________________
ગામ સમાયા
પાલીતાણા : પૂ. આ. શ્રી ક્રીતિસેન સૂમ. ઠા-૩નું. ચાતુર્માસ રાજકોટ પ્રહલાદ પ્લેટમાં નકકી થયુ છે.
અમદાવાદ : વાસણા અત્ર પૂ. આ. સ. શ્રી વિજર નરરત્ન સૂરીશ્વરજી મ. ના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ થયા. પૂ. આ. ભ. શ્રી વિજય હિમાંશું સૂ મ. સા.ના સારી, પણે પુત્ર હતા સ્વ. ના સયમ જીવનની અનુમે દનાથે લવ્ય મહાત્સવ્ર ઉંજવાયા.
માઢુ ગા કેગ્સલ મુંબઇ : અંગે શેઠશ્રી રંગાવી'દજી!જેવંતભાઇ ખેાના તરફથી પૂ આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂ. મ. ના આચાર્ય પદવી દિન તથા ગુરૂમંતિ પ્રતિષ્ઠાદિન તથા નિમિતે વૈ. સુ.-૬ના ૧૦૮ પાર્શ્વનાથ પુજન રાખેલ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂમ. આદિ પૂ. આ. શ્રી વિજય રાજશેખર સૂ. મ. આદિ તથા પૂ. મુદ્ શ્રી નયન વિજયજી મ. આદિ સવાગત આ પ્રસંગે પધારેલ. નવકારચી ભકિત રાખેલ ખપેરે ૧૦૮ પાનાથ પૂજન ઠાઠથી ભણાવાયું.
માટુ'ગા : બી.ખી. અત્રે શ્રી અચલ ગચ્છ જૈન રાંધના ઉપક્રમે જિનાલયની ૬ઠ્ઠી વર્ષીગાંઠ નિમિતે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સુ.મ. ની નિશ્રામાં ઉત્સવ ઉજવાયા તા, ૭ ના પૂ. સુ..શ્રી યાગીન્દ્ર વિ
મ, પૂ: મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ, પધાર્યાં સિદ્ધચક્ર પૂજન થયું તા. ૮ ના ૧૦૮ પાર્શ્વનાથ પૂજન તા. ૯ ના અઢાર અભિષેક તથા ધ્વજા ચડાવાઈ, ત્રણે દિવસ કાર્ય ક્રમ બાદ સામિક ભકિત કરવામાં આવી.
:
આ.ભ.
કડા [ઉ.ગુ.] અત્ર પૂ. શ્રી વિજય રાતિલક સૂ. મ, પૂ. આ. શ્રી વિજય મહાદય સૂ. મ. પૂ. આ. શ્રી વિજય હેમભૂષણ સ. મ. આદિની નિશ્રામાં જેઠ સુદ-૩ થી સુ. ૬ સુધી · સિદ્ધચક્ર પૂજન આદિત્રિદિવસીય મહત્સવ સૌંઘવી ચંદુલાલ જેસ`ગભાઇ, શાહ, રમણુલાલ મફ્તલાલ ગ. તારાબેન ચીમનલાલ તરફથી યેાજવામાં આવેલ છે.
ચાંદરાઇ (રાજ.) : અત્રે પૂ. ગણિવર શ્રી કમલરત્ન વિ. મ. તથા પૂ. ગણિવર્ય શ્રી વિમલરત્ન વિજયજી મ. ની નિશ્રામાં સુપુત્રી નિશાબેન કાંતિલાલની દીક્ષા તથા પિતાશ્રી ફુલચંદજી તથા ચાતુશ્રી હુલાસીબાઇના આત્મશ્ર યાથે જેઠ સુદ ૩ થી ૧૦ શાંતિસ્નાત્રાદિ ભવ્યે મહાત્સવ ચે જાય છે.
-
મુંબઇ લાલબાગ : અત્રે પૂ. આ. શ્રી વિજય મહેદય સૂ. માઁ પૂ. આ. શ્રી વિજય કનકશેખર સૂ. મ. પૂ. મુ. શ્રી નયવ ન વિ. મ. આઢિની નિશ્રામાં