________________
: સમકિતના સડસઠ બોલની
--પૂ. મુનિરાજ શ્રી સજઝાય ઉપર પ્રશ્નોત્તરી :- | પ્રશાંતદશન વિજયજી મ.
(ઢાળ પહેલી) ચી સદહણ તિલિંગ છે, દશવિધ વિનય વિચારે રે; ત્રણ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવક ધારે રે૫ પ્રભાવક અડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ ષ જયણા જ આગાર ભાવના છવિહા મન આણીએ... પઠાણ સમકિતતણા સડસઠ ભેદ એડ ઉદાર રે. એહને તવ વિચાર કરતાં, લહીજે ભવપાર એ...૬ ચઉવિહ સહણ તિહાં, જીવાદિક પરમથે રે. પ્રવચન માંહે જે ભાવિયા, લીજે તેહને અર્થે રે...૦ તેહને અર્થ વિચાર કરીએ, પ્રથમ સફ્રહણ ખરી. બીજી સહણ તેહની, જે પણ મુનિગણ ઝહરી. સંવેગ રંગ તરંગ ઝીલે, માર્ગ શુઇ કહે બુધા. તેહની સેવા કીજીયે, જિમ પીજીયે સમતા સુધા »૮ સમક્તિ જેણે રહી વચ્ચું, નિહવને અહજીંદા રે પાસસ્થા ને કુશીલિયા, વેષ વિડંબક મંદારે...૯ મંદા અનાણી દૂર છેડે, ત્રીજી સરહણ રહી. પરદશનીને સંગ તજીએ, જેથી સદૂહણ કહી, હીણ તણે જે સંગ ન તજે, તેહને ગુણ નહિ રહે.
જવું જ લધિ જલમાં ભળ્યું. ગંગાનીર લુણપણું બહ ૧૦ પ્ર. ૧૩-સમ્યફવના સડસઠ બે શ કયા કયા છે. તે જણાવે !
ઉ૦. ચાર સહણ, ત્રણ લિંગ, દશ પ્રકારને વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ જયાણા, છ આગાર, છ ભાવના, છ સ્થાન આ પ્રમાણે સામાન્યથી કુલ સડસઠ બોલ છે.
પ્રઃ ૧૪-આને વિચાર શા માટે કરવાનું કહે છે?
ઉ૦ તાત્વિક રીતના આ બધાનું સ્વરૂપ જાણી આ ભવસંસારથી વહેલામાં વહેલો પાર પામવે છે માટે.