SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ оожоооооооооооооо વર્ષ ૭ : અંક ૩૯ તા. ૬-૬-૯૫ бороо જીવે શું જાણે તે ધર્મનું ફળ પામે? શું ન જાણે તે ધર્મનું ફળ ન પામે છે છે તે વાત ચાલી રહી છે. તે સમજાવવા માટે પૂછવું છે કે, તમે બધા ધર્મ કરે છે તે છે કે શા માટે કરે છે? તમને તમારા સંસાર ગમે છે? તમારે ઘર છે, ધીકતી પેઢી છે, ( ૧ ની સારી આવક છે, જેથી ખાઈ-પી શકે છે, એ જ મા લહેર કરે છે, તેમાં છે. છે આનંદ છે ને? જે જીવ કાંઈ જ સમજ તે ન હોય, જેનામાં સમજણ ન હોય તે જીવ સંસા1 રના સુખ માટે ધર્મ કરે તે હજી સંતવ્ય ગણાય. તેનામાં સમજ આવે તે તે જીવ છે } સુધરી જાય અને સાચા ભાવે ધર્મ કરે, પણ સમજવા છતાં, જાણવા છતાં કે “સંસારના 8 સુખ સંપત્તિ માટે ધર્મ ન થાય તે છતાં ય જે તે માટે જ- સંસારના સુખ માટે જ છે કે ધર્મ કરે તે તે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની ઉત્થાપના કરે છે. 8 સભા : ધર્મ કરીને આવ્યા તે જ આશંસા કરે તે સમજી શકાય. પણ જે 3. છે જ પાપ કરીને આવ્યા હોય તે આશંસા કેવી રીતે કરે ? " ઉ. પાપ કરીને આવેલા છેને પહેલા તે ધર્મ કરવાનું મન ન થાય. કદાચ મન થાય છે તે દુઃખથી બચવા અને સુખ મેળવવા ધર્મ કરે. કયું સુખ? સંસારની એટલે તેમાં પણ સંસારમાં રખડયા કરવાના છે. ૧ પ્ર. જેઓને આશંસાની ખબર નથી તેવા ને ધર્મ માર્ગે જોડવા હોય તે કઈ રીતે જોડાય ? 1 ઉ. તેઓ જે તે ધર્મ કરતા હોય તેને એકદમ નિષેધ ન કરાય. તેઓ અજ્ઞાન હોવાથી તેમને ઝાઝું નુકશાન થતું નથી. તેઓને સમાવવામાં આવે અને સાચું સમજે છે છે જાય તે લાભ થઈ જાય. છે જે નાનું બાળક છે તેને રૂપિયે આપી સેનાની કહલી લેવી હોય તે તે આપી? ૧ ટે. પણ તે સમજદાર થાય તે આપે ? આજના તે નાનાં નાનાં કરો ય ખોટી વસ્તુ 5 માં ભાઈને અધિક પૈસા ન આપે તેવા છે. કદાચ એકાદ બે વાર અપાઈ ગયા હેય. તે પછી રામજી જાય છે અને આપતા નથી. તેમાં જેટલા ધર્મ કરનારા હોય તેમને ગુરૂ 8 કે સમાવે તે સમજવાની લાયકાતવાળા લેવા જોઈએ. અને ગુરુ તેમને કદાચ ન સમજે છે * ત્યાં સુધી ધમ કરવા છે. અજ્ઞાનબાઈઓ ઘણે ઘણે તપ કરે છે. વિવિધ પ્રકારના તાપમાં “અક્ષયનિધિ”, નામને એક તપ આવો છે. આ તપ કરીએ તે ભંડાર અખૂટ રહે- ભરપૂર રહે એમ માનીને
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy