SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી રાજીમતીને વિરહ : પ્રેમચ` અને નેમચયની ગાથાએથી છલેાછલ ગીતાનું ભાવવિશ્વ -પૂ. મુનિરાજ શ્રી પ્રશમરતિવિજયજી મ. pooooooooooooooooooo ચેમાસુ` બેસે છે અને વિરહની અગનજાળ જાગે છે તેમ કાલિદાસ શીખવે છે. વિરહમાં આકાંક્ષા અને ઇચ્છાની અપૂતિ હોય છે. આક્રુન્દ હોય છે અને આંસુના આવેગ હોય છે. હતાયા પણ હોઈ શકે. નિશ્વાસ પણ હોઇ શકે-પરંતુ આ વિરહદન તા સાવ ઉપર છલ્લુ' છે. એક અદમ્ય આવેશમાં અને વિરહમાં અનુભૂતિ શુ છે તે તરફ નજર પહેાંચવી જોઇએ. વિરહમાં પડનારને પ્રતિભાવ, મનસિક પ્રત્યાધાત તપાસવા જોઇએ, આંસુ વગેરે તા પ્રારંભિક તબકકે છે. વિરહની શરૂઆત આંસુથી થાય છે તે માન્ય છે. આમરે તે આંસુ સૂકાઇ જવાના છે. સાચા વિરહમાં આંસુ થીજી જાય છે. વ્યકિત નહીં બલ્કે લાગણી સ્તબ્ધ થઈ જાય છે. વિરહમાં મન વાસ્તવ સાથે ખાથ ભીડે છે. મન વાસ્તવને અમાન્ય ઠેરવવા મથે છે. મનને અવાસ્તવિક શૈલીથી રજૂ થવુ ફાવે છે. વિરહ તે જ અશકય રાજીમતીનુ મન અવાસ્તવિક થઈને વિરહને પાછો ઠેલવા માંગે છે. હકીકત છે. એ પાછા જાય તેમ નથી. રાજીમતી ભાંગી પડવાને બદલે સાવ ખાખનને શકય બનાવવાની મહેનત કરે છે. આ બધું હૃદયમાં બને છે. સાચા વિ તે, જે હૃદયની ભાષા ગૂ′થી શકે ઉપાધ્યાયજી મહારાજા રાજુલના હૃદયની ભાષા આબાદ ગૂ થૈ છે આપણે કેટલાંક હૃદય શબ્દોને માણીએ. મહુધારી બાબતને સમજવી મુશ્કેલ છે. ઘટના બની તા કે માની શકાતી નથી. ઘટના વિશે વિચારતાપૂર્વે એક અવાચક છે. સાચેસાચી માખતને માન્ય રાખવાની તૈયારી નથી હાતી અને એને અમાન્ય ગણવાના કાઇ સ‘યેગા થી હાતા ત્યારે ચકડાળે ચડી જવાય છે. આવા વખતે આખામાં પ્રશ્ન ડાકાય છે: કડાં ક્રિયે તુમ્હે કહે મેરે સાંઈ' કે, પાવન પ્રીતમ ! તમે આ શું કર્યુ છે તે મને સમજાવે. સાંઇને સ`બે।ધવુ' એટલે હવાને બાથ ભીડવી, સાંઇ તે ચાલી ગયા છે. જવાબ આપનાર તા કાઇ છે જ નહી. પ્રશ્ન કે।ને પૂછવાના ? પણ આ તા રાજુલનુ પ્રેમચ` છે. એ વિયાગને માનવા જ તૈયાર નથી. એણે વિરહને માત્ર જોયા છે, સ્વીકાર્યો નથી. એ સાંઇને સમેાધીને ખેલે છે કેમ કે એ માને છે કે સાંઇ આવુ કરી જ ન શકે. સાંઇ તે પરગજુ હાય, દયાળુ હાય એને તરછેડવાનું` માફક ન આવે, સાંઇને એટલે જ પૂછવું પડે છે. તમે આ શું કર્યુ” સાંઇનું સ ખાધન રાજુલ કરે છે તે સૂચવે છે કે, રાજુલ જાય છે, પણ સમજી દશામાં મૂકાવુ પડે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy