SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ હાલા દેકારક .wmવિજલસૃજીરેજી મહારાજની જ - | # મુજબ #જ જજૈ શ્રદ્ધા રજત શરy gછે -તંત્રી પેમદ મેઘજી ગુઢકા ૮jલઇ) હેમેન્દ્રકુમાર મજમુwલાલ #tej. (૪૪) '' સહેજચંદ્ર કીરચંદ શેઠ (૪૩વાલ્મ) T: રાજચંદ @? સ્ટેજ (ાજ જ8) આNNNNY • દવા. ઝાઝાઝMા : 5g , વિટા ૪ અp a છેવર્ષ ૭ ૨૦૫૧ પિષ વદ – ૮ મંગળવાર તા. ૨૪-૧-લ્પ [અંક- ૨૧] ! – અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! } પ્રવચન-પાંચમું ૨૦૪, વૈશાખ સુદ-૧૫ બુધવાર તા. ૯-૫-૧૯૯૦ શાનમંદિર, દિ૨, અમદાવાદ-૧ સંબંધે કાય, સદ્ધિ કલ્યાણહે ઉમિત્ત હિં અવં જિણવયણું, ધરિયલ્વી ધારણા સચ્યું અત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પરમ- આ ષિઓ અદાવાત્મભાવને પામવાના ઉપાયોને સમજાવી રહ્યા છે. જેમ સંસારના જીવે છે છે દુનિયાના સુખ માટે અને સંપત્તિ માટે ધમની એક વાત કાને ધરતા નથી. ધર્મને ૩ આઘે મૂકીને પણ ગમે તે રીતે સુખ અને સંપત્તિ મેળવવા ગમે તે પ્રવૃત્તિ કરે છે. છે તેમ છે અને આ સંસારથી છૂટી વહેલામાં વહેલા મોક્ષે જવું છે, તે માટે અધ્યાત્મ* ભાવ પામવે છે તેઓ પણ તે માટે સારી પ્રવૃત્તિ કરે છે. જેને પિતાને વહેલે મોક્ષ છે થાય, પરલેક ન બગડે તે માટે આખા સંસારની ઉપેક્ષા કરે તે સમજી લેવું કે તે આત્મા અધ્યાત્મભાવ પામવાને છે. જે લેકે સંસારની સાધના માટે બધું કરે, વાર - પાપ કરે, જેલમાં ફસાવાનું થાય તે ય ગભરાય નહિ અને ધર્મની વાતમાં માસથી આ આ ન થાય તેમ કહે તે ધર્મ કરી શકે? સંસારથી બચી શકે ? મે જઈ શકે ? છે જેને સંસાર છેડવા જેવો ન લાગે, મેક્ષ મેળવવા જે ન લાગે, પરલોક ન બગડે છે તેની ચિંતા ન હોય તે જીવ અધ્યાત્મભાવ પામી શકે ? તમે અધ્યાત્મભાવ પામ્યા છે છે ? અધ્યા મભાવ પામવાની ઈચ્છા છે ?
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy