________________
વર્ષ ૭ અ ૩૬ તા. ૧૬-૫-૯૫ :
: ૮૩૧
પૂ આ. શ્રી વિ. હરિભદ્રસૂરિશ્વરજી મ. એ પણ શ્રી દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં કહ્યુ છે'ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत किमपि कुर्यात् तदशुद्धताऽऽपत्तेः "" પર્યાપથ-પ્રતિક્રમણ કર્યા વિના સામાયિક, પ્રતિક્રમણ આદિ અન્ય કાંઇ કરવું કહપે નહિ, કારણ કે તે અશુદ્ધ થવાના સ'ભવ છે.
• શ્રી રિયાવહી પડિકક્રમણના ૧૮,૨૪,૧૨૦ માંગા કહ્યા છે. જીવના ભેદ ૫૬૩ તેની વિરાધના અભિષયા આદિ દશ
તેથી ગુણુતાં.
૫૬૩ જીવ ભેદ
×૧૦
૫૬૩૦
૧૧૨૬૦
--
×ર રાગ દ્વેષથી ગુણતાં
અભિહમાદિ દેશપ
૨૩ મન-વચન-કાયાના યાગથી ગુણતા
૧૦૧૩૪૦
૩૩૭૮૦
×૩ ક૨વું'-કરાવવુ અનુમાઢવા રૂપ ત્રણ કરથી ભ્રુણતાં
૪૩ ભુત, ભવિષ્ય વત્ત માન ત્રણકાળથી ગુણતાં
રીતે
તે આ પદેથી થાય છે.
૩૦૪૦૨૦
×૬ (અરિહ ંત, સિદ્ધ, સાધુ, દૈવ, ગુરુ અને આત્મા આ છની સાક્ષીથી ગુણતાં)
૧૮,૨૪,૧૨૦
जिणपवयणवुद्धिकरं पभावगं माणदंसणगुणाणं ।
भक्तो जिणदव्वं अनंतसंसारिओ भणिओ ॥
શ્રી જિનપ્રવચનની ઉન્નતિ કરનાર, સભ્યજ્ઞાન-દશનાદિ ગુણાના પ્રભાવક એવા શ્રી દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર જીવને અનસસ'સારી કહ્યો છે.