________________
૩૪૪ ૧
: જૈન શાસન (અઠવાડિક) મધુબન (જેમાં કેયલે ટહુકે મેરલા નાચે) ભેમિયાજી મહારાજ જૈન કેઠી આ બધું જેન હવે સમુદાયને પરંપરાગત વારસે છે. આ માલીકી હક વે મુર્તિપૂજક આણંદજી કલ્યાણજીને એકાવિકાર હોવા છતાં આ પના દિગ. વડીલેને પણ દર્શન-પૂજન વંદનને ભકિત અધિક ૨ કબુલ કરીને વહીવટી, વ્યવસ્થાપક 2. હોવા છતાં પાલગજના રાજા પાસે ઉદારતા પૂર્વક એમને અઢી લાખ રૂપીયા આપીને સત્તાધીશોને સંતુષ્ટ કરીને આ વિશાળ તીર્થભૂમિ ખરીદી લીધી. આવી રીતે આવા સત્તાધીશોને સંતુષ્ટ કીધા. અને જયારે આક્રમણ-દખલગિરિ, આશાતના વિરાધના થતી ત્યારે હવે. સંઘ સામનો કર્યો. તન, મન ધન છાવર કરીને તીથ ભકિત રૂપે આપના પરંપરાગત વારસાને કર્તવ્યને અદા કર્યો. તીર્થની રક્ષા કરી જેના અનેક શાહી-રાજશાહી ભારત સરકાર, બ્રિટિશ સરકાર, બિહાર સરદારના ફરમાન-કરારનામા, વેચાણખત ૧૯૬૫ ના પણ બિહાર સરકારના કરારનામા દસ્તાવેજ સહી સિકકા ચમકી રહ્યા છે. જેના સચેટ પ્રમાણ કેર્ટીના ન્યાય પ્રમાણુ પ્રાણ છે.
આ માટે દિગ. આ અધમ અધ્યાદેશના બાંધી મુઠી લાખની સમજીને પોતાના ઘેરાતિ ઘેર અપરાધની ક્ષમા માંગીને ખેટા પ્રચાર, રિશવત, સામ-દામ ને બાદ કરીને હવે. બધુઓ સાથે વિચારણા મેલ સાધી લે એમ આણંદ કલ્યાણ શાશ્વત છે. આ અકૃત અધ્યાદેશની ભૂમિકા અસત્યના ભારથી ટુટી જશે. એને મહાપાપ છાપરે ચઢયા લાગ્યો છે. બધા દિગંબરો . છે અને તાંબરે દિગ. . છે. આંખની મર્યાદા કાનના પડદા, જબાનની લગામ નગ્નતાની મર્યાદા. આ પડદા 2 દિગના ચિન્હ છે. હવે. ૪૫ આગમમાં છે. આગમ જોડી દે. જેને ચતુર્વિધ સંઘ કા સંપૂર્ણ સંગઠન જાહેર કરે. અ ૫ અપને દિગ. તીર્થ સંસ્થા કા વહીવટ જે આપકે જન્મસિદ્ધ અધિકાર હ ઉસે. સંચાલિત રખે. ઔર વે તીર્થો કે વહીવટી અધિકાર કે તેઓ મત. ઉસમે ભાગીદારી કી લાલસા છોડ દે. સારે હવે તીર્થોકા વિકાસ જે છે રહા હે ઉસે દખલંદાજ મત કરો. અપના અપના તીર્થસ્થળ ઘર સંભાલે. સરકારી તકરારી વહીવટ કે પ્રોત્સાહન દેકર પંચકલ્યાણક વ્યવસ્થા કે બરબાદ મત કરો. તીર્થંકા વિકાસ જરૂર હોગા. હો રહા હ. આપને જે આક્ષેપ ળેિ હ અને અધમ અધ્યાદેશ કા ષડયંત્ર નષ્ટ કરે, ખતમ કરે. અકલમંદ કે ઈશારો મુડ મતિ બન્દ કે નગાડા. હવે. મંદિરોમેં આ અંગુઠે પૂ જ કર સકતે હે. કુલ ચઢા સકતે હે. પચ કયાણક પૂજા, ઈચ્છા હવે કરના નહી તે આપકી મરજી. કો. પણ આપના દિગં. મ દિરમાં ભગવાનની અગુઠે પૂજા કરશે. આપના વહીવટી માલિકી તીર્થોના હકકને માન આપશે. અકલમંદ ઈશારા કાફી છે. કે જે વસ્ત્ર કપડે બહુ જ જ્યાદા હૈ વો એક દમ કમ કર દેગે ઓર આપકે ધડમુલ જે વસ્ત્ર નહીં હૈ વહાં સાહજી કે કહને સે મર્યાદા રખકર એક લંગાટ ઔર મુહપતિ ધારણ કરલે. વહાં આનંદ ઔર કલ્યાણ, ધર્મ ઔર દયા અહિંસા, સંયમ, તપ, મહામંગલ. જેન જયતિ શાસનમ. 8. દિગ. મંગલ ભગવાન વીર મંગલ ગૌતમ પ્રભુ. મંગલ સ્થૂલિભદ્રાઘા. જૈન ધર્મો સ્તુ મંગલ. 2. સ્થાનકવાસી તેરાપંથી દિગ. વીસપંથી તેરાપંથી સર્વ ગ૭. બધે વિશાળ સંગઠન થઈને ઘેર અંધકારને દૂર કરશે. આ સપ્તાની ગમે છે. અહિંસા પરમે ધર્મ.