________________
વર્ષ ૭ : અંક ૩૬ તા. ૧૬-૫-૯૫ :
-
a ૮૨૭
છે હંમેશા યાદ કરવાની છે. રોજ યાદ કરે ખરા ? છે. આજે ઘણા જ તે ધર્મ કરીને પણ સંસાર વધારી રહ્યા છે. ભગવાને જેના { માટે ના પાડી તે માટે જ ધર્મ કરે. સંસારમાં ઘણે કાળ ભટકવાને પાપને પુરવઠો ઘટી 8
ગયે છે ને ભેગા કરવા જ અહીં આવ્યા હોય તેમ લાગે છે. મૂરખ છવ, વેપાર કરીને છે { પણ બાપની મૂડી છે. ખરાબ માણસના હાથમાં એ આવે તે ય ખરાબ. સંસાર ! બરાબર બની રહે માટે ભગવાનને માને-પૂજે તે શું પરિણામ આવે ? ધર્મ પણ માન– ૨ પાનાદિ માટે કરે છે કે કહેવાય?
વિદ્વાન થવા પણ ભણવાની મના કરી છે. આજે શિક્ષણ કેમ બગડી ગયું છે કે ભણેલા પ ગલ જેવા થઈ ગયા છે. તેમને માટે તે આ શામ પણ શાનું જ કામ કરે છે ને છે. તેવા છો તે અનંતીવાર એવા લઈને ડુખ્યા, આત્માને સારે બનાવવા માટે ભણ- ૨ 8 નારા કેટલા છ મળે? જગત ખરાબ લાગે તેને જેનપણું ગમે. જગત ગમે તેને અને આ છે જેનપણાને લેવા-દેવા નથી. શરીરનું જ્ઞાન હશે પણ આત્માનું જ્ઞાન કેટલાને હશે? 8 આત્માનું અહિત ન થાય તેની ચિંતા કરનારા કેટલા મળે? અમે વ્યાખ્યાન કેમ છે 1 કરીએ? બધાને પોતાના આત્માનું ભાન થાય અને હવે મારો આત્મા સંસારમાં વધુ છે ન ભટકે પણ વહેલામાં વહેલે મોક્ષને પામે માટે.
આજે આપણને સામગ્રી સારામાં સારી મલી છે પણ તેની કશી હિંમત નથી. 4 જેટલી કિંમત ઘર-બારાદિની છે તેટલી ધર્મની છે ? અસલમાં આ સામગ્રી જોઈતી ન હતી અને મલી ગઈ છે. તમને પૈસાટકા ધાર્યા ન મળે માટે પુણ્ય ઓછું લાગે છે. પણ ધાર્યું ધમ કરી શકતું નથી માટે મારામાં ઘણી ખામી છે તેમ લાગે છે ખરું? શરીરના રોગનું ભાન છે માટે હેકટર અને દવાખાનાની જરૂર લાગે છે. પણ આત્માના રેગી તરીકે કેટલા આવે? ઘણા તે અમને સુધારવા આવે છે. આગળના વૈો ચહેરો જઈ કહેતા કે, સાવચેત થઈ છે. અમે તમને રાગી કહીએ તે માને ? જેમ શરીરના જે રોગ છે તેમ આત્માના પણ રેગો છે તે ખબર છે? આ પુસ્તકમાં દવા લખી છે માટે વાંચીએ છીએ. જે શાસ્ત્ર વાંચનારને હું રોગી છું તેમ ન લાગે તે તેને પાટ છે ઉપર બેઠવાનો અધિકાર નથી, અમે રિવાજ મુજબ ધર્મલાભ દઈએ માટે ગમે છે ! પણ તમને ખબર પડે કે-ઘર-બારાદિ છોડાવવા ધર્મલાભ દઈએ છીએ તે ધર્મલાભ પણ છે લા ખરા ?
| (કમશઃ)