________________
વર્ષ ૭ : અ'ક ૪૫-૪૬ : તા. ૨૫-૭-૯૫ :
: ૧૦૨૫
પ્રશ્નના રતનખ ખીને તે શું જવાબ આપી શકે ? મેહ લેવા છતાં એમનામાં મેહાંધતા તે નહેાર્ત. જ. એથી પ્રતિબ ધ ઉઠાવી લેતા એમણે કહ્યું: “સારામાં સારૂં સયમ પળો અને સારામાં સારી શાસનની પ્રભાવના કરજો.'
ભિક્ષાની સાથે રતખાના આશીર્વાદ ગ્રહણ કરીને શ્રી રામવિજયજી મહારાજ ઉપાશ્રયે આવ્યા. એમની બધી વાત સાંભળીએ વડીલેએ કહ્યું, “હવે તારો સયમમાગ નિષ્કંટક બની ગયા. આપણે પાદરા આવ્યા, એ સારૂ થયુ, જેથી રતનબાને પૂરા સહતેષ થઈ જવા પામ્યા.’
શ્રી રામવિજયજી મહારાજની દીક્ષા પછીના થાડા મહિનાઓ બાદ સમાધિપૂર્ણાંક સ્ત્ર`વાસી બન્યાં. દીક્ષાની અનુમોદના કરતા એમણે દેહ વાત સાંભળીને માતૃઋણ અદા થયાના સંતાષ શ્રી રામવિજયજી મહારાજે ૪. માત્ર હાજરીથી જ હરાવ્યા
શ્રી રતનબા
છેાડયા. આ અનુભવ્યા..
એટલા જ
દીક્ષા અને વડી દીક્ષા પર હજી તે આંગળીના વેઢે ગણી શકાય, મહિનાઓ વીત્યા પછીના આ એક પ્રસ`ગ બુદ્ધિ કે, સાહસ પ્રગટ થવા માટે વર્ષોં કે વયની અપેક્ષા ન રાખતા, ચાગ્ય અવસરની જ અપેક્ષા રાખે કે છે, એની પ્રતીતિ કરાવી
જાય છે.
વડાદર શહેર હતુ. અને ફાગણ મહિના પછીના દિવસેા હતા. શ્રી રામવિજયજી મહારાજના પૂર્વ પરિચિત એક આચાર્ય દેવ વડાદરામાં એક સભા ભરીને એમાં વિધવા વિવાહ થઈ શકે, આના જેવા ઠરાવા પસાર કરવા માંગતા હતા. માટી વયને માટે પર્યાય ધરાવતા એ આચાય દેવને ભય એક તાજેતરમાં જ દીક્ષિત થયેલા શ્રી રામવિજયજી મહારાજના હતા, એએ જો પેાતાની સભામાં આવી જાય, તા પેાતાની બધી જ ધારણાએ ધૂળમાં મળી જાય. એથી એમણે સભામાં પધારવા માટેની તમામ ત્રણ પત્રિકામાં તાજા કલમે લખાવ્યુ કે, અઢાર વર્ષોંથી પાત્રીસ વર્ષ સુધીની વ્યકિતએ જ આ સભામાં પધારવું .
સમજી
આ આમંત્રણ પત્રિકા હાથમાં આવતા જ શ્રી રામવિજયજી મહારાજ ગયા કે, મને કે મારા ગુરૂદેવાને સભામાં પ્રવેશવા ન દેવા માટે જ આ કલમ ઉમેરવામાં આવી છે. એએ ગુરૂદેવા પાસે પહેાંચ્યા. અને એમણે વિનંતી કરી કે, આપની અનુજ્ઞા હાય, તે આ સભામાં જવાની મારી ભાવના છે. હું ભલે નાના રહ્યો, પણ આપશ્રી જેવા સિંહનુ` સ તાન છું. મને અઢારમુ' બેસી ગયુ' છે, એથી સભામાં પ્રવેશતા મને કાઈ રાકી નહિ શકે.