SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) ચાલુ સમેલન દરમ્યાનમાં જ મે આ તિથિના નિર્ણયને હાક જાહેર ન કરવા જણાવેલ. સામા પક્ષને જયાં સુધી આ નિણ યમાં અનુકુળ ન કરીએ ત્યાં સુધી એકતા આભાસી જ રહેશે. પરંતુ તે વખતે આપણા પક્ષે એકારસૂરિજી આદિનું વલણ, નિણ ય જાહેર કરી જ દેવાનું હતું. એમની ગણતરી પ્રમાણે સામા પક્ષ પાછળથી પણ આ નિ યમાં જોડાશે જ, પણ તે ગણતરી સંપૂર્ણ ખેાટી પડી છે. તે આપણે રાહુ જાણીએ જ છીએ. વળી વિ. સ. ૨૦૪૪ની સાલમાં જ પ્રવસમિતિમાં નકકી થયેલ પાંચ સભ્યા માંથી સીધા ૧૮ (બધા જ) ને પ્ર. સ. માં સ્થાન આપવુ પડયુ તેની પાછળના આશ યથી પણ આપ અજાણુ નહિં જ હોય ? તે વખતે પરિસ્થિતિ એટલી બધી વણસી ચૂકી હતી કે જો તે-તે (માંગણી કરનાર) સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તે. સંમેલનથી છુટા થવાની તૈયારીવાળા હતાં. મારી સ્પષ્ટ અસ'મતિ છતાં અનેકના અતિશય દબાણને કારણું મન ન હોવા છતાં આ વાત સ્વીકારવી પડી, પ્રવસમિતિના વિસ્તૃતીકરણથી સ`મેલનની રહી સહી નકકરતાં પણ ખાખરી થઇ ગઇ એવું. મને લાગે છે. સમેલનની એક શકયતા ટકવાને બદલે શાસનમાં હાલ ૪-૫ વિભાગ થઈ ચુકયા છે. ટુકડા વધે તેવી એકતા. એકતા કહેવાશે ? વિચારશે, આમાં કાઈ ગેર સમજ હોય તેા જણાવશે. પ્રત્યુત્તર પાઠવÀા, કામકાજ જણાવશે સહતિ મુનિગણુને અનુવદનાદિ વિદિત હો લિ. રામસૂરિ નોંધ ન. ૪૪-વિ. સ: ૨૦૪૪ ની સાલમાં જે અમદાવાદ ખાતે મીની મુતિસ'મેલન થયું હતુ. કે જેને લગતી બીનાનું વર્ણન અને જાત અનુભવ આ શતાબ્દિ સ્મારક ગ્રંથમાં હું આપી ચૂકયા છું. તે મુનિસમેલનના મુખ્ય અધ્યક્ષ તેમ જ પાંચની પ્રવસમિતિમાંના મુખ્ય આચાય એવા પૂ આ શ્રી વિજયામંસૂરિજી મહારાજશ્રી (ડહેલાવાળા) તે સંમેલનની નિષ્ફળતા અગે. તિથિપ્રશ્ન અંગેના ઠરાવ બાબત અગે આ પત્રમાં પેાતાની હૃદયવેદના જે ઠલવે છે વાંચતાં જ વાચકાને પણ પ્રતીતિ થશે કે ૨૦૪૪ નુ મુનિસ મેલનતે અજોડ ઔતિહાસિક થયેલ છે’ તેવુ' ગણાવવા માટે સૌરાષ્ટ્ર આદિને ગામે ગામ અને શહેરે-શહેરે કરીને પદસ્થાએ પણ સદ્યાને શરમમાં નાખીને જે સહિ સમેલનના એવાણુરૂપે લીધેલી તેમ જ સમેલન પ્રચાર પત્રિકા દ્વારા અને જૈનપત્રના કામેાના કોટમા ભરીને વખાણેા કરવા પાછળ જે નાણાંના છૂટે હાથે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy