________________
પૂર્વે કરેલા કર્મો સામુદાયિક હોવા છતાં એકને જ ઉદયમાં આવ્યું તેનું ! કારણ જે વ્યકિત મજબુત કર્મ બાંધ્યું અને બીજાએ અનુમોદન કર્યું તેના પરિણામે તે છે મહાસતી નદયંતીને કર્મ ઉદયમાં આવ્યું તેને ભેગવી જે કરેલા કર્મોને આલોચના 4 3 કરી ગૃહસ્થ ના બારવ્રતનું પાલન કરી અંતે ચારિત્ર સ્વીકારીને મોક્ષસુખને પામી. છે પિતના ૨ નામનું નગર હતું ત્યાં પ્રગટ પરાક્રમી નરવિક્રમ નામને રાજા હતે. છે અને તે નગરમાં જાણે લક્ષમીની દાનશાળા હોય તેવો સાગરપત નામને શ્રેષ્ઠી હતે. છે તે શ્રેષ્ઠી ને પવિત્ર આચારોમાં કુશળ સસુદ્રદત્ત નામને પુત્ર હતું. બાલ્યાવસ્થામાં સકલ 1 કલાઓને હણ કરી અનુક્રમે વનવયને પામ્યો.
આ તરફ સે પારક નગરમાં ઉત્કર્ષ ભંડાર એ નાગદત્ત નામને શેઠ હસ્તે છે તેને નંદયંતી નામની કન્યા વનાભાવને પામેલી જિન ધર્મમાં નિપુણ બુદ્ધિવાળી હતી. છે શીલરૂપી મ ણેક રત્નની ભૂમિ હતી કામદેવરૂપી રાજાની રાજધાની હતી શેભા સહિત યુવાકે નાના મનને આનંદ પમાડતી હતી. જાણે વિધાતાના ચગ્ય પ્રયત્નને સત્ય બનાવવા તત્પર
નહ: હાહાકાહ ના હાજર ન રહા હા -
મહાસતી નંદચંતા
–પૂ. સા. શ્રી સુવર્ણ પ્રભાશ્રીજી મ. સુરત. : -v-હા -હા-હ - - ૯ - હશે જ. ૬ થયેલ હોય તેમ સાગર પોતે પોતાના પુત્રની સાથે નંદયંતીને પરણાવી જાણે ચિત્રવેલીને છે મેળવી હોય તેમ એકાંતે અત્યંત પ્રેમને ઈચ્છતી નંદયંતીને મેળવીને સમુદ્રદત્તના ? મનોરથ પૂર્ણ થયા.
બાલ્યકાલના સહદેવ નામના મિત્રની સાથે ક્રીડા કરતા કેટલેક કાળ વિલાસ કર્યો. 8 એકવાર જુદાજુદા દેશનું વિજ્ઞાન અને ધન મેળવવાની ઉત્કંઠાથી તેણે વહાણ દ્વારા વેપાર
કરવાની ઈચ્છાથી પિતાને પૂછયું પિતાજીએ કહ્યું મારી પાસે ઘણું ધન છે. તે તું ઈરછા 8 મુજબ ભગવ. આંગણામાં કલ્પવૃક્ષ હોય તે જંગલમાં કેણ જાય. છે સહુ પૂર્વજોએ મેળવેલી લક્ષમીને ભેગ નથી કરતાં કારણ કે યૌવનમાં 8
માતાને ધાવવી અને માતાની સાથે શયન કરવું વગેરે રીતે માતા ભેગવવા યોગ્ય નથી. છે તેમ પિતાની લક્ષમી ભોગવવા યોગ્ય નથીઆ પ્રમાણે પુત્રની વાણીને સાંભળી સાગરપિત છે શેક અને આનંદ બનેથી યુક્ત બને. તેણે ગદગદ્દવાણીથી આ પ્રમાણે કહ્યું પિતાએ છે
ઉપાર્જન કરેલા ઘનથી અપ્રશસ્ત મદવાલા બનેલા ઘણું લોકો હોય છે. પિતાના ધનથી { દાન કરના અને સુખ ભોગવનારા વિરલા જ હોય છે. આ પ્રમાણે બોલતા તેણે છે