SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ હાલારાક ર્.આશ્રી વિજયક્ષસ્ત ્રીજી મહારાજની પ્રેમા મુજબ શાસન અને ચિલ્લાત / તથા પ્રચાર મચ્છુ www 0801 જનની •કાફિક. માલારાધ્યા વિરુદ્વા ય, શિવાય ચ માથ થ -તંત્રીઓ ફ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ (રાજકોટ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વzar) નાચંદ પદમશી ગુઢક ( થાળ ગઢ) be વર્ષ ૭ ૨૦૫૧ માગસર સુદ-૪ મંગળવાર તા. ૬–૧૨–૯૪ [અ‘૩–૧૫ -: અધ્યાત્મભાવને પામવાના ગુણ્ણા :– —પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન–ત્રીજી ૨૦૪૬, વૈશાખ સુદ-૧૩ સોમવાર તા. ૭-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ સંબંધો કાયવ્ા, સધ્ધિ કલાણુહેઉમિત્તે હિ... સારવ' જિષ્ણુવયણું, ધરિયવ્વા ધારણા સમ્મ` ।।૧।। અન ત ઉપકારી શ્રી અરિહ'ત પરમાત્માએએ જે શાસન સ્થાપ્યુ છે તે મેાક્ષને માટે જ સ્થાપ્યુ` છે, જયાં સુધી જીવને સંસાર રહેવા જેવા લાગે નહિ, મેક્ષ જ મેળવવા જેવા છે તેમ લાગે નહિ ત્યાં સુધી અધ્યાત્મભાવ આવે નહિ. સાધુપણા વિના મેક્ષે જવાય નહિ. તે સાધુપણું' આ મનુષ્ય જન્મમાં જ મળે માટે આ જન્મને દુČભ કહ્યો છે. દેવજને પણ દુર્લભ નથી કહ્યો. ચારગતિમાં સુખ દેવામાં જ છે છતાંય તેની કિંમત ન માંડી અને મનુષ્ય ગતિની જ આંકી છે, બધા જ શ્રી અહિ ત એએ આ મનુષ્ય જન્મને દુĆભ કહ્યો છે તે આપણને મલી ગયા છે. હવે આપણી ઈચ્છા આ સૌંસારથી છૂટી વહેલા મેક્ષે પહોંચવાની છે ને ? આવી ઈચ્છા જેની હાય તેને આ સ'સારના ભાગલેાગવવાનું મન થાય? આવા જન્મ પામીને આ સૌંસારના ભાગ મઝેથી ભગવે તે સેનાના પાત્રમાં દારૂ ભરે છે. જૈનશાસનને પામેલાને અને સમજેલાને ભેગ ભાગવવા પડે તા કમને ભેગવે કે મઝેથી ભાગવ? પરમાત્મા શ્રાવક સંઘમાં પણુ કાણુ આવે ? જેને સ ંસારમાં રહેવુ પડે તે દુઃખી હું ચે રહે તે. શ્રી સ’ઘમાં વિરાગપૂર્ણાંકના ત્યાગી જો એ કાં સસારને ત્યજ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy