને અભાવ અને અનિચ્છા હોય ત્યારે શિષ્ટજને તેમને પ્રતિકુળ હોય તેવું વર્તન કરે નહિ. જિનશાસનમાં આજ્ઞાપ્રાધાન્ય : “સાજ ઘા” (ધર્મ આજ્ઞામાં છે. એ જિનશાસનનું પ્રધાન છે. તેથી શ્રમણ (સાધુ) કે શ્રાવકે આજ્ઞાને નજર સમક્ષ રાખીને, પોતાના પરિણામ અને વ્યવહાર બગડે નહિ તેને ખ્યાલ રાખીને પ્રત્યેક વ્યવહાર જેમ ગુરૂની આજ્ઞાપૂર્વક જ કરવાનું હોય છે. તેમ ગુરૂચરણને સ્પર્શ પણ તેમની આજ્ઞા લઈને અથવા ઈચછા સમજીને જ કર ઉચિત ગણાય, અન્યથા ભકિતભાવથી કર ચેલે ચરણસ્પર્શ પણ દેષરૂપ બને. શિષ્ય સમાજના વ્યવહાર મુજબ પણ ગુરૂના ચરણને પશ ગુરૂની આજ્ઞા લીધા વગર કરે તે ઉચિત જણાતું નથી, ૩. ગુરૂમહારાજ ઊભા થઈને ચાલવા માટે પગ ઉઠાવીને ડગલું માંડી રહ્યા હોય એવા વખતે ગુરૂમહારાજને ખ્યાલ ન આવે તેમ ચરણસ્પર્શ કરાય છે. એથી ગુરૂમહારાજની સ્થિતિ પડી જવા જેવી બની જાય છે. ૪. ગુરૂમહારાજ માર્ગમાં ચાલી રહ્યા હાથ, ગોચરી-પાણી વહારવા માટે જઈ રહ્યા હોય ત્યારે પણ ગુરૂમહારાજને ખ્યાલ ન આવે તેમ આજુબાજુમાંથી અચાનક Page #856 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) આવીને તેમના ચરણનો સ્પર્શ કરાય છે, ત્યારે એકા એક ગતિરોધ થવાથી પણ ગુરૂમહારાજની સ્થિતિ પડી જવા જેવી બની જાય છે. પ. ગુરૂમહારાજ સવારમાં ગરમ પાણીને ઘડો ત્રાંસમાં ઠાલવી રહ્યા હોય તે વખતે ગુરૂમહારાજને ખ્યાલ ન આવે તેમ અચાનક જ તેમના ચરણને સ્પર્શ કરાય ત્યારે પગ ઉપર જીવજંતુ ચડયાની આશંકાથી ગુરૂમહારાજ સંભ્રમિત થઈ જાય, હાથમાંથી ઘડે પડીને ફુટી જાય અને ગરમ પાણીથી પોતે દાઝી જવાના તેમ જ અન્ય જીની વિરાધના થવાના પ્રસંગે પણ બને. • . આવા દાખદાયક પ્રસંગે ભલે કયારેક જ બને તે પણ તેને ઉપેક્ષા કરવા થગ્ય માની શકાય નહિ. ૬. ગુરૂમહારાજ નિદ્રાધીન હોય ત્યારે પણ આદતને વશ બની તેમના ચરણને સ્પર્શ કરાય છે તેથી ગુરૂમહારાજની નિદ્રાનો ભંગ થાય છે. નિદ્રા બંગ થવાથી શુરૂની આશાતનાં થાય છે અને અડનારને અશાતા વેઢનીય કર્મ બંધાવાને સંભવ રહે છે. ૭. ગૃહ નામું લખતાં હોય કે ન ગણતા હોય ત્યારે તેમના શરીરને વારંવાર કઈ આડયા કરે તે બે ધ્યાન થવાથી તેમનાં તે કામ બગડે છે તે અનુભવસિક વાર્થી સ્પષ્ટ સમજાય તેવી વાત છે. તેવી જ રીતે ગુરૂમહારાજ કાઉસગ્ગ માં હિય, થાનમાં હોય કે ચિત્તાની એકાગ્રતાપૂર્વક સ્વાધ્યાય કરી રહ્યા હોય ત્યારે પણ તેમના ચરણને ૫શ કરાય છે. તેથી કાઉસગ્નને, કથાન અને ચિત્તની એકાગ્રતાને ભંગ થાય છે અને આરાધનામાં અંતરાય થાય છે તે પણ સ્પષ્ટ સમજાય તેવી વાત છે. એથી એવા વખતે અડવું દેષરૂપ બને છે. : ૭. જ્યાં જ ૫૦-૧૦૦ શ્રાવકે વંદન કરવા આવતા હોય એવી વસતિમાં રહેલા સાધુ ભગવંતે સ્વાધ્યાય, જામ, ચિંતન, મનન, અધ્યયન આદિ કરતા હોય, વાંચના આપતા હોય, પડિલેહણ કરતા હોય ત્યારે આ બધું ચિત્તની એકાગ્રતાપૂર્વક કરી શકતા નથી. બેધ્યાન બનવાથી ગુરૂનાં જ્ઞાન-ધ્યાન-અધ્યયન આદિની હાનિ તેમાં અંતરાય) થવાનો સંભવ રહે છે. શાન ધ્યાન આદિમાં અંતરાય થવાથી અંતરાય કરનારને શાનાવરણીય કર્મ બંધાવવાને સંભવ રહે છે. . સાધુભગવંતે “સ ઘટ્ટો લેવો' આદિ જોગની ક્રિયા કરતા હોય ત્યારે પણ આદતને વશ પડેલા ગૃહસ્થ ચરણસ્પર્શ કરવા આવી જવાને અને જોગી ક્રિયામાં વિક્ષેપ આદિ થવાને સંભવ રહે છે. Page #857 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ ૭ : અંક ૪૦ તા. ૧૩-૬-૫ : : ' , • ૧૦ “મારે સુશ્રુષા (શરીર સેવા) કરાવવી નહિ એ અભિગ્રહ કઈ સાધુભગવંતે કર્યો હોય ત્યારે ગુરૂની આજ્ઞા વગર ચરણસ્પર્શ કરીને ચરણ શુશ્રુષા કરવા લાગી જનાબે ગૃહસ્થ ગુરૂમહારાજના અભિગ્રહને ભંગ કરાવે છે. તેથી ગુરૂને અને શુકષા કરનારને દેષ લાગે છે. * ૧૧. આજ્ઞા લીધા વિના પુરૂને ગુરૂમહારાજના ચરણને સ્પર્શ કરતા જોઈને કેટલીકવાર અજ્ઞાન બાળાએ પણ ગુરૂમહારાજનું દયાન અન્યત્ર હોય તેવા વખતે અચાનક જ તેમના ચરણને સપર્શ કરી લેવાના પ્રસંગે પણ કયારેક બની જાય. ૧૧. ગુરૂમહારાજ માત્રાને ખ્યાલે લઈ માગું પરઠવવા કે ડલ લઈ કાંપન પાણી પરઠવવા જઈ રહ્યા હોય ત્યારે પણ તેમના ચરણને પશ કરાય છે, જે ઉચિત નથી. ૧૩. ગુરૂમહારાજને શિયાળામાં ઠંડી આદિના કારણે ચરણસ્પર્શ પ્રતિકુળ હોય, શરીરને અશાતા ઉપજાવનાર બને તેમ હોય અથવા કાર્યમાં વિનરૂપ બને તેમ હોય અથવા કાર્યમાં વિદનરૂપ બને તેમ હોય તેવા વખતે ગુરૂમહારાજ તરફથી ઘણે નિષેધ કરાવા છતાં તેની અવગણના કરીને પણ હઠાંગ્રહથી ગુરૂમહારાજના ચરણને સ્પર્શ કરાય છે. વારંવાર બનતા આવા પ્રસંગે કયારેક કોઈકને કષાયની ઉદીરણ થવાથી અશુભ કર્મબંધનું નિમિત્ત પણ બની શકે છે. ૧૪. ગુહસ્થને એકવાર ચરણસ્પર્શની આદત પડી ગયા પછી પોતે ચોમાસાના દિવસમાં વરસાદથી પલળીને આવ્યા હેય- શરીર અને વચ્ચે ભીના હય, સ્નાન કરીને આવ્યા પછી માથાના વાળ ભીને હાય, હાથે બાંધેલી રક્ષાપટલી ભીની હોય, કોઈ પ્રસંગે ગળામાં કુલની માળા પહેરેલી હેય, ખીસામાં કે હાથમાંની થેલીમાં સચિત વસ્તુ હય, કાંડે પાવરવાળી ઘડીયાળ બાંધેલી હોય, સાંભળવા માટે કાને પાવરવાળું મશીન રાખેલું હોય ત્યારે પણ ગુરૂમહરાજ તરફથી ઘણે નિષેધ કરાવા છતાંય તેમના ચરણને સ્પર્શ કરાય છે. આથી ગુરૂમહારાજને સચિતને સંઘો થાય છે તેથી તેઓ દષમાં પડે છે અને ગુરૂમહારાજને સંઘટ્ટો કરાવવાથી ગુહ પણ કોષમાં પડે છે. . . - ૧૫ પિતાને ચરણસ્પર્શ આદિની પ્રતિકુળતાને કારણે થતી આશાતા, કાર્યમાં વિન, આરાધનામાં અંતરાય આદિ કારણસર કેઈ સાધુ ભગવંત તરફથી, આજ્ઞા લીધા વગર જ ગુરૂમહારાજના ચરણને સ્પર્શ કરવા ટેવાઈ ગયેલા ગૃહસ્થોને જયારે, પિતાના શરીરને સ્પર્શ કરવાને નિષેધ કરવામાં આવે છે ત્યારે હવેચ્છાએ ગુરૂચરણસ્પશન અતિ આગ્રહી બની ગયેલા ગૃહસ્થા તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે, “અમારે ભાવ સારો છે. અર્થાત્ “અમે આપના ચરણને સ્પર્શ સારા ભાવથી કરીએ છીએ.” Page #858 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] પરન્તુ તેઓ પેાતાની કલ્પના મુજબના ભાવને જ સારા ભાવ ગણુતા હોય છે. વાસ્તવિક સારા ભાવ કેને કહેવાય એનું એમને પ્રાયઃ જ્ઞાન હતુ' નથી. આમ છતાં આપણે માની લઇએ કે એમના ભાવ વાસ્તવિક સારી છે. તા પશુ સારા ભાવની એમની દલીલને વાજખી ઠરાવી શકાય તેમ નથી. કારણ કે એકલે સારી ભાવ તે કૉઇનેય ઇષ્ટ નથી. સારા ભાવની સાથે કરાતુ કાય પણ સારૂં' જ હાવુ જોઈએ. સારે। ભાવ તા સારા ભાવની દલીલ કરનારને પેાતાને પણ માન્ય હેત નથી અને જગતને પણ માન્ય હોતા નથી. ૧૬: સારા ભાવની દલીલ કરનાર ગૃહસ્થને પાડોશી, સારા ભાવની દલીલ કરનાર ગૃહસ્થના છે માસના બાળકને હેતથી રમાડવા માટે આવે છે. બાળકને રમાડવાના સારા ભાવથી જ તે, બાળકને બે હાથે પકડીને આકાશમાં ઉછાળી-ઉછાળીને ઝીલે છે. તેમાં એકવાર બાળક ઝિલાતુ' નથી. જમીન ઉપર પટકાઈને સખત ઇજા પામે છે. ત્યારે સારા ભાવની દલીલ કરનાર ગૃહસ્થ, પાડોશીને પૂછે છે કે, તમે અમારા બાળકને કેમ આવી સખત ઇજા પહોંચાડી ?' જવાણમાં પાડાશી કહે છે કે, મા ભાવ સારા હતા, તમારા બાળકને હુંયાના હેતથી રમાડવાને જ ભાવ હતા તે તેના આવા એકલા સારા ભાવને મા-બાપ સહિત આખુ` જગત માન્ય રાખવા તૈયાર થશે નહિ. બાળકને રમાડવાના સારા ભાવની સાથે એને રમાડવાની ક્રિયા પણ વિવેકપૂર્વકની સારી જ લેવી જોઈતી હતી એમ જરૂર માનશે. બાળકને રમાડવાના સારા ભાવની સાથે રમાડવાની ક્રિયા સારી નહોતી માટે પાડાશીને સનને પાત્ર કે ઠપકાને પાત્ર અવશ્ય ગણશે. અહીં આપણે જોયુ કે બાળકને રમાડવાના એકલે સારા ભાવ માન્ય બની શકતા નથી વાજબી કરતા નથી. બાળકને રમાડવાના સારા ભાવની સાથે તેને રમાડવાની ક્રિયા પણ બિલકુલ એખમ વગરની નિર્દોષ જ હોવી જોઈએ. ભાવ સારા હોય અને ક્રિયા ખાટી કે ખરાબ હેય તે ચાલે નહિ, સારા ભાવ સાથે કરાતી ક્રિય, પણ અવશ્યમૈવ સારી હાવી જોઇએ. (ાગ્ય ક્રિયા રહિત સારા ભાવનું આલેખન એ તા કયારેક કોઈ જીવ વિશેષ માટે હોવાથી રાજમાગ નથી. રાજમાગ તા યેાગ્ય ક્રિયા સહિતના સારા પ્રાથમિક કક્ષામાં ભલે હજી તેવા ભાવ પેદા ન થયા હોય, પણ · ચૈાગ્ય અવગ્રહની મર્યાદામાં રહીને કરાય છે એ જ રાજમાર્ગ ગણાય.) . ભાવ જ છે. ક્રિયા કે જે આમ સારા ભાવની સાથે કરાતી ક્રિયા પણ વિવેકબુદ્ધિ સહિતની સારી જ હાવી જેઈએ. એકલે સારા ભાવ કયાંય કામ લાગે નહિ. તેમ ગુરૂમહારાજના ચરણસ્પર્શની ખાણતમાં ગૃહસ્થના એકલે સારા ભાવ માન્ય બની શકે નહિ. (અનુસ’બ્રાન ટાઈટલ ૩ ઉપર) Page #859 -------------------------------------------------------------------------- ________________ આ વિ ચા ૨ - 3 ધાર્મિક વહીવટ વિચાર છે 1 વસંત [બીજી આવૃત્તિ] છે પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી A જયદન વિ. મ. સા. શાહ અશ અમનહર હાલ હ સિગ્ન વાકે, લખાણ છપાવામાં મુદ્રણદોષની તિ રહી ગઈ હોય તે સુધારીને વાંચવા ભલામણ છે. ] . . પ્ર. “બીજી આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિના સમગ્ર કલેવરને અનેક પ્રકારમાં નૂતન સંસ્કાર-પાકાર પણ કરાયેલ હોવાથી પ્રથમ આવૃત્તિ કરતા પણ આ બીજી આવૃતિ અધિક્તર પુષ્ટ અને પ્રમાણિક બની છે. આવી “મહત્વની સૂચના ખરેખર સાચી છે.? ઉ-ના જરાય નહિ. પ્રથમ આવૃત્તિના કલેવરને પરઠવી દેવાનો માર્ગ જ ઉત્તમ હતે. કલેવરને ગમે તેટલા નૂતન સંસ્કાર-પસ્કિાર કરવામાં આવે તે પણ તે કલેવર કદાચ પુષ્ટ બની શકે, પરંતુ પ્રમાણિક તે ન બની શકે. કલેવરને નવા કપડાં પહેરાવવાથી કહેવર સજી વન બનતું નથી. કલેવરને માથે ઉપાડીને ફરવાને આટલો આગ્રહ શા માટે ? પ્ર. ધાર્મિક વહીવટ વિચારને આ નવસંસ્કરણને વિશિષ્ટ કેટિનું સ્વરૂપ પરિમાજિક પૂજનીય આચાર્ય ભગવંતાદિએ આપેલ છે તેનું શું? - ભાગ્યશાળી આચાર્ય ભગવંતાદિએ મહત્વની મૂળભૂત અશુદ્ધિઓ જસ પણ દુર ન થાય તેની કાળજી રાખીને પરિમાર્જન કર્યું હોવાથી આ નવ સંરકરણની અશ્રધેયતા પહેલા કરતા પણ વધુ પ્રબળ અને પુષ્ટ બની છે. આ પુસ્તકની ગંભીર અધિઓના જોરદાર સમથકે જ જયારે પરિમાર્જન કરવા બેસે ત્યારે પુસ્તક શુદ્ધ બને તેવી આશા રાખવી નકામી છે. લેખક પરિમાર્જકનું સહિયારું ચાલતું હોય તેવું, પરિમાર્જિત પુસ્તક કદી પ્રામાણિક હોઈ શકે નહિ, પ્ર. “આ પુસ્તકમાં જે કાંઈ વિધાને વગેરે કરવામાં આવ્યાં છે. તે શાસ્ત્રાધાર સાથે જ કરાયા છે. આમ છતાં જે તે વિધાને સામે કઈ વાંધો ઉઠાવે તે અમને તે અંગે પુછાવીને જ કેઈપણ નિર્ણય ઉપર આવવાની મારી વિનંતિ છે. લેખકની આ વિનતિ તમે ધ્યાનમાં કેમ નથી લેતા ઉ. કારણ કે લેખકની વિનંતી કભી છે. વાંધાજનક વિધાને કરતા રહેવાને લેખકશ્રીનો સ્વભાવ છે. એવા વિધાને સામે અવાજ ઉઠે ત્યારે પોતાના મળતીયા Page #860 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પરિમાજને આગળ કરીને આઘાપાછા થવાનું તેમને વધુ ગમે છે. વાંધા જનક વિધાને કરતા રહીને, વધે ઉઠાવનારાઓને- “પૂછાવીને નિર્ણય ઉપર આવવાની વિનંતી કરતા રહેવાનું હવે તેમને કઠે પડી ગયું છે. વાંધાજનક વિધાને કરતાં પહેલાં, છપાવતા પહેલાં, વાંધો ઉઠાવનારાઓને પૂછાવવાનું તેઓશ્રીને કયારેય યાદ આવતું નથી રાજકારણીઓની વિનંતી જેવી વિનંતી કરવાને બદલે વાંધો ઉઠાવનારાએની વાતને વિચારવાનું રાખ્યું હોત તે આવી વાંધાજનક વિનંતી કરવાને સમય લેખકશ્રીને ન આવત બાકી આ પુસ્તકમાં ઢગલાબંધ વિધાન શાસ્ત્રાધાર વિહીન . કરવામાં આવ્યા છે. એ વાત લેખકશ્રીના પણ ધ્યાન બહાર તે નથી જે છતાં પુસ્તકમાં કરેલા વિધાને શાસ્ત્રાધાર સાથે જ કરાયા છે. એવું ખાંખારીને લખી નાંખવાની તેઓશ્રીની “હિમત” અપ્રતિમ છે. . . પ્ર. દેવદ્રય, ગુરૂદ્રવ્ય અ દિના સંબંધમાં વિ. સં. ૨૦૪૪ની સાલમાં અમદાવાદમાં મળેલા મુનિસંમેલને જે પરામર્શ કરીને શાસ્ત્રીય નિર્ણય લેવામાં આવ્યા હતા તેને પણ આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે.” લેખકીયની આ વાત સામે તે તમારે વાંધો નથી ને ? ઉ.-વિ. સં. ૨૦૪૪ની સાલમાં અમદાવાદમાં કેટલાક શ્રમણનું મુનિ સંમેલન શા માટે મયુ? કેટલા ગીતાર્થોને ઈરાદાપૂર્વક સંમેલનમાં આમંત્રણ ન આપ્યું ? સંમેલનની કાર્યવાહી કેટલાને પસંદ હતી? સંમેલનની ભીતરની વાત કેવી અને કેટલી ચોંકાવનારી હતી ? સંમેલનના નિર્ણો કેવા વાંધાજનક અને અશાસ્ત્રીય હતા? સંમેલનના અગ્રણી આચાર્યોમાંથી કેટલા આચાર્યો સંમેલનમાંથી ખસી ગયા? વગેરે બાબતે ગજાહેર છે. દેવદ્રવ્ય, ગદ્રવ્ય વગેરે અંગે સંમેલને લીધેલા વિવાદાસ્પદ નિર્ણને હજી પણ પ્રતિકાર થઈ જ રહ્યો છે છતાં તે નિર્ણયને “શાસ્ત્રીય નિર્ણય તરીકે પ્રચારવાનું સંમેલનનું ઝંડાધારીઓનું કુત્ય અને તેની પાછળ રહેલી તેઓની રાજરમતને લોકોએ એળખી લેવી જોઇએ. આ પુસ્તકના ખાસ સમર્થકે જે રીતે સંમેલનના કલેવરને ખભે ઉપાડીને ફરી રહ્યા છે તે રીતે બીજા સમુદાયે સંમેલનને મહત્વ આપતા નથી. ખરેખર તે સંમેલનના વિવાદાસ્પક નિર્ણયને આ પુસ્તકમાં “ઉલેખ કરવામાં આવ્યા છે એમ કહેવા કરતા વિવાદાસ્પદ નિર્ણાનું ઝનુન પૂર્વક સમર્થન કરવામાં આવ્યું છે એમ લેખકે લખવાની જરૂર હતી માટે તેમની ઉપરક્ત લેખકીય વાત સામે પણ અમારે જરૂર વાંધે છે. પ્ર. “કહ્યું છે કે, ધર્મદ્રવ્યના કોઈપણ ખાતાને ગેરવહીવટ કરનાર આત્મા દારિદ્રય પામે, રેગિષ્ટ બને, અપયશને ભાગી બને. તેને કુળનો નાશ થઈ જાય.” [૨] આ શાસ્ત્રીય વાતમાં વિશેષ કશું કહેવું છે? Page #861 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૦: તા. ૧૩-૬૫ : . ઉ–હા, જરૂર કહેવું છે. ધર્મદ્રવ્યના કોઈપણ ખાતાનો ગેરવહીવટ કરનાર આત્માની જેમ જ ગેરવહીવટ થાય તેવું માર્ગદર્શન આપનાર આત્મા પણ દારિદ્રય વગેરે ફળને પ્રાપ્ત કરે છે. આટલી વાત યાદ રહી જાય તે ધર્મ દ્રવ્યની વ્યવસ્થામાં પિતાને અનુકુળ આલંબને ઉભા કરી અયોગ્ય પરિવર્તન કરાવવાનું ઝનુન ઓસરી જાય. પ્ર. “જિનમંદિરના નિભાવ માટે કપેલું (કાયમી તિથિ) તથા જિનભકિત નિમિત્તો જે કંઈ ઉછામણી વગેરે શાસ્ત્રીય, આચરણ કરી હોય, તેનાથી ઉત્પન્ન થયેલ તે કેપિત દેવદ્રવ્ય કહેવાય” [૫-૧૫] સંબંધ પ્રકરણના આધારે કરેલી કહિપત દ્રવ્યની આ વ્યાખ્યા સાચી છે? ઉ–ના અસત્યની જેલસેલવાળી છે. સંબંધ પ્રકરણની તે ગાડામાં “જિનભકિતા નિમિત્તે જે કાંઈ ઉછામણી વગેરે શાસ્ત્રીય આચરણ કરી લેય” આવી વાત નથી. માટે સંબંધ પ્રકરણની તે ગાથાને અર્થ કરતી વખતે આ જ લેખકશ્રીએ ઉછામણી” ની વાત લખી નથી. (જુઓ પૃ. ૧૬૧) અહીં તેઓશ્રીએ ચરિત’ શબ્દને અર્થ શ્રાવકોએ જિનભકિતને નિર્વાહ થાય તે માટે કપીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી તે કહિપત (ચરીત) દેવદ્રવ્ય કહેવાય છે? એ કર્યો છે. . . પ્ર. પણ ૧૬૧ પેજ ઉપર તે તેમણે “સવપ્નાદિકની ઉછામણી વગેરે શાસ્ત્રીય • આચરણથી ઉત્પન થતા દ્રવ્યને કવિપત દેવદ્રવ્ય કહેવા છે. કેમ કે તે જિનભકિતના નિમિત્તથી આચરણથી ઉપન થયેલ છે. ગાથામાં “જિનભનીય છે નિમિત્તાં જ ચયિં”. શબ્દ દ્વારા આને સ્પષ્ટ ઉલ્લેખ છે' આવું સ્પષ્ટ લખાણ કર્યું જ છે ને ? . “સંધ પ્રકરણ ગ્રંથ રચનાના સમયમાં, આજના જેવી બેલીઓ - બોલાતી ન હતી એ તે લેખકશ્રીએ પણ કબુલ કર્યું છે. ગ્રન્થકારશ્રીને તે સમયમાં જિનાલયના અર્થકાને સારી રીતે નિહ થઈ શકે તેવી કલ્પના સાથે મુકાતા ધનને કલ્પિત દેવદ્રવ્યના ભેદમાં ગણવું ઇષ્ટ હતું તે સૌ કોઈ સમજી શકે છે. બાકીના દ્રવ્યને કપિત દેવદ્રવ્યમાં લઈ જવાને આગ્રહ સંબોધબકરણ ગ્રન્થકારશ્રીને નથી, એ આગ્રહ તે વિ, સં. ૨૦૪૪ના સંમેલનના શ્રમણને છે પોતાના આગ્રહમાં ગ્રન્થકારશ્રીને અને તેઓશ્રીના શ્લોકને ઘસડી લાવવાનું કૃત્ય કે આગ્રહ, હોખકશ્રી આદિ માટે જરા. પણ શોભાસ્પ નથી. (ક્રમશ) Page #862 -------------------------------------------------------------------------- ________________ s , : - BIIBE માથા LILIULUI અA AM tomo.m મન્ડ ઝવેર રેઠ જૈન દેરાસર સવારે ૧૦ વાગે સિદ્ધચક પૂજન ભણા પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય વેલ હતું. ' ' જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય સિહોરવાળા સમરતબેન કુંવરજીના મુનિ ચગી વિજય મહારાજ સાહેબ આત્મશ્રયાથે તેમના સુપુત્ર સ્વ. મનસુખતથા પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ ભાઈ, નવીનભાઈ, શશીકાંતભાઈ કિશે રભાઈ વિજય જયંતશેખર સૂરીશ્વરજી મહારાજ તરફથી વૈશાખ વ. ૬ ના રોજ બપોર સાહેબના શિષ્ય મુનિશ્રી દિવ્યાનંદ વિજય સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું. મહારાજ સાહેબ તથા પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રાજશેખર સૂરીશ્વરજી ચારે સિદ્ધચક્ર પૂજન ઠાઠમાઠથી ભણામહારાજ સાહેબના શિષ્ય મુનિશ્રી ધર્મ વેલ હતા જુદા જુદા સંગીતકારે આવેલ સેખર વિજય મહારાજ સાહેબ આદિ મુનિ હતા પૂજન નિમિતે પ્રભુજીને ભવ્ય અંગ ભગવતેની નિશ્રામાં વૈશાખ સુ ૧૫ ને રચનાઓ થયેલ હતી. મહુવાવાળા અને પબેન રામચંદ ઘોઘારી જીવતા જગતિયા નિમિતે સિદ્ધચક પૂજન પુના-શ્રી વાસુપૂજ્ય સ્વામી મહારાજ ટેમ્પલ ભણાવેલ છે. ટ્રસ્ટ પુના કેપ સંચાલિત શા. ઈધરલાલ શાખ વ. ૧ ના રોજ સાવરકુંડલા ગુલાબચંદ જૈન જ્ઞાનદાન પાઠશાળા પુના વાળા અમૃતલાલ જેચંદ દેશના સુપુત્રે ? કેમ્પ યોજીત પુના શહેર તથા આજુબાજુના વિસ્તારના જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક મહેશ, પ્રવિણ, રાજેન્દ્રના માતુશ્રી પ્રભાશ્રેનના સ્વર્ગવાસ થતા તેમના આત્મકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ માટે ચૈત્ર વદ ૧ એક માટે સિદ્ધચક પૂજન ભણાવેલ છે. દિવસનું ધાર્મિક વહીવટ માગદર્શન તેમજ પૂના શહેરના તેમજ આજુબાજુના માતશ્રી વિજયાબેન મેહનલાલ સંઘવી વિસ્તારના પાઠાળાના બાળકનું અઠવાસાસરાવાળાના આત્માયાથે ત્રિદિવસીય ડિયાં માટેનું પાઠશાળા આજના . આ. જિનેન્દ્ર ભકિત મહોત્સવ વૈશાખ વ. ના શ્રી વિચક્ષણ સુરીશ્વરજી મ. સા. તથા રોજ બપર નવા પ્રકારી પૂજા ભણવેલ પૂ આ. શ્રી મુકિતપ્રભ સુરીશ્વરજી મ. સા. છે વૈશાખ વ. ના બપોરે પંચકલ્યાણ આદિઠાણાની શુભ નિશ્રામાં લે જાએલ. પૂજા ભણાવેલ છે. વૈશાખ વ. ના રોજ જેમાં ધાર્મિક વહીવટ કેમ કરશે તે Page #863 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) અંગે પૂ. આચાર્ય ભગવંતે એ માર્ગદર્શન આ પ્રવચનમાં જુદાં જુદાં દ્રસ્ટનાં આપેલ. આ માર્ગદર્શન સવારે ૧૧ થી લગભગ ૧૦૦ ભાઈઓએ ભાગ લીધેલ, બપોરે ૪ વાગ્યા સુધી ચાલ્યું હતું. દરેકને ૧-૧ ફેલ્ડર, બોલપેન, દેવદ્રવ્યા શ્રી વાસુપૂજય સ્વામી મહારાજ ટેમ્પલ દિવ્યવસ્થા વિચાર (પુસ્તિકા) વીસ જિન ટ્રસ્ટના માનદમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કે. શાહ જુહારીએ (પુસ્તિકા), શ્રી ફળ, રૂપિયે તથા શ્રી ભેગીલાલ વી. શાહ તેમજ શ્રી આપીને તેનું બહુમાન કરેલ. પુના સંધ મંદિરના પ્રમુખ શ્રી ચંદુલાલ - પાઠશાળા અંગે પૂ. મુ. શ્રી તત્વરની સરૂપચંદ શાહે તેમનું મંતવ્ય રજુ વિ. મ. તથા પુ. સુ. શ્રી હિતરત્ન વિ. કર્યું હતું. મ. વાંચનાએ આપેલ ૩૦૦ રૂ. જેટલું પૂજય આચાર્ય ભગવંત શ્રી વિચક્ષણ ઉપકરણ દ્વારા બહુમાન થયેલું. સૂરીશ્વરજી મ. સાહેબે ધાર્મિક વહીવટ ભીવંડી–અત્રે પૂ. આ. શ્રી જિનેન્દ્ર માર્ગદર્શનની ભૂમિકારૂપ વ્યાખ્યાન આપેલ, સૂ. મ. આદિ વદ ૦)) સેમવારે પધાર્યા અને વિસ્તૃત વર્ણન પૂ. આ. ભ. શ્રી સેમ મંગળ અજન્ટા કમ્પાઉન્ડ બુધ ગોકુલ મુકિતપ્રભ સૂરીશ્વરજી મહારાજાએ કરેલ. દેવ, વ્ય, સાધારણ દ્રવ્ય, સાત ક્ષેત્ર નગર ગુરૂ અશોકનગર તથા શુક્ર સવારે દ્રવ્ય તથા જ્ઞાનદ્રવ્ય આદિની ઉપજ તેમજ ગોપાલનગર પ્રવચન બપોરે ભીડભંજન તેને સદુપયોગ વગેરેની સુંદર માહિતી મ ની પ્રવચને થયા રાત્રે સવાલ સાગર (વાડી) આપેલ અને બપોરે ૨ થી ૪ ઉપરના ? માં ભાઈઓ સમક્ષ પ્રવચન થયું. દરરોજ વિષયને અનુલક્ષીને મુંજવતા પ્રશ્નનોના ભાવિકો તરફથી સંધ પુજને થતા હતા. પ્રત્યુત્તરો પણ પૂ. આચાર્ય ભગવંતે આપેલ. વદ-૫ શનિવારે થાણા ગોમા ફીટલમાં ટ્રસ્ટ તરફથી બપોરે ૧ થી ૨ સાધર્મિક પધાર્યા ત્યાં ભાવિકે તથા ફેકટરીના કર્મભકિત તેમ જ સાંજે ૪ વાગે અ૫હારનું ચારીઓ સમક્ષ હિંદીમાં પ્રવચન થયું ફેકઆયેાજન થયું હતું, ટરી તરફથી સંઘ પૂજન થયું. (અનુ. પાના નં. ૯૧૬ નું ચાલુ ) અજ્ઞાનના ઘરના કલપનાજન્ય ભાવને સારો ભાવ કહેવાય નહિ. ભગવાનની આજ્ઞા મુજબના ભાવને જ સારે ભાવ કહેવાય. સારા ભાવની સાથે ચરણસ્પર્શરૂપ ક્રિયા પણ વિવેકપૂર્વકની અર્થાત ગુરૂમહારાજની આજ્ઞાપૂર્વકની હોવી જરૂરી છે. ગુરૂમહારાજની આજ્ઞા લીધા વગર તેમના શરીરને અડવાની ક્રિયા સારી ગણાતી નથી. ગુરૂમહારાજના શરીરને અડવાની આજ્ઞા પણ તેમની વેયાવચ્ચ આદિના ખાસ પ્રયજન વિના માગવી એગ્ય જણાતી નથી. Page #864 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) . Reg No. G SEN 84 - it is r UT T RUT ITI III ૭૦૦૦૦૦૦૦૦૦ 12 સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ 9 ૦ શ્રી જિનેશ્વરદેવને સાધુ સંયમ અને તપનું પાલન કરનાર હોય, શ્રાવક સંયમ 1 0 અને તપના અથી હેય સંયમ અને તપનું પૂરેપૂરું પાલન થાય ત્યારે જ મેક્ષ 0 4 મળે, કેમકે સંયમ એ સંવર સ્વરૂપ છે. અને ત૫ એ નિર્જરા સ્વરૂપ છે. તે છે અને તે જ જગતમાં ઘમ છે. પૂરેપૂરે સંવર અને પૂરેપૂરી નિર્જરા આ 0 થાય ત્યારે જ મેક્ષ થાય! 0 ૦ આ સંસાર જોઈએ જ નહિ, મિક્ષ જ જોઇએ તેના માટે માટે સંયમ અને તપ જ છે 0 અસાધન છે, બીજા કેઈ સાધન નથી આવું જે ન સમજે તે બધા જ અજ્ઞાની છે 0 કહેવાય ! 0 , જેને સંયમ અને તપ જ જોઈએ છે, તેની જ આરાધના કરવી છે અને તેના દ્વારા આગળ વધવું છે, તેવા વિચાસ્વાળા બધા ડાહ્યા કહેવાય ! જેને આ વિચાર ન ક હોય તે સાધુ હોય તે પણ મૂરખ કહેવાય ! આ સંયમ અને તપ જાળવવા કે માટે જ સમિતિ ગુપ્તિનું વિધાન છે. છે . જેને ધુપણામાં કે વિકપણામાં મજા આવે તેને સંસાર સુધરી ગયે કહેવાય ! ! 9. જેને ભૌતિક સુખ સારું લાગે અને દુઃખ ખરાબ લાગે તે ધર્મ પામવા માટે 9 નાલાયક છે. સુખ મેળવવાની ઇરછા અને દુઃખથી બચવાની ઈચ્છા પા૫ છે. આ લેભી જી કૃપણ અને સંતોષી જીવે ઉદાર હોય, અધિક અધિક પૈસા મેળવવાની કે ઈચ્છાવાળામાં કદિ ઉદારત આવે નહિ. તેને પૈસે મોટે ભાગે સારે માગે વપરાય નહિ. સંતોષી જીવ પાસે હોય તેમાંથી અવસરે અડધામાંથી અડધું આ છે. આ છે . જે સુપાત્રમાં દાન દે તે સુપાત્ર બને જેને સુપાત્ર બનવાની ઈચ્છા નથી તેનું દાન છે 1 સુપાત્રદાન નથી. ooooooooooooooooooooo0 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ લાપા બાવળ). C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું පපපපපපපපංපපපපපපපපපපපපප ප පත් ooooooooooooo Page #865 -------------------------------------------------------------------------- ________________ કામરે, AC ( 8 « નમો વેફવિસાર તિવચvi | શાસન અને સિદ્ધાન્ત | . 3મમાડું મહાવીર-usનવસાગviol રક્ષા તથા પ્રચારનું પત્ર- ( 5 ) | _ કે ? | | (1 -: મણકા :- . Iી રેans 19/ . પરણું યુદ્દ દૃષ્ટવા, I J ગાજે હૃથવી . | धर्मकामा न गृह्वाति, ઇjpg ગ્રંહ્મ સમ્માતે ત // . . - પરદ્રવ્ય જાહેર કે એકાંતમાં જોઈને ધર્મને અથી તે દ્રવ્ય ગ્રહણ કરતા નથી અને ત્યારે તેને બ્રહ્મ પ્રાપ્ત થાય છે. ઉ૦ પાઈ ટીકાં પ૨દ્રવ્ય લેવા ગૃહસ્થને પણ મન ન થાય તે સાધુની તે વાત કયાં કરવી ? y egy_SINCE કવા 2013 Is By 'અઠવાડિક વર્ષ એક Bourjo per te lus Fish શ્રી જન શાસન કાર્યાલય Sાડા 3gp [g" []) D c શ્રુત જ્ઞાન ભવન જપ, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA PIN - 361005 Page #866 -------------------------------------------------------------------------- ________________ લઘુકથા : –પૂ. સા. શ્રી અનંતગુણુશ્રીજી મ. જીભલડી : તારે ખરી અને મારે પણ ખરી ! મેં ખોલ્યું માટે બેલ બેલ કરવું તે નવરા બેઠા નખોદ વાળે તે આનું નામ ! સજજન પુરૂષનું કામ નથી. અવસર બન- ત્યારે વૃદ્ધાએ શાંતિથી કહ્યું કે ભાઈ ! વસર જાણ્યા વિના યાતઢા પ્રલાપ કરનાર આવું અપમંગલ બોલવું સારું નથી” ને બકવાટ કરનાર મુરખ શિરોમણિ કહેવાય ઠાવકે થઈને તે મૌન રહ્યો. પણ તેની છે, લોકમાં પણ જે પિતાની લુલી (જીભ) જીભલડીને ચેન ન પડયું એટલે ફરી ને વશ ન રાખે તે બધા તેને ફિટકાર પૂછે કે તારે કંઈ પુત્ર છે ?” ત્યારે પણ કરે છે. માટે તે કહેવાય છે કે આનંદમાં આવેલી વૃદ્ધા કહે કે- હા. જીભ ! તું મિત્ર તું જ શત્રુ! તું જ છે અને વેપાર માટે વિદેશ ગયે છે. આટવિષ! તું જ અમૃતા' જીભે જગતમાં લાથી જિજ્ઞાસા શાંત ન થતા અ પણ આ જેટલે સંહાર કરાવ્યા છે તેટલે કદાચ મરખ શેખર પૂછે કે- “જે ત્યાં તે મૃત્યુ બીજાએ નહિ કરાવ્યો હોય! બધાને પામે તે તારે નિર્વાહ કઇ રીતના થાય?” કડવા” જેમ ન બનવું તેમ માત્ર મધમીઠાં તેથી આવું સાંભળી ગુસ્સે થયેલી તેણી એ પણ ન બનવું પણ સત્ય-પથ હિતકર (આવું સાંભળતા ભલભલાને કેપ ચડે તે વચન બેલવું તેમાં જ વપર ઉભયનું સહજ છે)- અડધી રંધાયેલી ખીચડી તેના કલ્યાણ છે, બાકી અકલ્યાણ છે. આ અંગે માથા ઉપર નાખી તેને ઘરની બહાર એક નાનકડું દૃષ્ટાન્ત આંખ ઉઘાડનાર તગડી મૂક્ય. બનશે તેમ લાગે છે માટે જણાવું છું. માર્ગમાં જતા એવા તે મુરખને કઈ કેઈ એક મૂરખ મુસાફર માર્ગના શ્રમ બીજો મુસાફર પૂછે છે કે તારા માથામાંથી થી થાકેલે, ભુખ્યા-તરસ્યા થયેલે કેઈ આ શું કરે છે? ત્યારે તે મુજબ શેખર એક સ્થવિરાને ત્યાં ગયા અને ભૂખની કહે છે કે- જીભને રસ! પીડાને શમાવવા ભેજાનની માગણી કરી. કહેવાનું તાત્પર્ય એ છે કે જીભને દયાથી તે સ્થવિરાએ પણ જલદી તૈયાર વિષરૂપ બનાવવી કે અમૃતરૂપ તે આપણું થઈ શકે તેવી રસેઇ રાંધવાની શરૂઆત હાથની વાત છે. જે વિષરૂપ બનાવશે તે કરી. બધે જ તમારે અપમાનિત થવું પડશે તે વખતે તે મરખાએ તે વૃદ્ધાને કઈ આશરે પણ નહિ આપે. અને અમૃત પૂછયું કે- “તારા ઘરમાં જ આ હુષ્ટપુષ્ટ રૂ૫ બનાવશે તે બધાને સદભાવ લાગણી ભેંસ છે તે જે મરી જાય તે આ નાનાં પ્રેમ જીતી શકશે બધાને વિશ્વાસુ બની દરવાજામાંથી કઈ રીતના બહાર કાઢે?” સાચા સલાહકાર પણ બની શકશે. Page #867 -------------------------------------------------------------------------- ________________ હાલા રહે . તારક ( mવિજયસૂરીશ્કરજી મહારાજની - - en zorgt euHo a Balon PEU NI YUuzo 47 છુટકણી તંત્રી પ્રેમચંદ સેાજી ગુઢક - ૮મુંબઈ) • અઠવાડિક : કાજીરાપ્ત વિઝZI a fશાય ચ માઘ a હેન્દ્રકુમાર મજસુબ્રલાલ etc . (જદ્રોટ) અરેજચંદ્ર કીરચંદ જેઠ : '(૧૩ ). | સાજેદ ૨૬મી સુઢા (જજ8) f - N '- * * - 4 વર્ષ ૭ ર૦૫૧ જેઠ વદ ૮ મંગળવાર તા. ૨૦-૬-૯૫ [અંક-૪૧ - પ્રકીર્ણ ધર્મોપદેશ ; -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ર૦૪૩, અષાઢ સુદ-૫ ને બુધવાર તા. ર-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ છે (પ્રવચન – બીજુ) (ગતાંકથી ચાલુ) જે હાથે ભગવાનની પૂજા કરે છે હાથે કેઈને પૈસે પડાવી લેવાય? જે જીભથી છે ભગવાનના ગુણ ગાવ તે જીભથી જૂઠ બેલાય? તમે જુઠું બેલે તે દુઃખ થાય કે { આનંદ થાય? તમે શાહુકારની ગાદી પર બેસીને, શાહ લખાવીને મોટેભાગે જુઠું બેલે છે તે તમને તમારૂં ગૃહસ્થપણું ખટકે છે? સંસારમાં ખોટાં કામ કરે છે, દુનિયાનાં સુખની ઇરછા છે માટે તે મેળવે છે, ભગવે છે તેનું પણ તમને દુઃખ છે? આ આ દુનિયાદારીના સુખથી છૂટવા માટે ધર્મ કરે છે કે વધુને વધુ તે સુખ મેળવવા અને તે ભોગવવા માટે ધર્મ કરે છે?. છે : “ધ ય આપે, લમી આપે, સુખ આપે, અનિષ્ટને દૂર કરે, અર્થ અને કામ # પણ આપે, માટે ધર્મમાં જ ઉદ્યમ કર જોઈએ આ પ્રમાણે ઉપદેશ રત્નાકરમા કહેવી ? આ વાતને સાંભળી દુનિયાના છે તે સુખ મેળવવા દેડશે અને તેમાં જ મન કરશે. આવું ન થાય તે માટે તે ગ્રંથકાર પરમર્ષિએ આ “પ્રકીર્ણ ધર્મોપદેશ” નામને સ્વતંત્ર ૬ ગ્રન્થ લખે. અથે ય દુર્લભ નથી, કામે ય દુર્લભ નથી પણ દુર્લભ મેક્ષ છે. તે | મેક્ષ આપે તે ધર્મ દુર્લભ છે. તમારે કયે ધર્મ જોઈએ છે? પ્ર. ધમની વ્યાખ્યામાં સાધુપણું જ આવે? ઉ. ભગવાને સાધુપણાને જ ધર્મ કહ્યો છે. શ્રાવકપણાને ધર્માધમ કહ્યો છે. તેમાં જેલ અને મેરજે અધમ તે પણ ઊંચામાં ઊંચા શ્રાવકનો. - - - - Page #868 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) સમિકતી જીવ પણ મારા આ સ`સાર કયારે છૂટે, કયારે ભગવાને કહેલુ સાધુપણું પામુ” એવા વિચારવાળા હોય છે તેા શ્રાવક સાધુ થવાની ઇચ્છાવાળે ન હોય એમ બને? જેને સ`સાર મજેના લાગે, સંસારનુ સુખ ભોગવવા જેવુ લાગે, સંસારની મેજ મજા કરવા જેવી લાગે તેનામાં સમકિત હોય ખરૂ ? સમકિત શુ' ચીજ છે, સમકિત કયારે થાય તે જાણેા છે ? સમકિત કાંઇ રમકડું' નથી કે હુ' આપી દઉં અને તમે લઇ લે ! સમકત તે અત્માની ચીજ છે, તે પામવા ઘણી ઘણી મહેનત કરવી પડે, સમકિત મેળવવા સૌંસારના સુખના રાગ ઉપર દ્વેષ કરવા પડે અને માતાના જ પાપે આવતાં દુ:ખના ઉપર રાગ કરવા પડે તા ગ્રન્થિ ભેદાશે. ગ્રન્થિ શું ચીજ છે ? ગાઢ રાગ-દ્વેષના જે પરિણામ તે ગ્રન્થિ છે. તમારે વધારેમાં વધારે રાગ કયાં છે ! આજે મેટાભાગે પૈસા ઉપર જ રાગ છે, પૈસા ખાતર કુટુંબને ભૂખે મારે, હેરાન કરે, મા-બાપને ચ્ મારે એટલું નહિ સગી સ્ત્રીને પણ સળગાવનાર છે! જૂઠ પણ મજેથી બાલે, ચેરી પણ કરે તમે બધા ભગવાનના દ"ન-પૂજાન તેા કર્યા વિના રહે નહિ ને? તેદન પૂજન શા માટે કરે છે? ધમ પામવા. ધમ કાને કહેવાય ? સાધુપણાને જ. સાધુપણું અમે કાને આપીએ ? બધાને ? ના. જેને દુનિયાનુ મળેલું બધું સુખ છેડવાની ઇચ્છા હાય કાઈ આપે તેા ય લેવાની ઇચ્છા ન હાય, આના પ્રતાપે ભવિષ્યમાં પણ આવી આવાં સુખે મને મળે એવી ય ઇચ્છા ન હોય તેને. મારે દેવલાકમાં જવું છે, રાજા-મહારાજાદુ થવુ છે તેવી ઈચ્છાવાળાને આ સાધુધમ અપાય ? ભગવાને ધમ સાધુપણામાં જ કહ્યો છે. સમકિતી જીવ ધમ સમજે છે પણ કરી શકતા નથી માટે તેને બાળ'. કહ્યો છે, દેશવિરતિધર ધાડા બાળ અને બાકી પડિત છે, સાધુને પડિત કહ્યો છે. પાપ માત્રને જે નહિ કરવા રૂપે, નહિ કરાવવા રૂપે, કરતાને સારા નહિ માનવા રૂપે તજે તેનુ નામ સાધુ ! તેથી જ ભગવાનનાં ઇઅેન-પૂજન, સામાયિક, પ્રતિક્રમણાદિ બધુ તે માટે જ- સાધુપણું' પામવા કરવાનુ છે. આ ગ્રન્થકાર મહર્ષિ કહી રહ્યા છે શું તે સમજો, ભય કાનાથી તે સમજો અવિનાશી શુ ? આ બધુ' જે સમજે તે કે, સુખ શું છે તે સમજો. સુખના ઉપાય ભયનુ કારણ શું તે સમજો. વિનાશી છું, આ સંસારથી મૂકાય અને મેાક્ષને રામે તમારે સુખ જોઈએ છે ને? સુખ શુ' ચીજ છે ? તમે સુખ કોને-માં-માના છે? આ 'મહાત્મા મેક્ષ એવ સુખ” કહે છે. મેાક્ષ જ સુખ છે. તેં સિવાય બાકી બધાને સુખ કહેવુ તે સુખ શબ્દને વ્યભિચાર છે. દુનિયાનાં જેટલાં 80x 11 Page #869 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪૧ તા. ૨૦-૬-~ . . ી સુખ છે તે દુઃખના ઉપાયભૂત છે, દુઃખરૂપ છે અને નવાં દુઃખ ઊભાં કરનાર છે. ભૂખ { લાગે અને મજેથી ખાઓ તે એવાં પાપ બંધાય કે ભવિષ્યમાં ખાવા મળે નહિ. મજેથી ' ખાવું તે વધુ દુ:ખ મેળવવાને અને ભવિષ્યમાં ખાવા ન મળે તે ઉપાય કરે છે. ન નારકીને એટલી ભૂખ હોય છે જેની હદ નહિ. વારંવાર ખાવાની ઈચ્છા થાય, ઈચ્છા 8 થતાંની સાથે એવા એવા પુદગલે પેસે કે માથા પછાડે, પગ પછાડે, રાડારાડ કરે. ૧ સારું સારૂ મજેથી ખાનારા, ખાવું તે પાપ છે એમ નહિ માનનારા, મરીને મોટેભાગે છે ૧ કયાં જાય ? આજે તે ખાવામાં સુખ માનનારા શું શું ખાય છે? જનાવરને કાપી છે કાપીને ખ ય છે' પક્ષીઓને બાફી બાફીને ખાય છે, તે બધા મરીને કયાં જવાના? ખાવા-પીવાદિ સુખ ઘણા જ દેવું કરી કરીને પણ ભગવે છે તે તે બધા મરીને ક્યાં જવાના ? ઘરમાં રહેલા તમે, મજેથી ઘરમાં બેઠા છો તેમ ખબર પડે છતાં તમને જે ? શ્રાવક માનીએ તે અમે પહેલા નંબરના મુરખ છીએ. શ્રાવકને ઘરમાં રહેવું પડે માટે છે રહે પણ મજેથી કદી ન રહે, તે શ્રાવક વેપાર-પેઢી કરવી પડે માટે કરે કે મજેથી ? કરે ? શ્રાવ જૂઠ બેલે? ચેરી કરે ? અનીતિ કરે? બીજાને ઠગે તે ગુનેગાર છે અને છે શ્રાવક થઈને બી અને ઠગે તે મોટામાં મોટે ગુનેગાર છેતેમ અમે પણ ખાટી સલાહ તે આપીએ, લાધું સમજાવીએ તે તમારા કરતાં અમે વધારે ગુનેગાર છીએ. સાધુ થઈને ૧ મજેથી ખાઈએ, પીઈએ, બધી અનુકૂળતા બે ગવીએ તે આ સાધુવેષ અમારું પણ રક્ષણ ન કરે. ઘણાં સાધુ પણ નરકે ગયા. શાસ્ત્ર તે કહ્યું છે કે, આ પાંચમાં આરામાં ઘણું ! આચાર્યો પણ નરકે જવાના છે તે તમારી શી હાલત?, તેથી સુવિદિત શિરોમણિ આ. ભ. શ્રી, મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજ 5 આપણને બધાને સમજુ બનાવવા ઈચ્છે છે. તે મા અમને પણ સમજુ જે બનવાનું કહે છે. ઉપદેશ પણ કૅણ આપે ? ઉત્સર્ગ અને અપવાદને જે ૧ સમજે, ગુરૂએ જેને અધિકાર આપ્યો હોય તે ગુરૂ પણ આજ્ઞા કેને આપે? જુએ છે કે, શાસ્ત્રની વાત બરાબર સમજે છે, બીજાને સમજાવી શકશે તેને ઉપદેશની આજ્ઞા * આપે. જેટલા સાધુ તે બધા ઉપદેશક એમ નહિ. અભણનું મૌન જ સારૂં, તે ખૂણામાં 4 બેઠે બેઠો નવકારવાળી ગણે તે સારે. મૂરખ સાધુ વ્યાખ્યાન ન કરે તે સારો. વ્યાખ્યાન કરી ગપ્પાં મારે તે બહુ છેટે ! છે , તમે મુનીમ કેને બનાવે ? મૂરખ છોકરાને પેઢી સેપે કે હજારોને પગારદાર 0 નોકરિયાતને સોંપે Page #870 -------------------------------------------------------------------------- ________________ 4 ૯૨૮ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) { પ્ર– ગુરૂએ જ્યારે આજ્ઞા આપી ત્યારે સમજદાર હોય પણ પછી સમજ ચાલી છે જાય અને ગુરૂની ગેરહાજરી હોય છે? છે. ઉ– તે તે ય ડૂબી જવાના. જેવી તમારી હાલત તેવી તેની હાલત તમે આ પુણ્યથી મળેલ દુનિયાનું સુખ મજેથી ભોગવી દુર્ગતિમાં જવાના તેમ અરે. માન-પાના છે દિમાં મજા કરી, તમે “સાર કહે માટે ભગવાને ન કહ્યું હોય તેવું બે લી, તમારા કરતાં મેટી દુર્ગતિમાં જવાના. જાણીને પાપ કરે તેની વધારે મૂંડી હાલત થાય. છે આ તે ભગવાનની ગાદી છે, ભગવાને કહેલ કહેવાનું છે, પોતાના ઘરનું કશું ન કહેવાનું નથી. મને પશુ પૂછે કે, શાના આધારે કહે છે ? તે મારે તેને શાસ્ત્રમાંથી 8 - કે આધાર બતાવ પડે. હું કહું છું” તેમ ન કહેવાય. આ શાસનના સ્થાપક શ્રી અરિ. ? હું તો પણ એમ કહે છે કે- “અનંતા શ્રી તીર્થકરદેએ જે કહ્યું છે તે હું કહું ! છું અને ભવિષ્યમાં થનારા અનંત શ્રી તીર્થંકરદે પણ આમ જ કહેવાના છે.” છે. - સુખ શું છે? તે વાત સમજાવતા આ મહાત્મા કહે છે કે, મેક્ષ સુખ તે જ છે સાચું સુખ છે. તે વિનાના બધાં જ સુખ દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખ નુબંધી છે. છે તે સુખને સુખ કોણ કહે ? ગાઢ મિથ્યાદ્રષ્ટિ હોય તે. - શ્રાવક સુખી હોય અને પૂછીએ કે- તું સુખી છે? તે તે કહે કે- “મહારાજ! છે છે સંસારમાં શું સુખ છે? સંસારમાં કેઈ સુખી હેય? પાપથી જીવીએ છીએ.” આવું છે હયાથી કહેનાર શ્રાવકે જોઇએ છે. હું સુખી છે તેમ જ કહે છે તે પ્રાવક નથી. આ છે શ્રાવક તે ઘરને કતલખાનું માને. ગૃહસ્થાવાસને નરકાવાસ માને. ગૃહસ્થ પણું કર્યું માંડે? કામ–ભેગ વિના ન ચાલે છે. તે દુ:ખથી માંડે કે મજાથી માંડે? મન થી માંડે તે તે શ્રાવક નથી. તમે ઘર-પેઢી મજાથી કરે છે કે દુખી હયે કરે છે? તમારાં છે ૧ વખાણ કરનારા તમને ફાંસીએ ચડાવે છે તે વાત સમજાવવી છે. જાણકાર જીવ જ ધર્મનું ફળ પામે, અજાણ છવ ન પામે તે વાત હદ પછી - - Page #871 -------------------------------------------------------------------------- ________________ ------ - ચિરંતનાચાર્ય વિરચિત * રીત : & થી પ ચ પ ત્ર ---ાન9r - ભાવાર્થ લખનાર ... | – મુનિરાજ શ્રી : પ્રશાંતદશન વિજયજી મ. | . [ ક્રમાંક-૨ ] ( [મૂળ અને ભાવાર્થ] પ્રથમ શ્રી અરિહંતદેવના શરણનું સ્વરૂપ કહે છે. ' , जावज्जीवं मे भगवंतो परमतिलोगनाहा, अणुत्तरपुन्नसंभारा, खीणरागदोसमोहा, अचिचिंतामणी, भवजलहिपोआ, एगंत सरणा, अरहंता सरणं ।, - અન તન્નાનાદિક સમગ્ર વર્યાદિક વડે યુકત, ધર્મને વેગ પમાડવા વડે અને પ્રાપ્ત ધર્મના રક્ષણ વડે ત્રણે. જગતના જીના સર્વોત્તમ નાથ, શ્રી તીર્થંકર નામ સ્વરૂપ સર્વોત્તમ પુણ્યના સમુહવાળા, સર્વથા રાગ, દ્વેષ અને મોહથી રહિત, , ચિંતવ્યો વિના પણ અપવગ અર્થાત મને આપનાર હોવાથી અચિંત્ય ચિંતામણિ રતન સમાન, સંસાર રૂપી સમુદ્રમાંથી તારનાર હોવાથી પ્રવહણ-જહાજ સમાજ, તથા બધા જ આશ્રિતેનું એકાંતે હિત કરનાર હોવાથી, એકાંત શરણ કરવા ગ્ય એવા તેમજ અહંત. એટલે કે અશોકવૃક્ષાદિ આઠ મહાપ્રાતિહાય રૂપ પૂજાને ચગ્ય એવા આ અતિ ભગ વંતેનું મારે જીવન પર્યત શરણ છે. હવે શ્રી સિદ્ધભગવંતના શરણનું સ્વરૂપ કહે છે– . तहा पहीणजरामरणा अवेअकम्मकलंका पण?वाबाहा, केवल नाणदंसणा सिद्धिपुर निवासी निरुवमसुहसंगया सब्बहा कयकिच्चा सिद्धा सरणं ॥ તથા જન્મ, જરા-મરણાદિથી રહિત, સર્વથા કર્મના કલંક રૂપી મલેથી રહિત, સર્વથા બધી બાધા-પીડાઓથી રહિત, કેવળજ્ઞાન અને કેવળ દર્શનને ધારણ કરનારા, મુકિતપુરીમાં એટલે કે સિદ્ધશીલામાં રહેવાવાળા, અનુપમ એવા આત્માના સુખ સાગરમાં મગ્ન, સર્વથા કૃતકૃત્ય થયેલા એવા શ્રી સિદધભગવંતેનું મારે નિરંતર શણ છે. હવે ત્રીજા થી સાધુભગવંતના શરણનું સ્વરૂપ કહે છે. " तहा वसंतगंभीरासया सावज्जजोमविरया पंचविहायार जाणगा परोवयारनिरया पउमाइनिर्दसणा झाणाज्झयणसंगया विसुज्झमाणभावा साहू सरणं ।। તથા પ્રશાન્ત અને ગંભીર આશયવાળા એટલે કે જે એના ચિત્તના પરિણામ સાત્વિના-ક્ષમાના નથી. અત્યંત શાંત અને અગાધ હોવાથી ગંભીર હોય છે, જેઓ Page #872 -------------------------------------------------------------------------- ________________ ૯૩૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) સઘળાય સાવ–પાપ વ્યાપારોથી મનથી, વચનથી અને કાયથી કરવા રૂપે, બીજા પાસે કરાવવા રૂપે અને જે કંઈ કરતા હોય તેને સારા માનવા રૂપ અનુમાન રૂપે-વિરામ પામેલા હોય છે, જ્ઞાનાચાર, દશનાચાર, ચરિત્રા ચાર, તપ:ચાર અને વર્યાચાર એ પાંચે આચારના સ્વરૂપને જાણનારા અને પાળનારા હોય છે, જેઓ એકાતિક અને આત્યન્તિક એવો પર ઉપકાર કરવામાં તત્પર હોય છે, કમલાદિની જેમ નિલેપ હોય છે. અર્થાત કમલ જેમ કાદવમાં ખીલે છે અને પાણીથી વધે છે છતાં પણ તે બન્નેથી જેમ નિલેપ હોય છે તેની જેમ મુનિઓ પણ કામભાગ રૂપે પંદડી ઉત્પન્ન થઈ કામગવાળા સંસારમાં રહ્યા હોવા છતાં તે બંનેથી લેપાતા નથી એટલે કે તેનો સર્વથા ત્યાગ કરે છે, જેમાં એકાગ્રચિત્તે ધ્યાન કરવામાં અને વાંચનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવામાં જ નિરંતર મગ્ન રહે છે, તેથી જ આજ્ઞા મુજબના ધર્માનુષ્ઠાન કરવા વડે તેઓના ચિત્તના પરિણામ અત્યંત વિશુધ-નિર્મળ હોય છે, જેઓ સમ્યગ્દર્શન, સમ્યાન અને સફર્ચારિત્રની આરાધના વડે મોક્ષને જ સાધનારા હેય છે એવા શ્રી સાધુ ભગવંતનું. મારે શરણ છે અર્થાત તેઓના શરણને. હું સ્વીકારું છું. * હવે શું શરણુ શ્રી કેવલિભાતિ ધર્મનું સ્વરૂપ બતાવે છે. ... तहा सुरासुरमणुअपूइओ, मोहतिमिरंसुमाली रागद्दोस विसपरममंतो, हैऊ सय. लकल्लाणाणं, कम्मवणविहावसू, साहगो सिद्धभावस्स, केवलिपण्णत्तो धम्मो जावजीवं मे भगवं सरणं ।। - તથા સૂર-અસૂર અને મનુષ્યથી પૂજાયેલે, સમ્યગ્દર્શનાદિ આત્મગુણેને તક મેહ રૂપી અંધકારને નાશ કસ્વા માટે સૂર્ય સમાન, રાગ અને દ્વેષ રૂપી વિષને નાશ કરવા માટે પરમમંત્ર સમાન, સઘળા ય કલ્યાણનું કારણ. કર્મ રૂપી વનને બાળવા માટે અગ્નિ સમાન, આત્માના શુધ્ધ સ્વરૂપ મને આપનાર એ શ્રી કેવલી ભગવતે કરુપેલો સમગ્ર એશ્વર્યાદિ ગુણે કરીને યુકત એ ધર્મ યાવાજજીવ સુધી મારે શરણભુત હો. તે હવે દુષ્કતની નિંદા કરવા માટે કહે છે. सरणमुवगओ अ एएसिं, गरहामि दुक्कडं ।। . - આ રીતે ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી અરિહંતાદિ ચારનું શરણ કર્યા પછી હું મારા દુષ્કતની નિંદા કરું છું. તે કૃતે કયા છે તે વાત કહે છે- - - जं णं अरहंतेसु वा सिद्धेसु वा आयरिएसु का उवज्झाएसु वा साहुसु वा साहुणीसु वा अन्नेसु वा धम्मट्ठाणेसु वा माणणिज्जेसु पूअणिज्जेसु, तहा माईसु का Page #873 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૧ તા. ૨૦-૬પ : पिईस वा बंधसु वा मित्तेस वा उवयारिस वा, ओहेण वा जीवेस मग्गदिएस, अमरगट्टिा सु. मग्गसाणेसु, अमग्ग साहणेस्, जं किंचि वितहमायरिअं अणा-यरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि सुहुमं वा बायरं वा मणेण वा वायाए वा काएण वा कयं वा काराविरं वा अणुमोइअं वा, रागेण वा दोसेण वा मोहेण वा, इत्थ वा जम्मे जम्मतरेसु वा, गरिहिअमेअं दुक्कडमेअं उज्झिअव्वमेंअं विआणि मए कल्लाणमित्तगुरुभगवंतक्यणाओ एवमेअं ति रोइअं सद्धाए, अरिहंत सिद्ध समक्खं गरहामि अहमिणं दुक्कडमेअं उज्झिअब्वमेअंः । इत्थं मिच्छा मि दुक्कडं, मिच्छा मि દુશs, fમજી fમ ફુલું છે છે. શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિધપરમાત્માઓ, શ્રી આચાર્ય ભગવત, શ્રી ઉપાધ્યાય ભગવંતે, શ્રી સાધુ ભગવંતે, કે સાદવજી ભગવંતે તથા અન્યને વિષે ધર્મસ્થાનોને વિષે તથા સામાન્યથી અધિક ગુણવાળાને વિષે માનનીય અને પૂજનીને વિષે તથા માતા, પિતા, બંધુ, મિત્ર, ઉપકારીઓને વિષે, સામાન્યથી સમ્યદર્શનાદિ માર્ગમાં રહેલા છને વિષે કે માર્ગ માં નહિ રહેલા જીવોને વિષે, માગને સાધનાર પુસ્તકાદિને વિષે તથા માર્ગને નહિ સાધનારા ખગાદિને વિષે; જે કાંઈ શરીર વડે નહિ આચરવા લાયક અને મન વડે નહિ ઈચ્છવા લાયક એવું સૂક્ષમ કે બાદર પાપાનુબંધી પાપ મેં વિપરીત પણે આચર્યું હોય, તે પણ મનથી, વચનથી કે કાયાથી, મેં પોતે કર્યુ” હેયબીજા પાસે કરાવ્યું હોય કે જે કઈ કરતા હોય તેને સારા માની અનુમેણું હોય; તે પણ રાગથી, દ્વેષથી કે મેહથી આ જન્મમાં કર્યું હોય કે અતીત જન્માંતરમાં કર્યું હોય તે સઘળું ય પાક ગહિત છે, સધર્મથી રહિત, હેવાથી દુષ્કત છે અને એકાંતે હેય કટિનું હેવાથી ત્યાગ કરવા લાયક જ છે એવું મેં કલ્યાણમિત્ર એવા શ્રી ગુરુભગવંતેના વચનથી જાણ્યું છે. અને “ઓ એમ જ છે' એ પ્રમાણે શ્રદધાથી મને રૂપ્યું છે. તેથી જ શ્રી અરિહંત પરમાત્મા અને શ્રી સિદ્ધપરમાત્માની તેમજ ઉપલક્ષણથી આત્મ સાક્ષીએ પણ આ ત્યાગ કરવા લાયક સવ દક્િતને ગહું છું, નિંદુ છું અને આ સંબંધમાં મારું તે પાપ મિથ્યા થાઓ.મિથ્યા થાઓ.મિથ્યા થાઓ.એમ ત્રણ વાર માટે માગું છું. (ક્રમશ:) Page #874 -------------------------------------------------------------------------- ________________ : જિજ્ઞાસા અને તૃપ્તિ Hit . . . . . .મેy - , - 11 જિ. પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ મ એ પ્રાયઃ કઈ પણ સંઘએ એ માન્યતા સ્વીકારી ધાર્મિક વહીવટ વિચાર નામના પિતાના નથી. હવે આપણે તેમણે આપેલા ત્રણ અગાઉ પ્રગટ કરેલા પુસ્તકની પરિમાર્જિત આધારેમાં કેટલું વજુદ છે તેને વિગતથી બીજી આવૃત્તિમાં ૮ મા સવાલના જવાબમાં વિચાર કરીએ. ( ૬૪-૬૫) લખ્યું છે. કે– ' (૧) પ્રસ્તુત વિ. સં. ૨૦૪૪ નું સંમે “સ્વપ્નદ્રવ્ય કહિપત દેવદ્રવ્યમાં જાય ને એ કઈ વિધિ પૂર્વકનું સંમેલન ન હતું. અને તેને ઉપગ કેસર, સુખડ, પૂજારીને - એક પૂ. આચાર્ય ભગવંતે પત્ર કાર વગેરે દેસર બધી સિવ કાર્યોમાં લખીને બેલાવેલા, તેમજ રૂબમાં નિમંત્રિત થયિ અર્થત શ્રી જિનભકિત સાધારણનું કરેલા કેટલાક આચાર્યાદિ મુનિવરેનું એ મિલન હતું. પોતાનાં ઉપરોકત વિધાનના સમર્થનમાં * ૦ આ મિલનમાં હાજર રહેલાની તેમણે ત્રણ આધારે આપ્યા છે. દબાણ પૂર્વક સહીઓ લેવાનું નકકી કર્યું - (૧) વિ. સં. ૨૦૪૬ના સંમેલનીય ત્યારે એક આચાર્ય ભગવંતને એ મિલન માંથી નીકળી જવું પડયું. જે રહ્યા તેમાંના ગીતા જૈનાચાર્યનો સમને અભિપ્રાય અમુકને અનિચ્છાએ દબાણને વશ થઈને (૨) શ્રી હરિભદ્ર સૂરિ મહારાજા રચિત સંબધ પ્રકરણની કવિપત દેવદ્રવ્ય સહી આપવી પડી અને અમુકે શરમ ભરમે સહી તો આપી પણ પાછી થે ડા સમયમાં એની ગાથા.” જ એ નિર્ણયે પોતાને માન્ય નથી એવા : - હું, “ મહાગીતા જેનાચાર્ય પૂ. પ્રકારની જાહેરાત કરી. બાકી રહ્યા તેમાંથી પિાઇ શ્રીમસાગરાનંદસૂરીશ્વરજી મ.સા. તથા મોટા ભાગના તે એ કરો અંગે આજે તરણતારણહાર ગુરૂદેવ પૂર પાદ શ્રી પ્રેમ પણ ઉદાસીન અને મૌન છે અને તેમાંથી *૧છે. સક ના જમણ', પણ કેટલાક તે આજે પણ તેને ઉચિત ' આ પ્રમાણે તેમણે રજુ કરેલા ત્રણ ત્રણ માનતા નથી. એટલું જ નહિ, પણ આજ '' આધારથી “સ્વપ્નદ્રવ્ય એ શ્રી જિનભકિત સુધી જે મુજબ શાસ્ત્ર સાપેક્ષ પરંપરાનુસારી સિધણનું દ્રશ્ય છે એ વાત માન્ય થઈ વહીવટ ચાલતે હતું તેમજ કરવાનું પણ શકે ખરી ? * જણાવતા હોય છે, ફકત તે વખતે એ * * * છં–ના, એ વાત કદાપિ માન્ય થઈ તથાકથિત સંમેલનના સુકાની બનેલા પૂ. શકે તેવી નથી અને એ કથિત સંમેલન પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. અને પૂ. પછીના આજ સુધીના છ વર્ષના ગાળામાં આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ ના સમુ Page #875 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪૧ તા. ૨૦-૬-૯૫ દયનો કેટલેક વગર અદ્યાપિ સંધના મેટા અર્થમાં સર્વસંમત હતા. ભાગને અમાન્ય રહેલા તે ઠરાને અમલી (૨) સંબંધ પ્રકરણને કપિત દ્રય બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યો છે. આવી અંગે લોક અને તેની વ્યાખ્યા પુ. સ્થિતિમાં એ સંમેલનીય આચાર્યોના સર્વાન પંન્યાસજી મ.એ પિતે પ્રસ્તુત પુસ્તકના પૃ. મત અભિપ્રાય છે, એમ શી રીતે માની- ૧૬૧ પર દર્શાવી છે તે નીચે મુજબ છે. મનાવી શકાય, આવી સ્થિતિમાં એ અભિ- રિદ્ધિનુ સમf, પ્રાયનું મૂલ્ય કેટલું ! એ સ્વયં વિચારી લેવું. અહિ અવ નવા જેવું ૦ વિ. સં. ૨૦૪૪ના એ કહેવાતા સંમે- નિમત્ત નિમિત્ત, લન અગાઉના વિ. સં. ૧૯૦ અને વિ. जं चरिएं सव्वमुवओगि' સં. ૨૦૧૪ ના વિધિ પૂર્વકના સંમેલનના - સર્વમાન્ય નિર્ણયમાં સ્વપ્નદ્રવ્યને જીર્ણોદ્ધાર અર્થ : “ધનવાન શ્રાવકોએ અથવા . અને નુતન જિનમંદિર નિર્માણ આદિમાં સંઘ માન્ય શ્રાવકે એ કે જેણે સર્વવ્યથી લઈ જવા યોગ્ય દેવદ્રવ્ય તરીકે જઠરાવવામાં - જિનાલય બંધાવ્યું છે તે શ્રાવ, આવેલું છે, જેને ઉલેખ શ્રી જૈન .કાએ જિનભકિતને નિર્વાહ થાય તે મૂ રાજનગર સંઘ વતી શ્રી કસ્તરભાઈ માટે કપીને કોષ (સ્થાયી ફંડ) રુપે જે મણિભાઈ નગરશેઠ દ્વારા પ્રકાશિત વિસં. ૨કમ મુકી હોય તે કપિત (ચરિત) દેવ- - ૧૯૯૦ માં અ. ભા. શ્રી જેન વે. મુનિ દ્રવ્ય કલાય છે. આ કલિપત દેવદ્રવ્ય, સંમેલને કરેલા નિર્ણયોની પુસ્તિકામાં તેમજ દેરાસરજી અંગેના કેઈ પણ (સર્વ) કાર્યોમાં સ્વ. પૂ ઉ. શ્રી ધર્મસાગરજી મ.એ તથા ઉપયોગી બની શકે છે. - સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરી. આમ છતાં ઘનવાન શ્રાવકેએ મંદિરના શ્વરજી મ એ ધાર્મદ્રવ્ય વ્યવસ્થા અંગેની નિર્વાહ માટે જ અર્પણ કરેલા કપિત દ્રવ્યમાં પિતે વર્ષો પહેલાં બહાર પડેલી પુસ્તિકા સુપનાદિની બોલીના દેવદ્રવ્યને પંન્યાસજી એમાં વિગતથી કર્યો છે અને તેના આધારે મહારાજે જોડી દીધું છે અને તેઓ તેને કોઈ જ લગભગ દરેક સંધમાં આજે વહીવટ રીતે ઉચિત સિધ્ધ કરી શકયા નથી. પૂર્વ ચાલી રહ્યો છે. પ્રસ્તુત વિ. સં. ૧૯૯૦ બંને સંમેલનમાં સઘળા વડિલ પૂજ્યએ અને ૨૦૧૪ ના બંને સંમેલનમાં વર્તમાન સ્વપ્નાદિની બેલીના દ્રવ્યને શ્રી જિનભકિત સઘળા શ્રમણ સમુદાયના વડિલ પૂળે સાધારણમાં ગણાવવાનું કે લઈ જવાને ઉપસ્થિત હતા અને જેઓ સંયેગવશાત કયારેય વિચાર સુધાં કર્યો નથી. આમ ઉપસ્થિત રહી શકયા ન હતા તેમની છતાં એ બધાની ઉપરવટ થઈને પણ આવું પાછળથી પત્ર દ્વારા સંમતિ મેળવી લેવામાં સાહસ કરવાનું તેમને જયું તેમાં તેમની આવી હતી. આથી તે નિણ સાચા શાસ્ત્ર સાપેક્ષતા કયાં રહી? Page #876 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ : : : શ્રી જૈન શાસન (અઠવાડિક). (૩) પિતાના મતિકહિપત નિર્ણને વધુમાં પંન્યાસજી મ. એ પ્રગટ કરેલા સાચા કરાવવા માટે જે બે આચાર્ય ભગ- પૂ. તરણતારણહાર ગુરૂદેવશ્રીના પ્રસ્તુત પત્ર વંતેના લખાણેનો હવાલે તેઓ આપી અંગે વિશેષ માહિતી મેળવતાં જાણવા મળે રહ્યા છે, તે બંનેય આચાર્ય ભગવંતના છે કે-તિથિ કે તારીખ વગરનો પૂ. ગુરૂ માન્યતાઓને સંપૂર્ણ અનાદર કરીને એ દેવશ્રીજીને આ પત્ર એ પત્ર નહિ પણ કહેવાતા સંમેલને તિથિ અંગે ૨૨ મે કાચ ખરડે હતે જે વાસ્તવમાં મધ્યસ્થ ઠરાવ સર્વાનુમતે પસાર કર્યા પછી હવે સંઘને એકલા જ નથી. પૂજયશ્રી તેમાં સંમેલનને એ બે આચાર્ય ભગવંતના નામે હજી સુધારા વધારા કરાવવા ઈચ્છતા હતા વાત કરવાને અધિકાર રહ્યો છે ખરો ? જ તેઓશ્રીના તે વખતે પ. પૂ. આ. દેવ તેમ છતાં પં. માએ એમના નામે આ શ્રી રામચંદ્રસૂરિ. મ. પર લખેલા ચે. વઢ વાત કરી છે તે તે લખાણે અંગે પણ ૮ ના પત્રથી સ્પષ્ટ જાણવા મળે છે. આ વિચારી લઈએ. પૂ. સાગરજી મ.ના લખા. પત્રમાં તેઓશ્રીએ પ. પૂ. આ. શ્રી ણમાં સુપનની બેલીના દ્રવ્ય અંગે કોઈ રામચંદ્ર સૂ. મ.ને જણાવ્યું છે કેસ્પષ્ટ વાત નથી. જયારે સ્વ. પૂ પ્રેમસૂરી- “જે મધ્યસ્થ સંઘને લખવા ધારેલ શ્વરજી મહારાજાએ આ વિષયમાં મધ્યસ્થ ઉત્તર, તેના પરના સુધારા વધારેને તમારે સંઘને પિતાને સ્પષ્ટ અભિપ્રાય નહિ દર્શા- પત્ર માર્યો હતો. પણ મધ્યસ્થ સંઘે હાલ વતા, “અન્ય પૂ ગીતાથ આચાર્ય ભગ- એ પ્રશ્ન મુલતવી રાખે, કેમકે પેઢીએ એ વંતના અભિપ્રાય મંગાવ્યા સિવાય કઈ પ્રશ્ન માથે લઇ લીધો છે. તેથી હવે એ પણ પગલુ નહિ ભરવાની સલાહ આપી ઉત્તરની વિશેષતા ન ગણાય, છતાં એમાં છે. વધુમાં પિતે તથા પોતાની શિષ્ય સુધારા કરીને એ ઉત્તર એમને આપીશું.' પરંપરા શાસ્ત્ર વિરુદ્ધ પગલું ભરી દુર્ગતિના આ પત્રમાં પ. પૂ. ગુરૂદેવથી વતી પૂ. ભાજન ન બને તે માટે પોતાના ગીતાર્થ - ભાનુવિજયજી (પુ. સ્વ. શ્રી ભુવનભાનુ સુ. શિષ્ય પ્રશિખ્યાના પણ આ વિષે અભિપ્રાય ૧ . મ.)ની સહી છે. આમ જે માં હજી તે મંગાવ્યા હતા, જે પ્રસ્તુત પુસ્તકના પરિ- સુધારા કરવાના બાકી છે અને પત્રરૂપે શિષ્ટમાં પ્રગટ કરેલાં પત્રથી જણાય છે. મધ્યસ્થ સંઘને મોકલા જ નથી તેવા છે. જોકે આ પુસ્તકમાં પણ પૂ. આ. ભ. અનેક સુધારા-વધારાની આવશ્યકતાવાળા શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ એક કાચા ખરડાને પૂ. પંન્યાસજીએ પોતાના જેના જેના અભિપ્રાયે મંગાવ્યા અને જેના અભિપ્રાયે આવ્યા તે બધાં પ્રકાશિત ન અશાસ્ત્રીય મંતવ્યની પુષ્ટિ માટે પત્ર તરીકે કરતાં માત્ર પોતે કરેલા નિર્ણયને અનુકુળ ઉપયોગ કરી લીધું છે, તે જાણીબૂઝીને કર્યો લાગે તેવા પત્ર જ પ્રકાશિત કર્યા છે. છે કે અજાણપણે કર્યો છે તે તે જ્ઞાની Page #877 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અ ક ૪૧ : તા. ૨૦-૬-૯૫ : I જાણે પરંતુ આવી બાબતમાં જરા પણ શાસન સમાચાર એકસાઈ રાખવામાં આવી નથી તે હકીકત આથી પૂરવાર થાય છે. આમ છતાં આ માલેગામ કેમ્પ વિસ્તારમાં ઉજવાયેલ જાણ્યા પછી પણ તેમાં સુધારો કરીને અતિ ભવ્યાતિભવ્ય અંજનશલાકા , પિતાની વૈચારિક સરંળતાને દાખલો બેસા. ડશે તે તેમણે જાણી બુઝીને પત્રને પ્રતિષ્ઠા મહોત્સવ છેટે ઉપયોગ કર્યો છે, એવું કેઈને પણ પ. પૂ. આ. દેવશ્રી પ્રભાકરસૂરીશ્વરજી કહેવાને અવકાશ નહિ રહે. પછી તે– મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી માલેગામ - તત્કાલીન અન્ય ગીતાર્થોના અભિપ્રાય તાંબર અંતિપૂજક જૈન સંઘ આયોજન જુદા આવવાથી મધ્યસ્થ સંઘ તેમજ મહા કરી આ મહેન્સવ સુંદર રીતે પાર પાડેલ છે. ગીતા પૂ. આ. શ્રી પ્રેમસુરીશ્વરજી મ. એ કેમ્પ વિસ્તારમાં માત્ર પાંચ ઘર હોઈ 'પ્રસ્તુત ઠરાવની વાતને કાયમ માટે પડતી જન સંઘ તિલક ડે ખુબ ઉદારતા વાપરી મૂકી હતી, તેમ તે પ્રસંગ પછીનો ઈતિહાસ ધંધા રોજગાર ભુલી વર્ધમાનનગરની અંદર બેલે છે. આમ છતાં આટલા વર્ષો બાદ પંચકલ્યાણક મહત્સવ ઉજવેલ. હવે પૂ. પં યાસજી મ. તે પૂજ્યશ્રીના આ માલેગામ કેમ્પ વિસ્તારમાં દેરાસર બને પ્રકારના કાચા ખરડારૂપ લખાણનો આધાર તે માટે સ્થાનકવાસી તેમજ અન્ય ભાવિક લઈ પોતાના અશાસ્ત્રીય મંતવ્યને પુષ્ટ જખતા હતા. તેઓ બધા દર્શન વંદન કરવાના પ્રયત્ન કરે છે તે તરણું લઈને પૂજન કરી શકે તે માટે આ દેરાસર તરવા જેવું છે. T નિર્માણ કર્યું છે. જેને સંધ તિલક રોડની : -૫ ૫. મહારાજે પિતાના મન કહિપત A ભાવના અનુમોદનીય છે. પાંચ વિધિકાર એ મંતવ્યની પુષ્ટિ માટે રજુ કરેલા એણે આધારે વિધિ કરાવી હતી.. કેટલા વજુદ વિનાના છે તે આથી સમજી | મહેસવ દરમ્યાન રજ પંદરસે. શકાય છે. (ક્રમશ:) ભાઈ-બે ભાઈ–બેનેની ઠંડકથી ભકિત કરવામાં આવતી જિનવાણી તા. ૩૦-૪-૯૫ ] હતી આ ભંકિતને લાભ જુદા જુદા ભાવિકે તરફથી લેવાયેલ હતે. " : સુઘોષા - - - દીક્ષા કલ્યાણકને વરઘેડે ભવ્ય નીક જે હતે. ચાર કલાક વરઘોડે. ફર્યો. કાર્યાલયનું ઉદ્દઘાટન અમદાવાદ શેખને કેઈને જરાય તકલીફ ન પડી. દક્ષાથી પાડ, ઝવેરી વાડ સામે, રીલીફ રોડ, પ્રેમકુમારે વલીદાન કર્યું હતું. કેપમાં. અમદાવાદ-૧ તા. પ-૬-૫ ના થયેલ છે. વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ વિ. થઈ હતી. હા કહી છે. હાલ પ્રતિષ્ઠા સમયે વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ Page #878 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) થઈ હતી. . ! પહોંચી વળવા મુશીબત હતું ત્યાં તેમાં - આજુબાજુના ઘરમાં લાડવા મોકલવામાં પૈસાને વધારે રહ્યો છે. આવ્યા હતા. કેરીને રસ આદિની ઈત્તર પાલીતાણ-અત્રે શ્રી મહારાષ્ટ્ર ભવન સહુ જનની સેંકડોની સંખ્યામાં ભકિત ધર્મશાળાના જૈન મંદિરમાં શ્રી પાર્શ્વનાથ થઈ હતી, ' ' સ્વામી આદિ જિનબિંબ તથા પુંડરિક - મહારાષ્ટ્રમાં જેન કેમ્પમાં વિહરમાન હવામી શ્રી ગૌતમ સ્વામીની પ્રતિમાઓની * વીશ મંગળ મુતિની શ્યામલવાળું દેરાસર પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી વિજય રવિપ્રભ સૂ, પ્રથમ છે. આ દેરાસર ભાવિમાં તીર્થ સ્વરૂપ સૂ. મ, પૂ. આ. શ્રી વિજય મહાબલ સૂ. બની રહેશે. આજે અનેક જન જિનેશ્વર મ, પૂ. આ. શ્રી વિજય અમરગુપ્ત સૂ.મ., દર્શન પૂજન કરી પાવન બની રહ્યા છે. પૂ. આ. શ્રી વિજય ચંદ્રગુપ્ત સૂ. મ આ દેરાસર પાંચ મહિનામાં સુંદર આરસ આદિની પુનિત નિશ્રામાં થઈ. આ પ્રસંગે મય બન્યું તે એક આશ્ચર્ય છે. આ માટે જેઠ સુદ ૬ થી ૧૦ શાંતિનાત્ર આદિ મુ.શ્રી હસમુખભાઈની ખુબ મહેનત અનુ-પંચાહિકા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો. મેદનીય બની છે. - સુરત-અઠવા લાઈન્સમાં તપસ્વી પૂ. પ્રતિષ્ઠાના દિવસે પૂજ્યશ્રીની પાવનકારી પં. શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરની બીજી પ્રેરણાથી અમદાવાદ રખીયાલથી . આવેલ સ્વર્ગતિથિ નિમિત્તે જેઠ સુદ ૧૦ થી ૧૪ ૫૦૦ વર્ષ જુની ધર્મનાથ ભગ.. પંચ ન્ડિકા મહેસવ શાંતિસ્નાત્ર સહિત વાનની પ્રતિષ્ઠા ખીરવીરા ગામમાં સાદરવી પૂ. પં શ્રી ગુશીલવિજયજી મ.ની નિશ્રામાં હસકીતિશ્રીજી મ.ની નિશ્રામાં ચલ પ્રતિષ્ઠા ઉજવાયો. જેઠ સુદ ૧૪ ના સ્વ. પં. મને નીકળેલ, જ કલ્યાણ માસિકનું સ્મૃતિ વિશેષાંક વિમોચન માલેગાંવ . વદ બીજ અગ્યારસના થયું હતું. ગામના મોટા દેરાસરમાં મંગળ મૂર્તિની અમદાવાદ-પરમ પુજય આરાધ્ય પાદ સ્થાપના તથા ડે. રાજેન્દ્રભાઈને ત્યાં દેરા- કર્મગ્રંથ નિષ્ણાત આચાર્ય ભગવંત પ્રેમસરની સ્થાપના થઈ છે. આ રસના ભવ્ય સૂરીશ્વરજી મ. ની ૨૭મી સ્વર્ગારેહશુતિર્થિ પ્રતિમા બિરાજમાન થયા છે. • નિમિતે સવારે ૯ વાગે દાનસૂરીશ્વર જ્ઞાન અંજન તેમજ પ્રતિષ્ઠાના ચઢાવા મંદિરમાં ગુણાનુવાદ આ. ભગવંત વિ. કલ્પનાતીત થયા છે. સુદર્શનસૂરીશ્વરજી મ. ની શુભ નિશ્રામાં મહેસવમાં દરરે જ સાડા બાર હજાર થયેલા પ્રવચનમાં પૂશ્રીએ તેમના જીવનની નમ જિણાવ્યંજીએ ભાણું જાપ સાથે પરમ ઉત્કૃષ્ટ આરાધનાનું વર્ણન કરેલ વ્યાઅખિલ થતા હતા. આંબિલ કરનારની ભારે ખ્યાનમાં બે-બે રૂપિયાનું સંઘપૂજન તથા ચાંદની વાટકી તેમજ સાંકળી અઠ્ઠમ કરનારને ગુરૂપૂજન થયેલ. મનસુખભાઈ પળના ૩૫૧ રૂપિયાથી બહુમાન થયેલ હતું. નેમિનાથના દેરાસરમાં આંગી થયેલ. પૂજા અંજન, શલાકા ને , મહેસવના ખર્ચને ભણવાયેલ પ્રભાવના થયેલ.. Page #879 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪૧ તા. ૨૦-૬-૯૫ : | મુરબાડ (મહારાષ્ટ્ર) પ. પૂ. આ... આ. શ્રી વીરશેખર સૂ. મ. આદિ પણ ભ, વિ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના પધાર્યા હતા. જીવદયાની ટીપ સારી થઈ ૮માં શિય પ. પૂ. મિક્ષરતિ વિ.મ. તથા આમંત્રિતેની ભકિત થઈ બંને પૂજનમાં પૂ. સા. શ્રી પૂર્ણ યંશા શ્રીજી મ. ના સંયમ સુશ્રાવક પાનાચંદભાઈ પુજન ભણાવવા જીવનનાં તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ પધાર્યા હતા તથા સંગીતકાર શ્રી મનુભાઈ પ્રસંગે વૈ. ૧-૫ ને શુક્રવાર તા. ૧૯ ૫-૯૫ એ રસ જમાવ્યું હતું. ના રે જ તેમનાં સંસારિક પિતાશ્રી જયંતિ- -ગોંડલ-અત્રે ૫. \ ઉ. પુન્યોદય લાલ કુંવરજી મહેતા પરિવાર(મુલુંડ) તરફથી સાગરજી મ. ની નિશ્રામાં ઓળીયા તીર્થ ગુરૂપુજન તથા સંઘ પૂજન રૂા. ૨૧ નું તથા મુકામે પૂ. પાદ ગચ્છાધિપતિ આચાર્ય . મુરબાડ નગરે સ્વામી વાત્સલ્ય કર્યું. તથા શ્રીમદ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. મુરબાડ સંઘ તરફથી રૂા. ૧૫ નું સંધ તથા પ્ર. પૂ. હાલાર કેસરી આચાર્યદેવશ્રી પૂજન એમ કુલ્લે રૂ. ૩૬ નું સંઘ પૂજન જિનેન્દ્ર સુરીશ્વરજી મ. સા. ના હસ્તે થયું “તથા ગુરૂપૂજનની ઉછામણીને ચડાવે વિધિ સહીત ભરાવેલા ૨૩ ઈચન શ્રી મુરબાડ નિવાસી શેઠશ્રી નવીનભાઈ મેહન. મુનીસુવ્રત સ્વામીની અંજન શલાકા થયેલ ભાઈ પરિવ રે રૂ. ૨૧, ૫૦૧ માં લીધે તે પ્રતિમાજી ભાણવડ નિવાસી હાલ રાજતથા નવે અંગે ગીનીથી પૂજન કર્યું, તથા કેટવાળા શાહ નવલચંદ મેતીચંદ પરિવાર કામળી એ રાવને ચડાવો રૂા. પ૦૦° મ તરફથી તે પ્રતિમાજીની પ્રતિષ્ઠા ગોંડલ શ્રી મુલુંડ નિવાસી શેઠશ્રી પ્રવિણભાઈ રતીલાલ ચંદ્રપ્રભુ સ્વામી પ્રાસાદ વૈશાખ વદ-૫ શાહે લી. ના ખૂબ જ ઉમંગ ઉત્સાહ પૂર્વક થયેલ સવારે પ્રભુ પ્રવેશ તથા જલ યાત્રાને વરઘો | મુલુંડ મુંબઇ- અત્રે ઝવેર રેડ નીકળેલ શભ મુહર્ત પ્રતિષ્ઠા થયેલ બપોરે શાહ અમીચંદ ગોરધનદાસ શાહ કુંભણ વિજય સહતે શ્રી બ્રહદ અચ્છેતરી ના વાળા પરિવાર તરફથી સ્વ. શાહ કાંતિલાલ ઠાકથી ભણાવાયેલ છવદયાની ટીપ સુદ અમીચંદ શાહના આમ કલ્યાણ અર્થે થયેલ બે ટાઈમ સંઘ જમણુ પણ થથલ. વ શાખ વદ ૧૧ શુક્રવાર તા. ૨૬-૫-૯૫ વિવિધાન જામનગરવાળા શ્રી નવીનચંદ્ર ના સવારે શ્રી સિદ્ધચક્ર મહા પૂજન ઠાઠથી બાબુલાલ શાહના મંડળીએ સુંદર રીતે ભણાયું. આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજય કરાવેલ સંગીતમાં રાજકેટના અન તકુમાર જિનેન્દ્ર સ. મ. અાદિ પધાર્યા હતા. નગીનદાસે સારી જમાવટ કરી હતી આ - વદ ૧૩ના શાહ રાયશી- રુપાભાઈ નિમિતે તેમના તરફથી સારી દાનની જાહ રીત થઈ હતી. મુંબઈ, રાજકોટ, ભાણવડ, ડબાસંગવાળા હ નેમચંદભાઈ તરફથી શ્રી જામનગર, હૈદ્રાબાદથી ભાવિકે સારી, સિદ્ધચક્ર મહા પૂજન ઠાઠથી ભણાયું . સંખ્યામાં પધારેલા. Page #880 -------------------------------------------------------------------------- ________________ ઈઈ-કલેક હસ્ર રૂફ... જ નજાક્ષ - આ ર્મિક વહીવટ વિચાર ' બીજી આવૃત્તિ). પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી • BUGARI EHASHEEMIO NON HORMET [ક્રમાંક-૨] કલાકાર - હાલો હક હજહાજ હ પ્ર૮ લેખકશ્રી તે સપષ્ટ લખે છે કે વ્યાવહારિક જ્ઞાનના સપનામાં વાપરવાને સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભકતે આગ્રહ રાખ્યું હતું પરંતુ ત કાલીન પાસેથી મેળવવામાં મુશ્કેલી થઈ ત્યારે ગીતાથ મહાપુરૂએ આ કલ્પનાને સખત નિર્વાહ કરવાની કલ્પનાથી બલી ચડાવાની વિરોધ કરી તેને અમાન્ય રાખી હતી | પદ્ધતિ શરૂ કરાઈ. એ દ્વારા મળતી રકમ પ્ર. નિર્વાહના સંક૯પથી થયે થી આ તે કપિત દેવદ્રય ગણાઈ. સ્વપ્નાદિની (સ્વપ્નાદિ) બલી- ચડાવાની રકમ [જિન આ બેલીમાં સ્પર્ધા થતી (પૃ ૧૭૬) મંદિર અંગેના તમામ કાર્યોમાં ઉપયોગી આ માન્યતા મુજબ કપિત દેવદ્રવ્યમાં થાય છે. માટે તેને પૂજા દેવદ્રવ્યમાં લઈ લઈ જવામાં શું વાંધો છે ? . જ શકાય નહિ...આથી જ બોલી રકમ - ઉજિનાલના નિર્વાહ કરવાની કપિત દેવદ્રયમાં જ ગણવી પડે એમ ક૯પનાથી સવપ્નાદિની બેલી ચડાવાની લાગે છે. (પૃ-૧૭૭] લેખકશ્રીની આ વાત શરૂઆત થઈ એવી લેખકશ્રીની માન્યતાને તે બરાબર છે ને? કોઈ આધાર છે? આવી કહપનાથી, કઈ (ઉ.. ના, બિલકુલ બરાબર નથી. સાલથી, કયા મહાપુરૂષે બલી ચડાવાની શૈલીની રકમ કપિત દેવદ્રવ્યમાં ગણાતી શરૂઆત કરી. તેના પુરાવાઓ સંમેલનના જ નથી. આ તેમની કલ્પનાની પેદાશ છે. શ્રમણ કે આ લેખકશ્રીએ આપવા જોઈએ. બેલીની રકમને અમે પૂજા દેવદ્રવ્યમ લઈ બાકી એવા કેઈ આધાર-પૂરાવા વિના, જવાનું માનતા જ નથી. છતાં લેખશ્રીએ પિતાની કલ્પનાને સાકાએ જુની કલપના બેલીની રકમ પૂજા દેવદ્રવ્યમાં ન જાય તરીકે ૨જુ કરવામાં છેતરપીંડીથી વિષેશ તેની સિદ્ધિ કરવાની વ્યર્થ કસરત કરી છે, શું હોય? આ લેખકશ્રી આદિની કલપનાથી ખરેખર તે બોલીની રકમને સંબધ પ્રકસ્વપ્નાદિનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય બની રણમાં બતાવેલ દેવદ્રવ્યના ત્રણ પ્રકારોમાં જતું નથી. [ ભૂતકાળમાં આવા જ એક . જ સમાવેશ કરવાના આગ્રહને કારણે તેમને કલ્પનાશીલ આચાર્યશ્રીએ “કૃતની આરાધના આવી વ્યર્થ કસરત કરવી પડે છે. વર્તવરૂપ ઉપધાનની માળની બેલીને દ્રવ્યને માનમાં દેવદ્રવ્ય તરીકે ગણતા બધા કાવ્યને Page #881 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૪૧ તા. ૨૦-૬-૯૫ : સમાધ પ્રકરણમાં બતાવેલ ત્રણ પ્રકામાં જ સમાવિષ્ટ કરવું ોઇએ. અને તે મુજબ એને ઉપયોગ કરવા જોઇએ, એવા આગ્રહ કાઇ શાસ્ત્રકારે એ સેવ્યા નથી. આ લેખકશ્રી આદિને ક્ષેત્રે આગ્રહ રાખવા હાય આપણે ર કરીશુ ઉ તમે જવાબ માંગે જ છે. તા આપી દઉ છું: અશકત સ્થળામાં દેવદ્રવ્ય થી પૂજારી આદિ રાખીને પણ પ્રભુ પૂજા કરાવવી પણ પૂજા બંધ ન રાખવી. એવુ તેાતા વિ.સ. ૧૯૯૦ના સમેલને ઠરાવેલુ હાવાથી કાઈ એની સામે હાહા મચાવતું જ નથી. અમે પણ એને વિરોધ કરતાં નથી. આ વિષયમાં લેખકશ્રી પે-તે ફેગઢ હાહા કરી રહ્યા છે. શિલ્પી-સલાટાના સવાલ ઉઠાવીને, સંમેલને ઠરાવેલાં દેવદ્રવ્યના ઉપચેગની સરખામણી સલાટાની તિજોરી એ છલકાવી આપતાં દેવદ્રભ્યની સાથે કરીને લેખકશ્રીએ સુખદ આંચકા આપ્યા છે ! હા, આ બન્ને સામે અમારા વિરાધ છે જ. લેખશ્રીને અમારા વિરાધના અવાજ ન સભળાયા હોય તેા હવે સાંભળી લે. પ્ર॰ સમેલનીય ઠરાવમાં કરેલી વ્યાખ્યા અને આ લેખકશ્રીને કરેલી કલ્પિત દ્રવ્યની વ્યાખ્યામાં તમને તફાવત નથી લાગતે અર્થ - ઉ॰ સુમેલને તે ગાથાના શબ્દોને પકડયા વગર જ કલ્પિત દ્રવ્યને કર્યા છે. ત્યારે લેખકશ્રીએ ગાથાના શબ્દો પકડીને અ કર્યો છે. એટલે બન્નેના અર્થામાં ભિન્નતા આવી છે. છતાં લેખકશ્રી ને સ ંમેલનની વક્રૂાદારી બતાવવાની હોવાથી વિશેષ / વચાર' કરતી વખતે લેખકશ્રી લપસી પડયા છે. સમેલન અને લેખકશ્રી : બન્નેમાં પિતદ્ભવ્યમાં સ્વપ્નાદિ મેલીઓની ભેળસેળ કરી હાવાથી એકેયની વ્યાખ્યા માનવા જેવી નથી અને એથી જ બન્નેના લખાણામાં આવતા વિધાની પણ ચિંતા કરવાની જરૂર રહેતી. નથી. : ૯૩ પ્ર॰ જેએ સ્વદ્રષ્ય ખર્ચાવાનું શકય ન હાય તેવા સ્થાનમાં પણ પૂજારીન પગારદિને નિષેધ કરે છે અને હૈડા મચાવે છે, તેઓ શિલ્પી અને સલાટીની તિજોરીઓને છલકાવી આપતો દેવદ્રવ્ય માટે કેમ કદી અવાજ પશુ કરતાં નથી ?' (પૃ-૧૭૦) આને જવાબ આપો. પ્ર૦ ધણા વર્ષોથી કેટલેય ઠેકાણે સ્વપ્ન દ્રવ્યની આવક સંપૂર્ણ સાધારણમાં કે ૧૦ આની યા ૬ આની સાધારણમાં જતી હતી ત્યારે પણ એની સામે સાળે ય અતી રકમ દેવદ્રશ્યમાં ચાલુ રાખવાનું કાર્ય તે શ્રમણાએ કહ્યુ જ છે. નિરક ભયે ઉભા કરીને સમેલનના શ્રમણાને બદનામ કર વાની વાત બિલકુલ ઈચ્છનીય ન ગણાય' (૩-૧૭૧) આ રજુઆત સાચી છે ? - ॰ આ રજુઆત સાચી હતી હશે, ભલા માણસ, આ તે ગેરમાર્ગે દોરવાને પ્રયાસ છે. સ્વપ્નદ્રવ્યની આવક સ ́પૂર્ણ ૧૦ કે ૬ આની સાધારણમાં લઈ જવાની Page #882 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક]. પ્રથા કેટલેક ઠેકાણે હતી તેમાંથી મટાભાગે ત્યારે તેઓ પૂજા (અ કાન વપ દેવદ્રવ્યદેરાસર સંબંધી ખર્ચ કરવામાં આવતે માંથી જ તે મોટા પગાર ચૂકવશે આ ર. (ઓ, સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે બાબત ખૂબ અનુચિત ગણાશે' (પૃ-૧૭૨) ૫-૩૦) તે સિવાય સાધારણમાં વાપરવાની આમાં તેમને શું લાગે છે ? વાત જવલ્લેજ થતી હતી. આ પ્રથા સામે ઉ૦ સંમેલનના ઝંડાધારીઓને પૂજા વિરોધ ઉઠાવનાર પુએ દેરાસર સંબંધી (આદાન) સ્વરૂપ દેવદ્રવ્યમાંથી પૂજારીઓના ખર્ચમાં કે તે સિવાયના સાધારણમાં વાપ પણ પગાર ચૂકવાય તે બાબત ખૂબ અનુરવાની એમ બંને પ્રથાને વિરોધ કર્યો ચિત લાગે છે પરંતુ દેવદ્રવ્ય સ્વરૂપ બેલી હિતે. અને સંપૂર્ણ દેવદ્રવ્યમાં જે સ્વપ્ન ના દ્રવ્યને વર્ક સાધારણનું લેબલ લગા- દ્રવ્ય જવું જોઈએ તેવું ઠેસ પ્રતિપાદન વિને તેમાંથી. પૂજારીઓના પગાર આદિને કર્યું હતું. (જુએ સ્વપ્નદ્રષ્ય કેવદ્રવ્ય જે ખર્ચ કરવાનું, જશ પણ અનુચિત નથી. છે પૃ-૧૦) વિ. સં. ૨૦૪૪ના સંમેલને લાગતું એ આશ્ચર્યની વાત છે. દૂર સુધી, દેરાસર સંબંધી ખર્ચ કરવા માટે ૬ કે તે નજર નાંખી શકનારા આ ઝંડાધારીએ | આનાથી પણ આગળ વધીને સંપૂર્ણ પગ નીચેન જોઇ શકતા નથી.. રકમ દેવકા સાધારણમાં લઈ જવાનું કૃત્ય કર્યું છે. આની સામે જ અમે વિરોધ કરી (ક્રમશઃ) રહ્યા છે અને સંપૂર્ણ સવપ્નદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવા પૂર્વક દેવકા સાધારણ તરીકે સ્વીકાર સમાલોચના તેને ખર્ચ ન જ કરવાની વાત કરી એ સમાધાન-આલેખક- પૂ. આ. શ્રી છીએ. હવે તમે જ સમજી શકશે કે વિજય ભદ્રગુપ્ત સૂરીશ્વરજી મ. પ્ર. શ્રી સંમેલનવાળાને અમે બદનામ કરીએ છીએ કે આ વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કંબઈનગર પાસે કે સંમેવાવાળા અમને નાહક બદનામ મહેસાણા (ઉ. ગુ.) ડેમી ૧ પેજી ૨૬૪ કરી રહ્યા છે ! ' પેજ મૂલ્ય રૂા. ૩૦ પ્ર “સંમેલનના શ્રમની નજર ટુંક ચેતનને ઉદ્દેશીને લખાયેલા ૬૩ પત્રો સમયમાં પૂજારીઓના પગાર ત્રણ હજાર ને સંગ્રહ છે આ પત્રમાં કર્મનું તત્વજ્ઞાન સુધી પહોંચી જશે તેવું દેખાઈ રહ્યું છે , ' સમજાવ્યું છે. રોજ બરોજના જીવનમાં આ પગારને પહોંચી વળવાની તાકાત જ્યારે બધી રીતે માતબર અને ધનવાન બનતા પ્રસંગે સાથે જીર્વન ને સુધારવાના પાસે હોવા છતાં શુદ્ધ સાધારણ ખાતે ઉ૫દ શા આપેલા આ ઉપદે શે આપેલા છે; કમ તત્વજ્ઞાનને તેટલી મોટી રકમેનાં ફંડ તેઓ નહિ કરે સમજવા માટે આ પત્રો ઉપયોગી છે. Page #883 -------------------------------------------------------------------------- ________________ R, “ધામિક વહીવટ વિચાર” પારાયણ , અધ્યાય – –ઠેઠ નિશાળિયો (“ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરીને પં. શ્રી ચંદ્રશેખરવિજયજીએ જૈન સંઘની શાંતિમાં ખલેલ પહોંચાડી છે. પોતાને “શાંતિદૂત એકતાના કિરતા’ માનનારા આ પણ તે ૨જ વાડી બાપના આનદને આલેખવામાં આવ્યા દે ભાયુઓ આપણે પણ તે આનંદને માનીએ. ) | બાપુને દરબાર ભરાય છે-ડાયરો જામ્યો છે. હાજી હા કરનારા ઠાકર બાપુને લળી લળી ભલામ ભરે છે અને યથા સ્થાને પોતાનું સ્થાન શોભાવે છે ડાયરામાં હો... હાતાબેટા ને ગોકીરો મ છે. ચારે બાજુથી બાપુને વધામણીએ મલી રહી છે અને બધા બાપુને પોરસ ચઢાવી રહ્યા છે. આપણે બાપુ પિતાની જાતને ખરેખર મહાન “શાંતિદૂત” “એકતાના ફિરો' માની ભાવિના પગલા વિચારી તદ્રામાં ડુબી ગયા છે (માત્ર ડોળ કરે છે ). “બાપુ આપે તે ગજ મ કર્યો ! ભલભલા વિરેાધીઓની ઊંઘ ઉડાડી દીધી. ખરેખર બાપુ આપની મા એ જ સવા શેર સૂંઠ ખાધી છે કે આપને જવાબ આપવા કઈ માડી જાયે તૈયાર થતું નથી. બાપુ આપે તે આપની એવી “માયાજાળ” ફેલાવી છે કે વિરોધ પક્ષના નેતાઓ પણ સલાહકારે પણ આપનું જ ગાણું ગાતા હોય આપને જ સહાયક થતા હોય તેમ આપની પહેલી આવૃત્તિમાં કઈને જવાબ આપવાની તસ્દી જ લેવા દીધી ન હતી. પણ આપના નામથી શરૂઆત થાય તે કોઈ એક કેણ “ચન્દ્ર” નામ યાદ નથી આવતું. તે શેડો ઊંચ-નીચે થતો પણ તેને ય દબાવી દીધું. તેને ય એક ચેપાનીયું પાડવા દઈ રાજી કર્યો પણ આપની આગળ તે બધાનું કાંઈ ચાલ્યું નહિ. ગેહેનદિન'ની જેમ બધા આપોઆપ શાંત થઈ ગયા. શુ બાપુ આપની યેજના હતી ! શું મુત્સદ્દિગિરિ હતી ! બાપુ મને તે લાગે છે કે દિલ્હીને દરબાર હવે આપ જ શેભાવશે અને લાલ કિલ્લાને તાજ પણ આપના મસ્તકે જ શંભશે! આપણે લોકલાડિલા બાપુ ! ચારે બાજુથી આપણા જ વિજયના વાજાના અવાજો આવી રહ્યા છે. ગેબેસને ય ભૂલાવે તેવું આપણું પ્રચાર તંત્ર એવું છે કે ઠેરઠેર સી આપના બાપુનું જ ગાણું ગાય છે ! સવાર પડે અને આ પણ બાપુના નવા ફતવાની રાહ જુએ છે. બાપુએ તે કમાલ કરી...ખરેખર બાપુ તે સવાઈ (!) હીરલા પાક્યા ! જે વાત બાપુના પૂર્વજોની બુદ્ધિમાં ય નહિ આવી તે આપણા બાપુના ભેજાએ શોધી કાઢી. ખરેખર બાપુ આપે તે સાતે પેઢીને તારી દીધી. ધન્ય છે બાપુ આપની માવડીને ! સ્વર્ગના પિતૃ દેવે પણ બાપુની આ શોધથી આશ્ચર્ય પામ્યા છે કે આ પણ ગગા... એ તે કમાલ કરી.... કમાલ! બાપુએ એવી જાદુઈ શોધ આપણને કરી આપી કે આપણુ પૈસાને જરા ય વ્યય નહિ અને આપણને મોટા ધર્માત્માને “ઈકાબ “મફતમાં મલી જાય ! આવા આપણા બાપુ હવે બીજી આવી શોધ કરે તેની આપણે રાહ જોઈએ જેથી એક કામ ક વું પડે નહિ અને મફતના કળીયા મલી જાય.” આવા પોરસાઈ વીરરસના વચનથી પરસાતા બાપુની ઘણી ખમ્મા...ઘણી ખમ્મા ઘણી ખમ્મા...!! Page #884 -------------------------------------------------------------------------- ________________ " શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 Jපපපපපපපපපපපපපපපඅපපපපපd RUT STIL - ૧ | \GP સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમાથાદ હoooooose 0 ૦ એ શરીર ભંડામાં ભૂંડું છે. તેને સાચવવા ઈન્દ્રિયે ડાકણ જેવી મળી છે, નચાવવા મર્કટ સમાન મન મળ્યું છે, આત્મા બેભાન છે એટલે ઇન્દ્રિયે વગેરે ભેગા મળી તેને દુર્ગતિમાં મૂકી આવશે. 9. દુનિયાની સુખ સામગ્રી, આપણે સાવચેત ન રહીએ તે સંસારમાં રખડાવનારી છે, દુર્ગતિમાં લઈ જનારી છે તેથી જ તે મોટામાં મોટી ભવની ભાવઠ છે. જ્યાં સુધી પૈસે કિંમતી લાગે ત્યાં સુધી ઘમ થઈ શકતું નથી. ૪ ૦ સવાથના ગુણ પણ દેષ છે. પરમાથીના બે કટુ શબ્દ પણ ગુણ છે હિત માટે છે કડક કહેવું તે પણ ધર્મ છે. 0 ૦ લક્ષમીની ડાકણથી ફસાયેલાને મૂકાવનાર “દન' નામને ભુવે છે. 0 ૦ અમને ય જે મેક્ષ યાદ ન આવે તે આ સાધુપણું મળ્યું તેય પાપાનુબંધી ! ! છે તમને ય મેક્ષ યાદ ન આવે તે જેનપણું મળ્યું તે ય પાપાનુંબંધી ! 0 ૦ સ્વાર્થ માટે ભગવાનનું નામ દેનાર, ભગવાનના નામને ય વટાવનાર છે. ૪૦ હયાની આંખ વિનાનાને, આ પાંચે ય ઇનિદ્ર-શાસ્ત્ર જેને મિહની દૂતી કહી છે ! 9. તે દુર્ગતિમાં લઈ જનારી છે. * . જેને મિક્ષ ન જોઈએ તે બધા દુાખી ! જેને મિક્ષ જોઈએ તે બધા સુખી ! કે & ૦ આ સંસારી સાગરમાં મિક્ષ માગ તે દિવાદાંડી છે. અનાદિને ઊંધે સ્વભાવ ફેરવવા માટે શ્રી અરિહંત પરમાત્માએ શાસન રૂપી છે સર્ચલાઈટ બતાવી છે. d૦ સુખ ભોગવાની અને દુખ નહિ જોગવવાની કુટેલ નીકળે તે મિક્ષ મળે! ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦0 જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વવાણ શહેર (ર)થી પ્રસિદ્ધ માં wome ૦૦૦૦૦૦ Page #885 -------------------------------------------------------------------------- ________________ ૧૯ --- 2 252 Rારે Bhiાર, નામાં વેરવિસાણ તિથTTvi ] શાસન અને સિદ્ધાન્ત ઉસમારૂં મહાવીર-નવસાmi, wી રક્ષા તથા પ્રચારનું પત્ર-| 2 | | | Eggles |_| Tags | | ઈjર |રા ની JUSSIAN | 1 = મણુકી :- | आयरइ जइ अकज्ज अन्नो कि तस्त तुज्अ चिंताए । अप्पाणमेव चिंतसु | Twગવિ વસમું ભવ૬ હા ! | | હે આત્મન ! બીજો આદમી અકાર્ય કરે તે તેની ચિંતા તારે શુ ? તારી ચિ'તાથી તે અકાર્યથી એ છો અટકવાનો છે? માટે તું તારી પોતાની જ ચિંતા કરી કે, - હજી સુધી આ ભવદુઃખમાં વસી રહ્યો છું તે તારે તેનાથી ક્યારે મુકત થવુ' છે ? ? ? અઠવાડિક) ( એક ૪૨ LIST EDIBE 'Ips L 181. I JIssug 15 JUI | J | . શ્રી જૈન શાસન કાર્યાલય યુત જ્ઞાન ભવના ૫ , દિગ્વિજય પ્લોટ, જામનગર (ભેંૌરાષ્ટ્ર) INDIA PIN - 361005. , મા ના બાપલા પાન श्री महावीर कौन आराधना केन्द्र, काव Page #886 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય અંગે પૂ. શ્રી સાગરજી મ. નું માર્ગદર્શન ago સાગર સમાજના સંગ્રહ યાને આગધારકની શાસનસેવા પૃષ્ઠ ૯૪ ૧. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે (ઉછામણી પૂર્વક) ઈન્દ્રમાલાદિક લેવાં, ઉછામણીપૂર્વક આરતિ ઉતારવી વગેરે ઉપદેશ સાધુઓના હોય છે જ. દેવદ્રવ્ય કે તેની આવકના નાશને પ્રસંગ ટાળવા જિનકલપી સરખાયે પણ પ્રયત્ન કરવાનું છે. ૬૩૧ (સમય) સિદધચક્ર વર્ષ ૨ અંક ૩ પૃ. ૭૦ સમાલોચના વીત્યવાસીઓથી પહેલાં દેવદ્રવ્ય શબ્દ જ ન હોતે એમ કહેનારા શ્રીનિશીથ અને બૃહતક૯પ વગેરેમાં કહેલ દેવદ્રવ્યરક્ષણના સંગનાદિત એટલે શાસનના આવશ્યક કાર્યને જાણતા કે માનતા નથી એમ ચોકકસ સમજાય છે. ને તેવાએ પિતાને અવાજ બહાર પાડી શ્રધાળુઓને માર્ગે ચૂકવે છે. માટે શ્રદઘાળુઓને તેવા સમયના નામે સડતાના અવાજને ઉવેખ જ ઉચિત છે. ૫ દેવદ્રવ્યના રક્ષણ અને ભક્ષણનું ફળ, ત્યવાસીઓ તરફથી નથી કહેવાયું; પણ રીત્યવાસીઓની અધમવૃત્તિને જમીન દેસ્ત કરનાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી ઉપદેશપદ સંબધ પ્રકરણને શ્રી ડશજી જેવા ગ્રંથમાં વાસ્તવિકપણે જ જણાવેલ છે. માટે કંઈપણ તેને નાશ કે ઉપેક્ષા કરે કે ખાઈ જવાને માટે આડી કહ૫ના કરે તે શાસ્ત્રની શ્રદધાવાળાઓને અદ્રષ્ટવ્યમુખ જ છે. આપના Kર એક હાર્દિક વિનંતિ કરી મુકિતત જૂન ૧૯૫ ના અંકમાં પૃ. ૧૬ ઉપર પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ. મ. જણાવે છે કે-“તે નિર્ણય ૨૦૪૪ના સંમેલનના ૨૧ આચાર્યોએ અનેક શાસ્ત્રાધાર સાથે કરેલા છે તેમણે તે અંગે સર્વાનુમતે કરેલા ઠરોને પ્રવકતા છું” આવું લખાણ છે. અને પૃ. ૧૭ ઉપર આ. વિજયષસૂરિ મ.ની સહીથી આપેલ જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે- “સં. ૨૦૪૪ના શ્રવણ સંમેલનના ૨૧ ભવભીરૂ ગીતાથ સુવિહિત આચાર્ય ભગવંતે એ મળીને કરેલા શાસ્ત્રાધારિત ઠરાને આધારે લખાયેલ “ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક અંગે”. આ લખાણુના સંદર્ભમાં ૫ ૨૧ આચાર્ય ભગવતેથાથી સંમેલનમાંથી તે તે સમયે વર્તમાન પત્રોમાં જાહેરાત કરાવવા દ્વારા છૂટા થઈ ગયેલ પુ. આ વાર્ય ભાગવતને એક અતિ નમ્રભાવે વિનંતિ કરું છું કે- “આપશ્રીના સંમેલનમાંથી છૂટા થઈ ગયા અંગેની જાહેરાત આવી ગયા છતાં હજી પણ સંમેલન તથા “ધામિક વહિવટ ( અનુસંધાન ટાઈટલ ૩ ઉપર ) સચના - આ પછી અંક નં. ૪૩+૪૪ તા. ૧૧-૭-૯૫ના પ્રગટ થશે. Page #887 -------------------------------------------------------------------------- ________________ મહાશોધ્ધારક .જીવજયસૂરીજી મહારાજની તે જ unen josur euHo a Rocco P841 NZI Yulizo zote W ZEUUUUU IN • અઠવાહિક ' તંત્રી : પેસવેદ મેઘજી ગુઢક ૮મુંજ હેમેન્દ્રકુમાર જયુબલાલ શte : (૨૪ોટ) : સુરેશચંદ્ર કીરચંદ શેઠ વઢવ (m) dજાયેદ જ સહેજ ( જજ) • wwા વિઝા , શિવાય ચ મયાા ય 8 વર્ષ છે. ૨૦૫૧ જેઠ વદ ૦)) મંગળવાર તા. ર૭--૯૫ [અંક-૪૨ પ્રકીર્ણ ઘર્મોપદેશ -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, અષાઢ સુદ-૭ ને શુક્રવાર તા. ૩-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ (પ્રવચન - ત્રીજ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકાર શ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના અવ૦) R : ધમી કોણ? સંસારનું સુખ ભોગવતા દુખ થાય અને દુ:ખ ભોગવતાં 8 8 મજા આવે. સંસારના સુખને સુખ કહે તે મિયાદષ્ટિ છે. તે કે જેને માની ઈચ્છા નહિ તે ધર્મ માટે લાયક નહિ. તે ગમે તેટલો ધર્મ છે કરતે હેય તે પણ તેને સંસાર વધવાને, વધવાને ને વધવાને છે. ભગવાનની સાચી વાત એકસર ને કહી શકે તેણે આ પાટ અભડાવવી ને ? જોઈએ. આ તે ભગવાન શ્રી સુધર્માસ્વામીની પાટ છે. સાચું ન કહેવું હોય તેને આ 4 છે પાટ ઉપર બેસવાને અધિકાર નથી. ૮ તાત્કાલિક લાભને જુએ તે નાસ્તિક. ભગવાને કહેવા લાભને જુએ તે આસ્તિક ! ! जं सुहं तस्स जे हेऊ, जं भयं जं च अप्पणो । विणासी अविणासी अ, इय जाणं मुच्चइ भव्वा ।। मुक्खो सुक्खं तस्स य, हेऊ नाणाइया भयं मोहो । ___ कम्माणि अप्पणो तहा, विणुसइ देहाइ न हु जीवो ॥ Page #888 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જેને શાસન (અઠવાડિક) અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શા કાર ? પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે કે, છે જગતના છ સદા માટે દુઃખથી ડરે છે અને દુનિયાનું સુખ મેળવવા ભાગાભાગ કરે છે. તેથી તેમને દુનિયામાં કેઈ તેમને પરાભવ ન કરી શકે તે જય જોઈએ છે, કેની પાસે ન હોય તેવી લક્ષમી જોઈએ છે અને બીજા પાસે ન હોય તેવું સુખ જોઇએ છે પરંતુ તેમને ખબર નથી કે આ સંસાર ભયંકર છે, દુખમય છે, દુઃખરૂપ છે તેનું ! ફળ પણ દુખ છે અને દુખની પરંપરાને વધારનાર છે. તે ધમ પણ સંસારનું સુખ જરૂર આપે– સંસારનું સુખ ધર્મથી જ મળે. પણ સુખ શું ચીજ છે તે, જીવ સમજે નહિ ત્યાં સુધી ભગવાન કહે છે કે, તે ગમે તેટલી સારામાં સારી ધમક્રિયા કરે તે પણ તેના આંતરશત્રુઓને જય થાય નહિ, જ્ઞાનાદિ છે લક્ષમી પેદા થાય નહિ, આત્મિક સુખને અનુભવ થાય નહિ અને મોક્ષ પણ મળે નહિ ? ભગવાને કહેલી વાત, ભગવાનની આજ્ઞાનુસારે સમાવતા આ મહાત્મા ફરમાવી છે છે રહ્યા છે કે, ધર્મ કરનારા જીવોને શું જ્ઞાન હોય તે ધર્મના વાસ્તવિક ફળને પામે ? 8 સુખ શું ચીજ છે સુખના કારણ શું છે? આત્માને ભય કે છે? તે ભય શાને છે. લઈને છે? આ વાત ન સમજે તે કદિ સંસારથી છૂટી શકતો નથી. જ્ઞાની કહે છે કે- ૬ મિક્ષ એ જ સુખ છે. સમ્યજ્ઞાનાદિ એ મિક્ષના ઉપાય છે. આત્માને ભય મહને છે. તે મેહ કર્મને લઈને થાય છે. તે કર્મને અને મેહનો નાશ કરી શકાય છે જયારે ? આત્માને નાશ કદિ થતું નથી. આવું જાણનાર જીવ આ સંસારથી મુકાય છે અને આ મોક્ષને પામે છે. જેટલા ધર્મ કરનારા હોય તે બધાને સંસારથી છુંટવાનું મન હોવું જોઇએ. અને મેક્ષની ઇચ્છા પેદા થવી જોઈએ. તેનામાં સંસારને ભય ન હય, સંસારથી છુટવાની ઈચ્છા ન હોય, તેની ઈચ્છા પેદા ન થઈ હોય તે ગમે તેટલે ધર્મ કરે તે સંસાર વધારનાર બને, દુખ નથી જોઈતું છતાં દુઃખમાં વધારે કરે ! . શાનીઓ કહે છે કે, અભવી, દુર્ભવી અને ભારે કમભવ્ય જીને મે ક્ષની ઈચ્છા 3 થતી નથી, એક પુદગલ પરાવર્તની અંદર જેને સંસાર હોય તે ભવ્ય કહેવાય. તેને 8 મેક્ષની ઈચ્છા થવાની સંભાવના છે પણ કેને? જે લઘુકમી હોય તેને. ભારે કમી ?' છે જીવ ચરમાવર્તામાં આવ્યો હોય તે ય તેને મેક્ષની ઈરછા થતી નથી, આ પણ નંબર 3. 8 શેમાં છે? વિશિષ્ટ જ્ઞાનીની ગેરહાજરીમાં હું શરમાવમાં છું કે અચરમાવત્ત કાળમાં છે છું તે નકકી કરવું હોય તે શું કરવું? આત્માને પૂછવું પડે કે- “તને સંસારને Page #889 -------------------------------------------------------------------------- ________________ = વર્ષ ૭ અંક ૪૨ તા. ૨૭-૬-૯૫ : : ૯૪૭ ભય લાગે છે? મેક્ષ મેળવવાની ઈચ્છા થાય છે કે સંસાર સુખમાં જ રાચવું છે? જેને હયાથી આ સંસારને ભય લાગે, તેનાથી છુટવાનું મન થાય અને ઝટ મોક્ષે જવાનું મન થાય તે લઘુકમ જીવ કહેવાય. જેને મોક્ષની ઈરછા ન થાય તે જેટલો 1 ધબ કરે તે સંસારમાં રખડાવનાર બને, પ્ર. સંસારની ઇરછા નથી અને ધર્મ કરે છે? ઉ... સંસારનું કાંઈપણ મેળવવું છે તેવી ઈરછા કે ન હોય ? મોક્ષ જોઈએ તેને પ્ર- કોઈ જીવ સંતવી હેય એટલે સંસારની ઇરછા ન હોય. પણ મારા તરફ આકર્ષણ ન હોય તે? ઉજે અજાણ છે, કાંઈ જાણતા નથી તે ગમે તે રીતે શુભ કરે તે તેની મર-! જીની વાત છે કેમ કે તે હજી અજ્ઞાન છે. તે અજ્ઞાનને સારા સાધુને વેગ મળે, ભાગ- 1 4 વનની વાત સાંભવતા સાંભળતા ખબર પડે કે, “સંસાર ભયંકર છે, મેક્ષ સુખમય છે ? તે તેનું ઠેકાણું પડી જાય. તેવા આત્માની અહીં વાત ચાલે છે. પ્ર.- સંસાર પર તીવ્ર શગ ન હોય તે? ૧ - આ એક સંસારી જીવ બતાવ! સંસારી જીવ સુખના ભુખ્યા અને દુખ ! ૨ થી ગભરાનાર છે. આજના દુઃખી પણ દુ:ખમાં શું કરે છે અને આજના સુખી સુખ છે { મેળવવા શું કરે છે? મોક્ષના આરાધક માસ માટે જે મહેનત કરે તેના કરતાં કઈ 4 ગુણી મહેનત સુખના ભુખ્યા જ કરે છે. તમે ઘણી મહેનત કરે છે કે અમે ઘણી છે. મહેનત કરીએ છીએ? સંસારમાં તમે સુખ મેળવવા જે કરવું પડે તે કરે છે. ગાળ ? તે ય સહન ન કરે છે, અપમાન વેઠે છે, તિરસ્કાર વેઠે છે. ઘણા લોકે શેઠની અનેક ગાળો ખાય છે છે. તેને પૂછીએ કે, તારા બાપને ગાળ દે તે થ સાંભળી લે છે? તે તે કહે કે, પેટ છે 8 ભરવા પૂરતું અહીંથી મળે છે. જે આ નેકરી છુટી જાય તે બીજે મળે તેમ નથી. મ. માટે મારા બાપને બેવફફ કહે તે સાંભળવું પડે છે. તમે બધા પિતાના કાર્યની સિદ્ધિ છે માટે કેટલું સહન કરે છે? તેમ ધર્મ માટે કેટલું સહન કરે? અહીં પણ કઈક કહે કે આમ ન થાય તે કહી દે કે, કાલથી નહિ આવીએ. ધર્મ તે મરછ હેય, અનુકુળતા હે ય તે કરે નહિ તે ને ય કરે. (ક્રમશઃ) Page #890 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના , આઠમા વર્ષના પ્રારંભે જૈન શ્રમણે પાસક રત્નો પ્રગટ થશે-શ્રાવણ વદ પ્રથમ ૧૨ મંગળવાર તા ૨૨-૮-૯૫ શ્રી જૈન શાસનના નૂતન વર્ષારંભે વિશેષાંક પ્રગટ કરવામાં આવે છે, સાત ! વર્ષના પ્રારંભે “ શ્રી જેન શ્રમણે પાસિકા રત્ન' વિશેષાંક પ્રગટ થયો હતે. આ છે આઠમા વર્ષના પ્રારંભે જૈન શ્રમણોપાસક રત્નો” વિષેશાંક પ્રગટ કરવાનું થશે. - જૈન શાસનના મહાન શ્રાવકો તથા, આરાધના અને સત્ય માટે અડગ રહેલા છે છેશ્રાવક રત્નોના જીવન ટૂંકમાં અગર તે તે પ્રસંગોને આલેખીને અષાઢ વદ ૧૦ શનિવાર છે તા. ૨૨-૭-૯૫ સુધીમાં પૂજ્ય આચાર્ય આદિ મુનિરાજો તથા પૂ. સાધવી જી મ. તથા ૧ લેખકેને મોકલી આપવા નમ્ર વિનંતિ છે. આ વિશેષાંકમાં વાર્ષિક શુભેચ્છક કે વાર્ષિક સહાયક શુભેચ્છક તથા વ્યાપારની જાહેરાતે લેવામાં આવશે નહિ. છે , કાયમી ખર્ચને પહોંચી વળવા માટે વિશેષાંક કાયમી શુભેચ્છક આ યોજના ૬ કરી છે તેમાં જેમણે લાભ લીધે છે તેમને ફરી લાભ લેવાનું રહેતું નથી પરંતુ જેઓએ છે જ આ કાયમી વિશેષાંક જનામાં લાભ લીધે નથી તેવા જૈન શાસન પ્રેમીઓને આ 1 થોજનામાં જોડાઈને સહકાર આપવા નમ્ર વિનંતિ છે. ' જૈન શાસન વિશેષાંક કાયમી રોજના રૂા. ૧૭ હજાર જીવન શુભેચ્છક સૌજન્ય , રૂ. ૫ હજાર આજીવન શુભેચ્છક સહાયક રૂા. હજાર આજીવન શુભેચ્છક આ શુભેરછકેને આજીવન જૈન શાસન ચાલુ રહેશે તથા દરેક વિશેષાંકમાં તેમની છે છે શુભેચ્છક તરીકેની શુભેચ્છા છપાશે. પરદેશમાં રૂા. 15 હજાર ભરનારને મા વિશેષાંક R જ મોકલાશે. " " ' ' આપ આપની આ કાયમી યાદમાં શુભેચછા મોકલી આપશે એવી નમ્ર વિનંતિ છે. શ્રી જૈન શાસનના માનદ પ્રચારકે તથા શુભેચછકેને નમ્ર વિનંતિ છે કે આપ શ્રી ન 8 નવા નવા શુભેચ્છકો બનાવીને વહેલાસર મોકલી આપવા પ્રયત્ન કરશે. 2 “આજીવન વિશેષાંક શુભેચ્છક યોજનાની પહોંચ બુક નજીકમાં એકલાશે. * 5 કાયમી ખર્ચને અને વિશેષાંકના ખર્ચને પહોંચી વળવા આ યોજનામાં સહકાર આપવા છે સૌ હિતેચ્છુ બંધુઓને શ્રન વિનતિ છે. * * જૈન શાસન કાર્યાલય , છે c). કૃત જ્ઞાન ભવન, ૪૫ દિવિજય પ્લેટ, જામનગર (સૌરાષ્ટ્ર) India Page #891 -------------------------------------------------------------------------- ________________ જ ના એક હા ના નાહ સ્ત્ર -જામનગર હાજર 5 કે છે ધાર્મિક વહીવટ વિચાર [બીજી આવૃત્તિ પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી ' જse Wor [ક્રમાંક-૩] ૯ - - -હા હા હા - હાથ પ્રય “વ. સં. ૨૦૪૪ના સંમેલને આ વાત ઉપર તેઓ “વિશેષ કર્યાને પણ સ્વપ્નાદિ દ્રવ્યને દેવદ્રવ્યમાં જ લઈ ગર્વ અનુભવે છે. અશકત સ્થળમાં અપજવાનું ઠરાવ્યું છે. હા, તે દેવદ્રવ્યને વાદ પદે. દેવદ્રવ્યથી જિનપૂજાદિ કરાવવી વિશેષ ભેદ ૧૯૯૦ના સંમેલને કર્યો ને અને જેનેના નબીરાઓને પૂજા કરાવવા હતે તે આ સંમેલને તેને “કરિપત દેવ માટે સવપ્નદ્રવ્ય વરૂપ દેવદ્રવ્યને કરિપત દ્રવ્ય કહીને ઠરાવ કરેલ છે. ખરેખર તે - દેવદ્રવ્યનું નામ આપી દેવકું સાધારણ ૧૯૯૦ના સંમેલનમાં આ ઠરાવ ઉપર જે બનાવી દેવું આ બંને વચ્ચેના તફાવતને, સર્વસંમતિ રા ધાઈ છે તે તેમાંના “યોગ્ય સમજવા જેટલી સ્વસ્થતા ૨૦૪૪ના સંમે. જણાય છે” એ શબ્દોથી તે વખતે પિલી બની રહી નથી. ૧૯૯૦નાં સંમેલનની સર્વસંમતિ થયાનું સ્પષ્ટરૂપે દેખાય છે. સર્વસંમતિ પિલી હોવાનું સ્પષ્ટ ૨૦૪૪ના સંમેલને તે એકદમ સ્પષ્ટતા જોઈ શકનારા આ લેખકથી ૨૦૪૪ના કરી છે” [મૃ૧૭૩]. આ વાતની સપષ્ટતા સંમેલને સર્વસંમતિ સાધી જ ન હતી. કરશા ? . . એ સત્ય જાહેર કરતા કેમ અચકાય છે ? - ૨૦૪૪નાં શ્રવણ સંમેલનમાં સમગ્ર તપાઉ, આ રહી સ્પષ્ટતા, વિ.સં. ૧૯૯-૦ ગરછના સાધુઓને આમંત્રણ અપાયું જ ના સંમેલને સ્વપ્નદ્રષ્યને દેવદ્રયમાં લઈ ન હતી એ વાત જાણતા હોવા છતાં એ જવાનું ઠરાવ્યું, ત્યારે તે સંમેલનના સંમેલનના ઝંડાધારી ના આ લેખકશ્રીને પૂજને જિનમંદિરના તમામ ખચો ૧૯૦ના સંમેલન સાથે પોતાના સંમેલનને તેમાંથી ક હવાની દાનત ન હતી બેસાડવાના અભંરખા કેમ થાય છે? પોલી તેથી તેઓને વિશેષભેદ કરવાની કોઈ સર્વસંમતિની ચર્ચા કરનારા લેખકશ્રી આવશ્યકતા : હતી. વિ સં. ૨૦૪૪ના ૨૦૪૪ના સંમેલનમાંથી સંમતિ આપ્યા સંમેલને સ્વપ્નદ્રવ્યથી દેરાસર ચલાવવાની પછી પણ પ્રવર સમિતિના આચાર્ય હઠ લીધી હોવાથી, સ્વપ્નદ્રવ્યને કપિત દેવ સંમેલનને વિરોધ કરીને ખસી ગયા- તે દ્રવ્યમાં ઘુસાડી દેવકું સાધારણું બનાવી વાત જાહેર કરવા જેટલી નિખાલસતા દીધું છે. આટલું ઓછું હોય તેમ પિતાની કેમ બતાવવી નથી ? Page #892 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસને અઠવાડિક) પ૦ “જે દેવદ્રવ્યના ત્રણ પેટા ખાતાઓ કપિત દેવદ્રવ્યમાં લઈ જવાની આ લેખકવહીવટી પડે જુદાં પાડી દેવામાં આવે શ્રીના હઠના કારણે તેમને ત્રણ કેથળી તે આ અંગેના વિવાદોનું શમન થઈ દેખાતી નથી. જાય” પ્રિ-૧૬૨] લેખકશ્રીએ બતાવેલ 1 પ્ર. બેલીના દ્રવ્યને ચેથા ભેટ તરીકે આ સરળ રસ્તે તમે કેમ સ્વીકારતા નથી ? કરવાથી તમને ગૌરવ ષ નહિ આવે? ઉ. આ અંગે લેખકશ્રીનું અજ્ઞાન (પૃ-૧૬૭] ઊભરાય રહ્યું છે તે તમે જ જુએ ઉ૦ સામાન્યથી દેવદ્રવ્યના આદાન સંબધ પ્રકરણમાં દેવદ્રવ્યના જે ત્રણ અને નિર્માલ્ય એવા બે જ ભેદ પણ વિભાગ પાડવામાં આવ્યા છે તેની ભેળસેળ શાસ્ત્રકારોએ પાડયા છે. સંબધ પ્રકરણકારે ક સંઘ કરે છે? આજે ચાલતા વહીવટ આ બે ભેદ સિવાય ત્રીજે કદ્વિપત દેવદ્રવ્ય મુજબ નામને પણ ભેદ પાડયે જ છે. આ શાસ્ત્ર(૧) આદાન (ભાડું) આદિથી પ્રાપ્ત કારને ગૌરવ ષ નથી નડતે, તે અમને થતી રકમ સ્વરૂપ પૂજા દેવદ્રવ્યને અલગ શું કામ નડે? દ્રવ્યવ્યવસ્થામાં પ્રતિકૂળતા ખાતે જ જમા કરવામાં આવે છે. ' સર્જે તેવા લાઘવને સ્વીકારવાની ઉતાવળ કરવા જેવી નથી. (૨) પ્રભુજી આગળ ચઢાવેલાં અક્ષત, પ્ર “વિજય પ્રસ્થાન ” , નામના ફળ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરેના વેચાણથી પ્રાપ્ત પુસ્તકની પ્રસ્તાવનાના આધારે વ, પૂ. પાક થયેલી રકમ જેને નિર્માલ્ય દેવદ્રવ્ય વ્યા. વાચપતિ આ. દેવ શ્રીમદ વિજય કહેવાય છે તેને પૂજ કે કલ્પિત દેવદ્રવ્ય * રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જ કરતા અલગ જ રાખવામાં આવે છે. જિનની ભકિત અને જિનપૂજના ઉપકરણની ન (૩) શ્રાવકોએ જિનભક્તિને નિર્વાહ વૃદ્ધિ માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું થાય તે માટે કપીને કેષરૂપે જે રકમ જણાવેલ છે.” (પૃ-૧૬૮] શું તેમનું'. મૂકી હોય તેવી કલ્પિત દેવદ્રવ્ય સ્વરૂપ વચન પણ તમને માન્ય નથી ? રકમને પૂછે કે નિર્માલ્ય દેવદ્રવ્ય ઉ. તેઓશ્રીના વચનને વટાવીને કરતા અલગ જ રાખવામાં આવે છે. લોકોને વચને કરવાને લેખકશ્રીને આ સ્થિતિમાં ચોક્કસ કહેવું જ પડશે. આ હાસ્યાસ્પદ પ્રયાસ છે. વાસ્તવમાં દેવની કે ત્રણ કોથળી અલગ જ રાખવામાં આવે ભકિત માટે આવેલું દ્રવ્ય અને દેવની છે. લેખકશ્રીએ વિવાદનું કરવાના રસ્તા ભકિત સ્વરૂપે આવેલું દ્રવ્ય બને તરીકે બતાવેલે માગ નો વિવાદ ઉભે સામાન્યથી દેવદ્રવ્ય કહેવાય અમારા પૂજ્યકરે છે. બેલીથી ઉત્પન્ન થયેલ દ્રવ્યને પાદ , પરમ ગુરુદેવશ્રીએ પરિભાજિત Page #893 -------------------------------------------------------------------------- ________________ વર્ષ છે અંક ૪૨ તા. ૨૭-૬-૯૫ ૪ : ૯૫૧ કરી આપેલ કલેક અને તેના અર્થોમાં પગાર અપાય, જિનપૂજાની સામગ્રી લવાય ઉપર જણાવેલ બંને દેવદ્રવ્યને સમાવેશ તે તે શાસ્ત્રવ્યવસ્થા બરોબર જળવાઈ થાય છે. માટે દેવની ભકિત માટે આવેલા રહે” (૫-૧૬) એમ તમને નથી લાગતું? દેવદ્રવ્ય ત્યદ્રવ્ય)થી જિનની ભકિત ઉ૦ ત્રણ કેથેળી જુદી કરેલી જ છે. અને જિનપૂજના ઉપકરણે લાવી શકાય. આ વાત પૂર્વે જણાવી દીધી છે. ખરેખર આ સ્પષ્ટ સમજી શકાથ તેવું સત્ય છે. તે બેલીના ટૂથથી પૂજારીને પગાર અને તેઓ શ્રીમદની દેવદ્રવ્યવિષયક અથ• જિનપૂજાની સામગ્રી લાવવાની વાત કરીને પષ્ટ જગ જાહેર છે. મિથ્યા તેઓશ્રીના લેખકશ્રી શાસ્ત્રવ્યવસ્થા જાળવવામાં વિલ નામે અર્ધસત્ય ફેલાવવા પાછળને લેખક• નાંખે છે. દેવદ્રવ્યની કોથળીમાંથી જિનશ્રીને ઇર દે સારે તે ન જ હોઈ શકે !, ભકિત કરવાની વાત સંમેલનના ઝંડાધારી- અ. હવે જે શકિતમાન શ્રાવકે પણ એની છે. અમારી નહિ. માટે અમને સ્વદ્રવ્યને દેવદ્રવ્યમાંથી જિનભક્તિ માટે કેઈ આપત્તિ આવતી નથી. અશકત જિનાલય બનાવી શકે તો સ્વદ્રવ્યમાંથી જ સ્થળમાં દેશદ્રવ્યથી પણ પૂજારી દ્વારા જિનપૂજાની સામગ્રી ઠીનો પગાર આપે પૂજા કરાવવામાં અમાર નિર્માલ્ય દેવવ્ય એવો આગ્રહ શા માટે રાખે છે? (૫-૧૬૮) વાપરવાની જરૂર પડતી નથી. નિર્માલ્ય સિવાયનું ઉ૦ સહુ સરસ વાત કરી ! શકિતમાન દેવદ્રવ્ય એટલું બધું છે કે નિર્માલ્ય દેવગૃહસ્થ જે પોતાના મકાનને બદલે ધર્માદાના દ્રવ્ય અશકત થળોએ જિનપૂજામાં મકાનમાં રહી શકે તે પછી પિતાના વાપરવાનો અવકાશ રહેતું જ નથી. (ક્રમશ) . ખાવા પીવા પહેરવા એહવા આદિને કa૦૦ વરાહ ખર્ચ પણ તેણે (ધર્માદાને બદલે પોતાના પર મુંબઇમાં પસે જ કરવું જોઈએ એ આગ્રહ શા જેનશાસન-શ્રી મહાવીર શાસન તથા . માટે? ના, સંમેલનના ઝંડાધારીઓને એ કોઈ આગ્રહ નથી. હે સજજને, હyપામત જેન મંથમાલા અને તમે આ વાત બરાબર યાદ રાખો !' " રકમ ભરવાનું સ્થળ - પ્ર. “હાલ તે દેવદ્રવ્યની એક જ . શ્રી હરખચંદ ગોવિંદજી મારૂ કથળી રાખીને જિનભકિત માટે ઉપગ આશીષ કોર્પોરેશન ૨૩-૩૧ બોટાદવાલા કરાય છે. પણ, આથી તે નિર્માલ્ય દેવ. બિડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨, દ્રવ્યની રકમમાંથી પણ, જિનપૂન થવાને દિન :- ૨૦૬૧૫૮૫૪ ૨૦૫૪૮૨૯ સંભવ રહે, જેને શાસ્ત્રકારોએ નિષેધ છે ઘર - ૫૧૩૨૨૨૩ કર્યો છે. એટલે આવી ત્રણ કોથળીઓ (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) કરાય અને કલ્પિત દેવદ્રવ્યમાંથી કરીને વરરર૦૦૦૦૦ Page #894 -------------------------------------------------------------------------- ________________ દેવકુ સાધારણું અને સાધારણના ભેદ અંગે સ્પષ્ટતા -અભ્યાસી જનહહ જ નહઈશ્વઝ ૯ ઝહ - દેરાસરમાં અષ્ટપ્રકારી પૂજા તથા અન્ય ક્ષેત્રમાં લઈ જવાય, પરંતુ નીચેના (સપ્તખર્ચ (જે દેવદ્રવ્યમાંથી કરી ન શકાય) ક્ષેત્ર સાધારણ) ક્ષેત્રમાં ન જ લઈ જવાય. માટે તે તે પૂજાના નામથી વાર્ષિક ચઢાવા ઘણી જગ્યાએ આ બે સાધારણ બાલાય. (આખું વરસ કેસર, પૂજા. ત૨ વચ્ચેનો ભેદ નહિ સમજવાથી સાધારણના ફથી ૫પુજ. તરફથી વગેરે બડે ઉપર નામે દેવકું સાધારણ વપરાઈ જતાં સંઘે લખાય.) આ દેવકું સાધારણ તરીકે ઓળ- દેવદ્રયના દેવાદાર બની ગયા છે. સપ્તખાય. આ રીતે પૂજારીના પગાર વગેરે ક્ષેત્ર સાધારણ પણ ધાર્મિક, અને કેવળ માટેય વતંત્ર વાર્ષિક ચઢાવા બોલાય. આ ધાર્મિક જ દ્રવ્ય હોવાથી સામાજિક, સિવાય વાર્ષિક ચઢાવાને બદલે રૂ. ૧૦૧ સાંસારિક કાર્યો માટે એ દ્રવી કે એ દ્રવ્ય વગેરેની તિથિઓ દેરાસર નભાવવાનાં ફંડ ના સ્થાને વાપરી શકાય જ નહિ. (ઉદા. તરીકે લખાય તે એ પણ દેવકું સાધારણ સાધારણ ખાતાની જગ્યામાં સાધામિકે ગણાય. . આ આવકમાં કેસર, ધૂપ, તરીકે પારણ, અત્તરવાર, સાધમિક દીપક, પુષ્પપુજ વગેરેના થયેલા ચઢવાની વાત્સલ્ય વગેરે ધમકાર્ય નિમિતે, જેને રકમ અરસ પરસ ફેરવી શકાય. (પુષ્પપુન જમી શકે, પરંતુ એજ જેને એ સ્થાનમાં ના ખર્ચ કરતાં ચઢાવો મે થયો હોય લગ્નાદિ પ્રસંગે જમણવાર ગોઠવી શકે. અને ધૂપપૂજાને ખર્ચ તેના ચઢાવા કરતાં તીર્થયાત્રા માટે બહારથી આવેલા યાત્રિકો વધારે હોય તે પુષ્પપૂજાના ચઢાવાની રકમ સાધાણ ખાતાની જગ્યામાં ઉતરી શકે, યુપપૂજ ખાતે લઈ શકાય. આ રીતે અષ્ટ- પરંતુ એ જ યાત્રિકે બંનેથ તરીકે ત્યાં ન પ્રકારી પૂજેમાં ગમે તેમ વાળી શકાય.) ઉતરી શકે. કાયપાછળનો આશય, અષ્ટપ્રકારી પૂજાના ચઢાવાની આ રકમમાંથી નિમિત ધર્મને અનુલક્ષીને હોય તે જ ' પૂજારીને પગા૨ ન આપતાં તેને અલગ ધર્મસ્થાન વાપરવાને અવિક ર છે, ચઢાવે કરી લે જોઈએ. આ દેવકું સાધા- દેવદ્રવ્યાદિના પૈસા માં રાખવાથી રણું દેરાસર સંબંધી ખર્ચા માટે જ સંભવતા દેશે અંગે થઈ રહેલે ઉહાપોહ હવાથી ચાલુ (સપ્તક્ષેત્ર) સાધારણ ખાતે વધુ પડતો અને બીન જરૂરી છે ટ્રસ્ટ આને આને ઉપગ થઈ જ ન શકે. એકટ જેવાં નિયંત્રણે ધાર્મિક ક્ષેત્રમાં હતાં દેવકું સાંધારણ એ દેવદ્રવ્ય અને સાધારણ નહિ અને વહીવટદારે પાપભીરુ હતા (સપ્તક્ષેત્ર) દ્રવ્યની વચ્ચેનું પ્રત્ય છે. તેથી ત્યારના કાળમાં શરાફેને ત્યાં રોકાતી અવસરે એ એનાથી ઉંચા (દેવદ્રવ્ય) ધાર્મિક રકમ ઘણું સલામત હતી. આજે Page #895 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪૨ તા. ૨૭-૬-૫ * ૯૫૩ બદલાયેલા ક ળમાં સરકાર, વ્યાપારી. વહી. અને વધુમાં આવા ખાનગી ધીરાથી વટદારે વગેરે ધાર્મિક દ્રવ્યની પવિત્રતા કાયદાનો ભંગ અને કયારેક મૂળ દ્રવ્ય જ છે, અંગે વિશ્વાસપાત્ર રહ્યા નથી. તેથી આજે ડૂબી જવાનો સંભવ રહે છે. ' તે દેવદ્રવ્યની આવક પોતાના ગામમાં કે જે એકંદરે સાત ક્ષેત્રની શાસ્ત્રીય મર્યાદા બીજા એગ્ય સ્થાનોમાં જીર્ણોધાર કે નવા અને સરકારી કાયદાઓને ખ્યાલ રાખીને મંદિર બાંધવામાં વપરાઈ જાય, જ્ઞાનદ્રવ્ય ધર્મદ્રયની યથાશકય શુધ્ધ વ્યવસ્થા કરવા પણ પ્રાચીન ધર્મગ્રન્થની સુરક્ષામાં વપરાઈ માટે કાર્યકરે જાગૃત હોય તેજ દેષમાંથી જાય. અને બે કે વગેરેમાં રૂકવાની જરૂર બચી શકાય એવી જટિલતા અત્યારે. જ ઉભી ન થાય. એવી વ્યવસ્થા કરવી વહીવટમાં પેસી ગઈ છે. ' ' . . એ જ રાજમાર્ગ છે. બાકી સગવશ જે છે તે જ બરા રકમ રોકવી પડે. એ વર્તમાન કાયદા નમ્ર આમંત્રણ : ' , પ્રમાણે બેન્ક માં રાખ્યા સિવાય બીજો કઈ ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક અંશે ઉપાય સલાહ ભર્યો નથી. સંભવિત દેષને કે સાતક્ષેત્ર વ્યવસ્થા અંગે કોઇપણ વ્યકિતને નામે જે બેક ડીપોઝીટને નિષેધ કરવામાં સત્ય હકીકત સમજવાની ઈચ્છા હોય તે આવશે તો વહીવટદારે પોતાના ધંધામાં દરેક મહાનુભાવોને શક્ય તેટલા શાસ્ત્રધારે કે સાધમિકોના હિતને નામે,’ સામાજિક સાથે [શાસ્ત્રના નામ સાથે) અંગત રીતે કાર્યોમાં દેવત્યાદિને દુરૂપયોગ કરે એવી કે જૈન શાસનમાં જવાબ આપવામાં સંભાવના વધતી જાય છે. આવશે તે દરેક જિજ્ઞાસુને આ અંગે કંઈબીજુ બે કે હિંસક કાર્યો સિવાયનાં જાણવા ભાવના હોય તે જેન–શાસન બીજા પણ અનેક કાર્યો માટે ધીરાણ કરતી સાપ્તાહિકના સરનામે પત્ર વ્યવહાર કરી હોય છે. ધાર્મિક દ્રસ્ટની થાપણુ સિવાય શકે છે. આ બીજી થાપણ પણ એમને ઘણું મટી રાજુભાઇ પંડીત . મળતી હોય છે. આ બે વાતે ખ્યાલમાં - દેલાનાખા અમદાવાદ લેવામાં આવે તે આપણાં ધમ દ્રવ્યોનો છે. જેને શાસન કાર્યાલય ઉપયોગ હિંસક કાર્યોમાં થવાનો દોષ શ્રુતજ્ઞાન ભવને ૪પ દિવીજય પ્લેટ એકાતે લાગે છે. એવું નથી એ સ્પષ્ટ છે. સાથે સાથે આજે શરાફી પેઢીઓ પણ “---- - - એવા એવા ધંધામાં ધીરાણ કરતી હોય છે સહકાર અને આભાર અને વહીવટદારોના પિતાના ધંધા એવા ૧૦૫ શ્રી ગુજરાત જેન વે. મૂ. હોય છે કે એમના હાથમાં ધર્મવ્ય સપ- સંઘ પૂ. આ.શ્રી વિજયવારિષેણ સૂ. મ.ના વાથી હિંસાના ષથી બચવું શકય નથી. ઉપદેશથી ' ટાવરવાલા (એમ.પી.) જમનગર . . Page #896 -------------------------------------------------------------------------- ________________ -સં.) - - - - - - - - - : જાહેરાત કરનારે જવાબ દેવો જોઈએ. ' જહાજન નહી - 20 હજી તાજામહ (પૂ. આ. શ્રી વિજયજયઘોષ સૂ મ, એ ધાર્મિક વહિવટ વિ યાર' અંગેની ચર્ચામાં જાહેર છાપામાં, ન આપવું. મને પુછી જવું” તેમ જાહેરાત આપેલ. જયારે લેખક પૂછવા ગયા તે તેઓશ્રીએ પાઠ ન આવે અને બીજા મુનિ પાસે મોકલ્યા અને તે પણ પૂ. આચાર્યદેવશ્રી પુછાવશે તે જવાબ આપીશ આ ઉત્તર આપે તે વિ. કેટલ પ્રમાણિક છે તે આ કિરણભાઈએ મેકલેલ લખાણ ઉપરથી આરાધકે એ સમજવા યોગ્ય છે. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત છે. પણ તે સિવાય તે પૂજા, આંગી ભાવના જ્યષસૂરીશ્વરજી મ. સા. ની ગુજરાત આઠી વિવિધ પ્રભુ ભક્તિના કાર્યો દ્વારા 'સમાચારમાં જાહેરાત વાંચી. ધામિક ઘણેજ લાભ મેળવે છે. એટલે તે દેવવહિવટ વિચાર પુસ્તક અંગે કંઈને કંઈ વ્યથી પૂજા કરે તે તેને દોષ લાગે નહિ, પણ શંકા વિ. હેય તે રૂબરૂ મળવાથી ત્યારે મેં પૂજ્યશ્રીને જણાવ્યું કે તેનું સમાધાન કરીશું. આ જાહેરાત વાંચી' સાહેબ આ રીતે તર્ક કરશું તે આવા હું ગાનુયોગ તા. ૩-૫-૯૫ એ ઘણું તર્ક થશે. માટે આપના તર્કને અમદાવાદ હતું તેથી પૂ. આચાર્યદેવ જયઘોષસૂરીશ્વરજી મ. સા. કે જેઓશ્રી પાલડી શાઆધાર હોય તે આપ જેથી શકાત: પંકજ સોસાયટીમાં બિરાજમાન હતા ત્યાં ના આ શાસ્ત્રસાપેક્ષ સમાધાન થઇ શકે ત્યારે ગયે. વંદન, સુખશાતા વિ. વિનયપૂર્વક કક્ષાએ જણાવ્યું કે આ બધી વાતે તમને પૂ. અભયશેખરવિજયજી ગણી સમકર્યા બાદ મેં તેઓશ્રીને જણાવ્યું કે જાવશે. એટલે એક મહાત્મા મને પૂ. આપની જાહેરાત વાંચી. મને કેટલીક અભયશેખરવિજયજી ગણુ પાસે લઈ યયા. શંકાનું શાસ્ત્રીય સમાધાન જોઇએ છે માટે ૧. વંદન વિ. કર્યા બાદ પૃ. અભયશેખર આપની પાસે આવ્યો છું. તેઓશ્રીએ મને વિજયજી ગણીને કહ્યું કે મને પૂ. ગચ્છાકહ્યું “પુછે. અને મેં નીચે મુજબ પ્રશ્ન ધિપતિ જયઘોષસૂરીશ્વરજીએ આપની પાસે કર્યો. . છે : ' મેકલ્યા છે. મને કેટલાક પ્રશ્ન છે. - બ ? શકિતસંપન શ્રાવક ભાવના- શંકાઓ છે. તે હું આપને લખીને આપું સંપન ન હોય તો દેવદ્રવ્યથી પૂજા કરે છું. મારું સરનામુ આપું છું. તે આપ તે તેને દેષ ન લાગે તે શાસ્ત્ર પાઠ આપની અનુકુળતાએ શાંતિથી પ્રત્યુત્તર આપવા કુપા કરશોજી. પાઠવવા કૃપા કરશે. ત્યારે તેઓશ્રી ' ઉ: (પૂ. આચાર્ય ભગવંતે જણાવ્યું એકદમ અસ્વસ્થ થઈ ગયા અને મને છે કે, જુઓ, કૃપણુતા એક તેની નબળી કડી કહ્યું “તમારા જેવા કેટલાય રખડેલ અને Page #897 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ અંક ૪ર તા. ર૭-૬-૯૫ ૯૫૫ ફટકલિયા આવ્યા કરે બધાને કંઈ લેખીત કરવા જણાવ્યું તેઓશ્રીએ સહી ન કરતા, જવાબ આપવા બેસાય નહિ. ત્યારે મેં પાછા પૂ. અભ્યશેખરવિજયજી ગણી પાસે પૂજયશ્રીને કહ્યું કે, ' મેકલ્યા. તેઓશ્રીએ મારા પ્રશ્નને વાંચી સાહેબજી આવા શબ્દ આચના માટે મને જણાવ્યું કે પ્રત્યુત્તર લેખિત નહિ શોભાસ્પદ નથી. આ૫ મહાપુરૂષ છે. ઉંચા મળે હું રૂબરૂ સમજાવીશ. ત્યારે મે કહ્યું સ્થાને બિરાજમાન છે. કોઈપણ વ્યકિત કે, “મે આપને મારા પ્રશ્નને લેખિત આપ્યા આવે પણ આપને આપના સ્થાનને અનુરૂપ છે. અને હું ચેકસ આપની પાસે અપેક્ષા પ્રત્યુત્તર આપવું જોઈએ. ભગવાનના સમે-' રાખું છું કે આપે પ્રમાણિક પણે આપની વસરણમાં ૩૬૩ પાખડીઓ બેસતા હતા, અનુકુળતાએ મને લેખિત પ્રત્યુતર પાઠવવા પણ કયારેય ભગવાને-એમને ઉતારી પાડયા જોઈએ “આ વાત જ્યારે બે ત્રણ વાર મેં નથી આ પેપરમાં જાહેરાત આપી એટલે* તેમને કરી ત્યારે તેઓશ્રી વધુ ગુસ્સે થઈ આવ્યું છું. છેવટે તેમને મને કહ્યું કે, ગયા, અને બોલ્યા કે કઈ પણ પ્રશ્નને ઠીક છે જે પ્રકને પુછવા હોય તે લખીને લેખિત ઉત્તર મળશે નહિ. આપો. પાછો હું ગચ્છાધિપતિ પાસે બેઠો ફરી પાછો મેં આશૈહ રાખે કે “મારી એક મહામાએ મને લેટરપેડ, કાર્બન તથા ચેકકસ અપની પાસે અપેક્ષા છે કે આપ પિન આ યા મેં. ગચ્છાધિપતિની સામે આપની અનુકુળતાએ મને લેખિત ઉત્તર બેસીને કણ અને કાર્બન પેપર રાખી આપે. ત્યારે એક બીજા મહાત્મા બેલ્યા લખ્યા. મારું સરનામુ લખ્યું. ' ' ' કે, “તમને ના પાડી છે કે લેખિત ઉત્તર " ' (જેની ઝેરોક્ષ આ સાથે છે.) ત્યાર . મળશે નહિ તે તમે વારેવારે લેખિતની બાદ મેં ગચ્છાધિપતિને મારી દુપ્લીકેટ' વાત કેમ કરો છો ? ત્યારે મેં તેઓશ્રીને નકલ ઉપર પત્ર મળ્યાની પહોંચ સહી જણાવ્યું કે, “મારી વિનંતી છે અને ત્રણ ને (૧) શકિત સંપન શ્રાવક ફાળો કરીએ છીએ તેથી શ્રાવકને પ્રભુ પૂજા . જે ભાવના સંપન ન હોય તો તે દેવ વિ. માં દેવ દ્રવ્યને દોષ ન લાગે. અમારા દ્રવ્યમાંથી પ્રભુ જ આંગી વિગેરે કરે તે સંધમાં દેવદ્રવ્ય ઘણું જ છે તે દેવદ્રવ્ય તેને દોષ લાગતું નથી એ આપની માન્યતા વાપરીએ. શ્રાવકની ધનની મુંછના ત્યાગ અનુસાર શાસ્ત્રપાઠ આપવા કૃપા કરશે. રૂપે જ જમા થયેલું છે. તે પછી સાધાર(૨) . સાધુ ભગવંતે પકૂખી અતિ- ને ફાળે કરવાની જરૂર ખરી? સરનામુ ચારમાં ગુરૂ દ્રવ્ય ભક્ષણ સંબંધી પ્રાયશ્ચિત કિરણ બી. શાહ માંગે છે તે તે કયું ગુરૂ દ્રવ્ય ભક્ષણ થયું સી-૪ ૬ માળે ૩૯ નેપીયન્સી રોડ તે જણાવશો ' ' ' મુંબઈ ૪૦૦૦૩૬ (૩) અમે અમારા સંઘમાં સાધારણને Page #898 -------------------------------------------------------------------------- ________________ ૫૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) અપેક્ષા છે કે જે વાત આપ રૂબરૂ સમ છેવટે આ , વાતચીત દરમ્યાન મેં જાવે છે તેજ આપે પ્રમાણિક પણે મને તેઓશ્રીને પુછયું કે દેવદ્રવ્યમાંથી ઘીના લેખિત આપવી જોઈએ ત્યારે પૂ. અભય. દિવા આંગી વિ. થઈ શકે? ત્યારે તેઓશેખરવિજયજી ગણી બેલ્યા કે મને શ્રીએ મને સ્પષ્ટ ના પાડતા જણાવ્યું કે, ગચ્છાધિપતિ મહેક્યસૂરીશ્વરજી મ. સા. ના અત્યારે ન થઈ શકે. કારણ કે વત. પુછાવશે તે હું લેખિત આપીશ” ત્યારે મે માનમાં ભારતભરનાં સંઘમાં અત્યારે તેમને કહ્યું કે હું કાંઈ ગચ્છાધિપતિમહ. ગીતાથ આચાર્ય ભગવંતની અનુજ્ઞાથી જયસૂરીશ્વરજીના પ્રતિનિધિ તરીકે અવ્ય થતું નથી. એટલે ન કરાય. ત્યારે મેં તેમને નથી. હું સ્વતંત્ર વ્યકિતગત રીતે આપની * વળતે પ્રશ્ન કર્યો કે પૂ. . ચંદ્રશેખર જાહેર ખબર વાંચીને મારી શંકાઓના વિજયજી મ. સા. કહે છે કે અત્યારે પણ સમાધાન શાસ્ત્ર સાપેક્ષ રીતે થાય તે માટે કરાય. ત્યારે તેઓશ્રી બેલ્યા કે પંન્યાસ આવ્યો છું. અને આપ મને કહી દે કે . ચંદ્રશેખર વિજયજી ભલે કહ્યું પણ અત્યારે તમારા જેવા રખડેલ અને કુટકલિયા કેટ. પરંપરા નથી એટલે ન કરાય જ્યાં સુધી લાય આવ્યા કરે? એ કેટલું શોભાસ્પદ છે? તમામ આચાર્ય ભગવંત. સર્વાનુમતે મેં આગળ વધીને તેઓશ્રીને જણાવ્યું કે નિર્ણય ન લે ત્યાં સુધી ન કરાય ત્યારે આપશ્રીને ઉદવેગ થતો હોય તે હે મેં આગ્રહ રાખ્યું કે આ વાત તે આપ અહીથી મિચ્છામી દુકકડમ દેવાપૂર્વક લેખિત આપે ! અત્યારે ફરીથી તેઓએ નીકળી જાઉ ત્યારે પાછા તેઓશ્રીએ મને લેખિત આપવાની મને સ્પષ્ટ ના પાડી દીધી. કહ્યું કે, હું તમને સમજવું. તમે મને અંતે આ બધી વાતચીત દરમિયાન પહેલાં “હા” પડે કે મને સંતોષ છે પછી તેઓશ્રીની ઉગતા વધતી હતી. મેં બે હું તમને લેખિત આપીશ ત્યારે મેં ત્રણ વાર કહ્યું કે આપશ્રીને ઉગતા તેઓશ્રીને કહ્યું કે, એમ હું આપને “હા” વધતી હોય તે હું નીકળી જાઉં ત્યારે કેવી રીતે પાડું? આપશ્રી શાંતિથી વિચારી બીજી એક મહાત્માએ મારે હાથ પકડીને 'મને લેખિત આપ. હું પણ શાંતિથી કહ્યું “જુઓ, તમને કોઈપણ પ્રશ્નને લેખિત આપને પ્રત્યુત્તર વાંચી મને સંતોષ થશે ઉત્તર મળશે નહિ. બીજીવાર આવે ત્યારે તે જરૂરથી સંતોષ થયે છે તેમ લેખિત આપીશ, અને મને વિશેષ કંઈ અસંતોષ તે નહિ જ મળે તે શરતે આવજે પણ જરાસા ભાવથી આવજે. અને લેખિત હશે તે ફરીથી આપને પ્રશ્ન પૂછીશ બાકી છેવટે મેં તેઓશ્રીને કહ્યું કે મારાથી આપ દબાણ કરે કે પહેલાં હા પાડે તે કઈ અવિનય થયેલ હોય તે મિચ્છામી” જ હું લેખિત આપું તે વાત કાઈપણ દુકકડમ પાઠવું છું. તેમ કહી હુ ત્યાંથી રીતે પ્રમાણિક કરતી નથી. નિકળી ગયે. Page #899 -------------------------------------------------------------------------- ________________ મૈં જિજ્ઞાસા અને તૃપ્તિ પા ( ગતાંકથી ચાલુ ) જિ॰ સતિ દૈવાહિ દ્રવ્યે’વગેરે શાસ્ત્રમાં આવતા પાઠેના આધારે શ્રાવકા માટે દેવદ્રવ્યમાંથી પૂજાની વ્યવસ્થા થઈ શકે ? તૃ॰ ન થઈ શકે. તિ દેવાદિ દ્રષ્યે.. આદિ શાસ્ત્ર પાઠે। દેવદ્રવ્યની વ્યવસ્થા માટેના છે. પણ શ્રાવકાની પૂજા વિધિ માટેના નથી. શ્રાવકે પેાતાની પૂજા માટે તા પૂજાવિધિના પાના આશ્રય લેવે જોઇએ. પૂજાની વિધિમાં દરેક સ્થાને સ્વદ્રવ્યથી સ્વશક્તિ અનુસારે જ પૂજા કરવાનું ફરમાવ્યું છે. કાઈ પણ સ્થળે પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કરવાની વિધિ બતાવી નથી. પર્યુષણા અષ્ટાહ્નિકા વ્યાખ્યાનમાં શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્યની વાત આવે છે. ત્યાં દરેક કન્ય થકિત અનુસાર જ કરવાના ઉપદેશ છે, જે ખાસ ધ્યાનમાં લેવાયાગ્ય છે. પૂજાની વિધિ અને ધ્રુવદ્રવ્યની વ્યવસ્થાના પાઠાની ભેળસેળ કરવાથી તે દેવદ્રવ્યને નાશ થશે અને શ્રાવકોને પાપમાં પડવાના માર્ગ ખુલ્લા થશે, જે કોઈ પણ રીતે હિતાવહ નથી. . જિક શ્રાવક જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ એવા વ્યસપ્તતિકા, શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથામાં જે પાઠ છે તે તા ફકત ઘર દેરાસરના માલિક સધ ચૈત્યમાં પૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તે માટે છે પરન્તુ ઘર દેરાસર વગરના શ્રાવકો માટે નથી તેતેાસ ધરીત્યમાં પરદ્રવ્યથી ક દેવદ્રવ્યથી પણ પૂજા કરી શકે છે—આવા પ્રકારનું ધાર્મિક વહીવટ વિચાર’માં નિરૂપણ કરેલુ છે તે યાગ્ય છે? તુ॰ ના, આવા પ્રકારનું' નિરૂપણુ જરા પણ વૈગ્ય નથી, સાધુને નટના નાચ જોવાના નિષેધ આવી જ જાય છે. એ જ રીતે જો ઘરદેરાસરના માલિક પેાતાના ઘર દેરાસાં ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યથી (જે માટા ભાગે સ્વદ્ભવ્યનું જ ખનેલુ છે) પુજા ન કરી શકે તે ઘરમદિર વગરના તા દેવદ્રવ્યથી પેાતાની પૂજાનું કર્તવ્ય કઈ રીતે કરી. શકે ? પન્યાસજીનું પ્રસ્તુત નિરૂપણ ઘરમદિર નહિ રાખનારા શ્રાવકને સ્વદ્રવ્યથી પ્રભુપૂજાના લાભથી વાચિત કરનારૂ બનવાથી ઉન્મામ દેશના સ્વરૂપ છે. ધા. વ. વિ. બીજી આવૃત્તિના પુ. ૨૪૪ થી ૨૪૭ ઉપર ‘પૂજયપાદ પ્રેમસૂરીવરજી મહારાજ સાહેબે મધ્યસ્થ બેડ ને લખેલેા પત્ર' એવા ઉંડી ́ગ નીચે રજુ કરાયેલ પત્રના ખરડામાં લખ્યુ છે કે— ‘પૂજા વિધિ માટે, પ’ચાશકજીમાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે અને શ્રાદ્ધવિધિ આદિના આધારે એવુ' વિધાન છે કે (૧) ઋદ્ધિમાન શ્રાવક સપરિવાર મેટા આ`બર સાથે પાતાની પૂજાની સામગ્રી લઈ Page #900 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] શાક | પૂન કરવા જાય અને (૨) મધ્યમ શાવક, વર્તમાનના કેટલાક ગીતાર્થો ગૃહસ્થને શ્રેષ્ઠ સકુટુંબ પિતાનું દ્રવ્ય લઈ પ્રભુપૂજા કરવા સુપાત્રદાનથી વંચિત કરવા અને વ્ય. જાય, ત્યારે (૩) ગરીબ શ્રાવક સામયિક વહારમાં પણ પિતાના કેઈ કાર્ય પારકે લઈને પ્રભુના દેરાસરે જાય અને ત્યાં જઈ પૈસા કરવાની અમાર્ગાનુસારી વૃતિથી પર સામાયિક પારી ફૂલ ગુંથવા વગેરેનું કાર્ય રહેનારાઓને પારકે પૈસે પૂજા કરતા કરી હોય તે કરે.” (જુઓ ! ધાવ વિ. આવૃત્તિ- લોકિક સદ્વ્યવહારની ભૂમિકાથી પણ નીચા ૨ ), પેજ ૨૪૬) આ સિવાય પણ અનેક ઉતારવાના પ્રયત્ન કરી રહ્યા છે, તેના નુકગ્રંથમાં “સ્વવિભવાનુસારેણ -સ્વશકત્યનુ. છે. સાન વિવેકી શ્રાવકેએ સ્વયં વિચારી લેવા. સારેણ પિતાના વૈભવ મુજબ પિતાની ' જિ. પરંતુ, જેની મુદ્દલ શકિત ન શકિત અખ એ વિધાન કરેલ છે. હોય તે સ્વદ્રવ્યથી પૂજા કઈ રીતે કરી શકે? તૃ૦ એ શ્રાવક પણ વગર પૈસે પ્રભુ જેમાં ક્યાંય પરદ્રવ્યથી પૂજા કરવાની ભકિતને લાભ મંદિરના બીજા કાર્યો કરવા વાત આવતી નથી. શાસ્ત્રષ્ટિએ આ વાત દ્વારા મેળવી શકે છે, તે આપણે શ્રાદવિધિ થઈ, હવે આપણે વહેવારદષ્ટિએ પણ વિચા આદિ ગ્રંથના આધારે ઉપર જોઈ ગયા. રીએ. મતિક૯પનાથી લાભાલાભને વિચાર કરે | માર્ગાનુસારી ગૃહસ્થ દુનિયાના વ્ય- યોગ્ય નથી. આજ્ઞા વિહિત પ્રવૃતિમાં જ વહારમાં પોતાનું કેઈપણ કાર્ય પારકા પૈસે સઘળા લાભ સમાયેલા છે. કરવાની વૃતિ ધરાવતું નથી. અહીં તે તે જિ. દશનશુદિધ, શ્રાદ્ધદિનકૃત્ય, કાથી આગળ વધેલા શ્રાવકને અધિકાર ઉપદેશપદ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ તથા ચાલી રહ્યો છે. ગૃહસ્થપણુમાં મુખ્યતા દ્રવ્યસપ્તતિકા એ દરેક ગ્રંથોમાં “સતિ હિ દાનધમની છે. “ધર્મસ્ય આદિ પદ દાનમૂ- દેવદ્રવ્ય...” વાળા પાઠ મળે છે જે એમ અને ઔદાર્ય પ્રથમં લિંગમ-આવા. આવા દર્શાવે છે કે દેવદ્રવ્ય હોય તે દરરોજ શાસ્ત્રવચને દાનધમની. મહતા બતાવે છે. સત્યસમારચન (સમારકામ) મહાપૂજા-સત્કાર તેથી જ સુવિહિત શિરોમણી શ્રી હરિભદ્ર- સંભવિત બને. વળી ઉપદેશપદ, શ્રાદ્ધદિનસૂરીશ્વરજી મહારાજએ પહેલા દાનવિશિકા કૃત્ય આદિમાં એમ પણ કહ્યું કે-જિનમંદિર, અને પછી પૂળ વિશિકા રચી દાનમાં જિનપ્રતિમાની યાત્રા (અઠ્ઠાઈ મહેત્સવ) સુપાત્રદાન મહત્વનું છે અને ભગવાન શ્રી સ્નાત્ર વગેરે પ્રવૃતિઓ ચાલુ રાખવામાં તીર્થંકરદેવ સમા ઉચતમ સુપાત્ર કોઈ કારણ ભૂત સુવર્ણ વગેરે રૂપ ત્યદ્રવ્યની નથી. નિત્ય યથાશકિત સ્વદ્રવ્યથી પૂજા વૃદ્ધિ કરવી એ ઉચિત છે. આ પાને આધારે - કરનારા ગૃહસ્થને હંમેશા એક સુપાત્રદાનને શ્રાવકે ભગવાનની પૂજાની પિતાની કરણી લાભ મળે છે. પારદ્રવ્યથી કે દેવદ્રવ્યથી આવા પ્રકારમાં દેવદ્રવ્યમાંથી કરી શકે અને પણ પૂજા થઈ શકે એવે ઉપદેશ દેનારા (અનુ. ટાઈટલ ૩ ઉપર ) Page #901 -------------------------------------------------------------------------- ________________ Flat g विशिशु પ્ય રા ભૂલકાઓ, બાલવાટિકા ઘણાં ભૂલકાઓને ગમે છે તે તેમના સ્વહસ્તે લખાયેલા પત્રોથી જણાઈ આાવે છે. અભિપ્રાય સાથે આવતાં ટુંકા લખાણાથી જ આ બાલવાટિકા મઘમઘી રહી છે. તેની શૈાભા તમારા લખાણ પર છે. સારાં મનનીય લખાણા અવરનવર છપાતાં રહેશે કે, જ્યારે તમારા ચુટેલા લખાણા મને મળશે ત્યારે, સાઁ જૈન શાસનમાં આવતી બાલવાટિકા તમને ગમતી હાય તા તમે ત્તમાશ સ્નેહી-સંબંધી અને મિત્રોને બાલવાટિકા વહેંચાવતાં હશેા, ન વહેંચાવતા હોય તે હવેથી જરૂર વયાવો અને તમારા મિત્રો, સ્નેહી-સબંધીઓ શ્રી જૈન શાસનના ગ્રાહકી ન દાય તે ચેાક્કસ તેને ગ્રાહક બનવાની પ્રેરણા કરો. બીજું તમારા દરેકના પ્રશ્નનાના ઉત્તરામાં જણાવવાનુ કે તમારી તાજ કલમ વાંચી, તમારા લખાણેા મળે છે પણ બધા છાપવા જેવા ાતાં નથી કાઇમાં સુધારાવધારો પડ્યુ કરવા પડે છે. કેાઈ લખાણા તે બિલકુલ બીનઉપયેગી હાય છે. માટે ઉપયાગી, જરુરી, કાંઈક નવીનતા ઉપજાવે તેવા, અને મનનીય, ચીતનીય લખાયે { વહેલા તકે માકલવા પ્રયત્ન કરજો. ભલે હું માડા વહેલા છાપવા માકહ્યુ. પરંતુ તમે સૌ સુ"દર અક્ષરે લખા કાગળની એક બાજુ લખી માકલવાનુ ચુકશે નહિ. તમારા સર્વેની લાગણી બદલ આભાર.... વારૂ, ત્યારે ફરી આવતે મહીને.... આજના વિચાર નવકાર ભવપાર ઉતાર છે. સ્થાનક પ્રયાગ વાણીને હુ' નદી કિનારે ફરતે હતા, ત્યાં એકાએક અવાજ સંભળાયા, ચાલ, મહેન ચાલ, જલ્દી ચાલ.’ રવિ શિશુ (૦. જૈન શાસન કાર્યાલય મે પાછળ વળીને જોયુ. થાકે દૂરથી એક એન મારી તરફ્ ચાલ્યા આવતા હતા. હું પાછા પગલા ભરવા માંડયા. ત્યાં ફરીથી અવાજ આવ્યું ... ભાલ બહેન ચાલ જલ્દી ચાંલ, Page #902 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક). - --- - - - -- - મોડું થાય છે.? વાતમાં ગધેડી કહેવાય જાય તે મારું હું ચમક અવાજ કયાંથી આવે છે? ઘરાક ચાલ્યું જાય. મારે ઘરસંસાર રખડી બહેન એકલાં છે ને.... " પડે માટે મારી જીભ પર વારંવાર બહેન પાછી મેં નજર પાછળ ફેરવી - શબ્દ લાવું છું એક કુંભારની છોકરી તેના ગધેડાને. જોયુંએક કુંભારની છોકરી પિતાની ' જીભને કાબુમાં રાખવા માટે ગધેડીને ઉરશીને કહેતી હતી કે ' બહેન બહેન કહીને બોલાવે છે તે આપણે - “ચાલ બહેન ચાલ, જલદી ચાલ. સૌ નાના–મેટાને માનથી લાવવાની ટેવ હું વિચારેમાં ખવાય. ત્યારે ત્યાં પાડીશુ થિર થઈ ગયે નજીક આવતી છોકરીને સારા શબ્દોનાં પ્રાગથી સૌને લાડકા ઉભી રાખી પૂછયું આ ગધેડાને તું બહેન બનાય છે હલકા' શબ્દ બોલવાથી છલકાઈ શા માટે કહે છે? ગણાય છે. અપ્રિય બનાય છે રે હસતાં હસતાં છોકરી બેલી- ભાઈ 'વ્યવહારમાં સારા શબ્દનો પ્રયોગ કરી મારા ઘરે વાસણ લેવા માટે મોટાં મોટાં તો કોઈકવાર થતું મોટું નુકશાન લાભમાં બારની બહેને આવે છે, તે મારા વાસણ ફરી જશે. પર ટકોરા મારે છે. બે ચાર વખત ખખ. ' પૂજન એફ. મસાલિયા ડાવે છે. આમતેમ ફેરવીને જુએ. જોતાં (રાધનપુર) કોઈવાર તેડી પણ નાંખે. તે વખતે મારે હાસ્ય જ મારા વચને કાબુમાં રાખવા જોઈએ. જે છગન મગન મારી આંગળી મરવઈ ગઈ? હું ગુસ્સે થઈ જઉ અને ગમે તેમ બેલી મગન: મિત્ર, એમાં શું ગભરાય છે? નાંખું તે મારૂં ઘરાક ચાલ્યું જાય. આપણુ કાનિયા બેબી છે કે તેને | હું છેલ્યા. બહેન આ વાતને અને . છેવા આપી દેજે.' આ ગધેડાને બહેન કહેવાની વાતને શે | (સમજણપૂર્વક વાણીને ઉપયોગ કરો.). સંબંધ છે? પત્ની : કેમ આટલી ઝડપથી લખે છે? પતિ ઃ (લખતાં લખતાં જ) અરે ગાંડી, છોકરી બેલી, ભાઈ જે હું એને ગધેડી તું જેતી નથી આ પેન્સીલ ટચુકડી કહીને બોલાવું તે મને ગધેડી - બલવાની છે તે ખલાસ થઈ જશે તેની ટેવ પડી જાય એટલા માટે હું તેને બહેન પહેલાં લખી લઉં ને? કહીને બોલાવું છું. (બુદ્ધિનું દેવાળું કાઢશે નહી.) જે ગધેડી બોલવાની ટેવ પડી જાય . રમેશભાઈ મસાલિયા તે મારે આંગણે આવેલા ઘરાકને પણ વાત - ખેતવાડી મુંબઈ Page #903 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) (અનુસંધાન ૯૫૮ નું ચાલું ) માટે શ્રી જિનભક્તિ સાધારણના ભંડળમાં શ્રી સંધ તેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી ૫ -- પિતાને યથાયોગ્ય ફાળે નેધાવી સ્વઆપે એવું અર્થઘટન પ્રસ્તુત પુસ્તકમાં દ્રવ્યથી પૂજા કરવાને લાભ વિવેકી શ્રાવકો કર્યું છે તે બરાબર છે? લઈ રહ્યા છે અને સુવિહિત ધર્મોપદેશકે ઉપદેશ દ્વારા તેવા શાસ્ત્રવિહિત કાર્યોમાં - તૃ૦ આ પાઠ શ્રાવકને પિતાની જિનપૂજાની કરણી માટે તે તે પ્રકારના - પ્રેરણા આપી રહ્યા છે. દેવદ્રવ્યને ઉપયોગ કરવાની છૂટ નથી જિ. કેટલાકે સંઘના દેરાસરમાં જિનઆપતા. પરંતુ પહેલા કહી ગયા તેમ ભકિત સાધારણ (દેવકું સાધારણ) ભંડાર અવધારણ બુદ્ધિએ શ્રી જિનભકિતના ઉત્સવ. મુકાવે છે અને સ્વદ્રવ્યથી પૂજાને આગ્રહ મહોત્સવ, યાત્રા, સ્નાત્ર, આંગી, પ્રજા રાખે છે તે ઉચિત છે? આદિ માટે તે તે પ્રકારના દેવદ્રવ્યના નિધિમાં વૃ તેમાં અસુચિત જેવું કશું નથી, શ્રાવકે વશકિત અનુસાર સદા વૃદ્ધિ કરતાં કારણ કે જેઓ શાસ્ત્રવચનને અનુલક્ષીને રહેવું જોઈએ જેથી તે તે કાર્યો સુંદર સ્વદ્રવ્યથી પૂજાને આગ્રહ રાખે છે તેઓ પ્રકારે સદા થતા રહે એવા પ્રકારની પ્રેરણું શ્રી જિનભકિત સાધારણનો ભંડાર પારકા કરે છે. બામાં લેવાની વાત નથી પણ દ્રવ્યથી પૂજા કરવાની સગવડ આપવા નથી આપવાની વાત છે. ઉપયોગ કરવાની વાત મૂકાવતા પણ અનેક કારણસર જેઓ નથી પણ સમર્પણ કરવાની વાત છે. પૂજાદિની સામગ્રી રોજ લાવી ન શકતા જેઓ વિપરીત અર્થઘટન કરે છે. તેઓ હોય તેઓ દેરાસરમાં તૈયાર ૨ખાયેલી ઉન્માર્ગ દેશનાના માર્ગે જઈ રહ્યા છે. આજે જેટલી સામગ્રી વાપરે તેટલું દ્રવ્ય કે પણ અનેક સંઘ માં આવા પ્રકારના પ્રભુ- તેનાથી અધિક તે ભંડારમાં નાંખી તેને ભકિત નિમિત્તના ભંડળ દ્વારા તે તે સ્વદ્રવ્ય બનાવી સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કર્યાને ભાગ્યશાળીઓ તરફથી તે તે દિવસમાં આનંદ અનુભવે તે માટે એ મૂકાવે છે. પૂજ આંગી. પ્રભાવના, ઉત્સવ, મહત્સવ, કયાંક કયાંક તે ભંડાર ઉપર પણ તેવા રથયાત્રા આદિ કાર્યો સુંદર પ્રકારે થયા પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હોય કરે તેવી વ્યવસ્થા દરેક સંઘમાં ચાલુ જ છે જે દાન પૂર્વક વાંચવાથી આ હકીકતની છે. એજ રીતે પોતાની નિત્યપૂજાની કરણી પ્રતિતી થશે. | ( અનુસંધાન ટાઈટલ ૨ નું ચાલુ ) વિચાર' પુસ્તક સાથે આપશ્રી દરેકને ફરી પાછા જોડી દેવાયા છે તેથી હાલમાં તેમજ ભવિષ્યમાં આપશ્રીના નામને સંમેલન કે “ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક સાથે આપશ્રીને કેઈ જેડી ના શકે તે અંગે સ્વતંત્ર કે સંયુક્ત નિવેદન આપવું અતિ આવશ્યક છે એવું મને જણાય છે. આપશ્રીના નિવેદનથી માનું છું કે- ઘણું ભાવિકે સત્ય સમજી સંમેલનની અસત્યતા સમજી ભ્રમણા ત્યજી સન્માર્ગની આરાધના કરી શકશે-રાજુભાઇ પંડિત Page #904 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 MOULIURE સ્વ. પપૂ.આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું 3 . શાસ્ત્ર કહ્યું છે - સાધુ જ જીવજીવન જીવે, કેમકે તેને જડની અપેક્ષા રહી ને નથી. જે જડની અપેક્ષા પણ છે તે જડના સંગથી છુટવા માટે છે. સાધુને તે આહાર પાણી વસ્ત્ર યાત્રાદિને ઉપયોગ કરવો પડે તે પણ આ જડન સંયોગથી કે છૂટવા માટે કરે. જેથી નવાં કર્મ પેસે નહિ, જુના કમ નીકળી જાય છે. તે માટે છે જડનો સંગ કરે પડે અને કરે માટે સાધુનું જીવન જીવજીવન છે. જગતમાં છવજીવન તરીકે જીવતે હોય તે વીતરાગને સાધુ જ. આવા જીવજીજીવને 5 જેને ખપ લાગે તે બધા શ્રાવક-શ્રાધિકા 0 ૦ “સુખ મારૂં ભૂંડુ કરનાર છે. આજ સુધી તેને મારી ભયાનક પાયમાલી કરી છે.” 9 આવું જેને લાગે તેને સુખમાં વિરાગ આવે અને “દુઃખ મારા ભલા માટે આવ્યું છે 0 છે. આવું જેને લાગે તેને દુઃખમાં સમાધિ રહે, - જે કોઈને નિર્વાણ પદ ન જોઈતું હોય, મુકિત ન જોઈતી હોય તે બધા જે કાંઇ છે ઘમ કરે તે વાસ્તવમાં ધર્મ નથી. પછી સાધુ પણ આ ઈચ્છા વગરના હોય છે ? આ ધર્મને આસ્વાદ તે સાધુને પણ ન આવે. ધમને સ્વાદ મિક્ષના અથીને જ છે આવે, સંસારના સુખમાં મજા કરનારને અને દુઃખથી ગભરાનારાને ધ મને સ્વાદ છે કદી આવે નહિ. છે . ધન અને ભેગ જેને ભૂંડા લાગ્યા પછી તેને સંસાર અટવી કહે, સ સાર સાગર છે છે કહો કે પછી સંસાર રાક્ષસ કહો તે બધું જ મંજુર હેય ને? 0 , સમ્યગદર્શન ન હોય તે ગમે તેટલું ભણે પણ આંધળા જ રહેવાના. ગમે તેટલું 0. 0 ભણેલે સમ્યગદશન વગર આંધળે જ ને? 0 ૦ અર્થ-કામ ભૂંડા છે. પછી મેક્ષને પુરૂષાર્થ કહ્યો છે. ભગવાન પણ કર્યું. ગયા છે કે તે 0 ધર્મ પણ પુરૂષાર્થ છે જે મોક્ષનું કારણ હોય તે જ બાકી તે ધર્મ પણ અધર્મ. . පපපප‍්‍රාපපපපපපපපපපපපපපපපත් જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી સિદ્ધ કર્યું Page #905 -------------------------------------------------------------------------- ________________ - ૧ : તા. __ ( 7 8 ) નામો ચવિસા તિજયTi | શાસન અને સિધ્યાન્ત ૩મમાડું. મહાવીર-પનવસાmi, છ રક્ષા તથા પ્રચારનું પs- w ની g ! - ST મા પગ , ફes [ ]] ] -: મણકા : )(. ] 4 ) નહિત્તા પુવાંગો છો . __णाइसंगेयबंधवे । નો જ સગફુ એrgટિંગ કરાઇ છે તે વયંવૂમ વંમ / પૂર્વના માતા પિતાદિ તથા બેન આદિ સંબંધી તથા ભાઈ વિ.ને છેડીને જે પૂર્વના ભાગમાં લપટાતે નથી જેને અમે બ્રાહ્મણ કહીએ છીએ." . . 11s lJ[ SSS અઠવાડિક : વર્ષ છે એકાદ ) ૪૩+૪૪ | Issue is 25, 13 8 8 S. ) | LE Sાઇ 1િ0 11 j=09 10 11 1's]] ]] ]] ] C E 10, sSBIJI JE03-11 331 332 શ્રી જન શાસન કાર્યાલય શ્રત જ્ઞાન ભવન . ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ૌરાષ્ટ્ર) 1N DIAS (5) PIN - 361005 શા ના રાજાનવરો श्री महावीर कावा, | વિ. નાગા ). Page #906 -------------------------------------------------------------------------- ________________ ‘મૂકિતનૂત’ માસિકના જુન ૧૯૯૫ના અંકના અવળા પ્રચારથી સાવધાન “શકિતસ‘પન્ન શ્રાવક ભાવના-સ'પન્ન ન બને અને સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી જિનપૂજા કરે તે તેને પાપ ન બંધાય આવા કુપ્રચાર હમણાં હમણાં પ.... શ્રી ચન્દ્રશેખરવિ. મ. આદિ સ`મેલનના સમકાએ જોરશેારથી શરૂ કર્યા છે. તેનુ' આ વિચારી ષિધાન ‘શાસ્ત્રીય છે’ એવુ સિદ્ધ કરવા માટે તેમને એક પણ મળતા નથી. તેમના આ મનસ્વી પ્રચારથી મુગ્ધલેાકેાનુ આલબન ઉભું થાય છે. શસ્ત્રપાઠ અધ:પતન કરનારૂ એક ફૂટ અમારા સ્વગીય ગુરુદેવ પૂ.પાદ ક્રમલસૂરીશ્વરજી મ. સા. આદિ વિ.સ’. ૧૯-૧૬ની સાલના ખ'ભાતના સંમેલનમાં હાજર હતા આવી વાત અમારી જાણ અને માન્યતાનુસાર સત્યથી વેગળી છે. ખભાતના વિ.સ', ૧૯૭૬ના 'મેલનને દૈવદ્રવ્ય વિષયક ઠરાવ પન્યાસ્કની માન્યતાને બિલકુલ સમ ન કરનારા નથી. છાકી તેમણે રજુ કરેલા પૂ. પાદ પ્રેમસૂરીશ્વરજી મ.સા. સાથેના પત્ર વ્યવહારના પત્રમાં શાબ્દિક ફેરફાર, નવા ઉમેશ અને લીટીએ છૂપાવવી વગેરે કરવામાં આવ્યુ હોવાથી, તેમની વિશ્વસનીયતા નષ્ટ થઇ ગઈ છે. પત્રવ્યવહાર પણ સપૂર્ણ પ્રગટ કરવામાં આવેલ નથી. આટલુ બધું અઘટિતકૃત્ય કર્યુ” હાવા છતાં, વિ.સ’. ૨૦૪૪ના સમેલનને જોરદાર સમર્થાન મળી રહ્યું છે એવા ગાકીર મચાવવા, સમેલનને ટેકે ન આપે તેવા આચાર્યોને શાસ્ત્રના જાણકાર ન માનવા અને સ`મેલનમાં મતુ મારે એવા આચાર્યને જ ગીતા સ'મેલનના સમાના વિચાર એકદમ અસ્થાને છે. માનવા : આવે વિસ'. ૨૦૪૪ના સંમેલનના અશાસ્ત્રીય ઠરાવાના વિરોધ કરનારા આચાર્યને ‘શાસ્ત્રના નામે ઝગડો કરનારા' કહેવા, સમેલનમાં બેસી ગયા માટે પાતે કહે તે બધું જ શાસ્ત્રીય જ કહેવાય અને શ્રી સ'ઘના ભાઇ-બહેનેાએ એને શાસ્ત્રીય માની જ લેવુ' આવી સમેલનના સમર્થ કાની હઠ કેટલી હદે ઉચિત ગણાય ! શ્રી સ`ઘના ભાઈ–બહેના બરાબર સમજી રાખે કે- સમેલનના સમકા દ્વારા રજુ કરાતી વાર્તા એકદમ શાસ્ત્રીય જ છે, આ કદમ યથાય છે, એવું માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી. શાસ્ત્રના નામે કૂટ આલંબના ઉભા કરીને મુગ્ધજીવાનુ' અધ:પતન જ કરવાની ફાઈની મનેાવૃત્તિ હાય તા તેના નિવારણના કાઇ ઉપાય અમારી પાસે પણ નથી. ફાન નંબર નાંધી લેશેા : મહેતા મગનલાલ ચત્રભુજ, જામનગર, ફ઼ાન : ૭૫૩૨૯ -: Page #907 -------------------------------------------------------------------------- ________________ હાલા રેશેાધ્ધારક ચૂ.આશ્રી વિજય^સુતજી મહારાજની ઘેલા જબ થાપન અને ચિત્ ર તા પ્રચારનુ www જન કહાની અઠવાડ઼િક માારાા વિઝા ચ, શિવાજી યુ માય થ www. • -તંત્રી પ્રેમચંદ મેઘાજી ગુઢા (મુંબઇ) (આજ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ c સુરેશદ્ર કીરચંદ શેઠ (\&v) લાચંદ ૮૯૪ સુઢ માનગઢ) ૭ ૨૦૫૧ અષાઢ વદ ૭)) મગળવાર તા. ૧૮-૭-૯૫ [અક-૪૩-૪૪ મૈં પ્રકીણુ ધર્મોપદેશ -પૂ. આ. શ્રી વિ. રામચદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૪૩, અષાઢ સુદિ-૭ ને શુક્રવાર તા. ૩-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઇ (પ્રવચન – ત્રીજું) (ગતાંકથી ચાલુ) સાધુ તો કેવળ ધ કરવા આવ્યા છે, તેનેય જો મેક્ષની તીવ્ર ઇચ્છા જાગે નહિ, સૌંસારના ભય લાગે નહિ તે—! સૌંસારના ભય એટલે સૌંસારના સુખને ભય. તબંને સૌંપત્તિના ભય, અમને માનપાનને ભય જોઇએ, તમે સંપત્તિ માટે ધમ છેડે!, મે માન-પાન માટે ધમ છેાડીએ, લેાકેાને ગમે તેવુ એલીએ, લાકને શુદ્ધ ગમે? માટે સમજો કે, જેને સંસાર ભૂડા લાગે નહિ, મેક્ષની તીવ્ર ઇચ્છા જાગે નહિ તેને વળી ધમ કેવા થાય તા કરવાના. જરાક અપમાન થાય તે ધમ સૂકી āતા વાર નહિ. ધર્મ માટે જરાય - કષ્ટ સહન કરાય. નહિ આવી તેમની માન્યતા હોય, તમે બધા ઘરમાં, પેઢીમાં, બજારમાં, કેટલું સહન કરે છે. ઘરમાં કશીય મિત ન હાયતાય ઘર છેાડી દે તેવા ફૈટલા ? બજારમાં આબરૂ ન હેય તાય જાય નહિ એવા કેટલા ? આજના ગ્રાહક તે વેપારીને મેઢામાંઢ કહે છે કે ગ્રેઠ! બહુ લુચ્ચાઇ કરા છે.. ગળા કાપે છે, બહુ ઠંગા છે.' છતાંય વેપારી મૂછમાં હસે છે અને તે બધું સાંભળી લે છે. કેમકે, તે વેપારી માને છે કે, ગ્રાહકને ઠગ્યા વિના પૈસા મળે નહિ અને તેને ઠગવા હાય તા તે જે કહે તે સાંભળી લેવુ પડે. તમે બધા સતષી છે કે અસ ́ાષી છે ? એક રૂપિયે કેટલા પૈસા લે ? આજે તા જેટલા વધારે પૈસા મળે તે માટે તે જૂઠ પણ વધારે કેળવી કેળવીને બેલે છે. તેમ Page #908 -------------------------------------------------------------------------- ________________ - ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) કે ધર્મ કરનારને કઈ ગમે તેમ બેલે ઘેલા કહે, વેવેલા કહે તે ય તે ધર્મમાં પાછા પડે ! કે આગળ વધે છે. • પ્રક-ત્યાં તાત્કાલિક લાભ દેખાય છે. 5 ઉ– તાત્કાલિક લાભને જુએ તે નાસ્તિક ! ભગવાને કહેલા લાભને જુએ તે ન અસ્તિક! ' આસ્તિક કેણ કહેવાય ? પરલેકને માને છે. તમે બધા પલકને માને છે ? પરલોક ન બગડે તે માટે સારી રીતે ઓ છો? હું ચોરી કરું, જુઠું મેલું, કેઈને | ઠગું, વિશ્વાસઘાત કરું તે મારે પરલેક બગડે, મારે દુગતિમાં જવું પડે એવી પણ છે છે શ્રદ્ધા છે ? આજે તે આસ્તિક કહેવાતા નાસ્તિક કરતા ખરાબ છે. નાસ્તિકનેય વટલાવે તેવા છે. છે તમે બધા આત્મા છે? તમારે અહીંથી જવાનું છે તે કયાં જવું છે તેને ૧ વિચાર કર્યો છે? હું આત્મા છું. હું કરીશ તો મને જ નુકશાન થવાનું છે, મારે ? ન પરલેક બગાડવાને છે આવી પણ તમને ચિંતા છે? તમારે ઘેર છોકરો અને તે તમે ! { રાજી થાવ છે. શાથી? ઘર ચલાવનાર પાયે, મરતા સુધી સેવા કરનાર પાયે, મને ? કે આમ આમ લાભ થશે તે જ વિચાર ને? આવા વિચારવાળાને ત્યાં જે જમે તે મરીને ૪ દુગતિમાં જાય છે. તે તમારે ઘેર જનમવું તે સારું કે ખરાબ ? શાસ્ત્ર, જૈનજાતિમાં અને જેન કુળમાં જન્મે તેને મહાપુણ્યશાલી કહ્યો છે. જ્યારે આજે તે રોવા જૈનકુળ થઈ ગયા છે કે જન્મનારનું નિકંદન નીકળી જાય ! - પ્ર- જમે તેનું પુણ્ય કામ નહિ કરે ? 8: ઉ૦- ઘણાનું પુણ્ય ખવાઈ ગયું. ધર્મના સંસ્કાર લઈને આવેલા ચણાના સંસ્કાર છે ભૂસાઈ ગયા. સંગેના આધારે કામ થાય. માટે તે સારા સંગમાં વસવાનું શાસ્ત્ર છે , | નાનાં છોકરાં હંમેશા મા-બાપનું મેં જુએ છે. નાને છોકરે રડો હોય તેય છે છે તેની માને હાથ ખરબચડે હોય તે ય તેના હાથમાં જઈને શાંત થઈ જાય. બીજી છે | સુંવાળા હાથવાળી બાઈ તેડે તે ય શાંત ન થાય. આ અનુભવ નથી?, તમે તમારા | સંતાનોને શું સલાહ આપે છે? શું શીખો છો ? તેને ખોળામાં બેસાડીને કે હિ ? કહ્યું છે કે - “તું ભાગ્યશાલી જીવ છેમારે ઘેર જે- તને સારામાં સારે સાધુ / આ બનાવ છે. સાધુ ન બને તે શ્રાવક બનાવે છે. તમારો ભણેલો છોક તમને પૂછે છે { કે, મારે આ જન્મમાં શું કરવાનું તે તમે શું કહે ? તે તમે બધા આજે પુણ્ય, પાપ પર આમાને માનતા નથી. Page #909 -------------------------------------------------------------------------- ________________ - - - - 3 8 વર્ષ ૭ અંક ૪૩-૪૪ : તા. ૧૮-૭-૯૫ ? ' સજા માનીએ છીએ માટે તે ધર્મ કરીએ છીએ. ઉ. તમે બધા તે ધર્મ દેખાવ માટે કરે છે. ' - ધ કરનારો આત્મા કે હેય? સંસાર તે તેને ગમત જ ન હોય. સંસારનો છે છે તે તેને ભય લાગે. સંસારનું સુખ અને સંપત્તિથી તે તે ગભરાતે હેય. સંસારમાં મજેથી રહેતા હોય, લહેરથી સુખ ભોગવતા હોય તેને ધમી કહેવાય? પુણ્ય ગે. તમને સામગ્રી સારામાં સારી મળી છે પણ તમે સારા નથી એમ મારે કહેવું છે. તમે બધા તે સ્થળે મળેલી સંસારની સુખ સામગ્રી મજેથી ભેગ છો, મારા બધા બ્રિકસ સારો પિસ્ટ ઉપર છે, દિકરીઓને પણ સારે ઘેર પરણાવીને ઠેકાણે પાડી દીધી છે. આ આવું તમે અમને કહો અને અમે તમને “પુણ્યશાલી કહીએ તે અમારું પણ નખેદ 8 છે નીકળી જવ! તમારા દિકરા-દિકરી ધર્મને જાણે નહિ, ધર્મને પહેચાને પણ નહિ તેવા છે { દેશમાં તમે તેને મોકલે અને તેની હેશિયારીના અમારી પાસે વખાણ કરે તો તમને ય ? | ધમી કહેવાય ખરાં? તો બધા શ્રી અભયકુમારને ઓળખે છે ?, તેઓ શ્રી શ્રેણિક મહારાજાના દિકરા છે છે છે, પાટવી કુંવર છે, રાજયના ખરા અધિકારી છે. છતાં તેમને તે એક જ વિચાર હતે 8 છે કે, “મારે તો આ રાજ્ય છોડીને ઝટ સાધુ જ થવું છે.” શ્રી શ્રેણિક મહારાજા તેમને ? છે રાજગાદી પર બેસાડવા ઈ છે અને તે માટે કહે છે ત્યારે શ્રી અભયફુમાર કહે છે કે, 8 ૨ ‘મારે આ રાજગાદી નથી જોઈતી. આપને ઘણા દિકરા છે. જેને રાજગાદી ઉપર બેસાછે હશે તેની હું જયાં સુધી સંસારમાં રહીશ ત્યાં સુધી જેવી આપની સેવા કરું છું તેવી છે છે તેની સેવા કરીશ.” છતાંય શ્રી શ્રેણિક મહારાજા કહે છે કે, તું જ લાયક છે મારે તે 8 તને રાજગાદી આપવી છે. ત્યારે ય શ્રી અભયકુમાર ના... ના.. જ કરે છે. શ્રી શ્રેણિક છે મહારાજા જ્યારે વારંવાર આગ્રહ રાખે કરે છે, ત્યારે તેઓ વિચાર કરે છે કે, સંસારમાં છે 8 હજી છું ન આવે આગ્રહ કરે તે સારું નહિ એટલે કહે છે કે-પિતાજી! ભગવાન શ્રી છે મહાવીર પરમાત્મા અત્રે પધારવાના છે તે તેઓને પૂછીને પછી જ જવાબ આપીશ”. 4 { આ સાંભળી શ્રી શ્રેણિક મહારાજા ચૂપ થઈ ગયા, કાંઈ જ વિસધ નથી કર્યો છે છે તે તમારા છોકરાને લગ્ન કરવાનું કહે અને તે કહે કે, મહારાજને પૂછયા છે. 3 પછી વાત! તે તમે શું કહે છે કર મારે છે કે સાધુને? તમે જેટલું સાંભળો છો છે તે સમજો છો કે નહિ તેની ખબર પડતી નથી ! અમલમાં મૂકવાની ઈચ્છા છે કે નહી છે. જ તેની ખબર પડતી નથી. અભયકુમાર ભગવાનને પૂછવાનું કહે તે રાજા સહન કરે? : છે પણ સજા તે પછી એક અક્ષર બેલ્યા નથી. કેમકે, ભગવાનના પરમ ભગત હતા. તમે ! ૬ સાધુના ભગત ખરા પણ છોકરી સાધુના કહ્યા મુજબ જીવે તે પસંદ નહિ. સાધુ કહે તે છે મુજબ ચાલીએ તે ઘર-બારાદિ ચાલે નહિ. આવી મોટા ભાગની દેમી વર્ગની માન્યતા છે Page #910 -------------------------------------------------------------------------- ________________ , : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે. તમે સંસારમાં ભગવાનના કહ્યા મુજબ જીવે છે કે તમારી મરજી મુજબ જીવે છે , છે? તમારે પિસાની જરૂર પણ પડે, પૈસે કમાવવા પણ જાવ પણ તે કેવી રીતે છે. મેળવો ? તમે જે રીતે પૈસે કમાવ છે તેમાં ભગવાનની આજ્ઞા છે ? ભગવાનની આજ્ઞા છે " છે તો જેની તાકાત હોય તેને સંસાર છોડી, મેક્ષે જવા માટે સાધુ થવાની છે. પણ જેની છે તાકાત ન હોય અને સાધુ ન થઈ શકે અને સંસારમાં રહેવું પડે તે તે છવિકા છે. માટે વેપાર કરવો પડે માટે કરે કે કર્યા વિના ચાલે જ નહિ એમ માનીને કરે? સુખી છે જીવે વેપાર કરવા વેપાર કરે કે પૈસા વિના જીવી શકે તેમ નથી માટે કરે છે? ન શ્રાવક વેપાર કયારે કરે ? ન ચાલે તેમ હોય તે જ કરે ને? વેપારને પણ પાપ છે. | માનીને કરે કે સારે માનીને કરે ? તમે આપણા મહાપુરૂષોની પરંપરા જોઈ નથી, શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનથી શ્રી અજિતનાથ સ્વામિ ભગવાન થયા ત્યાં સુધી પચાસ લાખ ક્રોડ સાગરોપમ કાળ { { ગયે. ત્યાં સુધીમાં અસંખ્યાત રાજાઓ થયા. પણ એક રાજા એ નથી થયો કે જે છે સાધુ થયા વિના મર્યો હોય. અને સાધુ થઈને ય મેશે કે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયે . ન હોય ! ઘર ચલાવનાર પાકે એટલે દિકરાને રાજ્ય સેંપીને સાધુ થતા અને કહીને છે જતા કે-“તારે ત્યાં પણ રાજ્ય ચલાવનાર પાકે એટલે તું પણ સંસાર છોડીને સાધુ થઈ છે જજે.' તમારી શી પરપંરા છે? તમારી પરંપરા બગડી ગઈ છે તેમ લાગે છે ' જે- 8. કુળની પરંપરા જીવતી નથી તેનું બહુ દુઃખ છે? જે મહભાગશાળી હેય, સમજ છે. શકિત આવી હોય તે આ માગે આવે તે ભલે પણ તમે તેને આ માર્ગ મોકલે ? ખરા ? તમને પણ આ માગે આવવાનું મન છે ખરૂં ? સાધુ થવાના મન વગ ને હોય છે. તે શ્રાવ જ નહિ, ભલૈ મોટાં મોટાં મંદિર બાંધે તે પણ! તે મંદિર નામનાદિ માટે ? બાંધે છે.' - એક ગામમાં શ્રાવકના ઘર ઓછાં હતાં. ગામવાળા, બહારથી પૈસા લાવી લાવીને શિખરબંધી મંદિર બંધાવતાં હતાં. મેં તેને કહ્યું કે, તમે આવી રીતે શિખરબંધી છે મંદિર શું કામ બંધાવે છે? નાનાં ઘરમંદિર જેવું બંધાવ. તે કહે કે, અમારા ધ્રોળમાં નિયમ છે કે, જ્યાં શિખરબંધી મંદિર હોય ત્યાં જ કન્યા આપવી. આવાને છે. ને કેવા કહેવાય ? આવી રીતે મંદિર બંધાવે તે મરીને કયાં જાય? આ સંસાર કરવા જેવો નથી આવું જેના મનમાં ન હોય તે શ્રાવક જ નહિ. 8 જે અમને પણ કહે કે, સાહેબ ! વેપાર વગર તે ન ચાલે. અને અમે ય કહ્યું કે કર! તે તમારી ભેગા અમે ય મરીએ. શ્રાવકને વેપાર કરવો પડે તે ન છૂટકે કરે. 8 વેપારને પાપ માને એટલે તેમાં અનીતિ આદિ મહાપાપ તે મરી જાય તે ય ન કરે. આ 1 અનિતિથી સે ન મેળવે. આજે ઘણાં કહે છે કે, ચાંલ્લાવાળાને વિશ્વાસ કરવા નહિ. તે દેખાવમાં ભગત છે પણ લે કોને ઠગનારે છે. તમારે સંસારમાં રહેવું પડયું છે ! છે અને રહ્યાં છે તે આનંદમાં છો કે દુઃખમાં છે ? " (ક્રમશ:) * * - - - - Page #911 -------------------------------------------------------------------------- ________________ i વિચારકો માટે વિચારણીય વિગત –શ્રી મુકિતપંથ પથિક - જૈન શાસનમાં ઉપદેશને ઘણું જ મહત્વ આપવામાં આવેલું છે. ઉપદેશ એ ધર્મ પામવાનું અનુપમ કેટનું અંગ છે. ઉપદેશ દ્વારા અનેક ભયાત્માઓ ધર્મમાં જેડી છે સમ્યગ્રદશનાદિ રત્નત્રયીના ધર્મને પામી મિક્ષમાં જાય છે. સમ્યગદર્શનાદિ નિસર્ગ અને અધિગમથી પમાય છે તેમાં ય નિસર્ગથી સમ્યગદશનાદિ પામનાર જી થોડા હોય છે અધિગમ એટલે ઉપદેશાદિન નિમિત્તથી સમ્યગદર્શનાદિ પામનારા જીવે ઘણું હોય છે કે પ્રદેશ મુખ્યતયા વ્યાખ્યાનમાં અપાય છે વ્યાખ્યાન કરવા માટે પણ જેને તેને અધિકાર નથી. વ્યાખ્યાન માટે કેણું અધિકારી છે ? એના માટે શાસ્ત્રમાં સુન્દર ફરમાન છે. ઉત્સર્ગ–અપવાદને બતાવનારું નૃહકલ્પ-નિશીથ વગેરે આગમ રન તથા અન્ય શાસ્ત્રને અભ્યાસ કરીને ગીતાર્થ બનેલા સાધુ જ વ્યાખ્યાન કરવાના અધિકારી છે આજે ગમે તેવા અનન્યાસી (અભ્યાસ વગરના) સાધુને વ્યાખ્યાનની પાટ પર બેસાડીને કે બેસીને વ્યાખ્યાન કરનારા સાધુઓએ જૈન શાસનમાં ઘણે જ વિપ્લવ જગાડશે છે ઘણી ઉમંગની પ્રરૂપણાઓ પ્રવૃત્તિઓ ચલાવી છે. આવું બધુ ચાલે છે અને એમાં જેને સમાજને મોટે ભાગને વગર અજ્ઞાન, અણસમજુ અને સ્વાથી રહ્યો છે એ કારણ છે. કદાચ અભ્યાસીને વ્યાખ્યાન કરવાને સમય આવે તે લખેલું વાંચે અને શંકા પડે તે જ્ઞાનીને પૂછે તેમ કહે. જૈન સમાજ જે શાસન દષ્ટિવાળે હેત તે ઉન્માગથી પ્રરૂપણાઓ અને પ્રવૃત્તિઓ ન ચાલે. આજે તે સાધુ બન્યાને બે મહીના કે બે વરસ પણ થયા ન હોય અને વ્યાખ્યાનની પાટ ઉપર બેસવાનું મન થઈ જાય છે અને બેસે પણ છે અને વ્યાખ્યાન કરવાને ચશ્કે લાગ્યા પછી આગમાદિ શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાનું અંદગીભર માટે બાજુમાં રહી જાય છે અને જીંદગીભર, વ્યાખ્યાન કરવાનું ધતીંગ એના જીવનમાં ચાલુ રહે છે વ્યાખ્યાનકાર બનનારે તે પહેલા ગુરૂગમથી આગમાદ્રિ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ અને એના દ્વારા આત્મામાં સંય એની' સુન્દર પરિણતિ કેળવવી જોઈએ.. પછી જ ગુરૂની આજ્ઞા થતા વ્યાખ્યાનની પાટ ઉપર બેસવું જોઈએ અને આ સાધુ ભવ્ય જીવો પર ઉપદેશ દ્વારા જે લાભ કરે તે અનેરો હોય છે. અપરિણુતે જે પાટ ઉપર ચડી બેઠા છે અથવા બેસાડવામાં આવ્યા છે. એના પરિણામે જૈન શાસનને ઘણું ઘણું વેઠવું'. પડ્યું છે એ આન્તર ચક્ષુથી નિહાળવામાં આવે તે ખ્યાલ આવે. છે . વ્યાખ્યાન કરવાની વિધિ અને મર્યાદાઓને પણ આજે તો લેપ થત ચાલે છે. ઘણી ઘણી વિધિઓ અને મર્યાદાઓને, ભંગ થઈ રહ્યો છે અવિધિ અને મર્યાદા Page #912 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) | _ ભંગના મોટા પાપ આજે મોટા ભાગના વ્યાખ્યાનોમાં ચાલી રહ્યાં છે. એમાં રાતે વ્યા- . ખ્યાન કરવાનું પણ મોટું પાપ અનેક સ્થળે ચાલે છે અને આધુનિક વકતાઓ ચલાવી રહ્યા છે. ભૂતકાળમાં સિંહાવલોકન કરીએ તે તીર્થકર ભગવંતેના : કયારેય પણ રાતે વ્યાખ્યાન-દેશના ચાલતી ન હતી અને કદાચ કેકવાર લાભ જોઈ એ રાતે પણ દેશના આપી હોય તે પણ એમનું દષ્ટાંત ને લેવાય. એએ અતિશય જ્ઞાનીઓ છે અતિશય જ્ઞાનીઓએ કઈ શાસ્ત્ર વિરૂદ્ધ પણ પ્રવૃત્તિ લાભ જોઈને કરી હોય તેનું દાન્ત લઈ એ પ્રવૃતિ અતિશય જ્ઞાન વગરનાએ એ કરવાની ન હેય અતિશય જ્ઞાન વગરના આપણા એવાઓએ તે અરિહંત પરમાત્માની આજ્ઞા મુજબનું કાર્ય કરવાનું હોય. ગણધર ભગવતેએ કે પૂર્વાચાર્યોએ પણ આજની માફક દિવસે વ્યાખ્યાનાદિમાં અથવા દેહરાસરાદિનોં ઉપર જાહેરાત કરીને રાતે વ્યાખ્યા કરાય છે તેવી રીતે કર્યા નથી એમ પૂર્વાચાર્યોને ઇતિહાસ અવલોકતા જણાય છે. વર્તમાનમાં પણ કેટલાક આચાર્યોએ આ રીતની જાહેરાત કરીને વ્યાખ્યાને કર્યા નથી અને કરાવ્યા નથી કેટલાક આચાર્યો દ્વારા એ પ્રવૃતિ તાત્કાલિક લાભ જોઈને ચાલુ કરાઇ છે પરંતુ તે હવેના કાળમાં કેટલે લાભ કરનારી છે એને વિચાર કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. વર્તમાનના પણ કેટ. . લાક આચાર્યો રાતે વ્યાખ્યાન કરતા કે કરાવતા તે અપવાદ રૂપે જ હતું. ' કેઈકવાર સાંજના વિહાર કરીને ગયા હોય અને જૈન જૈનેતર કે વ્યાખ્યાન માટે વિનંતી કરતા તે અપવાદ રૂપે એકાદ દિવસ માટે રાતે ત્યાં વ્યાખ્યાન કરી લેતા અપવાદ રૂપે રાતે કેઈકવાર વ્યાખ્યાન કરી લેવું પડતું કે કરાવી લેવું પડતું એ વાત અલગ હતી એ અપવારિક પ્રવૃતિને ઉત્સર્ગ પ્રવૃતિ ન બનાવાય. - ઉત્સગની પ્રવૃતિને અપવાદની પ્રવૃતિ બનવાઈ રહી છે અને અપવાદની પ્રવૃતિને ઉત્સર્ગની પ્રવતિ બનાવાઈ રહી છે એમ લાગે છે. રાત્રિના વ્યાખ્યાનની પ્રવૃતિને વેગ વધી રહ્યા હોવાના કાસ્ટે દિવસે વ્યાખ્યાન કરવાની પ્રવૃતિ અપવાદ રૂપ બની રહી છે. અને રાતની વ્યાખ્યાન કરવાની અપવાદ રૂપ પ્રવતિ ઉત્સર્ગ રૂપે બની રહી છે જે ખરેખર અત્યન્ત અઘટિત છે. ' 1 સાધુએ જ્યાં વિહાર કરીને જાય છે. ત્યાં દિવસના વ્યાખ્યાન કરવા ઉપરાંત રાતને વ્યાખ્યાન કરવા માટે લોકોને પ્રેરણા કરે છે દિવસના વ્યાખ્યાનાદિમાં અને બેડું પર જાહેરાત કરાવે છે અને રાતે વ્યાખ્યાને બેસે છે અને લેકે રાતના શહેરનાં જુદા જુદા ઠેકાણેથી સ્કુટર-મેટર મોટર સાયકલ આદિ દ્વારા ભાગાભાગ કરતા વ્યાખ્યાનમાં આવે છે રાતે ૧૧ વાગે અને બાર બાર વાગે વહાનેને ફટાફટ અવાજ કરતા ઘરે જાય છે જેમાં જયણા ધર્મને તે ખાતમે જ બેલાઈ જાય છે. એ વાહનેથી કેટલાએ Page #913 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૯૫ : જીના જન લેવાઈ જતા હશે અને કેઈકવાર તો પોતાનો જાન પણ જોખમમાં મુકાઈ જવાને અવસર લાગી જાય છે. ઝાડાદિ ઉપર નિરાંતે જંપીને બેઠેલા કે ઉંઘતા પક્ષીઓ વગેરેને પણ વાહનના ફટાફટ અવાજથી કેટલે ફફડાટ અને ત્રાસ થતું હશે. જની વિરાધના કરવી અને વ્યથ ત્રાસ આપી રાતના વ્યાખ્યાન કરવા એ શાઅદષ્ટિએ કેટલા ઉચિત છે એ વિચારક ગીતાર્થ આચાર્યાદિએ ખૂબ જ ગંભીરતાથી સમજવાની ને વિચારવાની જરૂર છે. વ્યાખ્યાન માટે પ્રશસ્ત કાલ દિવસને છે એમાં પણ સવિશેષ પ્રશસ્ત કાલ સવારને ચઢતા પહોરને છે માટે જ મોટા ભાગે વ્યાખ્યાને સવારના નવ વાગ્યાથી સાડા દશ અગ્યાર વાગ્યા સુધીના રાખવામાં આવે છે. બપોરને કાલ પ્રશસ્ત ખરો પણ સવારના જે તે નહી જ. પ્રશસ્ત કલમાં વ્યાખ્યાન શ્રવણ કરવાથી સુદર અસર થાય છે ભાલલાસ અને પ્રસન્નતા વધે છે જેના શાસનમાં દ્રવ્ય-ક્ષેત્ર આદિને શુભ અનુષ્ઠાન માટે મહ વ આપ્યું છે તેમ કાલને પણ એટલું જ મહત્વ આપ્યું છે શુભ અનુષ્ઠાને પ્રશસ્ત કાલમાં કરવાનું વિધાન છે. રાતે વ્યાખ્યાનમાં વક્તાને શ્રોતાઓના મોઢા દેખાતા નથી એથી શ્રોતાઓ ઉઘે છે કે જાગતા સાંભળે છે એની જ વકતાને ખબર ન પડે આવી અવસ્થામાં વકતાને માત્ર લેકચર ઝાડે રાખવું પડે છે. તે સતે વ્યાખ્યાનકારને શ્રોતાઓના મેઢા ન દેખાય તેથી રાતે લાઈટને પણ શ્રાવકે ઉપયોગ કરે છે ઈલેકટ્રીક લાઈટમાં જીવેની હિંસા પણ કેટલી ભયંકર થાય છે ? એ તે જાણવા મળે ત્યારે હવામાં કમકમાટી છુટી જાય. કેટલીકવાર તો શ્રોતાઓ લાઈટ ય સ્થાન માટે કરીને ગયા પછી લાઈટ બંધ કરવાનું ભૂલી પણ જાય છે. એના કારણે આખી રાત લાઈટ સળગ્યા કરે અને જીવની ઘોર હિંસા થયા કરે. દિ', ઉગ્યા પછી કોઈને ખ્યાલ આવે તે એ બંધ કરે નહીતર રાતની માફક દિવસે પણ લાઈટ સળગતી રહેવાથી જીવોની વિરાધના ચાલુ રહે છે. કેટલીકવાર તે આવી વિરાધના હાલવા સાધુ પણ શ્રાવકને લાઈટ બંધ કરવાને ઉપયોગ આપવાનું પાપ માથે વહેરી લે છે સાદને લાઈટ ચાલુ કરવામાં જેમ જીવ વિરાધનાનું પાપ છે તેમ લાઈટ બંધ કરવામાં પણ જીવ વિરાધનાનું પાપ લાગે જ છે. સાધુ ગૌચરી ગયા હોય ત્યારે ઘરમાં પ્રવેશતા પ્રવેશ્યા બાદ કેઈ ગૃહસ્થ લાઈટ બંધ કરે કે ચાલુ કરે બેલ વગાડે રેડીયે ટી. વી. ની સ્વીચ ઓન કરે ત્યારે એ ઘરમાંથી વહેર્યા વગર નીકળી જાય તે પછી સાધુને કયાખ્યાન કરવાનું અને એમને શ્રાતાઓના મોઢાં દેખાય માટે લાઈટને ઉપયોગ શ્રાવકે કરે તે એમાં શું સાધુને દોષ ન લાગે? ' (ક્રમશ:) , Page #914 -------------------------------------------------------------------------- ________________ wwwામજાક હwwww વેરની વૃત્તિ વિરાધના છે કે અારાધના ? શું ચન્દ્રશેખરવિજયજી મહારાજ પિતાની દ્રષ્ટિએ ' માખી જેવા (અડધીઆની) અમને મારવા તલવાર (સાડાપંદરાની) નો ઉપયોગ કરશે ? (!). * : સુરેશ વી. શાહ-સુરત પં. ચન્દ્રશેખરવિજયજી છેલા પાંચ દિવસથી નીચેના વિષયે જુદા જુદા સંઘમાં એક જ કેસેટે વગાડી રહ્યા છે. શાસ્ત્રીય મતભેદ હોઈ શકે, મતભેદની તંદુરસ્ત ચર્ચા પણ હોઈ શકે. ભૂતકાળમાં સજજનતા પૂર્વક અનેક વાદ વિવાદે આ જૈન શાસનમાં થયા છે પણ કયારેય કેહના અવાજને દબાવવામાં નથી આવ્યો. કયારેય કોઈ એક જ વ્યકિત, એક જ સમુદાયને નીચે દેખાડવાને મલીન અને હીન પ્રયાસ નથી કરાયે. સુરતના જેને શાણુ છે સમજુ છે. જેથી જ અઠવા લાઇન્સના પ્રવચન બાદ બહાર ચર્ચા ચાલી છે કે શું વ્યાખ્યાનને કેય બીજો વિષય જ નહિ. ? ભૂતકાળમાં • પૂઆ. સાગરજી મહારાજ અને રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ વરરે તિથી વિષયક વિવાદ થયે છે. પણ એ બેમાંથી એકેય મહાપુરૂષે પિતાની સજનતા, સભ્યતા અને સૌમ્યતાને છોડી નથી. આજે આપણે શું જોઈ રહ્યા છીએ ? જીવતલાલ પ્રતાપશી શેઠ, કસ્તુરભાઈ લાલભાઈ શેઠ, શ્રેણી કભાઈ કસ્તુરભાઈ શેઠ, શંખેશ્વર તીર્થના મેનેજીંગ શ્રી અરવિંદભાઈ પનાલાલ શેઠ, પૂ. બાપજી મહારાજ પૂ. મેઘસૂરીશ્વરજી મપૂ. મહર. સૂરીશ્વરજી મ., પૂ. શાંતિચન્દ્રસૂરીશ્વરજી મપૂ કનકપ્રભસૂરીશ્વરજી મ., પૂ. કનકચન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. ભદ્રસૂરીશ્વરજી મ, પૂ. ચરણવિજયજી મ. કમલસૂરીશ્વરજી મ, પૃ. દાનસૂરીશ્વરજી મ. પ. પ્રેમસૂરીશ્વરજી મ. પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. આદિ અનેકને માટે જેઓશ્રી પૂજ્ય, આદરણીય કે શિષ્ય-બાળક જેવા હતા તે અ. રામ ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ માટે વર્તમાનમાં સુરત પધારી પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજે ભારે વાણીને વ્યાભિચાર કર્યો છે, પિતાનું છીછરાપણુ, અગંભીર્યપણું, અદિઈ. Page #915 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૯૫ : દષ્ટિપણું છતું કર્યું છે. મળેલી વકતૃત્વ શક્તિને કાને ધર્મમાં જોડવાના બદલે શાસન ક્ષાના અનેક કાર્યો કરનાર એવા મહાપુરૂષ ઉપર કાદવ-કીચડ ઉડાડવાનો ગંદ ગબરો પ્રયાસ કર્યો છે. છતાં જે “ક્ષમા વીરસ્ય ભૂષણમ્' કહેનાર અને “ગાળે દે ગશાળે તે દિલમાં સમતા ધરતા” એવા પ્રભુ વીરના વચનમાં વિશ્વાસ રાખવા છતાં . જ્યારે પૂજા ઉપકારી વડીલ ગુરુબંધુ ગુરુદેવ ઉપર આવા અધમ કક્ષાના વાકપ્રહાર થયા તેથી કથા ગુરુભકતનું હયું દુઃખ ન અનુભવે ? પ. ચન્દ્રશેખર વિ. મ. સા. કહ્યું કે “મને એ લેકે અસ્થિર મગજ વાળા તરીકે રહે છે. અમે કઈને આવું કહેતા નથી. પણ લેકે જ આપના પરસ્પર વિરોધી - વિચારોથી આવું માનતે હોય તે નવાઈ નથી ! કારણ કે આપશ્રી ગઈકાલે જુદુ કહેતા હતા! આજે જુદુ જ કંઈક કહે છે ! અને આવતી કાલે નવું જ કંઈક કહેશે ! . આપશ્રી વગને ઉશ્કેરવા કહો છો કે આપણે સાડા પંદર આની અને સામે વાળા અડધાઆનીમાં છે છતાં શાના દબાવી જાય? “અમારે કેઈને શા માટે દબાવવા પડે ? અને જ્યારે અમે અડધા આનીમાં જ છીએ તે પછી એ તમને કઇ રીતે દબાવી શકે? બહુમતિવાળા જ લઘુમતિને દબાવી શકે ને? અને શું આપના પ્રયત્નો એવા નથી ? - અમારી ઉપેક્ષા કરવાની-બહિષ્કાર કરવાની આપશ્રી તરફથી સતત પ્રેરણા મળે છે. ખરેખર તે આટલા બધા આનીમાં તમે હોવા છતાં પણ કેમ અડધી આનીની ઉપેક્ષા નથી કરી શકતા ? કેમ સવાર પડે ને અમારી બદનામી-અમારા વડીલ ઉપકારી મહાપુરૂષોની બદનામી કરાય છે ? શા માટે આપ અમારા નાના-મોટા સાધુઓની સસ્તામાં વિહારમાં મળ દેડવાની વૃત્તિઓ જાગે છે ? આજ બતાવે છે કે તમે સાડા પંદર આનીમાં તમે છે તે વિધાને ખેટા છે. ' પાધુઓને ગોચરી નથી વહેરતા કે જ્ઞાન મંદિરથી પાણી નથી વહોરાવાતું એ આક્ષેપમાં તથ્ય કેટલું છે ? લોક લાગણી જીતવા અને ઉકેરવાજ તે આવા વિધાન નથી કરતાને ? કે અમદાવાદ જ્ઞાનમંદિર જઈને તપાસ કરી શકે છે. અમને મિથ્યાત્વી-કુગુરૂ-ઉત્સવપ્રરૂપક વગેરે કહેવામાં આવે છે. શું તમે એક જ સમકિત ? સુગુરૂ? સસૂત્ર પ્રરૂપક ?આવા ગમે તેવા ઢંગધડા વગરના આક્ષેપો કરે કે સામે ચડીને આવા વિશેષણે તમે તમારી જાતે તમારા ઉપર લગાવી દયે. શાસ્ત્રકારોએ ' વ્યાખ્યા બનાવી છે એને જ સૌએ લક્ષમાં લેવી જોઈએ અને આવા વિશેષણે આપણી હતને ન લાગે તેની અમારે અને સીને પણ કાળજી રાખવી જોઇએ. Page #916 -------------------------------------------------------------------------- ________________ ૯૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) “જિનેનદ્રસૂરીશ્વરજી, કીર્તિયશવિજયજી, શ્રેયાંસભવિજયેજી, નયવર્ધનવિજયજી વગેરે કે અમને જવાબ આપી નથી શકયા એ અભ્યાસી મહાત્માએ જવાબ ન આપી શકે તેવું આપનું ગમ્યું અમે માની શકીએ તેમ નથી. છતાં આ૫ પાઠ આપી શકે તેમ છે ? ફરી હજુ એકાદ જાહેર પ્રવચન રાખે, હવે અમે અમારી સલામતીની પણ માગણી મુકતા નથી. જે પરિણામ આવે તે ભેગવવાની તૈયારી સાથે અમે આવવા તૈયાર છીએ. " “પ્રેમસૂરી મ. સા. ને એકતા કરવી હતી. પણ રામચન્દ્રસૂરી મ. કરવા દેતા . નહોતા” આવા જાહેર ઉચ્ચારણથી તે આપે આપના ગુરૂદેવની આશાતના કરી છે, લઘુતા કરી છે તમારા ગુરૂ મહારાજનું કઈ ઉપજતું ન હતું. તેવા હતા શું ? વિશેષતા આ વિષયમાં શું કહી શકાય. . સાડા પંદર આની ને દાવો કરનાર આપશ્રી કેણ કણ મળીને આટલે સરવાળે થયે ? આ. રામસૂરીડેલાવાળા કે વિશાળ સાગર સમુદાય આદિ આપના તપોવનના તિથિના દેવદ્રવ્યના-ગુરૂદ્રવ્યના-માતૃ સદનના-વ્યવહારીક શિક્ષણ આપવાના પવનના ઝાડપાન રોપવાના ત્યાં ગાય-ભેંસ રાખી પાડા-આખલા પાસે સંગ કરાવી મહાવ્રતના ભુક્કા બેલાવાના–વગેરે કયા વિચારો સમંત છે તેટલું જરા જાહેર કરશોજી ? કયા કયા સમુદાયે તમારી સાથે છે તે જણાવશો? તમારા સાડા પંદર આનીના દાવામાં કોઈ વજૂદ નથી આ બધી પ્રવૃત્તિ આપ કયા શાસ્ત્રપાઠના આધારે અને ૧પ આનીમાંથી કયા આચાર્યશ્રી અનુદના કરે છે. તે અમને આપશોજી '' તમે હવે જયારે સંવત્સરી ભેદ આવશે ત્યારે કઈ રીતે કરવાના ? . સાગરજી મ. સા. ને સમુદાય કઈ રીતે કરવાને ? પૂ. નમસૂરીશ્વરજી મ. સા. ને સમુદાય કઈ રીતે કરવાને ? આ ટકાવારીમાં તમે કેટલામાં છે તે હવે ગણીત ગણશો બીચારી સભા આ કંઈ જાણતી ન હોય. એના ભેળપણને ઉપગ આપે ઉંધુ ઠસાવવામાં દરેક વાતમાં કરી રહ્યા છે. જે અતિ દુખદ છે. આપને સૌથી વધુ લાગી આવી હોય તે એ વાત છે કે આપ બોલે છે કે લાલબાગમાં તાળા માર્યા, શ્રી પાળનગરમાં પેસવા ન દીધે લાલબાગમાં ૧૫ મિનિટ બેઠાતા ? શ્રીપાળનગરમાં ૧૦૦ માણસેની હાજરીમાં ગયા ન હતા ? વળી, શુ આપ સ્થાપનાચાર્ય ઉપર હાથ મુકીને કહી શકશો મને આવવા ન દીધા ? શું પિતાના વડીલેની ઉપર થતા બેરહમ આક્ષેપો પોતાના જ ઘરમાં સાંભળવા આપને આમંત્રણ દે? તમારા તપોવનમાં તમે કેમ આજ સુધીના દસ વરસના ઈતિહાસમાં અન્ય સમુદાયના સાધુને ચાતુર્માસ બેલાવતા નથી ? સ્થિરવાસ એગ્ય સાધુને સ્થિરવાસ કરવા દેતા નથી ?. તપવનમાં આવી તપોવન વિશે યથા તથા બોલનારને ' આપ આવવા દેશો ? સ્વભાવિક છે કે ન આવવા દે. આમાં ઠેર ઠેર વગોવવાની જરૂર ખરી ? Page #917 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૯૫ : ' : હ૭૫ ૯૭૫ ભૂતકાળમાં અનેક મહાપુરૂષોને ઘણી ઘણી તકલીફ પડી છે, આફત આવી છે, અરે ભગવાન મહાવીર સ્વામી ઉપર અનેક ઉપસર્ગો આવ્યા છે. પણ કયાં ભગવાને પોતાની જાતના થયેલા અપમાનને આવી ભાષામાં કયાંય રજુ કરી હોય તે તે શાસ્ત્ર જણાવો! આ બેય સ્થાનની વાત ઠેર ઠેર કહી છે. તે ગોડીજીની વાત કેમ દબાવે છે ? મુંબઈના ચાર માસના રેકાણુ છતા તે ઉપાશ્રય કેમ પાવન નથી કર્યો? તમે બધા એક છે અને સાડા પંદર આનીમાં એમને પણ તમારી સાથે ગણે છે ત્યારે તમે ત્યાં કેમ એકાદ રવિવારની શિબિર ન ગોઠવાવી શક્યા? એ બહાર પાડશે? આ. રામચંદ્રસૂરી મહારાજે પૂ. કલાપૂર્ણસૂરીજીના સાદવીજીઓને ભેળવીને : • લઈ લીધી'! પૂ. સા. શ્રી ચન્દ્રાનનાશ્રીજી મ.ને એક વખત મળો, એ ભેળવાઈ જાય તેવા છે કે નહિ તેની તપાસ કરે, એમને સમુદાય તપ-ત્યાગ-સ્વાધ્યાય-અભ્યાસમાં કેટલે લીન છે તે તપાસે કરછ વાગડમાં પણ એવા ગામે કે આગેવાને છે કે પૂ. કનકસૂ મ.ની સિદ્ધાંતિક પરંપરા તેમના પરિવારે તેડી તે ગમ્યું નથી અને હજી તેમની સાથે રહેલા ઘણુ સાધુ-સાવીને તે ગમતું નથી તે તપાસ કરવી તમારે માટે જરૂરી. કોઈના ઉપ ૨ ભલા–ભેળાના લેબલ મારતાં પહેલાં તથ્યની તપાસ આપના જેવા જવાબદાર સાધુએ પ્રથમ કરવી જોઈએ કે એ ગૃ૫ છાએ જોડાયું છે કે કેઈના દબાણથી ભોળવાઈને જેડાયું છે ? બાકી આપે અને સંમેલને શું કર્યું છે? પૂ. આ. મિત્રાનંદસૂરીજીના શિષ્ય પૂ. પં. શ્રી હેમરત્નવિ. મ.ને ગુરુથી છૂટા કેણે પડાવ્યા? પૂ. આ. કનકપ્રભસૂરીશ્વરજી અને પૂ. આ. શાંતિચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાંથી આ સેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય અ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ને સમુદાયથી ગુરૂથી કે છૂટા પડાવ્યા? પૂ. બાપજી મહારાજના શિષ્ય અને આ.. વિબુધપ્રભસૂરીજીના ગુરૂભાઈ પૂ. આ. ભદ્રકરસૂરીજીને કોણે ખેંચ્યા ? આ બધે પ્રતાપ કેને છે? આ બધી પ્રવૃતિ કેને આભારી છે? કેણ, કાવાદાવા-માયા-પંચ રચે છે. અને એમાં જ રમે છે ? તે ખુલાસે હવે પછીના પ્રવચનમાં કરશે ? જૈન શાસનમાં અનેક મહાપુરૂષે જ્ઞાની-થાની-વિદ્વાન-વક્તા થઈ ગયા. કઈ મહાપુરૂષોથી આવેશ અધિઈમાં યથા તથા બેલાયું નથી. ઘણા મહાન પુરૂષોના ગ્રંથના ” સર્જનમાં કયાંય અગ્ય ભાષામાં લખાયું નથી. કોઈ મહાપુરૂષના વ્યકિતત્વને હણ- , વાની કોશીષ કરાઈ નથી કાદવ ઉછાળવાની કલીષ્ટ પ્રવૃતિ મહાપુરૂષની નિંદા કુથલીથી : જ લચલગતા પ્રવચનેથી પ્રાપ્ત શું થઈ શકશે ? સરવાળે અન તકલ્યાણકારી જૈન શાસન ઉપર જ લોકોને ફટકાર વરસસે લેકેને થશે કે ધર્મમાં પણ આટઆટલા ઝઘડા? Page #918 -------------------------------------------------------------------------- ________________ ૯૭૬ ' : શ્રી જૈન શાસન [અઠવાડિક) વહોરાવતા નથી એવા ગપ્પા મારી અભાવ ઉભું કરાવી શકશે પણ અનેકેના બેધીબીજના નાશમાં નિમિત્તા કેશુ? . - સાણીક આવેશ ગુસ્સે તે છઘવસ્થ એવા સૌ કોઈનેય આવે, પણ એ ક્ષણીક જ રહે. પ્રસન્નચન્દ્રરાજજીને પણ આવી ગયે, અને ચૌદશે ચુમ્માલીશ ગ્રંથના રચયીતા હરીભદ્રસૂરી મહારાજને પણ આવી ગયે પણ ચેતી ગયા તે સાધી ગયા. બાકી વરની પરંપરા વધે તેવા વચન ઉચ્ચારવાથી આત્માનું હિત તે નથી જ. આપની સાડા પંદર આની સામે આપની નજરે માત્ર ચડધી આનીમાં રહેલા અમને આપ ધિકકાર અને તિરસકારોની નજરે જુઓ તે નવાઈ અને આશ્ચર્ય ઉપજાવે તેવું છે. આ તે મરછર કે માખીને મારવા એ રાવણને લાવવા જેવું અને તમારી વાણીમાં તલવારને પ્રહાર કરવા જેવું ડહાપણ (!) નું કામ દેખાય છે. કરવું ન કરવું, અટકવું ન અટકવું તે આપના પર અવલંબે છે સંઘશાંતિ અને સંઘએકતા ના સ્વપ્નદષ્ટએ માટે આવી વાણું- આવી વણાંક શેભાસ્પદ નથી પરંતુ સુજ્ઞજનને તમારી વાણી દુર્યોધનને દ્વેષ દેખાય તે નવાઈ નહિ હોય એવું લાગે છે. બહુમતિમાં રહેલા શાળાએ પણ લઘુમતિમાં રહેલા કરૂણાસાગર મહાવીરવ ઉપર જુલ્મ વર્તાવ્યા હોય તેવું કયાંય વાંચવામાં આવ્યું નથી. સાંભળવામાં આવ્યું નથી આવી પ્રેરણા આપને કયાંથી, મળી તે પણ સમજાતું નથી. પણ આપની વાણુની છાપ ઘેલા ભકત વગ સિવાય તટસ્વસ્થ શાણા અને સમજુ એવા વિવેકી જેને ઉપર જરાય સારી પડી નથી તે નજરે ખાય છે. તેઓશ્રીએ પ્રવચનમાં કહ્યું કે “શું બીચારા ગરીબોને પૂજા જ નહિ કરવાની? એમને શ્રીમંતના કેશર ઘસવાના કે કુલે જ ગુંથવાના? રામચન્દ્રસૂરીજીના મત મુજબ તે બીચારા ગરીબને પૂજા જ ન થઈ શકે ! ભગવાનને પશે પણ નહિ કરવાને ! : “હજુ તે શાહી પણ સુકાઈ નથી એટલા દિવસ પહેલાં એટલે કે ઘેર બેઠા તત્વજ્ઞાનના ૧૯૫ ના જ ૩૦-૩૧ ના અંકમાં તેઓ લખે છે કે પ્રભુ ભકિત કરધાને અસમર્થ માણસ ધનવાનને પ્રભુ ભકિતમાં મદદગાર નથી બની શકતો? કુલ લાવી આપીને કે કેસર વાટી આપીને ?” તે માત્ર આટલા ટુંકા દિવસમાં જ જો નિવેદનને ફેરવી તોળતા હોય અને ગરીબ ની યાદ એકાએક આવી જતી હોય તે આશ્ચર્યજનક નથી? તે યાદ યાદ છે કે આડંબર છે? : - ગરીબો માટેનું આ કતય શું હલકી પ્રકારનું છે? કાલે તે એમ પણ કહેશે કે શિષ્યને શું ગુરૂઓના માત્રા પરઠવાના અને ઠલ્લા પરઠવાના? કાપ કાઢવાના અને કાજ હોવાના? વાસ્તવમાં આવા કઈ જ કામ હલવી પ્રકારના નથી પણ ઉત્તમ પ્રકારનું પુન્ય બંધાવનાર અને કર્મનિર્જરાં કરાવનાર આ કાર્યો છે. Page #919 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૯૫ : ૯૩૭ આજે ગરીબની દયા આવી કે શું ભગવાનને બીચારાએ પશે જ નહિ કરવાને ? કા તે એમ પણ કહેશે એમ સી. વાળી બહેનોને શું તેટલા દહાડા સુધી ભગવાનને સ્પર્શ નહિ કરવાની પૂજા જ નહિ કરવાની? શ્રીમંતને અને ગરીબોને ઉશ્કેર્યો હવે કદાચ બહેનને પણ ઉશકેરશે કે શું? ભલું પૂછવું તમારૂંતમારે તે એક જ માત્ર લક્ષ છે કેઈપણ ભોગે રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ને એકડે કાઢવે છે. પણ એ ત્રણ માળમાં કદાપી શકય નથી બનવાનું કેમકે રામચંદ્રસૂરિજી મ.એ સિદ્ધાં. તમાં સમાઈ ગયા છે. સિદ્ધાંતને એક નીકળે તે તેમને એકડે નીકળે કદાચ એથી જ આપ સિદ્ધાંતને એકડે ઉડાવે છડે ચોક તેને એક કાઢવાના ઉદ્યમમાં છે.' આપ કહો છે કે હસ્તગીરીમાં દસ કરોડ રૂપિયા દેઘદ્રવ્યના વાપરી નાખ્યા દેવદ્રવ્યમાંથી નુતન મંદિર બનાવાય?” નૂતન મંદિર બનાવાય કે ન બનાવાય એ તમે ગીતાર્થ જાણે. દેવદ્રવ્યને શું ઉપયોગ થાય એ તમારા ભેજાની પેદાશ તમારી પાસે ખે બાકી દેવ દ્રવ્ય હસ્તગિરિમાં વપરાયું છે તે તે જિર્ણોદ્ધાર જ કરાયેલ છે શું. તમને એટલી ખબર નથી કે હસ્તગિરિ એ પ્રાચિન તીર્થ છે. શું તમને એટલી પણ ખબર નથી કે હસ્તગિરિ એ શત્રુંજયની જ એક ટુંક છે? એવા પ્રાચિન તિહાસિક-દિધાચલની ટુંક સમાન હસ્તગિરિને જીર્ણોધ્ધાર થાય અને એમાં દેવદ્રવ્ય વપરાય તો એમાં તમને કેમ પેટમાં કળયું કે જેથી સુરતનાં પાંચ વ્યાખ્યાનમાં આ જ રેકર્ડ વગાડી? , , , , આપશ્રીએ કહ્યું કે હવે એક સંચાર્યની જરૂર છે.” શું તમે ૨૦૪૪માં મલાવેલા સંમેલનમાં સંધાચાર્ય તરીકે પૂ. પાદ આભ. શ્રી શમસૂરીશ્વરજી મ... દેલાવાળાને નથી બનાવ્યા? શું તમે સંઘના આંતરિક અને માટે એક પ્રવર સમિતિ નથી બનાવી? શા માટે હવે નવું કરવાની જરૂર પડી? શું એ નિમણુંક માન્ય નથી ? શું એમણે સંમેલન સફળ નથી થયું એવું કહ્યું એટલે એમના વિરૂધ પણ સુરતની સભામે ઉશ્કેરણી કરી? તમારા દેવદ્રવ્યથી પૂજાના વિધાનમાં ટેકે નથી આ તેથી તમારું મગજ ગયું જયારે સ્વાર્થ સરે એટલો વૈવ વૈરી એવી નીતિ અપનાવી છે? રામચન્દ્રસુરી મહારાજ વિરૂધ મસૂરીશ્વરજી ડેલાવાળાને ખડા કરી રાની તમારી લીલા શા માટે? હવે ડેલાવાળાની તમને જરૂર નથી કે જેથી નવા Page #920 -------------------------------------------------------------------------- ________________ - ' શ્રી જૈન શાસન [અઠવાડિક] સંઘાચાર્ય નીમવા છે? કે પછી તમારે જ સંઘાચાર્ય બની જવું છે ? એવી ભાવના છે એ તમારા પ્રવચનેથી નકિક દેખાય છે. બધા વડીલોને સાઈડ પર હડસેલીને સંઘનું સુકાન તમારે જોઈએ છે. પણ યાદ રાખજો કે ગંભીર અને જ્ઞાની બન્યા વિના તમે એ સ્થાને પહોંચી શકે તેમ નથી. * આપે કહ્યું કે કાર્તિયશવિજયજીને શ્રેણીકભાઈ શેઠ મળ્યા ત્યારે સલાહ આપી કે દેવદ્રવ્ય વાપરવાનું નહિ. પણ અલગ આનું ફડકર હવે દસ કરોડની જરૂર હોય તે શ્રેણીકભાઈ શેઠ શું ઘેર ઘેર ઉઘરાવવા જાય? દેવદ્રવ્ય સમેતશિખર જવા બેઠું છે તે પણ નહિ વાપરવાનું ? તે પછી કયારે વાપરવાનું?” આવી વાત કીર્તિયશવિજયજી મ. એ કરી છે કે નથી કરી તે અમે જાણતા નથી પણ કરી હેય તે ખોટું શું છે? આજે એકાદ સંઘ કાઢવામાં એક જ વ્યકિત કરોડ કરોડ રૂપિયા ખચી શકે તે જેન સંઘ જાજરમાન હેય તે દેવદ્રવ્ય ન ખર્ચાય તે બેટી કઈ સલાહ આપી? શ્રેણીકભાઈ શેઠ ઘેર ઘેર ઉઘરાવા જાય એવું શા માટે બને ? શું તીથ રક્ષાની જવાબદારી એકલા શ્રેણીકભાઈ શેઠની છે ? ( શ્રેણિકભાઈ તે કરોડ રૂા. દેવદ્રવ્યના આપતા હતા પણ શ્રેણિકભાઈએ કહ્યું કે પેઢી પાસે પણ દેવદ્રવ્ય છે. પણ આપણે છીએ શકિત છે તે દેવદ્રવ્ય કેમ વાપરવું અને તેમના આ વચન સાંભળી શાસન પ્રેમીએ તેમના ઉપર વરસી પડ્યા કદાચ તમને મનમાં ઉદવેગ પણ થયો હોય? તે તમારા તપોવનના ફંડ કરવા ટ્રસ્ટીઓ જાય છે કે તમે માથે ભાર લઈને ફરી છે? કે પાસે બેળા તમે પાથરે છે કે ટ્રસ્ટીએ? મારા માથે કરડેનું દેવું થઈ ગયું છે એવી ભીખારણ વૃત્તિ ટ્રસ્ટીઓ કરે છે કે તમે? શા માટે શ્રેણીકભાઈ ને આપ સહકાર નથી આપતા ? બીજી વાત તપાવન માટે તમારે કાવે છે કે મે મુંબઈથી વિરોધ વચ્ચે પણ સાત કરોડ એકઠા કર્યા જે તમારા તપોવન માટે વિરોધ વચ્ચે પણ તમે સાત કરોડ એકઠા કરી શકતા હવે તે સમગ્ર જૈન શ્વેતાંબર સમાજના તીર્થ માટે સીતેર કરેડ ભેગા કરવાની તમારી તાકાત નથી? આમાં તે તમને જેને સમાજ ને નાને મેંટે બચે બચ્ચે સાથ સહકાર આપે. સુરતમાંથી ગયા ચાતુર્માસમાં માત્ર Page #921 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૯૫ ૦ : ૯૭૯ ત્રીસ લાખ સમેતશિખરજી માટે કરી આપ્યા. જ્યારે મુંબઈમાંથી તમે એક પણ રૂપિયો કરાવ્યા નથી. તમારે મન તપોવનનું મહત્વ વધારે છે તે તીર્થનું ? એ તમારા જેવાથી વલણથી લેકે ને દેખાઈ આવશે કે નહિ ? આપે એક પ્રવચનમાં કહ્યું કે “સિધાચલમાં તમામ ખર્ચ દેવદ્રવ્યમાંથી અપાતે હતો પણ રામચન્દ્રસૂરી મહારાજે દેવદ્રવ્યમાંથી ન અપાય તેવું માનતા હોવાથી તે માટે મોટું ફંડ કરી આપ્યું. છતાં આ વરસે પાંચ લાખ રૂપિયાને તેટે પડશે જે એમના ભક્ત વગે પુરે કરી આપે આવતા વરસે એનાથી વધશે. એ તેટે પુર ના થાય તે દેવદ્રયમાંથી જ અપાશે ને ? શ્રેણીકભાઈ એ શરત મૂકીને આ કામ કર્યું છે. કે ઘટાડે પડે તે દેવદ્રવ્યમાંથી વાપરશું. અને રામચન્દ્રસૂરીજીએ એને સંમતિ આપી છે.” પ્રથમ વાત તે એ કે આટલું મોટું ફંડ એમણે કરી આપ્યું તે તમારી કે બીજા કેઈની ફરજ નથી આ અંગે વધારે બીજુ મોટું ફંડ કરી આપવાની? તેટે એમણે આ વરસે ભરપાઈ કરી આપે ભવિષ્યમાં કેણ કરશે એવા તમારા સવાલે તમારી તીર્થ પ્રત્યેનીદેવદ્રવ્ય પ્રત્યેની અશ્રદ્ધા પેદા કરાવે છે. બાકી તમારા જેવા વકતા હયાત હોય અને તપવનના તટ માટે વસે વરસ ઉઘરાણા કરીને પુરા કરાતે હેય તે આ તે સિમંધર સ્વામીના મુખે કહેવાયું છે કે નહિ કોઈ શત્રુંજય તેલે રે.” ત્રણ”. લેકમાં આ તથ જેવું શાશ્વત તીર્થ કોઈ નથી એ તીર્થ માટે તમે તમારા ભક્તોને - પ્રેરણા ન કરી શકો ? તમારી કોઈ ફરજ જ નથી ? છતાં તમે હાથ ઉંચા કરશે તે અમારે તમારા તપોવનની માફક કોઈ પ્રોજેકટ નથી અમારા પ્રોજેકટમાં આવા તીર્થો જ છે. અમે બેઠા છીએ એના ગમે તેટલા તેટા પુરંવા કરવા માટે. માટે આવી માયકાંગલી શરમજનક વાત તમારા મોઢામાંથી નીકળે તે તમારા જેવાને જ શોભે ? આ શ સન તે જયવંતુ છે કઈ કેટલા વસ્તુપાળે કુમારપાળે પડયા છે કે એકલા એકલા આવા તીર્થો માટે પિતાની સંપતિ ભેચ્છાવર કરી દેશે કેટલાય ભીમા કુંડલીયા જેવા અને ભામાશા જેવા શ્રદ્ધાવંત શ્રાવકે છે જે પિતાની તમામ સંપતિ અવસરે શાસનને માટે સમર્પિત કરીને રહેશે તમે તપવનમાંથી ઉંચા નહિ આવે એથી બીજી સાધુએ આ કેમ નહિ કરી શકે તેવું માનતા નહિ. આપને આપની જ શકિતનું 'ગર્વ હેય તે આવી માયકાંગલી વાત સાંભળીને અમે અપીલ કરીએ છીએ કે આ બધુ ભુંસુ કાઢી નાખજે.. Page #922 -------------------------------------------------------------------------- ________________ : જૈન શાસન (અઠવાડિક) આપે કહ્યું કે મેં “સંમેલનના આધારે “ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક લખ્યું છે. વાસ્તવમાં સંમેલને થોડીક છટકબારી આપી. તમે તે હવે દેવદ્રવ્યમાંથી દેરાસરનું બધું કામ કરવાની છૂટ આપી દીધી છે. બારીમાંથી બારણું કરી નાંખ્યું છે. સંમેલનમાં સહી આપનારની પણ આવી ભાવના નહિ હોય તે કરોડપતિ પણતાને કારણે દેવદ્રવ્યથી પૂજા કરે તે કેઈપણ દેષ ન લાગે તેમ મુંબઈથી પ્રરૂપીને બારી અને બારણું અને દિવાલ બધું ઉડાવી દીધું. સમેલનકારે પણ તમારી પરૂપણથી શરમ અનુભવતા હશે. તમે કહે છે કે ૧૯૭૬, ૧૯૯૦, ૨૦૧૪ વગેરે સંમેલનમાં થયેલા ઠર પ્રમાણે જ દેવદ્રવ્યને અમે ૪૪ માં ઠરાવ કર્યો છે. આ તે એક હળહળતું ઝૂઠાણું છે. તમારે બીજા કેટલા મહાવ્રત અકબંધ છે તે તે જ્ઞાની જાણે. પણ મૃષાવાદ વિરમણ અંકબંધ નથી તે તે હવે સાબિત થઈ જાય છે. આગળના સંમેલનના ઠરાવમાં દેવદ્રવ્યથી પૂજા કરવાને નિર્ણય માત્ર ભગવાન અપૂજ ન રહે તેના માટેનો છે. જ્યારે તમારા ત્રણ ત્રણ આવૃતિના પુસ્તકમાં તે તમે દેવદ્રવ્યથી પણ નિર્ધન તે શું પણ કરોડપતિ પણ શ્રાવક પૂજા કરી શકે તેવું સિદ્ધ કર્યું છે. સુરતના પ્રવચનમાં બોલ્યા છે કે. બીચારા ગરીબેને શું દેરાસરના કચરા કાઢવાના અને કુલગુંથવાના જ કામ કરવાના? અમે પુછીએ છીએ કે શું આ કામ હલકા છે? • તમે કહ્યું કે “પરમાત્માની ભકિત સારામાં સારી કરવા દેવદ્રવ્યને “ઉપયોગ કરી શકાય. બેસતા વરસે ભગવાનની સારામાં સારી આંગી કરવાનું મન થાય અને ૨૫૦૦ રૂપિયાની ટીપ થાય તે તેની સામે ૭૫૦૦ રૂપિયા દેવદ્રવ્યના ખચીને ભગવાનની ભકિત કરી શકાય. કેના બાપની દિવાળી ? ભગવાન દેવદ્રવ્યનું ઉઠાવવામાં કંઈ કયાં બોલવાના છે? ઉઠાવે અને કરો ને દરરોજ ભવ્ય અંગરચના ! માત્ર બેસતા વરસે જ શા માટે? બેસતા મહિને પણ રખેને!? અરે બેસતા મહિને જ શા માટે થઇ શકિત હોય તે બાર પર્વતિથિએ દરરોજ અંગરચના કરને! અરે સમ્યગદર્શન નિર્મળ થાય તે તે તે બાર તિથિએ જ શા માટે દરરોજ કરાવેને સરવાળે અહીં આવીને જ અટકશે અને જેટલું દેવદ્રવ્ય સ્ટાર્કમાં છે તે બધું જ પુરૂ કરીને ભાવી પેઢી માટે દેવદ્રવ્યથી જિર્ણોદ્ધારની વ્યવસ્થા છે તેને પુરી કરીને દેવાળી વહીવટ જ સેંપ છે? દેવદ્રવ્યના પૈસે સમ્યગદર્શનની શુદ્ધી કરવા નીકળેલા એ મહારથીઓ ! જરા ભવિષ્યને તે વિચાર કરે. . . આજે ઠેર ઠેર સાધારણના તટ પડે છે. અને એના ફંડફાળા કરાય છે. એ તે દરેક સંઘ પિતાની જરૂરીયાત મુજબ કરી લેશે. પણ જ્યારે દેવદ્રવ્ય પુરેપુરૂં ખલાસ થઈ જશે પછી એના માટે લાખે-કરોડે કે આપશે? તમે શેત્રુંજય જેવા તીર્થ માટે તે માટે જે પાંચ લાખ રૂપિયા અપાવી શકતા નથી તે કરોડ રૂપિયા પછી Page #923 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪૩-૪૪ : તા. ૧૮-૭-૫, ૯૮૧ કેની પાસેથી મેળવશે? સમેતશિખર માટે દસ કરેડ જોઈએ છે તે લમણે હાથ દેવા માંડયા છો તે ભવિષ્યમાં દેવદ્રવ્ય જેવી રકમ જ નહિ હોય તે તેની પાસેથી એકઠા કરશે? આજે તે દેવદ્રવ્ય છે તે તમે શ્રેણીકભાઈને કહી દીધું કે એ વાપરે! કાલે એક રૂપિયે દેવદ્રવ્યમાં નહિ હોય ત્યારે કયા ફંડ ઉપર તરાપ મારશો? તમે કહે છે કે ભગવાનની પૂજા માટે જ જો કેસર-સુખડ વગેરેમાં દેવદ્રવ્ય ન વપરાય તો શું કરવાનું? પેલી વાત તો પૂબ સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ એ વાત તમેય માને છે. સાટે તે કહો છે કે મારા તપોવનના બધા બાળકો સ્વદ્રવ્યથી પૂજા કરે છે. તે પછી આ ઉપદેશ આપવામાં શું તકલીફ પડે છે? - બીજા અમારા તમને પ્રતિપ્રશ્ન છે કે જે કેશર-સુખડ ભગવાનની ભકિત માટે છે માટે વપરાય તે પછી પૂજા જોડી પણ શ્રાવક એમાંથી લાવી શકે ને? કારણ કે એ પણ ભગવાનની ભકિત માટે જ લાવવાની છે ને? કોઈ શ્રાવક પૂજા જોડી પહેરીને પેઢી ઉપર જવાને નથી એ તે દેરાસર પૂજા માટે જ ઉપયોગમાં આવવાના છે. તે સ્વદ્રવ્યથી ૨૦૦ કે ૩૦૦ રૂપિયાની પૂજા ડ લાવે તેના કરતાં બે પાંચ હજારની જ સૌ કોઈ સીરકની સારામાં સારી, ભારામાં ભારી નહિ લાવી શકે? શા માટે ન લાવી શકે તમારી દલીલને લઈને ? દસ વીસ રૂપિયાના પૂજના બટવા કે એલ્યુમિનિયમની પેટીઓ દેરાસર લઈ જવી તેના કરતાં તે સોના ચાંદીની પેટીઓ બધા ન લઈ જય ભગવાનની ભક્તિ દેવદ્રવ્યથી મારામાં સારી કરવાનું કહો છો તે સેના ચાંદીની પેટીઓ જ લઈ ને જાય ને? કોના બાપની દ્વવાળી? દેવદ્રવ્ય તે ઘણું ય પડયું છે. પછી એને ઉપયોગ શો? - આવા કુતકો કરવાનું રહેવા દયે. વળી દેવદ્રવ્યથી શ્રાવક પૂજા કરી શકે તે જૈન પૂજારીને પણ કેમ અપાય ? તે તે કામ કરીને લેવાનું છે. દેવદ્રવ્યથી પૂજા કરનારા મંદિરનું શું કામ કરશે? મા તમારા રામચન્દ્રસૂરીશ્વરજીના વિરોધને પડકારવા બીજા કેઈ શો ન મળ્યા કે આવા આવા કુતર્કોથી એમના સામે લડવા મંડયા છે? પણ યાદ રાખજે દેવદ્રવ્યના રક્ષણને બદલે ભક્ષણના પ્રચાર માટે જોરદાર ચલાવ્યું છે તે તમને આત્માને ખૂબ જ ભાર રૂપ બનાવી દેશે. આ પે એક પ્રવચનમાં કહ્યું કે અમે આ કમલસૂરીશ્વરજી, દાનસૂરીશ્વરજી અને પ્રેમસૂરીશ્વરજી મહારાજની જ માન્યતા મુજબ કર્યું છે. એમના વિચારોથી વિરૂદ્ધ જઈને રામચંદ્રસૂરીજીના સમુદાયે ગોકીરો મચાવ્યો છે !' - ગબેસ પ્રચારમાં પાવરધા પંન્યાસજી મહારાજ તમને કઈ નહિ પહોંચે બાકી Page #924 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) જાહેર કરે કે એએ શ્રીજીના સાહિત્ય નીચે સહી બંને પક્ષ કરે તે હાલ સમાધાન થઈ જાય. એમના વિચારે તમને માન્ય હેત તે જોઈતું તું શું? પણ એનાથી તે ઘણા આઘા ખસી ગયા છે? ' અરે ભૂતકાળના એ વડીલોની વાત તો જવા દે. આ ભુવનભાનુસુરીજીમ, ના પરમ તેજ અને લલીતવિસ્તરા નામના ગ્રંથેના વિવેચનમાં જે લખ્યું છે તેના પર સહી કરે ને તે પણ વિવાદ ને અને તમારી માન્યતાને અવકાશ નથી રહેતું. - બાકી હૈયાની વરાળ તમારે કાઢીને જૈન ઉપાશ્રયને સમરાંગણ બનાવવા હોય, પાણીપતના મેળાને કરવું હોય તે તમે તેમાં કાંઈ કાંદા કાઢી નહિ શકે. તમારી એક પણ વાત શાસ્ત્ર સામે ન ટકી શકવાને કારણે સભાની સહાનુભૂતિ મેળવવા એકની એક વાત કરઠ્ઠી પડે છે. - પચાસજી મહારાજ સુરત અઠવાડીયું રોકાયા ઠેર ઠેર પ્રવચનમાં એક જ વાત મૂકી અમને ઉત્સવભાષી કહે છે, અમને મિથ્યાત્વિ અને કશુરૂ કહે છે, અમને ગોચરી પણું વહોરાવતા નથી. હવે તે કલાપૂર્ણસૂરી મહારાજ, ભદ્રકરસૂરી મહારાજ, કારસૂરી મહારાજ વગેરે ને બધાને આવા વિશેષણે લગાવે છે. શું એ એક જ સાચા ? અમે બધા બેટા ? અમે બધા કુગુરૂ? અમે બધા મિથ્યાવિ ? આવી આવી વાતે સુરતમાં કરી. મુંબઈમાં એમનાથી કંઈ થઈ શકયું નહિ. લાલબાગ અને શ્રીપાળનગર જઈ ન શકાયું. એનું વેર સુરતમાં વાળ્યું. સુરતના એ બેય આચાર્યોના ભકતવર્ગને ઉશ્કેર્યો અને પિતાના પ્રભાવમા લીધે. બીચારા ભેળા અજ્ઞાન કોને ધર્મની વાત સમજાવવાને બદલે ચારપાંચ દિવસ આ જ વાત કરી. પણ તમેજ આ. કલાપૂર્ણસૂરિજી અને આ. કારસૂરીશ્વરજી મ. સા. માટે ભૂતકાળમાં ઘણું ઘસાતું બેલી ચૂકયા છે. અંતરિક્ષામાં. શિબિર માં તમે બળાપો કાઢયા છે કે આવા શકિતશાળી આચાર્ય ઓચ્છવ મહેર છવ ઉપધાનેમાં શાસન પ્રભાવનામાં જતની પ્રભાવના માં જ લાગેલા છે. કેઈને તીર્થની પડી નથી આ બધે ભૂતકાળ કેમ દાટી દીધું છે અને એક જ આ. રામચન્દ્રસૂરીજી મ. ના સમુદાય વિરૂદ્ધ આટલી આગ એકી રહ્યા છો ? ' ' આપની ઇચ્છા છે કે ૨૦૨૦ ને પટ્ટક સજીવન કરે છે તીથિમાંથી છૂટો પડે આપને વર્ગ અને મૂળમાગે પાછો ફરે બે તિથિવા અન્ય વર્ગ એક થાય. પ્રથમ ગોચરી-પાણીને વહેવાર શરૂ કરો. આની પાછળનું મૂળ કારણ એ છે કે આપને એક તિથિના સ્થાને ચાતુર્માસ માટે જલ્દી મળતા નથી. બે તિથિના સ્થાને જઈ શકાતું નથી માટે આ મુખ્ય પ્રેબલેમ છે. પણ તમે બધાં એક થયા છો પછી કેમ એકતિથિ ના સ્થાને મળતા નથી ? તમારી ગણત્રી હતી કે એમની સાથે ભળીશું એટલે એમના Page #925 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૫ : : ૯૮૩ સ્થાને મળી જશે. અને સ્થાને પડાવવાજ એમની સાથે તમે સંધી કરી છે તે તમારું ષડયંત્ર ખુલુ પડી ગયું છે અને એથી જ સામો પહા પણ સાવધ થઈ ગયો એટલે પાછા બે તિથિવાળા સાથે સમાધાનની ભૂમિકા પર આવ્યા. આ તે તમે જેમની સાથે સમાધાન કર્યા છે તેમને અંધારામાં રાખીને વાટાઘાટે ચલાવીને એમને આપેલા વિશ્વાસ ને દ્રોહ કરી રહ્યા છે. અને તમારી અવિશ્વસનિયતા એક તિથિ પક્ષને પણ સમજાઈ ગઈ છે. તમારી હાલત હાલમાં હિંદુસ્તાન પાકિસ્તાનના ભાગલા પછીના પાકીસ્તાનને ટેકો આપવા અત્રેથી ગયેલા મુસ્લિમ જેવી છે. ત્યાં તેમને મુજાહીરો તરીકે-બહારથી આવેલા તરીકે જ ઓળખે છે. બીજી કક્ષાના નાગરિક તરીકે તેમને ગણે છે. તમારી હાલત સંમેલનમાં જોડાયા પછી આવા તો જેવી થઈ ગઈ છે. એથી તમે વધારે અકળામણ અનુભવે છે. એક સામાન્યજન પણ ન બોલી શકે તેવી સાધુ તરીકે ઉશકેરણી જનક, અવિવેકી ભાષામાં તમે જે પ્રવચનમાં આગ એકી રહ્યા છો એ પેદા કરાયેલી આગ અમને કંઈ જ નહિ કરી શકે. ભેંસના સિંગડા ભેંસને જ ભારી પશે. ગરી માટે આપને હવે હેત ઉભરાયું છે તે સારૂ છે. પણ દેવદ્રવ્ય માંથી ગરીબોની સેવા કરવાના બદલે તમારા તપોવનમાં બે કરોડ રૂપિયા ફીકસ પડયા છે તેમાંથી કરે. ત્યાં તે ગરીબ વિદ્યાર્થીનું કઈ સ્થાન નથી. બીચારા ગરીબેને કેવા. ઘકારાય છે અને શ્રીમંતને સાત હજાર ફી આપનાર કેવા તરત દાખલ થઈ જાય છે. એના સુરતના જ બે કિસ્સા છે. કતારગામમાં એક શ્રાવકે આપની કેટલી પગચંપી કરી છતાં તેને ધિટ્રાઈ પૂર્વક નાં કહી દીધી. પેલે બિચારે વરસે સાત હજાર કમાતો નથી એની પાસેથી સાત હજારની ફી માંગવામાં આવે તે એ કયારે તપવનમાં દાખલ કરી ઝઘડીયા ગુરૂકુળમાં દઢસે વિદ્યાર્થી છે. જે સંપૂર્ણ ફી ઓફ ચાર્જમાં રાખે છે જયારે તમે આટલી બેંક બેલેન્સ હોવા છતાં, બધાને મફત ભણાવે તે પણ ભણાવે શકાય તેવી સરતા હોવા છતાં ગરીબોને પ્રવેશ નથી આપતા એ તમારી ગરીબ પ્રત્યેની ભક્તિ છે ? સદ્દભાવના કે કરુણા છે ? ૮ ( ક્રમશ: ). Page #926 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર [બીજી આવૃત્તિ - પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી - . સુmિજmda®&#વિરાછIA 3 મહાજન હાહાહાહાહ છa 8 પ્ર. લેખકશ્રી તે સ્પષ્ટ લખે છે કે આગ્રહ રાખ્યો હતો પરંતુ તત્કાલીન સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભકતે ગીતાર્થ મહાપુરુષ એ આ કપનાને સખત પાસેથી મેળવવામાં મુશ્કેલી થઈ ત્યારે વિરોધ કરી તેને અમાન્ય રાખી હતી. નિર્વાહ કરવાની કલ્પનાથી બલી ચડા- પ્રનિર્વાહના સંકલ્પથી થયેલી આ વાની પદ્ધતિ શરૂ કરાઈ. એ દ્વારા મળતી (વખાદિ) બેલી-ચડાવાની રકમ (જિનરકમ તે કપિત દેવદ્રવ્ય ગણાઈ. સ્વપ્ના- મંદિર અંગેના તમામ કાર્યોમાં ઉપયોગી દિની આ બેલીમાં સ્પર્ધા થતી” (પૃ-૧૭૬) થાય છે. માટે તેને પૂજ-દેવદ્રવ્યમાં લઈ આ માન્યતા મુજબ બેલીનું દ્રવ્ય કપિત જઈ શકાય નહિ. આથી જ બેલીની રકમ દેવદ્રવ્યમાં લઈ જવામાં શું વાંધો છે? કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે એમ ઉ૦ જિનાલના નિર્વાહ કરવાની ક૯૫નાથી લાગે છે. (૫–૧૭૭) લેખકને આ વાત સવપ્નાદિની બેલી ચડાવાની શરૂઆત થઈ તે બરાબર છે ને? ' " એવી લેખકશ્રીની માન્યતાને કેઈ આધાર ઉ૦ ના, બિલકુલ બરાબર નથી. છે? આવી કલ્પનાથી કઈ સાલથી, ક્યા મહા- બોલીની રકમ કવિપત દેવદ્રવ્યમાં ગણાતી જ પુરુષ, બેલી– ચડાવાની શરૂઆત કરી નથી. આ તેમની કલ્પનાની પેદાશ છે.બેલીની તેના પૂરાવાઓ સંમેલનના શ્રમ કે આ રકમને અમે પૂજા દેવદ્રવ્યમાં લઈ જવાનું લેખકશ્રીએ આપવા જોઈએ. બાકી એવા માનતા જ નથી. છતાં લેખકશ્રી એ બેલીની કેઈ આધાર – પૂરાવા વિના, પોતાની રકમ પૂજા દેવદ્રવ્યમાં ન જાય તેની સિદ્ધિ કહપનાને સૌકાઓ જૂની કલપના તરીકે કરવાની વ્યર્થ કસરત કરી છે. બેલીની રજુ કરવામાં છેતરપીંડીથી વિશેષ શું રકમને સંબંધ પ્રકરણના નામે કલ્પિત હોય? આ લેખકે શ્રી આદિની ' કહપાનાથી દેવદ્રવ્યમાં લઈ જવાનાં આગ્રહને કારણે સ્વપ્નાદિનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય બની તેમને આવી વ્યર્થ કસરત કરવી પડે છે. - જતું નથી. (ભૂતકાળમાં આવા જ એક પ્રહ સંમેલનીય ઠરાવમાં કરેલી વ્યાખ્યા કહપનાશીલ આચાર્યશ્રીએ “શ્રુતની આરાધના અને આ લેખકશ્રીએ કરેલા કપિતા સ્વરૂપ ઉપધાનની માળની બેલીના દ્રવ્યને ડ્રવ્યની વ્યાખ્યામાં તમને તફાવત નથી - વ્યવહારિક જ્ઞાનના સાધનોમાં વાપરવાને લાગતું ? Page #927 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૬-૫ શબ્દાને અથ ; ઉ॰ સમેલને તા. ગાથાના પકડયા વગર જ કલ્પિત દ્રવ્યના કર્યો છે. જયારે લેખકશ્રીએ માથાના શબ્દ પકડીને અથ કર્યું છે. એટલે બન્નેના અર્થોમાં ભિન્નતા આવી છે. છતાં લેખ કશ્રીને સ‘મેલનની વફાદારી બતાવવાની હાવાથી વિશેષ વિચાર કરતી વખતે લેખકશ્રી લપસી પડયા છે. સમેલન અને લેખકશ્રી ખન્નેએ કલ્પિતદ્રવ્યમાં સ્વ. સ્નાદિ માલીઓની ભેળસેળ કરી હાવાથી, એકેયની વ્યાખ્યા માનવા જેવી નથી. અને એથી જ બન્નેના લખાણામાં આવતા પસ્પર વિધાની પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. પ્રશ્ન જેએ સ્વદ્રવ્ય ખર્ચવાનું શકય ન હોય તેવા સ્થાનમાં પણુ પૂજારીના પગારાદિના નિષેધ કરે છે અને હાહા મચાવે છે, તે શિલ્પી અને . સલાટાની તિર્જરીઓને છલકાવી આપતા દેવદ્રવ્ય માટે કેમ કદી અવાજ પણ કરતા (પૃ-૧૭૦) આના જવાબ આપે. નથી ? છે તે દેવ ઉ॰ તમે જવાબ માંગે જ આપી દઉં છુ` :` અશકત સ્થળામાં દ્રવ્યથી પણ પૂજારી આદિ રાખીને પ્રભુપૂજા કરાવવી, પણ પ્રભુપૂજા ખ'ધ ન રાખવી એવું તા . વિ. સં. ૧૯૯૦ના સ મેલને ઠરાવેલુ ડાવ થી કાઇ એની સામે હાહા મચાવતુ હાવા”ની હાહા લેખકશ્રી જ ખોટી રીતે મચાવી રહ્યા છે. શિલ્પી સલાટાની તિજોરીઓને છલકાવી દેતા દેવ : ૯૮૫ દ્રવ્યના નામે બૂમાબૂમ કરવા પાછળના લેખકશ્રીના આશય સમજાતા નથી. શાસ્ત્રોમાં શ્રી જિનાલય બાંધવાની વિધિમાં, શિ૫શાસ્ત્રના નિયમ મુજબ શિલ્પી દ્વારા શ્રી જિનાલય બધાવીને તે શિલ્પી વગેરેને ઉદારતાપૂવ ક દ્રવ્ય આપીને પ્રસન્ન કર વાનું જણુાવ્યું છે. પ્રાચીન કાલમાં સ્વદ્રવ્યથી શિખ ધાતા, અત્યારે પણ ઘણા ધર્માત્મા બંધાવે છે. દેવદ્રવ્યથી 'ધાતા મદિરેમાં પણ શિલ્પીઓની જરૂર ત પડે અને તેથી તેમને ` ઉચિત દ્રવ્ય આપવાનુ હાય તે અપાય. આમાં આક્ષેપ કે કટાક્ષ કરવા જેવુ શુ નથી. કેટલાક શિ॰પીએ આમાં અનીતિ કરી ખાટી રીતે વધુ ખર્ચા કરાવી દેતા હાય તે તેથી સાવધ રહેવાની સૂચના આપી શકાય. શ્રી સંઘના કાર્ય કરો કુશળ, ઉદાર અને સાચા . ધર્માત્મા હાય ત શિલ્પી પણુ અનીતિ કરતા કરાવતા નથી– એ અનુભવસિદ્ધ સત્ય છે, - ૫. ન્યાસજીને આવા કુશળ કાર્ય કરાના અને પ્રામાણિક શિલ્પીઓને સપ નહિ થવાથી રડવા જ અનુભવ થયા હોય તે શકય છે. પણ તેથી દાઝેલા પંન્યાસજીની આ બૂમાબૂમ સાચી નથી. શુ' પન્યાસજી હવે શિલ્પીઓની સહાય વિના જ મદિરા’ બધાવવા માંગે છે ? શિખર યુક્ત પ્રાસ્તઢાને બદલે ઘરદેરાસર જેવાં 'શિ ખધાવવાની ભલામણ કરે છે ?' પન્યાસજી પેાતાના વિધાનની પૂરી સ્પષ્ટતા કરે! બાકી તા કરોડપતિ કૃપણ શ્રાવકના સ્વદ્રવ્યને સલા Page #928 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬ : * : શ્રી જેને શાસન (અઠવાડિક) મત રાખીને તેને દેવદ્રવ્યથી પૂજા કરવાના સ્વપ્નદ્રવ્ય પ્રભુભક્તિમાં વાપરવાની છૂટ રજા આપનાર સંમેલનવાદી પંન્યાસજી, આપે છે. અને એનું સમર્થન કરવામાં, જેનેતર શિલ્પીને અપાતા દેવદ્રવ્યની સંમેલનવાદી બીજા પૂજ્ય કરતાં, તેમના આટલી ચિંતા કરવા માંડે ત્યારે એમના પક્ષમાં નવા ભળેલા આ પૂજ્ય વધુ ઉત્સાહ દંભ ઉપર દયા આવે છે. . . બતાવી રહ્યા છે. કારણ કેને બદનામ કરી પ્ર. “ઘણા વર્ષોથી કેટલેય ઠેકાણે રહ્યું છે તે સમજવા આટલે ઈતિહાસ . સ્વપ્નદ્રવ્યની આવક સંપૂર્ણ સાધારણમાં જાણી લેવા બસ છે. કે ૧૦ આની યા ૬ આની સાંધારણમાં પ્રહ “સંમેલનના શ્રમની નજર ટ્રેક જતી હતી ત્યારે પણ એની સામે સેળેય સમયમાં પૂજારીના પગાર ત્રણ હજાર આની રકમ દેવદ્રવ્યમાં ચાલુ રાખવાનું સુધી ત્રાંચી જશે તેવું દેખાઈ રહ્યું છે. કાય તે પ્રમાણેએ કર્યું જ છે. નિરર્થક આ પગારને પહોંચી વળવાની તાકાત ભર્યો ઉભા કરીને સંમેલનના શ્રમણને જયારે બધી રીતે માતબર અને ધનવાન બદનામ કરવાની વાત બિલકુલ ઈચ્છનીય સંઘે પાસે હોવા છતાં શુદ્ધ સાધારણ ખાતે ન ગણાય” (પૃ-૧૭૧) આ રજુઆત તેટલી મેટી રકમનાં ફંડ તેઓ નહિ કરે સાચી છે? ત્યારે તેઓ પૂજા (આદાન) સ્વરૂપ દેવઉ૦ તદન બેટી આ તે ગેરમાર્ગે દ્રવ્યમાંથી જ તે મોટા પગાર ચૂકવશે. આ દેરવાને પ્રયાસ છે. સવપ્ન દ્રવ્યની આવક બાબત ખૂબ અનુચિત ગણાશે” (પૃ-૧૭૨) * સંપૂર્ણ ૧૦ કે ૬ આની સાધારણમાં લઈ આમાં તમને શું લાગે છે? જવાની પ્રથા કેટલેક ઠેકાણે હતી. જો કે આ ઉ૦ સંમેલનના સમર્થકોને પૂજા તેમાંથી મોટા ભાગે દેરાસર સંબંધી ખર્ચ (આદાન) સ્વરૂપ દેવદ્રવ્યમાંથી પૂજારીઓના કરવામાં આવતું હતું. (જુએ સ્વપ્નદ્રવ્ય મોટા પગાર ચૂકવાય તે બાબત ખુબ અનુ ચિત લાગે છે પરંતુ દેવદ્રવ્ય સ્વરૂપ બેલીને દેવદ્રવ્ય જ છે. પૃ-૩૦) સાત ક્ષેત્ર સાધારણમાં તે વાપરવાની પ્રથા પણ ક્યાંક હતી. આ દ્રવ્યને દેવકા સાધારણનું લેબલ લગાવીને તેમાંથી પૂજારીઓના પગાર આદિને ખર્ચ કે અશાસ્ત્રીય પ્રણાલિકાને વિરોધ, અત્યારે પંચાસજી જેને વિરોધી વર્ગ કહે છે એ ક કરવાનું જરા પણ અનુચિત લાગતું નથી આ એ આશ્ચર્યની વાત છે. “પૂજારીના પગાર જ પક્ષના, પૂજ્યએ કરેલે (પંન્યાસજી, પૂજા દેવવ્યમાંથી અપાઈ જશે’ની ગંભીર - અને એમના પમિાજકે ત્યારે એ જ ચિંતા કરનારા આ સંમેલન સમથકે પક્ષમાં હતા.) આજે પંન્યાસજી, પરિમા જાતકોને છતી શકિતએ દેવઢયમાંથી પ્રજ જક વગેરે એમનાં જ કેટલાક પૂજા કરવાની છૂટ આવે છે. જેનેતરને પગાર પિતાના અંગત કારણસર એ પક્ષ છેડીને. આપવામાં મહાદેવની ચિંતા કરનારને, જેના સામા પક્ષે ગયા અને તેના આ સંમેલનમાં એને દુરૂપયોગ કરે એની સામે વાંધે નથી, ભળ્યા. છ આની, દસ આની સ્વપ્નદ્રવ્ય આવા “દીર્ઘદશી વિચારક ગીતાર્થો મળ્યા પ્રભુભકિતમાં વપરાય તેનો વિરોધ કરવાને બદલ સંમેલનવાદીઓની ઈર્ષ્યા થાય એવું છે? બદલે હવે સંમેલન સેળે સેળ આની (ક્રમશઃ) Page #929 -------------------------------------------------------------------------- ________________ ક લઘુ બોધકથાઓ : - -પૂ સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. પાપને બાપ કોણ? અવસર પામી વિનયપૂર્વક પોતાના પતિને ઉત્તમ કુલ અને જાતિમાં જન્મેલા પૂછયું કે- “હે પ્રાણપ્રિય. પાપને બાપ કેણ છે? તે જણાવે. પંડિતે પિતાનું આત્મા એ ખરેખર પુણ્યશાલી કહેવાય છે પણ એક જ પાપના કારણે તેઓ માથું ખંજવાળ્યું બધા જ શાસ્ત્રો યાદ પિતાની ઉત્તમ જાતિ અને કુલના સુંદર કર્યા પણ સાવ જ નિસત્તર રહે તેથી પિતાની પત્નીને કહે કે, મને ખબર નથી આચારેને પણ ભૂલી જાય છે અને જે સઘળાં પણ તને ખબર છેય તે જણાવ. ય અનર્થોનું મૂળ છે, સઘળા ય પાપનો જનક છે તેવા એક પાપને આધીન થઈને પની માત્ર ઉપભેગનું રમકડું નથી બધી જ જાતિના અકાર્યોમાં મજેથી પણ” સાચા અર્થમાં ધર્મ-પત્ની છે. પ્રવૃત્ત થાય છે તે વખતે કે પાપ તેમને પિતાને પતિ પણ ધર્મ માગે વળે અને. પાપ જ લાગતું નથી. બધામાં પાપ. આત્માનું હિત સાધે તે ભાવના ધર્મપાપ કરીએ તે જીવી જ ન શકાય તેમ. પનાના હ યામાં વસેલી હતી તેથી કહે સ્વયં માને છે અને બીજાઓને મનાવે છે કે અત્રે અમુક આચાર્ય ભગવંત વિદ્યમાન સઘળા વ પાપનો બાપ કે છે તેના છે તેમની પાસે જઈને આપણે જાણીશ? . માટે શાશ્વપ્રસિદધ એક જ દાત ને ચેતના ભાગ્યશાળી વાચકે વિચારે ! જેને 'હયે” હોય તે ઘણું જ બોધદાયક છે. સંસારના સુખોની કામના કરતાં આત્માના હિતની ચિંતા હોય છે તે આત્માની એક બ્રાહ્મણ કાશી દેશમાં બાર મનોદશા કેટલી મનોહર હોય છે. પછી વર્ષનો અભ્યાસ કરી ચૌદે વિદ્યાને પાર તે પૂ. આચાર્ય ભગવંત પાસે ગયા. ગામી થઈને પિતાના નગરમાં આવ્યો અને ૩ વિનયાદિ કરી પોતાના મનની કટુંબીજનોએ તેનું ઉચિત વાગત કર્યું. શંકા જણાવી. તેની તેની રૂપવતી-શીલસંપન્ન બુદ્ધિ- શ્રી જૈનશાસનના માર્ગસ્થ આચાર્યો જ નિધાન અને જિનમતમાં કુશળ હતી. સાચા અર્થમાં દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવના તેણીએ વિચાર કર્યો કે દુનિયામાં કહેતી જાણ હોય છે. આ માટે પંડિત છે કે મોટા પંડિતો વ્યવહારથી શુન્ય આવ્યો હોય તે કઈ રીતના સમજાવો હેય છે. ભણ્યા પણ ગણ્યા નથી હોતા. તે જાણે છે. તેથી આચાર્ય ભગવંતે તે મારા પતિનું જ્ઞાન કેવું છે તેની માટે દ્વિજવર પંડિતને કહ્યું કે ભાગ્યશાળી પરીક્ષા કરવી જોઈએ આમ વિચારીને કાલે સવારે વહેલી પરોઢે તમે આવશે Page #930 -------------------------------------------------------------------------- ________________ - - ૯૮૮ . : શ્રી જૈન શાસન (અઠવાડિક). તે તમારે જવાબ મળી જશે. મનનું “નાણું દેખી મુનિવરે ચળે એ ન્યાયે સમાધાન થઈ જશે.' , ; રૂપિયાના લાભથી ભાંધ બને તે તે પંડિત મનમાં શંકા-કુશંકા વિચારે કે આટલી વહેલી પરોઢ મને કરતે પિતાના ઘરે ગયા અને અજપામાં કેણ જેવાનું છે! એમ વિચારી તેણે તે રાત્રિ વ્યતીત કરી. જ્યાં કુતુહલ હાય કાર્ય કર્યું અને પછી શુદ્ધ થઈ આચાર્ય ચાં નિદ્રાદેવી રુસણ લે છે. જવાબની ભગવંત પાસે આયે તેઓએ પણ અમુક જિજ્ઞાસામાં ઉભક એવે તે પંડિત વહેલી ઠેકાણે આ મૂકાવે છે તેમ કહ્યું. સવારે પૂ. શ્રી આચાર્ય ભગવંતના ઉપ- પછી તેણે પિતાને જવાબ પૂછ્યો તે . શ્રયે પહોંચી ગયા. આચાર્ય ભગવંતે કહ્યું કે- ભાઈ જવાબ - આચાર્ય પ્રવરે પણ તે પૂર્વે એક તે આપી દીધો પણ તે કહે કે હું બશ્રત ગંભીર શ્રાવક પાસે ઉપાશ્રયની સમજી શકયો નથી. પછી આચાર્ય ભગવંતે બહાર એક મરેલાં કૂતરાનું મડદ મૂકાવેલ તેને સમજાવવા જ યુકિત કરેલી તે બધી અને ઉપાશ્રયના એક ખૂણામાં ગુપ્ત રૂપે કહી કાર્યને પરમાર્થ જણાવ્યા તેથી તે રુપિયે મકાવેલ. મનમાં આશ્ચર્ય પામેલે આનંદિત થયે - જ્યારે તે પંડિત પૂ. આચાર્ય ભગ- અને ઘરે આવીને પત્નીને કહ્યું કેવંત પાસે પિતાના પ્રજનને ઉત્તર માગે “સઘળા ય પાપને બાપ લોભ છે? છે ત્યારે ગીતાર્થ એવા તે રિદેવ કહે છે માટે કથાનું તાત્પર્ય એ છે કે- સઘન કે, “પંડિત વર્ય! તમારા પ્રશ્નને ઉત્તર ળા ય પાપનેને બાપ, બધા જ અનર્થોનું તે હમણાં જ આપું પણ એક કામ કરો મુળ, સઘળે ય અકાર્યોને મજેથી કરાવનાર તે ઘણે આનંદ થશે. અમારા ઉપાશ્રય જ્ઞાનાદિગુણને પણ નાશ કરનાર એ નજીક આ કૂતરાનું મડદું પડ્યું છે તેથી લોભ જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરવો અમારા સ્વાધ્યાયનો વ્યાધાત થાય છે એથી તેમાં જ સાચી પ્રજ્ઞાશીલતા છે. જો તમે તે મૃતકને ખસેડીને દર મૂકી આવે તે સારૂં. ચાર અક્ષરનું નામ છે, પહેલા બે અક્ષર - ત્યારે તે બ્રિજવર પંડિત કહે છે કે- લઇએ તે લગ્નમાં મુખ્ય ગણાય છેલા બે હે પૂજય ! પવિત્ર એવો બ્રાહ્મણ થઈને અક્ષર લઈ તે આખે અંજાય જાય. ત્રીજો આવું નિદનિય, અપવિત્ર એવું કાર્ય હું અને બીજો અક્ષર લઈલે તે એક સંખ્યા કયારે પણ નહિ કરું??ત્યારે તે મુનિ- થાય બીજા તથા એથે અક્ષર લઈએ તે પુંગવેવર કહે છે કે- “ભાગ્યશાલી ! ધુળ એવો અર્થ થાય છે. અને ચાર અક્ષર આ કામ હું મફતમાં નથી કરાવતે પણ ભેગા કરીએ તો એક ગામનું નામ થાય છે. તમે આ કામ કરશે તે એક રેકડે (D) અંકિત સમીરભાઇ શાહ રૂપિયે અપાવરાવીશ. ' મુલુંડ કેયડો - Page #931 -------------------------------------------------------------------------- ________________ IlI કેn a re comizam | 1216 EHE ss - - - - - - જામનગર- દિગ્વિજય પલોટ-અત્રે પૂજનમાં શ્રીફળની પ્રભાવના રાખી જીવદયા શાંતિભવન જૈન ઉપાશ્રયમાં પૂ. સા. શ્રી ટીપ ૭૫૦૦] ઉપર થઈ પૂજન ભણાઅનંતપ્રભાશ્રીજી મ. ના ઉપદેશથી વેકે. વવા સુશ્રાવક નવીનચંદ્ર બાબુલાલભાઈ તથા શન પાઠશાળા એક માસ સારી રીતે ચાલી જિન ભકિત માટે વિમલ જિનેન્દ્ર સંગીત બાળક બાલિકાઓએ સારો અભ્યાસ કર્યો મંડળ આવેલ. ૫ બાળકોએ પાંચ વિભાગમાં પરીક્ષા મલાડ ઈસ્ટ-અત્રે પૂ. આ. શ્રી આપી પૂ. મુનિરાજ શ્રી વીરસેન વિજયજી વિજય જિનેન્દ્ર સૂ. મ. આદિને જેઠ વદ મ. ની નિશ્રામાં મેળાવડે રાખ્યા હતા ૧૩ ના સવારે પ્રવેશ થયે હતે પુષ્પા હેપાબેન વેલજી પારેખ તરફથી ૨૫૦૦)ના હા. વી. એ. જેને શિક્ષણ સંઘ તરફથી પાકથી સામૈયું થયું હાથી બગીઓ બે બેન્ડ અને હજારો ભાવિક હતા. રનપુરી ૨૧૦૦ અને વિમલનાથ દેરાસર પેઢી તરફ સામે નાટયગૃહ હેલમાં મંગલ પ્રવચન થી ૫ રૂા. ગુલાબચંદભાઈ દેવરાજ તરફથી ર રૂા તથા વીરચંદ ગેસર તરફથી ૧ રૂા. હતું ગુરુપૂજનને લાભ શાહ પિોપટલાલ પુનમચંદ નેમચંદ પારેખ તરફથી નેટબુક રાજ ગુઢકા લાખાબાવલ વાળાએ લીધે સંઘપૂજન ૫-૫ રૂ નું દરેકને આપી હતી. પ્રિયા રતિલાલે થોડા થયું ૨૩૦૦ ની દિવસમાં અતિચાર કરી એક ભૂલ વગર સંખ્યા હતી. પૂજન રૂ (૧) કેશરીચંદ ચૌદસે અતિચાર બેલેલી તેને કુસુમબેન બાબુભાઈ ઝવેરી (૨) જખુભાઈ છેડા (૩) શ્રીમતી મેંઘીબેન લખમણ વીરપાર ધારૂ અછતભાઈ તરફથી ચાંદીની વાટકી કસ્તુર હ, મગનભાઈ સોણલાવાળા થાણું (૪) બેન હરણી યા તથા રંભાબેન મગનલાલ શાહ પિટલાલ રાજાભાઈ ગુઢકા પરેલ તરફથી ૫-૫૧ તથા એક સદ્દગૃહસ્થ તરફ થી ઈમીટેશન હીરાનીબુટી અપાઇ, પૂવી મુંબઈ (૫) તરફથી થયું. ભરતકુમાર બે પ્રતિક્રમણ પૂરા કરતા એક બેંગલોર-ચિકઠ આદિનાથ જૈન હવે બુટી આપવામાં આવેલ. શ્રીમતી પ્રભાબેન સંઘમાં પૂ. આ. શ્રી વિજ્ય કલાપૂર્ણ પ્રવીણચંદ કાનજી મંદીના ૫૦૦ એકાંતર સૂરીશ્વરજી મ. ને ચાતુર્માસ માટે બેંગલોર આંબેલનું જેઠ સુદ ૧૫ ના પારણુ થતાં પધારતા તિરુપાતુરથી જેઠ સુદ ૧૪ થી તે નિમિત્ત સિદ્ધચક્ર મહાપૂજન રખાયું પદયાત્રા સંઘ બેંગલેર જયનગર સુધી પૂ. મુનિરાજશ્રી વીરસેન વિજયજી મ. જયતિલાલ ચંદુલાલજી કે ઠારી તરફથી આદિ પધારેલ સવારે પ્રવચનમાં સંવપૂજન નીકળ્યો. Page #932 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 d૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ TU, ISBT LIST ચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ පංපපපපපපපපපපපපපපපප o ૪ ૦ દુ ખ માં ભગવાનને એટલા માટે યાદ કરવા છે કે દુ:ખ સહવાની શકિત મળે છે સુખમાં એટલા માટે યાદ કરવા છે કે સુખ છોડવાની શકિત મળે દુનિયાના સુખ માટે દુઃખ વેઠવા લેક ટેવાયેલ છે પણ ધર્મ માટે દુખ વેઠવા 9 મોટો ભાગ તૌયાર નથી. આજ ધર્મ કરનાર માટે ભાગ ધર્મમાં કાચે છે, અધર્મમાં પાકો છે. આયશનું શિક્ષણ : દુઃખને રેવે નહિ, સુખ માટે કોઈ ફરિયાદ કરે નહિ. જૈન શાસનનું શિક્ષણ કેઇને દુખી કરી, કેઈનું સુખ ઝુંટવી સુખી થવાય જ છે નહિ. ચાલે તે સુખ છેડી જ દેવું. સુખની જરૂર પડે તે જ પાપ તેની સાથે છે રહેવું પડે તે સાચવી-સંભાળીને રહેવું. દુઃખ મારાં જ પાપની સજા માટે મજેથી તે વેઠી જ લેવું. જેને કાયમ સુખી હોય તે દુઃખી હોય જ નહિ. કેમકે, તેણે પુણ્યમુજબ જીવતાં 8 આવડે છે તેને દુનિયાને આનંદ ખપતું નથી પણ આત્માને જ આનંદ ખપે છે. ૦ ધર્મ છવને પાપથી બચાવી શાણે બનાવી છેક મોટામાં મુકી આવીને માત્મામાં 6 રહે છે. | વે-પહેરવેષે પણ હયાને સૂચક છે, જે વેષ હોય તેવું હૃદય હોય જાતિ- 0 જ્ઞાતિની જે મર્યાદા ચાલી આવતી હતી તે મર્યાદા નાશ પામી તેથી હ યા પણ છે | નાશ પામ્યા. 0 ૦ સાધુ થઈને પણ શરીરને સાચવે, ઇન્દ્રિયને રમાડે, બધી અનુકૂળતા-મજ મજા છે છે માટે જે કરવું પડે તે કરે, તેને માટે ય દુર્ગતિ જ છે. oooooooooooooooooooood જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-દામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિ | Page #933 -------------------------------------------------------------------------- ________________ A% ૨ ૯ ( ૪R 7ો 9374ણIP તwયરાdi s૩મારૂં મહાવીર અવસાTI WITwo Wજે શ્રદ7િ 8% થી થારનું શa. I lou| મા ITI સવિ જીવ કરૂં ઠell S૪ શાસન રસી. 0 5 પંડિત કોણ ? T4T T T R૮૪T- 1 लग्गजललवचलम्मि जीयम्मि । कल्ले काह घम्म, को भणइ सकण्ण विण्णाणो ? પવનથી હણાયેલા કમલના પાંદડાના અગ્ર ભાગ ઉપર લાગેલા પાણીના બિંદુની જેવા ચંચલ આ જીવનમાં ‘હું કાલે ધમ કરીશ” આવું કંઈ પણ જાણુ કાર પડિત માણસ બેલે ખરે ! પૂ. આ. શ્રી વિ, રામચન્દ્રસૂ• મ. ચતુથ પુણ્યતિથિ વિશેષાંક લવાજમ વાર્ષિક લવાજમ આજીવન શ્રી જૈન શાસન કાર્યાલય શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) IND1A- PIN-361005 Page #934 -------------------------------------------------------------------------- ________________ શાસનનો સિંહ પુરૂષની યાદ –પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. - - - - - - - - - - - શ્રી જૈન શાસન જયવત છે. અને તે પાંચમા આરાના છેડા સુધી રહેશે. તે 8 છે સાથે તે તે સમયે તે શાસનને સ્થિર અને જયવંતુ રાખનાર મહાપુરૂ પણ થવાના છે તેમાંય જયારે અરણ્યમાં પશુઓની પ્રવૃત્તિ વધી જાય છે ત્યારે સિંહ આવે તે તે બધા જ પલાયન કરી જાય છે. આવી જ સ્થિતિ જૈન શાસનમાં જમાનાવાદ, સુધારકવાદ, નાસ્તિકવાદ, સ્વછંદવાદ અને સિધ્ધાંત વિપ્લવવાદના પ્રસંગમાં જેઓ શ્રી એ સિંહ પુરૂષની ગરજ સારી છે જૈન શાસન વાદ સતત સ્થિર જાગૃત અને જયવંતુ બનાવ્યું હતું તે શા મહાપુરુષ પરમ પૂજય પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય છે રામચંદ્રસૂરીશ્વરજી મહારાજી થઈ ગયા. તેઓશ્રીની વસમી વિદાય ૨૦૪૭ અષાઢ વદ ૧૪ની બની તે શ્રી શાસન (હદી છે શ્રી સંઘને અત્યંત ઉદવેગને કરનારી બની એઓ શ્રીજીની શાસન પ્રતિભાથી શ્રી સંઘ સદા ઉન્નત હતો અને ગમે તેવા પ્રસંગે કોઈની શેહમાં તણાવું નહિ અને સત્યની ઉદ્દધેષણ કરવી તે તેમનું એક અજબ તિક બળ હતું. અને તેવી ઉદ્દઘેષણથી સૂર્યના પ્રકાશથી ઘુવડની આંખે બંધ થઈ જાય. તેવા આત્માઓ જરૂર તે સામે ઘુર છે કીયા કરે પરંતુ શાસનની જયપતકા તે સંદતર દિગંત ફરકતી જ રહે તી. વિષમ કાલમાં મહા સમકાળ લાવી આપનારા આવા મહાપુરુષની સાદ સદૈવ રહે છે છે એ યાદને સ્વાદ પણ તેમના ઉપદેશના પ્રસાદ આપી જાય છે અને અંતરમાંથી એ યાદની સાથે કંઈ અનુભવના ધર્મના વાદ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ સિંહપુરૂષની સદાની ગર્જના જેન જયતિ શાસનમની હતી કેમકે દેડકે ગમે તેટલે ડ્રાઉં ડ્રાઉં કરે પણ મેઘ ગર્જનાને પહોંચે નહિ તેવી રીતે આ સિંહપુરૂષ છે નું આગમ જ્ઞાન, શ્રુતજ્ઞાનની રકૃતિ, તવ ગ્રહણની શક્તિ, તવ પ્રદાન ! યુક્તિ, પ્રવચન રસમાં મુક્તિની શુકિત જીવનમાં અનાસકિત, સ્વપરના પક્ષપાતથી મુકિત, બાલ વૃધ કે યુવાન પાસે વાત કરવા આત્મીયતાની દષ્ટિ, શાસનના કાર્યોમાં કૃતિ, પૂર્વાપરના સંબંધનું અનુસંધાન કરતી ઉકિત, કેવીને પણ શ્રેષ વિના જેવાની દૃષ્ટિ, પતીતને પણ પાવન કરવાની તેમની મૂતિ. (અનુ. ટાઇટલ ૩ ઉ૫૨) : Page #935 -------------------------------------------------------------------------- ________________ BIGICÈPIILIPS 8.71181 S H OESPRADOS M61219601 Li 200 eukaera Roll On PHU New Yuug47 :::: : : અઠ્ઠાઈ - સંત્રીએ : સેદજી ગુઢકા : ૮+લઈ) èHOESHIE HOYYWGIH (રજદૈત્ય &દેશેચંદ્ર કીરચંદ જેઠા * (84) ૨૪ જાદ 7 8% . ') છે જ ઠવાડિફ • M જજ) ANNERS • કવાર્ટઉફ WN'ઝાઝાટ ઉકાદા . શિવાય ચ મ વ - '' : * • ( વર્ષ ૭ ર૦૫૧ અષાઢ વદ ૧૩) મંગળવાર તા. ૨૫-૭-૫ [અંક-૪૫-૪૬ છે જ પ્રકીર્ણ ધર્મોપદેશક -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 6 ર૦૪૩, અષાઢ સુદિ-૭ ને શુક્રવાર તા. ૩-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ છે (પ્રવચન - ત્રીજુ) (ગતાંકથી ચાલુ) છે . શ્રી અભયકુમારને નિર્ણય હતો કે, સાધુ થયા વિના મરવું નથી. આ જનમમાં 8 8 સાધુ થયા વિના મરવું તે આ મનુષ્યભવને દુરપયોગ છે. શ્રી ઋષભદેવ ભગવાનની છે પરંપરા પણ આજ સૂચવે છે કે, આ જામમાં સાધુ થયા વિના એશય જ નહિ. . છે. પ્ર. તે વખતે ચોથા આરાના પ્રારંભને કાળ હતો. આ તે પાંચમે આરે છે. ઉ૦ પાંચમા આરામાં શ્રાવક ગમે તેમ છે તેય શ્રાવક કહેવાયએમ કહેવું છે સભા આજે ખરાખરા શ્રાવક બહુ ઓછા મળે છે. પૂ. શ્રી: ઓછાં મળે છે તે આ માર્ગને ઉપદેશ ચાલુ છે માટે મળે છે. છે ઘણા જૈનકુળ છે પણ સાધુ થવાનાં વિચારવાળા બહુ ઓછા છે. આ આ પ્ર. આજે ઘણા સાધુ વક્તા બન્યા છે. એટી માનવ મેદની જોઈ રાજી અને જેમ આવે તેમ બેલે છે. ઈ ઉ. તે ય તમે સાંભળે છે ! જે તમે ડાહ્યા છે તે સાધુ ગમે તેમ બેલી ! # શકે નહિ. Page #936 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) I આપણી મૂળ વાત સમજો કે, શ્રી શ્રેણિકરા જા જે બાપ આજે એકપણું મળે ? છે ખરા ? તમે તમારા છોકરાને લગ્ન કરવા કહે અને તે છેકરે કહે કે, સાધુ મહારાજ ! પાસે જઈશ, ભગવાન શું કહી ગયા તે સમજ્યા પછી જવાબ આપીશ તે તમે શું છે A કહે ? આજે તે તમે બધા સાધુ પાસે ગયેલે તમારી છોકરો વિરાગી થાય તે બગડી છે. ગયો તેમ માને છે. તમારે તે સાધુ થવાનું મન ન થાય તે છોકરે જોઈએ છે. 4 8 તમારે પણ સાધુ થઈને મરવું છે તે વિચાર છે ખરો ? પ્ર. મનમાં ભાવ તે હેય. ઉ, ખરેખર ભાવ છે? ગડું ન મારો. આ ભાવ હોય તે તે રાજી થાઉં. મેં - પ્ર... આ ભા હોય. તેનું જીવન કેવું હોય? ઉ. તેનું જીવન બહુ જ સારું હોય કોઈપણ ધર્મક્રિયા તેનાથી શકય હોય તે ન જ કર્યા વિના ન રહે. તેને આજીવિકાદિ માટે વેપારાદિ કરવા પડે તે ન ટકે પાપ ? { માનીને કરે. વેપારાદિમાં અનિતી તે કરે જ નહિ. આ જીવ સુખી હેય ના મંદિરમાં 4 કેશર-સુખડાની ટીપ કરવી ન પડે. પૂજારીને પગાર પણ મંદિરમાંથી ન આપવો પડે. - આજે લાખોપતિ અને કટિપતિ શ્રાવકે છે. પણ મંદિર ન બાંધ્યું છેય તે છે એક શ્રીમંત શ્રાવક નથી તેમ કહી શકો છે ? સુખી શ્રાવકે પોતે મંદિર બાંધ્યું હોય છે તેવા શ્રાવક કેટલા મળે ? . તમે કહો કે, બહુ મોટા શ્રીમંતે તે ઉપાશ્રમે આવે જ જ નહિ. કદાચ તે આવી જાય તે સાધુને ગભરાવું પડે. તેને ગમે તેવું બેલિવું પડે ! છે તેમાંથી સાધુ બગડયા છે. તમારા ગામના શેઠીયાઓને રાજી કરવા માટે સાઇ એ સાધુ છે .પણું ભૂલ્યા છે. 1. પ્ર.૦ આપે તે પૈસા ખરચવાની જ વાત કરે છે. છે . ઉ, શ્રીમંત ધમી છે કે નહિ તેનું માપ આનાથી નીકળે. જેની પાસે પૈસા 8 હેય તેને ખરચવાની વાત છે પણ દાન દેવા માટે કમાવવાનું નથી. '' છે મંદિર પડતું હોય અને જે સુખી તેની ખબર પણ ન લે તેની ટીમંતાઇમાં | છે ધૂળ પડી ! તેવાને તો શ્રીમંત કહે તે પાપ છે ! ગરીબને મંદિર પડતું જોઈને થાય છે કે, મારી શક્તિ હેત તે હું કરત તો તે સારે છે. આગળ ગરીબ શ્રાવક, સંધ ભેગે 8 થાય અને કામ બતાવે તે આ કામ કેને પૂછીને કરે છે તેમ પૂછી શકતે હતે ! છે આજે સંધમાં ગરીબ બોલી શકે કે તમારા કહ્યામાં મરતુ મારે ? આજે ધર્મ ગણાતા ? | ગરીબની હિંમત નથી પણ ધમી ન હોય તે શ્રીમંતની જ કિમંત છે. છે આજે તમે વહીવટદાર કોને નીમે ? મંદિરે ન આવે અને ઘેર રહે સહી ? Page #937 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭૯૫ : " સહી કરી આપે તેને. આજે બધી વાત બગડી ગઈ. ખરી વહીવટદાર તે મંદિર ઉઘડે ત્યારે હાજર હોય, મંદિર બંધ થાય ત્યારે ય હાજર હોય, વાસી પૂજા રહી ગઈ હોય તે પકડી પાડે. મંદિરમાં કેટલી પાષાણની, કેટલી ધાતુની, કેટલી પંચતીથિ, કેટલી તો વિશી ની મૂર્તિઓ છે તે તેને આંગળીને વેઢે હેય. આજે તે કઈ છે ? તમે તે ભગવાન પૂજારીને સેંપી દીધા છે. આજના સુખી મોટે ભાગે ધર્મ કરતા નથી અને ન જ બીજા દમ કરે છે તે તેને ફાવત કરે છે. ઘણાને પૂજા કરતા જોઈ તેને બહાર કાઢવાનું ! * મન થાય છે. પણ અમારૂ તે સાંભળે ખરા ? શ્રી અભયકુમારે ભગવાનને પૂછવાનું કહ્યું તે શ્રી શ્રેણિક રાજા ચૂપ થઈ ગયા છે. 3; તે તમને સારું લાગે છે કે ખરાબ લાગે છે ? કેઈપણ કામ કરવું તે ભગવાનની આજ્ઞા છે મુજબ કરવું છે તેમ મનમાં છે ? જેને લગ્ન કેમ કરે ? મોજમજા માટે કરે કે મારાથી અનાચાર ન થાય, ગમે તેની સામે આંખ ન નાંખું માટે અને તે ય કરવા જેવું નથી ! તેમ માનીને કરે ! લગ્ન કર્યું હોય પણ લગ્ન વખતે મજા ન હોય તેવા કેટલા? પેઢી ? છે ખેલવી પડે પણ મજા ન હોય. શું કરૂં પાપને ઉદય છે માટે પેઢી કરવી પડે છે ? આવું બોલનાર કેટલા શ્રાવક મળે ? વેપાર મજેથી કરું છું તેમ શ્રાવક બેલે ? વેપાર ? 8 સારો ચાલે છે તેવા વખાણ કરે તે શ્રાવક કહેવાય ? આજના શ્રાવક કહેવાતા કેવા કેવા વેપાર કરે છે ? મોટા શ્રીમંતે કર્માદાન કરતાં થઈ ગયા. તેવાનું માન અહીં ! વધારે છે. બારવ્રતધારી ગમે ત્યાં બેઠા હોય તેય તેની તમને કાંઈ કિંમત નહિ, 8હવે આ બાજુ શ્રી મહાવીરસ્વામિ ભગવાન જગૃહીમાં પધાર્યા છે. શ્રી શ્રેણિક 1 છે મહારાજ, શ્રી અભયકુમારાદિ પરિવાર સાથે ભગવાનને વંદન કરવા જાય છે. દેશના પર કે સાંભળે છે. પ્રસંગ પામીને શ્રી અભયકુમાર ભગવાનને પૂછે છે કે- “હે ભગવાન ! ! છે આપના શાસનમાં છેલ્લા રાજર્ષિ કેણ છે ?” જે રાજા થઈને સાધુ થાય તે રાજર્ષિ છે 8 કહેવાય, ભગવાન કહે છે કે – “ આ ઉદયન છેલા રાજર્ષિ થઈ ગયા છે. હવે મારા 8. - શાસનમાં કઈ રાજા સાધુ નહિ થાય. ” શ્રી અભયકુમારને જાણવું હતું તે જવાબ મલી ગયા. હું લગ્ન કરું કે હું રાજ્ય લઉં' તેમ પૂછાય? સમજ કેવો હોય તે સમજાય છે ? - દેશના સાંભળીને બધાં ઘરે આવે છે. શ્રી અભયકુમાર શ્રી શ્રેણિક મહારાજાના પગમાં પડીને કહે છે કે- “પિતાજી ! આપ ભગવાનના પરમ ભગત છે. તેમને ખબર છે. છે છે કે મારા પિતાજી ક્ષાયિક સમકિતના ઘણી છે. હું ભગવાનને સામાન્ય ભગત છું. $ પરમ ભગતને દિકરો સાધુ થયા વિના મરી જાય તે પસંદ છે ? ભગવાન કહે છે કે, છે аяжонокооооооооооооооооо Page #938 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જૈન શાસન (અઠવાડિક) * | મારા શાસનમાં હવે કઈ રાજા સાધુ થવાને નથી. માટે મારે આ રાજ્ય જોઈતું નથી.” ન પ્રઅભયકુમાર બુદ્ધિનિધાન હતા માટે તેમને પૂછતો આવડ્યું અને જવાબ ૧ આપનાર ખુદ ભગવાન હતા. આજે આવું પૂછતાં આવડે ? ઉ૦ વ્યાખ્યાન બરાબર સાંભળે તેને બધું આવડે. સાધુ બધું શીખવે. કેમ ? 8 બેલાય, કેમ ચલાય... ધર્મ જ કરવા લાયક છે, વેપાર કરવા લાયક નથી. ધર્મ છે રાજીથી કરાય, વેપાર કર પડે તે ન છૂટકે કરાય. વેપાર ખુદ પાપ છે તેમાં અનીતિ છે { આદિ પાપ તે ન જ કરાય. આ જન્મમાં સાધુપણું જ કરવા લાયક છે, સંસાર નહિ. છે. કે તમે બધા ઘરમાં બેઠા છે તે રાજીથી કે દુઃખથી ? " પ્રહ આવે ઉપદેશ ન મળ્યું હોય તે આ જ્ઞાન કયાંથી થાય ? ઉ૦ શ્રાવકે ન સમજે તેને દોષ સાધુઓને છે. સાધુએ સાચું ન ન સમજાવે તે મહાગુનેગાર છે. જેઓને સમજેવું નથી તેઓ સ ા સાધુઓ પાસે જતા ? ર નથી, આવી વાત ગમતી નથી. સંસારનું સુખ કેમ મળે તે જ સાંભળવાની ઈચ્છા છે આ માટે શ્રાવકે પણ દેષિત છે. ', આ સાધુ માત્ર સંસારમાં સુખનું જ વર્ણન કરે અને તેના પરિણામ ન બતાવે તે છે, ૧ શ્રાવક ઉભું થઈને વિનયપૂર્વક ન પૂછે કે– ભગવંત ! તે પછી આપે આ સુખ કેમ છે. 5 ડી દીધુ આ સુખમાં મજા કરે તે મરી જાય કયાં? તમે આવું કઈને પૂછયું. છે. છે? તમે પૂછે તે સાધુ શું કહે ? - પૂ. આ. શ્રી કાલિકસૂરીજી મહારાજાને દત્ત રાજા પૂછે છે કે– “ભગવદ્ ! { યજ્ઞનું ફળ શું ” તે રાજા મિશ્યામતિ હસે, મોટા મોટા યજ્ઞો કરાવતું હતું અને તેમાં જ ધમ માનતા હતા. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે– “નરક ફરી રાજાએ પૂછયું કેન હું કયાં જઇશ ? તે આચાર્ય મહારાજે કહ્યું કે- “નરકે! ફરી પૂછે કે, “તમે ક્યાં 4 જશે ?' તે કહે કે –“સ્વર્ગે આમ કેણ બેલી શકે ? 'માર્ગસ્થ હોય તે. આપણા છે આચાર્યોએ આ રીતે માગ સાચવ્યું છે. તેઓ રાજાથી પણ ગભરાયા નથી. જે 3 અનિમાં પશુઓને હેમવાથી સદગતિ થતી હોય તે તું જ સળગી જા! સાચી વાત 1 એકાસર ન કહી શકે તેણે આ પાટ અભડાવવી ન જોઇએ. આ તો { ભગવાનની પાટ છે. સાચું ન કહેવું હોય તેને આ પાટ ઉપર બેસવાને અધિકાર નથી - (ક્રમશ: - Page #939 -------------------------------------------------------------------------- ________________ || વિચારકો માટે વિચારણીય વિગત (ગતાંકથી ચાલુ) –શ્રી મુકિતપથ પથિક તે સાધુઓની વ્યાખ્યાન પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલુ થવાથી ઘણા ગામમાં . દિવસે વ્યાખ્યાન સાંભળવા આવતા નથી દિવસે વ્યાખ્યાન બેસતું નથી. રાતે વ્યાખ્યાન બેસે તે લોકે આવે લેકેને રાતના વ્યાખ્યાને અનુકુળ આવે છે કેમકે દિવસે . એમને વ્યાપાર ધંધા ચાલું રાખવા છે પૈસા કમાવા છે અને વ્યાખ્યાને કરવાથી લોકોને રાતે જ વ્યાખ્યાન સાંભળવાની અને દિવસે વ્યાખ્યાનમાં ન આવવાની છેટી ટેવ પડે છે દિવસે વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છા થતી નથી અને રાતે જઈશું રાતે જઈશું એમ જ - ક . કરે છે અને રાતે વ્યાખ્યાન સાંભળવા આવે આખો દિવસ ધંધે નેકરી આદિ. કરવા દ્વારા થાકી ગયેલા બીચારા લેકે શું વ્યાખ્યાન સાંભળે ? કેટલાકને તે અડધુ: પડધું વ્યાખ્યાન ઝોકા કે ઉંઘમાં જ જાય. દિવસે પણ કેટલીક વાર કેટલાક શ્રોતાઓ વ્યાખ્યાનમાં ઝોકા ખાય છે તે પછી તેની તે વાત જ શું કરવી ? સતે વ્યાખ્યાન કરવાનું એક ભયંકર પરિણામ તે એ આવ્યું કે તે કેટલાક , વ્યાખ્યાનકારે પુરૂષ અને સ્ત્રીઓની સભામાં વ્યાખ્યાન કરે છે જે મર્યાદા ભંગનું અને અરિહંત પરમાત્માની આજ્ઞા ભંગનું મહાપાપ છે સાધુઓએ રાતના સીએ વચ્ચે ઉભા પણ રહેવાનું નથી. સાધુઓના સ્થાનમાં પણ સ્ત્રીઓ અંધારું થયા પછી તે ન આવી શકે એની સાથે વાત ન કરી શકે તે પછી સ્ત્રીઓની ઉપસ્થિતિ જે પુરૂષ સભામાં છે એમાં સાધુ વ્યાખ્યાન કરે તે તે કઈ રીતે સાધુતાની મર્યાદા અને શાસનની મર્યાની દષ્ટિએ ઉચિત છે ? સ્ત્રીઓની ઉપસ્થિતિમાં તે વ્યાખ્યાને કરવાથી કેટલીકવાર મિટા અનર્થે પણ થવાની શકયતા રહે છે કેઈ વિશિષ્ટ વ્યાખ્યાનકાર વ્યાખ્યાન કરતાં હોય ત્યારે યુવા અને યુવતી વર્ગો પણ આવે અને એમાં વ્યાખ્યાન પછી અને પહેલા પરસ્પર વાતે કરી પરિચય કરે અને એનું પરિણામ એ આવે કે યુવા યુવતી વગના જીવન પણ બગડી જવાની શકયતા રહે. એવું પણ બને કે મા-બાપ એમ સમજતા હોય કે અમારા દીકરા દીકરી વ્યાખ્યાન સાંભળવા ગયા છે અને એવું પણ બનવાની શકયતા , રહે કે યુવાન છે કરા છોકરીઓ વ્યાખ્યાન સાંભળવા આવવાના બદેલે હરવા ફરવા પણ જાય અને એમાં કયા અનર્થો ન સર્જાય. એ કાંઈ જ ન કહી શકાય. આ કીસ્સે હજારે એક પણ બને તે તે શાસન અને ધર્મને કલંકિત કરનારૂ બને જ Page #940 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક, શાસ્ત્રકારોએ સાધુ માટે આત્મહિત સાધવાનું મુખ્યતયા ફરમાન કર્યું છે આત્મહિત સાધવા સાથે પહિત કરવા માટે પોતે સમર્થ હોય અને ગુરૂએ અનુજ્ઞા આપી હેય તેણે પરહિત કરવા નિકલવાનું છે વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિઓ કરવાની છે વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિ પણ સંયમ સ્વાધ્યાય ગુર્વાદિની વૈયાવચ્ચ વગેરેની પ્રવૃત્તિની બાધક ન બને તે રીતે કરવાની છે. આ દિવસે લોકોને બોલાવી લાવી– કે વંદન કરવા આવેલાને બેસાડી બેસાડીને ઉપદેશ આપવાનું કામ કે વ્યાખ્યાન કરવાનું કામ કરવાનું નથી. . કેઈ ધર્મને અથી થઈને આવ્યું હોય ત્યારે ધર્મોપદેશક કે વ્યાખ્યાન કરનાર માટે તે ફરમાન છે કે ગમે ત્યારે કેઈ પણ માણસ અથ થઈને ધર્મ સમજવા આવે ત્યારે માતરાની કે કાદિની તકલીફ હોય તે માતરાની કે કફની કુડી પાસે રાખીને પણ ધર્મ સમજાવવાનું છે. પણ પિતાની નિત્ય આવશ્યક ક્રિયાઓની ઉપેક્ષા કરીને નહી રાતે તે મુખ્યતયા સાધુને સ્વાધ્યાય ધ્યાનાદિ જ કરવાના છે છતા કેઈ ધર્મ સમજવા સામેથી આવે તો અધિકારી સાધુએ ધર્મ પણ સમજાવવાનું છે પરંતુ જાહેરાત કરીને અને જેમાં લાઈટ આદિને ઉપયોગ કર પડે તેમજ ગૃહસ્થને મોટર વગેરે વાહના દિને ઉપયોગ કરવો પડે તે રીતે વ્યાખ્યાને ગોઠવીને રાતના વ્યાખ્યાને રવાના નથી. ડ જૈન શાસનમાં જયણ ધર્મ મુખ્ય છે જયણા વગરને ધમ બેગમ છે આત્માને કોઈ જ લાભ કરનારે નથી માટે જ મંદિરમાં પણ તે ભમતી ફરવાનો વ્યવહાર નથી અને ભમતી ફરાતી નથી તે પછી રાતના ટાઈમમાં વ્યાખ્યાન માટે વાહનવ્યવહાર હાઈટ વગેરેને ઉપયોગ કરો કઈ રીતે ઉચિત છે જેમાં જયણા તે જરા પણ ન સચવાય. ', ' : - ૧ એક બાજુ એમ બેલાય કે આજના વાહને ડીઝલ-પેટ્રોલથી ચાલે છે ડીઝલપેટોલ પરદેશથી આવે છે. એના બદલામાં હીન્દુસ્તાનમાંથી પશુઓ વગેરેના માંસાદિ મોકલાવાય છે. એ માંસાદિનું સંપાદન કરવા માટે હીન્દુસ્તાનમાં ઠેકાણે ઠેકાણે કતલખાનાઓમાં પશુએ વગેરે ધમધોકાર કપાય છે એટલે આજના વાહનો ડીઝલ-પેટ્રોલથી નથી ચાલતા પરંતુ પ્રાણીઓના લેહી ઉપર ચાલે છે આ વાત સાચી જ છે તે વહાનેનો ઉપગ કરીને લે કે વ્યાખ્યાનમાં આવે તે કઈ રીતે ઉચિત છે ? અને એને જ કારણે રાતે વ્યાખ્યાન રાખવું તે પણ કઈ રીતે ઉચિત છે ? વિચારકેએ આમાં ખરેખર વિચારવા જેવું છે કે એમાં વકતા-શ્રોતા સાધુ-શ્રાવકને ધર્મ થાય છે કે અધમ ? કેટલાકનું એવું પણ માનવું છે કે લોકે ઘેર બેઠા ટી. વી. જુએ કે ડીઓ સાંભળે ફરવા જાય કે ઉધે એના કરતા રાતે વ્યાખ્યાનમાં આવે તે શું વધે. એમાં પણ Page #941 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : કઈક ધમ પામી જાય ને લાભ થઈ જાય માટે જાહેરાત વગેરે કરીને પણ તે વ્યાખ્યાન કરવામાં શું વાંધે છે ? આજે કેટલાએ માણસે (સાધુ વગેરે) માઈકમાં વ્યાખ્યાન કરવાથી પણ કેઈકને ધમ પામવાનો લાભ દેખાડે છે તે રીતે વ્યાખ્યાન કરવામાં લાભ માનનારા માઈકમાં વ્ય ખ્યાન કરવાનું અપનાવી લેશે ખરા ? કેટલાક ધાર્મિક પ્રસંગમાં સ.વી. વીડીયેનો ઉપયોગ કરવામાં લાભ દેખાડે છે. મંદિરાદિમાં પ્રતિષ્ઠા વગેરેના થતા પ્રોગ્રામ જોવાને લાભ ટીવીમાં મળે છે વીડીયે ફીલમ ઉતાર્યા બાદ અવર નવર એ ધાર્મિક પ્રતિષ્ઠાદિના પ્રસંગની ફીલમ જેવાથી એવા સંસ્કાર પડે કે જેથી કદાચ માણસ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલાદિ તરીકે જન્મ્ય હોયને ટી.વી. વીડીયે ફીલમમાં જેએલા અરિહંતની મૂર્તિ કે સાધુ કે સાધુના ઉપકરણેના આકાર- - વાળા માછલાને જેવાથી જાતિ મરણ થઈ જાય અને એ સમ્યગ દર્શન દેશ વિરતિને ધર્મ પામી જાય આ લાભ ટી. વી. વીડીયેના ઉપયોગમાં બતાવે છે તે શું ટી.વી. વીડીઓ વગેરે પણ ધાર્મિક પ્રસંગમાં અપનાવશે ? આવા બેટા લાભ દેખાડીને રાતના વ્યાખ્યાનની પ્રવૃત્તિ વગેરેને ઉત્તેજન આપવું કે ઈ રીતે બરોબર નથી કેમકે આવી પ્રવૃત્તિઓમાં અરિહંત પરમાત્માની આજ્ઞા નથી અરિહંત પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધની રાતે જાહેરાતાદિ કરીને વ્યાખ્યાન કરવા આદિની વૃતિમાં કેઈ ધર્મ પામી જવાને લાભ થાય એમ એકાંતે ન કહી શકાય. જ્યારે તે વ્યાખ્યાન કરવામાં નુકસાનો તે બેઠા જ છે. ' રાતે વ્યાખ્યાન કરવાથી (૧) જયણા પલાતી નથી (૨) વાહનોને ઉપગ કર'વાથી જીવોની હિંસા અને પશુ પંખીઓને ત્રાસ (૩) દિવસે વ્યાખ્યાન સાંભળવાની જ ઉપેક્ષા અને રાતે વ્યાખ્યાન સાંભળવાની બે ટી ટેવ (૪) લાઈટને ઉપગ કરવાથી ઘર . જીની હિંસા (૫) સ્ત્રીઓની પણ ઉપસ્થિતિમાં તે વ્યાખ્યાન કરવાથી શાસન અને સાધુતાની મર્યાદાને જંગ આવા અનેક નુકસાનની સાથે જિનાજ્ઞા સંગનું મોટું પાપ થાય છે. . માટે આવા દેશેથી બચવા સાધુઓએ શાસ્ત્રાનુસારે વિચારક બની જાહેશતાદિ કરીને રાતના વ્યાખ્યા કરવાનું બંધ કરવું જોઈએ: શ્રાવકે એ પણ સાધુઓને દૃષથી બચાવવા તેમજ પોતે પણ દોષથી બચવા રાતે વ્યાખ્યાન સાધુ પાસે ન કરાવવા જોઇએ અને કરાવવાનો આગ્રહ પણ ન રાખવું જોઈએ કેઈ સાધુ રાતે વ્યાખ્યાન કરવાને - આગ્રહ રાખે તે પણ રાતના વ્યાખ્યાન ટાલવા જોઈએ અને શ્રાવકે એ દિવસના જે ગ્યાખ્યાન સાંભળવાને કટ્ટર આગ્રહ રાખવો જોઈએ. ' Page #942 -------------------------------------------------------------------------- ________________ વત માન વિવાદ સંદર્ભ માં મહત્વનું માદન -પ. પુ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પ્ર૦ દેવદ્રવ્યનાં ઉપયાગ શું કરવાના ? ઉ॰ મૂળ વિધી એ છે કે સુખી શ્રાવક જીવતા હોય તે દેવદ્રવ્યને રાખી મૂકવાનુ` છે. જયારે સારા કાળ હતો ત્યારે દેવદ્રવ્યના, જ્ઞનદ્રવ્યના અને સાપ ણુદ્રવ્યના ઉંડાર રાખવામાં આવતા જેમ ભગવાનના દર્શન કરે તેમ આ ત્રણે ભડારીના દર્શન કરતા. જ્યારે આસમાની સુલતાની થાય, કાઇ કરનાર ની હાય તેવે વખતે ભગવાન અપૂજનીક ન રહે તે માટે ભગવાનની પૂજા ભક્તિમાં તેને ઉપયોગ કરવાના છે. શ્રાવક પૈસે ટકે સુખી હોય તા પેાતાના પૈસે મ`દિર બંધ કે દેવદ્ન યથી બાંધે ? આપણા મદિર તા કામધેનુ' જેવા છે. તેમાં ઉપજ થયા જ કરવાની, નજ૨ આજે કાળ બદલાઈ ગયા છે. સરકાર પણ અચૈાગ્ય આવી છે. ખંધાની ધર્માદા દ્રવ્ય પર પડી છે જે મંદિરમાં વધારે દાગીના રાખવા જેવા નથી. તે બધા ભાંગીને અને મ`દિરમાં જે કાંઇ ઉપૂજ થાય તે પેાતાના મદિરમાં કે બીજા મદિરમાં ખેંચી નાંખવા જેવી છે. ઘણા મંદિર જીર્ણોધાર માંગે છે. તે બધામાં પૈડા આપી દેવા જેવા છે, પછી સરકાર શુ' લેવાની છે ? તે લેવા આવે તે કહી દેવાનુ કે આ મ`દિર છે, આ મૂર્તિ છે, આટલા ખર્ચો છે. તમે આપે ઠીક છે.' પછી તે ભાગી જશે. આ વાત છેલ્લા ચાલીશ વર્ષોથી કરતા આવ્યા છું પણ ટ્રસ્ટીએ જે આપી દેતા વહીવટ શું કરે? આજના દ્ર્ષ્ટી ખેંચી શકતા જ નથી વખતે પેાતાના ઘરનુ`' બચાવવા ટ્રસ્ટનુ આપી દેશે. નામના કિત્તી માટે આજના લેાકા વહીવટ કરે છે. આવા લાયકાત વગરના વહીવટ માટે હવા ન જોઇએ, પણ તમે લેાકેા જ નમાલા હૈ। તે.... તમે ઘર પેઢી ચલાવે છે. છેકરા ાકરી પરણાવા છે. તા પૂજા આદિના ખર્ચે શુ` ભારે પડે છે? આજે ઘણીખરી નુકશાની જૈનાની થઇ હાય તા દેવા િદ્રવ્યના ભાગ કર્યાં તેનુ ફળ છે. આજે મોટા ભાગના પેટમાં દેવદ્રવ્ય ગયુ છે. માટે તમે સમજો અને સાવચેત થાવ ત (પ્રવચનમાંથી સંકત્તિ) બચી શકા. તીથિ આદિના સાચા સિદ્ધાન્તને વળગીને રહેવાના આગ્રહ સેવનારાઓએ રાતના યાખ્યાના ન કરવાના સિદ્ધાન્તને પણ વળગીને રહેવુ જોઇએ એક સિદ્ધાન્તને વળગીને માટી મે!ટી વાતા કરવી અને બીજા સિદ્ધાન્તાને વેગળા મૂકી સિધ્ધાન્ત વિરૂદ્ધ પ્રકૃતિ કરવી એ સિધાન્તવાદીઓ માટે જરા પણ ઉચિત નથી સિધ્ધાન્તવાદીએ તે દરેક સિધ્ધાન્તાને વળગીને જ રહેવુ જોઇએ. સિદ્ધાન્તાનુસારજ સ્વપરને ઉપકાર કરનારી પ્રવૃતિઓ કરવી જોઇએ. સહુ વિચારક બની સિધ્ધાન્તનુસાર પ્રવ્રુતિએ કરી સ્વ-પરનું હિત સાધનારા બને એજ એક શુભેચ્છા. (સ‘પૂર્ણ) Page #943 -------------------------------------------------------------------------- ________________ -: સિધાન્ત સંરક્ષણે સમયે સુવિહિતેનું કર્તવ્ય : પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા!' - શ્રી જૈન શાસનના રહસ્યને પામેલા ઉપકારી પરમર્ષિઓએ જે જે શાચરની રચના કરી છે, તે દરેકનું દયેય ને ઉપકાર સાધવા સાથે, પર ઉપકાર સાધવાનું છે. પિતાની બુદ્ધિના ગર્વથી નહિ એટલે કે-પોતાની જાતને બુદ્ધિશાળી તરીકે જાહેર કરવાના ઈરાદાથી નહિ. કોઈને પણ પરભવ કરવાના ઇરાદાથી પણ નહિ અને ધન, કીતિ આદિ સંબંધી ઈહલૌકિક તથા દિવ્યભેગાદિ સંબંધી પારલૌકિક પૌલિક અભિલાષાથી પણ નહિ; પરન્તુ કેવળ જી ઉપરની અનુગ્રહબુદ્ધિથી જ, કે જે અનુગ્રહબુદ્ધિમાં સ્વ પ્રત્યેની અનુગ્રહબુધિને પણ સમાવેશ થઈ જાય છે, તેવી અનુગ્રહબુદ્ધિથી જ ઉપકારી શાસ્ત્રકાર મહારાજાઓએ વિવિધ શાસ્રરત્નની રચના કરી છે. ઉપકારી મહાપુરૂષોની આ પ્રકારની મનોવૃત્તિ ખૂબ વિચારવા જેવી છે, ઉંડાણથી મનન કરવા જેવી છે અને મક્કમપણે અનુસરવા જેવી છે. ઉપકારી મહાપુરૂષેની આ પ્રકારની મનોવૃત્તિને, કલ્યાણના અથી આત્માઓએ, જરા પણ બેદરકારી સેવ્યા વિMા, અભ્યાસ કરવા જેવો છે આ મનવૃત્તિને વિવેકપૂર્વક જે અભ્યાસ કરવામાં આવે, તો તે અભ્યાસ આત્માને અને દુર્ગુણોથી મુકત બનાવવાને સમર્થ બને છે, અનેક સદ્દગુણ પમાડવાને સમર્થ બને છે અને એ રીતિએ તે અભ્યાસ શાશ્વત એવા મુકિતસુખને પણ પમાડનાર બને છે. ' પ્રજ્ઞાગર્વની ભયંકરતાઃ - કોઈ પણ સાચે વિદ્વાન, કે જે વિદ્વત્તાના વાસ્તવિક પરમાર્થને પામે છે, તે કદી પણ પોતાની બુદ્ધિને ગર્વ કરવાને પ્રેરાતા નથી. બુદ્ધિમત્તાને ગવ પણ આત્માને અધોગતિએ ખેચી જનારે છે. ગમે તેવી તીકણું પણ પ્રજ્ઞાને ધરનારો આત્મા, જ્યારે તેના ઘમંડને ભેગ બની જાય છે, ત્યારે તે ગમે તે પદ ઉપર સ્થિત હોય કે ગમે તે વેષને ધરનારો હોય, તો પણ તે એક નિબુદ્ધિ આત્મા કરતાં પણ અધિક અધમ કેટિને બની જાય છે. બુદ્ધિધના ગવમાં તે સત્યને તે ઉવેખી શકે છે. બુદ્ધિના ગવમાં તે શ્રી જિનપ્રણીત , સિધતેિને પહા અ૫લાપ કરી શકે છે. બુદિધના ગર્વને આધીન બનેલે આત્મા, સવ કે પરના વાસ્તવિક હિતને સાધવાને અસમર્થ બની જાય છે અને અવસરે સવ-પરના હિતને કારમી રીતિએ ઘાત કરનારે પણ બની જાય છે. એવા માણસની રચના, કદાચ, અન્ય ગ્ય જીવોને માટે ઉપકારક પણ થઈ જાય, તો પણ તેને પિતાને માટે તે તે પાપનું જ Page #944 -------------------------------------------------------------------------- ________________ .૧૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) બાદ તા તે કારમા કારણુ બને છે. બુદ્ધિના ગવ થી પ્રેરાષ્ઠને, પાતાની બુદ્ધિશાલિતાનુ પ્રદર્શન કરાવવાના મનારથાને સેવતા આત્મા, કદાચ શાસ્રસિદ્ધાન્તના પ્રતિપાદનમાં નિપુણ હોઇ ને સુચેગ્ય જીવાને માટે ઉપકારનું કારણ બની પણ જતા હાથ, તાય તે પોતે તે પાતાના આત્માના હિતને હણનારા જ બને છે; એટલુ' જ નહિ, પણ એવા આત્માને સ્ખલના પામતાં પણ વાર લાગતી નથી અને એકવાર સ્ખલના પામ્યા અભિનિવેશને જ આધીન બની જાય છે. આ કારણે, સાચા ઉપકાર કેઇ પણ પ્રવૃતિ પ્રજ્ઞાગવે કરીને આદરતા નથી. પેાતાના આત્મામાં પ્રજ્ઞાના લેશ પણ ગવ પ્રાપ્યતાની સાથે જ ઉત્તમ આત્મા ચતી જાય છે અને એ આન્તર રિપુને ઉગતા જ ડામી દેવાને તત્પર બની જાય છે. પ્રજ્ઞાગ રૂપ ભયંકર શત્રુને જો જરા પણ પેષણ મળી જાય છે, તે ક્રમે કરીને તે આત્મા ઉપર જબરૂં આધિપત્ય મેળવી લે છે અને એ પછી તા, અતિ ભાગ્યવાન આત્મા જ કાઇ સુન્દર ભવિતવ્યતાના ચેાગે સુન્દર નિમિત્તને પામીને, એ શત્રુને શત્રુ તરીકે પિછાની શકે છે અને તેના આધિપત્યમાંથી મુકત બની શકે છે. આથી, આપણામાં ગમે તેવી તીક્ષ્ણુ બુધ્ધિ હોય, તે છતાં પણ તેનામાં જરાય ગવ કરવા જોઇએ નહિ. આપણે તે આપણી તીક્ણુ પણ બુધ્ધિને અનન્તજ્ઞાનિકના માપે, માપતાં શીખવું' જોઇએ અને જેને એ રીતિએ પોતાની બુધ્ધિને માપતાં આવડે, તે તે અનન્તજ્ઞાનિની આજ્ઞાને જ શરણે, પેાતાની બુધ્ધિનું સમર્પણ કર્યા વિના રહી શકે નહિ. પર-પરાજયની ઇચ્છાથી પણ પર રહેા : ઉપદેશ સ્માદિમાં જેમ પ્રજ્ઞાગના એક લેશને પણ અવકાશ નહિ હોવા તેએ, તેમ પરાભિભવની ઇચ્છાના પણ એક અશનેય અવકાશ નહિ હાવા જોઇએ. દેશ આદિની પ્રવૃત્તિમાં, પરાભિભવની ઈચ્છા પણ એકેય અંશે નહિ હોવી જોઇએ. પરાભિ ભવની ઇચ્છાથી અપાતા ધર્મોપદેશ પણ, કનિજ રાનુ કારણુ બનવાને બદલે, કર્યાં. બંધનું કારણુ ખની જાય છે. આપણે વિચારી ગયા છીએ કે-વિપરીત ધ્યેય સત્પ્રત્તિને પણ કયી રીતિએ વિષ રૂપ અગર તે ૨૨ રૂપ બનાવી દે છે. પભિભવની, એટલે કેપરના પરાજયની ઈચ્છા, એ પોતે જ એવી ભયંકર વસ્તુ છે કે તે એવી ઇચ્છાથી થતી સત્ય પ્રવૃત્તિને પણ, તેના ચાચરનારને માટે ભવવૃધ્ધિનું જ સાધન બનાવી છે. વિચારા કે-મિથ્યાત્વની સાથે કષાયથી ઘેરાએલા આત્માએ, કી સારી અને તારક પણ ક્રિયાને સ્વપરના હિતની વિધાતક બનાવી દેતા નથી ? તેવા આત્માં, દેખીતી રીતેએ, ઉત્તમ અગર તે સ્વરૂપ તારક પણ પ્રત્તિએને આચરતા હોય, ત્યારે પણ તેઓ પોતાના આત્માને કર્માંના એજાથી હલકા બનાવવાને બદલે ભારે જ બનાવતા હા, છે. તેવા આત્માએ શાસ્ત્રને સ્નેક અને પરાપકનું શસ્ત્ર બનાવતાં પણ Page #945 -------------------------------------------------------------------------- ________________ વાં ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : . • = ૧૦૦૩. અચકાતા નથી. પિતાને ઉત્કર્ષ અને બીજાને અપકર્ષ સાધવાની લાલસામાં તેઓ હિંસકભાવથી પર રહી શકતા નથી, માયા આદિથી પણ પર રહી શકતા નથી અને કારમા પણ અસત્યનું ઉચ્ચારણ તેઓને માટે સ્વાભાવિક જેવું બની , જાય છે. સ્કર્ષ અને પરોપકર્ષની લાલસાને આધીન બનેલા આત્માઓને માટે માયા તે જીવનસંગિની જેવી બની જાય છે. ચેન કેન પર અપકર્ષ કરવાની ઇચ્છાવાળા બનેલા, બહ્ય દૃષ્ટિએ ત્યાગી અને વિદ્વાન પણ દેખાતા આત્માઓ, શાના સિધ્ધા તેની સાથે માયાભરી ફૂટ રમત રમતાં અચકાતા નથી અને એ રીતિએ તેઓ પોતાના હિતને હણવાની સાથે, બીજા પણ સંખ્યાબંધ ભદ્રિક અને અજ્ઞાન આત્માઓના હિતને કારમો સંહાર કરનારા બની જાય છે. આથી ઉપકારી મહા પુરૂએ જ ફરમાવે છે કે-કેઈ પણ પ્રસંગમાં કે કઈ પણ સંગેમાં પર અપકર્ષ કરવાની વૃત્તિ ન આવી જાય, તેની પણ સાવધગીરી કલ્યાણના અથિઓએ અવશ્ય રાખવી જોઈએ. ઉમાર્ગનું ઉન્મેલન પણ પારકાને પરાજિત કરવાની વૃત્તિથી ન જ થવું જોઈએ : સ મારો પ્રશ્ન જરા લાંબા અને અંગત છે, તે ક્ષમા કરશે. શાસ્ત્રના પાઠોને કઈ ખટે અર્થ કરતો હોય અને એમ કરીને લેકમાં સિદ્ધાંતથી વિપરીત વાતને ફેલાવતું હોય, તો તેવા માણસને પરાજ્ય પમાડવાની ઈચ્છાથી પુસ્તક લખવું અથવા બીજા પણ પ્રયત્ન કરવા એ શું ગેરવ્યાજબી છે? આપે તેવાં પુસ્તકે નથી લખ્યા ? વ્યાખ્યાન અને લેખ દ્વારા આપે શાસ્ત્રવિરૂદ્ધ વાતે લખનાર કે બોલનારનું ખંડન નથી કર્યું ? મારી જાણ મુજબ આપે તેવાં પુસ્તક પણ લખ્યાં છે અને વ્યાખ્યાને તથા લેખ દ્વારા પણ આપે તે પ્રયત્ન કર્યો છે. છતાં આપ કહે છે કે... કઈ પણ પ્રસંગ કે સંયોગમાં પરાપકર્ષની વૃત્તિ નહિ આવવી જોઈએ.” -તે સમજવું શું? આ પ્રશ્ન ખૂલાસો આપતાં પહેલાં, પ્રશ્નકારે પ્રશ્ન પૂછતાં પહેલાં માગેલી ક્ષમા સંબંધી ખૂલાસે કરી દેવું જરૂરી છે. આ પ્રકારનો પ્રશ્ન પૂછતાં, કેઈએ પણ કશો જ સંકેચ રાખવાની જરૂર નથી. જિજ્ઞાસુબુધિથી આ પ્રશ્ન પૂછવામાં આવે, એ કાંઈ એવો નથી કે જેથી ક્ષમા માગવાની જરૂર હોય. કહેવાએલી લખાએલી વસ્તુની સાથે કહેવાતી વરતુ અસંગત ભાસે, તે રૂબરૂમાં પૂછી ખૂલાસ મેળવી લે અને જ્યાં સુધી - આપવામાં આવતે ખૂલાસે હૃદયમાં જ નહિ, ત્યાં સુધી જેટલી શંકાએ હૃદયમાં પ્રગટે, તેને પ્રગટ કરીને તેનું સમાધાન મેળવવાના પ્રયાસમાં લાગી રહેવું, એ વસ્તુ - હૃદય માં જ સાચો જિજ્ઞાનુસુભાવ હોય છે. અનેક રીતિએ આવકારદાયક જ છે. વગર Page #946 -------------------------------------------------------------------------- ________________ * ૧૦૦૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક). સમયે હાજી–હા કયે જાવ, તેને કાંઈ અર્થ જ નથી. ન સમજાય ત્ય અગર વધુ સમજવાને માટે પ્રશ્ન પૂછવા, એ તે અર્થિપણાનું એક લક્ષણ છે એટલે ધર્મોપદેશકે તે એવા શ્રોતાને જાણીને આનંદ જ પામવાનો હોય. અર્થિપણાના વેગે પ્રશ્ન પૂછવાને ઉત્સાહિત બનેલા શ્રોતાને પ્રશ્ન પૂછતાં અટકાવી દે, એ ધર્મોપદેશકને માટે ભાભર્યું નથી જ, - સ આપ જિજ્ઞાસુ શ્રોતાને પ્રશ્ન પૂછતાં અટકાવતા નથી, પણ પૂછવાની કેટલીક વાર તે પ્રેરણા પણ કરો છો એ હું જાણું છું, એટલે મેં કઈ ટકેર કરવાના હેતુથી ક્ષમા માગી નથી, પણ વિવેક પૂરતું જ તેમ કહ્યું હતું. - તમે ટકોર કરવાના હેતુથી ક્ષમા માગી એમ હું માનતો જ નથી. વિચક્ષણ અને અથી પ્રકાર તે શ્રોતાજનોમાં રસ પેદા કરે છે અને ધર્મોપદેશકની પણ વાણીને ખીલવાના કારણ રૂપ બને છે. વિચક્ષણ એ અથી પ્રશ્નકાર પણ ચાલુ વિષયની છણાવટમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે, એટલે એવા પ્રલંકારના પ્રશ્ન તે સાચા ધર્મોપદેશકને ગ્લાનિ નહિ પણ આનંદ જ ઉપજાવે છે. આટલે ખૂલાસે એટલા માટે કર્યો કે કઈ પણ અથી આવા પ્રશ્નને પૂછતાં સંકોચ રાખે નહિ. હવે તમારા પ્રશ્ન સંબંધી ખૂલાસે કરૂં છું. શાસ્ત્રના પાઠોને જે કંઈ બેઠે અર્થ કરતે હોય અને તેમ કરીને તે જનતામાં સિધાનથી વિપરીત વાતોને ફેલાવવાને પ્રયત્ન કરતે હેય, તે શકિતસંપન આત્માઓએ તેને પ્રતીકાર કરવામાં, રતાની લેશ પણ શકિતને ગે પવવી જોઈએ નહિ. પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે– ' .. 'धर्मध्वस क्रियालापे, स्वसिध्धान्तार्थ विप्लवे । अपृष्टेनापि शक्तेन, वक्तव्यं तनिषेधितुम् ॥१॥' અર્થાત-ધર્મને વંસ, ક્રિયાને લેપ અને સિધાન્તના અર્થોમાં વિપ્લવ, એ પ્રસંગે જ એવા છે કે-કઈ પૂછે નહિ તે પણ. તેવા પ્રસંગેએ શકિતસંપન્ન આત્મા એએ તેના નિષેધની વાણી અવશ્ય ઉચ્ચારવી જોઈએ. ધર્મને વિંસ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા હોય, તારક ક્રિયાઓને ઉડાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય અને અનન્ત ઉપકારી, અનન્તજ્ઞોની શ્રી જિનેશ્વરદેએ ભવ્યાત્માઓના વિસ્તારને માટે ફરમાવેલા સિદ્ધા તેના અર્થોમાં વિપ્લવ જગાવીને સ્વચ્છન્દી સિધાન્તને પ્રચારવાની પ્રવૃત્તિઓ ચાલુ હોય તેવા સમયે સાચા શાસનસ્થ આત્માઓ, શકિત છતાં નિષેધ કર્યા વિના રહી શકતા જ નથી. કદાચ શકિતના અભાવે તેઓને મૌન રહેવું પડે, તેય, તેમના Page #947 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : - - ૧૯૦૫ હદયમાં તેની કારમી વેદના થતી હોય છે અને તેઓ એ જ ઈરછે છે કે- “કઈ શકિતશાલી પાકે અને આને નિષેધ કરે! શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજને ગુરૂદેવ આચાર્યભગવાન શ્રીમદ્દ દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાપુરૂષે પણ, એક વાર પ્રસંગ પામીને એ વિચાર કર્યો હતે કે-દ્ધિકકાર છે પત્થર જેવા અમને, કે જેમની હયાતિ છતાં મસરવાળા મિથ્યાષ્ટિઓ જેને અતિશય ઉપદ્રવ પમાડે છે. આવા ઉપકારી મહાપુરૂષોને જ અનુસરવાની ઈરછાવાળો એ કે હેય, કે જે શાસ્ત્રપાઠના બેટા અર્થો કરીને પણ સિદધતિથી વિપરીત વાતેને ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓ વિષે છતી શકિત અને છતી સામગ્રીએ મૌન રહે ? જેનાર્મા સુશ્રદધા હોય, તે તે એવા પ્રસંગે બેદરકાર રહી શકે જ નહિ. “છતી શકિતઓ અને છતી સામગ્રીએ જે એવા પ્રસંગે મૌન રહેવાને અને સણસ્થ બનવાને ડેળ કરે છે, તેનામાં ભવભીરતા અને શ્રઘાસંપન્નતા છે.” –એવું માનવાને કોઈ બુધિશાલી તૈયાર થાય જ નહિ. ઉપકારી, મહાપુરૂષે તો ફરમાવે છે કે-એવા પ્રસંગે છતા સામર્થ્ય જેઓ ઉપેક્ષા સેવે છે, તેઓ શ્રી જિનાજ્ઞા ના વિરાધક બનીને ઘેર સંસારમાં જ પરિભ્રમણ કરનારા બને છે. આથી તેવા અવસરને પામીને, મારી શકિત મુજબ મેં પુસ્તકો લખ્યાં છે એ વાત સાચી છે તેમ જ તેવા અવસરને પામીને વ્યાખ્યાને દ્વારા અને તે દ્વારા પણ ઉન્માર્ગના ઉમૂલનપૂર્વક સન્માર્ગનું સ્થાપન કરવાને યત્કિંચિત શકય પ્રયાસ મેં કર્યો છે-એ વાત પણ સાચી છે કે એટલું જ નહિ, પણું વર્તમાનમાં ય પ્રસંગે પ્રસંગે હુ તેમ કરવાનો શકય પ્રયત્ન અવશ્ય કરું છું અને ભવિષ્યમાં ય આ જાતિના પ્રયાસ પ્રત્યે કોઈ પણ રીતિએ ઉપેક્ષાભાવ ન આવી જાય, એની પણ બનતી. સાવધગીરી રાખું છું. માત્ર આ પ્રયત્નના સ્વરૂપને સમજવામાં પ્રશ્રકાર ભાઈએ ભૂલ કરી છે. કેઈ પણ માણસને પરાજય પમાડવાની ઇચ્છાથી જ આ જાતિને પ્રયત્ન થયો નથી અને પણ નથી. શાસ્ત્રોના પાઠોને બેટા અર્થો કરીને, સિધાન્તથી વિપરીત વાતોને પ્રચાર કરનારને પણ તેને પરાજય પમાડવાની ઈરછાથી, પ્રતીકાર કરવાનો હોય જ નહિ. તે તે બીચારે તેના પાપે પરાજય જ પામી રહ્યો છે. કારણ કે તે દુષ્ટ કર્મોનું ઉપાર્જન કરી રહ્યો છે. તે બીચારાની તે દયા ખાવાની હોય. ધ્યેય તો સિધાન્તસંરક્ષણનું જ હોય. પ્રતીકારને પ્રયત્ન કેવા સ્વપરહિતને અનુલક્ષીને, સિધાન્તસંરક્ષણના ધ્યેયથી જ કરવો જોઈએ. કેઈ પણ રીતિએ એમાં પર–પરાજયની વૃત્તિને મહત્તવ નહિ આપવું જોઈએ.. સિધ્ધાન્ત આદિ તારક વસ્તુઓના સંરક્ષણ માટે, શાસ્ત્રવિહિત પ્રતીકારની પ્રવૃતિ કરવીએ એક વાત છે અને સામાને પરાજિત કરવાને માટે કઈ પ્રવૃત્તિ કરવી-એ બીજી વાત છે. આ બે વસ્તુઓને ભેદ સમજાઈ ગયા બાદ, પ્રશ્નકારે જે પ્રશ્ન પૂછયે છે તે Page #948 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક] પ્રશ્ન ઉદભવે જ નહિ. વપરના કલ્યાણની બુધિથી જ, સિધાન્તાદિના સંરક્ષણ માટે અવસરે ગ્રન્થ લખવા, વ્યાખ્યાન આપવા અગર તે લેખ લખવા, એ પણ કર્મનિજ રાનું એક પરમ કારણું છેજ્યારે કેવળ પરાભિમવની પ્રવૃત્તિ આધીન બ ને પુસ્ત લખવાં, વ્યાખ્યાન આપવાં કે લેખે લખવા, એ કર્મબંધનું જ કારણ છે. આ કારણે જ એમ કહેવાયું કે-કોઈ પણ પ્રસંગમાં કે કોઈ પણ સંગે વચ્ચે પર અપકર્ષ કરવાની વૃત્તિ ન આવી જાય, તેની પણ કલ્યાણના અથ આત્માએ એ પૂરેપૂરી સાવ. ધગીરી રાખવી જોઈએ. એવી સાવધગીરી જો ન રહે, તે અવસરે ઉભાગે ચઢી જતાં કે વાર ન લાગે. સિધાન્ત સંરક્ષણ માટે કટિબદ્ધ બનેલ પણ આત્મા, પરાભિભાવની વૃત્તિને આધીન બની જવાને પ્રતાપે, સિદ્ધા-તસંરક્ષક તે બની રહી શકતે નથી : પરંતુ જે સિધાન્તના સંરક્ષણ માટે તે ઉદ્યમશીલ બન્યું હોય છે, તો સિધાન્તને જ અવસરે સંહારક બની જાય છે. . . පපපපපපපපපපපපපපපපපපපපපා ક પ્રગટ થાય છે એક અણમોલ ગ્રંથ છે પ. પૂ. કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કૃત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના ૭ મા પર્વ જૈન રામાયણ ઉપર પ. પૂબા. વા. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં આ વિશિષ્ટ વિવેચન યુકત - ક જૈન રામાયણ કા ૬ ભાગે એક જ વોલ્યુમમાં લગભગ પેજ એક હજાર મૂલ્ય રૂા. ૨૫૦] એક સાથે ૧૦ કે વધુ નકલ લેનારને ૧૦ ટકા કમીશન મળશે. લખે શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ) (/શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર (સૌરાષ્ટ્ર) ,જરાત જ હજહા હા હા હા હું જ Page #949 -------------------------------------------------------------------------- ________________ સુરત આરાધના ભવન ખાતે સત્ય સામે થયેલા હુમલાન અમે સખ્ત શબ્દોમાં વખેાડીએ છીએ. • પં. શ્રી ચન્દ્રશેખરવિજયજીએ એક અઠવાડીયુ સુરત રહી પેાતાના ધાસિક વહીવટ વિચાર' પુસ્તકના પ્રચાર માટે દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્ય વિશે શાસ્ત્રવિરૂધ્ધ પ્રરૂપણા કરી, ત્યાર બાદ રામચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવનમાં પૃ દિવ્યકૃિતિ વિજયજી મ. સા. ની નિશ્રામાં નવસારીના કાર્યકર અને યુવાવકતા શ્રી નરેશભાઇના વકતવ્યમાં ધાંધલ ધમાલ થઇ અને પ્રવચનસભા ડહેાળી નંખા‰, સઘના પ્રમુખ ડો. રમેશભાઇ ઉપર ચંપલ ફેંકી. પત્થર મારી અપમાનજનક ભાષા ઉચ્ચારી ધમકીએ અપાઇ. આ બધું કરાવનાર જે પણ હેાય તેમના માટે આ શાભાસ્પદ નથી. એ એ હજારના ટોળ એ આવી રીતે ધમ સ્થાનકામાં તેાફાન કરવા માટે આવવુ તે શુ ઉચિત છે ? શુ' ધ સ્થાનકમાં આવા હુમલા કરવાથી સત્યને તમે પ્રગટ થતુ અટકાવી શકશે ? સત્ય ન જીરવવાથી અકળામણ અનુભવતા વિરોધીઓ માટે આવો રસ્તા અપનાવવા, શાસ્ત્રવિહિત છે ? આ ઉપરાંત સત્ય ખાતર સતત ભાગ આપનાર શ્રી અનીલભાઇ . વાસદાવાળાને ત્યાં હિચકારા હુમલા તથા થયેલા તે ફ્રાન આદિ કાર્યો ઘણાજ અનુચત છે. ઉપરની સર્વ ઘટનાને અમે સૌ સખ્ત શબ્દોમાં વખાડીએ છીએ. શેઠ મેાતીશા લાલબાગ જૈન સ`ઘ, શ્રીમતિ ચન્દ્રાવતી ખાલુભાઇ ખીમચ'દ રી. દ્રઢ (મલાડ) શ્રી તપાગચ્છ ઉદય કલ્યાણક વે. મૂ. પૂ. ત. જૈન સ ́ધ (બેરીવલી), શ્રી રત્નપુરી (મલાડ)ના આરાધકભાઇઓ, શ્રી દેવચ'દનગર મલાડ)ના આરાધક ભાઈએ, શ્રી સાંચારના આરાધક ભાઈએ શ્રી કુર્લાના આરાધકા, શ્રી સુલુ ડના ભારાધક ભાઇઓ, શ્રી તારદેવ જૈન સ’ધ, ચન્દ્ર શેઠ શ્રી ભેરૂલાલજી કને યાલાલજી રી. ટ્રસ્ટ, અને આરાધકા (ચંદનબાળા), શ્રી તારદેવ જૈન મિત્ર મંડળ, શ્રી શ્રીપાલનગર સ્નાત્ર મંડળ, શ્રી ઋષભ જિન ભકિત મંડળ (પ શેખર વિ. મ. સાં. પ્રેરિત) શ્રી ગૌતમકુટિર જૈન સૌધ (વાલકેશ્વર), શ્રી મહાવી૨ મી જૈન દેરાસર (મલાડ) શ્રી સિમ'ધર સ્વામી જૈન દેરાસર (માટુ'ગા) શ્રી આદિનાથ જૈન મંદિર દૌલતનગર, શ્રી ધર્મ દ્રવ્ય રક્ષા સમિતિ ગુજરાત મહારાષ્ટ્ર-રાજ, 2 શ્રી ધનજીવાડી (મલાડ) જૈન સ’ઘ, શ્રી હરિયાળી વિલોજ જૈન વે. મૂ. પૂ. સ`ધ શ્રી લાલબાગ જૈન સ્નાત્ર મ`ડળ, (પાછળ) Page #950 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ : * શ્રી જેને શાસન (અઠવાડિક) શ્રી જીતેન્દ્ર રેડના આરાધકભાઇએ (મલાડ) શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ-લોહાર ચાલ જૈન સંઘ શ્રી શ્રીપાલનગરજન સંઘ, | (દેવકરણ મેન્શન) શ્રી વિશ્વમંગલ સ્નાત્ર મંડળ (દેવકરણ શ્રી આવિર મૂ. પૂ. જૈન સંઘ શ્રગર મેનશન) , (ગોરેગામ) શ્રી તારદેવ જન મિત્ર મંડળ શ્રી પુષ્પાપાક જૈન આરાધક ભાઈએ મલાડ શ્રી વર્ધમાન જન સેવા મંડળ (લાલબાગ) : (ઇસ્ટ) શ્રી શ્રી અછત જન ભકિત મંડળ (મલાડ) શ્રી જિનશાડીનરક્ષા સમિતિ (લાલબાગ) શ્રી શ્રેણીક નગર જૈન સંધ (ઘાટકોપર) શ્રી કુમુદ પેન્શન જૈન સંઘ (તારદેવ) વગેરે પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદશી : “મારે મુકિત જોઈએ છે માટે જન્મ- પ્રગતિ! બાકી બધી અવગતિ પોતાના રહિત થવું છે – આવું જ્ઞાન જેના વિચાર વર્તન અને ચેપડા પણ છૂપાવવા હયામાં જચે તે સાચે વિવાથી બને. પડે તેનું નામ અવગતિ! • નગરમાં રહેવું પણ કોઈને ય દુઃખ છે જેને પિતાને વિચાર પણ છુપાવવા રૂપ ન થવાય તે રીતે જીવવું તેનું નામ જ ન હોય તેનું નામ પ્રગતિવંતા નાગરિકતા ! માનવ! • જન્મરહિત થવાના ધ્યેય વિનાને ધર્મ, ૦ ઘમી કેશુ? સંસારનું સુંખ ભોગવતાં ધર્મ જ નથી. . દુખ થાય અને દુઃખ ભોગવતાં મજા આવે. - જેને મુક્તિ ન જોઈએ અને દુનિયાના ૦ સંસારના સુખને સુખ કહે તે મિથ્યામાન-પાનાદિ જ જોઈતા હોય તેને વિશ્વાસ ૨ખાય જ નહિ, પછી તે સાધુ હોય કે “ જેને મોક્ષની ઈચ્છા નહિ તે ધર્મ માટે લાયક નહિ. તે ગમે તેટલે ધમ ગૃહસ્થ હોય! - સાના અને સુખના લેભી જીવે - કરતો હોય તે પણ તેને સંસાર વધસુધરી શકે નહિ. " વાને, વધવાને ને વધવાને છે. ૦ ભગવાનની સાચી વાત મકાસર ન કહી - જેના • જેના ચોપડામાં ન હોય ,તલા અ પડામાં ન હોય તેવી એક શકે તેણે આ પાટ અભડાવવી ન જોઈએ.' ચીજ ઘરમાં ન હોય તેનું નામ માનવ ! આ તે ભગવાન શ્રી સુધર્માસ્વામીની પાટ ૦ માનવ-માનવ તરીકે છે તે પ્રગતિ છે. સાચું જ કહેવું હોય તેને આ પાટ માનવને કશું છુપાવવા જેવું ન હોય તે ઉપર બેસવાને અધિકાર નથી. Page #951 -------------------------------------------------------------------------- ________________ તમે શ્રી ગુરવે નમઃ' ! –૫. મુનિરાજશ્રી પ્રશાન્તદશન વિજયજી મહારાજ - ભગવાન શ્રી જિનેશ્વરદેએ ભવ્યાત્માઓના આત્મકલ્યાણને માટે સ્થાપેલું “શ્રી જૈન શાસન જગતમાં જયવતુ વર્તો ! ભવ્ય જિજ્ઞાસુ અથી આત્માઓને યથાર્થ સમજાવનાર, અવસર આવે શાસનની અનુપમ રક્ષા કરનાર પૂ. આચાર્ય ભગવતે સંદેવ જયવન્તા વ! આ કલિકાલમાં શાસનને સેળે કળાએ પ્રકાશિત કરી, અનુપમ આરાધના, પરમ પ્રકુટ પ્રભાવના અને સુંદર કેટિની રક્ષા કરી શાસનના સત્ય સિદ્ધાન્તને વાવટે જગતમાં અણનમ લહેત રાખનાર મહાપુરૂષ તરીકે સૌની નજરમાં અનન્તપકારી પ્રાતઃસ્મરણીય ભદધિવાતા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચનદ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજાની અલબેલી મનહર મૂર્તિ તરી આવે છે ! જેઓ પૂજ્યશ્રીને દિવપત થયે જોત-જોતામાં ચાર વર્ષ પૂરા થઈ ગયા. સ્થૂલદેહે ભલે તેઓ ' વિદ્યમાન નથી પણ પુણ્યસ્મૃતિ દેહે તેઓશ્રી “અમર જ છે. જેઓશ્રીજીની યાદી આત્માને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે સાથે સાથે આરાધનામાં અપૂવ બળ આપે છે ચેતનાને જાગૃતિ આપે છે, અપ્રમત્તપણાને પેદા કરવા પ્રાણ પૂરે છે. - જેઓશ્રીજીને વાત્સલ્ય વર્ષાવતે સુપ્રસન્ન ચહેરો અમીભરી આંખે, પ્રશાન્તસૌમ્ય મુખ કમલ, “સવિજીવ કરૂં શાસનરસી'ની ભાવનાથી પરિપૂર્ણ હદય; શાસ્ત્રના પરમાર્થગ્રા ડી અનુપમ કેટિનું સમ્યજ્ઞાન, આદશભૂત ગુરૂભક્તિ, અપ્રમત્ત આરાધના, સર્વત્ર સરલતા, સત્ય સિદધાતેના સંરક્ષણની ધગશ, શાસન માટે પ્રાણપણની વૃત્તિ, દઢ નિશ્ચયબળ, અડગ આત્મવિશ્વાસ, અનુપમ નિર્ણાયક શક્તિ ઃ આદિ ગુણે આ સમર્થ આધારના આશ્રયે ભારતભરમાં મજેવી રમતા તે આજે નિરાધાર દેખાય છે. પારકા નામે ચરી ખાવાની સ્વાથી વૃત્તિને દેશવટે આપવાની જરૂર છે. પિતાની નામના ! ગૌરવને વધારે તે સુ જાત પુત્રની જેમ, ગુરૂની નામના ઉપગ પોતાના માનપાનાદિમાં કરવાને બદલે, ગુરુએ બતાવેલા સન્માર્ગે જ ચાલી તેમનું ગૌરવ વધારવું તે જ સુજાત સુષ્યિનું કર્તવ્ય છે. પારકી વસ્તુ પિતાના નામે ચઢાવનાર દુનિયાના અન્યાયી શાસનમાં પણ ગુનેગાર ગણાઈ “સજાપાત્ર ગણાય તે નિષ્પક્ષ લેકોત્તર શાસનની તે વાત જ શી કરવી? માટે શાંતચિત્ત વિચારી “ગુરુપદનું ગૌરવ જાળવવું જરૂરી છે. - આ ચાર પાલનની મક્કમતા, માર્ગસ્થ ધર્મોપદેશનું જ લક્ષ, અને અજબ નિરૂ' હતા આ ત્રણે ગુણેએ પૂજ્યશ્રીજીની પ્રભાવકતા રોમેર ફેલાવી. આવા સદ્દગુરુનો સુગ પણ આની સુંદર ભવિતવ્યતાને સૂચવે છે. સૂર્યને પ્રકાશ ઘુવડ ન દેખે તે સૂર્યને . Page #952 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૧૦. ' : શ્રી જૈન શાસન (અઠવાડિક) દોષ નથી તેમ આવા સુગુરુને પામી, વર્ષો સુધી તેમના પડખા સેવી, પછી જમાનાની હવામાં તણાઈ તેમના વિરોધી બનવું તે તે આત્માની ભયંકર અધમદશા બતાવે છે. આ પરમ તારક, અનંતે પકારી શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબ જે સન્મા " આપણને યથાર્થ બતાવ્યું છે તે માર્ગે ચાલવું તેમાં જ આપણું સાચું શ્રેય છે. - ગુરુ એટલે તવમાર્ગના જાણ, તત્વમાર્ગનું જ નિરૂપણ કરનારા “નિગ્રંથ પણ ગોટાળા વાળીને સ્વાર્થ સાધનારા ગર” નહિ સ્વયં નિપાપ જીવન જીવે અને જે અથી આત્મા આવે તેને નિપાપ જીવન પંથ બતાવે તે માગ ચલાવે તેનું નામ ગુરુ ! અવસર આવે સન્માર્ગ અને ઉમાગને વિભાગ કરવામાં ગોટાળા વાળ, લેથી ડરે, ગોળ ગોળ બેલે , ફેરવ્યું તે તે શ્રી જૈન શાસનના ગુરુ નથી પણ ગો કરતાંય હલકી જાતના નામના વેષધારી છે. કેમકે, “ગુરુ” કેવા હેય તે અંગે કહ્યું પણ છે કે “T' દ્વāધારા, ‘’ રાવર્તાન્નિરોધ: | ૩મણો: સંમિશ્રિતવા , “ગુરુ” રિત્યfમીયતે ” ગુરુ શબ્દ અંધકાર વાચી છે “” શબ્દ અંધકારને નિરોધકવાચક છે તે બંને ભેગા મળીને “ગુરુ” એ પ્રમાણે કહેવાય છે. અર્થાત્ આત્માના અજ્ઞાન મિથ્યાત્વાદિ જનિત અંધકારને દૂર કરી સ ય જ્ઞાનને પ્રકાશ આપી સન્માગે" ચલાવે તે ગુરુ કહેવાય. સદગુરુ, હિતથી આત્માઓને સન્માગ ચલાવવા સમર્થ હોય છે, કુબોધને નાશ કરી આગમના અર્થોને યથાર્થ બેધ-તાપથાર્થ કરાવવા કુશલ હોય છે, સદ્દગતિ-દુર્ગતિનાં કારણે પુણ્ય-પાપના સ્વરૂપનું વર્ણન કરવામાં વિશારદ હેય છે, કૃત્ય-અકૃત્ય, ગમ્ય-અગમ્ય, ભય-અભય, પિય- અપર્ચ, હેય-ઉપાદેય આદિને વિવેક આપવામાં પ્રવીણ હોય છે માટે જ સંસાર સમુદ્રથી પાર ઉતારવા સુસફળ સુકાની સમાન બને છે. સરગુરુના ગુણગાન ગાતાં પરમર્ષિએ ભારપૂર્વક ફરમાવે છે કે નરકાદિ દુર્ગતિમાં ડૂબતા પ્રાણનું રક્ષણ કરવાની તાકાત નથી પિતામાં કે નથી તે માતામાં નથી બધુમાં કે નથી મિત્રોમાં, નથી પુત્ર માં કે નથી પુત્રીમાં નથી સ્ત્રીમાં કે નથ સ્વામિમાં તે તાકાત તે નથી દુનિયાની સારામાં સારી સામગ્રીમાં. તે તાકાત તે છે એક માત્ર શાન સમપિંત સદ્ગુરુમાં જ, કે જેમાં સુદેવ કુદેવ, સુગુરુકુળ અને સુધર્મ-કુધર્મને સારો વિવેક કરાવવાનું સામર્થ્ય ધરાવે છે." - શ્રી જૈન શાસનની ગુરુતા પણ રેઢી નથી પડી કે ગમે તેમાં પેદા થઈ જાય. ત્રિકરણને સમર્પિત શિષભાવ પામ્યા વિના સાચી ગુરુતા આવવી સંભવિત જ નથી, Page #953 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંતે ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : ૧૦૧૧ તેવી ગુરુત જ સંસારનો ઉછેર કરનારી સંસાર તારક બની શકે છે. તેવી ગુરૂતાને પામેલા સદ્દગુરૂએને માટે જ શાસ્ત્ર “જહાજ'ની ઉપમા આપી છે. ગુરૂતાતે પડાવી પાડેલા ગુરૂએ ભકતેને માટે જહાજ સમાન નથી બનતા પણ પિતાના પરિવાર-આશ્રિત ભકતને ડૂબાડવા માટે પથરની શીલા સમાન બને છે. માટે સાચી ગુરૂતાને પામવા સાચે શિષ્યભાવ પેદા કર એ જ સુશિષ્યનું પ્રથમ કર્તાય છે. આ માટે તે સુદેવ સુગુરૂ સુધમની પરીક્ષા કરીને સ્વીકારવાનું વિધાન કરવામાં બાવ્યું છે કહ્યું પણ છે કે- “કસેટીના પત્થર પર ઘસાવું, છે, તાપ, તાડન વડે જેમ સુવર્ણની પરીક્ષા કરાય છે તેમ શ્રત, શીલ, તપ અને દયા ગુણો વડે ધમની પરીક્ષા કરાય છે. તેથી જ જ્યારે ગુરૂઓના નામે ફરતા વેષધારીએ મોક્ષમાર્ગને છિન્નભિન કરવા દ્વારા કુગુરૂતાનું સામ્રાજ્ય ફેલાવે છે ત્યારે સાચી ભાવ દયાના સ્વામિ મહાપુરૂષે તેને મક્કમ પ્રતિકાર કરી કુગુરૂઓને ઓળખાવે છે. કારણ કે આત્મહિત વી જીવે કુગુરૂને સુગુરૂ માની તેના ફંદામાં ફસાય તે પોતાનું ભયંકર અહિત સાધે, સાચા કલ્યાણથી વંચિત બને છે–તે વાત મહાપુરૂષને માટે અસહ્ય બને જ તેથી તેઓ તેમને બચાવવા ભગીરથ પ્રયત્ન કરે તેમાં નવાઈ નથી પણ તે જ સાચી ગુરૂતા છે. મહાપુરુષોના હૈયાના આ પિકારને શબ્દદેહથી વાચા આપતા સહસ્ત્રાવધાની શાસ્ત્રકાર પરમર્ષિ પ. પૂ. આ. શ્રી વિ. મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજાએ શ્રી “અધ્યાત્મક૯પ મ”માં કહ્યું છે કે यस्ता मुक्तिपथस्य वाहकतया, श्री वीर ! ये प्राक् त्वया लंटाकास्त्वदृतेऽभवन् बहुतरा स्त्वच्छासने ते कलौ "बभ्राणा यतिनाम तत्तनुधियां, मुष्णंति पुण्यश्रियः; Tઃ મેરાન્ય ઘfજ તારક્ષા 7 વિ #a: ? અર્થાત “હે શ્રીવર! પ્રથમ આપે જેઓને મુકિતપથના વાહકપણાએ કરીને સ્થાપ્યા હતા. તેમાંના તે ઘણું આ કલિકાલમાં આપના અભાવમાં આપના શાસનમાં લુંટારા જેવા થયા. તેથી જ યતિનામને ધરનારા તેઓ અલ્પબુદ્ધિવાળા આત્માઓની પુણ્ય લક્ષમીને ચરી લે છે. આ વાતને પોકાર અને કયાં જઈને કરીએ? રાજ્યના અભાવમાં કેટવાળા પણ શું ચેર નથી પાકતા ” ભગવાનના શાસનમાં સુંદર કેટિની મર્યાદાઓ બાંધવા છતાં પણ સાધુ વિષધારી આત્મા, પોતાના ધારેલા વેષને પણ-માન-મોટાઈ નામના કીર્તિ પ્રસિદ્ધિના લેભે બેવફા Page #954 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૨ ( શ્રી જૈન શાસન (અઠવાડિક) નિવડીને શાસનને ડહોળવાનું કામ કરે જ છે. “એકતા” “શાંતિ “સંપ ના નામે શાસનમાં વિપ્લવે જગાવે છે. માટે જ પ્રાર્થનાસૂત્ર “શ્રી જયવીરાયમાં “સુહગુ જગેની , માગણીને ઉપાદેય ગણાવી છે. કેમ કે, સદ્દગુરૂની આજ્ઞારૂપી નિશ્રા વિના ધર્મની સાધનાઆરાધના-ઉપાસના સાચી થતી જ નથી સારાં પણ રસાયને તેને પ્રકતા વૈધ જે મૂઢ હોય તે દદીને નિરોગી બનાવવાને બદલે તેના નાશનું કારણ બને છે તેની જેમ સદસુરૂની નિશ્રા વિનાની ધર્મકરણી કરેગને વધારવામાં નિમિત્ત બને છે. રસ યણ જેવી દુન્યવી ચીજ પણ જે અયોગ્યના હાથે વપરાય તે જીવાડવાને બદલે મારનારી બને તે મહારસાયણ સમાન ધમ, સદ્દગુરૂના માર્ગદર્શન પ્રમાણે ન કરાય તે આત્માની મુકિત દૂર કરે અને સંસાર વધારે તેમાં નવાઈ નથી ! જંગતમાંય વિશ્વાસઘાતીઓથી સૌ સાવધ સાવચેત રહે છે તે ધર્મગુરૂના પદે રહી વિશ્વાસુઓને વિશ્વાસઘાત કરે તે કેવા કહેવાય અને કેવી કારમી અંધાધુંધી અવ્યવસ્થા ફેલાવે તે વિચારવાની જરૂર છે. આજે તે આ વાત પ્રત્યક્ષ અનુભવાય છે. માટે આત્મહિત પી ધર્મોથી પ્રાણીઓએ સદ્દગુરૂના ચરણે જઈ તેમનું જ શરણ સ્વીકારવું તેમાં સોનું કલ્યાણ છે. જેથી જમાનાની એક પણ ઝેરી હવા આ ૫ણને અસર ન કરે. આપણા સૌના મહાપુ શાસ્ત્રકાર પર્ષિઓએ જણાવેલા લક્ષણવાળા સદ્દગુરૂ આપણને અનાયાસે મળ્યા છે. ભલે તેઓ સદેહે વિધમાન નથી પણ આપણા ભલા માટે એવું 'અણમોલ, માર્ગદર્શને આપણને આ પી ગયા છે. જેનું સતત મનન-ચિતન આપણા માટે સંજીવની જડીબુટ્ટી સમાન છે. • પૂર્વની આરાધના પ્રતાપે મળેલ જ્ઞાનવરણીયને પશમ આમા વિદ્વાન બનાવે છે પણ એ ક્ષપશમ મિથ્યાત્વ મેહનીયને સહચરીત હોવાથી તેવા આત્માની વિદ્વતા સ્વ–પરના હિતની ઘાતક થવા સાથે શ્રાપ રૂપ બને છે. તેઓ સદ્દગુરૂના વચનને અનાદર કરે છે. માત્ર પોપટિયા છીછરા જ્ઞાનને ઘણી હોવાથી તેનું જ્ઞાન કેઈપણ વસ્તુની વાસ્તવિકતાને સ્પર્શતું નથી–તાત્પર્યો-રહસ્યને સમજી શકતા નથી. કદાચ સમજે તે પણ પદગલિકતામાં જ આનંદ માને છે, તેના રસને જ પોષે છે. ભણ્યા પછી તે “માતેલા સાંઢ જેવા બની પિતાના જ્ઞાનને ઉપયોગ સાચી વસ્તુઓને ડહોળવામાં કરે છે, નામના પ્રસિદ્ધિના દેભે બધું જ વિપરીત કરે છે. તેવા ને પ્રાપ્ત શકિતઓ સાચા રૂપમાં પચતી નથી તેને સદુપગને બદલે દુરપયોગ કરે છે, પિતાના લખેલા-બેલેલાની નિરંતર પ્રશંસા કરે છે તેવાઓને કેઈ સાચી ભૂલ બતાવે તે તેઓ પોતાની ભૂલનો બચાવ કરવાની હઠીલી લતે ચઢી જાય છે અને પછી સન્માર્ગથી પતિત થઈ અનેકને પતિત કરવામાં આનંદ માને છે. - આવા કારમાં સમયે “સર્ચલાઈટ સમાને પુ, પરમગુરૂદેવશ્રીજી આપણા 6યામાંજ છે તેઓ પ્રેરણા કર્યા કરે છે કે , , , Page #955 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : " - ૧૦૧૩ કેદનીય વાતમાં આવી જઈને, દક્ષિણ્યતામાં પણ ભાન ભૂલીને અથવા કોઇન, પણ શેહમાં દબાઈ જઈને, માર્ગ મુકાઈ જાય તેમ કરવું, તેમાં લાભ નથી પણ નુકશાન જ છે. માગના પાલનમાં મકકમ રહેવાથી માગે વિરુ દ વાતમાં સાથ નહિ, આપવાથી કદાચ મૂર્ખાઓ માનતા હોય તે માનવાનું બંધ કરે કે જગત ફસી જાય તેની પણું પરવા મહાપુરુષને હોય નહિ. આ પણ મહાપુરુષો. આટલા મકકમ ન હોત તો, પ્રભુ શાસન આપણા સુધી શબ્દ સ્વરૂપે પહોંચી શકત નહિ. એ મહાપુર પોએ ઘણું બધું સહ્યું પણ “માંગને શબ્દ ને અખંડિત રાખ્યો તો આજે આપણે શબ્દ માની યથાશકિત આરાધના પણ કરીએ છીએ. આજે તો આ માંગને શુધિ રાખવાની તે શુધ સ્વરૂપે વહેતે રાખવાની કપરી જવાબદારી આપણું સૌની છે. આપણી મહત્તાની ખાતર, મોટાઈ ટકાઇ રાખવા કે વચનને ઊભું રાખવા આ માગને ખરાબ કર, અગર છતી શક્તિએ બેદરકાર બન્યા રહીને આ માગને ખરાબ કરવા દેવો એના જેવું ભયંકર પાપ એક નથી. અધમ કરવામાં જે પાપ સમાયેલું છે તેના કરતાં વધુ પાપ અધાર્મિકતા ઉપર ધર્મસંમતિને એપ” ચઢાવવામાં છે. ' શાસનસેવા અને ધર્મસેનના બણગાં ફેંકી ઉગતા યુવાન વર્ગને માર્ગમાં દોરી જતા, લેકરૂચિ અનુકૂળ જમાનાવાદના વાક બેલી તાલીએ પડાવી, સત્યસિદ્ધા તેને અપલોપ કરવામાં જીવનને લહાવે માનતા વક્તાઓ વિવેચકને રાફડો ફાટયે છે ત્યારે પૂજયશ્રીજીના આ વચને કેટલાં ઉપકારી છે તે વાચકે સ્વયં વિચારી લે. - આ મહ પુરૂષ શાસનની રક્ષા માટે જીવનભર ઝઝુમ્યા, સાચા આદર્શોની અણ મોલ મુડી આપી, આત્મસવરૂપની ઓળખાણ કરાવી સ્વયં સન્માર્ગની સાધના કરીકરાવી જીવનને ધન્યતમ બનાવી ગયા. તેમના પગલે ચાલવામાં જ કલ્યાણ છે અને એક અંગ્રેજી કહેવત પ્રમાણે “ધી લીસ ઓફ ગેટ એન એલ રીમાઈન્સડઅસ, ધેટ વી કેન મેક અવર લીસ સલાઈમ” મહાપુરૂષની જીવન કહાણીએ આપણને આપણું જીવન સુઘંડિત બનાવવાની પ્રેરણ કરે છે. આજ ભાવના સાથે સદ્દગુરૂના સાચા સેવક-ઉપાસક બની આ મનુષ્યભવને સાર્થક કરી સિદ્ધિ પદને શીધ્ર પામનારા બનીએ તે જ મંગલ મહેચ્છા, જ , * Page #956 -------------------------------------------------------------------------- ________________ અમૂલ્ય દર્શનીય વસાવવા એગ્ય ગ્રંથ પ્રગટ થઈ ચૂકેલ છે. શ્વેતાંબર જૈન તીર્થ દર્શન સંપાદક: પ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ભાગ ૧લે મૂલ્ય રૂા. ૬૫૦) પ્રગટ થયા છે. ભાગ જે મૂલ્ય રૂા. ૬૫] છપાય છે. જેમાં ગુજરાત રાજસ્થાનના ૩૭૮ જિન મંદિરો મલનાયક આદિન. ફેટા તેના ઇતિહાસ સાથે અપાયા છે. જલાવાર નકશાઓ અપાયા છે. બીજા ભાગમાં ગુજરાત, રાજસ્થાન સિવાયના ભારતના | મુખ્ય તીર્થો આદિના જિન મંદિરે આદિ આવશે. - ' બંને ભાગનું અગાઉથી મુલ્ય રૂા. ૧૦૦) - એક પેજમાં શુભેચ્છકને રૂા. ૩૦૦). શુભેચ્છકનું નામ એક લીટીમાં એક તીથી નીચે આવશે. -અગાઉથી ગ્રાહક થનારા લખે– શ્રી હર્ષપુ પામૃત જેન ગ્રંથમાલા (લાખાબાવળ) - I c/o શ્રુત જ્ઞાન ભવન ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર { લંડન-રતિલાલ ડી. ગુઢકા ૧૧૭ સડબરી એવન્યું નેથ વેમ્બલી ટેલેક્ષ નં. ૨૪૪૪૨ નાઇરોબી - શાહ મેઘજી વીરજી મુંબઈ-શાહ મગનલાલ લહમણું મારૂ થાણુ કેન : ૧,૪૦૧૪૧૩ ! શાહ પ્રેમચંદ મેઘજી ગુઢકા પરેલ ફેન ૧૩૨૮૨૯૧ શાહ અશ્વિનકુમાર પ્રેમચંદ હરણિયા ભીવંડી શાહ પ્રવિણચંદ્ર ગંભીરદાસ શેઠ મલાડ ૨, ૮૮૫૪૬૯-એ ૨૦૬૧૨૨૦ ૧ શાહ હરખચંદ ગોવિંદજી મારૂ ઘાટકે પર ર૦૬૧૫૮૮ | અમદાવા મહાવીર સ્ટીસ ૨૬૮૧ કુવા બજાર ગાંધીરેડ ૩૪૦૨૯૧ છે 3 શાહ મુકુંદભાઇ રમણલાલ શાહ પાનકેર નાકા : ૨૨૧૮૦૫ એ.૩૫૭૯૬૯ આપની નકલ નકી તરત કરી લો. LTD Page #957 -------------------------------------------------------------------------- ________________ -: ગુરૂ મળજો તે આવા મળજો :-પૂ. આ. વિજય પૂર્ણ ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ (૧) પુત્રના ક્ષણ પારણે પુત્રના લક્ષણો પારણામાંથી જ પરખાઈ આવતા હોય, તેા પછી પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અજોડ સુલક્ષણા બાળપણથી જ ઝળકયા વિના ન રહે, એમાં શી નવાઇ ? સધસ્થવિર જૈન શાસનના જચેતિધર પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજા' તરીકે જે સૂર્ય પાતાના અસ્ત ટાણે પણ મધ્યાહન કરતાં ય સવાયેા પ્રકાશ પાથરી ગયે, એ સૂર્યના શ્રી શમવિજયજી મહારાજ' તરીકે જયારે હૃદય પણ થયા નહતા. પરંતુ ત્રિભુવન’ ના રૂપમાં જેના હજી તે અરુણા ય જ આર ભાયા હતા, એ ખારભ પણ કેટલે આભા અને અસ્મિતા. ભર્યાં હતાં, એની પૂરી પ્રતીતિ કરાવી જતા થાડાક પ્રસંગે જોઈએ. જે સાલમાં પૂ. આત્મારામજી મહારાજા સ્વર્ગવાસી અન્યા; એ જ ૧૯૫૨ ની સાલમાં જન્મ. ગામવાનું સૌભાગ્ય ધરાવનાર ત્રિભુવનના પુણ્યના આમ તા જો કે જોટા જડે એમ ન હતા. છતાં બીજી રીતે વિચારીએ, તે એના સૌભાગ્યની આસપાસ ઠીક. ઠીક વિઘ્ન ને વિપત્તિઓ પણ ઘેરાયેલી હતી, એથી જ એના જન્મ બાદ દસ દિવસે પિતા છેટાલાલ રાયચંદ ચુડગર પાદરામાં સ્વર્ગાવાસી બન્યા. એમની ખરાબ તબિયતના સમાચાર મળત જ સમરથબહેન એક ટોપલામાં નવજાત ત્રિભુવનને લઇને દહેવાણુથી પાદરા જવા રવાના થયા, પણ મા-દીકરા પાદરા પહોંચે, એ પૂર્વે તે છેોટાલાલભાઈના જીવન-દીપ બુઝ્રઈ ગયા. આ પછી ત્રિભુવન જયારે સાત વર્ષના થયા, ત્યારે પ્લેગ રેગ ફેલાતાં સમથહેનને જીવનદીપ પણ આલવાઇ ગયા. .. ત્રિભુવન માટે આ કઇ જેવા તેવા આઘાતજનક મનાવા ન ગણાય ! આમ છતાં પૂના કોઇ મહાપુણ્યના મહાદય જ એને ‘રતનબા'ને ભેટો કરાવી ગયા. તેવુ. વર્ષનુ દીર્ઘાયુ ધરાવતા રતનબા ના પુણ્યોગ જ ત્રિભુવનમાં ધરબાયેલા. ‘શ્રી રામવિજયજી મહારાજનું પ્રગટીકરણ કરી ગયા. માત પિતાની છાયા ગુમાવી બેઠેલા ત્રિભુવનને જો પેાતાના–પિતાના પિતાના માતુશ્રી રત્નમણીબહેન (પિતા છેટાલાલ,એમના પિતા રાયચંદભાઇ, એમના પિતા, માનચંદભાઈના ધર્મ પત્ની રત્નમણીબહેન)ને ભેટોન થયેા હાત, તે કદાચ જૈન જગતને શ્રી રામચન્દ્રસરીશ્વરજી મહારાજાની ભેટ પણ ન મળી હત. Page #958 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પાંચ વર્ષની વયે પાદરાની ગુજરાતી શાળામાં શિક્ષણ લેવાને બારંભ કરનારા ત્રિભુવને તેર વર્ષની વયે સાત ગુજરાતી તથા એક અંગ્રેજી ચે પડીને અભ્યાસ કરીને કુલ છોડી દીધી હતી. વ્યવહારિક શિક્ષણ સાથે એણે પાંચ પ્રતિક્રમણ, પ્રકરણ, ભાગ્ય કર્મગ્રંથ, રતવન સજઝાય આદિને ધાર્મિક અભ્યાસ નવ વર્ષ સુધીમાં પૂરો કરી દીધે હતે અને આગળને ધાર્મિક અભ્યાસ ચાલુ રાખ્યું હતું. . આ છ વર્ષની વયે રતનબાના ધર્મસંસ્કારથી સંસ્કારિત બનેલા ત્રિભુવને સંયમ ન લેવાય, ત્યાં સુધી શ્રી આણું દશ્રીજી મહારાજ પાસે, ઘેબરના ત્યાગની પ્રતિજ્ઞા કરી હતી. રતનબા સમજતા હતા કે, ત્રિભુવન સંયમ સવીકારવા જ જન્મે છે, એથી સંયમના સંસ્કારે નાખતા રહેવા છતાં મહાવેશથી તેઓ અવારનવાર એમ પણ કહેતા કે, બેટા ! તારે દીક્ષા જરૂર લેવાની છે, પરંતુ મારા મૃત્યુ પછી ! - નવ વર્ષની વયથી જ ઉકાળેલું પાણી પીનારા અને બાર વર્ષની વયથી ઉપશ્રયમાં બેસવા-ઉઠવા અને સુવાનું રાખનારા ત્રિભુવને નવ વર્ષની વયે ભાગી જઇને એકવાર શ્રી નીતિવિજયજી દાદાના પ્રશિષ્ય શ્રી ચંદનવિજયજી મહારાજ પાસે સંયમ સ્વીકારવાને પ્રયત્ન કરેલ. પણ સગાવહાલાઓને આ વાતની ખબર પડી જતા સો ત્રિભુવનને ત્યાંથી ઉઠાવી લાવેલ. * આ ઘટના બન્યા પછી ત્રિભુવનની સંયમની ભાવનામાં એટગ્લાવવા સગાવહાલાએએ પ્રયત્ન કરવામાં જરા ય કચાશ ન રાખી. કેઇએ એને કહેલું : તારા માટે બનાવેલા આ બધા કપડા ફાટી જાય, પછી તું દીલાને વિચાર કરજે, ત્યારે રેકર્ડ જવાબ મળેલ કે, લ વે કોતર, અત્યારે આજે જ બધા કપડા ફાડી નાંખું. કેઇએ કહેલું : ત્રિભુવન અમારી માવ-મિલ્કત ને પેઢીઓ ! આ બધું જ તારા નામે કરી દેવા અમે તયાર છીએ, શરત એક જ કે, તું દિક્ષાની વાત ભૂલી જાય તે ? ત્યારે પણ જવાબ મળેલ કે, ધર્મની પેઢી ચવાવવાનું મૂકી દઈને કર્મની, 'આ પેઢીએ મને બેસાડવાને તમને બધાને કેમ આટલો બધે આગ્રહ છે, એ જ મને સમજાતું નથી.. દીક્ષાની વાત વારંવાર ઉચ્ચારતા. ત્રિભુવનને એના કાકા તારાચંદભાઈ અને મેહનલાલ વકીલ એકવાર વડોદરાના કેટના એક પારસી જંજ પાસે લઈ ગયા અને જજને કહ્યું સાહેબ ! આ છોકરીને કંઈ સમજાવે ને ? વાતવાતમાં દીક્ષા સિવાય આને બીજું કશું જ યાદ આવતું નથી ? Page #959 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ ૪ , # ૧૦૧૭ જજે જરા રાફ સાથે ત્રિભુવનને પૂછ્યું : શું સંસારમાં રહી ધર્મ નથી થઈ શકત કે દીક્ષાની વાત કરે છે. ? ધમ તે સંસારમાં રહીને પણ થાય*! . ભલભલા જેની આગળ અંજાઈ જાય, એવા જજને રોકડ જવાબ આપતા ત્રિભુવને કહ્યું : આપ સંસારમાં રહીને અત્યારે કયે કર્યો ધમ કરે છે, એ મને જરા જણાવે, પછી હું આપને જવાબ આપું. ' આ સાંભળીને જજે કહ્યું કે આ છોકરે તે દીક્ષા લેવા જ સજાવે છે. એને તમે નહિ જ રોકી શકે ! ત્રિભુવનના સગાએ એ સમયમાં “મુંબઈ સમાચારમાં એક એવી જાહેર ખબર પણ પ્રગટ કરી હતી કે, ત્રિભુવન દીક્ષા લેવાની ભાવના ધરાવે છે. પણ કેઈએ એને દીક્ષા આપવી નહિ. જે કઈ દીશા આપશે, એની સામે કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે ! આ બહેરાતને જવાબ વાળતા ત્રિભુવને કહેલું કે દીક્ષા તે મારે લેવી છે ને ? હું મજબૂત છું, પછી આવી જાહેરાતને શું અર્થ છે? પાદરા તે વિહારનું ગામ. એથી કેટલાં ય સાધુઓ વિહારમાં આવે ને જાય. ત્રિભુવન ઉપાશયમાં જ લગભગ રહે, સાધુઓને એ ગેચરી લઈ જાય; વિહાર આદિની બધી વ્યવસ્થા એ સંભાળે. વિહારમાં આવેલા અપરિચિત મુનિએ ને શરૂઆતમાં એ વંદન ન કરે જયારે સુસાધુતાની પૂરી ખાતરી થાય ત્યારે જ એ વંદન કરે. એ કાળના સાધુઓ પણ અજોડ હતા, બધી વાત જાણ્યા પછી એ ત્રિભુવનની પીઠ થાબડતા કહેતા કે, બચ્ચા ! ધર્મના વિષયમાં આ જ પકડે રહેજે. પાણી પીધા પછી કાંઈ ઘર પૂછવા ન જવાય છે માટે સુસાધુતાની ખાતરી થાય, પછી જ સાધુઓના ચરણમાં માથું ઝુકાવજે. પાદરામાં રતનબાનું જાજરમાન વ્યક્તિત્વ જેમ નમનીય હતું, એમ ત્રિભુવનના વ્યક્તિત્વને પણ વડીલો માન્ય રાખતાં રતમા જયારે પૂજા કરવા નીકળતા, ત્યારે વેપારીઓ પણ દુકાન પરથી નીચે ઉતરીને એમની અદબ જાળવતા, એમ સંઘના આગેવાને ઘણી બધી બાબતમાં ત્રિભુવનને લઈને જ આગળ વધતા. ૪ એકવાર પૂ. સાગરજી મહારાજનું પાદશ પધારવાનું નકકી થયું. પાદરામાં શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજને માનવાવાળે વર્ગ ઠીકઠીક હતું, ત્યારે આ વર્ષે વ્યાખ્યાનની પાટની બે બાજુ શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજના મોટા મોટા ફેટા ગોઠવી દીધા. ત્રિભુવનને થયું કે, આ મને વાતાવરવુ વિશ્લબ્ધ ન બનવું જોઈએ. એથી પૂ. સાગરજી મહારાજ પાસે આગલા મુકામે પહોંચી જઈને ત્રિભુવને બધી પરિસ્થિતિ જણાવીને અંતે Page #960 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] કહ્યું કે, આપ માની લે છે કે, આપની આસપાસ બે ચેકીદાર ઊભા કરવામાં આવ્યા છે ! પૂ. સાગરજી મહારાજે ત્રિભુવનની વિનતિ માન્ય રાખી અને એક વિવાદ ઊભે થતું અટકી ગયે. આમ બાળક હેવા છતાં ત્રિભુવનની વિનતિ ત્યારે નાના મેટા અનેક આચાર્ય ભગવંતે માન્ય રાખતા. પાદરા આસપાસ પધારતા ઘણુ બધા આચાર્ય ભગવંતે ત્રિભુવનની સંયમભાવનાથી પરિચિત હૈવાથી એને કહેતા કે, તું અમારી પાસે દીક્ષા લઇ, તે તારી પ્રગતિ ખૂબ જ ઝડપથી થઈ જશે, અને આટલા વર્ષે તું આચાર્ય બની જઈશ. ત્યારે નીડર ત્રિભુવન વિનય પૂર્વક જવાબ આપો કે, હું તે મારા આત્માનું કલ્યાણ કરે એવા ગુરુદેવની શોધમાં છું. આચાર્ય પદની લાલચમાં હું જે લપેટાઈ જા, તે મારું કલ્યાણ કઈ રીતે થાય ? - ૧૯૬૮ની સાલમાં વડોદરા ખાતે પૂ આચાર્યદેવ શ્રી કમલસરીવ જી મહારાજ ની નિશ્રામાં પૂ આત્મારામજી મહારાજના સમુદાયનું એક સંમેલન યે જાયું. ત્યારે બાળક અને શ્રાવક હોવા છતાં એ સંમેલનમાં હાજર રહેવાનું સદ્દભાગ્ય ત્રિભુવનને મળ્યું હતું. આ બનાવ બાલ્યવય ધરાવતા ત્રિભુવનના વ્યક્તિત્વને સમજવામાં ઠીક છેક ઉપયોગી થાય, એ નથી શું ? સંમેલન વખતે પ્રતિદિન પૂ ઉપા. શ્રી વીરવિજયજી મ. ની નિશ્રામાં ત્રિભુવનને પ્રતિક્રમણ કરવાને લાભ મળતો. એક જમાનામાં ૧૫૦-૧૫૦ માણસ જ્યાં એક રસેડે જમતું, એ ઘરમાં એક દહાડો એ આવી લાગે કે, પરિવાર ખાલી થઈ ગયે, અને આંખ ઠરે એવા દીકરા તરીકે સૌની નજરે એક વિભુવન જ જણાવા માંડશે. ઘરની સ્થિતિ એટલે બધી સારી ન હેવાથી સ્કૂલને અભ્યાસ છોડ્યા પછી ત્રિભુવન ચીમનભાઈ દલાલને ત્યાં માલસપ્લાયનું કામકાજ, મેહનલાલ વકીલને ત્યાં અરજી લખવાનું કાર્ય તથા ચુનીલાલ શિવલાલને ત્યાં નામું લખવાનું કાર્ય કરતે. " ત્રિભુવન એકવાર પાદરા સ્ટેશને સાકર બદામની ગુણે છોડાવવા ગએ. એ પાર્સલ માં વજન કરતા માલની ઘટ વધુ હતી. એથી સ્ટેશન માસ્તરે ઘટના પૈસા મંગાવીને પિતે રાખી લીધા. ત્રિભુવને ઘટના પૈસા માંગ્યા છતાં માસ્તરે ન આપ્યા એટલું જ નહિ, પણ માસ્તરે પૈસા મળ્યા છે, એવા લખાણ પર ત્રિભુવનની સહી કરવી લીધી. ઠગાઇની આ ઘટનાથી ત્રિભુવનને ખૂબ દુઃખ થયું. એણે મનમાં ગાંઠ વાળી કે, માસ્તરને સીધે કર જ રહ્યો ! Page #961 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અં? ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : : ૧૦૧૯ થોડા દિવસ પછી ત્રિભુવન ફરી સ્ટેશને ગયે, ત્યાં આવેલા પાર્સલમાં રેશમી કાપડનું એક નાનકડું પાર્સલ હતું, એ નજર ચૂકવીને ત્રિભુવને પિતાની થેલમાં મૂકી દીધું ? આ પાર્સલ ન મળતા માસ્તર ખૂબ મુંઝાયા. ગાડે બધા પાર્સલ ગણીને માસ્ત. રને સોંપ્યા હતા, એથી એ પાસલની જવાબદારી માસ્તરની ગણાય. બે દિવસ પછી : એ પાર્સલ ૯ઈને ત્રિભુવન સ્ટેશન માસ્તર પાસે ગયો. એણે ઘરના પૈસાની પુનઃમાંગણી કરી માસ્તરે કહ્યું: તું તારી કયાં માંડે છે? મારા માથે તે મોટી ચિંતા આવી પડી છે. રેશમી કાપડનું એક પાર્સલ જડતું નથી. ત્રિભુવને કહ્યું માસ્તર સમજી જાવ. અનીતિના પિતા રાખશે તે આવી ઘણી આપત્તિઓ આવશે, લે, આ રેશમી કાપડનું પાર્સલ અને મને આપી દે ઘટના પૈસા જેથી હિસાબ ચૂકતે થઈ જાય, ત્રિભુવનને માસ્તર તરફથી પૈસા મળી ગયા. બાપ-દાદાઓનું ડું દેણું હતું અને એ દિવસોમાં એ દેણું ચૂકવી શકાય, એવી પરિસ્થિતિ ન હોવાથી તેણેદારોને સમજાવીને રતનબા પાછા વાળતાં. એમાં એક દિ જરા માથાભારે એક લેણદાર ઉઘરાણી માટે આવ્યા. ત્યારે ત્રિભુવન ઘરમાં ફલનું લેસન કરી રહ્યો હતો. લેણદારે ગુસ્સામાં આવી જઈને આડું અવળું ઘણું સંભળાવી દીધું. રતનવા માટે ય એ જેમતેમ બેલે. એણે કહ્યું: “પૈસા લેતા મીઠા લાગે છે અને આપવાના અવસરે આવું સાંભળવું પડે, એ ય કઠે છે ? તો . ત્રિભુવનનું વીરત્વ આ ટેણે સાંભળીને કાબૂમાં ન રહ્યું. એણે જવાબ વાળે, જેમને તમે પૈસા આપ્યા છે, એમની પાસે ઉઘરાણી કરવા જાવ, આ રીતે અમને શા માટે હેરાન કરે છે ?” આ સાંભળીને રતનબા દેડતાં બહાર આવ્યા. એમણે ત્રિભુવનના માં પર હાથ મૂકતાં કહ્યું બેટા ! આમ ન બોલાય, પૈસા ચૂકવવાની જવાબદારી આપણી જ છે. પણ હાલ સંગ સારા નથી. એથી વિવશ છીએ, માટે આવું બોલવા બદલ કાકાની માફી માંગ ! - ત્રિભુવને લેણદારની માફી માંગી. પછી લેણદારને દાદીમાએ શાંતિથી કહ્યું “હાલ અનુકુળતા નથી, અનુકુળ પરિસ્થિતિ થતા તમારા પૈસા પહેલા ચૂકવીશું, માટે નિશ્ચિત રહેશે.” આ સાંભળીને લેણદારને પણ શાંતિ થઈ. ચુનીલાલ શિવલાલે ત્રિભુવનની હોંશિયારી અને બહાદુરી જોઈને એને વેપારના કામકાજ મ ટે એકવાર રાજસ્થાન જેવા દૂરના પ્રદેશમાં આવેલા બાલોતરા ગામમાં મેકલેશે. આ પ્રવાસ એકલપંડે કરીને જ્યારે ત્રિભુવન પાદરો આવે, ત્યારે પાદરામાં સૌએ એના ખૂબ વખાણ કરેલા. Page #962 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૦: • શ્રી જૈન શાસન (અઠવાડિક) પુત્રના લક્ષણ પારણામાં' આ કહેવતને સાચુ' પાડતું, ત્રિભુવનનું બાળપણ મ 'જાતનુ હતું, જે બુદ્ધિપ્રતિભા, જે પ્રતિષ્ઠા, અને જે વ્યકિતત્વની સિદ્ધિ માટે આજે ૨૫-૩૦ વર્ષની વય પણ ચૂટકી પડે, એ સિદ્ધિના શિખરા ત્રિભુવને ૧૬- ૧૭ વર્ષની નાની વયમાં જ સર કરી નાખ્યા હતા, [૨] દુ ભાતિદુલ ભ દીક્ષા પ્રાપ્તિ સિધ્ધિ જયારે અવશ્ય ભાવિ હાય છે, ત્યારે એવા સોગા સાવ સહજ રીતે જ સરજાઈ જતા હાય છે કે, જેથી માલના ઓવારે રહેલી સિધ્ધિને પણ પૃથ્વીના પાટલે અવતરવાની ફરજ પડે ! ત્રિભુવનના જન્મ જાણે દીક્ષાની સાધના માટે જ થયા હતા. અને એથી જ そ અને એવા એવા સ'ખેંગા સાપડતા જ ગયા કે, એની સયમભાવનામાં દિવસે દિવસે વધારા થતા જ રહે. સયમ સ્વીકારવાના એના સકલ્પ અખુટ હતે, પણ એ . સકલ્પને સિધ્ધ થતા અટકાવનારુ એક તત્ત્વ હતું; દાદીમા રતનબહેન 1 જેટલીવાર દાદીમાએ ત્રિભુવનને ધર્મનું ધાવણુ પાતા સયમ લેવાની ઝેરણા આપી હતી, એટલી એટલીવાર સાથે એ પણ કહ્યું હતું કે, તારે મારા મત્યુ બાદ જ દીક્ષા લેવાની છે. આ વાત જ ત્રિભુવનને સૌંસારને ત્યાગ કરતાં અટકાવતી હતી. એમાં વિક્રમ સવત ૧૯૬૮ના ચાતુર્માસ માટે પૂ. પં. શ્રી દાન વિજયજી ગણિવર્ય પાછા પધાર્યાં અને પૂ ઉપાધ્યાય શ્રી વીર વિજયજી ગણિવર અને પૂ. મુનિરાજશ્રી પ્રેમવિજય મહારાજ પાદરા પાસેના કાપરા ગામમાં ચાતુર્માસ માટે પધાર્યો, ત્રિભુવન પાદરામાં મળેલું ગુરૂનિશ્રાના લાભ તા લેતા જ હતા, તદુપરાંત ઘેરાપરામાં જતે આવતા રહીને એ પાતાની સયમભાવના વિશેષ રીતે દઢ બનાવતા હતા. એમાં એક દિવસ શ્રી પ્રેમવિજયજી મહારાજે એટલી જ ટકોર કરી કે, ત્રિભુવન ! કોઇના આયુષ્યના કયાં ભાસે છે ? દાદીમાની પહેલા તું જતે રહે, તેમ પણ કેમ ન બને ? માટે આટલા ખાતર સયમ સ્વીકારવામાં ઢીલ - કરવા જેવી નથી ! ચકારને તે ટકાર જ ઘણી થઇ પડે, ત્રિભુવનના મગજમાઁ આ વાત જડબેસલાક એસી ગઈ. દાદીમા માત્ર મેહવશ બનીને જ પોતાને રોકવા માગતા હતા,પોતે ન હોય, તા ય દાદીમા મારી રીતે સચવાઈ જાય એમ હતું. આ વાતની તા ત્રિભુવનને ખાતરી જ હતી. એથી એણે મનોમન નિર્ણય લઇ લીધા કે, ચાતુર્માસ પછીતું પહેલુ જ જે મૂર્હુત આવે, એ સાંધી લઈને. સયમ સ્વીકારી હોવુ'. Page #963 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : પેાતાની આ ભાવનાને મનમાંને મનમાં પુષ્ટ બનાવતા ત્રિભુવન ચાતુર્માસ માદ એક,એકાએક જ પેષસુદ આઠમ લગભગ વડાદરા જઇ પહેાંચ્યા. ત્યાં બિરાજમાન શ્રી દાનવિજયજી મ, તથા શ્રી પ્રેમવિજયજી મ. ` સમક્ષ હાજર થૈને એણે વિનતિ કરી ગુરૂદેવ ! દૃઢ સ`કલ્પ સાથે દીક્ષાનુ મુહૂત લેવા આવ્યા છું. માટે નજીકમાં આવત સારામાં સારો દિવસ ફરમાવા, જેથી વર્ષોંનુ મારૂં સયમ–સ્વપ્ન સિધ્ધ થઈ શકે.' + ૧૦૨૧ શ્રી પ્રેમવિજયજી મહારાજ તે વિશેષ રીતે ત્રિભુવનની ચેાગ્યતા પરખી ગયા હતા. એથી વિઘ્ન આવે, તે એના સામના કરવાની તૈયારી પૂર્વક દીક્ષાદાન કરવા તે ઉત્સાહિત હતા. પાષસુદ તેરસને દિવસ સ` શ્રેષ્ઠ હતા. વડાદરામાં દીક્ષા થાય, એમ ન હતી. પૂ. ઉપા, શ્રી નીવિજયજી મહારાજ જ છુસર બિરાજમાન હતા. એક એ દિવસની વિચારણા બાદ બધુ ચેઠવાઈ ગયુ. કોઠારી કુટુંબે કકુના ચાલે કર્યાં. અને ત્રિભુવને જ બુસર તરફ્ પ્રયાણ કર્યું. વડોદરા માસરરાડની ૨૦ પાદરા થઈને જ પસાર થતી હોવાથી પેાતાને કાઈ જોઈ ન જાય, એ માટે પાદરા આસપાસના પ્રદેશમાં સીટની નીચે સૂઈ જઈને ત્રિભુવન રાતે આઠ વાગે માસરરોડ પહેાંચ્યા. માંસરરાડથી જ બુસર છ માઈલ દૂર થતું હતું, રાતના સમય હતા. અને મનમાં, ખીક પણ લાગતી હતી. એથી જ બુસર જતા એક બળદગાડાની પાછળ પાછળ ચાલત સત્તર વર્ષના ત્રિભુવન પગે ચાલીને લગભગ રાતે અગીઆર વાગે જ મુસર 'પહેાંચ્યા. ઉપાશ્રયમાં જઈને પૂ. ઉપાધ્યાયજી મહારાજને એણે ગંધી વાત કરી. ઉપાધ્યાયજી મહારાજે ત્રિભુવનને સૂર્ણ જવા જણાવ્યુ.. શતે સાધુને ઉઠાડીને એમણે કહ્યુ કે, કાલે સવારે જ આપણે આમાઇ જવાનુ છે, અને પોષ સુદ તેરસે ત્રિભુવનને દીક્ષા આપવાની છે. સૂતેલા ત્રિભુવને આ સાંભળ્યુ. અને એને આનંદ થયા કે, હવે ચોકકસ આ મુર્હુત સવાઈ જશે. પોષ સુદ બારસની સવારે પૂ. ઉપાધ્યાયજી મહારાજની સાથે ત્રિભુવન પણ જજીસરથી વિહાર કરીને આમાદ આવ્યા, મેડીવાર ખાઇ લઇનાથે આવેલા એક બહેન જીિવનને ઓળખી ગયા, એમણે પૂછ્યું : 'સબુડા ! તું અહી' કયાંથી ?? ત્રિભુવનનું હુલામણું નામ સમુ હતું. સમુડાએ ચાગ્ય જવાઅ વાળીને એ મહેનને વિદાય કર્યો. એ બહેન ત્રિભુવનના સગા હોવાથી પૂ. ઉપાધ્યાયજી મહારાજ ચિતિત થઈ ગયા કે, આ ગામમાં પણ ત્રિભુવનને દીક્ષા ન આપી શકાય. આ વાતની જાણ થતા જ ત્રિભુવન ભાંગી પડચા. એણે શ્રી મંગળવિજયજી મહારાજને કહ્યું : આપશ્રી આ મુહૂર્ત સચવાઈ જાય, એવું. કઈક કરા, Page #964 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (મઠવાડિક) શ્રી મ'ગળવિજયજી મહારાજ પૂ. ઉપાધ્યાયજી મહારાજ પાસે આવ્યા. એમણે કહ્યું : આપ આજ્ઞા આપે, તે ગધાર તીર્થમાં જઇને દીક્ષાનુ` કા` પતાવવાની મારામાં હિ‘મત છે. આમેદથી ગંધાર ચૌક માઇલ થાય. પોષ સુદ તેરસની આડે ગગૃતરીના જ કલાકો હતા. પૂ. ઉપાધ્યાયજી મહારાજની આજ્ઞા મળતા જ શ્રી મંગળવિજરાજી મહારાજ અને શ્રી પદ્મવિજયજી મહારાજની સાથે એ જ સાંજે સાત માઈલના મેહાર કરીને ત્રિભુવન પણ ટકારીયા ગામમાં પહોંચ્યા. ત્યાંથી પેષ સુદ તેરસની સવારે સાત માઈ. લના વિહાર કરીને સૌ ગધાર પહેલુંચ્યા. એ મુનિવરા, પેઢીના મુનીમજી, પૂજારી અને ઉપષિ લઈને વડેદરાથી આવેલ કાઠારી કુટુંબના એક સભ્યઃ આટલી નાનકડી હાજરી. વચ્ચે સેંકડાના દીક્ષાઢાતા બનવાનુ ભાગ્ય ધરાવનાર ત્રિભુવનની દીક્ષાવિધિ શરૂ થઈ, ૧૦૨૨ : મ`દિરને રંગમ’ડપ | દરિયા કિનારો, પવનના સુસવાટા ! આવા વાતાવરણ વચ્ચે દીક્ષાવિધિ ચાલવા માંડી, ચારે બાજુ રહેલા દીપકે પવનના સુસવાટે જાણે હમણાં જ આલવાઇ જશે, એવા ભય વચ્ચે ય વિધિ આગળ વધી રહી. ત્યાં ઈ હજામ હાજર ન હૈાવાથી મુનીમની સૂચનાથી બાજુના ગામમાંથી હજામને તેડવા એક માણસ રવાના થયા. પણ એ આવે એ પૂર્વે તા મુડડનની ક્રિયા ચાલુ કરવી પડે, એમ હતી. કેમકે તા જ મુહુત સચવાય એમ હતુ...! એથી શ્રી મ`ગળવિજયજી મહારાજ જાતે જ ત્રિભુવનનું સુ`ડન કરવા બેસી ગયા. ઘેાડીવારમાં જ હજામ આવતા મુંડન કાયર પુરૂ થયું અને દીક્ષાની ક્રિયા આગળ ચાલી, ઝિલમિલ થતાં દીવા પવનના સુસવાટા સાથે ટકકર લેતા છેક સુધી પ્રજવલિત રહ્યા અને ત્રિભુવનનું' ચિરષ્ટ સ્વપ્નદ્ધિ થતા એને શ્રી રામવિજયજીનું નામ મળ્યું. ત્યારે શ્રી મ`ગળવિજયજી મહારાજના મેઢેથી સહજ રીતે જ એવા શબ્દો સરી પડયા કે આ દીવા જાણે એવા સકેત કરી ગયા કે, શ્રી રામવિજયજીના જીવનમાં અનેક ઝઝાવાતા જાગશે, પણ એઝ વાતા. આમને ઝુકાવી નહિ શકે, રામવિજયજી એ` ઝંઝવાતા સાથે ઝઝુમતા રહીને નિરંતર વિજયી જ નીવડતા રહેશે.” ગંધારમાં દીક્ષાનું મુર્હુત સચવાઇ ગયું, આટલા માત્રથી જ કામ પતી જતું નહોતુ ! ખરી કસોટી ને જવાબદારી હવે જ શરૂ થતી હતી. ખાનગી દીક્ષા હોવાના કારણે તાફાન તા આવવાનું જ હતું. એથી સુરક્ષિત-ક્ષેત્રમાં જે પહેાંચી ન જવાય, તે નાવ કિનારે આવીને ડૂબે, એવી શકયતા હાવાથી પોષ સુદ તેરસે જ ગંધારથી વિહાર કરીને ત્રીજે દિવસે સૌ ભરૂચ આવ્યા. દીક્ષાની આસપાસના દિવસેામાં આટલે ઉગ્ન વિહાર કરવા છતાં શ્રી રામાંવજયજી મહારાજના મુખ ઉપર તે સયમ પ્રાપ્તિની પ્રસન્નતા જ Page #965 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : * ૧૦૨૩ છે. ભરૂચ આવતા જ પાદરાથી સગા સંબંધીઓનું ટેનું ઉતરી પડયું. પૂ. ઉપધ્યાયજી મહારાજને નૂતન મુનિવરે કહ્યું કે, આપ જરાય ચિંતા કરતા નહિ, હું બધાને સમજાવી દઈશ.' ' . ' પાદર માં દીક્ષાના સમાચાર જ્યાં પહોંચ્યા, ત્યાં જ ધમાલ મચી ગઈ. ગમે તે રીતે ત્રિભુવનને ઉપાડી લાવવાની વાતો સગાવહાલાઓ કરવા માંડી. અને . આવા જ ઝનૂન સાથે ની ભરૂચ જવા રવાના થયા. રતનમાને પણું આઘાત તે ખૂબ જ લાગે હિતે, પણ ૨. સમજુ દાદીમા હતા. એથી એમણે ત્રણ ચાર ડાહ્યા માણસોને ખાનગીમાં લઈ જઈને કહ્યું કે, ત્રિભુવને જે ખરેખર દીક્ષા જ લઇ લીધી હોય અને એ અહીં આવવા રાજી જ ન હોય, તે એને ઉપાડી લાવવાની મહેનત ન કરતાં પણ મારા તરફથી એને કહેશે કે, હવે સાધુપણું બરાબર પાળે! , પાદરા થી નીકળેલું ટેળું ભરૂચમાં પ્રવેશ્ય અને ઉપાશ્રય ગાજી ઉઠયું. શ્રી રામ વિજયજીએ કરીને કહ્યું: “આમ ધાંધલ ધમાલ કરવાનો શો અર્થ? તમને બધાને જવાબ આપવા હું બંધાયેલો છું માટે બધા શાંતિથી બેસે.” બધા બેસી ગયા. બે કલાક સુધી વાતચીત ચાલી. પણ નુતન મુનિ તે મકકમ જ હતા, એ મકકમતા જોઈને ડાહ્યા માણસો એ કહ્યું: “અમારી સાથે રતનાબાએ કહેવડાવ્યું છે કે, શ્રી રામવિજયજી આવવા રાજી ન હોય તે બળજબરીથી લાવતા નહિ, અને મારા વતી એમને કહેજો કે, હવે સંયમ મારી રીતે પાળે !” આ વાત થતા જ બંધ મામલે શાંત થઈ ગયે. સૌ વિલે મોઢે પાદરા તરફ પાછા ફર્યા 5 ઉપાધ્યાયજી મહારાજ, રામવિજયજીની મકકમતા જોઈને છક્ક થઈ ગયા. એમણે નહેતું ધાર્યું કે, વિદનેના આ વાદળ આ રીતે વરસ્યા વિના જ વિખરાઈ જશે. ભરૂચથી વિહાર કરીને બધા મુનિવરો જબુસર આવ્યા. ત્યાં પૂ. પ્રેમવિજયજી મહારાજ આદિ શ્રી રામવિજયજી મહારાજને લેવા આવી પહોંચ્યા હતા. જંબુસરથી વડોદરા પહોંચવાનું હતું. એથી વચમાં ૫ દર આવતું હોવા છતાં એના પાદરેથી વિહાર કરીને સૌ વડેદરા પહોંચ્યા. બે દિવસમાં ત્રીસ માઈલનો વિહાર થયો હોવાથી શ્રી રામવિજયજી મહારાજના પગે સેજા આવી ગયા. - બે ત્રણ દિવસના ઉપચ ર પછી સે જા ઉતરી જતા નૂતન મુનિશ્રીને વડી દીક્ષાના જોગમાં પ્રવેશ કરાવવામાં આવ્યું અને ૧૯૬૯ના ફાગણ સુદ બીજે પૂ. મુ. શ્રી હંસવિજયજી મહારાજની અને પૂ. પં. શ્રી સંપત વિજયજી ગણિવરની નિશ્રામાં વડી દીક્ષા થતા સૌને આનંદ નિરવધિ બન્ય Page #966 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) . જેમની નિશ્રામાં સેંકડો દીક્ષાએ ધામધુમથી થવા પામી, એ પૂ આ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને દીક્ષા મેળવતા આ રીતે ધોળે દહાડ તારા નીચે ઉતારવા જેવો કે પ્રચંડ પુરૂષાર્થ કરે પડ હશે, એની માહિતી આજે કેટલાને ૩. માતાનો મહાવેશ દીક્ષા ગ્રહણ કર્યા પછીના થોડા મહિનાઓ બાદ બનેલો આ પ્રસંગ છે. શ્રી રોમ વિજયજી મહારાજની કુનેહભરી વર્તણું કથી પાદરાનું દીક્ષાવિરોધી વ્યા ૫ક વાતાવરણ ઠીકઠીક શાંત થઈ ગયું હતું. રતનબા જેવી વ્યકિત જયારે ત્રિભુવને લીધેલા પગલાંની અનુમોદના કરનારી બની જાય, પછી સગાવ્હાલાઓને વિરોધ કયાં સુધી ટકી શકે? શ્રી રામવિજયજી મહારાજ હોવાથી માનતા હતા કે, મારા માથે દાદીમા રતનબાનું મોટું ઋણ છે, કેમકે હું દીક્ષા પામી શકયે, એના મૂળમાં રતનબાનું સંસ્કાર સિંચન જ રહેલું છે. એથી પાદરાનું વાતાવરણ જરાક શાંત થાય, એટલે મારે પાદરા જઈને રતનબાને “ધર્મલાભ આપવા દ્વારા એમનું હૈયું એવું બનાવવું જોઇએ કે, આ કક્ષાની અનુમહિનાનું પુણ્ય ભાથું એને બાંધી શકે! • આવી ભાવના ગુરૂદેવ સમક્ષ વ્યકત થતા ગુરૂદેવે સમય જોઇને શ્રી રામવિજયજીને સાથે લઈને પાદરામાં પ્રવેશ્યા. રતનબાના આંનંદની અવધિ ન રહી. શ્રી રામવિજયજી મહારાજ રતનબાના ઘરે વહેરવા ગયા. સમજુ રતનબાને મેહ પાછો ઉછાળા મારી ગયો. શ્રી રામવિજયજી મહારાજ ઘરમાં પ્રવેશયા અને રતનબાએ અંદરથી બારણું બંધ કરી દઈને કહ્યું : હવે હું તમને જેવા દઈશ નહિ, હું જીવું ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું - શ્રી રામવિજયજી મહારાજ સમજી ગયા કે, આ મોહને આવેશ છે. એથી મહાવેશને શમાવવા શાની વાત આગળ કરતા એમણે એટલું જ કહ્યું: “મારાથી આ વેશમાં અહીં રહેવાય. આટલા નાનકડા પ્રનાથે રતનબાને મહાવેશ શાંત થઈ ગયા. છતાં એમણે બીજી માંગણી મુકતાં કહ્યું કે, તે હું જીવું ત્યાં સુધી પાદરામાં જ રહેવાની વિનંતી સ્વીકારી શ્રી રામવિજયજી મહારાજે પુના કહ્યું, “વગર કારણે આ રીતે સ્થિરવાસ કરવાની પણ ભગવાનની આજ્ઞા નથી, આ વાત તમે નથી જાણતા શું ?” લાડકવાયાના આ Page #967 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અ'ક ૪૫-૪૬ : તા. ૨૫-૭-૯૫ : : ૧૦૨૫ પ્રશ્નના રતનખ ખીને તે શું જવાબ આપી શકે ? મેહ લેવા છતાં એમનામાં મેહાંધતા તે નહેાર્ત. જ. એથી પ્રતિબ ધ ઉઠાવી લેતા એમણે કહ્યું: “સારામાં સારૂં સયમ પળો અને સારામાં સારી શાસનની પ્રભાવના કરજો.' ભિક્ષાની સાથે રતખાના આશીર્વાદ ગ્રહણ કરીને શ્રી રામવિજયજી મહારાજ ઉપાશ્રયે આવ્યા. એમની બધી વાત સાંભળીએ વડીલેએ કહ્યું, “હવે તારો સયમમાગ નિષ્કંટક બની ગયા. આપણે પાદરા આવ્યા, એ સારૂ થયુ, જેથી રતનબાને પૂરા સહતેષ થઈ જવા પામ્યા.’ શ્રી રામવિજયજી મહારાજની દીક્ષા પછીના થાડા મહિનાઓ બાદ સમાધિપૂર્ણાંક સ્ત્ર`વાસી બન્યાં. દીક્ષાની અનુમોદના કરતા એમણે દેહ વાત સાંભળીને માતૃઋણ અદા થયાના સંતાષ શ્રી રામવિજયજી મહારાજે ૪. માત્ર હાજરીથી જ હરાવ્યા શ્રી રતનબા છેાડયા. આ અનુભવ્યા.. એટલા જ દીક્ષા અને વડી દીક્ષા પર હજી તે આંગળીના વેઢે ગણી શકાય, મહિનાઓ વીત્યા પછીના આ એક પ્રસ`ગ બુદ્ધિ કે, સાહસ પ્રગટ થવા માટે વર્ષોં કે વયની અપેક્ષા ન રાખતા, ચાગ્ય અવસરની જ અપેક્ષા રાખે કે છે, એની પ્રતીતિ કરાવી જાય છે. વડાદર શહેર હતુ. અને ફાગણ મહિના પછીના દિવસેા હતા. શ્રી રામવિજયજી મહારાજના પૂર્વ પરિચિત એક આચાર્ય દેવ વડાદરામાં એક સભા ભરીને એમાં વિધવા વિવાહ થઈ શકે, આના જેવા ઠરાવા પસાર કરવા માંગતા હતા. માટી વયને માટે પર્યાય ધરાવતા એ આચાય દેવને ભય એક તાજેતરમાં જ દીક્ષિત થયેલા શ્રી રામવિજયજી મહારાજના હતા, એએ જો પેાતાની સભામાં આવી જાય, તા પેાતાની બધી જ ધારણાએ ધૂળમાં મળી જાય. એથી એમણે સભામાં પધારવા માટેની તમામ ત્રણ પત્રિકામાં તાજા કલમે લખાવ્યુ કે, અઢાર વર્ષોંથી પાત્રીસ વર્ષ સુધીની વ્યકિતએ જ આ સભામાં પધારવું . સમજી આ આમંત્રણ પત્રિકા હાથમાં આવતા જ શ્રી રામવિજયજી મહારાજ ગયા કે, મને કે મારા ગુરૂદેવાને સભામાં પ્રવેશવા ન દેવા માટે જ આ કલમ ઉમેરવામાં આવી છે. એએ ગુરૂદેવા પાસે પહેાંચ્યા. અને એમણે વિનંતી કરી કે, આપની અનુજ્ઞા હાય, તે આ સભામાં જવાની મારી ભાવના છે. હું ભલે નાના રહ્યો, પણ આપશ્રી જેવા સિંહનુ` સ તાન છું. મને અઢારમુ' બેસી ગયુ' છે, એથી સભામાં પ્રવેશતા મને કાઈ રાકી નહિ શકે. Page #968 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ગુર્વારા પ્રાપ્ત થતાં જ શ્રી રામવિજયજી મહારાજ સભા સ્થળે જવા રવાના થયા. સભામાં કણ કણ પ્રવેશે છે, એનું નિરીક્ષણ કરતા આચાર્યદેવની નજર આવી રહેલા શ્રી રામવિજયજી મહારાજ પર પડી. તેઓ એકદમ ડઘાઈ ગયા ને પૂછી બેઠા : કેના આમંત્રણથી આવે છે? - શ્રી રામવિજયજી મહારાજે તરત જ જવાબ વાળ્યો: આપને આમંત્રણથી જ આવ્યો છું. મને અઢારમું બેસી ગયું છે. પિતે ગણિત માંડવામાં ભૂલ્યા હતા. એને ખ્યાલ આવી જતા જ આચાર્યદેવે નૂતન મુનિને કહ્યું : વ્યાખ્યાન આપશે ને ? જવાબ મળે : આમ તે હું સાંભળવા જ આવ્યો છું. છતાં આપની ઇછા હશે, તે સભામાં છેલ્લે થોડું બોલીશ. ' આ જવાબ સાંભળીને આચાર્યદેવના આઘાતને પાર ન રહ્યો. પોતાની બધી જ ધારણાઓ ધૂળમાં મળી જતી જોઈને “વિધવા વિવાહ” પ્રથન વચમાં લાવ્યા વિના જ અડધા કલાક બીજી બીજી વાત કરીને એમણે સભાનું વિસર્જન કરી નાંખ્યું.. - દીક્ષાના પ્રથમ વર્ષે જ જેમની હાજરી–માત્રથી અસત્યના આવરણ પિતાને લેશ પણ પ્રભાવ બતાવ્યા વિના જ વેરવિખેર થઈ ગયાં. એ પૂ આ. શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના જીવનની છેલ્લી ઘડી પળ સુધી અસત્ય સામે ના સંગ્રામમાં ઝુકે નહિ, પણ ઝઝુમતા જ રહે, એમાં નવાઈ શી? પ. વાણીબીજ પર અમૃતવર્ષ '. - વિક્રમની ૧૯૬૯ની સાલનું પ્રથમ ચાતુર્માસ પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર આદિ બાર મુનિવરેની નિશ્રામાં સિનેર થયું, આ ચાતુર્માસમાં એક પ્રસંગ એ બની જવા પામ્યો છે, જેથી શ્રી રામવિજયજી મહારાજના અંતની ધરતીમાં વ્યાખ્યાન વાચસ્પતિ' બિરૂદને શોભાવનારૂં જે વાણી બીજ ધરબાયેલું પડયું હતું. એની પર વચનસિધ્ધ પુરૂષના હાથે અમૃતનું અભિસિંચન થવા પામ્યું. નર્મદાનદીનાં કાંઠે વસેલા આ સિનોરમાં એ જમાનામાં એ ઉપરાંત જૈન પરિવાર વસતા હતા. ચાતુર્માસને કાળ ચાલતો હતે. અને પ્રવચનની જવાબદારી પૂ. પં. શ્રી , દાનવિજયજી મહારાજના શિર હતી. એમાં એક દિવસ એવું બન્યું કે, પૂ. પંન્યાસ- પ્રવરશ્રીની દાઢમાં દુખ થયે બીજા દિવસે વ્યાખ્યાન વાંચી શકવાની અશક્તિ એમણે દર્શાવી, ત્યારે ચરણસેવા કરી રહેલા શ્રી રામવિજયજી મહારાજને પૂ. ઉપાધ્યાયજી મહારાજે આજ્ઞા ફરમાવી કે, બીબા ! કલ કા વ્યાખ્યાન તેરે કું કરને કી હ, તેયારી કર લેન. Page #969 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭–... : : ૧૦૨૭ બાર સાધુઓમાં પિતે સૌથી નાના હતા અને દીક્ષા લીધાને હજી વર્ષ પણ પૂરું થયું ન હતું. એથી શ્રી રામવિજયજી મહારાજને થયું કે, આ તે મજાકમાં મને કહેતા લાગે છે. એથી એમણે આ વાત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત ન કર્યું અને સવારે પોતાના રોજીંદા ક્રમ મુજબ અભ્યાસ કરવા બેસી ગયા. પૂ. ઉપાધ્યાયજી મહારાજને વિશ્વાસ હતું કે, બીબા તૈયાર હો કે બેઠા હોગા. - શ્રી રામ વિજયજી મહારાજને ત્યારે પૂ ઉપાધ્યાયજી મહારાજ “બીબાના નામે જ સંબકતા. વ્યાખ્યાનનો સમય થયે. શ્રાવકે વ્યાખ્યાન માટે વિનંતિ કરવા આવ્યા ત્યારે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું રામવિજયજી કે લે જાવ ! તે કાળને સમજુ, ગંભીર અને ગુરૂવચનને શિરોધાર્ય કરનારા શ્રાવકે શ્રી રામવિજયજી મહારાજ પાસે પહોંચ્યા. અને એમણે વ્યાખ્યાન વાંચવા પધારવાની વિનંતી કરી. ગઈ રાતની વાત યાદ આવી જતાં જરાક મુંઝવણ સાથે શ્રી રામવિજયજી મહારાજ ઉભા થયા ને પૂ. ઉપાધ્યાયજી મહારાજ પાસે જઈને એમણે કહ્યું: ગુરૂદેવ ! હું વળી વ્યાખ્યાન કેમ કરી શકીશ? - પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું : કચું કલ તુઝે કહા થા ન? તયારી નહી કી કયાં ? . આ વાર્તાલાપ સાંભળી રહેલા પૂ. પં. શ્રી દાન વિજયજી મહારાજે કહ્યું : મહારાજ કહી રહ્યા છે, તો આજ્ઞા સ્વીકારી લે, તને વાંધો નહિ આવે. શ્રી રામવિજયજી મહારાજ આજ્ઞા શિરોધાર્ય કરીને પાટ ઉપર બેઠા કયા વિષય પર બોલવું? પાઠશાળામાં ગેખેલી સમકિતના સડસઠ બેલની સજઝાય યાદ આવતા જ એમની મુંઝવણ મટી ગઈ. અને સમકિતના વિષય પર એ દિવસે કશી જ પૂર્વ તૈયારી, વિના એમણે પ્રવચનને પ્રારંભ કર્યો. પહેલે જ પ્રયાસ હેવાથી એ પ્રવચન જરા ઝડપથી એમણે પૂર્ણ કર્યું. ઉપાધ્યાયજી મહારાજે ઉપર બેઠા બેઠા આ પ્રવચન સાંભળ્યું હતું. એથી પ્રવચન પૂર્ણ થયા બાદ પોતાની સેવામાં ઉપસ્થિત થનાર રામવિજયજી મહારાજ પર અતરના અકૃત્રિમ આશીર્વાદ વરસાવતા એમનાથી સહસા બેલાઈ જવાયું બીબા ! કિતના સુંદર વ્યાખ્યાન દીયા ! તું તે જમ્બર શાસન પ્રભાવક હેગા, ઈતના ખ્યાલ રખના હિ, અબસે વ્યાખ્યાન ધીરે ધીરે કરના ! વચન સિદ્ધ એક વિભૂતિના અંતરના ઊંડાણમાંથી નીકળેલા આ આશીર્વાદ હતા. એ કદી અફળ રહે ખરા? સાવ સહજ રીતે “સમકિતના વિષયને અનુલક્ષીને વહી નીકળેલું એ પ્રવચન વહેણ આજીવન સમ્યકત્વનું જ સંદેશવાહક બની રહ્યું. * Page #970 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક). આ પછી ૧૯૭૦ની સાલમાં ખંભાતમાં શ્રી રામવિજયજી મહારાજના શિરે પ્રવચનની જવાબદારી આવતા પંદર દિવસ સુધી અધ્યાત્મસારના લેકે ઉપર પ્રવચને કરીને તેઓશ્રીએ શ્રોતાઓને મુગ્ધ કરેલ. Hછીના વર્ષોમાં અવાર-નવાર વ્યાખ્યાન કરવાને પ્રસંગ અવતા, છતાં શાસ્ત્રાધ્યયનની પિતાની પ્રવૃત્તિમાં જરાય મ દતા આવવા દીધા વિના તેઓશ્રી એ જવાબદારી અદા કરતા. દીક્ષા પછીના સાતમા અને જીવનના વીસમા વર્ષથી નિયમિત તેમના પ્રવચનને પ્રારંભ થયે, જે ક્રમ બીમારી આદિના પ્રસંગે બાદ કરતા જીવનના અંતિમ વર્ષ સુધી અખંડ ચાલુ જ રહ્યો અને વ્યાખ્યાન વાચસ્પતિ” બિરૂદને એઓશ્રી સાચા અર્થમાં ભાવી ગયા. ૬. સમાધિ-સિધિના મૂળમાં શ્રી રામવિજયજી મહારાજના જીવન સાથે સંઘર્ષ સાથે જોડાયેલ જ હોય, એવું લાગ્યા વિના ન રહે. અનેક આપત્તિઓને સામને કરીને સંયમ સ્વીકાર્યું. પ્રથમ ચાતુર્માસ સિનેરમાં થયું. થોડા જ મહિનાઓમાં એમના શરીર ઉપર ખુજલીને વ્યાધિ ફેલાયે. એમાં વૈદકીય ઉપચાર ચાલુ કર્યા, એક વૈદ્ય વળી અઢી તેલા સફેદ મરી ઘી સાકર સાથે લેવાનું જણાવ્યું. આ ઉપચાર વિપરીત પડતા આખા શરીરે દેહ ઉઠ અને ચામડી કાળી પડી ગઈ. બીજા વૈદ્યને બતાવતા એણે કહ્યું કે, આ તે બેટ ઉપચાર થયે છે. બીજી દવા આપીને એણે વ્યાધિ શમાવ્ય. | દાહને વ્યાધિ તે શાંત થયે, પણ અઢી તેલા મરી પેટમાં જવાને કારણે પિત્તને કાયમી પ્રકેપ ઘર ઘાલીગયે ને તપશ્ચર્યા માટે શરીર નકામા જેવું બની ગયું. આ પછી અવારનવાર કોઈને કોઈ રૂપે પિત્તના પ્રકોપને પાધિ પિતાને પર બતાવવા માંડ. ૧૯૭૩માં અમદાવાદ તરફ વિહાર નકકી થયે, તબિરમત જોઈએ એટલી સારી ન હોવાથી આ સમાચાર અમદાવાદમાં બિરાજમાન પૂ. બાપજી મહારાજને મળતાં એમના દબાણથી વિહારમાં ડળી સાથે રાખવામાં આવી, પણ શ્રી રામવિજયજી મહારાજ ડેબીને ઉપયોગ કર્યા વિના જ વડીલેની સાથે અમદાવાદ વિદ્યાશાળા પધાર્યા. * એક સારા વૈદ્ય તબિયત જોઇને વડીલોને ખાનગીમાં કહ્યું: શ્રી રામવિજયજી મહારાજના શરીરમાં એ વ્યાધિ ઘર ઘાલી ગયું છે કે, આ મહારાજ છ મહિનાથી વધુ જીવશે નહિ. વૈદની આ વાત સાંભળીને બધા વડીલે ચિંતિત બની ગયા. એમાં એક અનુભવી ડોકટરને ભેટે થતા એણે કહ્યુંઃ એક છેલ્લે પ્રગ છે, ૬૦ ૬નું એક ઈજેકશન આ મહારાજ લે, તે દાહ ચેકકસ શાંત થઈ જાય, પણ આ ઈજેકશન ચાલીસ મિનિટ સુધી ચાલે. ઈજેકશન લીધા બાદ રાતિ ભયંકર દાહ પેદા થતા તૃષા Page #971 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ : તા. ૨૫-૭-૯૫ ૪ : ૧૦૨૯ લાગે. પણ ભણી નું ટીપું પણ આપવાનું નહિ. જે આટલી તૈયારી હોય, તે હું અખતરો અજમાવું. વડીલોએ લાંબી વિચારણા કરીને આ પ્રયોગ અજમાવવાનું નકકી કર્યું. શ્રી મવિજયજી મહારાજે કહ્યું કે, આ રીતે ય વ્યાધિ જતો હય, તે દાહ-તૃષાને સહન કરી લેવાની મારી તૈયારી છે. * * ‘આ પ્રાગ સફળ થયા. શ્રી રામવિજયજી મહારાજે ખૂબ જ સમતાથી ઈજેકશન લીધું. બરાબર ચાલીસ મિનિટ સુધી એ ઈ જેકશન ચાલ્યું. સાંજે પ્રતિક્રમણ કર્યાબાદ શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજને શ્રી રામવિજયજી મહારાજે વિનંતી કરી કે, આપની કૃપાથી દાહનો ઉપદ્રવ હું ખમી શકીશ, એ મને વિશ્વાસ છે. આમ છતાં કદાચ પીડા અસહ્ય બને, ત્યારે મને સમાધિ મળી રહે એ માટે એક એક સાધુને વારાફરતી મારી ચેકી કરવા બેસાડશો. જેથી મારા હાથે કેઈ ભૂલ થવા ન પામે. એ રાતે અસહ્ય દાહ અને અસહા તૃષાને બેવડ ઉપદ્રવ પળેપળ વધતો જ રહ્યો. પણ શ્રી રામવિજયજી મહારાજે એને ખૂબ જ શાંતિથી સહન કર્યું, જેના પ્રભાવે. એ દિવસથી દાહની વ્યાધિએ વિદાય લીધી એ લીધી ! જીવનના છેડા સુધી આવેલી અનેક બીમારીઓને સમતાથી વેઠીને, છેલ્લે પૃહણીય સમાધિ સાથે પૂ. આ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સવર્ગવાસી બન્યા. સમાધિની આ સિદ્ધિના મળિયા સિનેર-અમદાવાદ આ ઘટનાથી બદ્ધમૂલ બન્યા હોય, એ શું સંભવિત નથી ? ૭ દીર્ઘ દૃષ્ટિના દાન દષ્ટિના દાન મળવા પણ સહેલા નથી, ત્યાં દીર્ધદષ્ટિના વરદાન મળવા તે કયાંથી સહેલા હોય ? પણ શ્રી રામવિજયજી મહારાજને નાનપણથી જ આવા વરદાન મળી ચૂક્યા હતા, એની પ્રતીતિ કરાવતો એક પ્રસંગ જાણવા-માણવા જેવું છે. આ ૧ની સાલનું ચાતુર્માસ વડવા (ભાવનગરમાં) હતું ને વડીલની નિશ્રા, હતી. શ્રીરાજચન્દ્રના કેટલાક ભકતએ “શ્રીમદ રાજચંદ્ર' નામનું એક દળદાર પુસ્તક ગુરૂનિશ્રામાં વાંચવાની ભાવના વડીલ સમક્ષ વ્યકત કરતાં આ માટે સુર્યોગ્ય વ્યકિત તરીકેની પસંદગી સૌએ શ્રી રામવિજયજી મહારાજ પર ઉતારી. શ્રી રામવિજયજી મહારાજે રાજચંદ્રના ભકતોને કહ્યું કે આ પુસ્તકની ખામીઓ પણ સાંભળવાની તમારી તયારી હોય, તો મને વંચાવવા વાંધો નથી ! આ વાત માન્ય રાખવામાં આવતા પુસ્તકનું વાંચન ચાલુ થયું. Page #972 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૩૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી રામવિજયજી મહારાજની દીર્ધદષ્ટિ, તીકણબુદ્ધિ અને હાજર જવાબીએ રાજચન્દ્રના ભકતના મન હરી લીધા. પુસ્તકમાં જે જે ખામીઓ હતી, એને સૌએ એકીમતે કબૂલ રાખી. થોડા મહિનાઓમાં એક પુસ્તક પૂરું થયું. સૌ. શ્રી રામવિજયજી મહારાજાને વિનંતિ કરી કે, - શ્રીમદ રાજચન્દ્ર આ પુસ્તક આપની નિશ્રામાં વાંચતા અમને ઘણું બધું જાણવા મળ્યું છે. આ પુસ્તકની ખામીઓ જોતા અમને એમ થાય છે કે, આની ખામીઓ દૂર થવી જોઈએ. જેથી વાચકે ગેરમાર્ગે ન દેવાય. તે આ૫ આવી ખામીઓનું સંમાજંન કરતું લખાણ કરી આપે, તે અમે એ પુસ્તક ફરી છપાવીને પછી પ્રચારમાં મકીએ.” - આ વિનંતીને જવાબ વાળતા દીર્ધદષ્ટિ અપનાવીને શ્રી રામવિજયજી મહારાજે વળતી જ પળે જણાવ્યું કે, તમારી ભાવના આ વકાય છે. આ રીતે પુસ્તકનું શુદ્ધિકરણ થઈ જાય, એ કોને ન ગમે ? આમ છતાં એક વાત તમને માન્ય હોય, તે શુદ્ધિકરણ કરી આપવાની મારી તૈયારી છે. - રાજચન્દ્રનાં ભકતોએ “વાત જણાવવાની માંગણી કરતા શ્રી રામવિજયજી મહારાજે જણાવ્યું કે, નવું પુસ્તક છપાવે, એમાં મથાળે . મ- જેને સંઘના એક મુનિરાજે દર્શાવેલ સુધારાએ મુજબ આ પુસ્તક છપાવવામાં આવે છે.” આવું લખાણ મુકવાની તમારી તૈયારી હોય, તે શુદ્ધિકરણ કરી આપવા મને કઈ વાંધો નથી... . આ વાત આવતા જ રાજચન્દ્રના એ ભકતે વિચારમાં પડ્યા એમણે કહ્યું : અમે અમારા આશ્રમના કાર્યકર્તાઓ સમક્ષ આ વાત મુકીશું. અને એ કાર્ય કરે છે આ વાત માન્ય રાખશે, તે આપની પાસે શુદ્ધિકરણ કરાવવા આવીશું. - શુદ્ધિકરણ કરી આપવા ઉપરાંત આવી ખાસ કલમ મૂકાવવા પાછળ પૂજ્યશ્રીને આશય એ હતું કે, આ કલમ મૂકાવાથી એ વાત નકકી થઈ જાય છે, પૂર્વે આ પુસ્તકમાં ખામી-ભૂલ હતી. જેને સુધારીને છાપી હોવાથી રાજચન્દ્રનું આ એક જ પુસ્તક શાસ્ત્રીય દષ્ટિએ ભૂલવિનાનું છે અને બીજા પુસ્તકે શુદ્ધિકરણની અપેક્ષા રાખે છે.. જે આવી કેઈ કલમ મુકયા વિના શુદ્ધિકરણ મુજબ પુસ્તક છપાવી દેવામાં આવે, તે આ કેઈ અર્થ તારવી ન શકાય અને આ પુસ્તક શુધ હોવાથી બધા પુસ્તકોને શુધ, માનવાની ભૂલના ભંગ અનેક વાચકે બની ગયા વિના ન રહે - (૮) ઝંઝાવાતને ઝુકાવનારા - ૧૯૭૬ની સાલ હતી. દેવદ્રવ્યાદિ અંગે શાસ્ત્રસિદ્ધ નિર્ણ લેવા ખંભાતમાં Page #973 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ ૪ ૪૫-૪ : તા. ૨૧-૭-૯૫ : ચેાજાયેલ મુનિસમેલન અને એમાં સાત વર્ષના સયમ પર્યાય ધરાવતા શ્રી રામવિજયજી મહારાજને પણ મળેલાં મહવનાં સ્થાન માન આદિની વાતા અમદાવાદમાં જનજીભે ગવાઈ જ રડી હતી, એમાં એમનુ' ચાતુર્માસ વડીલાની સાથે વિદ્યાશાળામાં નકકી થતા આખું અમદાવાદ એમની વાણીમાં રસતરમેળ ખની જાય, એવુ' એક અદાલન જાગ્યું. : ૧૦૩૧ એ જમાનામાં અમદાવાદમાં ભદ્રકાળી માતાના મ"દિરે દશેરા આસપાસ પ્રતિવષ એકડાને વધ થતા હતા. આ વથી ઘણા ‘દિલ' દ્રવ્ય હતા. પણ આ વધ સામે પ્રચ'ડ આંદોલન ઊભું કરવામાં હજી કાઇ સફળ થયું ન હતું. આ સફળતાના અધિકારી બનવા પામ્યા : પૂ. મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજ અને પૂ.મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ '' 'ગુરુશિષ્યની આ જોડલીએ હિંસા અટકાવવા કમ્મર કસી. સૌ પ્રથમ પ્રવચન દ્વારા જૈનેને જગાડવા પળેપાળે પ્રવચને ચાજાયા, બીજી તરફ પૂજીરી સ થે વાટાઘાટોના દોર પણ ચાલુ રહ્યો. થાડા દિવસામાં તે એક પ્ર’ચડ ઝંઝાવાતની જેમ આખા અમદાવાદમાં આંદોલનની વાતા ફેલાઈ ચૂકી. જયાં પૂજારીએ શરૂમાં તે ગુરૂશિષ્ય સાથે વાત કરવાય તૈયાર ન હતા, પણ પ્રચ'ડ જનમતનું જાગરણ થયું, ત્યાં જ એમને વાટાઘાટો કરવા વિવશ બનવુ પડયુ., એમણે એક વાત એવી મૂકી કે, લાખ રૂપિયા અપાવે, તે એકડાના વધ ખધ કરીએ ! શ્રી રામવિજયજી મહારાજે કહ્યું : અમે કોઇ સાદો કરવા માંગતા નથી. વળી અમારી પાસે તેા પાઇના ય પરિગ્રહ નથી. માટે બીજીવાર આવી વાત ઉચ્ચારતા પણ નહિ. જો તમને અહિંસા પાલનનુ કન્યું ખાવવા જેવુ જણાય, તે જ બલિદાન બંધ કરો. આ માટે જનજાગૃતિનુ કાય અમે કરતા રહીશું. પૂજારીએ અકકડ રહ્યા. આ પછી જાગૃતિનું કાર્ય ઝડપભેર આગળ વધતા અહિસાના એ દેલનમાં હિન્દુ પ્રજા અને હિન્દુ સન્યાસી ઉપરાંત મુસ્લિમ પણ જોડાયા, એક દિવસ માણેકચેાકમાં પચાસ હજારની પ્રચંડ માનવ મેદની ઉભરાઈ, વગર માઈકે શ્રી રામવિજય મહારાજની કતવ્યની હાકલ કરતી વીરવાણી સૌને સ`ભળાવવા એક નવા જ અભિગમ અપનાવાયા, પૂજ્યશ્રી પેાતાનું ટુંક પ્રવચન પૂરુ કરે, એ પ્રવ ચનના શબ્દો ઝીલી લઈને અન્યવકતા એ પ્રવચનને આગળ સાંભળાવે. આ રીતે આગળ આગળ શ્રવણ’ ની પદ્ધતિથી પચાસ હજારની પૂરી માનવ મેદની અહિંસાની એ આલખેલ સાંભળીને ‘અહિંસા પરમો ધર્મ'ના નાદ જગાવવા એટલી બધી અધીરી બની ગઈ કે, દશેરાની આગલી રાતે એક મેટા માનવ મહેશમણુ ભદ્રકાલીના મંદિરના આંગણે ઉંમટી પડયે . Page #974 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ર : : શ્રી જૈન શાસન (અઠવાડિક) એ માનવ મહેરામણ જોઈને જ પૂજારીઓ ઢીલા ઘેસ થઈ ગયા. અને એમણે જાહેર કર્યું કે, “આવતી કાલથી બેકડાની બલિબંધી જાહેર કરવામાં આવે છે. આ જાહેરાત થતાં જ આખું અમદાવાદ નાચી ઉઠયું. સૌએ નકકી કર્યું કે, વધ માટે લવાયેલા બોકડાઓનું એક સરઘસ કાઢીને અહિંસાના જયજયકારથી અમદાવાદના રાજ માર્ગોને ગજવી મુકવા ! દશેરાની સવારે આંદોલનના અગ્રણીઓ ગુરુશિય પાસે આવ્યા. આંદોલનને વરેલી સિદ્ધિની વધામણી આપીને સરઘસમાં પધારવા એમણે વિનંતિ કરી, તે જવાબ મળે કે, અમારું કર્તવ્ય પૂરું થઈ જાય છે. અમારે તે “બલિબંધી થી જ સંબંધ હતે. સરઘસના માન સન્માન પામવા કઈ અમે આ અદ્દેલન જગાડયું ન હતું. માટે સરઘસ માં અમે તે ન જ જોડાઈ શકીએ. અમારું કામ પૂરું થઈ ગયું. હવે તમને એમ લાગતું હોય કે, આ સરઘસ દ્વારા અહિંસાને જયનાદ વધુ ફેલાઈ શકે એમ છે, તે તમે સરઘસમાં જોડાઈ શકે છે. અહિંસાના આંદોલન–અભિયાનને મળેલી આ સિદ્ધિ પછી ગુજરાતના ગામડે ગામડે અનુપમરીતે ગવાઈ અને છવાઈ ગયેલા શ્રી સમવિજયજી મહારાજના નામ કામને વખાણવાને બદલે અહિંસાના ફિરસ્તા તરીકે ગવાતા, ગાંધીજીએ વડતા એવી પ્રતિક્રિયા વ્યકત કરી કે, “બલિબંધી કરાવીને તે શ્રી રામવિજયજી મહારાજે પૂજારીએના પેટ પર પાટું માર્યું છે. ' ગાંધીજીના આ વિકૃત વિચારને શ્રી રામવિજયજી મ. સટ જવાબ વાળ્યો. આ પછી અમદાવાદના એક જૈન ઉદ્યોગપતિએ પિતાના બંગલાના કંપાઉન્ડમાં સાઠ કુતરાઓને સંવત્સરી જેવા મહાન દિવસે મારી નખાવ્યા. ગાંધીજીએ આ હિંસાની તરફેણ કરતા વિચારે વ્યકત કરતા શ્રી રામવિજયજી મહારાજને થયું કે, આંધીની જેમ ફેલાતા ગાંધી-વિચારેને જડબાતોડ જવાબ આપીને સંઘ અને સમાજને સાચે માર્ગ દર્શાવો જ રહ્યો. એમની લાલબત્તી સમી આ પ્રવૃત્તિ સામે સોળ લેખ લખવાની જાહેરાત સાથે એક લેખમાળાને પ્રારંભ ગાંધીજીએ પોતાના “નવજીવન’ પત્રમાં કર્યો. પણ લેખ પ્રગટ થાય, એ જ દિવસે પૂજ્યશ્રી વ્યાખ્યાનમાં એ સચેટ પ્રતિકાર - આપવા માંડયા કે, એ લેખેની કેઈ એવી અસર ઊભી થવા ન પામી, એથી હતાશ થઈને આઠ લેખમાં જ એ લેખમાળા પૂરી કરવાની. ગાંધીજીને ફરજ પડી. આવા બધા 'નિમિત્તથી ગાંધીજીને ઘણાખરા ખરેખરા સ્વરૂપમાં ઓળખી ગયા અને એમને સાબરમતી આશ્રમ આદિ પ્રવૃત્તિઓ માટે મળતા દાનને માટે ધકકે પહોંચે. એક વખત Page #975 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ એક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૪ : ગાંધીજીએ પ્રવચનમાં હાજર રહેવાની ભાવના દર્શાવતા પૂજયશ્રીએ જવાબમાં જણાવ્યુ કે, ધર્મી સિવાયની કાઈ વાત ન કરવાની શરતે આવી શકે છે શરત સ્વીકારે ખરા ? ગાંધીજી તા સભામાં ન આવતા થયા ને સાચું સમજીને સત્યને ! આવ્યા, પણ સ્વીકારનારો વર્ગ ધીમે પશુ ગાંધીજી આવી ગાંધી ભકતા જરૂર ધીમે વૃદ્ધિ પામતા ગયે. : ૧૦૩૩ આ જ ચાતુર્માસ દરમિયાન અભક્ષ્ય ખાનપાનની વિરુદ્ધ્માં પળેપાળે પ્રવચને ચેાજાયા, શ્રી રામવિજયજી મહારાજની વાણીથી એવી તા જગી-જાદુઇ અસર પેદા થવા પામી કે, એ સમયની મહાલક્ષ્મી-ચન્દ્રવિલાસ જેવી પ્રખ્યાત હોટલેામાં દૂધની ખપત સત્તર મથી ઘટીને માંડમાંડ બે ત્રણ મણ સુધીની થઈ જવા પામી. સરદાર વલ્લભભાઇ પટેલ જેવાના મગજમાં પણ લેકના માથા ફેરવી શકનારી શકિતના સ્વામી તરીકે શ્રી રામવિજયજી મહારાજ પ્રતિષ્ઠિત થઈ જતા તે અવારનવાર પ્રવચનમાં આવતા થયા. એકવાર એમણે વિનંતિ કરી કે; અસહકાર કે સ્વરાજય ની ચળવળ પશુ ધાર્મિક બાબત જ ગણાય. આપના જેવા સમજૈનમુનિ જો આ હિલચાલમાં રસ દાખવે, તેા પ્રજામા માં જાગૃતિના જુવાળ આવ્યા વિના ન રહે. જરાય શેહશરમમાં તણાયા વિના શ્રી રામવિજયજી મહારાજે સરદાર વકલા ભાઈને કંહ્યુ ક, જે દિવસે મને આવી પ્રવૃત્તિઓમાં ધામિ કતા'નુ' દન થશે, એ દિવસે કાઇના આમત્રણની અપેક્ષા રાખ્યા વિના એક ધમ ગુરુ તરીકે પ્રજાને જગૃત કરવાનું કતવ્ય અદા કર્યા વિના હું' નહિ' રહુ.. પણ આજે તા આવી ચળવળામાં મને ધાર્મિકતાના છાંટા ય દેખાતા નથી. આમ, અમદાવાદનું આ આખું' ચ ચાતુર્માસ એક એકથી સવાઈ સિધ્ધિ હાંસલ કરાવનારું ચાતુર્માસ સાબિત થયું. ગાંધીવાદ ત્યારે એક આંધીની જેમ ફેલાઈ રહ્યો હતા, જૈનસ ઘને આવી આંધીથી ખેંચાવી લેવાનુ કતવ્ય ધર્મ ગુરૂ તરીકે શ્રી રામ વિજયજી મહારાજે એવી બહાદુરી પૂર્વક એ દિવસેામાં અદા કર્યું" કે, એ આધી હજી ય જૈન સંઘને અભડાવી શકી નથી. માત્ર ચાવીસ વર્ષની વય ધરાવતા એ વખતના શ્રી રામવિજયજી મહારાજના સિ'હનાદ આજે ય અમદાવાદની પુરાણીપેઢીના કાનમાં ગુંજી રહ્યા હાય, તે એ નવાઈ પામવા જેવું ન ગણાય ૯. ખમીરવંતી નીઠરતા ૧૯૮૩ની સાલમાં પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ આદિ સપરિવાર ચાતુ Page #976 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૪ : શ્રી જૈન શાસન [અઠવાડિક]. સાથે ખંભાતની ભૂમિને પાવન કરવા પધાર્યા. શ્રી રામવિજયજી મહારાજની ધર્મ દેશનાના ધ્વનિ સંપૂર્ણ શહેરમાં જાદુઈ આકર્ષણ જમાવી. ગયા. એ વર્ષમાં અતિવૃષ્ટિ એટલા બધા મોટા પ્રમાણમાં થવા પામી કે, લેકરાહત માટે ફંડ ઊભું કરીને મદદકાર્ય હાથ ધરવાની આવશ્યકતા અધિકારી વર્ગને જણાઈ. સૌએ વિચાર કર્યો કે, શ્રી રામવિજયજી મહારાજની પ્રવચન સભામાં જઈને ટહેલ નાખીશું, તે સારામાં સારો ફાળો નોંધાઈ જશે. અધિકારીઓનું કમિટું જુથ ભેગું મળીને શ્રી રામવિજયજી મહારાજને મળ્યું એમની બધી વાત સાંભૈળ્યા બાદ પૂજ્યશ્રીએ કહ્યું : પ્રવચન બાદ તમે તમારી રજુ આત કરી શકે છે. અધિકારીઓનું મેટું જુથ પ્રવચન સભામાં ગોઠવાઈ ગયુંપોતાના પ્રવચનમાં પૂજયશ્રીએ પ્રસંગચિત અતિવૃષ્ટિની પરિસ્થિતિનું વર્ણન કરીને કર્તવ્ય બજાવવાને સદુપદેશ સભાને આપ્યા. પછી અધિકારીઓએ પણ પરિસ્થિતિ દર્શાવી અને ફંડ શરૂ થયું. નાનકડા ગણાતા જૈનસંઘની અપેક્ષાએ એ ફંડ નાનુ ગણાય એવું ન હતું. પણ અધિકારીએ તે ઘણી જ મટી આશા રાખીને આવ્યા હોવાથી એમણે ટકા કરતા જણાવ્યું છે ? * જેને તે એ છવ-મહોત્સવમાં જ પૈસા ખરચી છે. માનવસેવાના આ અવસરે અમે તે ખૂબ જ મોટી આશા સાથે અહીં આવ્યા હતા. વિશ્વાસ રાખે હતો કે, અમારી ઝોળી છલકાઈ જશે. પણ ઝોળી હજી અધૂરી હોવાથી અને પ્રવચનકારશ્રીને વિનવીએ છીએ કે, હવે તેમાં જેને સમાજને માનવસેવાને પણ મહિમા બતાવે ' 'આ ટીકા સાંભળીને મૌન રહે, તે એ શ્રી રામવિજયજી મહારાજ શાના? જૈનસંઘની સાવ ગેર વ્યાજબી ટીકાને જવાબ વાળતત એઓશ્રીએ જણાવ્યું કે, સખ્યામાં શેઠા હોવા છતાં જેનેનું દાન દરેક ક્ષેત્રે ઝળહળતું જ રહેતું આવ્યું છે.. અને માનવ સેવાની વાતો કરનારે આજને મેટ વગ તે લગભગ પારકે પૈસે જ તાગડધિના કરતા હોય છે. જેની સંખ્યાની દ્રષ્ટિએ આ ફંડ કંઇ નાનું ન ગણાય છતાં તમે એવી ટીકા કરે, એ કઈ રીતે ચગ્ય નથી. જે વગ ધર્મશ્રદ્ધાળુ છે અને પ્રભુભક્તિના મહેસું કરે છે, એ જ વગ વા વખતે પિતાને પૈસાન ભંડાર ખુલે મુકત હોય છે. બાકી ભણેલા-ગણેલે વર્ગ તે સૂફિયાણું સલાહ આપવામાં જ ઇતિકર્તવ્યતા માનનારો હોય છે, આવો અમે અમુભવ છે. તમે બધા જેકે આવી જમાતના નહિ જ છે. તમે બધા નેતાએ જે આ પ્રસંગે મહિના મહિનાને, પગાર આ ફંડમાં આપી દે, તે લીલા દુકાળની અસર જોવાઈ જાય.. જેનોએ નેધાવેલ રકમને Page #977 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ : * ૧૦૩૫ આંકડે જે તમને એ છો જ જણાતે હય, તે અમારા આ સંઘ લખાવેલી રકમને બેવડાવી દેવાનું કર્તવ્ય અદા કરવામાં જરાય પાછી પાની કરે એમ નથી. એમ મને લાગે છે, પણ બેલે, તમે જેટલા અહીં હાજર છે, એટલા અધિકારીએ પણ મહિના મહિનાને પગ ૨ ધરી દેવા તૈયાર છે ખરા ? . - પૂજ્યશ્રીની આ વાણીને સફળ કરવા જેનસ ખેંધાવેલ રકમ વિના વિલંબે બેવડાવી દીધી. એથી અધિકારીઓમાં ગાલ પર એવી થાપડ પડી કે, બઘા કલાઈ જ ! ગયા. જૈનસંઘની ઉદારતા જેવા છતાં માત્ર એક મહિનાને પગાર આપવાની યોગ્ય વાતને તેઓ અમલમાં ન મુકી શક્યા, જેને ઘસાતું બેલેલા એ આગેવાને જ્યારે સભામાંથી વિદાય થયા, ત્યારે એમના માથી શ સરી પડયા - “આવી નીડરતા આજે પહેલીવહેલી જ જોઈ! ખરેખર પૈસા તે વેપારીએ જ અને એમાં પણ જેને જ ખરચી જાણે! એમની સાથે હેડમાં ઉભા રહેવાનું આપણું તે ગજું જ નહિ !' રાજકીય અધિકારીઓના પડછાયાથીય ડરવાની નામદઈ અને નેતાઓના પગ પૂજવાની ભાટાઈ આજે જયારે વધતી જતી હોય છે, ત્યારે આ પ્રસંગમાંથી પડવાને બોધપાઠ આવકારવા જેવું નથી શું ? ૧૦. અપીલને અગ્ય દલીલ ૧૯૮૪ની સાલ. ચુસ્ત શહેર અને ટાઉનહોલ. શ્રી રામવિજયજી મહારાજનું પ્રવચન હકડેઠઠ ઉભરાયેલી મેદની વચ્ચે ચાલી રહ્યું હતું. કેલોજિયનેની સંખ્યા ખૂબ જ મોટી હતી. અનેની ઝડી વરસી રહી હતી. પણ જે જવાબો મળતા, થિી ઘણા ઘણાના કાળજાના કમાઠ ખુલી જતા: જિજ્ઞાસુઓના એ સમૂહમાં એક પ્રશ્નાર એ પણ ઘુસી ગયું હતું કે, જે પ્રવચનકાર ડુંગવી મારવા માંગતું હતું. એણે ચાલુ વિષયની મર્યાદા તેડીને એક વિચિત્ર જ ન ૨જ ફર્યો: ' ' . “કેઇ માણસ ભૂખ્યા-તરસ્યા હોય અને જૈન સાધુ ગોચરી-પાણી લઈને આવતા હોય, તે ભૂખતા દુખથી ટળવળતા માલુસને ભિક્ષામાંથી જે સાધુ થઈ આમી શકે કે નહિ ?” ' ભલભલાને મુંઝવી મારે એવા આ પ્રશ્નનો જવાબ મળતા વળી જ પળે શ્રી રામવિજયજી મહારાજે જણાવ્યું કે, પ્રશનકારને કદાચ ખબર નહિ હેમ કે, જેનશાસનમાં ગોચરી લેવા જવાને અધિકારી કેણ છે, સાધુપણાના કપડા પહેર્યા અને પાત્રા હાથમાં આવી ગયા, એટલા માત્રથી ભિક્ષા માટે નીકળવાની લાયકાત આવી જતી નથી. ગોચરીને અધિકાર મેળવવા પણ શાસ્ત્રને અભ્યાસ કરી જરૂરી છે. શાસ્ત્રાભ્યાસ Page #978 -------------------------------------------------------------------------- ________________ • ૧૦૩૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) = " કરીને જે ગીતાર્થ બને, એ જ ગોચરી લેવા જવાને અધિકારી ગણાય. આ ગીતાર્થ પરિસ્થિતિ જોઈને જે કંઈ પગલું ભરે, એ શાસ્ત્રાજ્ઞાને અનુરૂપ જ હોય. એથી પ્રકાર જણાવે છે, એવી કઈ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે શામ્રાજ્ઞાને અનુરૂપ જણાય, એવું પગલું લેવાની ગીતાર્થને આશા છે. આ આ તર્કબદ્ધ જવાબ આપ્યા બાદ પૂજ્યશ્રીએ પછી એ વાત સમજાવી કે, જૈન સાધુને ભિક્ષા આપનાર વર્ગ કયા ઉદ્દેશથી ભિક્ષા આપે છે, એ સમજી લેવા જેવું છે. ભિક્ષા આપનારને ઉદ્દેશ એક એ જ હોય છે કે, મારી આ ભિક્ષા રત્નત્રયીના આરાધક સાધુઓના ઉપયોગમાં જ આવવી જોઈએ. જેમ જે નાણુ જે ટ્રસ્ટને જે ઉદ્દેશથી અપાયા હેય, એ નાણુ એ ઉદ્દેશ મુજબ જ વપર વા જોઈએ. બીજા જ કેઈ ઉદ્દેશની પૂર્તિ માટે એ નાણાં વાપરનારે જેમ ગુના પાત્ર ગણાય છે, એમ ઘમ ભિક્ષાનો દુરૂપયોગ કરનાર સાધુ પણ જેનશાનો ગુનેગાર જ બને છે. એકવાર પ્રવચનમાં એ વિષયની છણાવટ ચાલી રહી હતી કે, સિદ્ધાંતને જાણકાર જે સત્યને આગ્રહી ન હોય, તે બીજો કોણ હોય? એકતાને આવકારનારા, સત્યને બાજુ પર મૂકીને પણ સમાધાન સાથે સ્નેહ ધરાવનારા થોડાક શ્રોતાએ એ સભામાં હાજર હતા. એમાંથી એકે પશ્ન કર્યો “સાહેબ!. આપ તે જ્ઞાની છે, જ્ઞાનીએ તે આ આગ્રહ ' જ રાખવો જોઈએ, સૈદ્ધાંતિક પકકડ રાખવાથી જે સમાજમાં સંઘર્ષનું વાતાવરણ પેદા થતું જણાય, તે અમારા જેવા અજ્ઞાની ભલે આગ્રહ રાખે, પણ જ્ઞાનીએ તે ઢીલું મૂકી દેવું ત જોઈએ શું? * , શ્રી રામજવિયજી મહારાજે પ્રકારની વાતને લઈને જ જવાબ વાળતા કહ્યું : તમે પિતે જ જ્યારે તમારી જાતને અજ્ઞાનીમાં અને અમને જ્ઞાનીમાં ખપાવે છે, ત્યારે તે સત્યને આગ્રહ રાખવાની અમારી જવાબદારી અનેક ગણી વધી જાય છે. અજ્ઞાની તે અજ્ઞાનના કારણે દૂધમાં ને દહીમાં પગ રાખે ને એકતા સાચવવા સત્યને છેહ દે, એ હજી અક્ષમ્ય ન ગણાય, પણ જ્ઞાની જે જ્ઞાનને પ્રકાશ મળ્યા પછી પણ દૂધ દહિયે રહે અને સાચાખેટામાં પગ રાખે, તે તે કઈ રીતે ચાલી શકે ? તમે તમારી જાતને અજ્ઞાની માને અને છતાં અજ્ઞાનથી પકડાયેલી બેટી વસ્તુને કદાગ્રહ પૂર્વક પકડી રાખે છે, તે અમારે જ્ઞાનથી જચી ગયેલી વસ્તુને આગ્રહ રાખવો જ જોઈએ ને? માટે તમારી દષ્ટિએ ય જ્ઞાની તરીકે અમારાથી ઢીલું કેમ મૂકી શકાય? સારી એકતા કેવી હૈય? એકતા કયારે થાય, કોની સાથે થાય અને કઈ રીતે Page #979 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : : ૧૦૩૭ થાય ? આ વિષય પર ખૂબ જ તલપશી એ પ્રવચન ચાલી રહ્યું હતું. વાત વ્યાજબી હોવા છતાં અવળી એકતાના એક અારાધકથી ન રહેવાયું એણે પથરો નાંખતા પૂછ્યું: સાહેબ ! સાવરણી પણ કરે ત્યારે જ સારું કરી શકે છે, જે એની સળીઓ વચ્ચે એકતા હોય, છૂટી સળીઓથી કચરો સાફ થઈ શકતું નથી, એ સળીએ જ્યારે એકતાના તાંતણે બંધાય છે, ત્યારે જ સાવરણી તરીકે પિતાનું કાર્ય બનાવી શકે છે. માથું ખંજવાળવું પડે, એવા આ પ્રશ્નને હાજર જવાબ આપતા શ્રી રામવિ. મ. વળતી જ પળે કહ્યું આશ્મકારને ખબર નથી લાગતી કે, કેવી સળીઓ વચ્ચે એકતા હોય, તે કચરે નીકળે. જે સળીઓ તુટેલી હોય, એનું સ્વરૂપ જ એનામાં શેઠું જડતું ન હોય, એવી સળીએ બાંધીને જે કચરો કાઢવામાં આવે, તે એ સાવરણ જ ઉપરથી કચરા વધારવામાં નિમિત બને. જને કચરે તે પડયે જ રહે, ઉપરથી ન કચરો પેદા થાય, અને એની સફાઈ માટે સારી સાવરણી લાવવી પડે, જે સળીઓ સારી હય, મજબૂત હોય, એને જ એક રે બાંધવામાં આવે, તે આવી એકતા કચરો દૂર કરી શકે. આવી એકતાના તે અમે પ્રખર હિમાયતી છીએ. સુદેવસુગુરુ-સુધર્મને જે સમર્પિત હોય, એ પરપ્રાંતીય, પરદેશીય અને પરગછીચ ગણાતે હેય, તે ય એની સાથે એકતાના દેરે બંધાવા ભગવાનને ભક્ત તૈયાર જ હોય જેનામાં આવે સમર્પિતતા ન હોય અને જે વપ્રાંતીય, સ્વદેશીય, અને વગરછીય ગણાતે હેય, તે ય એની સાથે ભળવામાં ભગવાનના ભકતને પિતાનું ભકતપણું કલપ્તિ થતું લાગતું હોય. આવા અસમર્પિતે વધે જેમજેમ એકતા થતી જય. તેમ તેમ શાસનમાં કચરે જ વધતો જાય છે , આ દલીલ સાંભળીને સૌના હીલ આનંદી ઉઠયા. જેની સામે કઈ જ અપીલ ન એવી આ દલીલ હતી. (૧૧) એકે હજારાં અધીને પણ અટકાવી શકાય છે, પણ જે હવામાં હિંમત હોય તે ! પવનની લેરખી પણ આપણને અટકાવી શકે છે, પણ જે યુદ્ધમાં જેની કિમત ગણાય, એવી હિંમત હવામાં ન હોય તે ! ૧૯૮૫ ની સાલના ચાતુર્માસ માટે વડીલોની સાથે શ્રી રામવિજયજી મહારાજ સુરતથી મુંબઈ તરફ આગળ વધ્યા. સિંહનું નામ સાંભળીને સસલા ફફડી ઉઠે, એમ આ સમાચાર મુંબઈમાં ફેલાતા જ શાસનને અસમર્પિત વગ ફફઠી ઉઠશે. એ વર્ગને થયું કે, મુંબઈમાં જ શ્રી રામવિજયજી મહારાજ આવશે, તે આપણું સુધારાની વાર્ત Page #980 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ : ' : શ્રી જૈન શાસન (અઠવાડિક) ના ગેટલા ને છત ઉખેડી નાખ્યા વિના નહિ રહે. જેની પાસે શેકેલે પાપડ ભાંગવા જેટલી પણ તાકાત ન હોય, એ પણ સિંહને હંફાવવાની અફવાઓ ફેલાવી શકવાની તાકાત તે ધરાવતે ' જ હોય છે. શ્રી રામ વિ. મહારાજ માટે સુધારાવાદી વગે એવી એવી અફવાઓ અને એવા એવા ભયેની વાતનું વાવાઝોડું ફેલાવી દીધું કે, અમદાવાદમાં બિરાજમાન પૂ. આચાયdવશ્રી સિદ્ધિસૂરિજી મ. (પૂ. બાપજી મ.) અને પૂ. આ. શ્રી મેઘસૂરિજી મ. જેવા સાત્વિક પુરુષે પણ ગભરાઈ ઉઠયા એમણે તારા દ્વારા એવા સમાચાર કહેવડાવ્યા કે, “મુંબઈ જવાનું હાલ માંડી વાળે, ગુજરાત તરફ પાછા વળે.' - આ તાર મળે, ત્યારે સૌ અંધેરી પહોંચી ગયા હતા. મુંબઈના વાતાવરણમાંથી ઉડતી ઉડતી જે અફવાઓ આવતી હતી, એથી શ્રી દાનસૂ એ. પણ થોડ, વિચલિત થઈ ગયા હતા અને એવા વિચારવાળા બની ગયા હતા કે, આવી આંધીની સામે પડવું, એના કરતા અંધેરી ચાતુર્માસ પતાવીને પાછા ફરી જવું, આ જ ડહાપણભર્યું ગણાય. અંતરમાં આ વિચાર, ધળાતે તે હતે જ, એમાં વળી અમદાવાદથી તાર આવે, એથી બધા સાધુઓને વિચાર માટે ભેગા કરવામાં આવ્યા. મુંબઈમાં પ્રવેશ કરવાથી જે જે આપતિએ આવવાની સંભાવના હતી, એની જ વિચારણા એ રીતે ચાલુ થઈ કે, ત્યાં બેઠેલા શ્રી મંગળવિજયજી મ.ને થયું કે, આ નાવડું કદાચ કિનારે આવીને ડૂબી જશે ! - શ્રી રામવિ. મ. ને દીક્ષા આપવાની હિંમત કરનારા શ્રી મંગળવિ. મ. ખુમારી પૂર્વક વળતી જ પળે સૌને કહ્યું, “યુદ્ધ જાહેર થતા સેનાપતિ બધા સૈનિકે ને ભેગાં કરે અને પાને ચડાવવાની જેવી વાત કરે, એવી આપણી આ મિટિગ બનવી જોઈએ પાછા પગલા ભરે એ રજપૂત નહિ. આપણને સૌને એકે હજારા જેવા શ્રી રામવિ. મ. પર વિશ્વાસ હોવો જોઈએ. આ સિંહને એક સાર થતા જ બધા સસલાએ ઊભી પૂંછ. ડીએ ભાગી જવાના છેએટલું ભૂલ્યા વિના આપણે આપણી વિચારણાને આગળ વધારીએ, એવી મારી વિનંતી છે. શ્રી મંગળવિ. મ. ની આ વીર વાણી સાંભળતા જ સૌના હૈયામાં હિંમતનો સંચાર કર્યો અને હિંમતભેર મુંબઈમાં પ્રવેશવાનું નકકી થયું. એથી અનેક અફવાએ, અટકળ અને જમણાઓના “અધાર ઘેરા પડદાઓમાં ઊભા ચીરે મકતું મુંબઈ તરફનું એ પ્રયાણ જેમ જેમ આગળ વધતું ગયું, એમ એમ સ્વાગતના સૂરોની જેમ વિરોધના વાવટા પણ વધુ સૂસવાટા બોલાવવા માંડયા. મુંબઈ લાલબાગમાં પ્રવેશવાના દિવસે તે Page #981 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : ' - - - ૧૯૩૯ વિરે ધીઓ રઘવાયા બનીને સામેવાના માર્ગ પર કાચ વેરવા સુધીની વિટ્રાઈ કરીને જ જયા, પણ ત્યારે જેમ કાચ વેરનારા હયાત હતા, એમ એ કાચના એ કઢકાઓને હાથ લેહી-ખરડયા થાય, તે ય તેને દૂર ફગાવનાર ભકતનીય ભીડ હતી. શ્રી રામવિ. મ. ની પૂરી સુરક્ષા ગોઠવીને એ સ્વાગત, વિરોધીઓની બધી સુરાદોને માટીમાં મેળવીને લાલબાગમાં હેમખેમ પહોંચ્યું, ત્યારે સૌને આનંદ નિરવધિ બને. એ પહેલી જ ધર્મદેશનામાં શ્રી રામવિ. મ. જે જે અમૃત વરસાવ્યું, એથી ઘણા ઘણાના હૈયા સંતૃપ્ત થઈ ગયા, અને ઘણખરો વિરોધ શાંત થઈ ગયો. રાસી બંદરના વાવટ તરીકેની ખ્યાતિ ધરાવનારૂં મુંબઈ અને એમાં ય વળી મુંબઈનું ધમ કેન્દ્ર ગણાતું લાલબાગ ! મુંબઈ લાલબાગની પાટેથી. શ્રી રામવિ. મ. જે. સત્યનું મંડન કરતી અને અસત્યનું ખંડન કરતી એવી ધર્મવાણી વહાવી કે, એના ૫ડઘા ચોમેર ઘુમી વળ્યા. મુંબઈના આ ચાતુર્માસ દરમ્યાન અનેકાનેક જાતના ઝંઝાવાત જગવતા પ્રશ્નો જાથા પશુ એ પ્રશનોની આગમાં તે શ્રી રામવિ. મ.ની સુવર્ણ સમી વાગ્ધારા વધુ તેજસ્વી તરીકે ઉત્તીર્ણ બનીને બહાર આવી. આ વર્ષથી માત્ર છ મહિનાના દયેય સાથે પ્રકાશિત થયેલું સાપ્તાહિક પ્રવચન પૂરા ૪૬ વર્ષ સુધી અંખડ ચાલ્યું, અને આ પન ઘણાના દિલ પરિવર્તનનું પ્રેરક બની રહ્યું - મહાવીર વિદ્યાલયની અશાસ્ત્રીય પ્રવૃત્તિઓને વિશેષ આદિ અનેક ચર્ચાત્મક પ્રશનેથી આ ચાતુર્માસ ભરચક રહ્યું. ૧૯૮૫-૮૬ના મુંબઈમાં થયેલ બંને ચાતુર્માસે અનેક રીતે એતિહાસિક બન્યા. બીજ ચાતુર્માસમાં પૂ. શ્રી રામવિ. મ.જે ભગવતી સૂત્રના છ મહિનાના ગહન પૂર્વક શાસનની રક્ષા-પ્રભાવનાની પ્રવૃત્તિ ચાલુ રાખી. ૧૯૮૭ કાતિક વદ ત્રીજે તેઓશ્રીને ગણિ-પંન્યાસ પદાર્પણ થયું, અંધેરીના સુપ્રસિદ્ધ ઉપધાન તપની આરાધના પૂર્ણ થયા પછી સૌએ ગુજરાત તરફ વિહાર લંબાવ્યું. * . મુંબઈની પ્રવચન-પ્રભાની આખા ગુજરાત ઉપર પણ અસર ઊભી કરી ગઈ હતી, એથી અનુયાયીની જેમ વિધી વગ પણ ઠેરઠેર વૃદિધ પામ્યો હતે. ભાવનગર, લીંબડીમાં પ્રવેશ ટાણે દીક્ષા વિશ્રીએએ એટલી હદ વાધવરણ બગાડી મૂક્યું કે, ન પૂછો વાત. લીંબડીના ઠાકરને વાતાવરણની ઉગ્રતા. પં. શ્રી શામવિમ. સમક્ષ આવીને કહેવું પડયું કે, સાહેબ ! ગામનું વાતાવરણ ખૂબ વિચિત્ર છે. પ્રવેશ કઈ રીતે થશે ? શાંતિથી જવાબ મળે આ તે અમારા ઘરની જ ધમાલ છે, એથી શતી જતા Page #982 -------------------------------------------------------------------------- ________________ ' : શ્રી જૈન શાસન (અઠવાડિક) વાર નહિ લાગે.” સાચું ફરીને ઉપાશ્રયે આવ્યું. મંગલાચરણ થયા બાદ વિરોધી યુવક વર્ગ વ્યાખ્યાન અટકાવવા એવી માંગણી કરી કે, અમને અમારા પ્રશ્નના જવાબ મળવા જોઈએ એ વિના આ ધાંધલ-ધમાલ શાંત નહિ થાય. પં. શ્રી રામવિજયજી મ. જે આ માંગણીને સ્વીકાર કરતા કહ્યું કે, બપોરે બે વાગે તમને તમારા બધા જ પ્રશ્નના જવાબ આપવામાં આવશે, બસ ! યુવકે શાંત થઇ ગયા. પ્રવચન ચાલુ થયું. પ્રવચનની પૂર્ણાહુતિ થતા સુધીમાં જ વગર પૂયે ઘણા ઘણા પ્રશ્નોના જવાબ મળી ગયા હતા. બપોરે પ્રશ્નોની ઝડી વરસી, પણ બધા પ્રશ્નના જવાબ મળતા વિરોધીઓ મેઢામાં આંગળા નાખી ગયાં. ' આ પછી વઢવાણમાં પ્રવેશ વખતે પણ ધાંધલ ધમાલને સિલસિલો ચાલુ રહ્યો. વ્યક્તિને જોયા-ઓળખ્યા વિના જ વિરોધ કરનારા માણસે શ્રી રામવિજયજી મ. ને જ સામેથી પૂછે કે, રામવિજયજી મ. કયાં છે, અમારે કાળા વાવટા બતાવીને એમને વિરોધ કરે છે. જ્યારે જવાબ મળે કે હું જ છું. તમે ખુશીથી વિરોધ કરી શકે છે. ત્યારે વિરોધીઓ એવી ભેઠપ અનુભવે કે, એમના હાથમાંથી કાળા વાવટા આપો. આપ જ પડી જાય. હરામવિજયજી! પાછા જાવ'ના વિરોધી લખાણેને સુધારીને “હે રામવિજયજી! ભલે પધાર્યાના લખાણે દ્વારા પ્રખ્યાત પાટણના એ ચાતુર્માસમાં પ્રવેશની રોમાંચક વાતે આજે ય પાટણના વાતાવરણમાં ઘુમરાઈ રહેલી છે. આમ, મુંબઈની શાસન પ્રભાવના પછીને એ કાળ પૂ. પં. શ્રી રામવિજયજી મ. માટે એક તરફ ભકતની વૃદ્ધિ કરાવનારે, તે બીજી તરફ વિરોધના વાતાવરણને વધુ વ્યાપક બનાવનારે પણ બની રહ્યો ! ૧ર, સાદ પડે રજપૂત છૂપે નહિ. - ૧૯૯૦ના ખંભાત ચાતુર્માસ પછી સમય હતો. પૂ. આ. શ્રી દાન સૂ. મ. આદિ ખંભાત રોકાયા અને પૂ. પં. શ્રી રામવિજયજી ગણિવર આદિ મુનિવર ખંભાત આસપાસના નાર, પેટલાદ, ધર્મજ આદિ ગામમાં વિચારણા કરવા પધાર્યા ગામડે ગામડે પ્રવચને દ્વારા એવું ધર્માકર્ષણ પેદા થયું કે, જેથી જેને-અજેનેથી પૂ. ની પ્રવચન સભાઓ ભરપૂર રહેવા માંડી. આ બધી વાતે વાયરે ચડીને શ્રી રાજચન્દ્ર આશ્રમ (આગાસ)ના કાર્યકર્તાઓના કાનમાં પહોંચી. એમને , ભાવના થઈ કે, આવા પ્રવચનકારને આપણા આશ્રમમાં લાવવા જ જોઈએ. | કાર્યકર્તાઓ વિનંતી કરવા આવ્યા. પં. શ્રી રામવિજયજી ગણિવરને થયું કે, Page #983 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ : : ૧૦૪૧ છે આશ્રમમાં જવાનું થાય, તે તે જૈનશાસન વિરૂદ્ધ રાજચન્દ્રની જે વિચારધારા છે, એનું ખંડન કરવું, એ મારી ફરજ થઈ પડે છે. ત્યાં જવું અને હું જે સાચું ન સમજાવું, તે આશ્રમની માન્યતાને જાણે-અજાણે હું ટેકે આપનાર બની જઉં ! માટે નાહકને કલેશ ૨ભે થાય, એના કરતાં ન જાવું સારું ! આવી ભાવનાથી એમણે ત્રણચા૨વાર આશ્રમની વિનંતિ ટાળી. આમ છતાં જ્યારે જોરદાર આગ્રહ ચાલુ જ રહ્યો, ત્યારે પૂ. પં. શ્રી રામવિજયજી ગણિવરે કહ્યું? તમારે આટલો બધે આગ્રહ છે, એથી મને એમ લાગે છે કે, જિજ્ઞાસા બુદ્ધિથી તમે મને લઈ જવા માંગો છે, અને સત્યને જાણવાની ઉત્કંઠાનું જ બીજું નામ જિજ્ઞાસા છે, એમ સમજીને તમારી વિનંતિને હું સ્વીકાર કરું છું. ' આશ્રમ કાર્યકર્તાઓ ખુશ થઈ ગયા. હૈયાના ઉમળકાથી પૂજ્યશ્રીને સૌએ આશ્રમમાં પધરાવ્યા. પ્રવચને ચાલુ થયા. પં. શ્રી રામવિજયજી મહારાજ સામાન્ય રીતે જૈન શાસનમાં ગુરૂતતવને મહિમા સમજાવી રહ્યા હતા, એથી સમજનાર સાનમાં બધું જ સમજી જાય, એવી એ છણાવટ હતી, છતાં સામેથી જ જયારે એવા પ્રકને થયા, ત્યારે સ્પષ્ટ-જવાબ આપવાની ફરજ અદા કર્યા વિના પૂપંન્યાસજી મ. રહે ખરા ? પૂ. પંન્યાસજી મહારાજે જ્યારે સામેથી જ પ્રશ્ન થયા, ત્યારે સૌમ્ય છતા એવી સચોટ શેલીથી જવાબ વાળ્યા કે, જેથી આશ્રમમાં હલચલ મચી ગઈ. ત્યારે ત્યાં શ્રી લઘુરાજવામી બિરાજમાન હતા. સભામાંથી જ સવાલે આવે, પછી તો સત્યનું સમર્થન કર્યા વિના રહેવાય જ કેમ ? સમર્થનની એ પળોમાં અમુક કંદાગ્રહી વ્યક્તિઓ દ્વારા જ્યારે ઉગ્ર વાત વરણ સર્જવામાં આવ્યું, ત્યારે કહેવાનું બધું કહી દઈને પં. શ્રી રામવિ. મહારાજે અંતે એટલું જ કહ્યું કે, તમારે આ આશ્રમ વધુમાં વધુ અડધે માઈલમાં વિસ્તરેલ હશે ? પણ પ્રભુનું શાસન તે ભારતભરમાં ફેલાયેલું છે. વિહારમાં નાના નાના ગામડાઓમાં પણ જે જિજ્ઞાસાવૃત્તિ જોઈ, તે પણ અહીં જોવા ન મળતા દુ:ખ થાય, એ સહજ ગણાય. આ આશ્રમમાં જ ધર્મ ભરાઈ પડયે છે. એમ માનનારા થાપ ખાઈ રહ્યા છે. મારા અહીં આવવાથી તમારી ઈચ્છા ફળી નથી, પણ અમે કાંઈ ભાટ કે ભાંડ નથી. અમે તે પ્રભુ માગના દેશક છીએ. તેથી વિપરીત તમારી આશા હય, તે તે ન ફળે, એમાં મારે કે પ્રભુશાસનને દોષ નથી. આજની કટોકટીને પળે હું ભય કે માનને આધીન તણાઇને સાચું ન બે હોત, તે હું મારા આત્માને અને મારા ધર્મને ઠગનાર સાબિત થાત, પણ અવસર આવતા હું આટલું કહી શકો છું, તેથી મગરૂરી અનુભવું છું અને ભવ ભવ આવી સ્થિતિ મળે, એમ હું ઈચ્છું છું.' Page #984 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૪ર , : શ્રી જૈન શાસન (અઠવાડિક) સત્યના આ સમર્થનની વાતે જ્યારે “વીર શાસન” આદિ પત્ર દ્વારા વધુ ફેલાવો પામી, ત્યારે શાસનસમપિત આરાધના આનંદનો પાર ન રહ્યો. સાચું કહેવાના અવસરે આડુંઅવળું બોલનારા કે મૌન રહેનારા કેટલાક સાધુઓની ત્યારે બોલબાલા હતી, એથી આવી પળે સત્યના આવા સમર્થકનું દર્શન પણ ઘણા ઘણાને આનંદિત કરી મૂકે, એમાં શી નવાઈ? આ પ્રસંગે ૧૯૮૭ની સાલમાં અમદાવાદમાં ચિત્ર વદ ૧૪ મળેલા દેશવિરતિ આરાધક સંઘના અધિવેશનમાં પાંચ પૌષધ ધારકેથી શોભતી સભામાં પૂ. પંન્યાસજી મ.જે ઉચ્ચારેલી વીરવાણીની સૌને સમૃતિ થઈ. ત્યારે તેઓશ્રીએ ખુમારી સાથે કહ્યું ' આભ અને પાતાળ એક થાય, ગમે તેવા ને ગમે તેટલાં કલંક અમારા માથે ચઢાવવામાં આવે, ગમે તેટલી કનડગત થાય, તે પણ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ એક કદમ પણ અમે નહિ ભરીએ કે આવા વર્ગમાં અમે નહિ ભળીએ, પ્રભુ-માર્ગના વિરોધીનાપગમાં માથું મુકીને જીવવાનું અમે હરગીઝ પસંદ નહિ જ કરીએ. પ્રભુ આની ખાતર અમે એકલા પડી જઈએ, તે ય શે વધે છે? આ વાત હું ખુલી ચેલેજ રૂપે જાહેર કરતા ડરતે નથી.” સાદ પડે જેમ રજપૂત છૂપ ન રહી શકે, એમ. શાસનની રક્ષાના પ્રસંગ આવતા શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. ધનુષ્યના રણટંકારે સમાં આવા પડકાર કર્યા વિના કયાંથી રહી શકે? ૧૩. માતા સમરથની સમર્થ સહાય વિક્રમ સંવત ૨૦૨૯ ની સાલનું વાતાવરણ ભ. શ્રી મહાવીર પરમાત્માની ૨૫૦૦ મી રાષ્ટ્રીય ઉજવણી અંગેના વિરોધથી વ્યાપ્ત હતું. શાસનરક્ષાની પળ ઉપસ્થિત થઈ હોય, અને શકિત હોય, તે શાસન સમર્પિત નાનામાં નાને સાધુ પણ મૌન ન રહી શકે, તે પછી જેમના શિરે આચાર્યપદ જેવી જવાબદારી સ્થાપવામાં આવી હેય, એ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જેવી પ્રચંડ શકિત-ભકિત-યકિત તે કયાંથી મૌન રહી શકે? - ૨૫૦૦ મી ઉજવણીના રાષ્ટ્રીય સ્તરને વિધ પુ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મા એ શરુ કર્યો અને ઉજવણીના ઉપાસકોના પેટમાં તેલ રેડાયું. એમને થયું કે, હવે આપણુ પાસા પિબાર નહિ પડે. જે ઉજવણીનું વિરોધી-વાતાવરણ પૂર્વે એક ફૂંક જેવું Page #985 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ : * : ૧૦૪૩ જણાતું હતું, એજ વાતાવરણ આ મહાપુરુષે વિરોધનો સૂર ઉઠાવ્યો અને એક વાવાઝોડાની જેમ પૂરા જેન જગત ઉપર ફરી વળ્યું. એથી હતાશ થયેલા એક વાગે આ વિરોધની વસૂલાત કરવાની તક ગતવા માંડી. પૂ. આચ વઢવશ્રી ત્યારે શાંતાકુર મુંબઇમાં ચાતુર્માસ બિરાજમાન હતા. પર્યુષણના દિવસે ચાલતા હતા અને ભવ્યાતિભવ્ય શાસન પ્રભાવનાનું સર્જન થઈ રહ્યું હતું. એમાં સંવત્સરીને સૂર્ય ઊચ્ચે. કેટલાક વિરોધીઓ ભાડુતી ટેલું લઈને શાંતાક્રુઝના વ્યાખ્યાન હેલમાં ઘુસી ગયા અને વિના કારણે હે હા કરીને એઓએ વાતાવરણ ડહોળી નાંખ્યું. પૂ.શ્રીએ પૂછયું કે તમે બધા શા માટે આવ્યા છે? તમારે આગેવાન કોણ છે? અને તમે શું કહેવા માંગે છે ? આગેવાની વિનાના એ ટેળાએ જવાબ વાળે ? તમે નવાંગી ગુરુપૂજન કેમ કરે છે? અમે આજે કેઈપણું હિસાબે નવાંગી પૂજન નહિ જ થવા દઈએ. વાતાવરણમાં વ્યાપતી ઉગ્રતા ને વ્યગ્રતા જોઈને કેટલાંક આગેવાનોએ પૂ.શ્રીને પૂછયું કે, આપને વિરોધ ન હોય, તે હમણાં જ પોલિસને હાજર કરી દઈએ. જેથી વાતાવરણ શ ત થઈ જાય અને સંવત્સરીની આરાધનામાં વિક્ષેપ ઊભું ન થવા પામે. પૂ.શ્રીએ સૌમ્ય મુખમુદ્રામાં કહ્યું કે આ બધાં જેને જ છે. એમની સામે પોલીસ લાવવાની હોય? આ તે બધા સમજી જાય, એવા છે ! આટલું કહીને પૂશ્રીએ એ ટેળાને ઉદ્દેશીને કહ્યું. પહેલાં તમે એક વાત સમજી લે કે, હું નવાંગી ગુરુપુજન કરાવતું નથી. શાસ્ત્રમાં નવા ગી ગુરુપૂજનને નિષેધ મળતું નથી, ઠેરઠેર નવાંગી પૂજને થયાની વિગતે મળે છે. એથી કોઈ નવાંગી ગુરુપૂજન કરવાની ભાવના દાખવે, તે એને મારાથી અટકાવી કેમ શકાય? જો શાસ્ત્રમાં નવાંગી ગુરુપૂજનને નિષેધ મળતું હોય, તે જાહેરમાં માફી માંગવાની મારી હોયારી છે, અને કેઈ નવાંગી ગુપૂજન કરવા માંગતે હોય, તે એને અટકાવવાની જવાબદારી લેવા હું તૈયાર છું, નવાંગી ગુરુપૂજન જાતે કરાવવું અને કરતાંને અટકાવવું નહિ–ઓ બે વરચે તે ઘણું મોટું અંતર છે. આ તમે સમજી જાવ, તે તમારે વિરોધ શાંત થઈ જાય.' - પૂ.શ્રીની આ વાત ખુબ વાજબી હતી, પણ વિરોધને ઝંડે જેમને પકડાવવામાં આવ્યું હતું, એ ઝનુન તે કશું જ સાંભળવા તૈયાર ન હતું. એને તે એક જ કદાગ્રહ હતો કે, નવાંગી ગુરુપૂજન નહિ જ થવા દઈએ અને બારસા સૂત્રનું વાંચન પણ નહિ જ થવા દઈએ. Page #986 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) - પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.ના જીવનમાં તે આથી ય વધુ કટોકટીના કેટલાય પ્રસંગે આવી ગયા હતા. એથી આવા કદાગ્રહની સામે શાસ્ત્રીય-વાતને પડતી મુકી દેવાની તે સંભાવનાય કયાંથી કલ્પી શકાય? એઓશ્રીએ વળતી જ પળે જવાબ આપ્યું કે, તમારા કદાગ્રહની સામે એ સંદાગ્રહ છે કે, બારસા સૂત્રનું વાંચન પૂર્ણ કર્યા વિના હું આ વ્યાખ્યાન પાટ પરથી ઊભે નહિ જ થાઉં ! " આટલે જવાબ આપીને પૂ.શ્રી પલાંઠી લગાવીને શાસ્ત્રવચનમાં એ પાટ ઉપર જ મગ્ન બની ગયા. વિરોધીઓ ડીવાર સુધી હો-હા કરીને અંતે થાક્યા અને એમની વિદાય પછી નવાંગી ગુરુપૂજનની વિધિ પત્યા બાદ પૂ. શ્રીએ બારસાસ્ત્રનું વાંચન જયારે પૂર્ણ કર્યું, ત્યારે કદાગ્રહની સામે વિજયી બનેલા એ સંક્રાગ્રહને સૌ સતક ઝુકાવી ઝુકાવીને રમી રહ્યા ! આ જ ચાતુર્માસમાં છેલ્લા દિવસે માં ઉપરોકત ઉપદ્રવને ટપી જાય, એ શારીરિક ઉપદ્રવ પૂ.શ્રીને ચોમેરથી ઘેરી વળે જેને જીવલેણ કહી શકાય, એવી એ માંદગીની ગંભીરતા દિવસે દિવસે, કલાકે-કલાકે, અને પળેપળે વધતી ચાલી અને અમુક વિરોધીઓએ તે ત્યાં સુધીની વાતે વહેતી મૂકી દીધી કે શ્રી રામચંદ્રસૂરિજીને - જીવન સૂર્ય અસ્ત પામવાની અણીએ છે. આ સૂર્ય થોડા સમયમાં ઢળે કે ઢળી પડશે. એ વ્યાધિ ખરેખર ખુબ જ ગંભીર હતી. આખા શરીરે એ રીતના સોજા આવી ગયા હતા કે, પૂછીને કેઈ ઓળખી જ ન શકે, શરીરની ચામડીને રંગ પણ કાળે થઈ જવા પામ્યા હતા. એક રૂમમાં પૂશ્રી અને બે ત્રણ સાધુએ સિવાય બીજાઓને પ્રવેશ બંધ હતે. ખાસ ખાસ ડોકટરે સિવાય બીજા ડેકટરે પણ એ રૂમમાં પ્રવેશ મેળવી શકતા ન હતા. આમ છતાં એ વ્યાધિને અપૂર્વ સમાધિ પૂર્વક ગહન કરતા શ્રી તે “નિર્વાણપદમકની ભાવનામાં જ મશગુલ હતા. ૨ એ ભયંકર માંદગીમાં પૂશ્રી જે સમતા-સમાધિ રાખી શકતા, એ જોઇએ નાસ્તિક જેવા ગણાતા એક ડેકટર પણ આતિક અને પૂશ્રી આજીવન ભક્ત બની ગયા. ભક્તોના હયા સતત ચિંતિત હતા. એમાં એક દહાડે એ પ્રસંગ બન્યું કે, જેથી સૌની ચિંતામાં ઘટાડો થવા પામ્યું. બને સમય હતે. શ્રી પાટ પર સૂતા હતા. આજુબાજુ બે ત્રણ સાધુઓ સેવામાં હતા. ત્યાં તે એક અજાણી વ્યક્તિએ પ્રવેશ કર્યો. એણે પૂછીને કહ્યું : ચિંતા ન કરતા. આ માંદગીમાંથી ઉભા થઈને હજી તમે લગભગ બે દસકા પૂરા કરવાના છે. Page #987 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક : ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ ! ૧૦૪૫ પૂ શ્રી કંઈ વિચાર કરે, એ પૂર્વે તે એ અજાણી વ્યક્તિ અદશ્ય થઈ ગઈ. સહવતને પૂ. શ્રીએ પૂછયું કે, જરા બહાર તપાસ કરે કે, હમણાં જે વ્યક્તિ બહાર ગઇ, એ કોણ છે ? સાધુઓની નજરમાં તે કે વ્યકિત કે એણે ઉચ્ચારેલી વાણી, આ કશું જ પ્રતિબિંબિત થયું ન હતું. એથી એએ તે તરત જ દરવાજો ખેલીને બહાર ગયા તે ત્યાં કઈ વ્યક્તિ જોવા ન મળી. સાધુઓ સાશ્ચય રૂમમાં પાછાં આવ્યા. એમણે બધી વાત કરી, તે પૂ.શ્રીએ કહ્યું કે હમણાં જ એક ભાઈ આવીને મને કહી ગયા કે, ચિંતા ન કરતા, હજી લગભગ બે દસકા સુધી તમને કઈ વાંધો નહિ આવે. મેં એ વ્યક્તિને જોઈ અને એના આ શબ્દો કાનેકાન સાંભળ્યા. છતાં તમને કંઈ જ ખબર નથી, એ આશ્ચય ગણાય ! જે વ્યક્તિને પૂ.શ્રી જોઈ-સાંભળી શકયા, એ જ વ્યક્તિને નજીકમાં બેઠેલા સાધુએ ને તે જોઈ શકયા હતા કે ન તે સાંભળી શકયા હતા. એથી એએએ કહ્યું: સ હેમજી આપને માતુશ્રી દેવ બન્યા છે. અને અવારનવાર અદૃષ્ય રીતે સહાય કર્યા કરે છે. એજ દેવાત્મા એ આગાહી કરવા આવ્યા હોવા જોઈએ. આ પને એકવાર બાળપણમાં પ્રગટપણે માતાએ સહાય કરેલ. એ પછી એમાં પ્રગટપણે આજે હાજરાહજુર થયા લાગે છે. અ દેવી આગાહી સાંભળ્યા પછી સૌના દિલને દિલાસે મળે, અને આ પછી થડા જ સમય બાદ શ્રી સાજા થયા. આગાહી મુજબ બે દસકામાં કંઈક એવું સત૨ વર્ષનું જીવન પશ્રીએ પૂર્ણ કર્યું. આ આગાહી બાદ પૂ.શ્રી બરાબર ૧૭ વર્ષ જીવ્યા. આ પૂ.શ્રીના માતુશ્રી સમરથબેન મૃત્યુ પામીને દેવ બન્યા હોવા જોઈએ, આ જાતની પ્રતીતિ કરાવતે એક પ્રસંગ બાળ૫ણામાં પણ બન્યું હતું, પૂ શ્રી “ત્રિભુવન નામધારી હતા, ત્યારે માતાના સ્વર્ગવાસ બાદ એકવાર બાળ ત્રિભુવનની આંખમાં સખત દુખાવે ચાલુ થયો. આંખે બોલી પણ ન શકાય એ ભયંકર દુખાવો સહન કરતો ત્રિભુવન દાદા પાસે સૂઈ ગયા હતા, એ દાદર, ઉપરના માળ પર લઈ જતું હતું. આખી રાતને ઉજાગર હતું ને આંખમાં પાછો દુખાવો થતો હતો એથી ત્રિભુવન એકલે પડયે પડયે પડખાં ફેરવી રહ્યો હતે. આખે બંધ હતી. આસપાસ કેઈ ન હતું. એમાં એકાએક માળ પરથી નીચે ઉતરતા પિતાની મા સમરથમેન એને દેખાયા. ધીમે પગલે તેઓ ત્રિભુવનની પાસે આવ્યા અને તેની દુખતી આંખે પર હાથ ફેરવ્યા. તે વખતે ભયભીત વિભુવનથી રાડ પડાઈ ગઈ અને આંખો ખુલી ગઈ, તેની રાડ સાંભળીને આજુબાજુમાંથી દાદીમા-ફેઈ આદિ દેડી આવ્યા. સૌએ પૂછ્યું બેટા ! શું બહુ દૂખે છે? તેં હમણાં રાડ કેમ પાડી ? ત્રિભુવને કહ્યું કે મારી માતા મારી પાસે આવી અને મારી આંખ પર હાથ મુકયે એથી મારાથી રાડ પડી ગઈ. મા અદૃશ્ય થઈ ગઈ પણ Page #988 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૪ * : શ્રી જૈન શાસન (અઠવાડિક) મને દુખ મટી ગયે. આ રીતે ત્રિભુવનના જીવનમાં એક ચમત્કાર સર્જાઈ ગયો. ' સૌને વિશ્રવાસ બેઠે કે, જરૂર ત્રિભુવનની મા દેવાત્મા હોવી જ જોઈએ. નહિ તે એના સ્પર્શમાત્રથી આંખને ભયંકર દુખાવે આમ પળવારમાં કયાંથી ગાયબ બની શકે ? આ રીતે બે વાર પ્રગટ રીતે સહાયક બનનારા દેવાત્મા સમરથ બહેનની સમર્થ સહાય તે પળે પળે અને પગલે પગલે ચાલુ જ હતી, એમ. પૂ. આ. શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂ. મહારાજાના સતત સંઘર્ષમાંય સહર્ષ ટકી શકનારા જીવનને જોતા નથી લાગતું શું? ૧૪. ખમીરવંતુ ધમનેતત્વ - ૧૯૯૧ની સાલનું અમદાવાદ-વિદ્યા શાળાનું ચાતુર્માસ પૂર્ણ થતા પાટણ, અને રાધનપુરમાં શાસન પ્રભાવનાના અનેકવિધ પ્રસંગે ઉજવાયા. આ પછી આબુતીર્થની યાત્રાનો લાભ લઈને પૂઉપાધ્યાય શ્રી રામવિજયજી ગણિવર પાલનપુર પધાર્યા. ર-૩, દિવસ થિરતા કરવાની ભાવના હતી. પ્રવચન ચાલુ થયા. સંઘના કેટલાક આગેવાને સુધારક વિચારતા હતા. એમને થયું કે, આ પ્રવ. ચનને પ્રવાહ ચાલુ રહેશે, તે સંઘમાં જાગૃતિ આવશે. એથી બાલદીક્ષા દેવદ્રવ્ય આદિ વિષયે અંગેની પોતાની માન્યતા સામે વિરોધ ઊભો થવા પામશે. આવું કંઇ બનવા ન પામે. એ માટે શ્રી રામવિજયજી મહારાજ પાલનપુરમાં વધુ રોકાય નહિ, અથવા કાય તે ય આવા પ્રશ્નો પર પ્રવચન ન આપે, એવું કંઈક કરવું જોઈએ. , આવા વિચારથી સંઘના કેટલાક આગેવાનો ઉપાશ્રયે પહોંચ્યા. બપોરને સમય હતે. પૂ. ઉપાધ્યાયજી શ્રી વિજયજી મહારાજ સાધુઓને વાંચન આપી રહ્ય હતા. એક આગેવાને કહ્યું: “અમે આપની સાથે થોડીક વાત કરવા આવ્યા છીએ.” ૫. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું બેલે, તમારે શી વાત કરવી છે? આવેલા ભાઈએમાંના એક આગેવાન કાને જરા બહેરા હતા. એમણે વાતની શરૂઆત કરતાં કહ્યું કે સાહેબ ! આપશ્રી આ શહેરની અને વર્તમાન જૈન સંઘોની પરિસ્થિતિથી અજાણ નહિ જ હે? આજે ઠેરઠેર સંઘર્ષનું વાતાવરણ છે. કેઈ સંઘમાં આજે શાંતિ નથી. બધે જ લગભગ બાલદીક્ષા. દેવદ્રવ્ય આદિની ચર્ચાઓ ચાલે છે. આપ, અહીં પધાર્યા, એ અમારા સંઘનું સૌભાગ્ય ગણાય. સાંભળ્યું છે કે, આપ ત્રણ ચાર દિવસ જ રોકાવાના છે. એથી અમે એટલી વિનંતી કરવા આવ્યા છીએ કે, વ્યાખ્યાનમાં એવા કે પ્રશ્નને ન ચર્ચાય તે સારું. જેથી અમારા સંઘની શાંતિ ડહોળાય નહિ. અમારી આ વિનમ્ર વિનંતિ છે. પણ કદાચ આપ આને, ન સ્વીકારે અને વ્યાખ્યાનમાં Page #989 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : 9 અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ , : ૧૯૪૭ આવા મને ચર્ચાશે, તે પરિણામ સારૂં નહિ આવે તે કદાચ આપની પાસેના આ બાલમુનિએ આપની પાસે નહિ રહી શકે. પલિસ મારફત અમે એમને ઘર ભેગા કરાવી દઈશું. પરંતુ અમને વિશ્વાસ છે કે, આવું કઈ બનવા નહિ જ પામે અને અમારા સંઘની શાંતિ નહિ જે ડહોળાય.” ગેવાને જે કહી નાંખ્યું હતું. એનો પ્રતિકાર ન થાય, તે ધર્મનેતૃત્વ ક્યાંથી દીપે ? પિતાની સામેના આક્ષેપ હત, તે પૂજયશ્રીને મૌન રહેવામાં કઈ વધે ન હતું. પણ આ તે સત્ય અને શાસન સામે અડપલું હતું. એથી બહેરા આગેવાનને કાનમાં ભૂગલું ભરાવવાનો ઈશારે કરીને પૂજ્યશ્રીએ જવાબ વાળતા કહ્યું - - “આમ તે અમારે અહીં ખાસ રોકાવાનું ન હતું. પણ તમારી આ બધી વાત સાંભળતા હવે અહીં અઠવાડિયું રોકાવાની ભાવના થાય છે, કારણ કે તે જ તમારો સંધ શાંતિના સાચા સ્વરૂપને સમજીને પૂર્વગ્રહથી મુકત બની શકશે. એ શાંતિને શું બાળવી છે કે, જ્યાં સત્યાસત્યની વાત ન હોય! આવી સ્મશાન શાંતિમાંથી તમારા સંઘને બેઠો કરવા અને જાગૃતિ આણવા હવે આવતી કાલથી જ આ બધા મને પર વિવેચન કરવાની ભાવના થાય છે. તમે બધા પ્રવચનમાં હાજર રહી શકે. છે, અને હું જે આગમ વિરૂધ એક પણ અક્ષર બોલતે હેઉં, તે તમે ખુશીથી મારી કાનબુટ્ટી પકડીને મારી જીભ પણ ઝાલી શકે છે. બાકી જેન સિધાંતની સમજણ અમે જે સંઘની સભાઓમાં પણ ન આપી શકીએ, તે પછી કયાં આપી શકીએ? જાહેર પ્રવચનેમાં આવી વાતને અવકાશ ન હોય, તે પછી જેન સિદ્ધાંતના અમૃતને પીરસવાનું સ્થાન કયું? માટે હવે એક અઠવાડિયા સુધી અહીં રોકાવાને નિર્ણય કરવા પૂર્વક હું તમને સૌને જણાવું છું કે, બાલદીક્ષા, દેવદ્રવ્ય આદિ સમજવા જેવા સવાલને આવતીકાલથી જ, હું ચર્ચવાને છું. એમાં જયાં પણ હું શાસ્ત્રદ્રષ્ટિથી આડો જતે હેઉં, ત્યાં મને અટકાવવાની સંપૂર્ણ સત્તા હું તમને સંપું છું. બોલે, હવે આ અંગે બીજું કંઈ કહેવું છે? આ પ્રશ્નનાર્થ ઉભે રાખીને એક વાતનું સ્પ ટકરણ કરતાં પૂ ઉપાધ્યાયજી શ્રી રામવિજયજી મહારાજે કહ્યું “બાલમુનિએ અંગે તમે જે કહ્યું. એ વિષયમાં જણવવાનું કે, અમે ખૂબ ખૂબ પરીક્ષા લીધા બાદ દીક્ષા આપીએ છીએ. એથી મારી પાસેના બાલસાધુઓને બધી તાકાત કામે લગાડીને ઘરભેગા કરવાની તમને છૂટ છે. હું પણ જોઉં છું કે તમે એમને કઈ રીતે સમજાવીને લઈ જઈ શકવામાં સફળ બની શકે છે? આ કઈ કાચા ઘડા નથી કે, ટપલી મારતા જ કુટી જાય. આ તે અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થઇને આવેલા સુવર્ણઘટ છે.” Page #990 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી રામવિજયજી મહારાજની આ ખુમારી જોઇને આગેવાનાનું કહેવાતું બધુ જ ખમીર પાણી પાણી થઇ ગયુ.. એએ શું બેલે ? ૧૦૪૮ : સત્યના સમર્થનને અટકાવવા માટે આવવાના આશય તે સાચે જ ૨૩ થય ગયા. ઉપરથી આ આગમન તે સત્યના સમર્થાનને વેગ આપવામાં નિમિત્ત બની જવા પામ્યું. બીજા દિવસથી એ સભા વધુ ચિકકાર થવા માંડી, અને એ . આગેવાનેને ય લાજે-શરમે પ્રવચનમાં જોડાવુ' પડયુ.. પૂજયશ્રીના પ્રવચનમાં બીજા જ દિવસથી દેવદ્રવ્યતિની સુંદર સમજણુ અપાવા માંડી. એ વાતા. શાસ્ત્ર સિદ્ધ હોવાથી એના વિરેધ પણુ કાણુ કરી શકે ? વળી સઘને ઘણા માટો ભાગ એ સત્યના અમીપાન હેાંગ્રેùાંશે કહી રહ્યો હતા અને મજબુતાઇ ધારણ કરી રહ્યા હતા. ચાર દિવસના મૃદલે અઠવાડિયુ રોકાઈને પૂ. ઉપાધ્યાયજી શ્રી રામવિજયજી ગણિવરે જયારે વિહાર કર્યો, ત્યારે જાણે ભવ્ય ચાતુર્માસ કરીને વિદાય થતા હોય, એવા માનવ મહેરામણ વળાવવા ઉમટયે અને વિદાયની એ વેળા ઘણાંઘણાંની આંખમાં આંસુના તારણુ બાંધી ગઇ ! (૧૫) સાચી સ’વત્સરીની સુરક્ષા કાજે ૧૯૯૧ની સાલ હતી અને રાધનપુરનુ` ક્ષેત્ર હતું. પૂ. ઉપાધ્યાયજી શ્રી. પ્રેમવિ, ગણિવર અને પૂ. પન્યાસ પ્રવર શ્રી રામ વિ. ગણિવરમાં આચાર્ય પદને વહન કરવાની ચે!ગ્યતા તા યારનીય પ્રગટ થઇ ચૂકી હતી. યાગ્યતાના અભાવે પદપ્રદાનમાં વિલ બ નહાતા થતા, પણુ શ્રી ત્રૈમવિ. મ. ની પદ સ્વીકારવાની તીવ્ર અનિચ્છા જ આ વિલબનું કારણ બનતી હતી. પૂ. આચાર્ય દેવ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ જખરા જાતિવિ હતા. એક દિવસ પ"ચાગ જોતા જોતા જ એક વર્ષ બાદ આવતા વૈશાખ “સુદ છઠ (વિ. સ. ૧૯૯૨) ના માંગદિવસ એમની આંખ અને એમના અંતરમાં, વસી ગયા, અને એમણે મનેામન દેઢ સ’કલ્પ કરી નાંખ્યા કે, ૧૯૯૧ના આ વર્ષામાં તે મારે ઉપાધ્યાય પ્રેમવિ. ને આચાર્ય પદ આપી જ દેવુ' છે. શ્રી દાનસ. મ. આ પૂર્વે શ્રી પ્રેમવિ. મને આચાર્યપદ લેવા ઘણી ઘણીવાર કહ્યુ હતું. પણ શિષ્યની નિરીહતા. આગળ ગુરુદેવ મૌન થઈ જતા હતા, અને આચાય પદ Page #991 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ - - લંબાતું જતું હતું. પણ આ વખતે તો એમણે દૃઢ સંકલપ જ કરી નાંખ્યું કે, માને કે ન માને, મારે આચાર્યપદ આપીને જ રહેવું છે, આ સંક૯પ મુજબ રાધનપુરના આંગણે ગુપત રીતે આચાર્યપદ પ્રદાનનું આયેાજને નકકી થયું. પત્રિકા પણ છપાવીને તૈયાર રાખવામાં આવી. બીજી તરફ પાટણ બિરાજમાન શ્રી પ્રેમવિજયજી મહારાજ ઝડપી વિહાર કરીને રાધનપુર આવે, એવી ગોઠવણ થઈ ગઈ. એમને વિહાર થતા જ - બધે પત્રિકાઓ રવાના થઈ ગઈ. ગુરૂદેવની તબિયત અંગે સાશક બનીને જલદી જલદી આવેલા શ્રી પ્રેમવિ. મ. સુંદર તબિયત નીહાળવા ઉપરાંત જ્યાં રાધનપુરમાં મંડાયેલા મહત્સવની વિગત જાણી, ત્યાં જ એમને કંઈક ખ્યાલ આવી ગયું. એમણે ગુરૂદેવને પૂછયું: “આપે મને યાદ કર્યો, એને આનંદ છે, પણ ઝડપી વિહારનું કારણ જાણવા હું આતુર છું” , ' , - શ્રી દાન મ.જ આચાર્યપદ પ્રદાનની પત્રિકા ધરી દેતા કહ્યું: “મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. તમને આચાર્ય પદ અને શ્રી રામવિજયજીને ઉપાધ્યાયપદ આપવાને મારે મકકમ નિર્ણય છે.” ( શ્રી પ્રેમવિ. મ. એક બાળકની જેમ રડી પડ્યા. પણ શ્રી દાનસૂ મ. મકકમ જ રહ્યા, એથી રાધનપુરના આંગણે પદ પ્રદાનને એ મહોત્સવ ઉજવાતા ગુરૂદેવ પૂ. આ. શ્રી પ્રેમસૂ. મ. ના નામે તથા શિષ્ય પૂ. ઉપાધ્યાય શ્રી રામવિ, ગણિવરના નામે જાહેર થયા. એ જ વખતે શ્રી રામવિ. મ. ને આચાર્યપદ અર્પણ કરવાનું મુહુર્ત શ્રી જાસૂ. મ. નકકી કરી નાંખ્યું. ( શ્રી પ્રેમસૂ. મ. એક બીમાર મુનિની સેવા પડતી મૂકીને પાટણથી આવ્યા હતાં. એથી તેઓશ્રી તરત જ રાધનપુરથી પાટણ તરફ ચાતુર્માસાથે વિહાર કરી ગયા. શ્રી દાનસૂ. મ. આદિનું ચાતુર્માસ રાધનપુર થયું. આ ચાતુર્માસ દરમિયાન એકવાર પૂ. આચાર્ય, ઉપ્રાધ્યાય શ્રી રામવિ. ગણિવરને કહ્યું કે, તિથિ આદિના અને હવે તમારે સમજી લેવા જોઈએ. અમે તે હવે પાકા પાન ગણાઈએ, શાસનના સત્ય હવે તમારે જ જાળવવાના છે, આટલી ભૂમિકા બાંધ્યા પછી પૂ. આચાર્યદેવે સમય ફાળવીને ઉ૫. શ્રી રામવિ. મ.ને તિથિને પ્રશન સમજાવવા માંડ. એમણે એ વાત પણ કહી કે, આવતી સાલ સંવત્સરી જુદી આવે છે. આજ સુધી સાચી સંવત્સરી આરાધનારા પણ બેટી સંવત્સરી કરે, તે નવાઈ ન લાગે, એવું આજનું વાતાવરણ છે. મુનિ સંમેલન ભેગું થયું, ત્યારે Page #992 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૦ છે | શ્રી જૈન શાસન [અઠવાડિક), પણ આપણે તે તિથિના અને ચર્ચા કરી શાસ્ત્રાધારે નિર્ણય કરવા વડીલોને વિનવ્યા, હતા. પણ વડીલે એ આ વિનતિ પર લય ન આપ્યું. પૂ. બાપજી મહારાજ શ્રી સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજે પણું પૂર્વે મને કહ્યું છે કે, મારે જે તિર ભણેલા પણ પાંચમના ક્ષયે છઠને ક્ષય કેમ કરો છો ? હું તે ચેથ પાંચમ ભેગા જ કરું છું. ત્યારે મેં તેઓશ્રીને કહ્યું કે, હું પણ એ ભૂલ હવે નહિ કરું. " આ બધી વાત સમજાવીને પૂ આચાર્યદેવે, ઉપાધ્યાયજી શ્રી રામવિજયજી મ ની આગળ એવી પણ ભાવના વ્યકત કરેલી કે; આવતી સાલ સંવત્સરીમાં મતભેદ ઊભું થવાને સંભવ છે એથી મારી એવી ઈચ્છા ખરી કે, સંઘમાં સાચી સંવત્સરીની આરાધના થાય, તે માટે બરાબરે મકકમ પ્રયત્ન કરવા. આ બધી વાત સાંભળીને અને આ પૂર્વે કેટલાય વર્ષોથી આરંભાઈ ગયેલા તિથિવાદને વણીને ઉપા. શ્રી રામવિ. મ.ને થઈ ગયું કે, એક ને એક બે જેવી સ ધી આ તિથિની વાત છે અને છતાં શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરાને આ વિવાદનો ઉકેલ માટે વરસે ન રાખવાના કદાગ્રહના કારણે આ તિથિચર્ચાને કેવી અટપટી બનાવી દેવાઈ છે ! રાધનપુરના ચાતુર્માસમાં ૩. શ્રી રામવિ. ગણિવરને તિથિસંબંધી જાણકારી આપીને પૂ. આચાર્યદેવે કંઈક સંતેષ અનુભવ્યું. શ્રી પ્રેમસૂરિજી મહારાજને પદપ્રદાન થઈ ગયું. ઉ૫. શ્રી રામવિજયજી ગણિવર માટે આચાર્યપદ પ્રદાનનું મુહુર્ત નકકી થઈ ગયું. તિથિ પ્રશ્નની સંપૂર્ણ જાણકારી એમને આપવામાં આવી. આ બધા બનાવની પાછળ કઈ ગાનુયોગ લખાયેલે હવે, જ જોઈએ એવી પ્રતીતિ કરાવતે એક બનાવ મહા મહિને બની ગયે. રાધન પુરે અને પાટણમાં ચાતુર્માસ રહેલા બધા મુનિવરે શંખેશ્વર પધાર્યા. પાટડીમાં મહા મહિને પ્રતિષ્ઠા હેવાથી બધાને વિહાર પાટડી તરફ જ થવાનું હતું, પણ ત્યાં અચાનક જ ખંભાતથી શ્રી કસ્તુરભાઈ અમરચંદ આદિ આગેવાને એક મહત્સવ પ્રસંગે પધારવા આગ્રહભરી વિનંતિ કરવા ઉપસ્થિત થયા અને શ્રી દાનસૂરિજી મહારાજ ઝીંઝુવાડાથી પાટડી તરફ વિહાર કરી ગયા, તેમજ શ્રી પ્રેમ મ. દિને ખંભાત તરફ વિહાર કરાવવામાં આવ્યું. વર્ષો સુધી પડછાયાની જેમ સાથે રહેલાને અંત સમયે પણ સંગ કુદરતને માન્ય નહિ હોય, એથી પાટડી મુકામે મહા-સુદ બીજે પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મ. કાળધર્મ પામ્યા. એ રાતે શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. આદિ ખંભાત તરફના વિહારમાં માતર સુધી પહોંચ્યા હતા. વજઘાત સમા આ સમાચાર મળતા જ ગુરુદેવ અને રિખ્ય આ Page #993 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ મક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૪ : બ'તેના આઘાતને પાર ન રહ્યો, પણ હવે તે જે બની ગયુ' હતુ, એ મિથ્યા થનાર ન હતું. મેથી ખંભાતના ધ`મહેસવ રંગેચંગે ઉજવાઇ ગયા બાદ અનેક સદ્યાએ પૂ. ઉપાધ્યાય શ્રી રામવિજયજી ગણિવરની આચાય પદાપણુ મહત્સવ અને ચાતુર્માસના લાભ પાતરાત્તાના સંઘને આપવા આગ્રહભરી વિનંતિ રજુ કરી. એમાં વિશિષ્ટ લાભના વિચાર કરીને મુ ંબઇ લાલબાગની વિનતિના સ્વીકાર થયા. : ૧૦૫૧ પૂ. આ.દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. પોતાના ગુરૂદેવ દ્વારા આજ્ઞાપિત એ કન્યા ઠ્ઠી કરવા કૃતસ ́કલ્પ હતા. એ કતવ્ય હતું : ઉપાધ્યાય શ્રી રામવિજયજી ગણિવરશ્રીને ગુર્વાદિષ્ટ મુહૂર્તે આચાય પદાપણ કરવાનુ' અને બીજું કતવ્ય હતુ. : સ'વત્સરીની સાચી આરાધનાના માને પ્રગટ કરી સાચી-આરાધના કરવા-કરાવવાનું. ખંભાતથી મુંબઈ સુધીના વિહારેશમાં આ બંને કન્યાના અમલ અંગે ઘણી ઘણી વિચારણાઓ થવા પામી. સ`વત્સરીની સાચી આરાધનના માર્ગને ટકાવી રાખીને સઘને તેમાં જોડવા એ કાર્ય કઇ સહેલુ ન હતુ'. મેરૂ જેવી મકકમતા આ માટે અપેક્ષિત હતી. એથી ઉ, શ્રી શવિજયજી ગણિવરે મુંબઈ પહેાંચ્યા બાદ ઘણી સભવિત વિકટ પરિસ્થિતિના કથન ઉપરાંત પૂ. ગુરૂદેવશ્રીની સમક્ષ ત્યાં સુધી કહ્યું કે, કાલ ઉઠીને કુદાય આ લાલબાગમાં આપણે એકલા સાધુએ એ જ સવત્સરીની આરાધના કરવાને પ્રસ`ગ પણ ઉપસ્થિત થાય. માટે સાચી આરાધનાનું" પગલું ઉઠાવતા પૂર્વે આ બધા વિચાર કરવા જ રહ્યા . સાચી આરાધના માટેનું પગલુ ઉઠાવ્યા બદ. પીછેહઠ કરવાનાં અવસર ન આવે, એ માટે આવી વિચારણા કરવી એ કાયરતા નહિ, સાચી વીરતા જ ગણાય. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. તે ગમે તે ભેગે આ નેક વ્યુ અદા કરવા દેઢ સકલ્પિત હતા. એથી એઓશ્રીએ કહ્યું : ભલે ને ગમે તેવી વિકટ પરિસ્થિતિ પેદા થાય, સાચાની સાધના કરવા જતાં ભલે એકલા થવુ પડે, પણ પૂ. ગુરૂમહારાજના મનેરથની પૂર્તિ કરવાના અને આજ્ઞાને શિરાધાય કરવાના મારા નિર્ણય મકકમ જ છે.’ સિ હબાળ આમૈય સત્વશાળી જ હાય છે, એમાં વળી સિદ્ધપિતાનું પીઠબળ મળે, પછી તા એ સાત્વિકતા સમસ્ત સંસારની સામે ય પડકાર ફેંકતા કયાંથી ડરે ? પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. તરફથી આવુ. પ્રચ ́ડપીઠબળ મળતા જ . શ્રી રામવિજયજી ગણિવરની સાત્વિકતામાં સિંહ જેવુ. સામર્થ્ય ધસમસી આવ્યુ. એથી ૧૯૯૨ ના વૈશાખ સુદ છઠે પુ. ઉપાધ્યાયજી શ્રી રામવિજયજી ગણિવરને આચાય પદે પ્રતિષ્ઠિત રવામાં આવ્યા આ પછી ગુરૂશિષ્યની જોડલીએ પૂ. બાપજી મ, પૂ. લબ્ધિસૂરિ Page #994 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) મ, ૫ કનક સૂ. મ. આદિ અનેક વડીલ પૂ. આચાર્યોના સાથ અને આશીર્વાદ પૂર્વક સંવત્સરીની સાચી આરાધના અંગે મકકમ નિર્ણય લીધે.. તિથિ અંગે ૧૯૨ માં સંવત્સરીને જ પ્રશ્ન સૌની આંખ સામે ડો. આ જ સુધીમાં ભા, સુદ પને ક્ષય આ હેય, એવા ત્રણેક પ્રસંગો આવેલા. તેમાં સાગરજી મ. સિવાય સૌએ ઉદયાતિથિ સાચવી, તેમ આ વખતે પાંચમની વૃદ્ધિમાં ઉદયાત્ જેથ સાચવવાને જ મહત્તવને પ્રાન હતું. પૂ. દાનસૂરિજી મ.ની પણ આ અંગે ભલામણ હતી. જો કે પૂનમ અમાસનું બેટું ચાલી પડ્યું હતું. પણ આ ખોટાને દાખલો લઈ સંવત્સરીની વિરાધના તે ન જ થવી જોઈએ. આ વિષયમાં પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ. ખૂબ જ મકકમ હતા. પત્ર વ્યવહાર પછી પૂ. બાપજી મ., પૂ. લબ્ધિસૂરિજી મ. વગેરે વડીલે પણ આ વિચારણામાં સહર્ષ સંમત થયા. તે પછી સાચી સંવત્સરી આદિની આરાધના અંગેની જાહેરાત થઈ. અનેકાનેક વડીલેના સાથ સહકાર પૂર્વક આ જાહેરાત થવા છતાં સામેથી આવનાર હલે મુખ્યત્વે શ્રીજીએ જ ઝીલવાને હતે. આમાં પૂ.શ્રી પહાડની જેમ અણનમ રહેશે, એ વડીલેને અડગ વિશ્વાસ હતો, અને એ વિશ્વાસ સાથે ઠર્યો, એમ પૂ. શ્રીજીના જીવનની અંતિમ દિન સુધીના ઘડી પળ સૂચવી ગયા. સાચી સંવત્સરી આદિની આરાધનાની જાહેરાત પછી અનેક વમળો સરજાયા, પણ આની સામે સત્યના પક્ષકારે અણનમ જ રહા, જેથી સાચી આરાધનાનો એ માર્ગ આજેય અનેકાનેક આરાધકો માટે માર્ગદર્શક બની રહ્યો છે અને અનેક વડીલે ઉપરાંત ગુરૂશિષ્યની સિંહ સમી આવી સાત્વિકતાની પ્રતીતિ વર્ષોના વર્ષો સુધી ભાવિ પેઢીને કરાવતે રહેશે, એ નિશંક છે. ૧૬. ખમીરવંતુ ધર્માચાર્યવ એકંવાર આગેવાનશ્રી કરતુરભાઈ લાલભાઈ પૂઆ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મ. પાસે આવ્યા. લવાદી ચર્ચામાં પૂ. શ્રી વિજયી જાહેર થઈ ગયા હતા અને તિષિવિષયક પૂની માન્યતા પર સત્ય અને સિદ્ધાંતની મહેર છાપ લાગી ચૂકી હતી, એ પછીના આ દિવસે હતા. અને શ્રી કરતુરભાઈએ વિનંતી રૂપે કહ્યું આ તિથિ અને આપ સાચા છે, પણ બહુમતિ બીજી તરફ છે, માટે સંઘમાં શાંતિ સ્થપાય, આ અંગે આપ કંઈક વિચાર.” પૂશ્રીએ જવાબ આપ્યો: “તમે જ કહે છે કે, આપ સાચા છે. પછી એ અંગે મારે બીજું શું વિચારવાનું હોય ?' Page #995 -------------------------------------------------------------------------- ________________ વર્ષ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-લ્પ ૧૦૫૩ શ્રી કસ્તુરભાઈએ પિતાની વાતને દોહરાવતા પુનઃ કહ્યું “આપ કહે, તો જગતમાં જાહેર કરૂં કે, તિથિઅને આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મ. સાચા છે. પણ હવે સંઘની શાંતિ ખાતર કંઈક બાંધ છેડ કરે, એટલી જ મારી વિનંતિ છે.' . એ તરત જ જવાબ વાળેઃ જે વાતને હું સાચી માનું, તમે પણ સાચી માને અને જગતના ચોગાનમાં તે રીતે જાહેર કરવા પણ તૈયાર થાવ અને આમ છતાં તે સત્યને આપણે બંને ભેગા થઈને દરિયામાં ડૂબાડી આવીએ, આ કેવું કહેવાય?” કરતુરભાઈએ કહ્યું, સાહેબ, કયારેક શાંતિ ખાતર સત્યને બે બાજુ પર મુકવું પડે જવાબ મળેઃ “ના આ વાત બરાબર નથી. શાંતિ ખાતર સત્યને ધકકે ન પહોંચાડાયા બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાનનું એક વાક્ય આગળ કરતા કરતુરભાઈએ કહ્યું: “આ વડાપ્રધાન પણ શાંતિ માટે સત્યને બાજુ પર મુકવાનું કહે છે.” પૂ.શ્રીએ કહ્યું “બ્રિટનના વડાપ્રધાન કઇ આપણા માટે પ્રમાણભૂત ન ગણાય. ગાંધીજીને વચમાં લાવતા કરતુરભાઈએ કહ્યું“સાહેબ, ગાંધીજી પણ કહેતા હતા કે, શાંતિ ખાતર સત્યને મુકી દેવું પડે, તે મુકી દેવું જોઈએ.” પૂ.શ્રી એ જવાબ વાળે; “આ વાત બરાબર નથી. ગાંધીજી તે એમ કહેતા હતા કે, શાંતિ સળગી જતી હોય, તે ભલે સળગી જાય. પણ સત્યને મુકી શકાય નહિ. આ જવાબ આગળ કસ્તુરભાઈ લાલભાઈ મૌન થઈ ગયા. દિલ્હીના ચાતુર્માસ દરમિયાન કેટલાંક આગેવાનોને એ વિચાર આવ્યું કે, પૂત્રી અને વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ વચ્ચે એક મુલાકાત લે જાય, તે સારૂં. જેથી આ બંને એકબીજાને સમજી શકે અને ભારતના લાભમાં કોઈ પરિણામ આવે. એમણે પૂને વાત કરી, પૂ.શ્રીને પણ થયું કે, ભલે એકવાર મળીએ, જેથી વડાપ્રધાનના માનસને ખ્યાલ તે આવી જાય. મુલાકાત નકકી થઈ. ૫ શ્રી સમયસર વડાપ્રધાનના નિવાસ સ્થાને પહોંચી ગયા. જવાહરલાલ નહેરૂએ પૂછીને આવકાર્યા. એમણે પૂશ્રીનું નામ તેં સાંભળ્યું હતું, પણ સાક્ષાત દર્શન અને પ્રત્યક્ષ પરિચય આજે જ થતું હતું. ડીક ઔપચારિક વિધિ પત્યા બાદ મુલાકાત શરૂ થઈ. શ્રી એ વાત શરૂ કરી, એટલે,નહેરૂજી તે મતક નીચું રાખી મુંગા મૂંગા Page #996 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૫૪ : : શ્રી જન શાસન (અઠવાડિક) સાંભળવા લાગ્યા. તેમને એવા સંસ્કાર મળેલા કે, સાધુસંતે જે ઉપદેશ આપે તે નતમસ્તકે સાંભળવાને જ હોય, પણ તેમાં વચ્ચે કાંઈ બોલાય નહીં. પૂછી તે દેશની : ધાર્મિક અને વર્તમાનમાં પ્રવર્તિત પરિસ્થિતિ અંગે તેમના હૈયામાં શું છે, તે જાણવા માગતા હતા અને તે પછી કહેવા યોગ્ય કહેવા ઈચ્છતા હતા. એટલે પૂછીને નહેરૂજીને , કહ્યું કે, આપ તે કુછ બેલતે નહીં, તે આપકા કયા ખ્યાલ હવે મેરી રામજમેં કેસે આવે? એટલે નહેરૂજીએ તરત માથું ઊંચું કર્યું અને કહ્યું કે, કયા આપ હમારી બાત ભી સૂબેંગે? પૂ શ્રીએ કહ્યું: “જરૂર', આ પછી પરંપર વાર્તાલાપ ચાલ્યુંપૂશ્રીએ દેશની વર્તમાન હાલત તથા દેશ નતિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ કેટલે નીચે ઉતરી રહ્યો છે, સાચા માણસને જીવવામાં કેટલી તકલીફ છે, વગેરે હકીકત નહેરૂજીના ધ્યાન ઉપર મૂકી. ત્યારે તેમાં પણ આશ્ચર્ય વ્યકત કરવા લાગ્યાં. આ પછી ચર્ચાયેલા દરેક પ્રશ્ન અંગે પિતે શકય એટલું કરવા પ્રયત્ન કરવા, પણ વર્તમાનની નોકરશાહીના એકઠામા કેટલી સફળતા મળશે, તે અંગે નહેરૂજીએ શંકા દર્શાવી. વાતચીત રસમય બતા નકકી કર્યા કરતા વધારે સમય પસાર થઈ ગયે. પૂશ્રીને ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી ડે. રાજેન્દ્રપ્રસાદને મળવાનું હતું. તેમના તરફથી એ બાબતને સંદેશે આવતા આ મુલાકાત પૂરી થઈ. નહેરૂજીએ ફરી પણ કઈ પ્રસંગે આ પ્રમાણે મુલાકાત થશે, તે પિતાને આનંદ થશે, એમ કહ્યું અને પૂ શ્રી ત્યાંથી વિદાય થઈ રાષ્ટ્રપતિના સ્થાને પધાર્યા. સિદ્ધાંત મહોદધિ પૂ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. તથા વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. શ્રીમદ્દ વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.નું સંયુકત ચાતુર્માસ પાલિતાણા ખાતે નકકી થયું. વિ. સં. ૨૦૦૬ની એ સાલ હતી.. એકવાર એક ભકતે પૂ.શ્રીને પૂછયું આ ચાતુર્માસમાં પૂ. ગુરૂદેવશ્રી સાથે કાશે? પશ્રીએ કહ્યું આ શું બોલ્યા? પહેલા મિચ્છામી દુકકઈ માગે. ગુરૂદેવ મારી સાથે નહિ, હું ગુરૂદેવની સાથે રહેવાનો છું. હું ગુરૂદેવની સાથે રહેવાને શું એવું તમે માને, એમાં મર્યાદા સચવાય છે, અને ગુરૂદેવ મારી સાથે રહેવાના છે. આવું તમે માને, એમાં મર્યાદાભંગ છે. ભકત પ.ની આવી ગુરૂભકિત જાણીને હિંગ થઈ ગયા. વ્યાખ્યાનમાં સમરાદિત્ય-કથાનું વાંચન ચાલતું હતું. અગ્નિશમની ભીખ તપશ્વર્યાની વાત સાંભળીને સભા કિંગ થઈ ગઈ. તે આ તપ કરવા છતાં અગ્નિશર્માનું Page #997 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ : ' * ૧૦૫૫ : * જે પતન થયું, એ સાંભળીને સભા વધુ કિંગ થઈ. ગઈ. એક શ્રોતાએ પૂછયું : સાહેબ, આ કઠિન તપ પણુ અગ્નિશર્માને પતન પામતા કેમ બચાવી ન શકે ? ' ' પૂજયશ્રીએ જવાબ વાળ્યો ! અગ્નિશર્માનું પતન એણે સ્વીકારેલ તાપસીદીક્ષાને આભારી હતું. અનિશર્માને જે જે સાધુને ભેટે થયે હેત અને એણે જેનદીક્ષા સ્વીકારી લેત, તે આવા પતનની સંભાવના ન રહેત. કેમકે જેના સાધુ તે માધુકરી વૃત્તિ પર જીવન જીવનારા હોય છે. એક જ ઘરે ભજન કે ભિક્ષા જૈન સાધુને માટે વર્ષ છે. એક ઘરે ભિક્ષા ન મળે, તે જૈન સાધુ બીજા ઘરે જાય. ત્યાં ન મળે તે ભિક્ષા માટે ત્રીજા ઘરે જાય. આવી જીવનવૃત્તિ હેવાના કારણે જેને સાધુના જીવનમાં લગભગ કયારે ય એક જ ઘરની ભિક્ષાથી પારણું કરવાની ને પારણું ન થાય, તે એક મહિનાના ઉપવાસ સ્વીકારવાની, આવી પ્રતિજ્ઞાને અવકાશ જ ન રહે. માટે જે અનિશર્મા જેનત્વની છાયામાં આવ્યા હત, તે એમની તપશ્ચર્યા ખરેખર, તારક બની જત! | મુખ્યત્વે અજેને શ્રોતાઓથી ભરચક એક સભા હતી અને પૂજયશ્રી પ્રવચન આપી રહ્યા હતા. ભગવાન શ્રી મહાવીરદેવ કે જેન સાધુને સ્પષ્ટ ઉલેખ કર્યા વિના પૂજયશ્રી દેવ-ગુરૂ-ધર્મનું સુંદર સ્વરૂપ સમાવી રહ્યા હતા. અને અને એ સ્વરૂપ હે શેહશે સાંભળી રહ્યા હતા. કલાકેક ચાલેલા એ પ્રવચનનો સાર એ હતું કે, દેવ એ જ હેદ શકે છે, જેનામાં રાગ-દ્વેષને અંશ પણ હયાત ન હોય ! રાગ-દ્વેષ પર વિજય ફરવાને જેમને પુરૂષાર્થ પળે પળે ચાલુ જ હોય, એ ગુરૂ કહેવાયઅને આ પુરૂષાર્થ જે માર્ગે ચાલવાથી ધીમેધીમે પણ સફળ થાય, એને જ ધર્મનું નામ આપી શકાય! આ પ્રવચન સાંભળીને અને અંતર અહોભાવથી ઉભરાઈ ઉઠયા.. એમાંના એક શ્રોતાએ દિલના દ્વાર ખોલી નાંખીને પૂરી નિખાલસતા સાથે કહ્યું : “આપ દેવનું જે સ્વરૂપ સમજાવે છે, એ તે અદભુત અદ્દભુત–લાગે છે. પણ ગુરૂવનું આપે સમજાવેલું સવરૂપ સાંભળ્યા પછી તે એમ જ લાગે છે કે, આ ગુરૂવ પણ કંઈ ઓછું અદભુત નથી ! આવું ગુરૂત્વ તે અમે જેને દેવ માનીને પૂજીએ છીએ, એ દેવેમાંય જોવા ન મળતા એમ થઈ આવે છે કે, અમારા દે અમારે કયાં મૂકી આવવા? આમાં અમને અમારી મૂળની ભૂલ એ લાગે છે કે, ગુરૂને ગતવામાં જ અમે થાપ ખાઈ ગયા છીએ, એથી નથી તે અમને સાચા દેવ મળી શકયા કે નથી તે અમને સાચા ધર્મની પ્રાપ્તિ થઈ શકી? '' રાજસ્થાનના પ્રખ્યાત શહેર પાલીમાં પૂજ્યશ્રીની પધરામણી થઈ, વ્યાખ્યાન વાચસ્પતિ તરીકે પંકાતા પૂજયશ્રીની પધરામણીનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર તે પૂજયશ્રીનું Page #998 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રવચન જ હેય, એથી પ્રવચન સભામાં મેટે માનવ મહેરામણ ઉભરાયે એમાં ભાવનિક્ષપાને જ પૂજય માનતા સ્થાનકવાસી શ્રેતાઓ મોટી સંખ્યામાં હોવાથી પૂજયશ્રીએ પ્રસંગે પાત નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ આ ચારેય નિક્ષેપાઓનું મહત્વ સમજાવવા માડયું. અકાટય તર્કો અને દિલને અપીલ કરી જતી દલીલે સાંભળીને અકળાઈ ઉઠેલા એક શ્રેત,એ પથરે ફેંકવાની અદાથી પ્રશ્ન કર્યો છે ગમે તેટલા તર્કો, ગમે તેટલી દલીલો અને યુકિતઓને આશરે લેવામાં આવે, તે ય એક વાત તે નકકી જ છે કે, કઈ કાળે પથરની ગાયના આંચળમાંથી દૂધ નથી નીકળી શકવાનું. ગાયનું નામ દૂધ ન આપી શકે, ગાયનું ચિત્રય દૂધ ન આપી શકે. દૂધ જોઈતું હોય, તો સાચી ગાય પાસે જ જવું પડે. આ એક અકાટય ' હકીકત છે. પછી નામ-સ્થાપનાદિ નિક્ષેપને આટલું બધું મહત્વ આપી શકાય ? * પૂ શ્રીએ વળતી જ પળે જવાબ આપતાં જણાવ્યું કેણે કહ્યું કે, પથ્થરની ગાય દૂધ મેળવી આપવામાં નિમિત્ત નથી બની શકતી? ગાયને જે ઓળખતે જ નથી, એને પથ્થરની ગાયના માધ્યમે સાચી ગાયની ઓળખાણ આપી શકાય છે. અને આ રીતે સાચી ગાયને ઓળખીને એ જે દૂધ મેળવી શકે છે; એ દૂધ પત્થરની ગાયના માધ્યમથી મળ્યું, એમ કહેવાને ઈ-કાર કેણ કરી શકે છે ? માત્ર અસ્વીકાર કરવાથી કઈ સ્થાપનાનિક્ષેપ નિરૂપયેગી બની શકતે નથી. માત્ર “ભાવ ભાવની વાત કરનારાઓને ય સ્થાપનાદિ નિક્ષેપ માન્યા વિના કયાં ચાલે એમ છે? સંસારના વ્યવહારમાં પણ સ્થાપનાની ડગલે પગલે જરૂર કયાં નથી પડતી? - આ પ્રશ્નાર્થ સભામાં સન્નાટે સરજી ગયે, ત્યાં તે ૫. શ્રીએ આગળ વધતા પિતાને એ ઊંચે કરીને કહ્યું : આ એ ફેંકી દઈને હું તમારે ત્યાં ગોચરી આવું, તે તમે “પધારો” એમ પણ કહે ખરા! સ્થાનકવાસી કે તેરાપંથી સાધુ પણ એ ઘાને આ છે મૂકીને ગોચરી વહેરવા આવે, તે આ સભામાં કઈ જૈન એમને ભિક્ષા વહે વે ખરે? સ્થાપના નિક્ષેપાને જ આ મહિમા નથી શું? ચારિત્ર તે આત્મગુણ છે, પણ એની સ્થાપના આ એવામાં કરાઈ છે. એથી એ ધારણ કરનાર સંયમ ગણાય છે. સૌભાગ્યવતી સ્ત્રી ભાલે ચાંલ્લો કરે છે, એ પતિની સ્થાપના નથી તે શું છે? કેઈપણ સૌભાગ્યવતી સ્ત્રી શું ચાલે ભૂંસવા અને સૌભાગ્ય કંકણ તેડવા તે વાર થાય. ખરી? આમ સંસારમાં સ્થાપના-નિક્ષેપા વિના ચાલતું નથી, તે ધર્મમાં તે ત્રણે નિક્ષેપાના સ્વીકાર પૂર્વક ભાવનિક્ષેપાનું મહત્વ સવીકાર્યા વિના ચાલે જ કઈ રીતે? - પૂ. પ્રવચનકારશ્રીનું હાજર જવાબીપણું અને જવાંમહીપણું જોઈને સૌ છકક થઈ ગયા. Page #999 -------------------------------------------------------------------------- ________________ ર્ષિ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ ? : ૧૦૫૭ - ઉપાશ્રયનું સાધન ન હોવાથી એક ગામમાં ધર્મશાળામાં ઉતારે મળે. ત્યાં ઘેડા સંન્યાસીએ પણ ઉતર્યા હતા. અજેનેની વસતી ઘણી મોટી હતી, એની સરખામા !ીમાં જેનેની વસતી સાવ ઓછી હોવા છતાં સાધુઓની આગતા-સ્વાગતા, ભિક્ષાભક્તિ આદિમાં ઉત્સાહિત જેને જોઈને સંન્યાસીઓને મનમાં એક વિચાર આવ્યું કે, આપણી સંખ્યા ઘેડી છે અને આપણને માનવાવાળા ઘરો ઘણા છે. છતાં આપણને સાચવવામાં આપણે વર્ગ ઉપેક્ષા સેવે છે, જથારે આ જૈન સાધુએ ઘણા છે ને જેને વસતી ઓછી છે. છતાં સાધુઓની સેવામાં જેને ખડે પગે રહે છે. આનું કારણ શું ? હશે? આ શંકા એક સયાસીએ પૂ શ્રી આગળ વ્યક્ત કરી, તે જવાબ મળે ? - “અમે અમારી મર્યાદાઓને વળગી રહ્યા છીએ, તમે મર્યાદાઓને ઓળંગી ગયા. છે, આ જ કારણ છે. છેટું ન લગાડતા વધુ સાચું કહું તે વારંવાર વિનતિ કરવા આવે, પછી અમે ભિક્ષા માટે જઈએ છીએ, એમાંય જરૂરી ચીજ બધે ફરીને મેળવી એ છીએ, માટે અમારી ઉપર જૈનેને સદ્દભાવ ટકી રહ્યો છે, જ્યારે તમારે તે ધળી દાળ (દૂધપાક)ને કાળી રાટી (માલપુઆ) જોઈએ. આ કેઈ ન આપે, તે તમે ચીપીયે ઉગામે ને કયારેક શાપ પણ આપ, પછી તમારા ભકતેને તમારી પર સરભાવ કયાંથી ટકી રહે ?” સંન્યાસીઓએ પોતાની ભૂલ કબૂલી, ત્યારે પૂ.ધીએ વધુમાં કહ્યું કે, જેને તે જાણે છે કે, અમારા સાધુ કાચા પાણીને અડે નહિ, ભિક્ષા ન મળે તે ય એ જાતે રાંધવા બેસે નહિ કે ખરીદવા પણ જાય નહિ. આવો ખ્યાલ હેવ થી પોતાનું કર્તવ્ય સમજીને પણ ને ભક્તિભાવથી અમારી સેવા ઉઠાવે છે. જ્યારે તમારા સમાજને તે ખબર છે કે, અમારી સાર સંભાળ પર જ અમારા સંન્યાસીઓનું જીવન નથી. અમે ભિક્ષા નહિ આપી, તો ય એમના માટે કૂવાતળાવ ખુલા છે અને રાંધતા એમને આવડે છે. આથી તમારો સમાજ તમારી ઉપેક્ષા સેવે છે. તમારા પૂર્વજોની જેમ તમે ય તમારા આચારોના પાલનમાં ચુસ્ત રહ્યા હતા, તે આજ જેવી દુર્દશા ને થઈ હતી? સંન્યાસીએ પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી માનું આ પૃથકકરણ સાંભળીને છકક થઈ ગયા. . ' એકતાની આંધી એક એવી ભયાનક ઝડપથી જેન જગતમાં ફેલાઈ રહી હતી કે, એથી ભલભલા સમજુને પણ આશ્ચર્ય થાય. તિથિસત્ય-દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્યનું સત્ય જાણે. એ અધીના આવેગમાં નામશેષ બની જશે, એવી દહેશત સેવતા એક ભક્તજને પુશ્રીને પ્રશ્રન કર્યો : સાહેબજી! અધી જોરદાર તેફાન મચાવી રહી છે. અક્કડ રહેતા તાડ જેવા ઝાડને ય ધૂળ ચાટતા કરી દે, એવી રીતે કુંકાતી આ આંધીથી બચવું હોય, તે Page #1000 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) હવે આપે કઈ વિચાર કરવો જ રહ્યો , નહિ તે સકળ સ ઘથી આપ એકલા અટુલા પડી જશો. પૂ શ્રીની નજરમાં પહાડ ઉપસી આવે. એઓશ્રીએ કહ્યું : જૈન શાસનને સમપિત સાધુ તરણ જે પણ ન હોય, એથી એને પવનની એક કુંક પણ નમાવી ન શકે, એ તાડ જે પણ ન હોય, એથી એને ગમે તેવી આંધી ઉખેડીને ફેંકી દઈ ન શકે. જૈનશાસનને સાધુ તે પહાડ જેવો હોય. જે અધીને થ અટકી જવાની ફરજ પાડે. આંધી આવે, ત્યારે તરણું કે તાડને ભય હોય, પણ પહાડને કોઈ જાતને ભય હાય ખરે! પછી આવી નમાલી વાતે શા માટે કરવી જોઈએ ? શ્રીના પહાડ જેવા અણનમ જવાબને ભક્ત સાંભળી જ રહ્યો. અને એ આંધી ખરેખર પહાડ સાથે ટકરાઈને પાછી વળી ગઈ. સત્યની સુરક્ષાના એ મુદ્રાલેખને કઈ ફેરવી ન શક્યું. પૂ શ્રીજીનું જીવન જાણે અસત્ય સામે આક્રમણ જાહેર કરીને સત્યને વિજયનાદ જગવવાનો જ મુદ્રાલેખ ધરાવતું હતું. “સુ” થી સંધિ અને “ક” થી “કિટ્ટા” ! સત્યને સર્વસ્વનું સમર્પણ અને અસત્યના ઓછાયાથી ય અભડાવવાનું નહિ ! આવું જીવનવ્રત જીવનારા હજી કદાચ સામે પગલે ચાલીને કેર્ટના દ્વાર ન ખખડાવે, એ બની શકે, પણ જયારે સામેથી કઈ કેર્ટમાં હાજર થવાની ફરજ પાડે, ત્યારે એ જરાય ગભરાયા વિના કેર્ટના કાંગરેય સત્યને દવજ લહેરાતે મૂકયા વિના પાછા ન ફરે ! ' પૂશ્રી જાત પરના આક્રમણને ખાળવા એકવાર કેટે નહેતા ગયા, આમ છતાં જૈન શાસન પરના આક્રમણને ખાળવા જેટલી વાર કેટે જવું પડયું હતું, એટલીવાર ગૌરવભરી ગતિએ ગયા હતા અને વિજયને વાવટે લઈને પાછા ફર્યા હતા. કેર્ટમાં સત્યના સોગંદ લેવાની વિધિથી જ કાર્યને પ્રારંભ થાય, એથી પશ્રીને પણ આ વિધિ તે કરવી જ પડતી. પણ પૂ.શ્રી એવી વિશિષ્ટ શૈલીથી સોગંદવિધિ કરે છે કે, એ પ્રારંભ જઈને જે ન્યાયાલય પ્રભાવિત થઈ જતું. . અને ખી રીતે સેગંદવિધિ કરતા પૂશ્રી જણાવતા કે, વિ. સં. ૧૯૬૯ની સાલમાં પિષ સુદ-૧૩ ના દિવસે ગધાર તીર્થમાં પૂ. મુનિરાજ શ્રી મંગળવિજયજી મ.ના હાથે જેનદીક્ષાને સ્વીકાર કરતા મેં જે પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા સ્વીકારી હતી, એમાંની બીજી “અસત્ય બોલીશ નહિ, બેલાવીશ નહિ ને લતાને અનુમોદીશ નહિ” આ પ્રતિજ્ઞાના આધારે હું જણાવું છે કે... - આ રીતની પુત્રીની સેગંદવિધિથી જ કેટ' પ્રભાવિત થઈ જતી. આ વિધિ સહેતુક અને સરહસ્ય હતી. જો સત્ય બલવાની પ્રતિજ્ઞા સ્વીકારીને હું જાવું છું Page #1001 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ . * ૧૦૫૯ આ રીતે સોગંદ લેવામાં આવે, તે આડકતરી રીતે એ અર્થ નીકળી શકે કે, આજ સુધી અસત્ય બોલવાનું ચાલુ હતું અથવા તે અસત્ય ન બોલવાની પ્રતિજ્ઞાને ભંગ થઈ ચૂક્યું હતું, એથી જ તે કેર્ટમાં આ નવી પ્રતિજ્ઞા સ્વીકારવી પડી ! આવા માટે અર્થ કઈ તારવી ન શકે, એ માટે પૂ શ્રી આ રીતે સોગંદવિધિ જ એવી અનેખી પદધતિથી કરતા કે, અજેના ન્યાયાધીશોને પણ પંચ મહાવ્રતનું સ્વરૂપ છા થઈ આવતી અને પૂ. શ્રી જયારે આ ઈચ્છાની પૂતિ અર્થે જેનસાધુના પાંચ મહાવ્રત વર્ણવતા, ત્યારે આવા જૈન સાધુને કોર્ટમાં ઘસડી લાવનારા તત્તની મેલી મુરાદોને પાયમૂર્તિઓને ખ્યાલ આવી જતે અને અંતે એ જાતના કેસમાં સત્યને જયજયકાર થઈને જ રહેતે ! પૂ. શ્રીના જીવનમાં ત્રીસથી વધુવાર કેર્ટોમાં ઉપસ્થિત રહેવાના પ્રસંગે આવ્યા હતા, પરંતુ એક પણ પ્રસંગે એવું નહોતું બનવા પામ્યું કે, પૂજ્યશ્રીની સાચી વાત ને કેટ તરફથી અસ્વીકાર થયે હેય ! ઉપરથી કેટ પણું એ સત્ય પર ન્યાયની મહોર છાપ મારીને પૂ. શ્રીજીને વિજય જાહેર કર્યા વિના ન રહેતી. ' (૧૭) ખુમારી અને ખમીરી સૂર્યને ઉદય થતા ઘુવડની જમાત ઉડાઉડ કરવા માંડે, અને એને કેઈ અશાંતિ ગણે, તે શાંતિના સ્થાપના માટે સૂયે પિતાને પ્રકાશ સમેટી લેવું જોઈએ ? ના, . આવી શાંતિ શા કામની કે, જયાં અંધકાર ફેલાઈ જતા માનવ જેવા માનવને અંધારામાં અથડાઈને માર્ગ ભ્રષ્ટ બનવું પડતું હોય ? - પૂજયશ્રી મુંબઈ પ્રવેશ્યા અને જાણે સત્યને સૂર્ય પ્રખર તેજે મધ્યાકાશે આવીને પ્રકાશવા માંડે એથી બાલદીક્ષા દેવદ્રવ્ય જેની ચર્ચાઓમાં સાચું જાણવા મળતા લગભગ ઘ ઘરમાં બે જાતની વિચારધારાઓ વહેતી થઈ. વર્ષોનું અસત્ય સત્યને પ્રકાશ પડતા ફફડી ઉઠે, એ સહજ હતું. અને આ જરૂરી પણ હતું. પણ કેટલાંક શાંતિ પ્રિય માણસને આવી અશાંતિ ન ગમી. એમણે નકકી કર્યું કે, ચર્ચાત્મક પ્રશ્નોની તરફેણમાં કે વિરોધમાં થતા પ્રવચને જ બંધ કરવા ! જેથી મુંબઈમાં શાંતિ સ્થપાઈ જાય.. " શાંતિની આ જાતની સૂફિયાણી વાતે પ્રચારના આગેવાનો સૌ પ્રથમ સુધારાવાદી અને જમાના મુજબની વિચારધારાના પ્રચારક આચાર્યદેવ પાસે પહોંચ્યા. એમણે કહ્યું : આપશ્રી મુંબઈના વર્તમાન વાતાવરણથી પરિચિત જ છે. આમાં શાંતિ સ્થાપવાને એક જ માર્ગ અમારી નજરે ચડે છે. હાલ જે પ્રવચને બંધ રાખવામાં આવે, Page #1002 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શાસન (અઠવાડિક) તે વાતાવરણ આપે આપ શાંત થઈ જાય. કેમકે પ્રવચના સાંભળીને જ જનતા ઉશ્કેર્રાય છે અને એથી વાતાવરણ અશાંત બને છે. ૧૦૬૦: જમાનાવાદી આચાર્ય આ વાત સ્વીકારી લઇને પ્રવચન બંધ રાખવાની કબૂલાત આપી. આગેવાનાના મનમાં થયું કે, અહી' ભલે આપણે આપણી વાત મનાવી ૧ કયા, પણ શ્રી રામવિજયજી મહારાજ પાસે સફળતા મળવી સહેલી નથી ! આવી અ શકા હોવા છતાં સૌ પૂજયશ્રી પાસે પહેચ્યા. આગવાનની બધી વાત સાંભળ્યાં બાદ પૂજયશ્રીએ કહ્યુ : ‘જિનવાણીનુ‘શ્રેત્ર એ જૈનમાત્રનું કર્તવ્ય છે, શાંતિના નામ હેઠળ આવી જિનવાણીને અટકાવવાનું તમારા જેવાને મન થાય; એ ભારે ખેતના વિષય ગણાય. અટકાયત તે એની જ કરવાની હોય, જે પાપનો માગ હોય ! જિનવાણીનું શ્રવણ કરવુ' અને કરાવવું, આનાથી ચડિયાતા સાચી શાંતિ સ્થાપવાને તથા પુણ્યના એકે માગ નથી.એથી તમારી વિનંતિ તા હું કઇ રીતે સ્વીકારી શકું ! શ્રોતાઓએ વ્યાખ્યામાં આનવુ'. ન આવવું, એ એમની મરજીની વાત છે, કાઇ નહિ આવે તે અમે કઇ શ્રોતાએની ભીખ માંગવા માટે નહિ નીકળીએ. છેવટે અમારા સાધુઓ સમક્ષ પણ વારમા પ્રવચન ચાલુ રાખીને કર્તવ્ય અદા કરીશું.? ખુમારી અને ખમીરીથી ભરપૂર આ જવાબ સાંભળ્યા પછી આગેવાને1 હત.શ હું ચે ઊભા થઈ ગયા. આ વિના તે બીજું કરી પણ શું શકે ? એ આગેવામાં કેટલાંક એવા નવલેાહિયા યુવકો ય હતાકે, જે આજે પહેલીવાર જ પૂજ્યશ્રીના દશ ન પામતા હતા. એમના હૈ યા પલટાઈ ગયા હતા, વૃદ્ધોને એમણે કહ્યું: આવી ખમીરવી સત્યની મૂર્તિ` અમે તે પહેલવહેલી જ જોઇ ! આજથી હવે અમે આ સાધુના પક્ષમાં છીએ અને જમાનાવાદની સામે રણશિંગુ ફુંકવાની પ્રતિજ્ઞા સ્વીકારીએ છીએ. કહેવાની જરૂર નથી કે, આ ઘટના બન્યા બાદ જમાનાવાદ સામેના એ જ ગે ને એ જેહાદે વધુ ઉગ્રતા ધારણ કરી, અને સત્યને સમજનારા વ‘દિવસે દિવો વૃત્તિય'ગત બનતા રહ્યો. (૧૮) સાચને નહિ આંચ સાચને કદિ આંચ નથી આવતી અને જેને આંચ આવવાના ડર સતાવતા ડાય એ કદિ ‘સાચ’ તરીકે Àાભી શકતુ' નથી. આ સત્યની પ્રતીતિ કરાવતા એક પ્રસંગ છે એક શહેરના સધ એક તિથિના ગણાતા આચાર્ય દેવ ઉપર અનુરાગ ધરાવતે Page #1003 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ *ક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ મહા હતા. આમ છતાં પૂ. આચાર્ય દેવ શ્રી રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા અને આ પુરૂષ દ્વારા પ્રચારાતી સૈદ્ધાંતિક-વાતા તરફ પણ સદ્ભાવ ધરાવતા હતા. એક વર્ષે તિથિદિન અંગેના વિવાદને કારણે સવત્સરી ભેક આવતા હતા. એથી સંધ ભેગા થયા. લાખી વિચારણાને અંતે સંઘમાં એવા નિર્ણય લેવાયા કે, આપણે જે સવત્સરી સિધ્ધાંત ષ્ટિએ સાચી હોય, એની જ આરાધના કરવી છે. આ માટે આપણે- આપણા ઉપકારી આચાર્ય દેવ પર પત્ર લખીને સાચા નિણ્ય મેળવવા જોઇએ. ૩, ૧૦૬૧ સધમાં થયેલ આ જાતના નિર્ણાયને અમલી બનાવવા સ`ઘે એ આચાર્ય દેવને અમદાવાદ પત્ર લખ્યું કે, આ વર્ષે સંવત્સરી ભેદ આવે છે, અમારે સઘ સિધ્ધાંતની દૃષ્ટિએ જે સાચી છે, એવી સ'વત્સરીની આરાધના કરવા ઇચ્છે છે. આ અંગે સ`ધની મિટિંગ મળી હતી. ટે આપશ્રીને વિનતિ કરીએ છીએ કે, સાચી સંવત્સરી કઈ ? આ અંગે અવશ્ય તરત જ માર્ગદર્શન આપશે. પત્ર મદાવાદ પહેાંચ્યા. ૮-૧૦ દિવસ થવા છતાં કાઈ જવાબ આવ્યા નહિ. પુન: પત્ર લખવામાં આવ્યે, પણ એ પત્ર પણ નિરૂત્તર જ રહ્યો. પુનઃ સંધ ભેગા થયા. એમાં એવા નિ ય લેવાયા કે, હવે આપણે બે તિથિ પક્ષના આગેવાન પૂ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પર પત્ર લખીને- સાચું માઢન મેળવી એ. આ. શ્રી આ નિય મુજબ મુંબઈ લાલબાગ બિરાજમાન પૂ શ્રી પર સદ્દે પત્ર લખ્યા પત્ર પહોંચતાની સાથે જ પૂ. શ્રી તરફથી વિગતવાર એવુ સુદર મા કશું ન મળ્યુ કે, સાચી `વસરી કઈ ? એ સમજતા સધને જરાય વાર ન લાગી અને એ વર્ષે સાચી સંવત્સરની આરાધના કરી આટલું જ નહિ, કાયમ માટે એ સંધ સાચી તિથિના આરાધક બની ગયા. સંઘના આગેવાનને કામ પ્રસંગે મમદાવાદ જવાનુ થતા, ઉપકારી આચા ભગવ'ત પાસે વંદનાચે. જતાની સાથે જ પહેલા પ્રશ્ન એ પૂછવાનુ થયુ... કે, આપના,. જવાબની ઘણી રાહ જોયા બાદ અમે મુંબઇ લાલખાગ પત્ર લખ્યા અને ત્યાંથી મળેલા માદ ́ન મુજખ્સ'વત્સરીની આરાધના કરી. આપે જવાબ કેમ ન આપ્યા, અમારા માટે હજીય પ્રશ્ન જ છે., એ જવાબ મળ્યા : જે સત્ય હોય, એમાં જ સહી અપાય ! અસત્ય કદાચ આચરવું પણ પડે, પરંતુ સહી તે સાચા ઉપ૨ જ` અપાય. સાચાને અ'તરથી સાચું માનનારા આવા આચાય દેવા પણ મળવા માજે કુભ Page #1004 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. એથી આવા આચાર્યદેવને હૈયામાં બિરાજમાન કરીને સંઘનાએ આગેવાને ઊભા થયા. આ પ્રસંગથી સત્યને એમને પક્ષપાત વધુ સુદઢ બનવા પામ્યું. ૧૯. દીઘ દૃષ્ટિના સ્વામી " પરમ પવિત્ર શાસ્ત્રશિરોમણિ શ્રી ક૯પસૂત્રના સામાચારી વ્યાખ્યાનમાં એક શખ પ્રાગ વારંવાર વાંચવા મળે છે. આયરિયા પચવાય અણુતિ. સાધુ સમાચાર વર્ણ વતા આ વ્યાખ્યાનમાં વારંવાર એ વાત ઊપર ભાર મૂકવામાં આવ્યું છે કે, આચાર્યોને, પૂછી પૂછીને બધું કરવું જોઈએ. કેમકે એઓ દીર્ધદષ્ટિના સ્વામી હોય છે. એથી વાતેવાતે એમને પૂછતા રહેવાથી નરસું કામ થતું અટકી જાય છે અને સારું કામ વધુ ફળવાન બને છે. - પૂજ્યશ્રી આવી દીર્ધદષ્ટિના સ્વામી હતા, એને જણાવતે એક પ્રસંગ જાણવા જેિ છે, એકવાર એક મુનિરાજ અજેનેના ઘરમાં વહેરવા ગયા. મકરસંક્રાતિના એ દિવસે હતા. એથી ગોચરીમાં તલના લાડું સહજ રીતે મળ્યા. ગેચરી વાપરવાની શરૂઆત કરી, ત્યાં લાડ તેડતા જ અંદરથી પૈસા નીકળ્યા. આ પ્રસંગ પહેટ. વહેલો જ બન્યા હતા, એથી સૌને આશ્ચર્ય થયું પૈસાનું હવે શું કરવું ? આ પ્રશ્નના ઉકેલ રૂપે ઘણને જવાબ એ આવ્યું કે, આ પૈસા દેવદ્રવ્યના ભંડારમાં નંખાવી દેવા. ગોચરી લાવનાર મુનિને થયું કે, આ વિષયને અંતિમ નિર્ણય પૂછીને પૂછીને જ લેવો યોગ્ય ગણાય. એથી તેઓ શ્રી પાસે પહોંરયા. એમણે બધી વિગત જણાવી. પૂ.શ્રીએ કહ્યું: તલના લાડુ જેના ઘરેથી આવ્યા હૈય, એનું ઘર બરાબર યાદ હેય, તે આ પૈસા એને પાછા આપી આવવા જોઈએ. આપણે ધર્મલાભ લાડુને આવે છે, પૈસાને નહિ. એથી પૈસા પાછા આપી દેવા જોઈએ.. મુનિએ કહ્યું: મને ઘર બરાબર યાદ છે. એક મુમુક્ષુ શ્રાવકને લઈની આપની આજ્ઞા મુજબ પૈસા પરત કરવા જવામાં મને વાંધો નથી. મુમુક્ષુના હાથમાં પૈસા અપાવીને મુનિશ્રી એ અનના ઘરે જઈ પહોંચ્યા, જેના ઘરેથી તલના લાડુ વહેર્યા હતા. મુનિએ એ ભાઈને કહ્યું: તમે તલના જે લાડુ વહોરાવ્યા હતા, એમાંથી પસા નીકળ્યા છે. એ પાછા આપવા આવ્યા છીએ... . અજેન ભાઈએ કહ્યું મકર સંક્રાંતિના દિવસોમાં દાનને લાભ લેવા આ રીતે લાડુમાં પૈસા મૂકવાને અમારે રિવાજ છે. માટે આપ એ પૈસા ખુશીથી રાખી શકે છે. અમે કઈ ભૂલથી પિસા લાડુમાં મૂકયા નથી. ' Page #1005 -------------------------------------------------------------------------- ________________ વર્ષ 9 : અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ , , ' મુનિશ્રીએ પિતાને આચાર સમજાવતા કહ્યું જેન સાધુ તરીકે અમારે માટે પૈસે રાખવાની વાત તે દૂર રહી, પણ પૈસાને ૫શ પણ વજર્ય છે. માટે જ પૈસા અપાવવા આ ભાઈને સાથે લાવવામાં આવ્યું છે. આ વાત સાંભળીને અજેનભાઈના આશ્ચર્ય અને અહોભાવને પાર ન રહ્યો. પૂશ્રીની દીર્વાદશિતાના પ્રભાવે એ ભાઈની જેમ સાધુ પરની શ્રદ્ધામાં કેઈ ગણે વધારો થયે. એ સંભવિત હતું કે, એ પૈસા દેવદ્રવ્યના ભંડારમાં નંખાવી દીધા હૈત, તે પેલા અજેન ભાઈને એમ થાત કે, જેન સાધુએ પણ પૈસા રાખતા લાગે છે! ર૦. અણુમ વકતૃત્વ, સાચા વકતાનું લક્ષણ શું ? જે સભા ઉપરાંત પોતાની જીભ ઉપર પણ પૂરે કાબૂ ધરાવતા હોય, જેનામાં આવેશ આવી જતે ન હોય, પણ જરૂરી પ્રસંગે જેને આવેશને ખેંચી લાવવું પડતું હોય, એ સાચે વક્તા આવા વક્તા માટે આવેશમાં આવી જઈને ગમેતેમ બેલાઈ જવું અને પછી એના વારણ માટે મિચ્છામિ દકકડ દેવાને વારે આવ, સંભવિત જ ન ગણાય. . આવું સાચું વકતૃત્વ પૂ. આ. શ્રીમદ્દ રામચન્દ્રસૂરીશ્વરજીમાં બાલ્યવયથી જ ખીલેલું હતું. એની પ્રતીતિ કરાવી જેતે એક પ્રસંગ માણવા જે છે. તા. ૨૧-૭-૧૯૨૯ના જૈન પ્રવચનમાં પ્રસિદ્ધ થયેલ પૂ. મુ.શ્રી રામવિજયજી મ. ના પ્રવચનમાં એ ભાવના શબ્દો આગળ-પાછળના પૂરા સંદર્ભ સાથે આલેખિત : હતા કે, અહીંથી ત્યાં (પરદેશ) જઈ આવી, નકલી, બની, પાપની ક્રિયાઓને પ્રચાર કરે છે. આજે સારા ઘરે પણું અભય અપેયને વિચાર નથી. જેના ઘરે પણ દારૂના શીશા અને ઠંડા ચટણીની જેમ ખવાય છે.” * આજુબાજુના સંદર્ભ સાથે આ વાકયને જે બરાબર વાંચવામાં આવે તે એ સહેલાઈથી સમજાઈ જાય એમ હતું કે, આ વાકય બધા જેન પર આક્ષેપ કરનારું, નહતું, પણ જે જેને અભય ખાન-પાન કરતા હોય, એને ઉદ્દેશીને જ આ વાક્ય બેલાયેલું હતું ! પણ પૂ. શ્રી પ્રત્યે દ્વેષ ધરાવનાર અમુક વર્ગે તે આ વાકયને ખૂબ ખૂબ ચગાવીને પૂ. શ્રી. ૫ર એ આક્ષેપ મૂકો કે, આ વાકય દ્વારા શ્રી રામવિજયજી મ.જે જૈન સંઘ પર એ આક્ષેપ કર્યો છે કે, જે ક્ષમ્ય ન ગણાય. થોડા જ દિવસમાં વિરોધી વગે કાગને વાઘ કરીને આ પ્રશ્નને પત્ર અને, Page #1006 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શસન (અઠવાડિક) પત્રિકા દ્વારા એ રીતે ચગાવ્યા કે, ઠેરઠેર આ વાત જ વિવદ બનીને ચર્ચાવા માંડી, ‘જૈત પ્રવચન'માં એ ભાવના ખુલાસે પશુ આપવામાં આવ્યા કે, જે જૈના અભક્ષ્ય ખાનપાન કરતા હોય, એમને એ માર્ગેથી પાછા વળવા માટે જ આ વાકય ઉચ્ચારાયુ છે, આનાથી સમગ્ર જૈનેાના ગૌરવને જરા ય ધક પહેાંચતા નથી. ઘણા વિદ્વાનોએ પણ આ જાતના અભિપ્રાય પ્રગટ કર્યા. આમ છતાં આ વિવાદ ન જ શમ્યા. ત્યારે પૂ આ. શ્રી સાગરાનઈસૂરિજી મ. જામનગરમાં બિરાજમાન હતા. એમણે પણ આ વિવાદને શાંત પાડવા એક જાહેરસભામાં એવા ભાવનું જણાવ્યું કે, ૧૦૬૪ : મા, એક જ પેરેગ્રાફ અને જે કોઇ પણ કા'માં બદનક્ષીના ડ્રેસ ચાલે, તા તે કેટ પણ વાકયના શબ્દો ઉપરથી બદનક્ષી થઇ, એમ માનતી નથી, કેટ આખા પ્રકરણ ઉપર ધ્યાન આપે છે. આ વાત જો ખ્યાલમાં રાખવામાં આવે, તે આજકાલ જે ચર્ચા ચકડાળે ચડાવવામાં આવી છે, એ શાંત થઇ જાય, જૈનાના ઘરે પતુ દારૂના શીશા અને ઇડા ચટણીની જેમ ખત્રાય છે, આ વાકય મુનિવય શ્રી રામવિજયજીએ કહ્યું છે, તેમાં કાઈ ના પાડતું નથી, ખુદ તેએ પણ આ વિષયમાં ના પાડતા નથી. પણ તમે આખું પ્રકરણ અને આખા પેરેગ્રાફ વાંચે, તે વક્તાના આશય શું છે, એ તરત જ સમજી શકશે, અનાય દેશની વાસના લઇ આવેલા જૈને માટે જ આ કહેવામાં આવ્યુ છે. જેએમ બધા જૈનાને આ વાકય લાગુ પાડવા માંગે છે, તેઓની ધારણા ભૂલ ભરેલી છે.’ સ્પષ્ટ ફા ખૂબ જ ખરો કરાવવા સર જે. ખી કાંગા ગાંધીજીએ ાતાનુ એક માટી સભા ભરીને શ્રી સાગરજી મહારાજે આ વિષય માગદશન આપ્યું, આમ છતાં વિધીએ પેાતાના જ કકકે કરતા રહ્યા. અ'તે આ વિવાદ મુબઇ હાઇકેટના એડવોકેટ જનરલ આદિ સમક્ષ પહેાંચ્યા, અને એથી ય આગળ વધીને આ વિષયમાં નીચે મુજબનુ` મ`તવ્ય જાહેર કર્યુ : જે વાકયના ઉહાપેાહ તમે કર્યાં છે. એને હું નિર્દોષ વાકય ગણુ છું. એમાં જૈન માત્ર ઉપર આક્ષેપ નથી, પણ જે જા અખાદ્ય વસ્તુ ખાય છે, તેની ઉપર આક્ષેપ છે અને ખેાલનારની માન્યતા એવી છે કે, અખાદ્ય ખાનારાના સપ્રદાય ધત જાય છે.’ ગાંધીજીએ જ્યારે આ રીતે શ્રી રામવિજયજી મ.ની વાત પર સચ્ચાઈના સંકક માર્યા, ત્યારે વિરોધીએના વિરોધ હવા વિનાના ફુગ્ગા જેવા નિષ્પ્રાણ બની જવા મ્યા. (૨૧) સાધુવેશ એટલે શું? એક શહેરમાં વેશ-હરીફાઇનુ આયૈાજન થયુ.. ત્યાં સુધારાવાદનું જોર હતુ એ Page #1007 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : 9 અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : ૧૦૬૫ : વખતે પૂશ્રીએ વિહાર કરતા કરતા એ શહેરમાં પધાર્યા હતા. હરીફાઈનું આયોજન જેને તરફથી જ થવા પામ્યું હતું. એક ભાઈને હરીફાઈમાં ભાગ લેવાનું મન થયું. એમણે પોતાના પુત્રને જૈન સાધુના વેશમાં સજજ કરવાનું નકકી કર્યું. એમને થયું કે, જે ન સાધુને વેશ જે બરાબર સજાવો હોય, તે જનસાધુ પાસે જ જવું જોઈએ, એ ભાઈ ઉપાશ્રયમાં આવ્યા. ત્યાં શ્રીની નિશ્રામાં બિરાજમાન સંખ્યાબંધ સાધુઓમાં, બાળ મુનિએને ય જોઈને એમના આનંદને પાર ન રહ્યો. એમને થયું કે, મારું સંતાન પણ આ બાળમુનિની જેમ શોભશે અને પહેલું ઈનામ જીતી લાવશે. એ ભાઈએ મુનિવરને વિનંતિ કરી કે, વેશ હરીફાઈનું આયોજન થયું છે. મારો પુત્ર એમાં ભાગ લેવાને છે. તે આપ જૈન સાધુનો વેશ એને ન પહેરાવી શકે શું ? મુનિવરે એ ભાઈને શ્રી પાસે લઈ ગયા. એમની પાસેથી બધી વાત જાણ્યા પછી પૂશ્રીએ એમને પૂછયું : સાધુવેશના મહિમાને ખ્યાલ છે? જે વેશ પહેર્યા પછી અળગે ન કરી શકાય, એવા વેશ ! કામ જ સાધુવેશ ! બીજા બધા વેશ પહેર્યા પછી એમાં પરિવર્તનને અવકાશ રહે છે. શેઠ નોકરને વેશ પહેરીને પુના શેઠનો વેશ પહેરી શકે છે, નોકરી માટે આ રીતે શિ પરિવર્તનને અવકાશ રહે છે. પણ એક માત્ર સાધુવેશ જ એ છે કે, જે પહેર્યો એ પહેર્યો ! પહેર્યા પછી જ્યાં પરિવર્તનને લેશ માત્ર અવકાશ ન હોય, એ સાધુવેશ ! તમારે બાળક આ રીતે સાધુવેશ પહેરવા તૈયાર હોય અને તમે આ રીતે પહેરાવવા તયાર છે, તે અમે વાજતે ગાજતે સાધુવેશ પહેરાવીએ, બેલે! તમારી આવી તૈયારી છે?” પૂછીએ સહાસ્ય પૂછેલા આ પ્રશ્નને પેલા ભાઈ બીજે તે શે, જવાબ વાળી. શકે? આ પછી પૂશ્રીએ આવી હરીફાઈના નુકશાન, આવી હરીફાઈથી થતું સાધુતાનું અવમૂલ્યન આદિ શાંતિથી સમજાવતા એ ભાઈને પણ સત્ય સમજાયું. * * આવી રીતની અનોખી સાધુવેશની વ્યાખ્યા એ ભાઈએ કદી સાંભળી ન હતી. ભૂલ સમજાઈ જતા વેશ-હરીફાઈમાંથી એ ભાઈ ખસી ગયા. આનું નામ પ્રતિમા પૂર્વક પડકાર! એકલે પડકાર જ્યાં ધાર્યું ફળ ન આપી જાય, ત્યાં એ પડકારમાં પ્રતિભા ભળે, તે સાચું ફળ મળ્યા વિના ન રહે! એક વાર પ્રાદશ્રીની નિશ્રામાં એક આચાર્યદેવ સપરિવાર પધાર્યા. આગંતુક આચાર્યદેવ અને એમને શિષ્ય-સમુદાય સંગીતના વિષયમાં ઠીકઠીક જાણીતું હતું. બીજે દિવસે શ્રી દશનાથે મંદિરમાં પધાર્યા. ત્યારે આગંતુક આચાર્યદેવ પણ સાથે જ જોડાયા. ચૈત્યવંદન બાદ સ્તવનને આદેશ માંગીને એમણે પશ્રીને પૂછયું : Page #1008 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) આપ કહે, એ રાગમાં સ્તવના કરવા મારા શિષ્યે સજ્જ છે, આપ દર્શાવે, એ રાગમાં એ સ્તવન બાલશે.' ૧૦૬૬: ઈચ્છા પૂજયશ્રીજી પાસે વિવેક હતા અને સાથે સાથે વેકતાય હતી. પૂ શ્રીજીએ કહ્યું: રાગ ગાવાથી વિરાગ વધતા હોય, વીતરાગ તરફના રાગ વૃદ્ધિંગત બનતા હોય અને પુદગલના રાગ ઘટતા હોય, એ રાગમાં ગાશેા, તે ભિકત સફળ થશે. આ જવાભ સાંભળીને સૌ છકક થઇ ગયા. જવાબ સામાન્ય હતા, પણ એમાં તે ભકિતમાર્ગોના મુસાફરને માટે જે મહત્ત્વનું ગણાય, એવુ' પૂરેપૂરું મા દર્શન સમાઈ જતું હતું. (૨૨) ચારિત્ર જ ચમત્કાર ચમત્કાર કરવામાં માને, એ મહાપુરૂષ નહિ, મહાપુરૂષા કી પણ માનપાન પામવા ચમત્કાર કરે. જ નહિ ! આમ છતાં મહાપુરૂષા સાવ સાહજિક રીતે જે કંઇ કરે, એ ચમત્કારથી ય. વિશેષ પ્રભાવક બની રહે, એમાં નવાઈ નહિ ! પૂજયપાશ્રી અર્થાંમાં એવા મહાપુરૂષ હતા કે, એએશ્રીની મહાનતાનું મૂલ્ય જ આંકી ન જેએની એલચાલ જ જે બનાવામાં ચમત્કાર સરજી જતી અનુભવાતી થાડાક પ્રસ`ગેા જાઇએ. આ શકાય હૈ, એવા એક બાળ મુમુક્ષ રાતે ભાવનામાંથી પાછેા કરતા હતા, એવામાં એવી કક જગા પર એના પગ પડી ગયા કે, જેથી એ અવાક્ બની ગયા, જાણે એની જીભ જ સીવાઈ ગઈ. મૂ ગાની જેમ એ કઈ જ ખાલી ન શકે આવા અદૃષ્ટ-પરચા મળતા જ સૌ ચિંતા મગ્ન બની ગયા. પૂજયપાદશ્રી આરામમાં હતા. છતાં જોડીને પૂજ્યશ્રી સમક્ષ બધી વિગત દર્શાવવાંમાં આવી. પૂજ્યશ્રીજીએ મુમુક્ષુને ખેલાવાના પ્રયત્ન કર્યો, પણ સફળતા ન નળી, પૂજયશ્રી બેઠા થઇ ગયા. અને સૂરિમ ત્રના જાપ પૂજયશ્રીએ શરૂ કર્યાં. જાપના પ્રારભ થતાની સાથે જ સહવતી સાધુએ સ્પષ્ટ જોયુ કે, પૂજયશ્રીની આસપાસ એક તેએવલય રયું. જાપ પૂર્ણ થયા બાદ મંત્રિત એ વાસક્ષેપ પુ. શ્રીએ બાળમુમુક્ષુના મસ્તક પર નાંખ્યા. અને વળતી જ પળે એક ચમત્કાર સરાયા. એ મુમુક્ષુ સાવ સહુ જ રીતે વાર્તા કરવા માંડયા. એક મુમુક્ષુ બાળક ! દીક્ષાનુ` પેાતાના ગામમાં આવ્યા. પણ સાથે કઇ જ બાકી ન રાખ્યું, પણ તાવ મુર્હુત નીકળી ગયુ. તીર્થાંની યાત્રા કરીને સુષુક્ષુ સાથે ભયકર તાવ લેતા આવ્યા. ઉપચારા કરવામાં હઠવાનું નામ લેતા ન હતા. Page #1009 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : & ૧૦૬૭ મુમુક્ષુ ઉપરાંત એના પિતાની ચિંતાને આરે-વારે નરહ્યો. દીક્ષા પ્રસંગ નજીક આવતું હતું અને વાયણા આદિની ઘડીઓ ગણાતી હતી. પરતું તાવ જરા ય મચક આ પતો ન હતે. મુમુક્ષુના પિતાજી પૂ. શ્રીન ખાસ ભકત હેવાથીપૂ. શ્રી પાસે પહે . એમણે ચિંતા વ્યકત કરી દીક્ષાને દિવસ નજીક ને નજીક આવી રહ્યો છે, પણ મુમુક્ષુના દેહમાં ફેલાયેલું તાવ ખસવાનું નામ લેતો નથી. માટે આપ શ્રીને વાસક્ષેપ લેવા આવ્યો છું. - પૂ. શ્રીએ સાવ સહજ રીતે કહ્યું આમાં ચિંતા શી કરે છે? શાસનદે મુમુસુને સહાય નહિ કરે, તે કોને કરશે ? આટલા આશ્વાસન પૂર્વક પૂ. શ્રીએ વાસક્ષેપ અ. મુમુક્ષુના પિતાના મનમાંય વિશ્વાસ જ ગી ગયા. એ વાસક્ષેપ એમણે મુમુક્ષુના મસ્તક ઉપર નાંખે અને બીજી પળે તાવ ગાયબ થઈ ગયે. દિવસના ઉપચારે પણ જે તાવને હઠાવવામાં જ્યાં સફળ નહેતા થયા, ત્યાં માત્ર પૂજ્યશ્રીને વાસક્ષેપ કાચી પળમાં સફળતા વર્યો. આ ચમત્કાર નહિ તે શું ? પૂ. શ્રીએ કરેલ નિષ્ઠાભર્યા જાપને અને નમસ્કારને જ આ ચમત્કાર ગણાય ને ? એક સાવી ભગવત. છપાલિતાણામાં એમનું ચાતુર્માસ. સિધિતપને એમણે આરંભ કર્યો. તપ રંગચંગે પૂરે થવાના દિવસે ગણાઈ રહ્યા હતા. ત્યાં જ રંગમાં, એકાએક ભંગ પડયે. સિદિધતપની સિધિને આડે ત્રણ દિવસ બાકી રહ્યા, ત્યાં જ એકાએક મે સજજડ રીતે બંધ થઈ ગયું અને આંખનું તેજ અલેપ બની ગયું. તેમજ બેભાન જેવી દશા જોઈને સૌ ચિંતાતુર બની ગયા. સાધવજી મકકમ મને બળ ધરાવતા હતા. આવી કઠેકટીમાં ય એમણે તપ પૂરે કર્યો. પારણુ થયા બાદ થયેલા ઉપચારે જ્યારે જરા પણ કારગત ન નીવડયા, ત્યારે એક ભાઈને થયું કે, પૂ. શ્રી ને વાસક્ષેપ થાય, તે આ વિપત્તિ જરૂર દૂર થઈ જાય, એ ભાઈ પૂ. શ્રી પાસે ગયા. બધી હકીકત જાણીને પૂ. શ્રીએ સ્વહસ્તે એક હિતશિક્ષા લખી આપવા પૂર્વક સૂરિમંત્રથી મંત્રિત વાસક્ષેપનું પ્રદાન કર્યું. તે * પૂ. શ્રીએ હિતશિક્ષા પત્ર લખી આપે. એના પરથી એ ભાઈના દિલમાં એ વિશ્વાસ જાગી ચૂક્યું કે, સાવજની બંધ આંખ ખુલી જ જવાની ! અને બન્યું પણ એમ જ, વાસક્ષેપ થતાની સાથે જ દષ્ટિના પડલ દૂર થવા માંડયા અને થોડા જ સમયમાં હિતશિક્ષાને પત્ર વાંચી શકાય, એવી દષ્ટિ મળી ગઈ. આને ચારિત્રને ચમ.. ત્કાર નહિ તે બીજુ શું કહી શકાય ? Page #1010 -------------------------------------------------------------------------- ________________ જૈન સંઘની કોઠાસૂઝ જૈન સંઘ અવહેલના પ્રતિકાર સમિતિ પી.ડવાડા'ના અનામી સભ્યાએજ હૃદયમાં કેલવવા જેવી છે. લેખક : }મપ્રિય તા. ૧-૬-૯૫ના ગુજરાત સમાચારમાં ‘શ્રી જૈનસંઘની કાઠાસૂઝ' એ હુંડી'ગ નીચે લિ જૈનસધ અવહેલના પ્રતિકાર સમિતિ પીડવાડાએ જે લખાવુ કર્યુ" છે તે જૈનસંઘના યાનને ધાર્મિક વહિવટ વિચાર' નામના પુસ્તકના વિરાધ તરફથી જી.માજી દોરનારૂ છે. f* પીડવાડાની જૈનસંઘ અવહેલના પ્રતિકાર સમિતિના સભ્યો એ જે લખ્યુ` કે શ્રી શ્રમણ સમ્મેલનના વિરાધિએએ... જૈનસંઘમાં ઘણુંજ કલેશનય અને દુઃખદ વાતાવરણ ઉભુ કર્યુ છે. એ ખરેખર સત્યથી સાવજ વેગલુ' છે. સમ્મેલનના વિધીઓએ ૨૦૪૪ના સમ્મેલનના અશાસ્રીય ઠરાવેા દ્વારા ઉન્માગે દોરવાતા શ્રી સ ંઘને દેવદ્રવ્ય દ્રિવ્યના નુકસાનના ખાડામાં પડતા બચાવવા માટેજ વિરાધ કર્યાં છે ન કે જૈન સશ્વમાં કલેશમય અને દુઃખદ વાતાવરણ ઉભું કરવા 1 વાસ્તવમાં તે સમ્મેલન પરસ્તાએજ અશાસ્ત્રીય ઠરાવેા કરીને વિખવાદના મધપુડા છેડયા છે અને એના કારણે જ જૈન સ'ઘમાં સહકલેશનું દુઃખદ વાતાવરણ ઉભું કર્યું છે. ૪૪ની સાલનાં સમ્મેલનમાંથી કેટલાએ આચાર્ય નીકલી ગયા કેટલાએ આચા સમેલનના ઠરાવાના અમલ પેાતાના ગણાતા ક્ષેત્રમાં કરાવવામાં નિષ્ક્રિય બની ગયા એથી સમેલન જ સાવ મૃતપ્રાય થઇ ગયું છે. મૃતપ્રાય સમેલનના ઠરાવને પુષ્ટ કરવા માટે ધાર્મિ ક વહિવટ વિચાર નામના પુસ્તક બહાર પાડી સમેલનને જીવતું કરવા જે પ્રયત્ન કરાયા છે. તેણે થોડા ઘણા પણ શીથીલ થયેલા વિરેધને પાછા વેગવતે કરીને એ પુસ્તક લેખકે જ વિખવાદ ઉભા કર્યાં છે. વિખવાદ કાણુ ઉભા કરે છે અને વિખવાદ ઉભા કરવા દ્વારા કલેશમય અને દુ:ખદ વાતાવરણ ઉભું કરવાના આક્ષેપ કેાના ઉપર કરાય છે. એનાજ ખ્યાલ પી`ડવાડાની જન સ`ધ અવહેલના પ્રતિકાર સમિતિના સભ્યાને નથી. માટે ચાર કોટવાલને Page #1011 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬૪ તા. ૨૫-૭-૯૫ : '' : ૧૦૬૯ દં?' એ યાયે સંમેલનના અશાસ્ત્રીય ઠરાને વિરોધ કરી અને શાસ્ત્રીય વાતે સમજાવી દેવદ્રવ્યાદિના નુકસાનથી લોકોને બચાવવા પ્રયત્ન કરનારાઓને દંડવાનું. ઘોર પાપ એ બીચારી ઓ કરી રહ્યા છે. એ ! પીઠવાડા સમિતિના સભ્ય જન શાસને ધન સંપત્તિનું મહત્વ નથી, આંકયું શાસનના સત્યનું રક્ષણ કરવા ગમે તેટલી ધન સંપત્તિ. ખર્ચાઈ જાય એને અફસોસ કરવાની આવશ્યકતા નથી. શાસનના સત્યનું રક્ષણ કરવા માટે ઉદાર દિલ પુણ્યાત્માઓ પ્રચારાદિ માટે જે દ્રવ્ય ખર્ચે છે. તે પોતાનું ખર્ચે છે કે ઈ સંસ્થાનું કે ટ્રસ્ટનું ખર્ચાતું નથી. તેમજં પિતાનું ખર્ચાય છે. એમાં એઓ અપૂર્વ લાભ મળ્યાનું માને છે. અમારૂં ધન વેડફાઈ ગયું એમ માની જરા પણ ખેલ કરતા નથી માટે સંમેલન પરસ્તે અંકે પીંડવાડા સમિતિના સભ્યોએ જરા પણ ગોકીરે મચાવવાની જરૂરીયાત નથી. શાસનના સત્ય સિદ્ધાંતનું રક્ષણ કરવા અને દેવદ્રવા િધર્મ દ્રવ્યના ગેર વહીવટને રોકી દેવદ્રવ્યાદિના પારાવાર નુકશાનને અટકાવવા પુણ્યાત્માઓએ પિતાનું દ્રધ્ય પ્રચામથે વાપર્યું છે દેવદ્રવ્યાદિના લખે રૂપીયાને વેડફાટ સંમેલનના અશાસ્ત્રીય ઠરાવથી થવાનો હતો તેને રેકવા ધર્મ પ્રેમીઓએ પોતાના લાખે રૂપીયાને સદ્દવ્યય કર્યો છે. સંમેલન પરતે પોતાની વાતને સાચી સાબિત કરવાની તેવડવાળા ન હોવાના કારણે સંમેલન પરતે અને પિડવાડા સમિતિના સભ્ય “સંમેલન વિરોધીઓ લાખ રૂપીયાને વેડફાટ કરી રહ્યા છે' એમ છાપાઓમાં લખી લખીને, જૈન સંઘને ભડકાવાનું કામ કરી રહ્યા છે. અને જે ન સંઘનું બીજે ધ્યાન દેરી રહ્યા છે. જેથી ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકને કે સંમેલનને વિરોધ કરવા તરફ જૈન સંઘનું ધ્યાન ન દેવાય આગળ જતા “પ્રભુ મહાવીરને જેમ ગોશાલ-જમાલી વગેરેએ છોડયા ન હતા છતા પ્રભુ મહાવીરે તે લોકે ઉપર કરૂણું જ વરસાવી હતી. વગેરે લખી. સંમેલનને વિરોધ કરનારાઓને અને વિરોધના પાયામાં રહેલા આ દે. શ્રીરામચન્દ્રસૂરીશ્વરજી મ. ને ગોશાલા અને જમાલી તરીકે ચીતરીને પીડવાડાવાસી એ સમિતિના સભ્યોએ ભયંકરમાં ભયંકર કાળુ કૃત્ય કર્યું છે આ સમિતિના સભ્યોમાં પણ ખરેખર એવી જડશે ખરતા ઘર કરી ગઈ છે કે જેઓ જમાલી–ગોશાળા અને પ્રભુ મહાવિરના શાસ્ત્રમાં નોંધાયેલા પ્રસંગોને પણ સમજી શકયા નથી. શ્રાવતિ નગરીમાં જ્યારે ગોશાલે પોતાને જિન તરીકે ઓળખાવતે હતું ત્યારે ભગવાન મહાવીરને પૂછવામાં આવ્યું કે શ્રાવસ્તિ નગરીમાં શું બે જિન છે ત્યારે Page #1012 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રભુ મહાવીરે કહ્યું શ્રાવસ્તિ નગરીમાં બે જિન નથી પણ એક જ જિન છે. ગશાળ પોતાની જાતને છેટી રીતે જિન તરીકે ઓળખાવે છે. આ વાત જયારે શ્રાવસ્તિનગરીમાં પ્રસરી અને ગોશાળાને સાંભળવા મળી ત્યારે ગોશાળ સમવસરણમાં ધમધમાટ કરતે આવ્યું અને ગે શાળાએ કહ્યું હે દેવાર્ય ! ગોશાળે જિન નથી એમ શા માટે બોલે છે તારો શિષ્ય શાળે તે મરી ગયે પરિષહ અને ઉપસર્ગ સહન કરવા માટે સમર્થ ' એવા તેના શરીરમાં આવીને હું વ છું ત્યારે ભગ. મહાવીરે સ્પષ્ટ કહ્યું છે કે હે ગે શાળા તું જિન નથી તે જ મારા શિષ્ય તરીકે શાળો છે તારી જાતને છુપાવે છે તે બરાબર નથી. એ વખતના આ પ્રસંગમાં ભગવાન મહાવીરનું અપમાન સહન નહી કરી શકનારા ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે મહામુનિએ જયારે ગૌશાળાને સમજાવે છે કે હે ગે શાળા તું ભગવાનને શિષ્ય છે શા માટે તારી જાતને છુપાવે છે ઈત્યાદિ એ મહામુનિઓના વચનને સાંભળી કે ધાવિષ્ટ થયેલા ગોશાળાએ એ બંને મહા મુનિઓ ઉપર તેજલેશ્યા નાખી ભસ્મીભૂત કરી નાખ્યા. અંતે ભ. મહાવીર પર પણ તેજલેશ્યા નાખી એ તેજલેશ્યા ભ. ને પ્રદક્ષિણા કરીને ગશાળાના જ શરીરમાં પ્રવેશ પામી જેને પરિણામે સાત દિવસમાં ગોશાળે મૃત્યુ પામ્યા. તેલશ્યાની પીડાથી ગશાળે જોરદાર પીડાવા લાગે ત્યારે ભ. મહાવીરે ગૌતમાદિ મહામુનિઓને કહ્યું કે તમે શાળાને કઠોર ભાષામાં સમજાવે કે તું જિન નથી તું ફોગટ તારી વાતને જિન તરીકે ઓળખાવે છે વગેરે. છેલ્લા છેલ્લા પણ મરતા પહેલા ગોશાળાની મતિ સુધરી ગઈ સમ્યગ્દર્શન પામી ગયે જિન તરીકેની પિતાની કરેલી જદ્દી પ્રસિદ્ધિ મુનિ હત્યાની અને ભગ. મહાવીરની કરેલી ઘેર આશાતનાને ભારે પશ્ચાતાપ થશે. ૪૪ ના સંમેલનના વિરોધીઓએ સંમેલનના અશાસ્ત્રીય ઠરાને અને ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકના અશાસ્ત્રીય લખાણના) વિધ જ કર્યો છે કેઇને ગાળ દીધી નથી કે અમદાવાદમાં સંમેલન પરસ્તના વ્યાખ્યાન સભાની અંદર સંમેલનના વિરોધી પુણ્યાત્માને સંમેલનવાદીઓએ જે રીતે આચાર્યાદિ સાધુ ઓની હાજરીમાં મારપીટ કરી એવી માર પટનું કાળું કૃત્ય સંમેલન, વિરોધીઓએ કર્યું નથી તે પછી ધાર્મિક વહિ"વટ વિચાર પુસ્તકને કે સંમેલનના ઠરાને વિરોધ કરનારાઓને ગોશાળા તરીકે બીરદાવવા એ ખરેખર બુદ્ધિનું દેવાળું કાઢવા બબરનું છે. - જમાલીની પણ સઘલી હકીકતની જાણકારી મેળવીને જમાલી તરીકે બીરદાવ્યા હેત તે બુદ્ધિનું પ્રદર્શન ન થાત. જમાલીએ ભગ. મહાવીર પર તેજલેશ્યા નાખવાનું ગશાળાની માફક કાળુ કૃત્ય કર્યું નથી. જમાલીએ તે ભગવાનની “કડે માણે ક ની Page #1013 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : : ૧૦૭૧ એક સૈદ્ધાંતિક વાત નથી માની. વીર સાધુઓએ ઘણું સમજાવ્યા છતાં જમાલી ન માન્યા ત્યારે એમને સંઘ બહાર કર્યો છે અને એ ભગ, મહાવીરની વાતથી વિરુદ્ધ જાતને પ્રથાર કરતા કરતા જે જીવન પૂરું કર્યું છે. ' - શાસ્ત્રીય વાતે પ્રચાર કરનાર અને અશાસ્ત્રીય વાતે જોરશોરથી વિરોધ કરનાર આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. કે તેમના વર્ગને જમાલી તરીકે છાપાઓમાં જાહેર કરવ દ્વારા જેન સંઘની અવહેલનાના પ્રતિકાર કરવા માટે નીકળી પડેલી પીડવાડાની જેન સંઘ અવહેલના પ્રતિકાર સમિતિના સભ્યોએ પૂ.શ્રીની અને તેમના વર્ગની ઘેર અવહેલના કરી છે જે બુદ્ધિશાળી વર્ગ સારી રીતે સમજી શકે છે. પીડવાડાની કીતિને પણ તેમણે કલંક લગાડયું છે. ' - આ પીડવાડા સમિતિના સભ્યોએ આગળ વધીને લાખો રૂપિયાનો વેડફાટ દ્વારા સકળ શ્રી સંઘને છિન ભિન્ન કરવા માટે અને પોતાના મનમાનિત મત-ઝનુનનું છાપાઓમાં પ્રદર્શન કરવા માટે જે વગ શ્રી સંઘમાં છેલ્લા પચાસ-સાઈઠ વર્ષથી કુખ્યાત બન્યો છે. એ પ્રમાણેનું પપિચ્છ લખાણ કરીને અને એમાં ખ્યાતની ગાળ દઈને તે દુર્જનતાની હદ વટાવી ગયા છે. આ. દ. શ્રી રામચંદ્ર. મ. તથા તેમના વગે કયારે પણ સંઘને છિન ભિને કરવાનો પ્રયત્ન કર્યો નથી. હત્યાના કેઈ ખુલામાં છે સંઘને છિન્ન ભિન્ન કરવાની ભાવના કઈ દિ કરી નથી અને રાખી નથી. માત્ર લોકમાં પ્રસરાતી અને કરાતી શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણ અને પ્રવૃત્તિઓને વિરોધ કરીને સંઘને. ઉમાગે જતા અટકાવવાના અને સમાગમાં સ્થિર કરવાના જ પ્રયત્ન કર્યા છે તે પણ ઘરનાએાની અને બહારનાઓની ગાળો ખાઈને ખરેખર સિંહાવલોકન કરીને જોઈએ તે લાગશે કે નજીકના ભૂતકાળમાં ૨૦૪રના પટ્ટક અને ર૦૪૪ ના સંમેલને જ સંઘમાં જોરદાર છિન્ન-ભિન્નતા કરી છે. ૧૯૪૨ ની સાલમાં એક તિથિ પક્ષમાં પણ કેટલાએ સોમવારની 'સંવછરી' કરી અને કેટલાએ રવિવારની સંવછરી કરી એથી સંઘમાં તે છિન ભિનતા થઈ સાથે લગભગ દરેક સાધુ સમુદાયમાં પણ છિન્ન-ભિન્નતા થઈ. ૪૨ ના પટ્ટકમાં કેટલાએ આચાર્યો ઉમેરાયા નહી અને કેટલાએ આચાર્યો એમાંથી નીકળી ગયા. ૪૨ ના સંમેલનમાં પણ આવી જ પરિસ્થિતિનું સર્જન થયું. જે છિન્ન-ભિનતાની ટોચે પહોંચ્યું. જૈન સંઘને છિન્નભિન કરનાર ગણ્યા ગાંઠયા આચાર્યોની સહીથી અને મોટા ભાગના જન શાસનના હિતાહિતને નહી સમજનારા, આ. કે. શ્રી રામચંદ્ર સૂ. મને નહીં માનનારા કેટલાક શ્રાવકોની સહીથી બહાર પડેલ ૪ર પટ્ટક અને ૪૪નું સંમેલન એક નાટક રૂપ જ બન્યું. Page #1014 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૨ : શ્રી જૈન શાસન [અઠવાડિક] જાણવા મુજબ પટ્ટક અને સંમેલનના વિરોધ પક્ષે જૈન સંઘમાંથી નેસ્તનાબૂદ કરવા એની કેઈજ કિસ્મત જૈન સંઘમાં ન રહે એવી ઊંડી ઉડી પણ દુર્ભાવનાથી કરાયેલ પટ્ટક અને સંમેલન જ નેસ્ત નાબુદ થઈ ગયા જેવા લાગે છે. જેના ઠર પાલન લગભગ ભારત ભરના સંઘમાં થતું નથી તે પણ કરતા નથી અને એ ઠરાનું પાલન બળાત્કારે જણાવ્યા મુજબ સંઘે માં શરતી માસા નકકી કરીને કરાવવાનું કેટલાક પ્રયત્ન કરે છે તેમજ ધાર્મિક વહીવટ વિચાર” જેવા પુસ્તકે બહાર પાડી પાડીને કરાવે છે અને વળી એ પુસ્તકને પરીક્ષામાં મુકી લેકના મગજમાં ઠરાવની અશાસ્ત્રીય વાતે ઘુસેડવા પ્રચારિત કરવાના પણ યત્ન કરાયા છે એ પુસ્તકનો જય રે જોરદાર વિધિ ઉપડે ત્યારે નાક ઘસીને પણ કેટલીક અશાસ્ત્રીય વાતને બીજી આવૃતિમાં સુધારો પુસ્તકના લેખકને કરવો પડશે અને કેટલીક અશાસ્ત્રીય વાત એમને એમ જ રહેવા દીધી માટે શ્રીસંઘમાં કે છિન્ન ભિન્નતા કરે છે એ ઠેષ ઈર્ષાના ઉંધા ચશમા કાઢીને મધ્યસ્થ દ્રષ્ટિથી એ પીંડવાડા સમિતિના સભ્ય જુએ તે છિન્ન ભિનતાની સત્ય હકીકતને ખ્યાલ આવે. - સત્ય વસ્તુને જૈન શાસનના સિધાન્તને પ્રચાર પ્રભાવના કે સુરક્ષા માટે લાખે રૂપિયા હયાના ઉમળકા અને ઉત્સાહથી ધર્મપ્રેમી કે ખચ સદુપયોગ થયાનું માને છે ત્યારે પીંડવાડાની એ સમિતિના સભ્યોને કે એમના ગુરૂઓનેજ લાને વેડફાટ લાગે છે એ એમની ખરેખર કમનસીબી જ છે “દુખે પેટ અને કુટે માથું” જેવી પરિસ્થિતિ એમના માટે થઈ છે શાસન પ્રેમીઓના વિરોધથી સંમેલનના ઠરાવ ટુટી પડયા જેવી પરિસ્થિતિનું અને ધાર્મિક વહીવટ વિચાર પુતક રદ્દીમાં જાય એવી પરિસ્થિતિનું સર્જન થતું દેખાવાથી જે દુઃખ થયું એથી સમિતિવાળા અને સંમેલન પર ( લાખે રૂપિયા) સન્માર્ગે વપરાતા છતા લાખેને વેડફાટ થઈ રહ્યો છે એમ બેલ-લખી માથું કુટી રહ્યા છે. જે સમેલન નિષ્ફલ અને વેર વિખેર થયું એ સંમેલનને શરૂઆતમાં ગોઠવવા માટે અને પાછળથી સંમેલનના ઠરાને પ્રચાર કરવા માટે છાપાદિમાં જે રૂપિયા ખર્ચાયા અને ધાર્મિક વહિવટ વિચાર” નામના જે પુસ્તક વ્યર્થ ગયા અને બીજી આવૃત્તિની હજાર નકલ છપાઈ એમાં જે રૂપિયા ખર્ચાયા એમાં રૂપીયા ને વેડફાટ નથી લાગતે ત્રીજી આવૃતિની પણ એજ સ્થિતિ છે અને શાસન પ્રેમીએ. શાસ્ત્રીય સિદધા તેના રક્ષણ માટે લાખે રૂપિયા ખર્ચ એ વેડફાટ લાગે છે. વાહ ! પડવાડા સમિતિના સભ્ય ધન્યવાદ છે તમારી બુદ્ધિને આપકી લપસી દુસરેક કુશકી જુઓ ! પીંડવાડા સમિતિના સભ્યોની બુદ્ધિનું પ્રદર્શન કેવું અદભૂત છે ? Page #1015 -------------------------------------------------------------------------- ________________ , વર્ષ 9 અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ : ૫ ૨૫-૭- , 'll, ન : ૧૯૭૩ મનમાનિત મત ઝનુન છાપાઓમાં પ્રદર્શન કર્યું છે કે ભારત ભરના મોટા ભાગના સંઘને દેવહૂમ્બદિ ધર્મદ્રવ્યના નુકસાનથી બચાવવા સંમેલનના ઠરાનો વિરોધ આ. ભ. શ્રી રામચન્દ્રસૂ. મ. તથા તેમના પક્ષે કર્યો જેના પ્રભાવે ભારત ભરના મોટા ભાગના સંઘે એ સંમેલનના ઠરાવે ન અપનાવવાના કારણે દેવદ્રવ્યાદિ દ્રવ્યના રુપયોગથી બચી ગયા ? જો વિરોધ ન કર્યો છે તે કેટલાએ સંઘે દેવદ્રવ્યાદિનો દુરૂપ-. યેગ કરી વેડફી નાખત ને ભારે પાપમાં પડત જેનાથી છુટકારા ભવમાં પણ હવે મુશ્કેલ થઈ પડત. મનમાનિમ મત ઝનુન તે ગત પિષ દશમીના અદમની આરાધના શંખેશ્વર તીર્થમાં થતી હતી ત્યારે જે ઝઘડે કરવામાં ત્યારે કેનામાં હતું તે એક તિથિ પક્ષના પણ કેટલાક મધ્યસ્થ માણસને પણ જણાઈ આવ્યું હતું એ વખતે સંમેલનને વિશેધી સામે જે અન્યાયી સંઘર્ષ ઉભો કરાયે હતું તે વખતે પણ સંમેલનના વિરોધી વગે શાંતિ જાળવી હતી નહિતર ત્યાં એકબીજા કેટલાઓના માથા રંગાઈ ગયા હતા. આ. મહાબલ સ. મ. જે શાંતિ અને સમતા પૂર્વક આખી બાજી હાથમાં લઈ લીધી એથી માટે અનર્થ થતે બચી ગયો અને શંખેશ્વર તીર્થની ગૌરવવાતી ગરીમાને કાળું કલંક લાગતુ બચી ગયું નહિતર જગ જાહેરમાં શંખેશ્વરતીર્થ કલંકિત થઈ જત. શંખેશ્રવર તીર્થના ટ્રસ્ટી અરવિંદભાઈને તેફાની ઝનુનીઓએ કે ત્રાસ વર્તાવ્યું છે તે અરવિંદભાઈને પુછીને વણી લેવા જેવો છે એ અન્યાયી અને ઝનુની સંઘર્ષ ઉભે કરવામાં કેટલાક સાધુએ છુપી રીતિએ તે કેટલાક જાહેર રીતે ભળી ગયા હતા. એ ! જેને સંઘ અવહેલના પ્રતિકાર સમિતિના પીંડવાડાવાસી સભ્ય તમેએ એ સંઘર્ષમાં ભાગ લીધે તો ખરે ? “સાચા દિલે જગમાં હેર કરજે” જેથી તમારી પ્રેસ્ટીજ વધશે તમે કેવા છો? મત ઝનુની કે શાંત સવભાવી ?. લોકોને ખ્યાલ આવશે. - સંમેલન વિધિ એ વર્ગ (આ. કે. શ્રી રામચન્દ્ર સૂ. મ. તથા તેમને વગર) ૫૦-૬૦ વર્ષોથી કુખ્યાત બન્યા છે કે સુખ્યાત બન્યું છે એ જેવા સંમેલન પરસ્તે અને પીંડવાડાસાતી સમિતિના સભ્યોને જેવા સાચી અખજ નથી કેવળ એ વગ" કુખ્યાત બન્યો છે એમ ભસી નાખ્યું છે જેને કાંઇ જ અર્થ નથી. . જૈન સંઘ અવહેલના પ્રતિકાર સમિતિના પડવાડવાસી સભ્ય આ. ભ. શ્રી રામચંદ્રસૂ મ. સા. ને તે નથી ઓળખ્ય શક્યા પણ સંસારી પણ પીંડવાડાના વતની જેમના પ્રત્યે પીંડવાડા સંઘ અનુપમ કેટીને અહો ભાવ ધારણ કરતો હતો એવા Page #1016 -------------------------------------------------------------------------- ________________ * ૧૦૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) સરચારિત્ર ચુડામણિ સિધિત મહોદધિ કર્મ સાહિત્ય નિષ્ણાત આચાર્ય ભગવન્ત શ્રી પ્રેમસૂ. મસા. ને પણ ઓળખી શકયા નથી જે ઓળખ્યા હતા તે એ વર્ગ આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ. અને એમને વગ ૫૦-૬૦ વર્ષોથી કુખ્યાત બને છે એ જુદો આરોપ લગાવાનું મન ન થાત. આ. ભ. શ્રી રામચંદ્રસૂમને જેના શાસનમાં જે જે વખતે ચાલતી શાચ વિરૂધ પ્રરૂપણાઓ અને પ્રવૃતિઓને વિરોધ કર્યો છે તે આ. ભશ્રી પ્રેમસૂટ મ.ની આજ્ઞા અનુમતિથીજ કર્યો છે કેટલાક વિરે તે આ. ભ. શ્રી દાનસૂ. મ. ની હાજરીમાં જ તેઓશ્રીની સમ્મતિથી કરતા હતા. - અમદાવાદમાં ભદ્રકાલી બેકડાના બલિને વિરોધ કરી બેકડાને વધ હમેશ માટે બંધ કરી એમાં આ. ભ. શ્રી પ્રેમસૂ. મ.ની આ સમ્મતિ અને એમને સહયોગ હતે. ગાંધીવાદનો વિરોધ જૈન કોનફરેસને વિરોધ, દક્ષ વિરોધી યુવક સંઘને વિરોધ બાલદિક્ષા વિરોધી સુધારક વર્ગને વિરોધ, આવા નાનામોટા જે જે વિરે ધ ૫૦-૬૦ વર્ષમાં કર્યા એમાં આ. ભ. શ્રી દાન. મ. ની હયાતીમાં તેની આજ્ઞાથી અને આ ભ. શ્રી પ્રેમસૂ. મ. ની આજ્ઞાથી તેમજ આ. ભ. શ્રી. દાન સ. મ. ની ગેરહાજરીમાં આ. ભ. શ્રી પ્રેમસુ. મ. ની આજ્ઞાથી કરાયા હતા અરે ! કેટલાક વિરોધમાં તે આ. ભ. શ્રી કમલ. મ. ની પણ સમ્મતિ હતી એમની આજ્ઞાથી કરાયા હતા જેના પરિણામે જૈન સંઘને માટે વર્ગ ગાંધીવાદી બનતો અટકી ગયો હતો. જેના પરિણામે જૈન કોન્ફરન્સ શ્રમણાદિ સંઘ પર સતા જમાઈ ન શકી. વિધવા વિવાહાદિના પાપ કરાવે કરીને જૈન સંઘને પાપમાં પાડવાની હતી તેનાથી પણ સંઘને બચાવ્ય જેના પરિણામે બાલ દીક્ષાને ને દીક્ષાને વિરોધ કરનાર યુવક સંઘને પરાસ્ત કરી દીક્ષા અને બાલદીક્ષાને માગ મેકળે કર્યો એથી આજના કાલમાં વરઘેડાએ કરીને માતા પિતાએ મજેથી પોતાના બાળકને દીક્ષા અપાવી શકે છે. તિથીની બાબતમાં આ. ભ. શ્રી દાનસૂ મ, ના કથન અનુસાર ૧૨ માં લાલબાગ મુંબઈમાં પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. ની ઈરછાથી જ અને આશાથી જ સાચી તિથિની આરાધના કરવાને માગ પ્રરૂપે હતે. તિથિની સાચી આરાધના સંઘને એ માટે વ્યાખ્યાનાદિમાં સમજાવવાનું આ. ભ. શ્રી પ્રેમસૂ મ, આ. ભ. શ્રી રામ ચદ્રસૂ ને ફરમાવ્યું ત્યારે આ. ભ. શ્રી રામચંદ્ર કહ્યું કે ગુરૂદેવ આપ તિથીને સ ચ માર્ગ Page #1017 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫–૭–૯૪ : : ૧૦૭૫ સમજાવવાનું કહે છે પણ એનાથી ગામેગામમાં અને ઘરેઘરમાં સંઘર્ષો ઉભા થશે. મા-દિકરી, બાપ-દિકરા, ધણી-ધણીયાણી જુદી જુદી તિથિન આરાધના કરવાના કારણે ઝઘડાએ થશે જ. આપશ્રીઆમાં વિચાર કરે તિથિના વિષયમાં સત્ય માર્ગની પ્રરૂપણા કર્યા બાદ ઝઘડાઓને જોઈને પીછે હઠ કરવાને વખત ન આવે ત્યારે આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. કહ્યું તુ બીજો વિચાર ન કર સંઘને સાચા માર્ગની આરાધના કરાવવાની " આપણી ફરજ છે. આટલું કહ્યા પછી આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ. તિથિને સાચે માગ સમજાવવાનું કામ ઉપાડયું જેના પરિણામે જેને સંધમાં લેકે સારા પ્રમાણમાં સાચી તિધિની આરાધના કરવા લાગ્યા. અસત્ય માગને વિરોધ કરવાની અને સત્ય માગની પ્રરૂપણા કરવાની જોરદાર મનોવૃત્તિવાળા આ. ભ. શ્રી પ્રેમસૂમ હતા એ કાર્ય કરવા માટે એઓશ્રી આંખ આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ. ઉપર પહેલેથી જ ફરતી હતી. - ૨૦૦૮ની સાલમાં આ. ભ. શ્રી પ્રેમસ. મ. સા.નું ચાતુર્માસ મુંબઈ લાલબાગમાં હતું ત્યારે સામે સુધારકવાદી આચાર્યનું પણ ચાતુર્માસ મુંબઈમાં હતુંતે વખતે સુધારકવાદી આચાર્ય શાસ્ત્ર વિરૂદ્ધ ઘણી ઘણી જમાનાનંદી પ્રરૂપણા કરતા હતા. ત્યારે આ ભ. શ્રી. પ્રેમસ, મ. ને આત્મા જાગૃત બન્યો સુધારર્વાદના ઉગે જેના સંઘના લોકે ન દોરવાય એટલા માટે આ. ભ. શ્રી. પ્રેમસ. મ. એ વખતના મુનિરાજશ્રી ભાનુવિજયજી (વર્તમાનમાં આ. શ્રી ભુવનભાનુસ મ.)ને કહ્યું કે તું સુધાર. કવાદી આચાર્યની શાસ્ત્રવિરોધી સુધારકવાદની જુઠી પ્રરૂપણાને વ્યાખ્યાનમાં વિરોધ કર તે વખતે ગમે તે કારણે મુ. ર શ્રી ભાતુ વિ. મ. (આ ભુવનભાનુ સૂ) ના પાડી ત્યારે આ. ભ. પ્રેમસૂ. મ. કહ્યું કે તુ વિરોધ ન કરે તે હું રામ. વિ. (આ. રામચંદ્ર સૂ) ને બોલાવું છું. મુ. રા. શ્રી ભાનુ વિ. મ. ને લાગ્યું કે ગુરૂમહારાજ ચૌકસ આ. છે. શ્રી રામચંદ્રસૂ. મ. ને બોલાવશે અને તેઓ આવશે જ. છેવટે મુ. રા. શ્રી ભાનું વિ. મ. ને ગુરૂમહારાજ અગળ નમતું જોખીને વિશષ કરવે પડશે. એ વિરોધ એ, કરા કે કર્યો એ વખતના લેકે જાણે જેનું કાંઈજ ફલ ન આવ્યું. ઉલટાને વિપક્ષ જ ખંડાઈ ગયે. રવપક્ષના કેટલાએ આચાર્યોને ખોટું લાગ્યું છે. આ સી - આ. ભ. શ્રી પ્રેમસ. મ. સત્યના કટ્ટર પક્ષપાતી હતે. જન શાસનમાં અસત્ય પ્રરૂપણાઓને જરાએ ચલાવવા માંગતા ન હતાઆ. ભ. શ્રી રામચંદ્રસ. મ. એમની આજ્ઞા-અનુમતિ સાથે કે સહકારથી જ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણુઓને કે પ્રવૃત્તિઓને વિરોધ કરતા હતા પિતાની સ્વતંત્ર અતિથી એક ડગલું પણ ભરતા ન હતા. ૫૦-૬૦ Page #1018 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૬ : : શ્રીજન શાસન (અઠવાડિક) વર્ષના ગાળામાં આ. વિ. શ્રી રામચંદ્રસ. મ. જે જે વિરોધ કર્યો એમાં આ દે. શ્રી સાગરાનંદસૂ. મ. આ. ભ. શ્રી કમલસ. મ. ને આ ભ. શ્રી લબ્ધિ . મને આ. ભ. શ્રી સિદ્ધિસૂ મને આ. ભ. શ્રી કનકસૂ. મ. આ. ભ. શ્રી અમૃતસ મને આ. ભ. શ્રી ભદ્રસૂ. મ. વગેરેને પુરેપુરે સાથ સહકાર આ. ભ. શ્રી રામચંદ્રસૂ મને હતું. આ દીવા જે ઉઘાડે ઇતિહાસ હોવા છતા સીધે સીધા આ. ભ. શ્રી રામચંદ્રસ. મ.ના વર્ગને “કુખ્યાત” તરીકે લખવાની ધૃષ્ટતા કરી એ ખરેખર ગજબની વાત છે. આમાં પરોક્ષ રીતે (આડકતરી રીતે) આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ. તથા તેમના ગુરૂદેવ આ. ભ. શ્રી પ્રેમસ. મ. તેમના પણ ગુરૂ આ. ભ. શ્રી. દાન સૂ મ. તથા પૂજય વડીલે આ. ભ. શ્રી સિદ્ધિસૂ મ, આ. ભ. શ્રી કમલસૂ. મ. આ. ભ. શ્રી. લબ્ધિસ. મ. આ. ભ. શ્રી કનકસૂ. મ. આ. ભ. શ્રી ભદ્રસૂ. મ. આ. ભ. શ્રી સાગરાનંદ. વગેરે પૂને પણ આ. ભ. શ્રી રામચં સૂ મ. ના વર્ગ સાથે “કુખ્યાત તરીકે લખીને ભાંડવા જતા ભાંડી નાખવાનું કુકૃત્ય કરીને એ મહાગુરૂએ ની કેવી ઘેર અશાતના કરી નાખી એને ખ્યાલ આ. ભ. શ્રી રામચંદ્ર સ. મ. અને તેમના વર્ગ પ્રત્યે દ્વેષધ બનેલા પીંડવાડા સમિતિના એ સભ્યને કયાંથી આવે ? . " એ વર્ગની બે જવાબદાર જાહેરાતો પેમ્ફલેટો પોસ્ટર પત્રિકાઓથી શ્રી સંઘ ઉશકેરાવાની કેઈ જ જરૂર નથી કારણ કે જે પડવાડામાં એક મહા વિભૂત આ. ભ. શ્રી પ્રેમસ. મ. પાક્યાં. એ પુણ્યવંતા પીંડવાડા ગામને કલંકિત કરનારાઓ પીંડવાડા સમિતિના સભ્યોએ એ વગે (સંમેલન વિરોધી વગે) જે કાંઈ જહેશતે પેમફલેટ પિસ્ટરે કે પત્રિકાએ બહાર પાડી છે તે જવાબદારી પૂર્વકની પાડી છે. સત્યને સમજવા માંગતા હે તે તેમની સમજાવવા માટેની પૂર્વ તૈયારી છે સંપર્ક સાધો હોય તે સાધી લેજો પણ જાહેર છાપાઓમાં (ગપ્પા મારવાનું છોડી દે. આ ધાર્મિક વહિવટ વિચાર પુસ્તકની બે-બે વારની આવૃતિઓ બહાર પાડીને હજાર પુસ્તકે ગામે ગામ લોકેને ત્યાં પહોંચી જતા હોય તે તેની અશાસ્ત્રીયતા જણાવવા માટે પેમ્ફલેટ આદિને ઉપયોગ કરવો પડે. એમાં અકળાવવાની શી જરૂર છે? પડવાડા સમિતિના સભ્યો એ એ વાત ધ્યાનમાં લઈ લેવા જેવી છે કે તમે જે લખાણ જન સંઘને ગુમરાહ કરવા માટે કર્યો છે તેવી રીતે સંમેલન વિધી વગે જે પેમ્ફલેટા બહાર પાડયા છે તે લોકોને ઉશ્કેરવા માટે નહિ બલકે સંમેલનના ઠરાની અને ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકની અશાસ્ત્રીયતા સમજાવવા માટે અને કેને Page #1019 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : * ૧૦૭૭. શાસ્ત્રીય વાની સમજ આપવા માટે, - પેમલેટાદિ દ્વારા તે સાચી સમજવાળા અને મધ્યસ્થ દષ્ટિવાળા કેઈ ઉશ્કેરાયા નથી. વાસ્તવમાં તે પીંડવાડા સમિતિના સંયેજ ધાર્મિક વહિવટ વિચાર પુસ્તકના વિરોધથી અકળાઈને ઉશકેરાઈ ગયા છે અને બંગધડા વગરનું દ્વેષપૂર્ણ ગાલીગોચવાળું લખાણ “ગુજરાત સમાચાર'માં લખી કાઢયું છે. વાસ્તવમાં તે આ લખાણ એમણે લખ્યું છે કે પં. ચંદ્રશેખર વિ.એ લખી આપ્યું છે એની જાણકારી મેળવવા ખેજ કરવાની જરૂર છે. હકીકત છે કે જ્યારે પિતાની વાતને વિરોધ થતું હોય અને પિતાની વાત તુટી પડતી હોય ત્યારે આવા ગલિચ લખાણ કરવાની પદ્ધતિ પરમત’ અસહિષ્ણુ લોકે કેટલીક વાર અપનાવતા હોય છે એવી જ પદ્ધતિ પીંડવાડાની એ સમિતિના સભ્યોએ અપનાવી લાગે છે. એ ! પડવાડા સમિતિના સભ્ય જેન સંધની અવહેલનાને પ્રતિકાર કરવા તમે નિકળી પડયા છે પરંતુ તે પહેલા ધાર્મિક વહીવટ વિચાર નામની પં. ચંદ્રશેખર વિ. મ ના પુસ્તકમાં કરેલી અશાસ્ત્રીય વાત છે અને ૪૪ ની સાલના સંમેલનના ઠરાવ પણ કેટલા શાસ્ત્રવિરૂદ્ધ છે એ સમજવું હોય તે તમારા ગામમાં જ આ વખતે વર્ધમાન તનિધિ પરમ તપસ્વી પ. પૂ. આ. ભ. શ્રી રાજતિલક સૂ મ. સા. તથા પ્રશાંતમૂતિ સુવિશાળ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી મહોદય સૂ. મ. સા. આદિ ગુરૂભગવંતનું ચોમાસું છે ત્યાં આ. પ્ર. શ્રી હેમભૂષણસૂરિજી મ. પાસે સમજી શકાય એમ છે. અમદાવાદમાં મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી ગણિવર પાસે મુંબઈમાં આચાર્યદેવ શ્રી જિનેન્દ્રસૂ, મ. પાસે આ. ભ. મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. પાસે પૂ. આ. ભ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ. તથા મુનિરાજ શ્રી નયવર્ધન વિ. મ. પાસે તેમજ વાપીમાં મુનિરાજ શ્રી જયશને વિ. મ. પાસે જ્યાં અનુકુલતા હોય ત્યાં જઈને સમજી શકાશે. સમજવું જ ન હોય અને અમે માનીએ એજ સાચું એમ કહાગ્રહિત બુદ્ધિથી માનીને દવા તદ્દવા લખાણે કરવા દ્વારા મહાપુરૂષની અવહેલના જ કરવી હોય અને જૈન શાસનની બંડી કરાવવી હોય તે એને કાંઈજ અર્થ નથી. તમારી સમિતિનું જે જૈનસંઘ અવહેલના પ્રતિકાર સમિતિ નામ રાખ્યું છે એના પર કુચડે ફેરવીને ભૂંસી નાખવા જેવું છે. જે વગ (સંમેલન વિરોધી વર્ગ) પાસે શાસ્ત્રના પુરાવા નથી, પિતાના મતને સાબિત કરનારી કેઇ દલીલો નથી, શ્રમણ સંઘ પ્રત્યે કેઇ સદભાવ Page #1020 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૮ * શ્રી જૈન શાસન (અઠવાડિક) નથી તે વર્ગ પાસે પૈસાને બેફામ વેડફાટ સીવાય બીજી કોઈ આશા રાખવી વ્યર્થ છે.” આ લખાણ પણ હડહડતા જુથી ભરેલું છે. પડવાડાની એ સમિતિના સભ્ય પક્ષાઘ બની ગયા લાગે છે માટે જ આવું હડહડતું જુઠું લખાણ કરવાનું સાહસ કરી બેઠા છે. ૫. શ્રી ચંદ્રશેખર વિ. મ ને આ. દેવ શ્રી જિનેન્દ્ર સ્ર. મ ક બંધ અઅ પાઠ કલાવ્યા છે. પં. ચંદ્રશેખરના અને આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. ના ૪૪ ના સંમેલન પૂર્વના લખાણ અને અન્ય આચાર્યોના પણ લખાણ એકલાવ્યા છે એની જાણ હોવા છતાં આંખ આડા કાન કરતા લાગે છે કદાચ જાણવા ન મળ્યું હોય તે એ પીંડવાડાના સમિતિ સભ્યો ! પં. ચંદ્રશેખર વિ. પાસે જઈને જાણી લેશે તે તમારે સંમેલન વિરોધી વર્ગ પાસે શાસ્ત્રના પુરાવા નથી એ ભ્રમ ભાંગી જશે અને એમને પુછજો કે પાઠે આવ્યા પછી તમે શું જવાબ આપ્યો એ કહે તેના ઉપરથી શાસ્ત્રના પાઠોને ન સમજી શકવાની તેમની અજ્ઞાનતાને તમને ખ્યાલ આવી જશે અને એથી તમને થશે કે આવા અજ્ઞાની અને ઉન્માગી મહારાજની પાછળ અમે કાં અટવાઈ પડ્યા? કે આ દેવ શ્રી જિનેન્દ્ર સ્ મ. મેકલાવેલા થોકબંધ પાઠેને અર્થ પણ ન સમજીશક્યા એટલે આ. દેવ શ્રી જિનેન્દ્ર સ. મ.ને પત્રથી પં. ચંદ્રશેખરવિજયજીને લખવું પડયું કે પાઠને અર્થ કરી મોકલાવે જેથી તેના ઉપર વિચાર કરી શકાય. જે પાઠના અર્થો મુનિરાજ શ્રી નયવર્ધન વિ. મ. જેવા એક બહાના મહાત્મા સારી રીતે સમજી શકયા. અને લાલબાગની સભાને સુંદર રીતે સમજાવી શકયા એ પાઠને અર્થ જે પંખ્યાસજી ગણાતા ચંદ્રશેખર વિ. મ. ન સમજી શકે તે પાઠ માંગવાનો અધિકાર પણ એઓ ધરાવે છે ખરા ? પણ નહી એ પાઠ એવા હતા કે એનાથી ધાર્મિક વહિવટ વિચાર પુસ્તકની પોકલતા સાબીત થાય એવી હતી. અશાસ્ત્રીયતા પુરવાર થાય તેમ હતી. એટલે સિધે જ પત્ર લખી નાખ્યો કે પાઠેના અર્થ કરી મોકલવો-કાગ્રહિત માનસ હોય ત્યારે ખરેખર આવું જ છલ કરવું પડે છે. “શ્રમણ સંઘ પ્રત્યે કઈ સદ્દભાવ નથી' વાહ તમારામાં જ શ્રમણ સંઘ પ્રત્યેને દુનિયા ભરને સદ્દભાવ ભરાઈ ગયે છે બીજા બધા સદ્દભાવ વગરના જ છે. વાહ શું તમારું લખાણ? બ્રહ્માજીને પણ તમારા લખાણ ઉપર ઓવારી જવાનું મન થઈ જાય એવું છે ૫૦-૬૦ વરસથી એ વગર કુખ્યાત બન્યું છે વગેરે લખાણ કરીને આ. ભ. શ્રી રામચંદ્ર સ. મ. ને તે શું પણ આડકતરી રીતે આ. ભ. શ્રી પ્રેમ સૂ મ. આ ભ. શ્રી કમલ સ. મ. બાપજી મ., પૂ. ગરજી મ. વગેરે બધાએ ને “કુખ્યાત”ની ગાળ આપીને આવા શ્રમણ સંઘના અગ્રણી એવા મહાપુરૂષ પ્રત્યે કે તમે સદ્દભાવ Page #1021 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ * * * ૧૦૭ બતાવ્યા ? તે જૈન સંઘ સમજી શકે એમ છે જેન સંઘ અનાજ ખાય છે. ઘાસ ખાતે નથી. શું સમજ્યા ? એ વર્ગ (સંમેલન વિરોધી વર્ગ) પાસે પૈસાને બેફામ વેડફાટ સીવાય બીજી કેઈ આશા રાખવી વ્યર્થ છે., આવું લખાણું કરીને એ પીંડાઠા સમિતિના સભ્ય ! તમે એ વર્ગ પાસે પૈસાને બેફામ વેડફાટની આશા રાખવાની મુખમી શા માટે કરી? અથવા જે ન સંઘ પાસે શા માટે આવી મુખમી કરાવે છે ? તમારા લખાણ ઉપરથી તે આ જ અર્થ નીકળે કે એ વગ પાસે બીજી આશા રાખવી ટેયર્થ છે. પૈસાને વેડફાટની આશા રાખવામાં વાંધો નથી. અમે શું લખીએ છીએ એનું પણ ભાન નથી રહ્યું અથવા તે કેકના લખાણ ઉપર સહી કરવા દ્વારા સંમેલન વિરોધના યુદ્ધમાં સામા પક્ષ તરફથી ઊંટ બન્યા લાગો * છે? જે હેય તે ખરૂં ? જાણે. તે પછીનું લખાણ તે ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક જે અશાસ્ત્રીયતાથી ખીચખીચ ભરેલું છે એના વખાણ કરવા દ્વારા પીંડવાડો સમિતિના સભ્યએ એ પુસ્તક લેખકની કેવલ ભાટાઈ જ કરી છે. એમ લાગે છે. . એ પિડવાડા સમિતિના સભ્યો ! બહુ તે અમે તમને શું કહી એ. ઠેષ ઈર્ષાના ચમાં તમારી મધ્યસ્થ દષ્ટિ કેળવી ૪૪ના સંમેલન પૂર્વના ખુદ . ચંદ્રશેખર વિ. ગણિના તથા આ. ૨. શ્રી ભુવનભાનુસ. મ. ના હેવલ્ય અને ગુરૂદ્રવ્ય વગેરેના લખાણે તેમના પુસ્તકોમાં અને દિવ્યદર્શનમાં લખાયેલા છે તે વાંચી લે ૪૪ના સંમેલનના પૂર્વે જ દક્ષિણમાં સંમેલન બેટલા પૂ. આ. ભુવનભાનુસ મ, તથા આ. શ્રી જયઘોષસૂ. મ. એ દક્ષિણના શ્રી સંઘને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે. તેને “દિવ્યશનને વિશેવાંક પ્રગટ . અને તે માર્ગદર્શન પછી પં. ચંદ્રશેખર વિ. મ. ૫. હિમરત્ન વિ. મ. મુ. રત્નસુંદર વિ. માર્ચ ૪૪ના સંમેલનમાં પૂ. ભુવનભાનુસૂ. મ. જયાર્થસૂ. માના આ માર્ગદશન ઉપર કાળે મેશ લગાવી દીધું છે. દિવ્યદર્શન મેળવીને વાંચજો. અને પં. ચંદ્રશેખર વિ. મ. ને પણ ચમા ઉતરાવીને વિચારે તે તેમને થશે કે ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક મેં બેટું લખ્યું છે માટે એ પુસ્તકને કયાંક ગુપ્ત ભંડારમાં ભંડારી દેવા જોઈએ અને પૂર્વના પિતાના લખેલા પુષ્કળ લખાણના અનુસારે પ્રરૂપણ. કરવાનું શરૂ થાય. જેથી સંમેલનના વિરોધીઓ ને વિરોધ શમી જાય અને પ. ચંદ્ર, શેખર વિ. મ. ના મનમાં પણ વિરોધના કારણે કદાચ થયેલ અશાંતિ પણ શમી જાય. બેલે કરશે એટલું કામ ? છે હિંમત ? . શાણાઓને શાનમાં સમાવવા આટલું બસ છે સાચુ સમજી સાચા માર્ગે આવી પીંડવાડાની જેન સંઘ અવહેલના પ્રતિકાર સમિતિના સભ્ય મહાપુરૂષની અને શ્રમણ સંઘની તથા જૈન શાસનની અશાતનાથી બચે એજ એક હાર્દિક મનેકામના. Page #1022 -------------------------------------------------------------------------- ________________ અલવિદાની પળે... [ ગ : અય મેરે પ્યારે વતન ] દુઃખ ભરી છે અલવિવા, દર્દભીની અલવિદા દે છે દુઃખ અપાર, વેળા વસમી છે અહા, દઈઘેર્યા આ બધા રડી રહ્યા ધાર. (૧) , સિદ્ધાંત ખાતર એ ગુરે ! તે પ્રાણ ન્યોછાવર કર્યા, છે પ્રાણ જાયે તેયે ના સિદ્ધાંત જેના આ ફર્યા પ્રાણ ન્યોછાવર કરી, સિદ્ધાંતને જીવન ધરી (૨). ક્યાં ગયે આધાર- વેળા વસમી. (૨) સત્યને ટંકાર તારા વચન–બાણમાં થતે, અસત્યેના મડદા પડે ને સત્યને જયરવ થતે એ સત્યવાદી મતિ તારી ના દેખાયે આ ઘડી (૨) કયાં ગયો આધાર-વેળા. (૩) આંધી ને તુફાનમાં અણનમ તું લડતો રહ્યો, . શાસન તણે ઝળહળ થતે તું ભાગ્ય-વિધાતા બન્યા. : ડુબતી અમ જીવન તણી ને યા તણા ખેવૈયા ! (૨) કયાં ગયે અંધાર-વેળા. (૪) નિઃસ્પૃહ જીવન જીવનારા તાહરા દર્શન થતાં, પૃહા તજી ધન વેરતા જીવો ઘણા ધન ધન થતાં, એ વિરાગ ગુરૂવા! તુંજ નિસ્પૃહા અમને મળે-કહાં ગયે આધા-વેળા.(૫) જિનવાણીને સાચે ફરિતે તું હિત ચાલ્યા ગયા, કે સદીઓ પછી પણ તુજ સરખે કે હવે મળશે અહે. તારી જગા ખાલી જ જવાના હવે દિવસે મલ્યા- કયાં ગયે-ટોળા (૬) તે બતાવ્યા માર્ગને ફરનાર જયારે હું બનું, શાસ્ત્રને રગરગ વણીને શુદ્ધ આચારો ધરૂ, સૃષ્ટિ પર મુક્તિને આ અંશ તે મુજને મળે. કયાં ગયે-વેળા-(૭) દિવસે જતાં દુઃખ વિસરે પણ કાંઈ વિસરાતું મથી, ચેતન-રહિતને દેહ-વાદ અશ્રુ ટપકે આંખથી; હે વિધાતા તે રૂઠીને દુ:ખ દીધું કેવું આ? કયાં ગયે-વેળા-(૮) પંખી બધાં ભેગાં થતાં સમી સાંજ ટાણે વૃક્ષમાં, ને બધાં ઉડી જતાં સુબહા થતાં ક્ષણવારમાં તું ગમે છેડી અમને એકલે કયાં મુલકમાં (ખલકમાં) રડતી આંસુધાર–વેળા-(૯) આંખે અમારી તાહરી આ પાલખી જેવી હતી, તુજ કાળધર્મની વાણીને આ કાનથી સણવી નેતી, (કાને કદિ) અરમાન ભસ્મીભૂત થયા તુજ અગ્નિસંસ્કારે અહા- કયાં ગયે--વેળા-(૧૦) રડતી આંખે આ અમારી છે તેને શ્રદ્ધાંજલિ પાછા (ચાયા) ગયેલા આવનારને દઈ ભીની અંજલિ પીડિત હયે દિનવદને વેદનાભર અંજલિ - જ્યાં વેળા-(૧૧) એક દિન નવું જ્યાં બધાંને તે મલકમાં તું ગયે. પંજર મૂકીને તું ઉઠીને એકલે ચાલ્યા ગયે સાથી-સંગાથી બધાને તું મૂકી ચાલ્યું ગયે થઈ ગયા નાંધાર, વેળા (૧૨) રચયિતા-રાજુભાઇ પંઠિત (અમદાવાદ) Page #1023 -------------------------------------------------------------------------- ________________ પરમગુરૂદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ચરણે :; ગ તાં જ લિ યુગલ 'T –પૂ. મુનિરાજ શ્રી મોક્ષરતિવિજયજી મ. (૧) (ગઝલ : તર્જ મંદિર છે મુક્તિત ) ચારે તરફ ધુમ્મસ-બિછાવેલી દિશા, સમજાય છે ખરતા સિતારા જેવી આ જિજીવિષા, સમજાય છે શ્રી રામચન્દ્રસૂરીન્દ્ર જ્યારે અખની સામે નથી, તે બંધ આંખમાં છવાયેલી નિશા, સમય છે રણરેતના સહેલાણીની મંઝિલ હવે સમજાય છે " ધુમ્મસભર્યું આકાશ, દિન્ પુમિલ, હવે સમજાય છે શ્રી રામચંદ્રસૂરી જયારે આંખની સામે નથી ક્ષિતિજે નિરખતી આંખની મહેફિલ હવે સમજાય છે ૨ દરિયાવને પણ હોય છે આરે, હવે સમજાય છે નિર્જલ સરોવર થાય અંગારો, હવે સમજાય છે શ્રી રામચંદ્રસૂરી જયારે આંખની સામે નથી , તે આંખને પણ હોય પલકારે, હવે સમજાય છે ૩. ભડભડ સળગતી આગ શી આશા, હવે સમજાય છે ને પાનખરના મૌન નીસાસા, હવે સમજાય છે શ્રી રામચન્દ્રસૂરીન્દ્ર જયારે આંખની સામે નથી આ સૂની પડેલી આંખની - ભાષા હવે સમજાય છે ૪. અંધારઘેરી રાતના પગરણ, હવે સમજાય છે સંગીતના અટકયા પછીની ક્ષણ, હવે સમજાય છે શ્રી રામચન્દ્રસૂરી જયારે આંખની સાથે નથી , આંખે અને આસુતાણું સગપણ હવે સમજાય છે ! અંધારછાઈ રાત તેજસ્વી ઝલક, સમજાય છે અને ભેંકાર જગલ ખીણ રણઝણ ખલક, સમજાય છે શ્રી રામચન્દ્રસૂરીન્દ્ર જયારે આંખની સામે નથી તે આંખ તેમજ આંખ વચ્ચે ફરક સમાય છે આજે તમસૂને અર્થ કંઈ ઝાંખે હવે સમજાય છે પિંજરતણું પંખી તણે પાંખે હવે સમજાય છે શ્રી રામચંદ્રસૂરીન્દ્ર જયારે આંખની સામે નથી આંખે પૂછે છે આંખને, અને હવે સમજાય છે? ૭. Page #1024 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૨ : ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) સમજાય છે સમજાય છે સામે નથી સમાય છે સયજાય છે રાતા અને દિવસેાતના નાતા હવે રાતા અને રાતાતી રાતે હવ શ્રી રામચન્દ્રસૂરીન્દ્ર જયારે આંખની આંખે અને આંખેાતણી વાત હવ રણના સરાવરમાં ડુબે છે શુ હવ ખડેરને ખ ડેર કહે છે શુ? હવે સમજાય છે શ્રી રામચન્દ્રસૂરીન્દ્ર જયારે આંખની સામે નથી આંખા બિડાયેલી જૂએ છે શુ ? હવ સમજાય છે ઊંડી ખીણામાં ધ્રુજતા પડઘા હવે સમજાય છે ને એટમાં ડુખી જતા માજા' હવે સમજાય છે શ્રી શમચન્દ્રસૂરીન્દ્ર જયારે આંખની સામે નથી કીકીવિàાણી આંખની દુનિયાને હવે સમજાય છે ૧૦ (૨) (ગઝલ : તજ : ફાઇપણું : ઘાત ઇન્સેફ્ કી ડગર પે) સૂરિરામના ચરણુમાં, સૂરિરામના શરણમાં સાંત્વન મને મળે છે, સૂરિશ્ચમના સ્મરણમાં સૂશિમ નામનું મે', એક કાર્ટર રત્નમ વચ્ચે જડી દીંધુ છે, મુજ હૃદય આભરણુમાં ૨ તુરાન હૈ। તિમિર હેા, સાિમ છે સુકાની શકા નથી. મને તેા, સસાર નિસ્તરણમાં ૩ સુખશેષમાં ન વીયું, નહિં દુઃખ ઉવરણમાં સૂરિરામનુ જીવન તા, ખેંસ આત્મઉદ્ધરણમાં ૪ સૂરિરામની સભામાં, અણુસાર કે મળ્યા માહાલ ૨ ! " હશે ત્યાં, કેવો સમવસરણમાં તે સ્વચ્છ છે. મનુષ્યે, જેમ કઢી ડુબ્યા'તા સૂરિરામના હદયના, પાવન કૃપા ઝરણુમાં માક્રુન્દ દું, ખ ટળે છે, આનન્દે સુખ મળે છે સૂરિરામના -વચનનો, અશુિદ્ધ આચરણમાં ૭ સૂરિરામ કહી ગયા છેઃ સ`સારમાં સ્વપ્નવત છે સુખને પ્રકાશ મળશે, તુજ આત્મજાગરણમાં ૮ શાને હતાશ થાઉં ? સૂરિરામ શબ્દદેહે સાથે જ છે સાથે, જીવન અને મંરણમાં ૯ સૂશ્ચિમ સામુ દેઢે, 'માક્ષાથી મારૂ મનડું સરવર તરકે મુસાફર, મૈં કૈટ જેમ રણુમાં ૧૦ દ તે . ૫ Page #1025 -------------------------------------------------------------------------- ________________ Sિ “ર” કોરની પ્રશ્નોત્તરી છે “2”ની આદિવાળા શબ્દોથી જવાબ આપવો “મોકલનાર :– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્ય રત્ન પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહદયસૂ મહારાજાનાં આજ્ઞાનુવતિની ૫.પૂ. સા. શ્રી ધમલત્તાશ્રીજી મહારાજ આદિ ઠા. ૫ આ પ્રકારી ગુરુદેવનાં નામ બાલતા પ્રથમ ચાર “ર આવે છે. માટે ગુરૂ દેવની પાવન પવિત્ર છાયામાં રહીને મેં મારું સંયમ જીવન પાળ્યું. ૧૩ વર્ષની નાની વયમાં ચારિત્ર ગ્રહણું કરીને સંયમ પાળી આજે મને સંયમ જીવનનાં ૪૧ વર્ષમાં પ્રવેશ થયે. તે ગુરૂદેવને એટલી જ વિનંતી કરું છું કે હું ગુરૂદેવ ! ભધિતારક ગુરૂદેવ, આપશ્રીજીને ઉપકાર હું માનું તેટલો એ છે કે આ ઉપકાર હું કઈ પણ રીતે ભૂલી શકીશ નહીં. હું જ્યાં સુધી એક્ષામાં ન જાઉ ત્યાં સુધી આ પશ્રીજીની પાવન પવિત્ર છાયા મને મળે એવી જ એક અભિલાષા. : (૨, રા, રી, રિ, ૩, ૨, ૨, ૩, ૨, ૨, ૨ માં ) ૧ આ વર્તમાન કાળમાં સૌથી વધારે વર્ષો સુધી દિક્ષા પર્યાય તથા આચાર્ય પદવી પાળનાર તથા જેમને ગરછાધિપતિનું બિરૂદ મળ્યું હતું તે ગુરૂદેવનું નામ. ૨ નેમનાથ ભગવાનની સાથે નવભવની પ્રીત .... એ રાખી હતી. ૩ ચાર સ્થાનમાંથી એક ધ્યાનનું નામ ૪ અઢાર પાપસ્થાનકમાંથી એક પાપ સ્થાનકનું નામ છે ૫ વિના અયોધ્યા સૂની.. ૬ ભકતામર સૂવની એક ગાથા જે “ર” થી શરૂ થતી હોય.. ૭ ૨૪ તીર્થકરમાંથી બે તીર્થંકરની જન્મભૂમિ છે. ૮ બકરાને વધ કરતાં ક્યાં આચાર્ય અટકાવ્યા હતા. ૯ આત્માને શત્રુ છે. ૧૦ સૂર્યનું પર્યાયવાચક નામ છે. - ૧૧ સાધુઓનું મુખ્ય ઉપકરણ એ હોય છે. ૧૨ સેળવિદ્યા દેવીમાંથી એક દેવી ... છે. ૧૩ બાલદિક્ષાનાં વિરોધને અટકાવનાર મહાત્મા હતા. ૧૪ ” જેવા ફુલડાને શામળ જે રંગ. ૧૫ સીતા સતીનું હરણ કરનાર એ હતા. ૧૬ . વર નારી, રૂપથી રતિહારી. Page #1026 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૪ ઃ . . : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧૭ ત્રણ મુજ આપે તાતજી. ૧૮ સમેતશિખરજીની પંચતીથિંમાંથી એક તીર્થ ' . છે. ૧૯ મારવાડની પંચતીથિમાંથી એક તીર્થ ” છે, ૨૦... ભારતમાં સૌથી વધારે શિનો સમુદાય, આ કાળની અંદર વિદ્યમાન છે. તે આચાર્ય ભગવંતનું નામ : ૨૧ સળ સતીમાંથી બે સતીઓનાં નામ છે . અને .• છે. ૨૨ કિસ્મતને હમેશા હથેળીમાં ૨૩ ચારિત્રની આરાધના - ની આરાધના છે.. ૨૪ .. થી છુપાઈને દિક્ષા લઈ ... મુનિ બન્યા. ૨૫ કોલસાની - થાય છે. ૨૬ કેન્સર મહા ભયકર ... છે. ૨૭ નરકમાં જવાનું પ્રથમ દ્વારા .... છે. ' ૨૮ દશરથ રાજા ... લતા મૃત્યુ પામ્યા. • - ૨૯ ' .... ચંદનબાળા, વિનો છે. આજ. • ૩૦ .. માં અઈમુત્તા મુનિએ અનશન કર્યું હતું. ... ગીરિમાં વયરકુમાર મુનિએ અનશન કર્યું હતું. ૩૨ કામ, ક્રોધ, લોભ, અભિમાન કાબુમાં છે. જોઈએ. ૩૩ સમય, મરણ, હક કેઈની .. જોતાં નથી.' ૩૪ . ને કિરીયા સખી, ભગવતી સૂત્રને અંગ રે; પ્રાણી.. ૩૫ ... નમે પ્રજા નમે, આણ ન લેપે કે ઈ. ૩૬ દેવીઓ .. ને ના કરતી આવ. ' ૩૭ ૧૯૯૧ની સાલમાં છે. વડાપ્રધાન મૃત્યુ પામ્યા. ૩૮ ઋષભદેવ પ્રભુનાં સમયમાં ચાર કુલમથી '.. એક કુલ છે. ૩૯ નવ કાંતિક દેવમાંથી ... એક દેવ છે. ૪. શત્રુંજય પર્વત ઉપર ... નાં પગલાં છે. આ ૪૧ ભારતની ચાર નદીઓમાંથી બે નદી . અને ... છે. ૪૨ ૨૭ નક્ષત્રોમાંથી બે નક્ષત્રનું નામ ... અને ' છે. ' , , ૪૩ સેમ અને ભીમ રાજાએ શત્રુંજય પર્વતને એ ની ઉપમા આપી હતી. ૪૪ શ્રેષ્ઠિ પુત્ર સુંદર રાજાએ શેત્રુજય પર્વતને ... ની ઉપમા આપી હતી. ૪૫ શિ૯૫ની ભાષામાં " ... પળને પાંચમ અને છેલ્લે દરવાજો સિંહ દ્વારા ૩૧ ૪૬ ૨૪ તીર્થકરમાંથી એક તીર્થંકરનું નામ ' છે. Page #1027 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ : અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : . ૧૯૮૫ ૪૭ ... એવા કમને તમે અટકાવે કારણ કે એ ધર્મને મંદ કરે છે. ૪૮ પંચ પ્રતિક્રમણમાંથી એક પ્રતિક્રમણ છે. ૪૯ શાન, નિયમગ્રહણ, નવકાર, વાયરુચિ અને નિષ્ઠા એ પાંચ નકારથી વિભુષિતને આ સંસારમાં પ્રચાર હેતે નથી, તેને સંસારમાં પડતું નથી. ૫૦ હલ્યાણ કેટી નામના નગરમાં ... રાજાએ શત્રુંજયનું “સહઅકમલ” એવું નામ આપ્યું હતું. ૫૧ - અજિત સુમતિ નમી, મહેલી ઘન ઘાતિ વિનાશી. પર ઉદાયી ચરમ ... , તેમ કરી ખામણા સત્ય રે, : ૫૩ .... કે છોડ કે, નેમ સંયમતીના, સેના રૂપ ૫૪ ચોત્ર સુદી પુનમને દિવસે ગુણ • ભરીયા, પાંચ ક્રોડ શું પુંડરીક ગણધર, ભવસાયરને તરીયા, " ને મન ચંદજી પ્રભુ, વળી . ને ગજરાજ, સમય સમય પ્રભુ સાંભળો, મનડામાં મહારાજ, શું કહું તમને રે... " ૫૬ . . ને રે, વીર તારી દેશના રે, પ૭ - શ્રી વીર દેખી શાસનનાં શિરતાજ, , હ હ આ માસમ આવી, પર્વ પર્યુષણ આજ , ૫૮ દેરી ઘુઘરી વાગે છમછમ હાલે હાલે.. ૫૯ . દશા છેડવાથી સમતા આવે, ૬૦ મૌન કરવાથી વાયુકાયનાં છાનું થાય છે. આ ૬૧ આહાર અને ." ની સંજ્ઞા જીવની ડાકણ છે. ૬૨ સાત નારકીમાંથી એક નારી છે. ૬૩ સાત નારકના ગેત્રમાંથી ..... એક ગોત્રનું નામ છે. ૬૪ ૫ કરી ઋષિને કહે, શા જવેલા મુજ આજ. ૬૫ ' '... જનકની પુત્રી જેના . સમા ભરતાર, સીતા શીયલવંતી નાર ૬૬ ત્રિભુવનપાલનું જતન છે. એ કર્યું હતું. ૨૭: પરમ પ્રભાવક શાસનનાં વળી ગરછ તણા અધિનેતા, • આજે આશીષ સ્વર્ગથી દેતા.. ૬૮ ને .. નું અભિમાન કરવું નહિ ૬૯ અમદાવાદ શહેરનું બીજું નામ છે ૭૦ મહાવીર પ્રભુના પંચ કલ્યાણકના ઢાળીયાના રચયિતા ૧ મેતાજ મનિની સજઝાયના રચયિતા એ છે. Page #1028 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭૨ વર્ધમાન તપની ર૭૭મી એળી કરનાર (હાલમાં ચાલુ છે.) તે મહાત્માનું નામ .... છે. ૭૩ બાઇ ચંપાદે માતે છ માસનાં ... ધરીયા હતા, ૭૪ છટડા આરામાં જીવો.... ચરવા નીકળે. ૭૫ .. અજિતસેનાભિધ તિહાંકને, ” યમતી તાસ; ચતુરનર... ૭૬ સમવસરણની રચના કરીને આ પંયમ કાળનાં સંયમ દાતા .. આ. ભ. વતા. ૭૭ હાં રે મારે પૂરવ ભવન - રહિણી નામ જે ૭૮ .” ચા ” ; સાથે લીધે રોન્યને પરિવાર ૭૯ મયણા સુંદરી " હી ડેળે હીંચતી હતી. ૮૦ સગર ચક્રવતી રાજાએ જિનમંદિર સેના, .... અને ... બનાવ્યા હતા. ૮૧ જિનમંદિરની • કરવી એ દરેક શ્રાવકેનું કર્તવ્ય છે. ૮૨ બાહા તપન ભેદ માથી એક ભેદ . ૮૩ સૌરાષ્ટ્ર આવેલાં એક ગામનું નામ ... છે. ૮૪ . ખાવાથી મગજમાં તામસી વિચાર આવે છે. ૮૫ પૂરવ નવ્વાણું સાસર્યા સવામી શ્રી ઋષભજિર્ણ; ૮૬ - પાંડવ મુગતે ગયા, કામ્યા પરમાન... ૮૬ પ્રભુપદ પદમ. - તળે પુજી, હાંરે હું તે પામીશ હરખ અપાર ૮૭ ૨૪ તીર્થકરમાંથી એક તીર્થકરના ત્રણ કહેથાણુક છે. ગીરિ ઉપર થાય. ૮૮ દરેક તીર્થકરની માતા સૂર્યને ... રંગને જુએ છે. ૮૯ નાના બાળકે છે ને દિવસે જ કરે છે. . ૯૦ દરેક તીર્થકરના જન્મ મહોત્સવ સમયે દેવતાઓ , નાં સિંહાસન ઉપર પ્રભુજીને સ્થાપે છે. ૯૧ - ભજન જે કર્યાજ, કીધા ભક્ષા અભક્ષ, . રસની લાલચે, પાપ કર્યા પ્રત્યક્ષ રે ૨ દરેક તીર્થકરની માતાને ૧૪ રવપ્નમાં આવતા એક સ્વપ્ન .. છે. • ૯૩ રામચંદ્રજીની મુળ ચાર પટરાણીમાંથી એક પટરાણી . હતી. ૯૪ લમણજીની મુળ આઠ પટરાણમાંથી એક પટરાણી . હતી. ૫ એક ૯ અક્ષરનું નામ છે જેમાં : ૧ અને ૨ અક્ષર મળીને એક સતીના ભરથારનું નામ થાય છે, ૩, ૪ અકાર મળીને આકાશમાં રેશની આપે છે. , - ૨ , ૬ અક્ષર મળીને એમાં “ચી શબ્દ ઉમેરવોથી મહાવીર પ્રભુનાં એક ભવનું નામ થાય છે. ( જુઓ ટાઈટલ ૩ ઉપર ) Page #1029 -------------------------------------------------------------------------- ________________ – શાસન સમાચાર – માહિમ-અને જેઠ સુદ ૧૧ના પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્ર સૂ. મ. પધારતાં સવારે પ્રવચન થયું. પ્રવચન બાદ પૂ. આ. મ ની ૪૧મી દીક્ષા તિથિ નિમિત્તે ૪૧ જીવ છોડાવવા ભાઈ મગનલાલ લક્ષમણભાઈએ વાત મૂકતા ૪૫ જીવ છેડાવવાના રૂ. ૩૦૦ લેખે લખાઈ ગયા. ૭-૭ જીવ (૧) મોંઘીબેન લક્ષમણભાઈ વીરપાર મારૂ–થાણા (૨) ૨ યશી રૂપ પરિવાર મુલુંડ (૩) શાહ મેઘજી વીરજી તથા શાહ વેલજી વીરજી. નાઈ પી. ૩-૩ જીવ (૧) ઝવીબેન પ્રેમચંદ પિપટ મારૂ (૨) સુરેન્દ્રભાઈ રાયચંદ કાલીદાસ પારેખ ૨-૨ જીવ (૧) શા ભીમજી જીવરાજ ગડા (૨) સેમચંદ ખીમજી વીરજી ગુઢકા (૩) પ્રેમચંદ દેવરાજ (૪) મુળજી ડાયા ગોસરાણી (૫) છગનલાલ વેલજી પારેખ ૧- ઝવ (૧) ટેકરશી નરશી (૨) વેલજી લાધા હ. પુષ્પાબેન (૩) ઝવેરચંદ લાધા હ. યશોદાનિ-લાખાબાવળ (૪) મોતીચંદ કેશવજી (૫) કલયાણજી રામજી (૬) નરશી લખમશી (૭) ખીમજી માણેક (૮) પ્રેમચંદ કુંભ કુલ ૪] ત્યારબાદ શા જીવરાજ લખમણ મારૂ શા રાયશી રૂપાભાઈ હ. નેમચંદભાઈ શા રાયચંદ કાલીદાસ પારેખ શા સેમચંદ ખીમજી વીરજી શા છગનલાલ ખીમજી પારેખ તરફથી ૨-૨ રૂા. તથા પ્રેમચંદ પોપટ મારૂ તરફથી રૂ. એમ ૧૧ રૂપીયાનું સંધ પૂજન થયુ. તથા શ્રીમતી ઝવીબેન પ્રેમચંદ પટ મારૂ તરફથી બપોરે પંચકલયાણું પૂજે અગી ભાવના થયા.. - કિર્જત-પમ શાસન પ્રભાવક સેવ, પૂ આ. શ્રીમદ્દ વિજયરામચન્દ્રસ. મ. સા.ના શિષ્યરત્ન પર્યાયવૃદ્ધ શોસન પ્રભાવક પૂ મુ શ્રી પૃદયવિજયજી મ. સા. આદિ ઠાણાનું કર્જત (જિ. રાયગઢ) માં જેઠ સુદ ૧૨ ના દિવસે ખૂબજ ઉલ્લાસપૂર્વક 'ચાતુઆંસ પ્રવેશ થયેલ. આ પ્રસંગે પૂના મુંબઈ આદિથી અનેક ભક્તો ઉપસ્થિત રહેલ. બરાબર ૧૦-૩૦ વાગે વાજતે ગાજતે ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક સામૈયુ ચાલુ થયેલ કેર ઠેર ગંદુરીએ થયેલ. ૧૧-૧૫ કલાકે પૂશ્રીનું માંગલિક પ્રવચન થયેલ. આ પ્રસંગે અને પધારેલ વર્ધમાન તપની ૧૦૦-૧૭૪ ઓળીના આરાધક તપસ્વી મુ. શ્રી જિતસેનવિ. મ. અને પૂ. મુ. શ્રી રત્નસેન વિ. મ. સા.નું પણ પ્રભાવિક પ્રવચન થયેલ. ત્યારબાદ ૧૪] રૂ. નું રાંધપૂજન અને શ્રીફળની પ્રભાવના થયેલ અને સકલ સંઘનું સ્વામી વાત્સલ્ય થયેલ. પૂ.શ્રીની પ્રેરણાથી વરસેથી એમને એમ બંધ પડેલ નૂતન શિખર બદ્ધ જિનાલયનું કામ ખૂબ જ ઝડપથી આગળ ધપી રહેલ છે, દરેજ પુશ્રીના પ્રવચન અને સંઘપૂજન આદિ ચાલુ છે. જેઠ વદ ૬ના દિવસે પૂ. તપસ્વી મુ. શ્રી જિતસેન વિ. મ. સા. ની ૧૦૦+૭૪મી એળીની પૂર્ણાહુતિ નિમિત્તો સંઘમાં સ મુદાયિક આંબેલની આરાધના થયેલ. જેમાં ૧૮ર આંબિલ થયેલ. દરેક તપ સ્વીને ૨૦-૨૦ની પ્રભાવના થયેલ. આ સામુદાયિક આરાધનામાં કેટલાક ભાવિકોએ પિતાના ૪૦-૫૦ વરસની ઉંમરમાં પહેલી જ વાર આંબિલ કરેલ. આ પ્રસંગે ૩ દિવસ પૂજાએ પણ ભણાવવામાં આવેલી. Page #1030 -------------------------------------------------------------------------- ________________ લઘુ બોધકથાઓ છે -પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. રે! પ્રમાદ! તારા પાપે , ધર્મકાર્યમાં ક્ષણને પણ પ્રમાદ આત્માને ધર્મથી પતિત કરનાર બને છે. આ અંગે શાસ્ત્ર પ્રસિદધ દરિદ્રબાહ્મણની વાત કરવી છે, કઈ એક નગરમાં જન્મથી જ દરિદ્ધી અને પાછે આળસુ એ એક બાહ્મણ રહેતું હતું. દરિદ્રતા અને આળસને આમ મિત્રતા સારી હોય છે. પિતાની પત્નીની પ્રેરણાથી તે દાન લેવા રાજા પાસે ગયો અને રાજાને શુભ આશીર્વાદ આપી ઊભે રહ્યો તેના દેબર પરથી દીિ જાણી રાજાએ કહ્યું કે- “હે વિપ્ર ! આજના સૂર્યાસ્ત સુધીમાં ઈચ્છિત દ્રવ્ય મારા ભંડારમાંથી ગ્રહણ કર. તારી દરિદ્રતાને દેશવટે આપી ર” રાજની આજ્ઞાને પત્ર લઈ હર્ષભેર ઘેર આવી પત્નીને વંચાવ્ય. . તેની સ્ત્રીએ કહ્યું કે, સ્વામી ઝટ જાઓ અને ઇચ્છિત દ્રવ્ય લાવી આપણી ગરીબાઈને દૂર કરે કેમકે, શ્રેય કાર્યોમાં વિદને ઘણું હોય છે. ત્યારે વાચાલ એવા વિષે કહ્યું કે- “પ્રિય! જાતિમાં કહ્યું છે કે, “શત વિહાય ભકતવ્યમ્ - સેંકડે કામ પડતા મૂકીને જમવું. માટે જમી અને સ્વસ્થ થઈ પછી દ્રવ્ય લેવા જઈશ. પછી તેણે પાડોશીને ત્યાંથી આટે વ, લાવી તેની રસેઈ બનાવી પતિને જમાડ અને કહ્યું સ્વામી જદી જવ અને કાર્ય સફળ કરે તે મૂખ એ તે કહે કે, “જમ્યા પછી સૂવાનું ન મલે તે સે. ડગલાં ચાલવું માટે ક્ષણવાર નિદ્રા કરી પછી જઈશ. તે સૂઈ ગયો. દરિદ્રીને નિદ્રા દેવી ઘણી વહાલી લાગે છે એ ઘસઘસાટ ગાઢ નિદ્રામાં ઊંઘી ગયો કે માંડ માંડ તેની સ્ત્રીએ તેને જગાડો અને રાજમહેલમાં મોકલ્યા ત્યાં સુધીમાં દિવસના ત્રણ પ્રહર તે પૂરા થયા. પત્નીની પ્રેરણાથી ચાલે તે માર્ગમાં નાટક ચાલતું તે જેવા ઉભો રહ્યો. હજી તે ઘણે દિવસ છે માટે વધે નહિ આવે. આ રીતના નાટક ને કૌતુક જોવામાં તેને દિવસ પૂરે થઈ ગયે તેનું તે મૂરખ શેખરને ભાન ન થયું. છેક સૂર્યાસ્ત સમયે હાંફળે હાંફળો થતે રાજ ભંડાર પાસે આવ્યો ત્યારે ભંડારી તેને તાળું મારી ઘેર જેતે હતું અને બ્રાહ્મણને કહે કે- રાજાની મુદત તે પૂરી થઈ ગઈ તને કાંય દ્રવ્ય મલશે નહિ. પોતાના પ્રમાદ વશથી કાંઈ ન પામ્યા અને હાથ ઘસતે, પશ્ચાત્તાપ ફરતે તે ઘેર પાછો આવ્યા અને દરિદ્રીને દરિદ્રી જ રહ્યો. માટે જે આત્માએ પ્રમાદમાં પડી દુર્લભ એ આ મનુષ્યભવ ગુમાવી દે છે તેઓ પછી પશ્ચાતાપ કરીને શોક કરનારા બને છે અને ગતિનું ભાજન બની સંસરમાં ભટકે છે. માટે દરેક પુણ્યાત્માઓએ પ્રમાદને ત્યાગ કરી, ધર્મમાં જે ઉદ્યમિત થઈ આ જન્મને સફળ-સાર્થક કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. જેથી આત્માની અનંતગુણ-લક્ષમીની અને અક્ષય કુરિથતિની પ્રાપ્તિ અવિલંબપણે થશે. Page #1031 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ ૭ : એક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ (અનુ ટાઈટલ ૨ નું ચાલુ) આ બ ! યાદ આવે અને વિષાદ પણ સાથે આવી જાય છે આત્મા પોકારે છે છે કે આવી મહા યાદથી વિષાદ કેમ ? વિષાદનું કારણ ? વિખવાદ, વિષાદ, વિષમ વાદ, વિતંડાવ , ઉન્માદ, પ્રમાદ, વિવાદ બકવાદ અસત્યવાદ, વિગેરેની વણઝાર, સમ્યગુ છું જ્ઞાન સમ્યગૂ દર્શન અને સમ્યગુ ચારિત્ર રુપી મુકિત માર્ગને વિટંબનાની ઘેરી છાયા ! વળી ઘેરી રહી છે ત્યારે અજ્ઞાન અંધકારને ક્ષણમાં ગચ્છતિ કરાવનાર, શાસ્ત્રવાદને નિકંટક પણે પ્રરુપનાર, કુવાદ અને કુટવાદને ઘટસ્ફોટ કરનાર એવા સિંહ પુરૂષની અવિદ્યમાનતા તેઓશ્રીની યાદમાં પણ વિષાદ પેદા કરી દે છે, અને વિષાદની સાથે હું ક્યારેક અશ્રુને વરસાદ પણ લાવી દે છે. એથી એવી ભાવના ઝંખના અને આતુરતા મનમાં પેદા થાય છે કે આવી મહાન ! છે વિભૂતિ તેમના પ્રતિછ દ રૂપે પણ, તેવા ભાવાત્મક પ્રતિમા રૂપે પણ, અવસરે દર્શન આપો અને ૨ા અરણ્ય સદન જેવા બનેલા જૈનશાસનને કલ્યાણ સદન રૂપે પરિવર્તન- છે છે નો દુંદુભિ ન ર પ્રગટાવે. ૪ થા વર્ષની તેઓશ્રીજીની પુણ્ય તિથિની સ્મૃતિ તેઓશ્રીના મહાન ગુણ અને શાસનના પ્રભ વકતા અને રક્ષણની તપના શકિતના સદીના ભિખારી બનવાનું સામર્થ્ય આ પો એજ હૃદયની એક અભિલાષા. (અનુ. ૧૦૮૬ નું ચાલુ) ૫ અ + ૮ અક્ષર મળીને નાદ એ અર્થ થાય છે, ૧ ,, ૯ અક્ષરમાં “નામું' શબ્દ ઉમેરવાથી વિધાનસભાની ખુરશી ઉપરથી ની ચે ઉતરે છે. ૩ , ૮ અક્ષર મળીને “સ્થિર નહિ' એવો અર્થ થાય છે. આ બધા અક્ષરે મળીને એક ઉત્તમ આમાનું નામ થાય છે. આ એક ૧૮ અક્ષરનું નામ છે જેમાં :– ૨ અને ૪ અક્ષર મળીને પાણી એ અર્થ થાય છે ? ૩, ૪ અને ૫ અક્ષર મળીને સાધર્મિક ભક્તિ કરીને કપાળ ઉપર લગાડવું તે. ૩ અને ૯ અક્ષર મળીને બાણમાંથી છુટે તે. ૬ : ૭ અક્ષર મળીને આચાર્ય એવું નામ થાય છે. ૫, ૯ અક્ષર મળીને હાથને પર્યાયવાચક નામ થાય છે. ૨ , ૧ અક્ષર મળીને વૃદ્ધાવસ્થા એ અર્થ થાય છે. બધા અકારે મળીને એક ઉત્તમ આત્માનું નામ થાય છે. Page #1032 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 \CW સ્વ. પપૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયશમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦ ૦ વહ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ છે . જે સીધા ચાલે તેના માટે સદગતિ છે, વાંકા ચાલે તેના માટે દુર્ગતિ છે. 1 - ધર્મ વિના બીજું કશું ન ગમે, જ જીવવા જેવું લાગે, પિસા પણ ન ગમે અને હું ભેગ પણ ન ગમે તે જે કાલ તે ધર્મને યૌવન કાળ” છે. 0 4 - ભગવાનની આજ્ઞાને પ્રેમ, દુખને પ્રેમ અને સંસારના સુખને કે ખ કરાવે. ૦ જે મારૂં ન હોય તેને મારું માનવું-સારું માનવું, તેને જ સાચવવામાં ભેગવવામાં તે મેળવવામાં જિંદગી બરબાદ કરવી તેનું નામ સંસાર ! છે . સાધુને સારા માનનારને સંસારમાં રહેવું ભૂંડું ખરાબ જ લાગવું જોઈએ. છે . સુખનાં સાધને વિના આનંદ ભોગવવાની શક્તિ તેનું નામ મિક્ષને આનંદ. 9 છે . સંસારના પદાર્થોની ઈરછા તેનું નામ તૃષ્ણા તે જ મટામાં મોટી ડાકણ છે. તે 9 ડાકણના પનારે પડેલા કપડાના દેખાવમાં સારા છે પણ હૈયાથી સારા નથી. 0 , આ સંસાર તે આશ્રવ છે, ભગવાનનું સાધુ પડ્યું તે જ સંવર છે. સાધુ સંવરમાં 9 0 જીવનારે શ્રાવક આશ્રવમાં જીવનારા પણ સંવરભાવમાં રમનારે ! 0 , બાર પ્રકારનાં તપ વગરને સાધુ એટલે વર્ષો જુનું કલેવર ! 0 ૦ માણસ, માણસ તરીકે ય ઓળખાવવા લાયક ન રહ્યો હોય છે તે પ્રતાપ O દુનિયાના સુખને છે. છેડગલે ને પગલે ભગવાનની આજ્ઞાને વિચાર કરીને જીવે તે જૈન ! 9. જગતની સારી ચીજ જેમ લેવાનું મન થાય એટલે માણસ બગડે! દેવાનું મન છે 0 થાય તે સુધરે. 9. જ્યારે મરવું તે આપણા હાથની વાત નથી પણ કેવી રીતે મરવું તે આપણા જ 0 હાથની વાત છે. oooooooooooooooooooooo0 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટીમ કાપીને વાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ : ૦ Page #1033 -------------------------------------------------------------------------- ________________ 4 4 - - - 8 9 નો 9374માણ ઉતાયરાdi ૩યમારૂં મહાવીર અવસાmuો હow wom & PWI ( 2 - નીમી. સવિ જીવ કર્યું જેઠell S૪ શાસન રસી. . Jડી જિનમ કેવો છે ? | | | - ઘર્મ fશ્ચતHfT: શ્રેણ, ને ! ધર્મ: વાચાળ મૃત્તમમ 1 ITI ] [ . વ हित एकान्ततो धमा, ) ૪૭+ - ધું મેં જીવામૃત તે | શ્રી જિન ધર્મ એ ચિન્તામણિ કરતાં છે ષ્ટ છે, ઉત્તમ એવા ક૯યાણ કરનારા છે, એ કાનતે હિતકારી છે અને શ્રેષ્ઠ એવું અમૃત પણ ધમ જ છે. ઇન – વાપી મહોત્સવ પેશ્યલ પૂતિ – લવાજમ વાર્ષિક લવાજમ અાજીવન શ્રી જૈન શાસન કાયૉલયા શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સૈરાષ્ટ્ર) 1ND1A- PIN-361005 iness जी.मी लास्सागर प्रि शान माकिर महावीर जैन आगमता केन्द्र, कोन Page #1034 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ગુણુ ગંગા ક પ્રજ્ઞાંગ જળમાં બીજા પાંચે કાર્યાના સ’ભવ છે. આ અ`ગે શ્રી એઘ નિયુ કિત'માં કહ્યું છે કે 'जस्थ जलं तत्थ वणं जत्थ वणं तत्थ निच्छिओ अग्गी । तेऊ वाउ सहगया तसा य पच्चक्खया चेव । ' અર્થાત્-જ્યાં જલ-પાણી àાય ત્યાં વનસ્પતિ હોય છે અને ત્યાં વનસ્પતિ હાય ત્યાં અવશ્ય અગ્નિ હૈાય છે. તેની સાથે વાયુ અવશ્ય રહેલા હોય છે, તથા ત્રસકાય તે જળમાં પ્રત્યક્ષ જ જોવામાં આવે છે અને પૃથ્વી વિના જળ રહી શકે નહિ તેથી પૃથ્વીકાય પણ આવી જાય છે. લિગ આદિ સેાળ વચને જાણ્યા વિના સૂત્ર-વાચનાદિમાં પ્રવર્તે છે તે મુઢ જીવા શ્રી જિનવચનનું... ઉલ્લંધન કરી શ્રી જિનાજ્ઞાના વિરાધક બને છે, અવુ' ન બને માટે વિધિના પરિજ્ઞાનથી જ સૂત્ર-અર્થના સ્વાધ્યાય કરવા જોઇએ, શ્રી અનુયાગ દ્વારાદિ સૂત્રામાં તે સેાળ વચના આ પ્રમાણે કહ્યા છે. ૩-લિ...ગ ત્રણ છે-પુરૂષલિંગ, સ્ત્રીલિંગ અને નપુ ́સક લિંગ, ૩-વચન ત્રણ છે-એકવચન, દ્વિવચન અને બહુવચન. ૩-કાલ ત્રણ છે-અતીત, અનાગત અને વત્તમાન. ૧-પરાક્ષ એટલે ‘તે’ નિર્દેશવચન. ૧-પ્રત્યક્ષ એટલે ‘આ’, પ્રત્યક્ષ વચન ૪-ઉપનય-અપનય, ચાર પ્રકારે છે, તે આ રીતે— જે પ્રશસા વચન તે ઉપનય વચન જેમકે, વચન તે અપનય વચન. જેમકે આ કુરૂપા સ્ત્રી છે” ઉપનય-અપનય વચન, જેમકે આ સ્ત્રી રૂપવતી છે નિર્દેઢા પછી પ્રશંસા અપનય-ઉપનય વચન. સુશીલવાળી છે.’ ૧-અધ્યસ્થ વચન. ચિત્તમાં બીજી ધારણ કરી, છેતરવાની બુદ્ધિ બીજી' એટલ વાની ઈચ્છા છતાં પણ જે હું યામાં હોય તે જ ખાલી નાખે તે અઘ્યાત્મ વચન કહેવાય છે. ‘આ રૂપવતી સ્ત્રી છે, જે નિદ્યા પહેલા પ્રશંસા અને નિદા તે પણ દુઃશીલા છે,' અને પહેલા જેમ કે, ‘આ સ્ત્રી કુરૂપા છે પ Page #1035 -------------------------------------------------------------------------- ________________ હાલારદેશો પાક શું.આશ્રી વિજયકૃત (નજી મહારાજની પ્રેમ મુજબ સાપ અને સિદ્ધાન્ત ઓ તથા પ્રથારનું www ન હાયની અઠવાહિક મારા વિશા ય, શિવાય યુ માય ઇ 1 -તંત્રપૅચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા (રાજકોટ) સુરેશ કીરચંદ ઠ (વzal) આજ્ઞાચંદ પદમલા મુઢકા (થાનગઢ) વર્ષ ૭ ૨૦૫૧ શ્રાવણ સુદ ૫ મગળવાર તા. ૧-૮-૯૫ [અ’૩-૪૭-૪૮ 5 પ્રકીણ ધર્મોપદેશ -પૂ. આ. શ્રી વિ. રામચદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અાઢ સુદિ-૭ ને શુક્રવાર તા. ૩-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, સુ`બઈ (પ્રવચન ત્રીજુ`) (ગતાંકથી ચાલુ) શ્રાવક સ'સારને રસિયા હોય કે માક્ષના રસિયા હોય ? જેને મેાક્ષની ઇચ્છા નહિ તે ધમ માટે લાયક નહિ. તે ગમે તેટલા ધમ કરતા હોય તે પણ તેના સંસાર વધવાના, વધવાન ને વધવાના છે. અભવી. સારામાં સારા એક અતિચાર ન લાગે તેવા ધમ” કરી નવમા ત્રૈવેયકે જાય તા પણ તે ધમી કહેવાય ? તેના ધર્મ ધર્મ કહેવાય ? મેાક્ષની ઈચ્છા વિના સૌંસારની ઈચ્છાથી મદિર બાંધે તા પુણ્ય બધાય કે પાપ બધાય ? દુનિયામાં સુખી થવા ઉપાશ્રય બાંધે તે પુણ્ય બધાય કે પાપ બંધાય ? તમે બધા અહીં આવા છે તે સુખી થવા આવા છે કે આ સુખથી છૂટવા માટે ખાવા છે ! મદિર ઉપાશ્રયે શા માટે જવાનુ છે ? ઢન ધ્રુવદેવસ્ય, દશન' પાપનાશકમ; દે'ન' સ્વ`સાપાન, દશ ન મેાક્ષસાધનમ્ ” આ વાત બેસે છે ? દર્શન કરનારા મેટ્સની ઇચ્છાવાળા જોઇએ કે ન જોઈએ ? પ્ર૦ : જેમ મેક્ષની ઈચ્છાવાળા કરે તેમ સ્વગની ઈચ્છાવાળા ય કરે ને ? ઉ: તા તેને કોક સમજાવવુ પડે કે નહિ ? જે કહે કે, હું સ્વગ માટે Page #1036 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) A દર્શન કરવા જાઉં છું તે તું હા પાડે કે ના પાડે? આ શ્રાવકને સંસાર છોડવાની # { ઈચ્છા છે ? મોક્ષે જવાની ઈચ્છા છે ? સમજાવવા છતાં ય જે એમ જ કહે કે મારે છે આ તે જ (વર્ગાડિ) જોઈએ છે તે તેને શું કહે ? સભા જેવો છવ તે જવાબ ! મારે મોક્ષ ન જોઈએ, મોજમજા જઈએ, પરલોકમાં સ્વર્ગ જોઈએ તે માટે જ હું છે ન ધર્મ કરું છું તેને શું કહે ? તેને કહેવું પડે કે–તારો નાશ થશે. દશન જેવી પવિત્ર ક્રિયાને પાપ બનાવે છે. R સભા સાંભળતા સુધરેને ? . ' આમ બેલનાર કદિ ન સુધરે. ધર્મ આ રીતે આ આ માટે ન થાય તેમ જાણવા છે છે છતાં ય તે માટે જ કરે તે કદિ ઠેકાણે ન આવે. તેવા તે ભગવાનથી પણ ધર્મ ન છે - ક છે. જમાલિને ઓળખે છે ? ભગવાન શ્રી મહાવીર પરમાત્માને ભાણેજ, જમાઈ 8 છે અને શિય છે. પાંચસે શિષ્યને ગુર છે. જયારે તેને ખુદ ભગવાનને ટાં કહ્યા છે છે તે તેના જ શિવે તેની સામે પડે છે, સમજાવે છે પણ સમજાતું નથી તે મૂકીને કે ભગવાન પાસે આવે છે. એકવાર તે જમાલિ સમવસરણમાં આવીને ખુદ ભગવાનને હૈ છે કહે છે કે તમે છો. તેમાં કહે છે તે ખોટું છે. વખતે શ્રી ગૌતમ મહારાજ તેને ૬ . સમજાવવા જાય છે તે ભગવાન કહે છે કે-હવે આ સમાવવાને પણ લાયક રહ્યો નથી. હું છે. જે નફફટ પણે બેલે તેને કહેવાય કે કરતા કરતા પામશે ? શ્રવકને વેપાર કેમ ચાલે છે? ઘર કેમ ચાલે છે તેમ સાધુ પૂછે કે ધર્મનું છે શું ચાલે છે તેમ પૂછે ? છે પ્ર. જે કુલાચારથી ધર્મ કરે લાંબી સમજ ન હોય તે ? | ઉ૦ : કુલાચારથી ધર્મ કરનાર સાધુ પાસે આવે તે ધીમે ધીમે સમજી જાય. ૪ છે શાસ્ત્ર તે કહ્યું છે કે, જેનપણાના આચારે છે તે કદી દુર્ગતિમાં ન જાય. જે કુલા છે. ૧ ચારથી ય ધર્મ કરે તેને સમજાવવાની મહેનત રોજ કરવાની. તેને ન સમજાઇ તે તેના 8 મા-બાપ માલાયક છે, ગુરુ ય નાલાયક છે ! અહીં આવેલો સંસાર ખરાબ ને સમજે, છે " . Page #1037 -------------------------------------------------------------------------- ________________ resep s વર્ષ ૭ અંક, ૪૭–૪૮ તા. ૧-૮-૯૫ : તે સમજાવવાની અમે પણ મહેનત ન કરીએ તે અમે ય શુરુ થવા માટે તા અમે સંસાર છેાડયા છે. : ૧૦૯૫ લાયક નથી. તે આજે અમને કઇ પૂછતુ' નથી કે-મહારજ ! તમે સ'સાર કેમ છેાડયા ? તમને વિરાગ થલાનું કારણ શું ? આગળ તે રાજપુત્ર, મંત્રીઓ, શ્રેષ્ઠીપુત્રો સાધુ યતા તે તેમને પૂછતા તા. આજે તે સાધુ પાસે લક્ષ્મીના મંત્ર માગે છે, વેપારના ભાવ-તાલ માગે છે, લગ્નના મુહુત માગે છે. શ્રાવક પૂછે કે-લગ્ન કયારે કરું ? વેપાર કેમ કર્` ? તેમ પૂછન રા પાકી ગયા અને તેના ઉત્તર આપનારા પાકી ગયા. આ પાપ કેમ શરૂ થયુ ? તમે બધા સસારના લેાભી થયા અને મેક્ષના મટી ગયા માટે. હવ ચાલવા દેવુ' છે ? અથી માટે જ્ઞાની કહે છે કે-માક્ષ વિના કહેવુ', સુખ માનવુ' તે મહામિથ્યાત્ત્વના સુખ કહેવરાવવા લાયક નથી. બધાએ સમજવુ પડે. તે માટે આ આચાર્ય ભગવંત સમજાવી રહ્યા છે કેસુખ શુ થીજ છે ? ભય હાય તા કેન છે ? તે ભય શાથી છે ? તે ભય ટળી શકે તેવે છે કે નહિં તે સમજે તે આ સંસારથી છૂટે. જાણકાર આ સ’સારથી છૂટે, અજાણ સંસારથી છૂટે નહિ. સુખ નથી. સંસારમાં જે સુખ છે તેને સુખ ઉદય હાય તા જ બને, સસારનુ' સુખ તા ભગવાનની સ્તવના કરતાં કવિએ ગુજરાતી ભાષામાં લખી ગયા કે “સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મેાક્ષ; ક જનિત સુખ તે દુ:ખ રુપ, સુખ તે આતમનાંખ’ સંસારી બધા જીવા સુખના કામી છે. તેઓ જે સુખ ઇચ્છે છે તે મેક્ષ વિના ખીજે કશે નથી'. ક્રથી મલતુ' જે સુખ છે તે દુઃખરૂપ છે. તમારૂં સુખ તે સુખ છે ? સ'સારનાં સુખની, તેના સાધનભૂત સંપત્તિની ઈચ્છા કયા ક્રથી થાય ? તે પાપરૂપ છે. કે પુણ્યરૂપ ? તેનાથી નવાં પાપ બંધાય કે ખપે ? સારનાં સુખને સુખ કહે તે મિથ્યાષ્ટિ છે. તે સુખને દુઃખ કહે તે સમિતિ તે સુખ લેગવતાં ધી ને દુઃખ થાય અને દુ:ખ ભોગવતાં મજા આવે. ધી કોણ ? દુઃખ આવે તા રાજી થાય અને સુખ મળે તે ગભરાય, તમે બધા સુખના અથી છે. પણ ‘સ’સારના સુખનુ અથી પશુ સારૂં' છે કે ખરાબ છે તે વાત સમજાવવી છે તે હવે પછી Page #1038 -------------------------------------------------------------------------- ________________ અમૂલ્ય દનીય વસાવવા યાગ્ય ગ્રંથ પ્રગટ થઈ ચૂકેલ છે. શ્વેતાંબર જૈન તીર્થ દર્શન સંપાદક : પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. ભાગ ૧લા મૂલ્ય રૂા. ૬૫૦] પ્રગટ થયા છે. ભાગ ૨જો મૂલ્ય રૂા. ૬૫] છપાય છે. જેમાં ગુજરાત રાજસ્થાનના ૩૭૮ જન મલિનાયકજી કિના ફોટા તેના ઇતિહાસ સાથે અપાયા છે. જીલ્લાવાર નકશા અપાયા છે. બીજા ભાગમાં ગુજરાત રાજસ્થાન સિવાયના ભારતના મુખ્ય તીર્થોં આદિના જિન મદિરા આદિ આવશે. બંને ભાગનુ અગાઉથી સુલ્ય રૂા. ૧૦૦ એક પેજમાં શુભેચ્છકને રૂા. ૩૦૦૦ શુભેચ્છકનુ નામ એક લીટીમાં એક તીર્થં નીચે આવશે. અગ્રાઉથી ગ્રાહક થનારા લખે. – શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ) C/ શ્રુત જ્ઞાન ભવન ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર લડન-રતિલાલ ડી. ગુઢકા ૧૧૭ સડબરી એવાન્યુ નાથ' વેમ્બલી ટેલેક્ષ નં નાઇરાખી - શાહ મેઘજી વીરજી ૨૪૪૪૨ મુંબઇ-શાહ મગનલાલ લક્ષ્મણ મારૂં થાણા શાહ પ્રેમચંદ મેઘજી ગુઢકા પરેલ ફોન : ૦૧૪૧૩ ફેશન : ૪૧૩૨૮૨૯ ફોન : ૨૩૬૬૬ શાહ અશ્વિનકુમાર પ્રેમચંદ હરણિયા ભીવંડી શાહ પ્રવિણચંદ્ર ગંભીરદાસ શેઠે મલાડ ૨. ૮૮૯૫૪૬૯-એ.ર૦૬૧૨૨૦ શાહ હરખચંદ ગાવિ દજી મારૂ ઘાટકોપર ૨૬૧૫૮૮ અમંદાવાદ મહાવીર સ્ટાસ ૨૮૧ કુવાર બજાર ગાંધીરોડ ૨૪૦૨૯૧ શાહ સુકુંદભાઇ રમણલાલ શાહ પાનકાર નાકા ફેઃ ૬૨૧૮૦૫ એ.૩૫૭૯૬૯ આપની નકલ નકી તરત કરી લેા. Page #1039 -------------------------------------------------------------------------- ________________ પહેલા આદેશ માથે ચડાવનારાએ વીરસનિકે એ હદી કેમ માં ફેરવી લીધું? મહોર મહાજન - જ - સ નહ મુંબઈના સંખ્યાબંધ આજી-માજી માનતા હતા. અમને તેઓ એક મહાન જેન વીરનિકેએ પં. ચંદ્રશેખરવિજયજી યુગ પુરૂષ સમા "ભાસતા હતા. અમારો એક સામે બળવે પિકારી પિતે તેમના એક પણ રવિવાર એમની શિબમાં હાજરી વખતના આરાધ્યદેવથી કેવા સંજોગોમાં આપ્યા વિના પસાર થયું હોય એવું મુખ ફેરવી લીધું તેનું લેખિત ધ્યાન પેશ અમને ખ્યાલ નથી. . એ વખતે અમને એમ લાગતું હતું, - આ આજી-મા વીરસેનિકોના મતે કે રવિવાર જાણે એમની શિબિર માટે જ અમને જેમના પર અખૂટ પ્રેમ અને આદર સર્જાયે હશે. એમની વાણીમાં એક હતે એ પ, ચંદ્રશેખરવિજયજી ધર્મની . અજીબ પ્રકારનું ખેંચાણ હતું. અમે એ એકધારી તહીન કરવાનું ચાલુ કરતાં વાણીના પ્રવાહમાં તણાતા હતા. અમારે અમારે એમને સાથ છોડ પડયે છે. સવીકારવું છે કે અમે આજે વ્યસનમુકત - કમલ લક્ષમીચંદ ઝવેરી, પારસ છીએ તે ચંદ્રશેખરવિજયજીને આભારી અજયકુમાર શાહ, કયવાન હેમેન્દ્ર ઝવેરી, પ છે. માજશેખ અને એશઆરામના બધા કમલેશ એસ. મહેતા, પ્રવીણ સેહનલાલ દુષણથી જ અમે આજે પણ મુકત રહી શાહ, રાજેશ ચંદુલાલ શાહ, જયંત શક્યા છીએ તે માટે અમે તેમના આભારી શાંતિલાલ મહેતા, દિલિપ હરગોવિંદાસ છીએ. - શાહ, દિલિપ જયંતીલાલ શાહ, હરેશ એ વખતે અમારા પરમ ગુરૂદેવની . રસિકલાલ શાહ, દક્ષેશ કેસરીચંદ શાહ, (૫ની) રુઢિચુસ્તતા, સિદ્ધાંત પ્રત્યેની બિપીન જોઈતારામ, ચેતન ભાબુલાલ શાહ તેમની વફાદારી અમારા લેહીના કણેકણમાં સહિત કમસેકમ ૩૦ વીરસેનિકે એ બહ ૨૫ વણાઈ હતી. પણ ત્યાર બાદ એક પછી પાડેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે એક જે ઘટનાની શૃંખલા સર્જાઈ તેણે આજથી પંદરેક વર્ષ પૂર્વે અમે બધા અમારી તેમના પ્રત્યેની આસ્થા અને થનગનતા જેમાં યુવાને મુનિ ચંદ્રશેખર આદર ડગમગાવી દીધા. વિજયજીના પરમ ભકત હતા. અમે એમના શબ્દો અને અદેશમાં અખૂટ શ્રદ્ધા આ ઘટનાઓ છે: ધરાવતા હતા. તેમની વાણીમાં અમને જૈન ગુરુદેવે તપાવન ઉભું કર્યું છે અને ધૂમ અને સિદ્ધાંતને પુનર્જીવ મળશે એમ તેની સંપૂર્ણ જવાબદારી પિતાના હસ્તક Page #1040 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૮: શ્રી જૈન શાસન (અઠવાડિક) રાખી આને કારણે તેઓ સાધુ મટીને એક થેડી ઘણી શ્રદ્ધાએ પણ વિદાય લીધી. વહીવટકર્તાની ભૂમિકામાં આવી ગયા. ૦ દેશભરમાં જેને બેન્ક ઉભી કરવાના - ક આ વહીવટકર્તાની ભૂમિકાના ફળ- તેમના સૂચનને ધાર્મિક ગણવું કે વ્યવવરૂપે જ તેમને આજે બધે કહેતાં ફરવું હારું ગણવું એ અમે આજ સુધી સમજી પડે છે કે હું સવા કરોડ રૂપિયાને દવા શકતા નથી. દાર છું. દાઝેલે છે, તમને દઝાડવા પિતાના ધર્મપિતા પંડિતવર્ય શ્રી આવ્યું છું. કઈ સાધુ આવું કહી કે પ્રભુદાસ બેચરદાસ પારેખના મંતવ્યથી વિચારી શકે ખરા? સાવ વિરુદ્ધ એવાં ઉચ્ચારણ કરીને તેઓ 0 ૦ અંતરિક્ષજીના મુદ્દા ઉપર તેમણે શું કહેવા માંગે છે? જે વલણ લીધું તેનાથી જેને સમાજને - અમે, એમના પ્રત્યેનું ઋણ,ના ભારથી ઘણી હાનિ પહોંચી છે. ' દબાયેલાઓ, આજે એમને એવી વિનંતી * સંવંત ૨૦૪૪ના અમદાવાદ, મધ્ય કરીએ છીએ કે જિનશાસનની એકતા, મળેલા મુનિ સંમેલનમાં તેમણે જે વિદ્વ• પ્રતિબદ્ધતા તથા અખંડિતતા જાળવવા સક ભૂમિકા ભજવી તેનાથી જૈન સમાજમાં માટે તેઓ સંયમ અને સહિષ્ણુતા દાખવે એકતા થવાને બદલે જેન સમાજે અનેક અને અમારા જેવાઓને ફરીવાર વિશુદ્ધ જાથામાં વહેંચાઈ ગયે. જૈન શાસનની ધર્મભાવનાને આદેશ આપે એવી આ એકતાની વાત કરનારા પંએ શાસનમાં વરસૈનિકે એ અરજ ગુજારી છે. જેટલી પણ એકતો, હતી તેના ફુરચા વહ aces ઉડાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ભગ- ન પર મુંબઈમાં , વાન મહાવીરના ત્રિકાલબાધિત શાસનને જેનશાસન-શ્રી મહાવીર શાસન તથા એકસૂત્ર કરવાના પ્રયત્ન કરવાને બદલે , તેને છિન્નભિન્ન કરનાર પ્રત્યે અમારી હર્ષપુ પામૃત જૈન ગ્રંથમાલા અંગે શ્રદ્ધા અખંડ કેવી રીતે રહી શકે? રકમ ભરવાનું સ્થળ : શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ ૦ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના - આશીષ કર્પોરેશન ૨૩-૩૧ બેટાદવાલા ? એ સમયમાં પુણયમાલ નરેશને આવેલી આઠ બિલ્ડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ સપનાંના ફલાદેશમાંનું એક સિંહનું સપનું ફેન :- ૨૦૬૧૫૮૫ ૨૦૫૪૮૨૯ . અત્યારે સાર્થક થતું દેખાય છે. ' , , ઘર :- ૫૧૩૨૨૨૩ • માતૃસદન સંસ્થા ઊભી કરવાના (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) તેમના તરંગી વિચારે એ અમારામાં રહેલી હ Page #1041 -------------------------------------------------------------------------- ________________ છે. શશ - શાહજહજ અગ્ર જ ના આ સજા ધાર્મિક વહીવટ વિચાર 25 . a s puter suara પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી , , ૨ સુરાજandwઠવિજયજીરાજ ઉરઈ) હ મ ---*-અવનવી હજી પ્ર : “વિ. સં. ૨૦૪૪ ના સંમેલને જિનપૂજાધિ કરાવવી અને છતી શક્તિએ પણ સ્વપ્નાદિ દ્રવ્યને દેવદ્રવ્યમાં જ લઈ જૈનેના નબીરાઓને પૂજા કરાવવા માટે જવાનું ઠરાવ્યું છે. હા, તે દેવદ્રવ્યને સવપ્નદ્રવ્ય સ્વરૂપ દેવદ્રવ્યને કહિપત દેવવિશેષભેદ ૧૦ ના સંમેલને કર્યો ન હતે દ્રવ્યનું નામ આપી દેવકું સાધારણ બનાવી તે આ સંમલને તેને કલ્પિત દેવદ્રવ્ય દેવું. આ બંને વચ્ચેના તફાવતને સમજવા કડીને ઠરાવ કરેલ છે. ખરેખર તે ૧૯૦ જેટલી સ્વસ્થતા ૨૦૪૪ ના સંમેલનની ના સંમેલનમાં આ ઠરાવ ઉપર જે સર્વ રહી નથી. ૧૯૯૦ ના સંમેલનની સર્વ સંમતિ સધાઈ છે તે તેમના “ગ્ય જણાય સંમતિ પિલી હોવાનું સ્પષ્ટ જોઈ શકનારા છે? એ શબ્દ થી તે વખતે પિલી સર્વસંમતિ પંન્યાસજી, ૨૦૪૪ ના સંમેલનની શોભા થવાનું પરૂપે દેખાય છે. ૨૦૪૪ ના પ્રગટ ન કરે તેમાં જે તેમની ય શોભા છે. સંમેલને તે એકદમ સ્પષ્ટતા કરી છે” (પૃ. ૨૦૪૪ નાં શ્રમણ સંમેલનમાં સમગ્ર તપા૧૭૩) આ વાતની સ્પષ્ટતા કરશેને? ગ૭ના સાધુઓને આમંત્રણ અપાયું જ ઉ૦ ? આ રહી સ્પષ્ટતા : વિ. સં. ન હતું, એ વાત જાણતા હોવા છતાં, એ ૧૯૯૦ ના સંમેલને સ્વપ્ન દ્રવને દેવદ્રવ્યમાં સમેલનના સમર્થક આ લેખકશ્રીને ૧૯૯૦ના લઈ જવાનું કરાવ્યું, ત્યારે તે સંમેલનના સંમેલન સાથે પોતાના સંમેલનને સરખાપૂજ્યને જિનમંદિરના તમામ ખર્ચા તેમાંથી. ખાવાના અભરખા કેમ થાય છે? પિલી - કાઢવાની દાનત ન હતી. તેથી તે પૂજને સલ | સર્વસંમતિની ચર્ચા કરનારા લેખક પંન્યાવિશેષભેદ કરવાની કેઈ આવશ્યકતા ન . સજી, ૨૦૪૪ ના સંમેલનમાંથી સંમતિ હતી. વિ. સં. ૨૦૪૪ ના સંમેલને સ્વપ્ન ? આપ્યા પછી પણ પ્રવર સમિતિના આચાર્ય દ્રવ્યથી દેરાસર ચલાવવાની હઠ લીધી સંમેલનનો વિરોધ કરીને ખસી ગયા–તે હેવાથી, સ્વપ્ન દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં વાત જાહેર કરવા જેટલી નિખાલસતા કેમ ઘુસાડી દેવકું સાધારણ બનાવી દીધું છે. બતાવતા નથી ? પિલું અને નકકર સમજવા આટલું ઓછું હોય તેમ પિતાની આ વાત ઉપર માટે નકકર સમજ શક્તિ જોઈએ. તેઓ “વિશેષલે કર્યાને ગર્વ અનુભવે છે. પ્ર! બેલીના દ્રવ્યને ચોથા ભેદ, અશકત સ્થળમાં અપવાદ પદે દેવદ્રવ્યથી તરીકે ગણવાથી તમને ગૌરવ દોષ નહિ Page #1042 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦ : - શ્રી જૈન શાસન (અઠવાડિક) , આવે? [મૃ. ૧૬૭]. ભક્તિ માટે આવેલું દ્રવ્ય અને દેવની ઉ૦ : સામાન્યથી દેવદ્રવ્યના આદાન પૂજનાદિ ભક્તિ સવરૂપે આવેલું દ્રવ્ય અને નિર્માલ્ય : એવા બે જ ભેદ પણ બને - બંને સામાન્યથી દેવદ્રવ્ય કહેવાય. અમારા શાસ્ત્રકારોએ પાઠયા છે. સંબોધપ્રકરણકારે સ્વ. પૂ.પાદ પરમગુરૂદેવશ્રીએ પરિમાજિત આ બે ભેદ સિવાય ત્રીજે કવિપત દેવદ્રય કરી આપેલ àકે અને તેના અર્થોમાં નામને પણ ભેદ પાડે જ છે. આ શાસ્ત્ર, 0 ઉપર જણાવેલ બંને દેવદ્રવ્યને ર મ વેશ કારોને ગૌરવષ નડતું નથી, તે અમને - ન થાય છે. માટે દેવની ભક્તિ માટે આવેલા શું કામ નડે? અહી: ગૌરવદોષની વાત દેવદ્રવ્ય (મૈત્યદ્રવ્ય)થી જિનની ભક્તિ અને કરવામાં લેખકશ્રી બિનજરૂરી પાંડિત્ય - જિનપૂજાનાં ઉપકરણો વગેરે લાવી શકાયદર્શાવી રહ્યા છે. આપણું શાસ્ત્રીય પરિ. આ સ્પષ્ટ સમજી શકાય તેવું સત્ય છે. - ભાષામાં એક વિષયને સ્પષ્ટ કરવા માટે તેઓશ્રીમદ્દની દેવદ્ભવ્ય વિષયક અર્થ સ્પષ્ટતા જુદી જુદી કેટલીય અપેક્ષા મુજબ ભેદ-પ્રભેદ, જગજાહેર છે. મિથ્યા તેઓશ્રીના નામે પાડવામાં આવે છે. ઉદા. જીવના ત્ર- અર્ધસત્ય ફેલાવવાને લેખકશ્રીને ઈરાદે સ્થાવર એમ બે ભેદ, ત્રણ વેદની રીતે ત્રણ સફળ થાય એવા નથી. દ, ચાર ગતિની રીતે ચાર ભેટ : એમ પ્ર૦ : સંધપ્રકરણમાં જણાવેલ પૂજા, વિવિધ અપેક્ષાએ ભેદની સંખ્યા વિવિઘ નિર્માલ્ય અને કપિત દેવદ્રવ્યની સ્પષ્ટ હેઈ શકે છે. આમાં ગૌરવની વાત સમજ આપે. " કરીને અનાનીઓની વાહવાહ મેળવવાની ઉ૦ : સંબોધપકરણની તે ગાથાઓના જરૂર નથી, (સમેલને કરેલા ભેળસેળીયા અથ સિવાપ્રઃ “વિજય પ્રસ્થાન નામના પુસ્ત- યના) અર્થ મુજબ પૂબ અને કપિત કની પ્રસ્તાવનાના આધારે સ્વ. પૂ. પાદ (બેલીઓનું દ્રવ્ય નહિ) દેવદ્રવ્ય તરીક વ્યાવાચસ્પતિ આ. દેવ શ્રીમદ્દ વિ. રામ- ગણ તું દ્રવ્ય, દેવની ભકિત માટે આવેલું ચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે જ જિનની, દ્રવ્ય છે. સંધપ્રકરણમાં જ વેલી વ્યભક્તિ અને જિનપૂજનાં ઉપકરણની દ્ધિ વસ્થા મુજબ પૂજા દ્રવ્ય જિનદેહ સંબંધી માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું જણાવેલ છે? કાર્યમાં અને કલ્પિત દ્રવ્ય જિનદેહ અને (પૃ. ૧૬૮) શું તેઓશ્રીનું વચન પણ ગેહનાં સર્વકાર્યોમાં ઉપયોગી બને. અને એટલા તમને માન્ય નથી? માટે જ આ બંને દ્રવ્યને આજની વપરાતી 'ભાષામાં “જિનભક્તિ સાધારણ કહી શકાય - ઉ. તેઓશ્રીના વચનને વટાવીને લોકોનું વંચન કરવાને લેખકશ્રીને આ . ( કમશઃ ) હાસ્યાસ્પદ પ્રયાસ છે. વાસ્તવમાં દેવની Page #1043 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યરક્ષાનો શાસ્ત્રીય ઉપદેશ આપો સંઘની સાચી વ્યવસ્થામાં ભાગી બને છે છેલ્લાં પાંચ સાત વર્ષ થયા જેન સંધને મોક્ષે ઉદ્દેશીને આપવાના વ્યાખ્યાનને બદલે દહેરાસરની કઈ આવક દેવદ્રવ્ય કહેવાય અને અમુક આવક કપિત દેવદ્રવ્ય કહેવાય. ગુરૂપૂજન દ્રવ્ય ગુરૂ વૈયાવચમાં વપરાય આવા શાસ્ત્ર સિધ્ધાંતથી ઉલટા વ્યા ખ્યાને અપાય છે. ઘણું પુસ્તકે તેવા હોવા છતાં ધર્મ વહીવટ પુસ્તકે બહાર પાડી જેને સમાજને વિચારના ચકડોળે ચડાવી કલુષિત વાતાવરણ કર્યું છે. અત્યાર સુધી હિન્દુસ્તાનભરમાં સર્વપ્નાની બેલી ઉપધાન માળા પહેરામણીની બાલી વિગેરેની આવક દેવદ્રવ્યમાં જતી હવે એને બદલે એ બંને અને બીજી આવક કપિત દેવદ્રવ્ય કહેવાય અને તે રકમ ગમે ત્યાં વપરાય અને એટલી હદ સુધી વાત કરે છે કે એ દ્રવ્યમાંથી સુખી શ્રાવકે પૂજા કરી શકે ગરીબ શ્રાવકે માટે એ દ્રવ્યમાંથી કેસર–સુખડ, બરાસ, ફૂલ ફલ નેવેદ્ય વિગેરે પૂજાની સામગ્રી ખરીદીને સાધારણ સ્થિતિના શ્રાવક માટે સંધે પૂજાની વ્યવસ્થા કરી આપવી આવા મતલબના ઉપદેશ અપાય છે. ધર્મ—વહીવટ પુસ્તકમાં એમ સમજીવે છે. હવે એ ઉપદેશનું અનુકરણ કરવું હૈય તે સાધારણ સ્થિતિના શ્રાવક માટેનુ પૂજાનું કેસર, બરસ કુલ જુદા રાખવા પડે એ વાપરનારને હું સાધારણ સ્થિતિને છું એ જગજાહેર થવાનું રહે આ ઉચિત છે ? ખબર નથી પડતી કે શાસનનાં ઘણા કાર્યો છે તે મુકી દઇને શ્રાવક સંઘને ગરીબ અને શ્રીમંત દેખાડવા જેવી પ્રવૃત્તિ કરાવામાં માઘમ કરે છે. દરેક દહેરાસરમાં સાધારણ ખાતાની ટીપ થાય છે. કેટલા દહેરાસરમાં કેસર પૂજાના ખર્ચ મહિના માસને ખર્ચ, પક્ષાલ પૂજા માટે દુધને મહિના માસને ખર્ચ, કૂલ પૂજાને મહિના માસને ખચ, બધા ખર્ચને નકરા નકી કરી જાહેર કરે છે ત્યાં જ બાર માસના લાભ લેનાર ભાગ્યશાળીઓનાં નામ જુદા જુદા મહિનાના લખાઈ પણ જય છે ઉપરાંત છુટક સાધારણની ટીપ થાય છે એટલે સૌ પોતાની શકિત પ્રમાણે રકમ લખાવે છે કે ઈ રૂા. ૧૦ લખાવે કેઈ રૂા. ૧૦૦થ લખાવે એ પણ ન બની શકે તે સાધારણ ખર્ચને ભંડાર રખાય છે એમાં ચાર આનાથી માંડી ગમે તેટલા રૂપીયા નાખી માણસ લાભ લઈ સંતોષ પામે છે. આમ જુદી જુદી કીમથી સાધાસ્તુનાં . ખર્ચનાં પૈસા ભેગા થાય તેમાં કઈ માણસે જરા પણ લાભ લીધો ન હોય તે પણ પૂન કરી શકે છે એમાં કોને લાભ લીધે નથી એ કઈ જાણતું નથી. Page #1044 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) અને સાધારણ માણસ પણ નિસંકોચ પા કરે છે. અને શકિતમાન માણસે ટીપ. માં પૈસા આપ્યા હોય તેમાં સોને પૂરક કરતાં જોઈ આત્મ સંતોષ થાય છે. અને આ પણ ઉંચી સાધમીક ભક્તિ હું કરું છું તેનો સંતોષ થાય છે. આવી સરળ પ્રણાલીકા છેડીને કલ્પીત દેવદ્રવ્યમાંથી પ્રભુ પૂજા થાય સાધારણ માણસને પૂજા કરતાં દેષ નથી આવી જતનાં ઉપદેશ આપી શું ઉદ્દેશ છે તે જણાતું નથી - એક વખત આવું દ્રવ્ય સાધારણ ગણાઈ તે પછી મરજી મુજબ વાપરી શકાય એવાં વિચારનો ભાસ થાય છે. કપીત દ્રવ્યની સાધારણ સમજવાળો માણસ સમજી શકે તે વ્યાખ્યા તે કે તમોએ આપેલી રકમ . સ્થાવર કે રોકડ કાંઈ પણ બોલ્યા વગર દહેરાસરના વહીવટમાં ભેટ તરીકે આપ તે એ રકમ કપાત દ્રવ્ય કહેવાય જે સાધારણ રકમની જેમ બધે વાપરી શકે. આની સામે દાન આપેલ વ્યકિત બીજે કાંઈપણુ લાભ લીયે નહિ જેમકે સ્વપન ઉતારવાની બોલીમાં સહુ કુટુંબ સ્વપન ઉતારીને લાભ લીધે છે. ઉપધાન માળની બોલીમાં ઉપધાન કરનાર શ્રાવક શ્રાવી કા આચાર્ય ભગવંત હસ્તક માળ પહેરે છે. આ વાતને ઉછામણ બોલીને લીધેલ લાભની આવક કહપીત દ્રવ્ય કહેવાય. નહિ ટુકામાં ઉછામણીથી લીધેલો લાભ કપીત કહેવાય નહિ. પણ કોઈ પણ લાભ લીધા વગર ભેટ રૂપે રકમ કે મીલકત આપે તે કલપીત દ્રવ કહેવાય. આગળના રાજા મહારાજ ધર્મસ્થળોને વહીવટ માટે રકમ મળી રહે એ માટે ગામ ભેટ તરીકે આપતાં એ ગામના મહેસુલની કે બીજી આવક શ્રી ધર્મસ્થાનોમાં ખર્ચા થતા તે કૈપીત દ્રવ્ય કહેવાય ઉછામણી બેલીને લાભ લીધે હોય ત્યાં ક૯૫ના રહી જ કયાં કે તે કપીત દ્રવ્ય કહેવાય છે આજે સવપન બેલીમાં કે ઉપધાનની માળ પહેરામણીની બેલીમલાખો રૂપિયા થાય છે બોલી બોલનાર આ સ્કમ પ્રભુ ભક્તિમાં જાય છે તેને લાભ છે તમે. સમજીને બેલે છે જે આ રકમ સાધારણ ખાતામાં જાય એમ નકી થશે તે જે લાખની આવક છે તે હારમાં પણ નહિ થાય. આ ખાતરી પૂર્વકની હકીકત છે. , ન કહે છે કે ઘણા ગામડાઓમાં શ્રાવકે છેડા છે અને તે પણ સાધારણ શકિતના છે. માટે પ્રભુ પૂજન ખર્ચ ઉપાડી શકે તેમ નથી તેથી આવી પ્રણાલીકા એટલે દેવદ્રવ્યની આવકમાંથી પ્રભુ પૂજન કરવાની વ્યવસ્થા થાય તે ત્યાંના શ્રાવકે પ્રભુ પૂજા વગરના ન રહે. પણ એ ગુરૂદેવની વિનંતી છે કે તમો જેમ સંસ્કૃતિધામ માટે પૈસાની જરૂરીયાતે શ્રાવકને ઉપદેશ આપે છે અને લાખ રૂપિયા મલે છે તેમ ઉપરની હકીકત Page #1045 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૭-૪૮ તા. ૧-૮-૯૫ ૪ * ૧૧૦૩ વકેનાં ઉપદેશમાં કેમ નથી આવતી. એક વખત ઉપદેશ આપવાનું ચાલુ કરો તે સંસ્કૃતિ ધામ કરતાં પ્રભુ પ્રજા માટે દસ ગણ પસા આપશે આ તે જાણે હિન્દુસ્તાનનો શ્રાવકવર્ગ બધે સાધારણ સ્થિતિને થઈ ગયું છે તેમ નકકી થાય છે તે સંઘનું અપમાન છે. પિતાના મનમાં જે વિચાર થયે તે એનકેન રીતે સિદ્ધાંત થવે જોઈ પરાણે ઠરાવ પાસ કરાવા કલુષિત વાતાવરણ ઉંભુ કરવું એ બધું શું ચગ્ય છે શાસ્ત્રમાં આભિનિવેષક મિથ્યાત્વવાળાની સ્થિતિ કહી છે કે સાચુ તે મારૂં નહિ પણ મારૂં તે સાચું. મક્ષ સાધક ઉપદેશ છોડી સિદ્ધાંત વિહળા ઉપદેશ આપી બુકો છપાવી સંઘનું વાતાવરણ કલુષિત કર્યું છે જેના પુરાવા રૂપે સુરતમાં લાકડી ઉડી. . આજે તે સરકારી ફીકસનાં વ્યાજની રકમની સ્કીમ છે તેને વિચાર પૂર્વક ઉપયોગ કરીયે તે કોઈ ગામમાં સાધારણ તુટે રહે નહી ગામ નાનું હોય તેય શક્તિ સંપન્ન સાત આઠ શ્રાવક હોય તે દરેક શક્તિ પ્રમાણે રકમ આપે અને તે બેંકમાં ફીકસ મુકવામાં આવે તે ૫-૬ વર્ષમાં ડબલ થાય પછી શ્રાવકે આપેલી રકમ લઈલીયે અને બીજી રકમની આવકનાં વ્યાજમાં સાધારણ ખર્ચ નીકળી જાય જે શ્રાવકોએ સહાય કરી હોય તેનાં નામ પણ રહે. જેવું ગામ. મેટા શહેરમાંથી તે એ હકીમથી લાખ રૂપિયા મલે અને વ્યાજથી હબલ થતાં આપેલી રકમ આપનાર વ્યકિતને પાછી મલી જાય ઉપરાંત લાભ લેનાર તરીકે યાદી રૂપ રહે એ રકમ એટલી બધી થાય કે જયાં જે ગામમાં જરૂરીયાત હોય તે ગામમાં એ રકમનાં વ્યાજમાંથી રકમ મેકલી શકે. પૂ.પં.મ.સા.ની વ્યાખ્યાન શકિત અજોડ છે (એવી શક્તિ કઈ વિરલ સાધુ પાસે છે) અંતરીક્ષ પાર્શ્વનાથ ના પ્રકરણ વખતે આપેલ વ્યાખ્યાનથી સોનાના ઘરેણાંના ઢગ થયા હતા. “સંસ્કૃતિ ધામ માટે લાખો રૂપીયા ભેગા કર્યા. એ વ્યાખ્યાન શકિત જે આ વિષય માં વાપરે તે એમના વ્યાખ્યાનથી. સાધારણ ખર્ચ માટેની ફીકસ ડીપીટમાં તા. કરેડો ભેગા થાય. પાંચ વર્ષે સૌને રકમ પાછી મલી જાય લાભ લેનાર વ્યક્તિનાં નામ આવે. અને જે થાપણું થાય એના વ્યાજમાંથી ઘણા ગામડાઓને મદદ કરી શકે. આ વ્યવસ્થિત પ્લાન થાય તે પન્યાસજી મ. સા. નું નામ જૈન શાસનમાં અમર રહે અત્યારે ખેટા સિધ્ધાંતે નક્કી કરવા એકલા ઝજુમે છે. કોઈ સાધુને સાથ નથી પછી જન સમાજ . ના દરેક સાધુ ભગવંતને સાથે રહેશે. હમભી તુમારે સાથ હી એ દશ્ય દેખાશે. | બાકી બે ટું તે ખોટું જ છે. બાકી. આજે દેવદ્રવ્યની વ્યવસ્થા એટલી સુંદર છે કે સંઘને કાંઈ દેષ લાગે નહિ પણ પુન્ય જ બંધાય,_ Page #1046 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) સા. ની અત્યારે ઝુંબેશ ચાલે છે તે સિધ્ધાંત પ્રણાલીકા શરૂ સ`ઘની પડતીની નિશાની છે કારણ કે પછી તે ત્યાં સુધી કે માણસ ભૂલ્યા હાયંતે ભગવાન પાસે ધરેલ ફ્રૂટ-મીઠાઇ કેમ ન ખાય શકે ? કારણ કે દેવ દ્રવ્ય શ્રાવક વાપરી શકે તે સિદ્ધાંત નકકી થયા પછી તમા ઉપરની હકીકતથી કેમ ના પાડી શકે ? ૧૧૦૪ : પૂ. પન્યાસજી મ. થાય તે ભવિષ્યમાં જૈન નીચ કક્ષાની વાત આવશે અત્યારની દેવદ્રવ્ય બ્યવસ્થાની ઉચ્ચત્તમ પ્રણાલિકા તાડાવી સઘને રાષમાં નાખવાની જરૂર નથી પૂ. પન્યાસજી મ. સા ને વિંનતી છે કે આપ આપની વ્યાખ્યાન શકિત ના ઉપયાગ કરી જૈન દહેરાસરના સાધારણ ખર્ચ માટે લાખ રૂપીયા મલશે અમને તમારી વ્યાખ્યાન શકિતના ભરોસે છે આમ કરશે તે ચુસ્ત સિધ્ધાંતવાદી પ્રખર તપસ્વી સ્વ. આ. ભ. ભુવનભાનુ સૂરીશ્વરજીનાં આશીર્વાદ મલશે. સાંભળ્યું છે. ૨૦૪૪ના સ`મેલનમાં જુની પ્રણાલીકાના સિદ્ધાંતા તાડવાના ઠરાવા સમેલનમાં થશે તે એમને ન ગમતી વાત હોય અને કોઇને પેાતે'રીકી શકે તેમ ન હોય એથી એમને એ સાલ ચોમાસુ અમદાવાદથી એટલુ' બધુ દુર કર્યું કે મેલાવે ત પણ પહાચી ન શકે કારણ કે સમેલનની અંદર જે ઠરાવા થવાના હતા તે પૂ શ્રી ને પસંદ હતા નહિ બાકી આવતી સાલ સ'મેલન થશે આવા આવા ઠરાવા પાસ કરાવાના છે. તે ગચ્છના વડાને ખ્યાલ ન હૈાય એ `તા ન બને. હકીકતમાં પેાતાને એ વાત ગમતી ન હતી. પસ' ન હતી. ખાટું થાય છે તે સમજતા હતા એટલે દૂર દૂર ચાલ્યા ગયા. ' અસ્તું .. -પ્રાણલાલ સી. શેઠ મલાડ(વે.) • બુદ્ધિ આદિનું સાચું ફળ : बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानं, वाचः फलं प्रतिकरं नराणाम् ।। બુદ્ધિનુ સાચુ વાસ્તવિક ફળ તત્ત્વની વિચારણા કરવી તે છે, દેહ-શરીરને સાર, તેને ધારણ કરવા તે છે, અથ-પૈસાના સાર ખરેખર પાત્રદાન છે અને વાણીનુ ફળ મનુષ્યને પ્રીતિ આપવી અર્થાત હિત-મિત—પ્રિયભાષણ કરવું તે છે. • સર્વજ્ઞ ભાષિત ધ'ની સર્વોત્તમા सव्वं बलं धम्मबलं जिणाइ, सव्वा कहा धम्मका जिणाइ | सव्वा कला धम्मकला जिणाइ, सव्वं सुहं मुत्तिसुहं जिणाई || સઘળાય બળાને ધ બળજીતે છે, સઘળી ય કથાઓમાં ધમ કથા શ્રેષ્ઠ છે, સઘળી ય કલાઓમાં ધમ'કલા શ્રેષ્ઠ છે અને સઘળા ય સુખાને મુકિતનુ સુખ જીતે છે. Page #1047 -------------------------------------------------------------------------- ________________ - સમજુને શિખામણ શાનમાં ! --પૂ. મુનિરાજ શ્રી પ્રશાનદશનવિજયજી મ. શ્રી “પ્રવચન સારોદ્ધાર ગ્રથમાં શ્રી પણ વાત છે. જિનમંદિરની આશાતના દ્વારમાં આશાતના ભગવાન શ્રી જિનેશ્વરદેવના સ્વધ્યથી શબ્દની વ્યુત્પત્તિ કરતાં જણાવ્યું . છે કે- પૂજ ભકિત પણ દ્રવ્યની મુરર્થો ઉતારવા સંપૂર્ણ રીતે જ્ઞાન-દર્શન અને ચારિત્ર માટે જ કરવાની છે નહિ કે વધારવા-આ, ગુણ નાશ કરે તેને આશાતના કહેવાય છે. એક સનાતન સુપ્રસિદધ સિધાંત છે. તેથી - ભગવાન શ્રી જિનેશ્વર વના તારક વિવેકી આત્માએ પિતાના દ્રવ્યથી જ શ્રી શાસનને પામેલ-સમજેલો આત્મા. આ જિનપૂનદિ કરે છે-કરાવે છે, અને માને સંસાર સાગરથી તરવા માટે હમેશા પરમ છે કે, તે જ આત્માના જ્ઞાનાદિ ગુણે પેદા તારકની આજ્ઞાનુસારે તારક સાધનોની સમ્યક થાય, નિર્મલ થાય. અને સંપૂર્ણપણે પ્રગટ પ્રકારે ઉપાસના કરવામાં સજજ હોય છે. થાય. આ એક સ્પષ્ટ દિવા જેવી હકીકત સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન અને સમ્યકાત્રિ હોવા છતાં પણ કદાગ્રહને વશ પડેલા રૂ૫ રત્નત્રયી પામવા, ખીલવવા અને આત્માએ સીધી સાદી સરળ સ્પષ્ટ વાત 'નિર્મલ કરવા માટે શ્રી જિનાજ્ઞા ૩૫ શ્રી ન સમજી શકે તેમાં નવાઈ નથી. જિન ભકિતના પાલન વિના બીજે અમેઘ તેથી જ ધામિક વહીવટ વિચાર” ઉપાય એક પણ નથી. શ્રી જિનાજ્ઞાના પુસ્તકના લેખક ૫. શ્રી ચંદ્રશેખર વિ. પાલન રૂપે સંપૂર્ણ ભાવભકિત સાધુ ભગ- ગણ પિતાના મતની પુષ્ટિ માટે અને વંતે કરે છે અને તે ભાવભકિતને પામવા લેકેને ભ્રમમાં પાડવા પ્રયત્ન કરતાં પૂછે માટે શ્રાવક દ્રવ્ય ભકિત પૂર્વક ભાવભકિત છે કે-દેવદ્રવ્યથી પૂજા કરે છે તેને શ્રી કરે છે. શ્રી જિનેટવરદેવની સ્વદ્રવ્યશી જિનમંદિરની ૮૪ આશાતનામાંની કઈ પૂજા-ભકિત કરવી, સ્વવિભાવને અનુસારે તે આશાતના લાગે? ઉપર જણાવ્યા પ્રમાણે શ્રાવકોનું પરમ કર્તવ્ય છે. દુનિયામાં પણ આશાતનાના અને સારી રીતના સમજકહેતી છે કે-“હાથે તે સાથે અર્થાત પિતે નાર, ભવભીરૂ, સંવિન એવા આત્માને આ જાતે જે કાંઈ કર્યું તે પિતાની સાથે પ્રશ્ન જ હાસ્યાસ્પદ અને લેખકના મહા. આવે. આબાલ ગોપાલ જનમાં સુવિહિત છે અજ્ઞાનને જણાવનારે લાગે તેમાં નવાઈ નથી. છે કે પિતાના દ્રવ્યથી દાનાદિ કરવામાં જે વિવાદાસ્પદ વિધાનો-વાતે કરવા માટે આનંદ આવે તે પારકા દ્રવ્યથી કરવામાં લેખકશ્રી બહુ જ નામાંકિત (!) છે. “મારૂં નથી જ આવતે અને આ સૌના અનુભવની તે જ સાચું તે સિધાંત તેઓશ્રીએ એવે Page #1048 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૬ : આત્મસાત કર્યાં છે કે ર ધર' મહાપુરૂષને પણ હાથ ધેાવા પડયા છે. આ તેમને હઠીલા વર્ષીના ઘર કરી ગયેલ જીના અસાય રાગ છે, રાગનું સાચું નિદાન કરાયા પછી ઈલાજ કરાય તે રોગમુકિત થાય પણ આજે તેમના રોગ એવો વકર્યો છે કે ખુદ ધન્વ'તરીને 'પણ' નામેાશી મલે તેવી તેમની હાંલતુ છે. • શ્રી જૈન શાસન (અઠવાડિક) શાસન જેઓના હૈયે વસ્યું છે તે આત્માએ વિરાધનાં વટાળ જગાવવામાં પાછી પાની કરતા પણ નથી. પણ સાથેનાને સાથ-સહકાર મલે કે ન મળે પણ સાચી વાતનુ' ડીમડીમ જગતમાં જાહેર કરે જ છે અને સન્માર્ગીની રક્ષાના સહભાગીના યશ’ પામે છે. 'જે આત્મા કારમા અભિનિવેશને વશ થાય છે તેમને પુણ્યયેાગે જે કાંઇ પ્રજ્ઞાશીલતા આદિ મળે છે. તેના ઉપયોગ સ્વ-પરના હિતને બદલે અનેકના હિતમાં જ ઠરે છે. પુણ્યાઈ હેય, લખવા-માલવાની એટલે પાતાના ઉત્કર્ષ અને બીજાઓના શકિત હાય, પેાતાના પ્રચારના માધ્યમ અપાકષ કરવા-ઉતારી પાડવ પેાતાના બધા જ પ્રયત્ને જાળવી રાખે છે. તે માટે શાસ્રોને પણ શસ્ત્રરૂપ બનાવતા વાર લાગતી નથી, અસત્ય સાથે તે એવુ ગઠબ ધન થાય છે કે પોતે પહેલા જે આવેલા તે લાગતી · નથી. ફેરવી તેાળતા જરાય વાર તેમના માટે સંસ્કૃતિનું એક સુભાષિત સત્ય મને છે કે ‘વન્તિર્તાવિવોચાનાં, તેમના રોગ વકરાવવામાં જાણે-અજાણે જવાબદારભરી વ્યકિતઓના પણ સિ હૂંફાળા છે તેમ કહેવુ જરાય ખાટુ નથી. કેમકે, નીતિશાસ્ત્ર પણ કહ્યું છે કે રોગ અને શત્રુ ઉગતા જ દાબવા સારા' તે ન્યાયે સમુદાય-હાય સઘ શાસનના નાયકાએ જો પહેલી આવૃત્તિ વખતે પગલાં ભર્યા હાત તેા આવા વખત ન આવત ! સમયસર નહિ કરાયેલા ઇલાજ, સેવાતી ઉપેક્ષાવૃત્તિ અને અનિર્ણાયકતાના કારણે આજે બધા પીડાઈ રહ્યા છે. સાથે સાથે સત્યપિપાસુ શાસનરસિક સમર્પિત આત્માઓને માઠું લાગે તેા ભલે લાગે પણ આમને મારું.. ન જ લાગવુ જોઇએ-આવી લાગણીશીલતાએ પણ ઘણુ જ તુકશાન કર્યુ છે. જે પ્રશ્ન આખા શાસનને સ્પર્શતા હાય, શાસનના મુળભુત સિધ્ધાંતાને ઉખેડી નાખતા હોય તે વખતે સમુદાયાદિના નાયક . કેમ ચૂપ રહે છે. તે જ સમજાતું નથી ! જવાબદાર ભર્યા સ્થાને રહેલા પુણ્યશાલી આત્માના એક અવાજ જ બધાને ચેતનવતા જોમવતા કરે છે. પણ આમાં કલિકાલના જ પ્રભાવ માનવે રહ્યો ! (શ્રીજી અભીપ્સા હાય તા જ્ઞાની જાણે !) गोनिगत्य न चाविशेत् । મંત્રીવેન નીવાનાં, निर्गताऽपि विशेत्पुनः ॥' અર્થાત્–હાથીના દાન્તની જેમ સજજન પુરૂષોની વાણી બહાર નીકળ્યા પછી પ્રાણાંતે પણ પાછી ફરતી નથી જયારે દુર્જન પુરૂષોની વાણી કાચબાની ડાકની જેમ નીકળેલી પણ પાછી ફરી જાય છે. Page #1049 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૭-૪૮ તા. ૧-૮-૨૫ : : : : ૧૧૦૭ એટલે કે સજજનેની વાણી પત્થરની રેખ ૨છું ભવજીરૂ આત્માઓ સત્ય વાત સમજે, જેવી છે અને દજનની વાણી પાણીની અને ભગવાનની આ મુજબ સન્માગે રેખા જેવી છે. “અભી બોલા અભી ફેક.” ચાલી પોતાના આત્માનું કલ્યાણ કરે તે જ મારૂં જ સાચું આ લાલસાને આધીન હાર્દિક મંગલ કામના છે. બેજવાબદાર ” બનેલાને મા યાની મંત્રી બહુ જ ફાવે છે વિધાને કરનાર, શ્રદ્ધાને પાયે હચમચાવતે જ સાચી હિતકારીણી લાગે છે અને નાર, સન્માર્ગમાં પૂળે મુકનાર, સદભાવપછી તો ગમે તે પ્રકારે સામાને પછાડયા નાએ ઉ૫૨ અગ્નિ ચાંપનાર, સમ્યજ્ઞાનથી વિના ન જ રહું આવી ઈચ્છાને આધીન સેંકડો યોજન દૂર રાખનાર આવા લેખકેથી બનેલા શાસ્ત્રના સિદ્ધાંતોની સાથે માયાભરી સો પુણ્યાત્માએ બચે અને આત્મહિતેષીકટ રમત રમતા પણ અચકાતા નથી. જેને એને બચાવે તે માટે જ આ પ્રયત્ન છે. પ્રત્યક્ષ દાખલો સજજનોને આ પુસ્તક વાંચતા દેખાય છે. : શાસન રક્ષા અને પ્રચારનું માસિક ખરેખર તે વાતે વાતે ફરી જનારાં - બા મહા શ્રી મહાવીર શાસન આવાઓને જરાય વિશ્વાસ કરવા જેવું નથી. વાર્ષિક લવાજમ રૂ. ૪ - આ ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકની બીજી આજીવન સભ્ય રૂ. ૪૦) આવૃત્તિમાં પરિમાર્જક તરીકે જે આચાર્ય (દર મહિનાની ૧લી તારીખે પ્રગટ થાય છે. મહારાજનું નામ છે તેઓએ ખુદે વાતચીતમાં ને કહે છે કે ભાદરવા સુદ પાંચમની જૈન શાસનની રક્ષા અને પ્રચારનું અઠવાડિક . , સંવત્સરી કરવી તે આમ (પં. ચંદ્રશેખર વિ. મ.ના) ભેજાની નિપજ છે. અમે તે - જૈન શાસન આજે આમ બોલે, કાલે બીજું કે તેથી દર મંગળવારે પ્રગટ થાય છે. તેમના પર વિશ્વાસ રાખતા નથી. જ્યારે વાર્ષિક લવાજમ રૂ. ૫૧] તમે કે કેમ આટલો વિશ્વાસ રાખે છે. આજીવન સભ્ય રૂ. ૫૦] આના ઉપરથી પણ વાચકગણ સારી આજીવન વિશેષાંક યોજના રીતના સમજી શકશે કે વિશ્વસનીય ૧ શુભેરછક સોજન્ય રૂ. ૧૫ હજાર વ્યક્તિની વાતમાં કેટલું વજુદ હોય છે? ૨ શુભેચ્છક સહાયક રૂ. ૫ હજાર સુધરે તે આપથી નહિ તે સગા ૩ થશો.છક રૂા. હજાર બાપથી પણ નહિ તે કહેવત અનુસાર, C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લેટ, આમને સુધારવાનો આપણે ઠેકે છે જ નહિ. જામનગર, (સૌરાષ્ટ્ર) ઈન્ડિયા હોય પણ નહિ, પરંતુ શાસનરસિક આત્મ- ફેન : ૭૫૩૨૯ (શ્રી મગનલાલ મહેતા ) . Page #1050 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - - ૯ શ્રદ્ધા માટે પુણ્યની જરૂર નથી પણ સમજની અને મનને કેળવવાની જરૂર છે. 1 • ક્ષે જવું હશે તે દુખની સાથે સ્નેહ બાંધવો પડશે અને સુખની માથે શત્રુના છે કરવી પડશે. ઈ હિંયાના શુભ પરિણામ પૂર્વકની જે પ્રવૃત્તિ તેનું નામ ધર્મ છે. છે . ધર્મ સારા દેખાવા માટે નથી કરવાને પણ સારા થવા માટે કરવાનું છે. • પૈસા માટે, પસાથી મેં કરાવે તે અધર્મ છે. છે . દુનિયાનું સુખ ભંડુ લાગે તેને જ પરિગ્રહ ભુડે લાગે. સુખ ભુંડું ન લાગે તેને ? અપરિગ્રહ કહપતરું જેવો લાગે. છે ભૂંડ ઈ છે તેનું ય ભલું કરે પણ ભૂંડું ન ઇચછે- કરે તેનું નામ જેન! ૦ અમે ય જે દુનિયાના સુખ માટે તરફડીએ તે તમારા કરતાં અમારો પાપોદય છે વધારે અમે પચ્ચખાણ સર્વવિરતિના કર્યા અને જીવીએ અવિરતિમાં! તેમ તમે પણ જો દુનિયાના સુખ માટે જ તરફડતા હે તે દુનિયાના કો કરતાં ય છે તમારો પાપોદય વધારે. - સાધુ સંસારના સુખ માત્રની જ વાત કર્યા કરે. “આ...આ..કરે તે આવું આવું છે સુખ મળે તેમ કહે તે તેના જે ઉન્માગ દેશક એક નથી !' તમારું સુખ જોઈને સાધુ રાજી થાય તે અમારે એ લાજે ! તમને સુખની જ છે લાલચ અમે આપીએ તે અમે તમારું અહિત કરનારા છીએ. . પિતાની જાતને બચાવવાની કાળજી રાખે તેનું નામ વક્તા ! બીજાને સમજાવવા ! મહેનત કરે અને પિતાની જાતને સમજાવે નહિ તે વકતા નહિ પણ બકતા ! - તે બધા વાયડા કહેવાય. ૧ . આપણા દેવ-ગુરુ-ધર્મને દુનિયાના સ્વાર્થ માટે માનવા તે લેકેજર મિથ્યા " કહેવાય. ગુણ પૂર્વકનું વર્તન તે સદાચાર છે જેનું હસું સારું ન હોય તેના સદાચાર ? - “માયાજાળ” છે. જેનું હૈયું સારું તેના સદાચાર કલપ વેલડી” હેં ! ૦. ભાવધર્મ અકકલ સુધારનાર છે! મન તે ભૂખને મારનાર છે, ૦ સંસારના કામમાં રસ આવે તે સંસારમાં ભટકવાની “જુવાની' કહેવાય. ૧ ૦ ટાપુના મને રથ કટિ ફળતા નથી અને સારા પુરુષે મોટા મને રથ કરતા નથી. કે Page #1051 -------------------------------------------------------------------------- ________________ 1+03:54 - - XX:**: *XG ખાટુ ન લગાડતા હેા ને...... એ દિવસે ખત્રીશમી તારીખ હતી. ગરામર સાડા બે વાગ્યા હતા. હું સાબુ લેવા ગાંધીની દુકાને ગયા. સનલાઈટ સાબુ માંગ્યા ગાંધીએ પાડી કે નથી, મૈં 愛 સનલાઇટના જીવન સ ંદેશનું સુંદર પાલન (ડબલ રોલમાં સનલાઈટ ) - કીધુ" કેમ નથી? ગાંધી કહે કં પની બધ થઈ ગઈ છે મને હીચે ફાળ પડી કેમ કે દરેક સાજીમ. આ એક જ સાબુ એવા હતા કે જે નાવાના અને કપડા ધેાવના ડબલ રાલમાં ચાલે. સ્વર્ગસ્થ સાષુના થાડો ખરખરાં કરીને હુડ વિલે મેઢે, ગમગીન હીચે વગર જ પ છે. ફર્ટી સનલાઈટની યાદ મને સતાવતી હતી કેમકે સાબુ. ડબલાલમાં ના'તા. મેઘા હતા, એ તે, જો કે હમજયા હવે. સામુ વિરહ ખીજા પણ —શ્રી ભદ્રંભદ્ર મારા વદનકમળમાં ને હૃદય ક્રમળમાં વ્યાપેલી હતાશા દૂર કરવા હું ધાર્મિક પુસ્તક લઈને બેઠી અને એ પુસ્તક વાંચતા વાંચતા મને ઝંઝીર પિકચરના પ્રાણકુમારના ડાયલોગ યાદ આવ્યા તે કહે છે કે- એક શેરખાં મરેગ લેકિન હજાર શેરખા પેઢા હોગા.’ અને એજ રીતે શ્રી અ`તરીક્ષજી તીથ માટે માલેલા એક મહાન સ`તની ઋષિવાણી પણ યાદ આવી તે ખેલેલા એક ચંદ્રશેખર મરશે પણુ હબા ચંદ્રશેખરા પેદા થશે. 費雙 ※尊合众 આ ડાયલેાગ મેં એક સનલાઈટ સાબુ મરેગા. લેકિન હજ્જારા સનલાઈટ પૈદા હેાગા” આ રીતે પેલું ધાર્મિક પુસ્તક વાંચતા જોડી દીધેા. એ પુસ્તકમાં ઘણી વાતા ડબલ રોલમાં જ હતી ને એટલે હૈં. દા : ત ઃ- એમાં એવું લખ્યુ છે કે (૧) દેવદ્રવ્યમાંથી જૈન પૂજારીને પગાર ના અપાય પણ દેવદ્રવ્યમાંથી જૈના પૂજા કરી શકે. (૨) તમામ પ્રકારનુ ગુરૂદ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જાય એમ પણ કીધું અને ગુરૂપૂજનનું ગુરૂદ્રવ્ય વૈયાવચ્ચમાં જાય એવુ યાખ્યુ. (૩) દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા કરી શકાતી હાવાથી જ્ઞાનદ્રવ્યથી ભગવાનની પૂજ કરાય પશુ ધાર્મિક પુસ્તકા વસાવવા શ્રાવકોથી જ્ઞાનન્ય વાપરી ના શકાય. જો કે પુસ્તક લેખકશ્રીએ દેવય જેવા અતિપવિત્ર ધ્રુવદ્રયને શ્રાવક પૂજા કરવા વાપરી શકે પ્રેમ કહીને દેવદ્રવ્ય જીધિારાદિમાં ભગવાન માટે જ વપરાયા કહીને કટાળી ગયેલુ. તે હવે શ્રાવકાને પૂજામાં વાપરી શકવાની છુટ આપીને અપાર ઉદારતા બતાવી, વળી ગુરૂદ્રશ્ય બિચારૂ અધ્ધિારમાં વપરાઈ વપરાઈને પરેશાન થઈ ગયુ હતુ. તેને ઉદારતાપૂર્વક હવેથી સાધુ-સાધ્વીજી ભગવતાની વૈયા • Page #1052 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૦ : | શ્રી જૈન શાસન [અઠવાડિક] વચ્ચેના ઉપયોગમાં વપરાવાની અણમોલ તે ફરીવાર ધ્યાન રાખશું. તક આપી તે વાત પણ ઉદારતા સૂચવે છે. જો કે દેવદ્રવ્યમાં ય એવું જ થયું. પણ એક જ્ઞાન દ્રવ્ય સાધુ-સાધ્વીજી માટે જ ગુરૂના પુન્યથી ગુરૂના ચરણે આવેલા ધનને ધાર્મિક પુસ્તકો લાવવા વપરાય છે તે દેવદ્રવ્યમાં વાપરવાની વાત જ કરવાની શ્રાવકે માટે પણ ધાર્મિક જૈન પુરતક જરૂર નથી. દેવને કયાં કમી છે ને ગુરૂમાંથી માટે વાપરવાની છુટ કૅઈથી પણ ડર્યા તેને આપવું પડે. દેવનું દ્રવ્ય કેઈપણ વગર આપવાની જરૂર હતી. દેવય દેવ વખતે ગુરૂ માટે વાપરવા દેવાય છે? માટે વપરાશય, ગુરૂ દ્રવ્ય ગુરૂ માટે વપરાય તે જે ના તે પછી ગુરૂદ્રય પણ શું કામ જ્ઞાનદ્રવ્ય જ્ઞાન માટે શું કામને વપરાય? દેવદ્રવ્યમાં ગણવું જોઈએ ? દેવદ્રવ્ય હજી નવી આવૃત્તિમાં દેવદ્રવ્ય અને ગુરૂ જબરૂ છે તે પોતે ગુરૂના કામમાં નથી દ્રવ્યની જેમ જ્ઞાનદ્રથને પણ ડબલ રોલમાં આવતુ ને ઉપરથી ગુરૂદ્રવ્યમાંથી પૂરેપૂર જાહેર કરાય તે બહુ સારૂ થાય નહિ તે લઈ જાય છે અથવા અડધું લઈ જાય છે. પછી રહી, જશે. તે રહી જશે. પછી તે આ તે મારૂ મારા બાપનું ને તારૂં ફરી એવું સંમેલન થાય. અને તેમાં જ્ઞાન- મારૂ સહિયારું એવું કર્યું દેવદ્રવ્યું તે. દ્રયને ઠરાવ પસાર થાય ત્યાં સુધી આપણે દેવને કયા બેટ છે ? A વકે ગુરૂદ્રયમાંથી તથા જ્ઞાનદ્રયે હેરાન થયા કરવું પડશે. દેવને ભાગ પાડે તે શ્રાવકની ઉદારતા, 'હા હજી સ્કુલ-કોલેજોમાં સાનદ્રવ્યના પ્રમાણિકતા છે. પણ દેવદ્રવ્યે તે સમજવું વાપરીએ એ તે હવે હમજ્યા પણ ઘરમનું જોઈએ ને ? એણે તે પોતે જ સામેથી ના ભણવામાં જ્ઞાનદ્રવ્ય જેને શ્રાવકે શું કામ પાડવી જોઈએ કે- મેં તુ" શખ મારે. તે ને વાપરી શકે ? ઘણું આવે છે. જરૂર પડે તે પેતાની જો કે આમ દેવદ્રવ્ય ભગવાનની પાસેથી આપવાનું પણ દેવદ્રવ્ય ગુરૂદ્રવ્યને પૂજામાં વાપરવાની છૂટ આપી પણ જેને કહેવું જોઈએ છે તે દૂર રહ્યું ને આખું ને પૂજારીને દેવદ્રવ આપવાની સ્પષ્ટ મનાઈ આખું ગુરૂદ્રથ હડપ કરી જવું છે એ ફરમાવી દીધી એ જરા અજુગતુ પણ તે પાડ માને સંમેલનને કે- જેથી થયું. એક જેનપૂજારીને જેથી જુદે સમાન હકકના આ જમાનામાં ગુરૂદવ્યને તારવો ઉચિત નહિ. દરેક જેને સમાન . ભાગ-ગુરૂઓ માટે પણ ઉપયોગમાં જ લાગવા જોઇએ જેનારીને દેવદ્રવ્યનો લેવાનું રાખ્યું. તે પગાર આપવાની ચોકખી ના કહેવાથી એને જે કે મને તે એ ય પસંદ નથી. કેવું લાગે બિચારાને એને ય દવની ગુરૂદ્રય ગુરૂ માટેનું છે તેને દેવદ્રવ્યમાં પ્રસાદી તે ગમે જ ને ? એટલે જેને આપવાની જરૂર જ શી છે? આમાં તે પૂજારીને શ્રાવકથી અલગ તારવાની. જેવા સાથે તેવા જ થવું જોઈએ. એમ ના જરૂર નો'તી. કંઈ નહિ. ચલે હવે જે થયુ કરીએ તે આ જમાનામાં જીવાય નહિ. Page #1053 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૭ અંક ૪૭-૪૮ તા. ૧-૮-૯૫ અને બીજું કે સ`મેલનના સમર્થ કાએ કાઈ વિરોધ પક્ષથી ડરવાની જરૂર જ નથી. એલેકા ગુ દ્રશ્ય દેવદ્રવ્યને આપીને દેવને ભલે વહાલા થવા જાય. આપણે કઇ એ રીતે દેવને રીઝવવાની જરૂર નથી દેવ આપણા ઉપર રૂઠશે ત્યારે દેખા જાયેગા કાલની કાને ખબર છે લેર કરેને તમારે આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા.’ તમ તા.કે, ઃ- કદાચ આપણા ઉપર દેવ રૂઠે ને તે આપણે એક ખીજાયે એક : ૧૧૧૧ ભીજાવુ જ નામ કંઈ દવાનુ એવુ... હાય તે મારૂ નામ પહેલુ દઈ દો બસ મારૂ તમને ખબર છે ને ? નથી અરેરે! રાશિ નામ તેા ખબર ? લખા બાર ઊર્ફે હુંશ્રી ખસ એ આવજો સનલાઈટના અત જગત કાર અવિસ્મરણીય ગણાશે. રામ. એક સાથે ૧૦ કે તા તા તુ નાતુ મારા.. માંયલે ઉર્ફે ભદ્રંભદ્ર ત્યારે લા આવજો રામ રામ રામ રામ શમ ઉપર આ ઉપ. 0000000000100000000000 ૐ પ્રગટ થાય છે એક અણુમેલ થ પ. પૂ. ત્રિકાલ સર્વજ્ઞ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કૃત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચિત્રના ૭ મા પર્વ જૈન રામાયણ ઉપર પૂ વ્યા. વા. આચાય દેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં વિશિષ્ટ વિવેચન ચુકેત ૬ જૈન રામાયણ : ભાગ એક જ વોલ્યુમમાં લગભગ પેજ એક હાર મૂલ્ય રૂા. ૨૫] વધુ નકલ લેનારને ૧૦ ટકા કમીશન મળશે. લખા : શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ) '(/॰ શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) ગુજરાત 30) 菲西合國菜 Page #1054 -------------------------------------------------------------------------- ________________ m તો આ શ્રી ઊંટી–પૂ. આ. શ્રી વિ. ભુવનતિલક સૂ. મ. ના શિષ્ય પૂ. આ. શ્રી.અથેાકરન સ. મ. ની નિશ્રામાં અને પૂ. સા. શ્રી જિતેન્દ્રશ્રીજી મ. ઠા. ૮ની ઉપસ્થિતિમાં વૈશાખ સુદ છના નૂતનું જિનાલયમાં વાસુપૂજ્ય. સ્વામિ આદિની પ્રતિષ્ઠા નિમિત્તે સુદ રથી મહાત્સવ શરૂ. પૂ. સા. શ્રી ભાગ્યશાશ્રીજી મ. ના વર્ષી તપના પારણા અને પુ. સા. શ્રી પૃ યશાશ્રીજી મ. ની ૧. તપની ૯૮મી ઓળીના વરઘોડા પગલાં ગુરૂ સા પૂજન પૂજા પ્રભાવના આંગી રચના ૧૦૮ નાથ પૂજન. અષ્ટપ્રકારી સમૂહ પૂજા. આમેદ નિવાસી પુન્નાકુમારીના વષીદાનને અને જલયાત્રાના ભવ્ય વરધાડા. શ્રી કુંભસ્થાપનાદિ અઢાર અભિષેક સુદ પના દીક્ષા નામ પુ. સા. શ્રી ઋજુશીલાશ્રીજી મ. ના શિષ્ય પૂ. સા, શ્રી પાવનીલાશ્રીજી મ. સુદ છના પ્રતિષ્ઠા અષ્ટોતરી સ્નાત્રપૂજા આઠેય દિવસ નવકારશી અનુકંપાદાન દ્વારાદ્ઘાટન શ્રી સંઘ તરફથી પૂ. આ. મ, અને પૂ. સા. મ. ના ચાતુર્માસના સ્વીકાર. વિધાન માટે એગ્લારથી સુરેન્દ્રભાઈ અને અમદાવાદથી ચેતનકુમારની પાર્ટી નું આગમન ક્રનગરમાં પૂ. આ. શ્રી અશાકરત્ન સૂ. મ.ની વ. તપની ૫મી આળીનુ પારણા અંગે વરઘાડા અલ્પાહાર ગુરુ સૌંધ પૂજન શ્રી કુંભ સ્થાપનાદિ શ્રી પારણાના આાદિ. પાશ્ચ date and time num ભકતામર પૂજન શ્રી શાન્તિનાવ મહાપૂજા પૂ. સા. શ્રી પાવનશીલાશ્રીજી મ.ની વઢી દીક્ષા. પૂ. સ્વ ગુરૂ ભગવ ́તના અને પુ. સ્વ. અભયરત્ન સુ. મ. ના ગુણાનવાદન વિધાન માટે મેગ્લારથી જિતેન્દ્રભાઈ અને અને પૂજા ભાવના માટે જ્ઞાની પાર્ટીનુ’ આગમન. r કાટિગિરમાં શા. ફુલચંદજી અને ધ. ૫ સાપરબાઈના જીવિત મહાત્સવ પ્રસંગ જે. વ. ૧૨-૧૩-૧૩ શ્રી કુ...ભ સ્થાપનાદિ અઢાર અભિષેક શ્રી શાન્તિસ્નાત્ર પૂજા નવકારશી. અનુક"પાદાન. વિધાન માટે મે ગ્યારથી મ ́ડળનુ આગમન પુજા ભાવના માટે ઉંટીથી મડળનુ આગમન પૂ. આ. મ. અને પુ. સા. મ. ના ટીમા અષાઢ સુદ ૨ ના સવાગત ચાતુર્માંસાથે પ્રવેશ થયા છે, ઇન્દોર-પૂ.ગ.શ્રી દનરત્નવિ.મ,દિ ઇન્દોર પીપલી બજારમાં એ પહેલા ૨૧ દિવસ શકાણા હતાં. દરરોજ પ્રવચન તથા લગભગ રાજસ`ઘપૂજન થયેલ. સાસાયટીએમાં જાનકીનગર, તિલકનગર, ગુમાસ્તાનગર પણ વિનીથી પધારેલ. દૈવાસસઘના પ્રમુખ ઈન્દુમલભાઇ આદિ સધની ઇન્દોરમાં પધારી આગ્રહભરી વિનતીથી ગાર્શ્વ, આદિ ૧૬-૬-૯૫ જેઠ વદ ૪ને દેવાસ પધારેલ છે નગર પ્રવેશ ભવ્ય એન્ડ તથા ૨૫ ઉપર ગ'હુલિયા થયેલ, આષ્ટા ચાતુર્માસ માટે અષાડ સુદ રના પ્રવેશ કરશે. Page #1055 -------------------------------------------------------------------------- ________________ = એ "'. = - જે જૈન શાસન (અઠવાડિક) સ્પેશલ પૂતિ . વાપીમાં ઉજવાએ ભવ્યાતિભવ્ય 4 : અંજનશલાકા-પ્રતિષ્ઠાને નવાલ્ફિક મહત્સવ : સંવત ૨૦૫૧ ફાગણ સુદ ૪થી ફાગણ સુદ ૧૧ – શુભ નિશ્રા :છે . હાલાદેશદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. પૂ. વિદ્વાન મુનિવર શ્રી નયવધનવિજયજી મ. સા. : આજકઃ છે સ્વદ્રવ્યથી જિનાલય શ્રી અમૃતલાલ કસ્તુરચંદ નહાર નિર્માતા : શ્રીમતી કુસુમબેન અમૃતલાલ નહારે સમસ્ત પરિવાર છે શ્રી શાંતિનાથ જિનાલયમાં થયેલી પાવની પ્રભુપ્રતિષ્ઠા. * * સમગ્ર વાપી પંથકે માણેલે ભવ્ય પંચકલ્યાણક મહોત્સવ. છે. છે 4 હજારની મેદનીને કલાક સુધી જકડી રાખતા તાદશ સ્ટેજ ગ્રામ. 8 * સમગ્ર પ્રસંગમાં નજરે ચડી આવેલી નહાર પરિવારની અનમેદનીય છે છે ઉદારતા, $ આસપાલવ કેમ્પલેક્ષમાં શ્રી નેમિનાથ જિન મંદિરમાં પણ પાવની છે. પ્રભુ પ્રતિષ્ઠા છે શુભ સ્થળ : શાંતિનાથ સંસાયટી, અલકાપુરી—વાપી છે વાપીમાં ઉજવાએલ ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ! ''' , સેળમાં તીર્થપતિ, વિશ્વશાંતિ પ્રસારક ભગવાન શ્રી શાંતિનાથ સ્વામીના સંગેઆ મરમરના નુતન જિનાલયના જિનબિંબને ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ૨ છે વાપીના આંગણે ઉજવાય ગયે.. છે નિર્માતાની ભવ્ય ભાવના : - ડે. અમૃતલાલ કસ્તુરચંદ નહાર, વાપીના અગ્રગણ્યશ્રીનું એમણે સવદ્રવ્યથી, 8 આ કર્મોથી મલિન થયેલા પિતાના આત્માને ધવલિત કરવા, ધવલ એવા છે છે આરસપહાણુના દેવવિમાનતુલ્ય જિનાલયનું નિર્માણ કર્યું છે. જિનશાસનના મહાન Page #1056 -------------------------------------------------------------------------- ________________ છે ૨૧૧૪: : પેશલ પૂતિ : શ્રી જૈન શાસન (અઠવાડિક) , ' - - - . . " " ' ! - - . = મ ૧ - = - - છે. જ્યોતિર્ધર અમર યુગપુરુષ, સુવિશુદ્ધ ક્ષમાર્ગોપદેશક, કલિકાલ કપતરૂ, જિનાજ્ઞા મર્મ જ વેદી આ. ભ. શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રવચનોથી મીજાઈને, 5 પુણયના વેગે મળેલી લક્ષમીને સદ્દયય ધર્મના કાર્યોમાં કરવો જોઈએ એ સમજાયું. વળી ? કે સદગુરૂ પાસેથી શકિત સંપન શ્રાવકે જીવનમાં સ્વદ્રવ્યથી તારણહાર દેવાધિદેવ પરમાR માનું જિનાલય અને નત્રયીની આરાધના કરવા માટે ઉપાશ્રય બંધાવો જોઈએ એવી ? છે પરમાત્માની તારક આજ્ઞા છે અને શ્રાવક જીવનનું પરમ કર્તવ્ય છે એ જાણવા મળ્યું. [ અંતરમાં લાગેલી ભાવનાને ગુરૂભગવંત સમક્ષ પ્રગટ કરી, ગુરૂભગવંતે એમને પ્રોત્સાહન છે છેઆપ્યું. શુભમુહતે બંને કાર્યોને મંગલ પ્રારંભ કર્યો. અવિરત પરિશ્રમ લઈને તનન મન અને ધનને ભોગ આપીને બંને કાર્યો પૂર્ણ કર્યા. સં. ૨૦૫૦ માં તેમાં કુસુમ5 અમૃત આરાધના ભવનનું ઉદઘાટન તપસ્વી સમ્રાટ આ. ભ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજ અને સુવિશાલ ગચ્છાધિપતિ આ.ભ. શ્રી મહદયસૂરીશ્વરજી મ.ની શુભનિશ્રામાં | બહુસંખ્ય સાધુ-સાધ્વીજી ભગવંતની ઉપસ્થિથીમાં કરાવ્યું. જિનાલયનું કાર્ય પૂર્ણ થતાં ? છે તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા માટે મુહુર્ત અને તારકનિશ્રા પ્રદાન કરવા ઉપરોકત | * બંને વડિલ ગુરૂભગવંતેને વિનંતી કરી. એમની પાસેથી સં. ૨૦૫૧ ના ફાગણ સુદ છે ૧ ૧૦ નું શુભમુહુત પ્રાપ્ત કર્યું. પૂર્વને નિશ્ચિત કાર્યક્રમોના કારણે નિશ્રા પ્રાપ્ત કરવા ઈ. - સદભાગી ન બની શકયા. આગદ્ધારક અ. ભ. શ્રી જિને-દ્રસૂરીશ્વરજી મહારાવ અને છે આ મધુર પ્રવચનકાર, મુનિરાજ શ્રી નયવર્ધનવિજયજી મ. સા. ને પણ તેમણે અગાઉથી છે વિનંતી કરી હતી. તેમની વિનંતીને સ્વીકાર કરી બંને ગુરૂભગવંતેં આ પ્રસંગે વાપી પર પધાર્યા હતા. 4 પાવન પધરામણી * મહા વદ-ર-શુક્રવાર-પૂ. મુનિરાજ શ્રી નથવર્ધનવિજયજી મ. સા. આદિ ઠાણા છે. 4 ખાસ અંજન પ્રતિષ્ઠા મહોત્સવ માટે પધારતા હોવાથી આજે, તેઓને સાયા સાથે છે ૧ નગર પ્રવેશ થયેલ હતું. જેમાં શ્રી અમૃતભાઈના સુપુત્ર-પૌત્ર મુનિએ મુ. શ્રી ભવ્યવર્ધન * છે વિ. મ, બાલમુનિ શ્રી મંગલવર્ધન વિ. મ. અને બાલમુનિ શ્રી હિતવર્ધન વિ. મ. ને ? { પણ સમાવેશ થતો હતે. - તેમજ પ્રવતિની સાવીજી શ્રી હસશ્રીજી મ. સા. શ્રી પઘકીર્તાિશ્રીજી મ આદિ છે B વિશાળ શ્રમણી વૃંદ પણ પધાર્યું હતું. જેમાં અમૃતભાઈના સુપુત્રી, ભાણી, ભત્રીજી, ૧. પુત્રવધુ સા. શ્રી પુણ્યશાશ્રીજી મ. સા. શ્રી સમ્યગ્દર્શનાશ્રીજી મ. સા. શ્રી ચરિત્ર | | દર્શનાશ્રીજી મ. સા. શ્રી રાજનાશ્રીજી મસા. શ્રી સંવેગદર્શિતાશ્રીજી મસા. શ્રી ро ж ааса» - Page #1057 -------------------------------------------------------------------------- ________________ ક = વર્ષ ૭ અંક ૪૭-૪૮ તા. ૧-૮-૫ : : ૧૧૧૫ છે સંવેગવર્ધ શ્રીજી. મ, વગેરે સાધ્વીજીઓને સમાવેશ થતે હતે. તેમજ અમૃતભાઈની વિનંતીથી સાવીજ શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.ના શિષ્યાઓ સા. શ્રી પિયુષપૂર્ણાશ્રીજી મ. ૨ સા. શ્રી ઉ યપૂશ્રીજી મ. અાદિ ઠાણા પણ પધાર્યા હતા. # મહા વદ ૬ : આજ રોજ પૂમુનિરાજ શ્રી નયવર્ધન વિ. મ. ને દીક્ષાદિન હોઈ અમૃતભાઈની સાગ્રહ વિનંતીથી તેઓને નુતન ઉપાશ્રયે વાજતે ગાજતે સૌ પધાર્યા હતા. પૂ. મુનિશ્રીના છે. ૪ ૨૪માં દીક્ષાદિન નિમિતે તથા બાલમુનિએ શ્રી મંગલવર્ધન વિ. મ, શ્રી હિતવર્ધન છે. વિ. મ. અને શ્રી વિમલવાધન વિ. મ. ની ૨૫ મી વર્ધમાનતપની ઓળીની પુર્ણાહુતિ છે. નિમિતે આજે મુંબઇ-અમદાવાદ-રાજકોટ-વાપીના ગુરૂભકતે તરફથી ૨૫ રૂ. નું સંઘ- 4. છે પૂજન થયું હતું. બપોરે શ્રી નવપદજીની પૂજન ભણાવાઈ હતી. પ્રભુજીને ભવ્ય અંગરચના રચવામાં આવી હતી. શું કુંભ સ્થાપના-મહા વદ ૧૩ : * આજે પ્રભાતે જિનાલયમાં શુભ મુહુર્ત કુંભસથાપના, અખંડદીપક સ્થાપના અને છે છે જવારારોપણની વિધિ કરવામાં આવી હતી. આ છે નૂતન શ્રી જિનબિંબને વરઘોડો અને પ.પૂ. આ. ભગવંતેને નગરપ્રવેશ: 8 ફાગણ સુદ ૨ : આજના દિવસે ત્રણ ત્રણ પુણ્ય પ્રસંગનો ત્રિવેણી સંગમ થયે હતે. મળનાયક છે 8 શ્રી શાંતિનાથ ભગવાન સિવાયના બીજા પરમતારક શ્રી જિનબિંબ (૧) શ્રી વિમલનાથ ? છે સ્વામી (૨) 8 મુનિસુવ્રતસ્વામી (૩) શ્રી શાંતિનાથ સ્વામી (૪) આવતી ચોવીસીના { પ્રથમ તીર્થંકર શ્રી પદમનાભસ્વામી અને (૫) પ. પૂ. ઉપકારી ગુરૂભગવંત આ. દેવ છે છે શ્રીમદ વિજય મચંદ્રસૂરીશ્વરજી મ.ની ગુરૂભૂતિ એમ પાંચેય બિંબેને અલગ અલગ 8. { શણગારેલા પાંચ બળદગાડાઓમાં પધરાવવામાં આવ્યા હતા પરમાત્માના રથસહિત જળ- . આ યાત્રાને વરાડે પણ સામેલ કરાયું હતું. નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને 8. છે વરઘેડે કંડાએ પહોંચ્યા. ત્યાંથી પ. પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા હૈ * પૂ. મુ. શ્રી ગિન્દ્રવિજયજી મ. સા. આદિ સામે યાસહ વરઘોડામાં જોડાયા. વિવિધ . છે ગëલીઓથી વધાવતા તેઓશ્રી સ્થાને પહોંચ્યા. નગરજને નુતન જિનબિંબના દશન છે. { કરીને પાવન થયા. સર્વત્ર આનંદ ઉલાસનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ. શ્રી છે જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ને આજ્ઞાતિની સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. અાદિ ઠાણ પણ 8 સાગ્રહ વિનંતીથી પધાર્યા હતા. પૂ. આચાર્યદેવશ્રી મહેપકાર કરી ઠેઠ મધ્યપ્રદંશથી ઉગ્ર 8 A વિહાર કરી આજે આ પ્રસંગે ખાસ પધારી ગયા હતા. અને Page #1058 -------------------------------------------------------------------------- ________________ જ અરજદાર 1. ૧૧૧૬ સ્પેશ્યલપૂતિ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તે - - - - - - મહત્સવનો પ્રારંભ-શ્રી જિનબિંબને નૂતન જિનાલયમાં મંગલ પ્રવેશ: $ છે ધન્ય ઘડી ધન્ય વેળા ફાગણ સુદ ૪: આજે સવારે સૂર્યોદય પહેલા શુભમુહુતે નૂતન શ્રી જિનબિંબને નૂતન જિના1 લયમાં મંગલ પ્રવેશ થયે હતે. વહેલી સવારે ચતુર્વિધ સંઘ ભેગા થઈ ગયા હતે. છે. ધવલમંગલ ગવાતા હતા, મધુર વાજિંત્રોને નિનાદ સંભળાતે હતે. સર્વત્ર હર્ષોલ્લાસ છે છવાયેલું હતું. પરમાત્માના પ્રવેશ સમયે “સ્વામી પધારે સ્વામી પધારે" ની હયા છે ના ઉમળકાપૂર્વકની વિનંતીઓ હવામાં ગુંજતી હતી. ત્રણલેકના નાથના જિનાલયમાં 8 તે પ્રવેશની સાથે સાથે જાણે ભકતજનના હૈયામાં પણ પ્રવેશ પામી રહ્યાની અનુભૂતી છે થતી હતી. પ. પૂ. આચાર્ય ભગવંત એ પુણ્યાહ પુણ્યાહને મંત્રોચ્ચાર કરાવતા હતા. હું બપોરે શ્રી પંચકલ્યાણકની પૂબ ભણાવાઈ હતી. છે ફાગણ સુદ ૫: આજે નવગ્રહાદિ પાટલા પૂજન, નંદ્યાવર્તપૂજન, નવપદપૂજન, વિશસ્થાનક પૂજન વગેરે. અંજનશલાકાતર્ગત વિધાને કરવામાં આવ્યા હતા. કે ફાગણ સુદ ૬ : માતા-પિતા, ઇન્દ્ર ઇન્દ્રાણુની સ્થાપના : 3 ઓવન કલ્યાણક : .” આજથી પરમાત્માના કલ્યાણકેની ઉજવણી અને સ્ટેજ પ્રોગ્રામની શરૂઆત થતી હતી. શુધ્ધ વિધિવિધાને કરાવતાં વિધિકાર શ્રી નવીનભાઈ અને પ. પૂ. આ. ભગવંતે પ્રથમ જિનાલયમાં ભગવાનનાં માતા-પિતા તથા ઈન્દ્ર ઈન્દ્રાણીની સ્થાપના કરી હતી. વિશાળ સંખ્યામાં ભાવિકે આ વિધાન જેવા ઉપસ્થિત થઈ ગયા હતા. ત્યારે અહિં છે અમૃતભાઈના સુપુત્ર રોહિતભાઈ તથા તેમના પત્નિ કવિતાબેનની માતા-પિતા તરીકે ? સ્થાપના કરી હતી તેમજ બીજા સુપુત્ર હરેશભાઈ તથા તેમના પત્નિ પ્રમિલાબેનની ઈન્દ્ર ઈન્દ્રાણી તરીકે સ્થાપના કરી હતી. ભગવાનને પડદો કરીને પૂ. ગુરૂભગવંતેનું સુવર્ણની મુદ્રા મૂકવા પૂર્વક નવાંગી ગુરૂપૂજન કરવામાં આવ્યું હતું. જે જિનબિંબ ઉપર સમગ્ર 8 અંજનશલાકાની વિધિ કરવાની હતી તે શ્રી શાંતિનાથ ભગવાનના બિંબને એક મોટા છે પ્રક્ષાલજળ પરિપૂર્ણ નાળામાં પધરાવવા પૂર્વક મંત્રોચ્ચાર સાથે વ્યવનકલ્યાણકનું વિધાન કરવામાં આવ્યુ હતુ અને દરેક નૂતન શ્રી જિનબિંબે ઉપર માતૃકાન્યાસ-મંત્રાલયે લખવામાં આ આવ્યા હતા ત્યાબાદ સ્ટેજ પ્રોગ્રામ શરૂ થયો હતે.કણુકેની ઉજવણી માટે અમૃત ભાઈના નૂતન નિવાસસ્થાનના વિશાળ પટાંગણમાં વિશાળ મંડપ ખડે કરી સુંદર શોભાયમાન સ્ટેજ તૈયાર Page #1059 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૭ અંક ૪૭–૪૮ : તા. ૧-૮-૯૫ . * ૧૧૧૭ જ કરવામાં આવ્યું હતું. કે જેના પર એક બાજુ રાજભવન, એક બાજુ માતાનુ શયનભવન છે અને એક બાજુ ઇન્દ્રસભા ગોઠવવામાં આવતા હતા. આ સ્ટેજને વિવિધ પ્રકારની માનA ગ્રીઓ દ્વારા ખૂબ જ સુંદર અને સાક્ષાત્કાર કરાવે તેવું શેભાવિત બનાવવામાં આવ્યુ ભગવાનને આત્મા સવગલિકમાંથી રચવીને માતાની કક્ષામાં અવતરે છે. હસ્તિના-1. પુરી નગરીમાં નિરવ શાંતિ છવાએલી છે. મધ્યરાત્રિને સમય વર્તે છે. અચિરામાતા છે રાજમહેલના પિતાના શયનગૃહમાં શયામાં પોઢેલા હોય છે. તે સમયે પરમાત્માના { તીર્થંકરપણને સુચવનારા ૧૪ મહાસ્વને ભગવાનની માતાને આવે છે. તે દશ્ય છે. * સંગીતકાર અનંતભાઈએ ગીત ગાઈને તથા સ્ટેજ ઉપર હુબહુ રાજમહેલનું દ્રશ્ય ખડું ! કરીને સાકાર કર્યું હતું. નાની નાની બાલિકાઓ નૃત્ય કરતી સ્વપ્નના દર્શન કરાવી ? ગઈ. સાથેસાથે નેપથ્યમાંથી પણ દેદિપ્યમાન ૧૪ વખ આકાશમાંથી ઉતરતાં અને ? માતાના મુખમાં પ્રવેશતાં દર્શાવાયા હતા. સ્વપ્નદર્શનબાદ જાગ્રત થઈને અચિરામાતા વિશ્વસેન મહારાજાના શયનકક્ષમાં { આવીને તેમને સ્વપ્નની વાત જણાવે છે અને બાકીની શેષરાત્રિ ધમધયાનમાં પસાર છે. આ તરફ સ્વર્ગલોકમાં ઈદ્રમહારાજાનું આસન કંપાયમાન થાય છે. અવધિજ્ઞાન ન ( વડે ભગવાનના ચ્યવનને જાણીને ઈદ્રમહારાજા શકસ્તવ વડે પરમાત્માની સ્તુતિ કરે છે. . ક, પ્રભાતે વિAવસેન મહારાજ રાજદરબારમાં સ્વપ્નલક્ષણ પાઠકને બોલાવીને ૧૪ . છે મહાસ્વપ્નના ફળને જાણે છે. અહિં વનલક્ષણ પાઠક બનનાર યુવાનોએ એવું સુંદર છે. { આ પાત્ર ભજવ્યું હતું કે લેકે સાચે જ તે ભવ્ય ભૂતકાળની દુનિયામાં વાય ગયા ? હતા. આમ સમગ્ર પ્રસંગ સુંદર રીતે પૂર્ણ થયેલ હતું. ત્યારબાદ સકલસંઘનું સાધર્મિક વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું. બપોરે ૩-૦૦ વાગે યવન કલ્યાણને વરઘેડે ? છે નીકળ્યો હતે. ૧ ફાગણ સુદ ૭ : જન્મકલ્યાણુક : સૌ પ્રથમ જિનાલયમાં પરમાત્માના જન્મ કલ્યાણકનું વિધાન કરવામાં આવ્યું ? ન હતું. પરમાત્માના બિંબને મંત્રોચ્ચારપૂર્વક જળમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું, છે જન્મ બાદ પરમાત્માના સૌ પ્રથમ દર્શન થતાં ભાવિકે ભક્તિઘેલા બની નાચી ઉઠયા ૨ હતા. પછી ઉટેજ ઉપર જન્મયાણુકની ઉજવણી થઈ હતી. પરમાત્માને જન્મ થતાં જ ૬ છપ્પન દિકકુમારીકાઓના આસન કંપાયમાન થાય છે. તેથી તેઓ પરમાત્માના જન્મની રે Page #1060 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૧૮: સ્પેશ્યલ પૂતિઃ શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ઉજવણી કરવા આવે છે. માતાની રજા પ્રાપ્ત કરીને વાયુ વડે કચરો સાફ કરે છે. તે કે શીતલ જળ છાંટીને ભૂમિ શુદ્ધિ કરે છે. પછી કળશ. પણ, પંખા વિગરે વડે તથા કેળના ત્રણ ઘર બનાવીને ભગવાનને મદન–સ્નાન વિલેપન-વસ્ત્રાભૂષણ વગેરે સર્વ વિધિ કરે છે. અલેકની કુમારીકાઓ જમીનમાંથી ઉપર આવતી આબેહુબ દર્શાવાઈ હતી. હું - આ સમયે ઈસભામાં નાચ-ગાન, નાટ્યરંભ ચાલુ હતાં. તેવામાં મેંદ્રનું આસન કંપાયમાન થતાં ક્ષણાર્ધ તે પિતે કેપારૂણ બની ગયા. બાદ પરમાત્માને જન્મ મ થએલે જાણી, પોતાના અપરાધની ક્ષમા માંગી પરમાત્માના જન્માભિષેક ગાજે તૈયાર થવા હરિનું ગમેલી દેવ દ્વારા સુષા ઘંટાને નાદ વગડાવે છે. પછી પિતાના પરિવાર છે { સાથે માતા પાસે આવી, પરમાત્માને મેરૂ પર્વત ઉપર પાંચ રૂપ કરીને લઈ જાય છે. ત્યાં ૬૪ ઈન્દ્રો પરમાત્માને જન્માભિષેક કરે છે. અહિં સુવર્ણવર્ણના મેરૂ પર્વતની રચના છે કરવામાં આવી હતી. અને એક પછી એક ઈનો જન્માભિષેક કરતા ગયા. - આ આખા પ્રસંગને બહેલે ચઢયા હૈયા હેલે..” તથા “જિન જનમ્યા જયકારી” વગેરે ગીત-સંગીતથી મઢી દેવામાં આવ્યું હતું. ફ સુ. ૮: પુત્રજન્મવધાઈ આરૂ નામસ્થાપન પાઠશાળા ગમન : ૧ પરમાત્માને જન્મ મહોત્સવ દેવ દેવીઓએ મનાવ્યું. પરંતુ રાજવિશ્વસન તે હજુ અજ્ઞાન જ હતા, તેથી આજના પ્રોગ્રામની શરૂઆત જન્મવધાઈથી થઈ હતી અનંતભાઈના વકતવ્ય અને સંગીતમય સ્તુતિ સાથે પડદો ઉંચકા. હજી સભા વિવસેન રાજાના છે ભવનની ભવ્યતા નિહાળવા જાય ત્યાં તે પ્રિયવંદા દાસી (મનાલી) હરખઘેલી બની, દેડતી, ખંજરી વગાડતી, વગાડતી, રાજભવનમાં આવી પહોંચી અને પિતાની છટાદારી વાણીથી રાજાને પુત્ર જન્મના વધામણા આપે છે. આ અનંદદાયક સમાચાર સાંભળતા જ ! રાજા વિAવસેન વર્ણવી ન શકે તેવા આનંદિત બની ગયા રામ રામ પુલકિત થઈ ગયા છે અને મુગટ સિવાય બધા જ અલંકારે દાનમાં આપી તેને ન્યાલ કરી દીધી. ત્યાં તે વિશ્વસેન રાજાના વિશાળ રાજકુટુંબનો પરિચય આપતા દાણું ઘણું રાજભગિનીઓ આવ્યા. અને નાના વહાલા બાળની ભાળ પૂછવા લાગ્યા. જયાં બાલભાનું સમા નવજાત શિશુના દર્શન કર્યા કે નેત્રમાં અમૃતના અંજન અંજાયા અને બાએ અને રાજા-રાણી વરચે વાર્તાલાપ ચાલ્યો. અને નામ સ્થાપન કરવાનો નિર્ણય લેવાયે. રાજાજ્ઞાથી રાજતિષી બોલાવાયા. રાજતિષી ટીપણું લઇને હાજર થયા. ફેબાઓએ Page #1061 -------------------------------------------------------------------------- ________________ વર્ષ 9 અંક ૪૭-૪૮ તા. ૧-૮-૯૫ : : ૧૧૧૯ છે. નામ પાડવા માટે પૂછયું ત્યારે જોષીજીએ લાંબુ લાંબુ ટી પણ ખેલ્યુ. કેવું લાંબું જાણે છે આખું જે તિષશાસ્ત્ર એમાં ઠલવાય ગયુ હતું જેથી મહારાજે કુંડલી બનાવી અને ૨ બાને રાશિ અક્ષરે જણાવ્યા. ત્યારે અચિરામાતા જોષી મહારાજને કહે છે કે જ્યારે કે ૧ બાળક મારા ગર્ભમાં આવે ત્યારે મારી-મરકીના ભયંકર રોગની આંધી પણ એના છે { પ્રભાવે સધી ગઈ હતી. માટે તેનું નામ શાન્તિકુમાર રાખીએ તે ? ત્યારે જેલી માની 8 સંમતિ મળતાં બાઓએ શાંતિકુમાર નામ જાહેર કર્યું ફેલાએ તે યારામાં એટલું ? | એટલુ લાવ્યા હતા કે કેટલું વર્ણવી શકાય? શાંતિકુમાર નામ સ્થાપન થતાં વહાલા બાળને પારણામાં ઝુલાવવાને કાર્યક્રમ છે. શરૂ થયે. ઝુલાવવાની મોટી ઉછામણિ શ્રી રસિકલાલ પ્રેમચંદ શાહે લીધેલી. તેમણે પ્રભુજીને ઝુલાવ્યા. માતા-પિતાએ પણ ઝુલાવ્યા અને બધા ફંબાએ પણ ઝુલાવ્યા. ૪ કાર્યક્રમની રંગત ખૂબ જ જામી હતી. ત્યાં તે માતા-પિતાને મેહ ઉછળે અને શાંતિકુમારને પાઠશાળા લઈ જવાને ? વિચાર આવ્યું. તેયારી કરતાં રાજાને વાર ? વડે ચઢયે પાઠશાળા જવા છે માટેને આ બાજુ પાઠશાળામાં ય ધરખમ તયારી થઈ ગઈ હતી. કેટલાક ડાહ્યા વિદ્યાથીએ તે શાંત જ હતા. પણ કેટલાક દુદ્દત વિદ્યાર્થીએ ધમાલ કરે. પણ બધાને શાંત થવા જણાવાયું હતું કારણકે રાજકુમાર આવી રહ્યા છે. તે વળી ઈન્દ્રસબામાં છે ત્યારે જ ઈન્દ્રાસન કંપી ઊઠયું. કેમ? ઈ મહારાજાને ખ્યાલ આવ્યું કે પરમાત્માને આ પાઠશાળાએ લઈ જવાય છે? ત્રણ ત્રણ જ્ઞાનના ધણુ અજ્ઞાનીના વિદ્યાથી બને? આ કેમ? | ચલાવી લેવાય? તરત જ બ્રામણુરૂપે મર્યલકમાં આવી. શિક્ષકના ઉચ્ચસ્થાને શાંતિ A કુમારને બેસાડી પ્રભુજીને એવા પ્રશ્નો પૂછયા કે તેના પરમાત્મા દ્વારા અપાતા ઉત્તર છે સાંભળી ૫ ઠછ સન્ન થઈ ગયા? ત્યારે ઈ. સૌને પ્રભુજીને પરિચય આપી અશાત-R નાનું નિવારણ કર્યું ! - આજે સવારને આ પ્રોગ્રામ ઠીક લાંબા ચાલે. તેય સભા અકડેઠડ હતી. જન્મ છે. વધાઈ ગીત -પાઠશાળા ગીત- યારાના ગતિથી અનંતભાઈ આખી સભાને જકડી રાખતા હતા. લગ્ન મહોત્સવ A. હા? આજે વીતરાગ મૂતિને રાગની રંગોળી પૂરવા તૈયાર થવાનું હતું.' Page #1062 -------------------------------------------------------------------------- ________________ { ૧૧૨૦ : ? સ્પેશ્યલ પૂર્તિ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પરમાત્મા લગ્નગ્રંથિથી બંધાવાના હતાં. આખી હસ્તિનાપુરી નગરી તે આનંદના હિલોળે હતી પણ શાંતિકુમાર તે પૂરા ઉદાસીનભાવમાં ઓતપ્રેત હતા. દેરાસરમાં ૨-૩૦ વાગે વિધિવિધાન થયા અને લગ્નને વરઘેડે ચઢ, તે પૂર્વે ભગવાનના મામા મામી (ચીમનભાઈ પુષ્પાબેન) એ મામેરૂ ઠાઠમાઠથી કર્યું હતું. મામેરામાં જાતજાતની બહુમૂલ્ય સામગ્રીઓ મૂકી હતી. તે વળી સાસુ સસરા (જયંતિભાઈ સરલાબેન) એ પણ લગ્નમાં દાયજામાં જાતજાતની ઘણી સામગ્રીઓ મુકી હતી. લગ્નના વાડામાં સૌ મન મુકીને નાગ્યા. રાજ કેટથી આવેલી રાસમંડળીએ રંગત જમાવી. અને લગ્નવિધિ શરૂ થઈ. ભવના ફેરા કાપતા સ્વામી લગ્નના ફેરા કર્યા. “આ લગ્ન છે. બંધન નથી...” “કામ સુભટ છે ગયા હારી...' વગેરે પર્વો દ્વારા પ્રભુજીની અનાસકિતની સ્તવના કરવામાં આવી હતી. 8 ફાગણ સુદ પ્ર. ૯-રાજ્યાભિષેક : પ્રભુજીના રંગીન જીવનના એક એક પૃષ્ઠ ફેરવતા જતાતા તેમાં આજે શાંતિ- ૪ 8 કુમાર રાજ્યારોહણ કરવાના હતા. એક કક્ષમાં મહારાજા વિધવસેન મંત્રી ધર સાથે છે વિચારણામાં મગ્ન હતા. અને તેમાં નિર્ણય લેવાયે કે રાજકુમારને રાજગાદી પર સ્થાપિત કરવા ! નિર્ણય જાહેર થતાં જ નગરી હસ્તિનાપુરી જાણે દેવનગરીમાં રૂપાંતરિત થઈ ગઈ. વિશાળ સ્ટેજ પર વચોવચ ઉોંગ સિંહાસન પર શ્રી શાંતિકુમારને 8 બિરાજમાન કરાયા હતા. આસપામમાં રાજ રાણી મંત્રી સેનાપતિ કેષાધ્યક્ષ પુરોહિત મુકુટબધ્ધ રાજાઓ અભિષેક માટે હાજર થયેલા યક્ષ દેવતાઓ–વિશાળ સેના-નગરશેઠ વગેરે ઘણું ઘણુથી આ રાજસભા ઝળાહળા હતી. આ સભાની રોનક અને રેશની છે અલગ જ ભાત પાડતા હતા. ત્યાં તે સેનાપતિએ રાજસભાને સમગ્ર કાર્યક્રમ રજુ કર્યો છે તે મુજબ સૌ પ્રથમ સંગીતકાર અનંતભાઈએ પ્રભુ ભક્તિનું ગીત શાસ્ત્રીય સંગીતમાં 8 રજુ કર્યું. બાદ મંત્રી-પુરેહિતના વક્તવ્ય થયા. અને રાજપુરોહિતે શ્રી શાંતિકુમારને છે રાજ્યાભિષેક કર્યો. કુમારી મલિલકાએ-નિધિએ રાજાધિરાજને રાજયતિલક કર્યું. નતન 8 નરનાથની છડી પિકારાઈ. ત્યારબાદ મુકુટબધ્ધ રાજાએ અને એ રાજ્યભિ ક કર્યો. હું પછીથી નગરશ્રેષ્ઠિથી માંડીને અગ્રગણ્ય નગરજનોએ નૂતન રાજવીને દાળ કર્યો. આજના આ કાર્યક્રમમાં રાજકોટની રાસમંડળીના રાસ અને રાજકોટના નૃત્યકાર $ મહેન્દ્રભાઈના નૃત્યને તે સભાને સ્તબ્ધ કરી દીધી હતી. તેમાં ય દીપક નૃત્યથી તે 8 લોકે આફ્રીન પુકારી બેઠા હતા. બધા જ કાર્યક્રમમાં આજે રાજયાભિષેકને કાર્ષક્રમ છે & શિરમોર સમ બની રહ્યો હતો. અને તેમાં ય સેનાપતિ (પંકજભાઈ)નું એક એક છે 9 કદમ પણ એવું શિસ્તભર્યું હતું કે જે પંચમ ચક્રવતી શ્રી શાંતિનાથ મહારાજના Page #1063 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર૧ R. છે. વર્ષ ૭ અંક ૪૭-૪૮ : તા. ૧-૮-૫, , ૪ રાજ્યની શાન વધારતું જણાતું હતું. ન ત્યાં તે “જય જય નંદા... જય જય ભા.” ને કર્ણમંજુલ અવનિ સંભળાય છે. નવ લેકાંતિક દેવે પ્રભુચરણમાં હાજર થયા. સહજ વિરાગી અને સ્વરૂપ વિલાસી છે પરમાત્માને દીક્ષા ગ્રહણ કરવા ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતિ કરે છે. તે દેવેની આત્મ X રોમાંચક અરજી સાંભળી પ્રભુજી વતી શ્રી અમૃતભાઉ-કુસુમબહેને વરસીદાનનો શુભારંભ કર્યો “ઓ ભુ અંતરયામી, વિનવીયે શિરનામી ગીતે સૌને ભાવવિભોર બનાવી મૂક્યા ફાગણ સુદ. દ્વિ, ૯-દીક્ષા કલ્યાણક : 'નિકાચિત ભેગાવલી કમેં હટાવવા સંસારમાં વસનારા વિશ્વવિભૂ હવે ત્યાગના છે માર્ગે સિહકર્દમ ભરવા સજજ થયા. આજે સવારે ૯-૦૦ કલાકે દીક્ષા કલ્યાણકને ? ભવ્યાતિભવ્ય વરઘેડે ચઢયે હતે. ઈ દ્વધા શરણાઇવાદન– ઘડેસવારે ૬૪ ઈદ્ર ૫૬ ૨ ૫૬ દિકકુમારિકાઓ–મલપતે ગજરાજ–રાજકેટની રાસમંડળી બેડો વડોદરાનું . * દરબાર બેન્ડ-મયુરકાર ભવ્ય શિબિકામાં પરમાત્મા શ્રી શાંતિનાથ ભગવાનનું વરસીદાન છે છે સૌધર્મેન્દ્ર રાભાની સર્ભિત ઢક, રાજદરબારની સુશોભિત ટ્રક, વિશાળ સાધુવંજ, કે 8 પરમાત્માને રથ, સુવિશાલ શ્રમણી વૃંદ વગેરે વરઘોડાની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. 8 છે મયુરાકાર શિબિકા ઘણી મનહર બની હતી. નગરના સમગ્ર રાજમાર્ગો પર વરઘેડે ફર્યો હતે. નગરમાં ચારેય બાજુ આનંદ સાગર ઉભરાતે હતે. રસ્તાની બંન્ને સાઈડ ચિકકાર માનવમેની જામ થયેલી છે. જણાતી હતી લગભગ ૧૧-૩૦ના સુમારે વરડે ફરીને હસ્તિનાપુરના પટાંગણમાં છે ચાવીને ઉભો રહ્યો પરમાત્મા સ્ટેજ ઉપર સજજ થએલા ઉદ્યાનમાં પધાર્યા. આજના કાર્યક્રમની મંગલાચરણથી શરૂઆત થઈ. દીક્ષા કલ્યાણકના ગીતે સૌને ઉંડા વિચારમાં છે ગરકાવ કરી દીધા. બાદ કુલમહતરા કુસુમબહેને પ્રવજ્યાથી બનેલા પ્રભુને હયુ નિચવીને ૬ હિતશિખ આપી. અને મમતાળુ માતા અચિરાદેવી ઉભા થયા તેમની પાસે માતાની છે મમતા પણ હતી. તેમ તીર્થંકરની માતા જેવી ધીરતા પણ હતી. મમતાની લાગણીના છે રંગે રંગાએલા શિખામણના એક એક શબ્દો સભાની આખે આંસુના તેરણ બંધાવી છે દેતા હતા. સૌના હૈયા હચમચાવી દેતું માતાનું વકતવ્ય પૂર્ણ થતાં પિતા વિશ્વસેન ૧ , - રાજવી ઉપસ્થિત થયાં માર્ગની કઠોરતા, તેમાં જરૂરી વીરતા-ધીરતાને સંદેશ સુણાવી છે 4. આખર તે પિતૃપ્રેમથી પરાભૂત વાણું સુણાવી રહ્યા. આ જ અવસરે માતાની મમતાને છે કાવ્યદેહ આપતુ છે જે સમજીને દીક્ષાના ભાર.' ગીતે સૌને રડાવી મુકયા. ત્યાં તે Page #1064 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૧૨૨ , : પેશલ પૂતિ: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે +- - ' '' વિજગદીશ્વરે કરેમિ સામાઈયં... ની પ્રતિજ્ઞાને સ્વીકાર કર્યો પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્ર ન સૂ મ. સા. એ પરમાત્માને પંચમુખિટ લેચ કર્યો. અને પરમાત્મા સ યમભાવમાં છે વિહરવા લાગ્યા, આજે બપોરે પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજામાં ગુરૂપૂર્તિના 8 પ્રાણપ્રતિષ્ઠા અરૂપ પાંચ અભિષેકે ઉ૯લાસભર્યા વાતાવરણમાં થયા હતા. બાદ ગુરૂવંદન! ગુરૂતુતિ વગેરે થયા હતા. ૧ અધિવાસના–અંજનશલાકાત - અંજનશલાકા આ વિધાનને પ્રાણપ્રતિષ્ઠા કહેવાય છે. પરમાત્મ પ્રતિમામાં પ્રાણ- | રોપણ કરવાનું એક અતિમહત્વ હોય છે તેથી જ પ્રતિમા પૂજય બની શકે છે. આજે છે મધ્યરાત્રિ આસપાસના સમયે “અધિવાસનાના મહામાંત્રિક વિધાને પૂ. આચાર્ય ભગ- 5 ૧ વંતાદિએ કર્યા હતા. મંગલ મુહતે આ વિધાન કરવા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાન કરવામાં છે 5 આવ્યું હતું. બાદ ટુંક સમયમાં. અંજનનું પણ મહામાંગલિક અને મહાયાંત્રિક 8 છે વિધાન કરવામાં આવ્યું કે જેમાં મુહર્ત સમયે પૂ. આચાર્યદેવશ્રીએ સુવર્ણ શલાકા દ્વારા રે પરમાત્મપ્રતિમાઓના નેત્રે માં અંજન અયું. આ ક્રિયાને કેવલજ્ઞાનની પરમતિના ? પ્રાદુર્ભાવની ક્રિયા ગણવામાં આવે છે. હવેથી પ્રતિમા દર્શનીય-પુજનીય બને છે. મધ્યરાત્રે છે { આસપાસના સમયમાં જ આ સકાર્યો સંપન્ન થયા હતા. તેથી પ્રભાતે ફાગણ સુદ-૧૦ ૪ ના પરમાત્માના પ્રથમ દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જામી ગઈ હતી. સો કઈ છે { પરમાત્માના દિવ્ય દર્શન કરી ધન્ય બન્યા બાદ તરત જ સમવસરણમાં દેશના અને ૨ દેવવંદનાદિની ક્રિયા થઈ. ત્યારબાદ નુતન જિનાલયમાં નુતન શ્રી જિનબિંબ ઉપર તે નિર્વાણ કલ્યાણકના ૧૦૮ અભિષેકની વિધિ કરવામાં આવી. છે આપાલવ કેમ્પલેક્ષમાં નુતન જિનાલય : 1શ્રી નમિનાથ આદિની પુણ્યતિષ્ઠા : છે વાપીની ભૂમિ કેવી પુણવંતી કે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવનાર ભાવિકના R.પણ અહિં દર્શન થાય છે. મોહનલાલ ગંગારામ-ગુલાબચંદ ગંગારામ અને ચંદ્રકાંત મગનલાલ આ પરિવારના સુપુત્ર-જિતેન્દ્રભાઈ અને રાજીવભાઈએ આસપાલવ કોમ્પલેવાનું છે ૧ નિર્માણ કર્યું. ત્યારે આ આરંભના પાપથી બચવા માટે. સાથે સાથે સામરણબદ્ધ શ્રી ? નમિનાથ ભગવાનનું જિનાલય પણ બંધાવ્યું. તેમાં પધરાવવાના શ્રી જિનબિંબોની આ અંજનવિધિ અમદાવાદમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની શુભનિશ્રામાં કરાવી હતી અને એ છે 1 પ્રાણપ્રતિષ્ઠિત બિંબોને જિનાલય પ્રવેશ મહા સુદ ૯ ના શુભદિને થયું હતું. ત્યારબાદ Page #1065 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ ૭ અંક ૪૭–૪૮ તા. ૧-૮-૯૫ ' ૧૧૨૩ છે ફા. સુદ ૧૦ નાં શુભ મુહૂર્ત પ્રતિષ્ઠા કરાવવાના નિમિતે ત્રણ દિવસને શ્રી જિનભક્તિ { મહત્સવ તે એના તરફથી ઉજવાય હતે. એમાં આજે સવારે વાજતે ગાજતે પૂ આ.ભ. 8 શ્રી આદિ રાતુવિધ શ્રી સંઘ સાથે આસપાલવમાં પધાર્યા હતા. અને ત્યાં આ પુણ્યાહન પુણ્યાહ'ના મંગલદવનિ ગાજી ઉઠયા હતા. ત્યારે સકલ શ્રી સંઘના નિરવધિ આનંદ છે { ઉ૯લાસ વચ્ચે શુભમુહુર્તો-શુભલગ્ન પ્રભુ-પ્રતિષ્ઠા કરવામાં આવી. પૂ.આ.ભ. શ્રીએ માં લિક ફરમાવ્યું. પ્રતિષ્ઠાપકોએ સુવર્ણરજતથી ગુરૂપૂજનાદિ કરી સંયમપકરણે વહેરાવ્યા. આ બાદ ઉપસ્થિત સકલસંઘની નવકારશી તેના તરફથી રાખવામાં આવી હતી. આ 8 શ્રી શાંનિનાથ જિનાલયમાં પાવન પ્રતિષ્ઠા : છે હર્ષોલ્લાસ સાથે શ્રી નમિનાથ જિનાલયમાં પ્રતિષ્ઠાવિધિ પુર્ણ કરી સકળશ્રીસંઘ ી 5 હસ્તિનાપુરના આંગણે પહોંચ્યા. ત્યાંના વિશાળ મંડપમાં વ્યાખ્યાનસભા એકત્રિત થઈ હતી. જે { આજ રે જ હાલારદેશદ્વા૨ક પૂ. આ. ભ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. ની સ્વગતિથિ છે છે હેવાથી હાલારના સુશ્રાવકે એ સવગતશ્રીના ગુણાનુવાદ વકતવ્ય કર્યા હતા. બાદ મુ. શ્રી { નયવર્ધન વિ મ.એ પ્રતિષ્ઠાને મહિમા અને ગુણાનુવાદ અને વિષયે વણી લઈને ! કે વ્યાખ્યાન આપેલ. મુ શ્રી દિવ્યાન' વિ. મ.એ પણ પિતાના જીવનમાં સ્વામીને ઉપકાર છે. દર્શાવ્યું હતું. છેલ્લે પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્ર સ્ર મ.એ પિતાના ઉપકારી ગુરૂદેવશ્રીના 8. 8 સુંદર ગુણાનુવાદ કરી તેઓશ્રીના જીવનની મહાનતા વર્ણવી હતી. આ બધા કાર્યો પૂર્ણ છે 8 થયા બાદ મલાડ-રનપુરી સંઘે પૂ. આ. ભ. શ્રીને તેમજ મુંબઈ પાર્લા (વેસ્ટ)ના સંઘે 8 * પૂ. મુ શ્રી નયવર્ધન વિ. મને ચાતુર્માસાથે વિનંતિ કરી હતી. જેને પૂજયે એ સ્વીકાર શ કર્યો હતે. આ બાજુ શ્રી શાંતિનાથવામી જિનાલયમાં પ્રતિષ્ઠાની તમામ પુર્વ તૈયારીઓ થઈ ? { ચૂકી હતી. બે પુણ્યાહ પુયાહન વનિ વાતાવરણને વનિત કરી દેતે હતે. સૌના હયા છે હિલેડે ચઢયા હતા. ગામેગામના મળી હજારો ભાવિક ભકિતની ભરતીમાં તણાતા હતા. છે છે ત્યારે શુભલગ્ન-ભનવમાંશે ઘંટનાદ સાથે શ્રી શાંતિનાથ સ્વામી આદિ સર્વે જિનબિંબે આ ગાદીનશીન કરવામાં આવ્યા. બરાબર આજ મુહુર્ત ગુર મંદિરમાં અનંતે પકારી પૂ. આ. 3 ભ શ્રી રામચંદ્ર સ. મ. સા. ની આબેહુબ જણાતી નયનરમ્ય ગુરુમુર્તિની પ્રતિષ્ઠા છે. 8 કરવામાં આવી. શિખર પર વિજયા લહેરાવવામાં આવી. . , પ્રતિષ્ઠા બાદ ઉત્તરવિધિ કરવામાં મૂળનાયક ભગવાનની અષ્ટપ્રકારી પુજો આદિ + સઘળી વિધિ થઈ. પૂ. ગુરુબગવતની. સુવર્ણ-રુનાણું મુકવા પુર્વક નવાંગી પૂજા તે કરવામાં આવી. બાદ સામૂહિક ત્યવંદન કરવામાં આવ્યું. અને ખુબ જ ભાવેહલાસ 8 છે કે મારા Page #1066 -------------------------------------------------------------------------- ________________ : સ્પેશલ પૂર્તિ : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૧૧૨૪ : સાથે પ્રતિષ્ઠાના સમસ્તવિધિ સંપન્ન થયા. અપેારે વિજયમુહુતૅ અત્રે શ્રી શાંતિનાથ સ્વામી નુતન જિનાલયમાં તથા શ્રી નમિનાથ સ્વામી નુતન જિનાલયમાં શ્રી બૃહદષ્ટોત્તરી મહાસ્નાત્ર ઠાઠમાઠથી ભણુાવવામાં આવેલ અને ત્યારબાદ ત્યાં આસપાલવમાં સકલ શ્રી સંઘનુ` સાધમિ`ક વાત્સલ્ય એલ હતું. ફાગણ સુદ ૧૧ દ્વારાદ્ઘાટન : આજરાજ સવારના સૂર્યોદય પુર્વે -શુભમુહુતૅ અત્રે શ્રી શાંતિનાથસ્વામી જિનાલયનુ દ્વારાદ્ઘાટન સકલ શ્રી સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે અમૃતભાઇ પરિવારે કર્યું. હતુ. અને સદા માટે કલ્યાણના દ્વારની માર્કેક જિનાલયના દ્વાર ખૂલ્યા મૂકયા હતા. ત્યાં સામુહિક ચવદન-સ્તવના વગેરે કરી પૂ.આ.ભ. શ્રી ચતુર્વિધ શ્રી બુધ સાથે સસ્વાગત આસાપાલન પધાર્યા હતા. ત્યાંય શુભસમયે આનદલ્લાસ સાથે ભાગ્યના દ્વારની માક જાણે દેરાસરના દ્વાર ખુલ્લા મૂકયા. ત્યાં શ્રી નમિનાથ સ્વામીજીની ભકિત કર્યાં બાદ” માંગલિક પ્રવચનાદિ થએલ. આજે ખપેારે શ્રી શાંતિનાથવામીજી જિનાલયમાં સત્તરશેટ્ટી પૂજ ઠાઠમાઠથી ભાવાએલ. આ રીતે ડૉ. અમૃતભાઇ કસ્તુરચ`દ નહાર પરિવાર ચાજિત અંજન-પ્રતિષ્ઠાના નવાદ્ઘિક મહત્સવ અનેરા આનંદ-ઉલ્લાસ-ઉછરગ સાથે ઐતિહાસિક રીતે ઉજવાઇ ગયેા. ઉપસ હાર : આ મહાત્સવ પ્રસગે પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. દિ ઠાણા તેમજ પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ ઠાણા ઠેઠ મધ્ય પ્રદેશથી વિહાર કરીને ખાસ પધાર્યા હતા. પૂ.મુ. શ્રી નયવન વિ.મ. આદિ ઠાણા તથા પૂ. પ્રતિ'ની સા,મ.શ્રી હંસશ્રીજી મ. આદિ ઠાણા મુંબઈથી ખાસ વિહાર કરીને પધાર્યા હતાં. પૂ. સા. શ્રી પિચુષપુર્ણાશ્રીજી મ, પૂ. સા· શ્રી ઉદયપુર્ણાશ્રીજી મ. આદિ ઠાણા ખાસ અમદાવાદથી ઉગ્નવિહાર કરીને પધાર્યા હતા. આ રીતે વિશાળ સાધુ-સાધ્વીજી સમૂહની નિશ્રા ઉપસ્થિતીથી આ આખાય પ્રસંગ દીપી ઉઠયા હતા. આ મહામહોત્સવમાં મંજન-પ્રતિષ્ઠાના મહામાંગલિક મહાયાંત્રિક વિધિવિધાન માટે સુવિશુદ્ધ ક્રિયાકારક શ્રી નવિનચંદ્ર બાબુલાલ જામનગરવાળા પેાતાની મ`ડળી સાથે Page #1067 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૭ અંક ૪૭–૪૮ તા. ૧-૮-૫ ૧૧૨૫ ) પધાર્યા હતા. તેઓના ભક્તિભાવસભર શુદ્ધ વિધિવિઘાને આ પ્રસંગને પ્રાણ હતે. . પ્રભુભક્તિની રમઝટ-પ્રાસંગિક ગીતની પરિમલ અને સ્ટેજ પ્રોગ્રામનું સુકાન આ છે તમામ જવાબદારી શ્રી અનંતભાઈ નગીનદાસ શાહ રાજ કેટવાળાએ બજાવી હતી. છે પિતાની વિશાળ મંડળ સાથે પધારેલા અનંતભાઈએ પ્રભુભક્તિમાં સંગીતની ખુબ સુંદર રમઝટ મચાવી હતી અને દરરેજ સ્ટેજ કાર્યક્રમમાં એવું સમર્થ સુકાન સંભાળ્યું કે કલાક સુધી હજારોની મેદનીને ઝકડી રાખી મેદનીને પ્રભુભકિતમાં તરબોળ બનાવી છે. જ દેતા હતા ? આ વિશાળ આયોજનની જવાબદારી શ્રી અનંતભાઈની સાથે શ્રી તુષારકુમાર બંસીલાલ શ્રી સંજયકુમાર મનહરલાલ અને શ્રેણિકકુમાર હેમચંદ્રભાઇ મુંબઈવાળાએ ખૂબ જ સફળતાપૂર્વક બજાવી હતીતેઓની શત-દિવસની અતાગ મહેનતે પ્રસંગમાં ? પ્રાણ પૂર્યા હતા. તેમજ વાપીના શ્રી અજિત જૈન સેવા મંડળે પણ રાત-દિવસ જહેમત : ઉઠાવીને ખૂબ સુંદર સેવા બજાવી હતી. ૦. કલ્યાણકાની ઉજવણી પ્રસંગે હંમેશા સમયાનુસાર અને પ્રસંગાનુરૂપ પ્રવચન પૂ. ? આચાર્યદેવશ્રી ફરમાવતા હતા. આ સમસ્ત કાર્યોમાં માર્ગદર્શક પૂ. મુનિરાજ શ્રી નયવર્ધનવિજયજી મ. સા. તથા પ. મુનિશ્રી આર્ય રક્ષિતવિજયજી મ. સા. બન્યા હતા. જેના પરિણામે સમસ્ત કર્યો ? તાદશ ચિતાર ધારણ કરતા હતા. જે ઉજવાએલા પાંચેય કલ્યાણુકેના પાંચ વરઘડા પણ નીકળેલા હતા. જેમાં બહુસંખ્યામાં ભાઈ-બહેને જોડાતા હતા. તેમાં દીક્ષા કલ્યાણકના વધેડાની સેવ્યતાના તે અવર્ણનીય હતી.. . ' કલ્યાણ કેની ઉજવણી શરૂ થઈ ત્યારથી જ શ્રી અમૃતભાઈ ક. નહાર પરિવાર તરફથી છે. સમસ્ત વાપી સંધના સાધર્મિક વાત્સલ્ય રખાયા હતા. આખા પ્રસંગના થઈને કુલ " ૮ સાધર્મિક વાત્સલ્યને તેમણે લાભ લીધું હતું. આ મહત્સવ દરમ્યાન રોજ રાત્રે ભાવના ભણાવાતી હતી. જેમાં અનંતભાઈ અને તેમની મંડળી મનમૂકીને વરસી પડતી હતી. જે ભાવનાઓમાં વાપીની ચિકકાર માનવ મેદની ઉભરા 1 - સમસ્ત કાર્યક્રમના પિતે જ અધિકારી હોવા છતાંય શ્રી અમૃતભાઈ પરિવારે ઉદા- 1 - 2 Page #1068 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૬ : * શ્રી જૈન શાસન (અઠવાડિક) + - - - રતા દાખવી કેટલીય પાત્રોની ઉછામણિ બોલવાની રજા આપી હતી. જે. મંત્રીકવર સેનાપતિ-મુનિમજી-ઈશાને-કેષાધ્યક્ષ વગેરે ઘણા ઘણા પાત્રની ઉછામણિ બહુ મોટી રકમથી બેલાએલી. જેથી લખે રૂા.ની દેવદ્રવ્યવૃદ્ધિ થઈ હતી. સેનામાં સુગંધની માફક-અંજનશલાકાના આ મંગલમય પ્રસંગે જીવદયાનું એક અવિરમરણીય કાર્ય સંપન થયું હતું. સ્થાનિક શ્રી અજિત જૈન સેવા મંડળ વાપી છે ખાતે જીવદયાનું કાર્ય ભારે જહેમતપૂર્વક કરી રહ્યું છે અને તેઓ એક જીવદયા કેન્દ્ર બનાવવા ઈચ્છતા હતા. ત્યારે મંડળના જ સક્રિય યુવા કાર્યકર શ્રી ઉજેશકુમાર છોટા- 4 લાલે પ્રારંભમાં જ બહુમોટી માતબર રકમની માટી જગ્યા જીવદયા માટે દાનમાં છે ' જાહેર કરી ખૂબ અનુમેહથીય બ્રાંત પૂરૂં પાડયું હતું. તેમના આ દાનની જાહેરાત { . થયા પછી જીવદયા કેન્દ્રના ભાવિ પ્લાન માટે બીજી પણ ભાવિકોએ ભવનનુસાર આ દાન જાહેર કર્યા હતા. આ કાર્યમાં પણ લાખની રકમ ભેગી થઈ હતી. વાપી જન સંઘ દેવદ્રવ્યથી જિનાલય બંધાવનાર શ્રી અમૃતભાઈ ક. નહાર પરિ.. વારનું, શ્રી જિતેન્દ્રભાઈ મેહનલાલ-શ્રી રાજીવકુમાર ચંદ્રકાંત તેમજ જીવદયાના કાર્યમાં મોટું યોગદાન આપનાર શ્રી ઉજેશકુમાર આ સૌનું ભાવભીનું બહુમાન કર્યું હતું. 8 બહુમાન સ્વીકારવા નહિ ઈરછતાં આ પુણ્યવાનું કરાએલું બહુમાન.આ મહાનતા ખરે_છે ખર જેવા જેવી હતી. એજ રીતે આ સમગ્ર આયોજનમાં પોત પોતાનું યોગદાન, સમયદાન શકિતદાન, આપનાર તમામનું. શ્રી અમૃતભાઈએ ઉચિત બહુમાન કર્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમમાં સ્ટેજ, ડેકેરેશન અન્ય સાધન સામગ્રીવાળા સોનું 9 ઉચિત પારિતોષિક દાન તેઓએ આપ્યું હતું. આ આખાય પ્રસંગમાં શ્રી અમૃતભાઇના પરિવારના સાધુ-સાધ્વીજીએ પૂ. મુ. શ્રી ભવ્યવર્ધન વિ મ, બાલમુનિ શ્રી મંગલવર્ધન વિ. મ, બાલમુનિ શ્રી હિતવર્ધન છે વિ. મ, તથા સાદેવી શ્રી પુણ્યશાશ્રીજી મ. સા. શ્રી સમ્યગદર્શનાર્થજી મ. સા. શ્રી રાજધનાશ્રીજી મ. સા. શ્રી સંવેગવર્ધનાશ્રીજી મ. આદિની સતત મળતી પ્રેરણા ખૂબ જ સહાયક નિવડી હતી. આ 1 સૌથી છેલ્લે સૌથી મહત્વની વાત હતી-અમૃતભાઈ પરિવારની ઉદારતા ! અમૃતભાઈ, તથા તેમના સુપુત્ર-રહિતભાઈ-હરીશભાઈએ આ ભવ્ય આયોજન જે રીતે હાથ છે ધર્યું, તેના માટે છેલલા મહિનાઓથી રાત-દિવસ જે ભગીરથ પુરૂષાર્થ કર્યો, દરેક કાર્યોને ખૂબ સુંદર શાસન પ્રભાવક બનાવવા પ્રયત્ન કર્યો, અને આ અંજનશલાકા છે Page #1069 -------------------------------------------------------------------------- ________________ છે. વર્ષ ૭ અંક ૪૭-૪૮ તા. ૧-૮-૯૫ ' ' : ૧૧૨૭ પ્રતિષ્ઠા મહોત્સવ જે આખા પંથકમાં છવાય ગય–તે બધામાં શ્રી અમૃતભાઈ આદિની આશ્ચર્યજનક ઉદારતા ઉડીને આંખે વળગે તેવી હતી. પુણ્યાનુબંધી પુણ્યની 1. લક્ષમને વિનિગ કેવા સારા કાર્યોમાં થતો હોય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ તેમણે પુરૂ પાડયું. આ ભવ્ય પ્રસંગને નિહાળવા મુંબઈ, સુરત, નવસારી, નાસિક, અમદાવાદ, ૨ાજકોટ, જામનગર તથા સમસ્ત વાપી પંથકના હજારે ભાવિકે ઉમટી પડયા હતા. આ ( પધારેલા શો કોઈ સાધર્મિકોની રહેવાની, જમવાની, તમામ વ્યવસ્થા આજ કે એ ખૂબ નું સુંદર ગોઠવી બધાને પૂરી અનુકુળતા કરી આપી હતી. . જો કે આવા ઇતિહાસ સર્જક પ્રભાવક કાર્યોમાં શ્રી અમૃતભાઈ તે પિતાના પૂT છે તારણહારા ગુરૂદેવ આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ૫. વાત્સાયનિધિ છે 8 મુ. ભશ્રી નયનદર્શન વિ. મ. ની તારક દિવ્ય કૃપા તેમજ પિતાને ઉપકારી વડિલ 1 છે હવ. શ્રી કસ્તુરચંદભાઈ પ્રેમીબેન ચંપાબેન-શાંતાબેન આદિના દિવ્ય આશિષને જ પીઠબળ તરીકે બિઠાવીને પોતાની નમ્રતા વ્યક્ત કરે છે. મહોત્સવમાં લાભ લેનારા ખાસ મુખ્ય મુખ્ય પાત્રો : પિતા-રે હિતભાઈ અમૃતલાલ નહાર ઈન્દ્ર-હરીશભાઈ અમૃતલાલ નહાર. 1 માતા-કવિતાબેન રોહિતભાઈ નહાર ઈન્દ્રાણ-પ્રમિલાબેન હરીશભાઈ નહાર | મંત્ર-નગીનચંદ ચુનીલાલ શાહ સેનાપતિ-પંકજ પ્રેમરાજ નહાર " . . અરયુતે, નગરશેઠ-અમૃતલાલ ક. નહાર ઈશાનેન્દ્ર-ઉજેશ છોટાલાલ શાહ, ને કેવાધ્યક્ષ-મુકેશ જયંતિલાલ શાહ મુનીમજી-રતિલાલ વીરચંદ શાહ..' પ્રિયંવદા-મનાલી , રાજતિલક-મહિલકા નિધિ. . સસરા-જયંતિલાલ ગલાબચંદ નહાર.. મામા-ચીમનલાલ કસ્તુરચંદ નહાર - સાસુ-સરલાબેન જયંતિલાલ નહાર. . મામી-પુષ્પાબેન ચીમનલાલ નહાર, છે. શિક્ષક-નરેન્દ્રભાઈ લક્ષમીચંદ " હરિપ્લેગમેલી દેવ-અભય જયંતિલાલ. પારણુ-રસિકલાલ પ્રેમચંદ શાહ પઢશાટક-મંદાબેન ઉજેશમાર 8 મંગલમતિ-૧) બાબુલાલ કપૂરચંદ જૈન છત્ર ધારક-પારસમલ થમી ૨) ચીમનલાલ કસ્તુરચંદ નહાર સવMલક્ષણ પાઠક-જિનેશ, રાકેશ, પરેશ, ૩) તારાચંદ રાજમલ પુનમિયા . મુકેશ, જેસલ ' - પરિવાર, બોરડી. રાજ જયતિથી-હરીઆ ૧ કુલમહતરા-કુસુમબેન અમૃતલાલ નહાર છડીદાર–અક્ષય, પ્રશાંત, કુળ, પરેશ | Page #1070 -------------------------------------------------------------------------- ________________ જા, સંયમ–પંથે દીક્ષાથી ! તારે પંથ સદા ઉજમાળ બને. - ભારતીય પરંપરા જેટલી પ્રાચીન છે. અદભુત છે. દીક્ષાના બને અક્ષરે જાદા એટલે જ પ્રાચીન શબ્દ છે “દીક્ષા” આ કરીને નિરૂકત પદધતિએ આ અથ કરાય ભૂમિની પરંપરાનો જેન, બૌદ્ધ વગેરે ધર્મો છે કે દીકરીનતા અને સા=ય, જેનાથી ચિરકાળથી જાજરમાન સ્વરૂપે ઝળહળી હીનતાને ક્ષય થાય તેનું નામ દીક્ષા. રહ્યાં છે એમાં એક કારણું છે દીક્ષા. કેમ કે આ અર્થનું તાત્પર્ય ઉડાણથી વિચાસામાન્યપણે તે તે ધર્મના પ્રધાન સંવાદ કરવા જેવું છે. માત્ર વેશ પરિવર્તન કરી હકે છે સાધુઓ, શ્રમ અને એ સાધુ- લેવાથી કે સ્થલ દષ્ટિએ સંસારને ત્યાગ ત્વનું સર્જન થાય છે દીક્ષા દ્વારા !! આથી કરી જવાથી દીક્ષા પરિપૂર્ણ થઈ જતી જ આજેય દીક્ષાને પ્રચાર પ્રસાર વિશેષ નથી આંતરિક દીનતા દૂર થાય સહજ જોવાય છે. એમાંય જેન ધર્મની દીક્ષા તે મસ્તી પ્રગટે ત્યારે દીક્ષા સાર્થક ગણાય, વધુ વિરમયજનક-આચર્યકારક છે. એની કારણ કે દીનતા જન્મે છે અપેક્ષામાંથી અત્યંત કડક આચારસંહિતા, ધમધખતા જેટલી અપેક્ષા વધુ એટલી દીનતા વધુ. તાપમાં ખુલા પગે વિહાર, મસ્તકના તમે કેઈના પ્રત્યે અમુક ચેકકસ અપેક્ષા કેશને હાથથી ખેંચી કાઢવા, વાહનને ધરાવતા હોય તે તમારે એની હરકત ત્યાગ વગેરે બાબતે વર્તમાનના વિલાસી વગેરે કમને પણ સહવાની હીનતા દાખવવી વાતાવરણમાં આઠમી અજાયબી જેવી છે જ પડે. પરંતુ જો તમે સાવ નિરપેક્ષ જ અને છતાંય આ ધર્મમાં પણ દીક્ષા સતત છે તે તમારે મોટો ચમરબંધી સામે ય જાયા કરે છે એ જ દીક્ષાધર્મની વિશિ દીન ન થવું પડે. આમ દીનતા દૂર કરહતા–મહતા પુરવાર કરી જાય એમ છે !! કરવાનો સંદેશ આપતે આ “દીક્ષા તે પ્રશ્ન એ થાય છે કે દીક્ષા એટલે જ શબ્દાર્થ વાસ્તવિક રીતે તે અપેક્ષા મુકત વિદ્વાનોએ જુદા જુદા સંદર્ભોમાં સમાનાર્થક બનવા પ્રત્યે જ અંગુલિનિર્દેશ કરે છે. અનેક શબ્દોથી એની અલગ અલગ આ રીતે અપેક્ષા મુકત જીવન જીવીને વ્યાખ્યાઓ કરી છે અને લેકમાનસે એને “દીક્ષા”ને ઉપરોકત અર્થમાં ચરિતાર્થ કરી * સીધો-સાદો અર્થ કર્યો છે કે દીક્ષા એટલે જનાર બારમી શતાબ્દીના શ્રીમાન વીરાસંસારને ત્યાગ ! પણ હમણા દીક્ષાને ચાયને પ્રેરક પ્રસંગ જણવા જેવો છે: એક એવો સ-રસ અથે વાંચ્યું છે કે જે સિદ્ધરાજ જયસિંહની વિદ્વત્સભાના શબ્દાર્થ અને તાત્પર્યાથની દહિટએ ય શણગાર સમા આ આચાર્યશ્રીને એકવાર Page #1071 -------------------------------------------------------------------------- ________________ વાત વાતમાં સિધ્ધરાજે કહ્યું: આપને મળી રહેલા આ માન-પાન રાજ્યાશ્રયને આભારી છે.’ આચાર્ય શ્રીએ મમ વાણી કહી: 'રાજન! જયારે ભકિતમાં ગવ ભળે છે ત્યારે એ અથહીન બની જાય છે. એવી ભકિત સ્વીકારવા કરતા વિહાર વધુ શ્રેયકર છે.' સિધ્ધરાજ ચમકયા. આચાય શ્રી વિદાય અને પાલવે એમ ન હતી. તે વિહા ન કરી જાય એની તકેદારી રાખ વાના આદેશ રાજાએ નગરક્ષકાને આપ્યું. પરંતુ આચાર્ય શ્રી તા લબ્ધિધારી હતા. તેઓ વિદ્યાબળે આકાશમાર્ગે રાજસ્થાનના પાલીનગરે પહેાંચી ગયા. સિધ્ધરાજે જયારે આ જાણ્યુ. ત્યારે એ શરમિંદા બની ગા. એણે પેાતાની ભૂલની કબૂલાત કરીને આચાય શ્રીને ફરી પાટણ પધારવા વિનતી કરી. ઉદાર દિલના આચાશ્રીએ એ વિનતી સ્વીકારી અને ૦ શેરીનાં કૂતરાને પણ ગરીબ ઘરની જાણુ ાય છે. જાપાની કહેવતા ૦ કુશળ કારીગરોને રાજી રળવા દેશાવર જવું પડતું નથી. • તેલ ખુટશે એટલેા દીવા આપમેળે જ બુઝાવાના છે. - દૂર જેના આદિ છે એના મત પણુ હાવાને જ સ'સારમાં, ૐ શ્રી જૈન શાસન (અવાડિક) મહામેધપર -ગ્વાલિયર વગેરે અનેક સ્થળે વિચારીને સત્ર સન્માન મેળવતા મેળવતા તેઓ પાટણ પધાર્યા ત્યારે સિધ્ધરાજને કહ્યું: ‘સાચા સાધુ કાઇના એશિયાળા ન હાય, એ તમામ સ્થિતિમાં નિસ્પૃહ હોય, આ સત્ય સમજાવવા જ હુ' વિહાર કરી ગયા હતા.' સિઘ્ધરાજને હવે એ સત્ય સમજાઇ ગયું" હતુ, નતમસ્તકે એણે એ સત્ય સ્વીકારી લીધુ... આવી અપેક્ષામુકત અવસ્થા સર્જાય ત્યારે દીક્ષા સાચા અર્થમાં સાર્થક બને દીક્ષાથી આ કક્ષા સર કરીને દીક્ષાને દીપાવે એવી શુભેરછા વ્યકત કરીએ અને શિવાસ્તે સત્તુ પન્થાન;'ની ભાવનાને અનુસરીને આપણે ગાઇએ કે: ‘જા, સયમ-પંથે દીક્ષાથી, તારા પથ સદા ઉજમાળ બને.' —મુનિ રાજરત્નવિજય (ગુ. સ. ૨૬-૬-૯૫) ૦ ઉછીની ઉ'દરડા ન મારે ! ૦ સાયનાં આકાશ ન દેખી શકાય ! . લાવેલી ખિલાડી કંઇ વધુ ખપના. નાકામાંથી કંઈ આખુ પાસે રહેતા મિત્ર દૂર રહેતાં સગાંથી ૭ આંખ ફાડી નાંખવા એક તણખલું' પણ પુરતુ છે. (૫રમાર્થ) Page #1072 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) હoss Reg No. G SEN 84 >