________________
આપશ્રી કહેતો હતો કે - . શ્રી ગણદર્શી
૦.
૦
૦
ધર્મના ફલ તરીકે પૌદ્દગલિક પદાર્થોની ઈચ્છા, એ ઘણી ખરાબ ઈચ્છા છે. ખરેખર, કંસારની અરાધના માટે જેવી સ્થિરતા અને ધીરતા છે તેવી સ્થિરતા અને છે
ધીરતા મે ક્ષની સાધના માટે આવી જાય, તે મિક્ષ સહજ પણ દૂર રહે નહિ. 8 E૦ સાધુ એક માત્ર સંસારતારક ધર્મનો જ ઉપદેશ આપે. કારણ કે સાધુને શ્રી જિનેશ્વર {
દેવની આજ્ઞા સિવાયનું કશું જ બલવાનું કે આચરવાનું હોતું નથી.
કેવલ શ્રી સંતપણાની લાલસા એ એક દૃષ્ટિએ નયુ" ભિખારી પણું છે ! છે . જાગતે તો તે કે જે વરતુ સ્વરૂપને બરાબર જૂએ ! જેમાં વસ્તુને ઊંધા સ્વરૂપે છે
જોવાય તે જાગૃતિ નથી. જાગૃતિ આવે ત્યાં તે આત્મધર્મની વાત હોય. આજ તે પીગલિક ભાવનાના
યજ્ઞમાં આ મધમના હેમ થાય છે ! છે . કુટુંબ-પવિાર, પૈસાટકા અને કુદર્શન ઉપર જેમને ગાઢ રાગ હોય તેઓ સાચા છે.
ધર્મને સમજી શકતા નથી. સંસારના સુખ અને સુખની સામગ્રી ઉપરને રાગ ઘટે નહિ અને ધર્મ પરને સાચે છે રાગ જ નહિ ત્યાં સુધી જીવ ધર્મ પામી શકે નહિ! જે આત્મ ની કિંમત આપણા હૈયામાં વધારે બેસી જાય તે આપણું જીવન ફરી
જાય ! { ૦ ખરો આમવાદી કેણ ! જે મેક્ષવાદી હેય તે. જેને મેક્ષ ન જોઇતે હેય તે.
આત્મવાદ જ નહિ.
સાચે મ ાવાદી જીવ તે મેક્ષ માટે તરફડતે જ હોય. 3 . જગતમાં રહે અને જગતની જેને પડી ન હોય તેનું નામ શ્રાવક !
શ્રાવક એ ટલે પૈસાને હાથનો મેલ સમજનારી જાત ! ૧ ૦ કર્મના ઉ યના આધારે જીવે તે જડજીવન અને જ્ઞાનીની આજ્ઞાના આધારે જીવે તે જ છે
જીવજીવન છે !
૦
૦
૦
૦