________________
વર્ષ ૭ : એક ૩૧ તા. ૪-૪-૯૫ :
ની સ્કુલના થઈ હાય તા ક્ષમા કરશા. તમારી ઉચિત પૂ કરવાને હું મહાભુજ | કાણુ સમ છે ?' આમ કહીને તેણે રામચંદ્રજીને સ્વયં પ્રભ નામને હાર આપ્યું. લક્ષ્મણજીને દિવ્યરત્ના બનેલા બે કું ડળ આપ્યા. અને સીતાદેવીને દિવ્ય મુગટ તથા ઇચ્છિતનાદ કરનારી વીણા આપીઅને અનુજ્ઞા મેળવીને રામચંદ્રજી આગળ ચાલ્યા. ગેક યક્ષે રચેલી તે રામપુરીનુ વિસર્જન કર્યું. ધન મેળવવા માટે કપિલ બ્ર હ્મણ શ્રાવક બન્યા.' આટલી જ ઉપર નજરને સ્થિર કરીને અજ્ઞાન રહેવાની કે અજ્ઞાનને પાળવા-પેાખવાની ભૂલ ના કરશે. નજ૨ને પ્રતિબેાધ પામી, ઈચ્છા મુજબ દાન દઈ શ્રી ન...દાવત'સ સૂરી. પાસે તે જ કપિલ બ્રાહ્મણે દીક્ષા લીધી' ત્યાં સુધી પણ પહેાંચાડવાની તકલીફ લેશેા. અને આમ કરવાથી જ કપિલ બ્રાહ્મણને સાચા ન્યાય આપી શકાશે.
વાત
“આવી એકતા ન ખપે!”
એક નગરમાં ધનાઢય એક શેઠ રહે. માટે ભાગે ધનાઢય હોય તે સુધારક વિચારના હાય. આ શ્રીમ'ત શેઠને એક દિવસ વિચાર આવ્યા કે એક એવું સ્થાન ઉભું* કરવુ જોઇએ કે જયાં આખુંય નગર આવે, સહુ પ્રેમથી હળે, મળે અને છૂટા પડે.
સૌ પ્રથમ રાધેશ્યામનું મંદિર બનાવ્યું ત્યાં તા હરેકૃષ્ણુના ભકતાની લાઇન લાગવા માંડી.
શ'કરપાવ તીનું' 'દિષ્ટ બધાવ્યુ. પણુ તેના ભકતાની ઠઠ ાંમવા લાગી.
પછી વિશળ ચર્ચ ખંધાવ્યું તરત જ ઈશુ ખ્રિસ્તના ભકતા દોડી આવ્યા. ચર્ચ'માં અધમી એ તે ડાકાયા પણ નહી.
: ૭૩૩
પછી વિચાર કરી જૈન તીર્થ ધામ બનાન્યું ત્યાં તા ફક્ત વેતાંબરે જ આવવા
લાગ્યા.
અરે ! કોઇ ફાઇનામાં જતું આવતુ જ નથી હવે કરવું શુ' ? શી રીતે બધા સંગ. ઠિત થાય
રૂપિયા ભલે લાગે. પણ કોઇપણ ભાગે બધાને એક કરવા છે.
લાગ્યા.
પ્રશ્ન જટીલ બની ગયા, ધનાઢય શેઠ દુ:ખિત થવા ચિ'તાના ચઢ્ઢાએ ઉપાય પણ રાતના ઉજાગરા શરૂ કરાવ્યા. સુઝતા નથી પણ એક દિવસ પરાઢીચે તે ઉજાગરા સફળ થયા.
સવારના ચારના ટકોરા પડયા ને શેઠના પેટમાં કાંઇક ગડબડ થવા લાગી. મનમાં
વિચારાની ગાડી ઢાડે જતી હતી. વિચારને સ્થગીત કરી શેઠ વિચાર ભૂવન તરફ્ ચાલ્યા.
બસ ! સમસ્યા ઉકલી ગઈ વિચાર કરી લીધા. તેજ દિવસથી સૌ મજુરા રાખીને દસ જાજરૂ બનાવવાના એડર આપી દીધે. સાત દિવસમાં સ’ડાસ તૈયાર થઈ ગયા.
આહ ! પછી તા પૂછવાનુ" શું ? આખુય ગામ દોડી દોડી આવવા લાગ્યું, એક પણુ ખાકી નહી, નહી જાતિના ભેદ કે નહિં વણુ ના ભેદ,
અને સંગઠનનું એ સ્વપ્ન સાકાર બની ગયું. શેઠ રાજી રાજી થઇ ગયા.
પણ,
એ હતુ. જાજરૂનું. સ`ગઠન !
(જગત કયારેય સારી બાબતમાં સંગઠિત ખનતું નથી તે...બાંધછોડીયા સગવડીયા કે સ્વાર્થ ભર્યા સ`ગઠનના કોઈ અર્થ પણ નથી.
માટે, આવી એકતાથી ભરમાશે। નહી નહી અને આવી એકતા કરવા લલચાસે પણ નહીં.