SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ર : શ્રી જૈનશાસન (અઠવાડિક) રાજકુમારની ધાવમાતા ચોધાર આંસુડે રડવા પુત્ર પિતાને જોઈ જશે તે પુત્રની દીક્ષાને લાગી. સુકેશલ રાજાએ રડવાનું કારણ ભય હતે. આખરે પિતા-પુત્રની રક્ષા તે પૂછતાં ધાવમાતાએ કહ્યું કે થઈને જ રહી. ભગવાનને ભેખ ધરીને સાધનાની પગ- પિતાના શરીરમાં પણ નિઃપૃહ બનેલા દંડીએ ગુજરતાં ગુજરતાં આ દેશમાં ભિક્ષા પિતા-પુત્ર મુનિવર પૃથ્વી ઉપર વિચરવા માટે આવી ચડેલા તારા પિતા રાજર્ષિને લાગ્યા. જોઈને તે કુમાર ! તું પણ દીક્ષા લઈ લઈશ. આ બાજુ પુત્રના વિયેગથી દુખી દુખી આવા ભયથી તારી માતાએ તિરસ્કારપૂર્વક થઈને આતર્યાન કરનારી સહદેવી મૃત્યુ તે રાજષિને આ નગરમાંથી કાઢી મૂકાવ્યા પામીને વાઘણ બની. સહદેવી વાઘણ બની તે દ. ખદાયી પ્રસંગ યાદ આવે છે ને તેમાં પિતા-પુત્રની દીક્ષા નહિ પણ સહમારાથી રડી પડાય છે. દેવીની મમતા-વાંધતા જ કાર હતી. સોશલ પણ તે સાંભળીને પિતા પાસે એક વખત કાતિક મહિને પારણા માટે જઈને વૈરાગ્ય પામેલા તેણે વ્રતનું દાન કરવા જતાં પિતા-પુત્ર મુનિને વાઘ જોયા. અને પિતા મુનિને પ્રાર્થના કરી. તેમના તરફ તરાપ મારીને આ વી પડી. પણ...મંત્રીઓ સાથે આવી પહોંચેલી વાઘણને જોતાં જ બંને મુનિવર કાયેત્સસુકેશલની ગર્ભવતી પત્ની ચિત્રમાલાએ ગમાં લીન બન્યા. વીજળીની જેમ, ત્રાટકેલી દિક્ષામાં વિદત ઉભું કર્યું. પુત્રને જન્મ તે વાવણે સુકેશલ મુનિને ધરતી ઉપર સુધી રાહ જોવાની વાત કરી. ત્યારે વિરાગી પછાડયા. નહેર અને દાંતથી પૂરા ક્રોધ રાજકુમારે ગર્ભમાં જ રહેલા પુત્રને રાજ્યા. સાથે મુનિવરના શરીરની ચામડી ઉતરડી ભિષેક કરીને તરત જ દીક્ષા ગ્રહણ કરી. નાંખી શરીરમાંથી માંસના લેચે લે ચા ખેંચી જોગ-સંજોગની કેવી ઘટમાળ છે. પુત્રને ખેંચીને ખાવા લાગી. શરીરના હાડકાને જમે જાણીને પિતા દીક્ષા લઈ ના લે આ વાઘણું કટ કટ કરતાં શેરડીના ટુકડાની તે માટે સહદેવીએ પુત્રને સંતાડી દીધો જેમ તેડી તેડીને ખાઈ ગઈ. શરીરમાં પ્રાણ હતો. છતાં પિતાની દીક્ષા અટકી નહિ. હતા ત્યાં સુધી મુનિવર ધ્યાનમાંથી ચલિત અને પિતા મુનિને જોઈને સુકેશલે દીક ન થયા. છેવટે કેવલજ્ઞાન પામીને સુકેશલ લઈ લે નહિ તે માટે પિતા-મુનિને પુત્રની મુનિ મેક્ષે ગયા અને કીતિધર મુનિવર પણ નજરથી દૂર રાખવા આ નગરમાંથી અપ- કેવલજ્ઞાન પામીને અનુક્રમે મહાને પામ્યા. માન પૂર્વક કઢાવી મૂક્યા હતા. છતા પુત્રની કર્મક્ષયસહાયેયમિતિ મસ્ત મુનિ પણ દીક્ષા અટકી નહિ. પહેલાં પિતા પુત્રને ન સ આ વાઘણ તે કર્મને ક્ષય કરજોઈ જશે(જાણી જશે) તે પિતાની દીક્ષાને ભય વામાં સહાયક બની છે એમ માનીને તે સહદેવીને હતે. અને પછી એજ સહદેવીને સુકેશલ મુનિ જરાય ગ્લાનિ પામ્યા ન હતા.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy