________________
વર્ષ ૭ : અંક ૩૦ તા. ૨૮-૩-૯૫ :
જાય. પણ આજે આ ાધા ગુણ્ણા લગભગ નાશ પામ્યા છે. તે દાટ વાળ્યેા છે.
જે લેાકમાં વસે છે તે લોકમાં ખરાબ કહેવાય તેવુ કામ કરવુ નહિ. લેક કહે કે આ ધર્મી માણસ બહુ સારી છે. જયારે આજે તમારી લેાકાં શી છાપ છે ? ચાંલ્લા કરે તેના વિશ્વાસ કરવા નહિ, તે માત્ર ધના ઢાંગ કરી લોકોને ઠગે છે. આ વાત સાચી પણ દેખાય છે ને ? ધર્માં દુકાન ઉપર પણ જૂઠ બાલ ? ચરી કરે ? આજે તા એવી ચારી થાય છે કે-જો તમને પકડીને પેાલીસ લઇ જાય તા લાક કહે-તેજ દાવના હતા. કાઇને ય દયા આવે નહિ. આવી હાલત થઈ છે.
heh :
તેમાં ચ આનિ દા ગુણે
P
જે લેાકમાં વસતા હૈ। તે લેાકને વિશ્વાસ જામવા જોઇએ કે-આ મરી જાય પણ ખેતુ' ામ કદી કરે નહિ. તેની સાથે મારી યુવાન છેાકરી માકલી હાય તા ય ચિંતા નહિ. તેને લાખ રૂપિયા આપીએ તૈય ચિંતા નહિ. આવી તમારી છાપ છે ? આ ગુણે કેમ નથી આવતા ? પામવા નથી માટે. મારા આત્માનું શું થશે ? હુ મરીને કર્યાં જઇશ ? ચાવી જેને ચિડતા પણ ન હોય તેનામાં આ એક પણ ગુણ ન હોય !
ઝટ માક્ષે જવું છે ? આ સસારથી છૂટવુ` છે ? દુનિયાની સુખ-સંપત્તિ દુર્ગાતિમાં જ મેાકલનારી છે તે ખબર છે ? મહારમી અને મહાપગ્રિહિને નરકગામી કહ્યા છે. ગમે તેટલા પૈસા મળે તે આછા જ લાગે, મોટા મોટા પાપના 'દિ મઝેથી કરે જરાપણુ દુ:ખ ન થાય. તે બધા નરણ્યમાં જાય નરક માના છે ? નરકમાં એવી પીડા છે જેનુ વર્ણન ન થાય.
ઘણું દુઃખ છે માટે નહિ મઝાથી કરવું નથી' આવા સુખ છે માટે નહિ પણ
પણ
મરવાનું નકકી જ છે. ‘મારે ગતિમાં જવું નથી ત્યાં ધર્માંની સામગ્રી ન મળે માટે. તેથી કાઈ ખાટુ' કામ પણ નિ ય છે ખરા ? ‘મારે સદ્ગતિમાં જવુ છે, તે ત્યાં ધર્માંની સામગ્રી મળે. અને મેક્ષ માની આરાધના ચાલુ રહે મેક્ષે જવુ' છે’–આવી પણ ભાવના તમારી છે ખરી ? રાજ આ જીવન બદલાઈ જાય.
તે
કરી વહેલામાં વહેલાં વિચાર કરી તા ય
તમે બધા શ્રાવક છે ને ? ધર્માત્મા પણ છે ને? રાજ ઉભયકાલ પ્રતિક્રમણ ત્રિકાળ પૂજા સામાયિક સ્વાધ્ય: ય કરનાર કેટલા મળે ? શક્તિ મુજબ દાન ધર્મ કરનારા કેટલા મળે ? શીલ પાળનારા કેટલા મળે ? પતિથિએ પણ તપ કરનારા કેટલા મળે ? રેજ સસાર દ્વારે છૂટે? કયારે છુટે' તે ભાવના કરનારા કેટલા મળે ? આજે ઘણી ગરડ થઈ છે. અહી' જે આવે તે ખચા પાપથી ડરનારા હોય ને ? ધર્મોને મઝેથી કરનારા હૈાયને? સંસાર ન છૂટકે કરનારા હોય છે ? મનુષ્યપણામાં સાધુપણું' કયારે મળે તે ચિ'તામાં હોય ને ? સાધુપણું' પામ્યા વિના મરવુ' પડે તેનુ દુઃખ હાય ને ? ( ક્રમશઃ )