________________
ધાર્મિક વહિવટે વિચાર અંગે પૂ. આ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. ને.
આવેશ છેડીને વિચારવા વિંનતિ
વિ. સં. ૨૦૪૪ ના મીની મુનિ સંમેલનના અધ્યક્ષ પૂ. આ. ભ. શ્રી વિજય મસૂરીશ્વરજી મહારા જા (ડહેલાવાળા) તથા પ્રવર સમિતિના ભૂતકાલીન સભ્ય પૂ. આ. શ્રી નરેન્દ્ર સાગર સૂરીશ્વરજી મહારાજના નીચેના સ્પષ્ટ લખાણને ધ્યાનમાં લઈ–
- હીત અને ભાવી જેમ પેઢી માટે કલેક રૂપ નિચેના પ્રચારાર્થે તેયાર કરાયેલ ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકને પાછું ખેંચી લેવા માટે પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ. મ. - તત્કાલ આદેશ કરી સંઘમાં થનારા સંભવીત ડહોળાણને અટકાવે. "
સંમેલનનાઅ... યક્ષ પૂ. આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. [ડહેલાવાળ] નેસંમેલનની નિષ્ફળતા અંગેનો હદયદ્રાવક પત્ર
ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । परमोपकारी गुरुदेव श्री विजयसुरेन्द्रसूरीश्वरजी गुरुभ्यो नमः
• સરવા થી વિનય મજૂરી શાનિનગર
તા. – --૧૯ , जैन उपाश्रय
() મા. . ૨૦ મુ. અમદાવાદ
સ: ૨૦૪૯ તવ શાસનપ્રભાવક આચાર્ય શ્રી મેપ્રભસૂરિજી મ. આ જગ.. -
અનુવાદના વંદના સુખશાતા સહ. અત્ર દેવગુરૂકૃપાએ સુખશાતા વર્તે છે. આ પશ્રી. સર્વ શાતામાં હશે. અત્ર સર્વે શાતામાં છીએ. * છાપને ૧૬૮ ને પત્ર મળે, આપે મારે અભિપ્રાય પુછાળે તે જણાવવાનું કે આ સંમેલનને સફળ કહેવું તે મને વ્યાજબી લાગ્યું નથી. આ સંમેલનનું ધ્યેય સમગ્ર
તપગચ્છની એકતાનું હતું. પરંતુ તે અપેક્ષા પુર્ણ ન થઈ ને કેટલાંય સમુદાય તેમાંથી . સતાવાર કે બિનસતાવાર રીતે ખસતા ગયા તે અંગે પણ આપણાં તરફથી કોઈ પ્રતિ[, ક્રિયા પણ કરવામાં આવી નથી.