SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અ ૩૬ તા. ૧૬-૫-૯૫ : : ૮૩૧ પૂ આ. શ્રી વિ. હરિભદ્રસૂરિશ્વરજી મ. એ પણ શ્રી દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં કહ્યુ છે'ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत किमपि कुर्यात् तदशुद्धताऽऽपत्तेः "" પર્યાપથ-પ્રતિક્રમણ કર્યા વિના સામાયિક, પ્રતિક્રમણ આદિ અન્ય કાંઇ કરવું કહપે નહિ, કારણ કે તે અશુદ્ધ થવાના સ'ભવ છે. • શ્રી રિયાવહી પડિકક્રમણના ૧૮,૨૪,૧૨૦ માંગા કહ્યા છે. જીવના ભેદ ૫૬૩ તેની વિરાધના અભિષયા આદિ દશ તેથી ગુણુતાં. ૫૬૩ જીવ ભેદ ×૧૦ ૫૬૩૦ ૧૧૨૬૦ -- ×ર રાગ દ્વેષથી ગુણતાં અભિહમાદિ દેશપ ૨૩ મન-વચન-કાયાના યાગથી ગુણતા ૧૦૧૩૪૦ ૩૩૭૮૦ ×૩ ક૨વું'-કરાવવુ અનુમાઢવા રૂપ ત્રણ કરથી ભ્રુણતાં ૪૩ ભુત, ભવિષ્ય વત્ત માન ત્રણકાળથી ગુણતાં રીતે તે આ પદેથી થાય છે. ૩૦૪૦૨૦ ×૬ (અરિહ ંત, સિદ્ધ, સાધુ, દૈવ, ગુરુ અને આત્મા આ છની સાક્ષીથી ગુણતાં) ૧૮,૨૪,૧૨૦ जिणपवयणवुद्धिकरं पभावगं माणदंसणगुणाणं । भक्तो जिणदव्वं अनंतसंसारिओ भणिओ ॥ શ્રી જિનપ્રવચનની ઉન્નતિ કરનાર, સભ્યજ્ઞાન-દશનાદિ ગુણાના પ્રભાવક એવા શ્રી દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર જીવને અનસસ'સારી કહ્યો છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy