SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જા વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૬-૯-૯૪ : દીપ બરની માન્યતા છે કે વસ્ત્રપાત્રાદિ ન રાખે તે સાધુમાં જ સાધુતા હૈય વસ્ત્રાદિ ૨ ખનાર સાધુમાં સાધુતા હેતી નથી તે સાધુ જ નથી, । તેમના મતે તેા કલ્પસૂત્રના એમણે આપેલા પાઠથી તે એવુ સિધ્ધ થાય કે ભગવાન મહાવીર દેવાધિદેવ એક વરસ વસ્ત્રવાળા હતા ત્યારે સર્વાંસગના ત્યાગ કરીને કરેમિ ભંતેની પ્રતિજ્ઞા પૂર્વક સૌંયમના સ્વીકાર કરવા છતા એ સાધુ ન હતા એમનામાં ૬-૭મા શુશુઠાણાની પરિણિત રૂપ સાધુતા નહેાતી. સા ધક એક વરસ બાદ વસ્ત્રરહિત થયા પછી જ એ સાચા સાધુ બન્યા એવુ સિદ્ધ થાય એ વાત પણ શુ' ઢીંગ બરોને પણ માન્ય છે ખરી ? કેસંયમ જીવનના સ્વીકાર કય બાદ ૧ વરસ ભગવાન મહાવીર દેવાધિદેવ, સાધુ ન હતા અને વરસ બાદ વસ્ત્ર ચાલ્યા જવાથી એમનામાં સાધુતા આવી. સાધુ બન્યા. શ્રી ઋષભદેવ ભગ‚ માટે પશુ આવુ જ બન્યું છે તેમને પણ સાધિક વરસ વસ રહ્યુ હતુ. ત્યાર બાદ વસ્ત્ર વગરના થયા હતા તે તેએ પશુ શુ સાધિક વરસ સાધુ ન હતા. વરસ પછી જ તેમનામાં સાધુતા આવી હતી ? : ૩૭ વસ્ત્રવાળા શ્રી અજીતનાથ આદિ ૨૨ તીર્થંકરાને સયમ જીવનના સ્વીકાર કરતી વખતે ઇન્દ્ર. અપિ ત કરેલ દેવદૃષ્ય વસ્ત્ર જીવનના અંત સુધી રહ્યું હતુ. તે તે હાવાથી શ્રુ એમનામાં જીવનના અંત સુધી સાધુતા હતી જ નહી. ? ભગવાન મહાવીર પાણીપાત્ર (હાથમાં જ ભાજન નામાં શું સાધુતા આવી તે પહેલા તેમનામાં સાધુતા ન કરનારા બન્યા પછી જ તેમહતી, તે શું સાધુ ન હતા ? ૨૨ તી "કરાને જીવનના અંત સુધી ઇન્દ્ર અર્પિત દેવદુષ્ય વસ્ત્ર રહ્યું હતુ... ઋષભદેવ કે મહાવીર ભગવાને સાધિક એક વરસ વસ્ત્ર રહ્યું હતું ત્યાર બાદ સયમની પ્રાપ્તિમાં અંતરાય કરનાર છે માટે વસ્ત્ર ફેંકી દીધુ છે ? એવુ નથી પણ સમૈગવશ એક વરસ બાદ વસ્ર ચાલ્યુ ગયુ છે જો રહ્યુ હાત તે જીવનના અંત સુધી રાખત જ, માર. સાધુએએ નગ્ન જ રહેવાનુ છે નગ્નપણામાં જ સાધુતા છે એ બતાવવા કે પ્રરૂપણા કરવા માટે ભગ મહાવીરે કે રૂષભદેવે વસ્ત્ર ફેકી દીધુ છે એવુ' નથી જ અને આવુ જ કરવુ' હેાત તે ઇન્દ્ર અર્પિત વજ્ર ન સ્વીકારત વચ્ચે રાખવાથી સાધુ પણું ન રહેતુ... હાય તો કમડલુ' અને માર પીછુ રાખનારા દીગબર સાધુઓમાં પણ સાધુપણું છે ખરૂ ? એ સાધુ કહેવાય ખરા ? સુભાષ જૈને બુદ્ધિના સદુપયોગ વિચાર કર્યા હોત તા તીર્થંકરા વસ્ત્રને YE કરીને જરાક કલ્પસૂત્રના પાઠ ઉપર ઉંડાણથી પ્રારંભથી જ ધાણુ કરનારા હાય છે ઢીગ’
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy