SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ : ૧૨૧ ઘેડે નગર બહાર જયાં ચંડાળ કુટુંબ સુતું હતું ત્યાં આવી કરકંડુ સામે જોઈ છેષારવ A કર્યો એટલે નાગરિકોએ કરઠંડુને શુભ લક્ષણવાળ વાણી જય જય શબ્દ કર્યો વાજીંત્રે છે વાગ્યાં, તેના મસ્તક પર છત્ર ધરાયું મંત્રીઓએ નવાં વસ્ત્ર પહેરાવી કરકડુને ઘેડા પર 8 બેસાડી નગર પ્રવેશ કરાવ્યું. બ્રહાણે આ તે પ્લે છે એમ કહી તેની અવગણના કરવા લાગ્યા, કે 8 પામેલા કર હુએ પિતાની પાસે જે દંડ હસ્તે તે ઉગામ્ય એટલે તેના અધિષ્ઠાયિક છે એ આશાશવાણી કરી કે જે કઈ આ રાજાની અવગણના કરશે તેના મસ્તકે આ આ દંડ પડશે, આમ કહી કરકડુ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી? તે જોઈ બ્રાહ્મણે કરડુની | સ્તુતી કરવા લાગ્યા અને આશીર્વાદ આપવા લાગ્યા. કરકેતુએ બ્રાહ્મણને કહ્યું કે આ બધા ચંડાળાને સંસ્કાર આપીને બ્રાહ્મણ બનાવો. કારણ તમારા શાસ્ત્રમાં પણ કહ્યું છે છે છે કે જાતિથી બ્રાહ્મણ નહિ પણ સંસ્કારથી બ્રાહ્મણ કહેવાય છે. આથી ભયભીત બનેલા બ્રહ્માએ રાજાના હુકમથી બધા ચંડાળને બ્રાહ્મણ બનાછે વ્યા મંત્રીએ કરકંડુને રાજ્યાભિષેક કર્યો તે બહુ પ્રતાપી થયે. તેની ખબર પડતાં { પેલે બ્રાહ્મણ કરકડુ રાજા પાસે આવ્ય, રાજાએ તેને ઓળખી વરદાન માગવા કહ્યું. છે. તેણે કહ્યું કે, ચંપાનગરીમાં મારું મોટું ઘર છે, તે તેની નજીકનું કઈ ગામ આપે 8 કરકડુએ ચંપાનગરી દધિવાહન પર આજ્ઞા પત્ર લખ્યું કે આ બ્રાહ્મણને એક ગામ છે છે તમારા દેશમાંનું આ પશે. દધિવાહન રાજાએ ઈન્કાર કરતાં કરકંડ ક્રોધ પામ્ય ને પિતાના છે { તમામ સૌન્ય સાથે ચંપાનગરી આવી શહેરને ઘેરે ઘાલીને રહ્યો, દધિવાહન પણ રક્ષણ છે આ માટે કિલામાં બધે બંદોબસ્ત કરી બહાર સૈન્ય લઇને લડવા માટે આવ્યું. યુદ્ધની વાત સાંભળી કરકંડુની માતા પદ્માવતી સાધવી કરકંડ પાસે આવી કહેવા છે { લાગી કે કમંડુ! હું તારી માતા છું અને દધિવાહન રાજા તારા પિતા છે. અને જે છે ચંડાળ માતાપિતા છે તે તે પાલક માતપિતા છે. એમ કહીને મુદ્દારત્ન બતાવી સાચી વાત સમજાવી છતાં કરકંડુ પિતાને નમવા તયાર થયે નહિ. તેથી સાવી દધિ છે ( વાહન રાજા પાસે ગઈ અને કરકંડ તમારે પુત્ર છે એમ કહી બધી હકીકત સમજાવી. દધિવાહન રાજા પ્રસન્ન થયા અને પોતે ચાલીને કરડુની પાસે આવ્યું અને છે વત્સ ઉઠે કહીને તેણે આલિંગન આપી ભેટી પડે. કરકંડ પણ પિતા જાણી દધિ8 8 વાહને નમી પડયે પછી દધિવાહને પિતાનું રાજ્ય કરકને આપી દીક્ષા ગ્રહણ કરી. છે કરકે બંને રાજ્યનું પાલન કરતે ચંપાનગરીમાં રહેવા લાગ્યું કરકને ગાયના ટેળાં બહુ જ ગમતાં હોવાથી ઘણાં ગોકુળ બનાવ્યાં હતા. તે ?
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy