SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - વર્ષ હ, અંક ૩૪ તા. ૨૫-૪-૯૫ : પછી મુક્ત કર્યો. આથી ધૂમકેતુ તાપસ સ્નેહથી ખેંચાઈને અમારા ઉપરના ઉપબને. પણ સ્ત્રીને સંગ કરીને પિતાનો સને જાણીને અહીં આવ્યા છે. તપ તે પોતે જ બાળી નાંખ્યા. ત્યાંથી ઉપસર્ગની વાત કરતાં કુલભૂષણ કેવલી સંસારમ ભટકતે ભટકતે તે આખરે બેત્યા કે-એકવાર અનંતવીર્ય કેવલીની તાપસ બની મૃત્યુ પામી આ અનકપ્રભ દેવ પર્ષદામાં કઈ શિખે આપના પછી કેવલી બને. અને રનર-ચિત્રરથ વર્ગના સુખ કેશું થશે? તે પ્રશ્નના જવાબમાં અનાત ભગવતાં ક્રમે કરીને આ અમે કુલભુષણ વીર્ય કેવલી ભગવંતે અમારા બન્નેનું નામ અને દેશભુષણ રાજકુમાર બન્યા. આપતાં ત્યાં હાજર રહેલા પનપ્રભ દેવને અમને બન્નેને પિતા ક્ષેમંકરે એક પૂર્વજન્મનું વેર તાજુ થતાં તથા કેવલીનું અધ્યાપક પાસે ભણવા મુકયા. બાર વર્ષ વચન મિશ્યા બનાવવા માટે અમને ચાર સુધી ત્યાંજ રહીને સર્વ વિદ્યા ભણ્યા. દિવસથી ઉપસર્ગ કરતે હતો. અને તમારા તેરમાં પરસે ઉપાધ્યાય સાથે અમે પિતા બન્નેના ભયથી તે નાશી ગયું છે. પાસે આ વ્યા. નગરમાં આવતાં અમારા - ગરૂડેશ મહલચનદેવે રામચંદ્રજીને બનેની નજર અમારા જ રાજમહેલના પ્રસન્ન થઈ કંઈ માંગવા કહી. પણ રામઝરૂખામાં ઊભેલી એક સૌંદર્ય અને લાવણ્ય ચંદ્રજીએ ના પાડતા ગરૂડેશ ભવિષ્યમાં નીતરતી એક સ્ત્રીને જોઈ અમે બને કામા કયારેક તમારો પ્રત્યુપકાર કરીશ એમ કહી તુર બન્યા. પિતાને નમસ્કાર કરી, ખબર પિતાના સ્થાને ગયા. '' કુશળ પૂછી અમે માતા પાસે ગયા. ત્યારે : રામચંદ્રજીની આજ્ઞાથી ત્યાંના રાજા ત્યાં પેલી યુવતી બેઠી હતી, અને માતાને સુરપ્રલે અહંચે ત્ય બનાવ્યું. અને તે અમે નમસ્કાર કર્યા ત્યારે માતાએ કહ્યું- ગિરિનું રામગિરિ નામ પડયુ. અને અમે બને ઓળખતાં નથી. તમે ત્યાંથી નીકળીને રામચંદ્રજી કંડકારણયજયારે ઉપાધ્યાય પાસે કલાભ્યાસ કરવા ગયા માં પ્રવેશયા. .. ત્યારે આનો જન્મ થયો હતે. માટે આ (અનુ. પાન ૮૧) તમારી નાની સગી બેનને તમે કયાંથી તુટી આયુષ્યની તે સાધનારૂં કેણુ છે માટે ઓળખે.' તે કહે છે કેઆ સાંભળતા જ અમે બને શરમિંદા [૪] કમાન-ખુલી હથેળી રાખી થઈ ગયા. અને અજ્ઞાનથી સગ બેન સાથે જ જગતમાં આવતા ને ખાલી હાથે ભેગની ઇરછા કરનારા અમને બંનેને સોજો આ જગતથી ચાલ્યાં જતાં, યૌવન * ભવ-વૈરાગ્ય થયે. અને ગુરૂ પાસે જઈને ફના, જીવન ફના, જર ને જેરૂ ફના, પરઅમે તરતજ દીક્ષા ગ્રહણ કરી. અમારા લેકમાં પરીણામ ફળશે પુણ્યના ને પાપને. વિયોગથી પિતા અનશન કરી મૃત પામ્યા. આ દ્રષ્ટાંત મુમુક્ષુ જીવ માત્રને સમજાવે છે ગરૂડેશ દેવ બનેલા તે અમારા પૂર્વભવના એ જ શિવમસ્તુ સર્વ જગત એવી ભાવનાથી.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy