________________
: શ્રી જૈન શારાન (અઠવાડિક)
ને.
અનંતાનુબ ́ધીના કષાય મંદ પડે તે જીવ જ સમ્યગ્દર્શન પામે ને ? ક્રોધાદિ કષાયા કરવા જેવા નથી તેમ જેને લાગે તે ધમ પામે કે બીજા ? અન`તાનું બ ધી કષાય, મિયાત્ત્વ મંદ ન પડે તે ખુદ શ્રી તી 'કર ભગવાનની દેશના પતુ ન અહી' આવે તે સાષી હાવા જોઇએ. અહી' કેમ આવે છે ? સાધુ તે બધાને સાધુ જ બનાવે. દુનિયાના સુખી, બીજાને સુખી ન બનાવે તો ખાટા કહો. રાધુ, સાધુપણાની વાત કરે તા સાધુને ય ખાટા કહો, તા તમે શુ' સમજો છે તે જ ખ.ર પડતી નથી.
૫૭ :
મન ન
શ્રાવકને દુનિયાની સુખ-સ'પત્તિ ગમે નહિ. કડ્યેાગે મેળવવી પણ પડે અને ભાગવવી પણ પડે તેા ય ખરાબ જ લાગે, દુઃખથી-ક્રમને ભાગવે, શ્રાવક-શ્રાવિકા મઝ થી સ'સારમાં રહે નહિ, તેમને ઝટ મેક્ષે જ જવાનુ મન હોય. આવુ` હોય તે બધા મિથ્યાદૃષ્ટિ છે, સઘમાં પેસી ગયેલા છે. તેને ધર્મની સારી વાત કરે તેની સાથે મૌત્રી હાય. જે ધર્મોની વાત કરે તે જ ગમે, જે સ`સારની વાત કરે તેની સાથે બેઠક–ઊઠક પણ શ્રાવકને ન હોય,
બીજો ગુણ છે-રાજ જિનવાણી સાંભળે. તેમાં તે આજે દેવાળું પ્ર.- જિનવાણી ગમે ત્યાં સાંભળવા જવાય ?
ને
ઉ- જે આત્મા મેાક્ષના જ અથી છે તે સ'સારની વાત કરે ત્યાં જાય? વેપાર કરવા ગામ ન હોય તે શહેરમાં જાવ ને ? તેમ જિનવાણી સાંભળવા ત્યાં જ જ્યાં માક્ષની સાધુપણાની જ વાત થતી હાય.
જાય કે
ઊઠે છે. જે
શરીરની
હજી અધ્યાત્મભાવ પેદા થયા નથી માટે આવા પ્રશ્નના ચિ'તા કરવા કરતાં આત્માની ચિંતા કરે, આત્માના ભલાની ચિંતા કરે તેનું નામ શ્રાવક છે. જે બીજુ કશું ન સમજે પણ ભગવાન થવા ભગવાનના દર્શને જાય, સાધુ થવા સાધુ પાસે જાય, સ'પૂર્ણ' ધર્મ પામવા ધમ કરે, તેા તે સારે જીવ છે. તમને ધમ ગમે છે કે પૈસા-ટકાદિ ગમે છે ? પૈસા હૈાય તે ભેગ ગમે ? સંગ્રહ ગમે ? કે દાન ગમે? આજના સુખી લેાકેા મફત પૂજા કરતા કેમ થઈ ગયા? તમે તમારી સામગ્રીથી પૂજા કરો કે પારકી સામગ્રીથી પૂજા કરે ? ભગવાનની પૂજા-ભકિત અમે અમારી શિત મુજબ, અમારી સામગ્રીથી કરીએ છીએ તેમ કેટલા ખેલે ? ભગવાનની પૂજા કરવા પેાતાની સામગ્રીના ઉપયોગ કરવાનું મન થતુ નથી તે ગુના છે કે ગુણ છે ? ખાલી હાથે પૂજા કરવા જવાય ? આજે બધા એવા ભિખારી થયા છે કે-શ્રાવકપણું જ દેખાતું નથી. મારાવતી પૂજા કરજો કહેનારા મફત પૂજા કરે?