________________
{ વર્ષ : ૭ અંક : ૧૮ તા. ૩-૧-૯૫
: ૪૭૧ છે આ દુનિયાની સુખ અને સંપત્તિમાં મઝા ન કરે તે :ખ આવે નહિ. દુનિયાની છે 1 સુખ-સંપત્તિ-સાહ્યબીની જે ઇચ્છા, તેના ઉપર જે રાગ તે જ ભૂંડામાં ભૂંડે છે છે તેમ અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ કહી ગયા છે તે વાત હવામાં બેઠી છે? 8
આ સુધીમાં અનંત શ્રી અરિહંત પરમાત્માએ મેક્ષે ગયા છે. તેમની આજ્ઞા છે પૂરેપૂરી પાળી તેવા બીજા પણ અનંતા આત્માઓ મોક્ષે ગયા. આપણે રહી ગયા છે છે તે શાથી? ભૂતકાળમાં ભૂલ થઈ તે કબૂલ. હવે અત્યારે ભૂલ કરાવી છે? સંસારમાં જે તે
દુ:ખી છે તે સંસારની સુખ-સંપત્તિના રાગી છે અને તે માટે પાપ કરનારા છે માટે 8 છે દુઃખી છે, બીજા નહિ, દુઃખના કારણે મઝથી સેવવાં છે અને મારે દુઃખ જોઈએ છે { નહિ-એમ હે તે ચાલે? 5 શ્રી અરિહંત પરમાત્માના આત્માને કેવી ઉત્તમ સામગ્રી મળી હતી ! જમે છે ને ત્યારે શ્રી ઈદ્રાદિ દેવ અભિષેક કરે, જેમની સેવા કરે છતાં ય બધી સામગ્રી છોડી જ છે સાધુ થાય અને કષ્ટ મઝથી વેઠે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવને, શ્રી સૌધર્મો { ¢ કહ્યું છે કે હે ભગવન! આપને મારણતિક પણ ઘણાં કષ્ટ આવવાનાં છે, તે છે છે અને સાથે રહેવાની રજા આપો. ત્યારે ભગવાને કહ્યું છે કે –“ગાંડ થા મા ! કેઈ શ્રી 8
અરિહંતે પારકાની સહાયથી કેવળજ્ઞાન મેળવ્યું નથી, મેળવતા નથી કે મેળવશે પણ છે નહિ” અને આપણે બધા સુખના ભિખારી બનીએ તે ચાલે ? જેને બધી જે અનુ. 8 કુળતા જોઈએ અને એક પ્રતિકુળતા ન ચાલે તે ધર્મ પામે ?
- અમે પણ જો અનુકુળતાના જ અથી હેઇએ અને પ્રતિકુળતાના 8. દ્વિષી હેઇએ તો અમારામાં પણ હજી સાધુપણું આવ્યું નથી. જ્ઞાનિઓએ તે છે : અમને કહ્યું છે કે-સુખ હેય તે ય જોગવવું નહિ અને દુઃખ ન આવે તે જ્ઞાનિની છે. આજ્ઞા મુજ ઉભાં કરી કરીને મથી વેઠવાં, ખાવા-પીવાનું હોય તો ય ખાવું-પીવું નહિ અને ૮ ૫ કરો. તમને બધાને દુનિયાની સુખ-સંપત્તિ છેડવા જેવી છે તેમ લાગે છે? મો થી સુખ-સંપત્તિ ભેગો છે? સંસાર માં મ થી રહે તે શ્રાવક
શ્રાવિકા જ નહિ. જે સાધુ સાધ્વી પણ અનુકુળતા મઝથી ભેગવે અને પ્રતિકુળતાથી { આઘા ભાગે તે તે સાધુ-સાવી પણ નહિ. તમારા કરતાં વધારે પાપ બાંધે. એ 4 લઈને પણ ર સારમાં રખડે. દુનિયાના સુખને માટે અભ, દુર્ભ અને ભારે કમી કે ભવ્ય છ અનંતીવાર સાધુ પણું લે, સારામાં સારું પાળે, અનંતીવાર નવમાં વેયકમાં
જાય પણ ધમ પામ્યા નહિ. તમારે સંસારમાં મ ા કરતાં કરતાં મેક્ષે જવું છે તે બાપનો આ માલ છે ! ! દુનિયાના સુખમાં જ જેને મઝા આવે, તે માટે જે કરવું પડે તે બધું
મજેથી કરે છે બધા મિથ્યાદષ્ટિ જીવે છે. સુખમાં મઝા આવે અને દુઃખ થાય તે હજી છે ય ધર્મ પામશે. પણ સુખમાં મઝા આવે તેને જ સારી માને તે તે ભગવાનને ય ઈ માનતા નથી
ક્રિમશઃ |