SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - હલાદેશેદરક જીવયમરીશ્વરેજી મહારાજની ૨ - 1001 gora eunior exã BILLION PEU Nel 72120342 -તંત્ર - • પ્રેમચંદ મેઘજી ગુઢક ૮jલઇ) હેન્દ્રકુમાર સાસુwલાલ #t (૨૪ોટ) સુરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (૩૯ ) જાજાચંદ કેજર અઢા ( 8) પS • અઠવાડિક • ઝાઇJZ કિંઇgs ૨. fકાય ઇ મ781 વર્ષ ૭ ૨૦૫૧ પોષ વદ - ૧ મંગળવાર તા. ૧૭-૧-૯૫ [અંક- ૨° છે - અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-ચેથું (ગતાંકથી ચાલુ) ૨ ૪૬, વૈશાખ સુદ-૧૪ મંગળવાર તા. ૮-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ આટ બહુ જ બગાડો થઈ ગયેલ છે. જે ધર્મ મોક્ષ માટે જ કરવાનો છે તે ધ મોટે ભાગે સંસારનું સુખ અને મોજમઝાદિ માટે કરે છે. ધર્મ પાસે શું મંગાય ? જે જોઈએ તે બધું મંગાય એમ જ માને છે ને? ભગવાન પાસે બાયડી ય માગો ને? દુર્યાનથી બચવા, સધ્યાનમાં રહેવા, ધર્મ પામવા અને સારી રીતે કરવા માટે માગતા હો તે માગવાની છૂટ છે. જે પોતે ભુખે મરતો હોય, ધર્મ ન થઈ ? શકતે હોય તે શ્રાવક ભગવાનને કહી શકે કે–પેટમાં નાખવા જેગું મળી જાય તે છે જ ધર્મ કરી શકું. તે તે માટે માગવાની છૂટ છે. પણ તેને શા માટે માગ્યું તે સમજે. છે પેટ ભરવા માગ્યું કે ધર્મ સારી રીતે થઈ શકે માટે માગ્યું? મેટાભાગને તે ધર્મને છે છેડીને અધ કરવાનો જ હેતુ છે. તમારી પાસે આજીવિકાનું સાધન છે તે શું કામ છે છે વેપારાદિ કરે છે ? આજીવિકાનું સાધન હોય તે શ્રાવક વેપારાદિ કરે? વેપાર કરવા ૧ જેવો છે? વેપારને ધમ માને છે કે અધમ ? વેપાર મથી કરે છે કે ન છૂટકે છે કરે છે? પ્ર.- પહેલાં સંતોષ મેળવ કે સમકિત મેળવવું? 8 ઉ– સંતોષી જીવ ધર્મ પામે. લેભીયા જીવ કદી ધર્મ ન પામે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy