________________
-
-
-
-
હલાદેશેદરક જીવયમરીશ્વરેજી મહારાજની ૨ -
1001 gora eunior exã BILLION PEU Nel 72120342
-તંત્ર
-
•
પ્રેમચંદ મેઘજી ગુઢક
૮jલઇ) હેન્દ્રકુમાર સાસુwલાલ #t
(૨૪ોટ) સુરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(૩૯ ) જાજાચંદ કેજર અઢા
( 8)
પS • અઠવાડિક • ઝાઇJZ કિંઇgs ૨. fકાય ઇ મ781
વર્ષ ૭ ૨૦૫૧ પોષ વદ - ૧ મંગળવાર તા. ૧૭-૧-૯૫ [અંક- ૨° છે
- અધ્યાત્મભાવને પામવાના ગુણે :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-ચેથું
(ગતાંકથી ચાલુ) ૨ ૪૬, વૈશાખ સુદ-૧૪ મંગળવાર તા. ૮-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ
આટ બહુ જ બગાડો થઈ ગયેલ છે. જે ધર્મ મોક્ષ માટે જ કરવાનો છે તે ધ મોટે ભાગે સંસારનું સુખ અને મોજમઝાદિ માટે કરે છે. ધર્મ પાસે શું મંગાય ? જે જોઈએ તે બધું મંગાય એમ જ માને છે ને? ભગવાન પાસે બાયડી ય માગો ને? દુર્યાનથી બચવા, સધ્યાનમાં રહેવા, ધર્મ પામવા અને સારી રીતે કરવા માટે માગતા હો તે માગવાની છૂટ છે. જે પોતે ભુખે મરતો હોય, ધર્મ ન થઈ ?
શકતે હોય તે શ્રાવક ભગવાનને કહી શકે કે–પેટમાં નાખવા જેગું મળી જાય તે છે જ ધર્મ કરી શકું. તે તે માટે માગવાની છૂટ છે. પણ તેને શા માટે માગ્યું તે સમજે. છે પેટ ભરવા માગ્યું કે ધર્મ સારી રીતે થઈ શકે માટે માગ્યું? મેટાભાગને તે ધર્મને છે છેડીને અધ કરવાનો જ હેતુ છે. તમારી પાસે આજીવિકાનું સાધન છે તે શું કામ છે છે વેપારાદિ કરે છે ? આજીવિકાનું સાધન હોય તે શ્રાવક વેપારાદિ કરે? વેપાર કરવા ૧ જેવો છે? વેપારને ધમ માને છે કે અધમ ? વેપાર મથી કરે છે કે ન છૂટકે છે કરે છે?
પ્ર.- પહેલાં સંતોષ મેળવ કે સમકિત મેળવવું? 8 ઉ– સંતોષી જીવ ધર્મ પામે. લેભીયા જીવ કદી ધર્મ ન પામે.