SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ર : 1 શ્રી જૈન શાસન (અઠવાડિક) પુસ્તકનાં લેખકશ્રીએ પુસ્તકમાં એવા અનેક વિધાને કર્યા છે કે જેનાથી સ્વદ્રવ્યથી પુજા કરવાને, દેવદ્રવ્ય-ગુરૂાવ્યાદિ ધર્મદ્રવ્ય વ્યવસ્થાને શાસ્ત્ર સાપેક્ષ માગ નાશ પામે અને શ્રાવકે પોતે પૂજા કરવા માટે દેવદ્રવ્યને ઉપયોગ કરતા થાય. પરિણામે અનેક રીતે દેવદ્રવ્યાદિ ધમધને વેડફાટ અને વિનાશ થાય છે આ પુસ્તકમાં શાસન અને શાસ્ત્રને સમર્પિત મહાપુરૂષોએ દર્શાવેલ લજળી પરં. પરાને તેડનારા રજુ કરાયેલ વિકૃત વિચારે-વિધાનોથી ભાવિમાં થનાર અનેક અનર્થોને લહયમાં રાખીને શ્રીસંઘને બચાવી લેવા આ નિવેદન જાહેર કર્યું છે. એવા વિચારોની સમીક્ષા હવે પછી કરશે. લિ. આચાર્યદેવ વિજય સેમસુંદસરિ. આચાર્યદેવ વિજય જિનચંદ્રસૂરિ | વિ. સં. ૨૦૫૧ ચૈત્ર વદ ૫ બુધવાર ધાર્મિક વહીવટ વિચારની બીજી [પાના નં. ૮૪૮ નુ ચાલુ) આવૃતિમાં મહત્વની સુચના :સંઘાની તથા ટ્રસ્ટના વહીવટદારોની તા. લખાણથી પહેલી આવૃત્તિ જેમ રદ્દબાતલ ૨૬-૩-૯૫ના રોજ એક મીટીંગ રાખવામાં થાય છે તેમ બીજી આવૃત્તિ ૫ રદ્દબાતલ આવી છે. કરવા જેવી છે.' * સિદ્ધાંત સરંક્ષક આ.વિ. મિાનંદસૂરિ. અને એમાં ધર્માદા દ્રવ્યના વહીવટ સંવત ૨૦૫૧ રોત્ર સુદ-૧ શનિવાર માટે માર્ગદર્શક તરીકે આ પુસ્તકને માન્યતા તા. ૧-૪-૯૫ અમદાવાદ આપવાનો પ્રયત્ન થવાનું છે. મુંબઈ, અમ- --- દાવાદ, બેંગ્લોર, મદ્રાસ, કલકત્તા કે ' (પાના નં. ૮૫૦ નું ચાલુ) ભારતના કેઈપણ ગામના ધર્માદા મિલકતના માંથી સાચું શું ગણવું? શારત્રકાર ભાગવહીવટદારને હિતબુદ્ધિથી ભારપૂર્વક જણા વંતે તે “શ્રાવકે સવદ્રવ્યથી ૮ યથાશકિત વવાનું કે આ પુસ્તકમાં લખેલી ઘી પૂજા કરવી જોઈએ. અને જ્યારે ભગવાન બાબતે વિવાદાસ્પષ્ટ છે વહીવટ માટે એને અyજ રહે તેવા સમયે તે પુરત, દેવદ્રવ્યથી પૂજા કરવાનું જણાવે છે. વાસણામાં છેડશક માન્યતા આપવાનું કોઈપણ વહીવટદાર ઉતાવળું પગલું ભરવાની ગંભીર ભૂલ ન મૂલ અને ટીકાથી પરદ્રવ્યથી ધર્મ ન કરાય કરે એની ખાસ ભલામણ છે. આ પુસ્તકના તે પાઠો જોયા પછી તે મારે ત્યાં જ ચર્ચા આધારે વહીવટ કરનારા કેવા મહાન દેશમાં થઈ કે આપણે પરવ્યથી પુજના થાય તે પાઠ આપી શકતા નથી. પડશે એની વિગત હવે પછીના પરિપત્રમાં અને તેઓ પ૨દ્રવ્યથી ધર્મ ન થાય તે આપવામાં આવશે. . પાઠ આપે છે તે જાણ્યું હશે જ,
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy