________________
જૈન રામાયણના પ્રસંગો
—શ્રી ચંદ્રરાજ
૩૬ નમસ્કાર તેા
વીતરાગ શ્રી અરિહ'ત પરમાત્મા તથા સાધુ ભરવ...તા સિવાય અન્ય કઇ પણ મારા માટે નમસ્કાર કરવા ચેગ્ય નથી. માટે મારા નમસ્કાર વિના હું રાજન્ ! તારે મારૂ જે કંઇ પણુ જોઇતુ' હાય તે લઇ જા. ણુ મારો નમસ્કાર તે આ શરી૨માં પ્રાણ હશે ત્યાં સુધી તે તને
નહિં
જ મળે,’
..
આ દૃઢ અભિગ્રહ લીધે તે ખરા પણુ તે વજ્રક રાજા માટે એક ધમસ કટ આવ્યું કે “પેાતાના માલિક રાજા સિ'હાદરને નમેસ્કાર નહિ કરવાથી તા સિહાદર રાજા પેાતાના દુશ્મન બનશે. હવે શુ' કરવું ??'
}
લીધેલા અભિગ્રહને તા પ્રાણના ભાગે પણ પાળવાના વજ્રક ના દઢ-નિર્ધાર હતા. આથી જ તેને પ્રાપ્ત થયેલા એક ઉપાયમુજબ તે વજ્રક રાજાએ પેાતાની આંગ લાગેળીની વીટીમાં શ્રી મુનીસુવ્રત સ્વામીની પ્રતિમા સ્થાપન કરાવી અને જયારે જયારે સિ'હાઇર રાજાને નમવાના વખત આવતુ ત્યારે ત્યારે તે વીટીમાં રહેલા . ભગવાનને નમતા અને સદર રાજાને નમવાના ઢેખાવ માત્ર કરવા લાગ્યા. આમ તે સિ હા દર રાજાને આ વાતની ખબર : ના પડત. પરંતુ કેટલાંક દુજ નામાંના કાઇક સિ'હાદર રાજાને આ વાત જણાવી અને તે જ ક્ષણે સિ હાઇર ફ્રોધથી સળગી ઉઠયા.
પરંતુ કોઇ માણસે જઈને વાંકણુ
વન-વિહાર કરતાં કરતાં રામચંદ્રજી સીતાદેવીના જંગલના પાદ-વિહારના લાગેલા અતિ ગાઢ થાકને દૂર કરાવવા એક વિશાળ વડવૃક્ષની છાંયામાં બેઠા.
આજુબાજુ નજર કરતાં રામચંદ્રજીએ લક્ષ્મણને કહ્યું કે કેાઈના ડરથી આ પ્રદેશ હજી હમણાં જ ઉજ્જડ બની ગયા છે. એટલામ જ ત્યાંથી પસાર થઈ રહેલા એક માણુસને ખોલાવીને પૂછ્યુ` કે-આ પ્રદેશ ઉજજ કેમ લાગે છે ?
નહિ જ મળે રાજન્
મહામુનિ પાસે એવા દૃઢ અભિગ્રહ લીધે કે- અરિહંત પરમાત્માને અને સાધુ ભગવંતને છેડીને હુક અન્ય કાઇને પણ નમસ્કાર નહિ કરૂં.”
તે માણસે બનેલી કિકત કહેતાં કહ્યુ કે-અવતિદેશના સિ'હુ પરાક્રમી રાજાના દશાંગપુરને સામત રાજા વજ્રકણુ નામે છે. વજ્રકણુ એક વખત જ'ગલમાં શિકારે નીકળ્યા. તેણે એક કાઉસગ્ગ યાનમાં રહેલા મહામુનિ પાસેથી ઉચિત સમયે ધર્માં સાંભળી શ્રાવક વ્રતને સ્વીકાર કર્યાં, અને તે જ
**