________________
હું ૩૮ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ?
બરત્વ નથી હોતું એથી દીગંબરત્વ પ્રાચીન નથી અર્વાચીન જ છે કેમકે દીગબર મત મહાવીરના નિર્વાણ પછી કેટલાક વરસે બાદ જ નીકળે છે અનાદિકાલિન પ્રાચીન મત કઈ હે ય તે હવેતાંબરોને જ છે દરેક તીર્થંકરે સવસ્ત્ર પાત્રને જ ધર્મ પ્રરૂપે છે અને પોતે પણ દેવદુષ્ય વસ્ત્ર ધારણ કરે છે એ વાતની કલ્પસૂત્રાદિ અનેક આગ ગવાહી પૂરે છે. | ઋષભદેવ અને મહાવીરદેવને સાધિક વરસ બાદ વસ્ત્ર ચાલ્યું ગયું એટલા માત્રથી એમના શાસનમાં દિગંબરત્વ ચાલ્યું છે એમ કહી ન શકાય. ક૯ સૂગાદિ શાસ્ત્ર પાઠને મનઃ કપિત અર્થ કરીને દીગંબરવને પ્રાચીન તરીકે પ્રચારવું એ કહ્યું છે સૂટાદિ વેતાંબરોના આગમ શાસ્ત્રોને અન્યાય કરવા બરાબર છે.
પરંતુ માધ્યરશ્ય જેણે ગુમાવી દીધુ છે. એવા માણસે ઉંડાણથી પોતાના કે 8 છે પરના શાસ્ત્રોને વિચાર કરવા માંગતા જ નથી, ઉપર ઉપરથી જ શાસ્ત્ર પાટે વિચારીને છે પિતાની માન્યતા કે પક્ષનું ગૌરવ વધારવાના જ નિષ્ફળ પ્રયત્ન કરતા હોય છે. 8
સુભાષ જૈન પણ આવી જ કેઈ ઉંડી અટવીમાં અટવાઈ ગયા હોય એમ લાગે છે. તે अचेलक्को धम्मो पुरिमस्सय पच्छिमस्स य जिणस्स
આદિ પંચાશકના પાઠમાં અલકે અર્થ સર્વથા વસ્ત્ર રહિન નન પણું છે એ અર્થ લેવાતું નથી કહેતાંબરના અનેક શાસ્ત્રોમાં આ અર્થ લેવા પણ નથી છે અલક શબ્દનું સ્પષ્ટીકરણ કરતા તાંબર શાસ્ત્રમાં અલકને અર્થ અ મુલ્ય છે વાળા માને તિ વેત જીર્ણપ્રાય તુરછ એવા વસ્ત્રો લેવાનું જણાવ્યું છેઆવા વસ્ત્રને છે ધારણ કરનારા સાધુઓ અચેલક કહેવાય.
૨૨ તીર્થકરોના સાધુઓ રંગબેરંગી કિસ્મૃતિ વચ્ચે પણ ધારણ કરનારા હતા ? છે તેથી તેઓ શાસ્ત્રમાં સચેલક કહેવાયા અને ઉકત જીણું પ્રાય તુરછ વસ્ત્ર ધારણ કરે છે
સાધુઓ અલક કહેવાયા.
પ્રથમ-પશ્ચિમ તીર્થંકરના સાધુએ ઉકત જીર્ણપ્રાય તુચ્છ વસ્ત્ર ધારણ કરનારા છે હેવાથી અચેલક કહેવાય છે.
આગમાદિ શાસ્ત્રોમાં વસ્ત્રપત્રાદિ ઉપકરણે સાધુઓને રાખવાનું વિધાન ડોવાથી છે 4 અલક ધર્મને અર્થ ઉકત જીર્ણપ્રાય વસ્ત્રાદિ ધારણ કરવું એ કયે છે સંપૂર્ણ છે નગ્નદીગંબરવ કરા જ નથી.
બૌધના મસ્કીમનોકાય ગ્રન્થમાં જૈન સાધુઓ કે ય છે એનું વર્ણન કરતા છે