________________
- ૯૯ - ૪ .જીવસૃરીજી મહારાજની - - -
in EAN HOOH! OUHO VO RULIONY PHU NI YU/201471
: -તંત્ર
કિન Lહરાણી
છે
• હવાહિક "\"\ઝાઝરાપ્ત વિZI 8. શિવર માર્ચ
*વંદ દરજી ગુcs
- ૮મુંmઇ) હેજેન્દ્રકુમાર જજટ્યુબલાલ ,
(રાજકોટ) '' છે જચંદ્ર કીરચંદ રહી
(૪૬૮.૪૪) * જનારું- ૫૬:૪? સહેજ
(CTS)
I
વર્ષ ર૦૫૧ જેઠ સુદ-૮ મંગળવાર તા. ૬-૬-૯૫ [અંક-૩૯
F પ્રકીર્ણ ઘર્મોપદેશ ના
-પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ર૦૪૩, અષાઢ સુદિપ ને બુધવાર તા. ૨-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ છે (પ્રવચન – બીજુ)
(ગતાંકથી ચાલુ) છે વમને દુખ આવે નહિ કે આવે? હવે કહે કે, ધર્મને પણ દુખ આવે પણ છે તે દુઃખમાં ધમી દુ:ખી ન હોય, ઉલટ દુનિયાના સુખમાં દુઃખી હોય. તેને દુનિયાનું 8 સુખ ભે ગવવું પડે તેનું દુખ હોય છે! સમ્યગ્દષ્ટિ આત્મા ચક્રવતી પણ હોય, તે છે છે તે ચક્રી પણાના રાજ્યને કેવું માને છે? પાપરુપ, ત્યજવા જેવું. જ. જેને ચક્રવર્તીપણું ન ધર્મના ફળ તરીકે માંગીને મેળવ્યું તે ચક્રવતી પણું ભેળવીને કયાં જાય છે નરકમાં જ. કે દરેકે દરક વીશીમાં વીશ શ્રી તીર્થકરદે, બાર ચક્રવતીએ થાય છે. આ વીશીમાં 8 - સુભમ અને બ્રહ્મદર એ બે ચક્રવતી, ધર્મના ફળ તરીકે ચક્રવર્તી પણું માગીને ચક્રવતી છે B થયા; ધર્મ તેમણે સારામાં સારો કરેલા. કેમ કે, મિથ્યાદષ્ટિ ચક્રવતી ન થાય ચક્રવતી
થવા પણ સમ્યગ્દશન જોઈએ. | બ્રહ્મદત્ત ચક્રવતીના ભૂતકાળના ભાઈ આ ભવમાં સાધુ થયેલા. પૂર્વભવમાં ચિત્ર 8
અને સંભૂતિના ભવમાં તે બંને યે સાધુપણું લઈને સારામાં સારે ધર્મ કરેલું. તેમાંથી છે એક પ્રહ્મદત્ત ચક્રી થયા અને બીજા શ્રેષ્ઠી પુત્ર થયા. વિરાગ પામી સાધુ થઈ છે 9 અવધિજ્ઞાની થયા. પ્રસંગ પામીને તે મુનિને અને ચક્રવતીને ભેટે થાય છે. ચક્રવતીને છે
ખૂબ ધર્મ સમજાવે છે. ચક્રીને તે મુનિ પર ભાઈ તરીકેને પ્રેમ થાય છે પણ સાધુ 8 તરીકેને નહિ. છેલ્લે તે ચકી મુનિને કહે છે કે, “ધર્મના ફળ તરીકે જે મેળવવું તે T મળ્યું છે. તમે ય શું કામ આવાં કષ્ટ વેઠા છે? અહી આવી જાવ, મારૂં આ રાજ્ય