________________
છે.
વર્ષ ૭ અંક ૪૭-૪૮ તા. ૧-૮-૯૫
'
'
: ૧૧૨૭
પ્રતિષ્ઠા મહોત્સવ જે આખા પંથકમાં છવાય ગય–તે બધામાં શ્રી અમૃતભાઈ આદિની આશ્ચર્યજનક ઉદારતા ઉડીને આંખે વળગે તેવી હતી. પુણ્યાનુબંધી પુણ્યની 1. લક્ષમને વિનિગ કેવા સારા કાર્યોમાં થતો હોય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ તેમણે પુરૂ પાડયું.
આ ભવ્ય પ્રસંગને નિહાળવા મુંબઈ, સુરત, નવસારી, નાસિક, અમદાવાદ, ૨ાજકોટ, જામનગર તથા સમસ્ત વાપી પંથકના હજારે ભાવિકે ઉમટી પડયા હતા. આ ( પધારેલા શો કોઈ સાધર્મિકોની રહેવાની, જમવાની, તમામ વ્યવસ્થા આજ કે એ ખૂબ નું સુંદર ગોઠવી બધાને પૂરી અનુકુળતા કરી આપી હતી.
. જો કે આવા ઇતિહાસ સર્જક પ્રભાવક કાર્યોમાં શ્રી અમૃતભાઈ તે પિતાના પૂT છે તારણહારા ગુરૂદેવ આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ૫. વાત્સાયનિધિ છે 8 મુ. ભશ્રી નયનદર્શન વિ. મ. ની તારક દિવ્ય કૃપા તેમજ પિતાને ઉપકારી વડિલ 1 છે હવ. શ્રી કસ્તુરચંદભાઈ પ્રેમીબેન ચંપાબેન-શાંતાબેન આદિના દિવ્ય આશિષને જ પીઠબળ તરીકે બિઠાવીને પોતાની નમ્રતા વ્યક્ત કરે છે. મહોત્સવમાં લાભ લેનારા ખાસ મુખ્ય મુખ્ય પાત્રો : પિતા-રે હિતભાઈ અમૃતલાલ નહાર ઈન્દ્ર-હરીશભાઈ અમૃતલાલ નહાર. 1 માતા-કવિતાબેન રોહિતભાઈ નહાર ઈન્દ્રાણ-પ્રમિલાબેન હરીશભાઈ નહાર | મંત્ર-નગીનચંદ ચુનીલાલ શાહ
સેનાપતિ-પંકજ પ્રેમરાજ નહાર " . . અરયુતે, નગરશેઠ-અમૃતલાલ ક. નહાર ઈશાનેન્દ્ર-ઉજેશ છોટાલાલ શાહ, ને કેવાધ્યક્ષ-મુકેશ જયંતિલાલ શાહ મુનીમજી-રતિલાલ વીરચંદ શાહ..' પ્રિયંવદા-મનાલી , રાજતિલક-મહિલકા નિધિ. .
સસરા-જયંતિલાલ ગલાબચંદ નહાર.. મામા-ચીમનલાલ કસ્તુરચંદ નહાર - સાસુ-સરલાબેન જયંતિલાલ નહાર. .
મામી-પુષ્પાબેન ચીમનલાલ નહાર, છે. શિક્ષક-નરેન્દ્રભાઈ લક્ષમીચંદ "
હરિપ્લેગમેલી દેવ-અભય જયંતિલાલ. પારણુ-રસિકલાલ પ્રેમચંદ શાહ
પઢશાટક-મંદાબેન ઉજેશમાર 8 મંગલમતિ-૧) બાબુલાલ કપૂરચંદ જૈન છત્ર ધારક-પારસમલ થમી
૨) ચીમનલાલ કસ્તુરચંદ નહાર સવMલક્ષણ પાઠક-જિનેશ, રાકેશ, પરેશ, ૩) તારાચંદ રાજમલ પુનમિયા
. મુકેશ, જેસલ ' - પરિવાર, બોરડી. રાજ જયતિથી-હરીઆ ૧ કુલમહતરા-કુસુમબેન અમૃતલાલ નહાર છડીદાર–અક્ષય, પ્રશાંત, કુળ, પરેશ |